________________
૧૫ યર પુરી છે વળી , ત્રણ દિવસે ભાળ મળી , બહાર કાઢી બાકુળ આપ્યા લુહાર પાસે શેઠ પહોંચ્યું છે, ઉંબરે બેઠી ચિતે ચંદન , વીર પ્રભુને કરુ વંદના દાન દેવાના ભાવ આવ્યા એવા ટાણે પ્રભુ આવ્યા , હર્ષ ઘણે હૈયે પામી અભિગ્રહમાં આંસુની ખામી , વીરજી આવી પાછા જાય છે, ચંદનને આંખે આંસુભરાય , અભિગ્રહ પુરે તે ધારે ) પારાણું કર્યું તે વારે છે બેડી તૂટી ને વેણી થઈ છે પંચ દિવ્ય થયાં તે વાર , અહે દાનની ધ્વની થઇ નિત્યાનંદ રણકાર
શ્રી પાશ્વજિન સ્તવન
(રાગ-ખમ્મા મારા નંદજીના લાલ ) વહાલું પ્રભુ પાસજીનું નામ, માયા કેવી લગાડી (૨) ક્ષણ ક્ષણમાં સો સો વાર સાંભળે,
વિસરે નહીં કોઈ કાળ. માયા અશ્વસેનકુલ મંદિર 'દી,
'વામાદેવીના બાળ. માયા (૧)
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com