Book Title: Giriraj Sparshana
Author(s): Nityanandvijay
Publisher: Jambuswami Jain Muktabai Agammandir
View full book text
________________
વાણારસીમાં જન્મ્યા પ્રભુજી,
નામ રુડું પાWકુમાર, માયા, બાળવયમાં અતુલ જ્ઞાની,
વૈરાગ્ય અપરંપાર, માયા ૨. માતા પિતાના આગ્રહથી,
પરણ્યા પ્રભાવતી નાર; માયા પહોંચ્યા કુમાર કમઠ પાસે,
અશ્વ ખેલાવતા બહાર. માયા. ૩ નાગ ઉગાર્યો કાષ્ટ ચીરાવી,
સંભળાવ્ય નવકાર; માયા મંત્ર પ્રભાવે થયો ધરણેન્દ્ર,
મેક્ષદાયક નવકાર માયા ૪ વાર્ષિક દાન દઈ દીક્ષા જ લીધી,
વિચરે વસુધાધાર, માયા, મેઘમાળી આ કેપ કરીને,
વરસાવે મેહલાની ધાર. માયા ૫ ધરણેન્દ્ર આવી મેઘ નીવાર્યો,
ગાવે પ્રભુના ગુણગાન; માયા રાગ નહિ ને રેષ નહિર,
સમભાવે એક્તાન. માયા કર્મ ખપાવી કેવળ પામ્યા,
કીધા બહુ ઉપકા૨; માયા સમેત શિખરે એણે સિધાવ્યા,
નિત્યાનંદ શણગાર. માયા. ૭ ઈત ગિરિરાજ સ્પર્શના
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com

Page Navigation
1 ... 238 239 240 241 242 243 244 245 246 247 248