Book Title: Giriraj Sparshana
Author(s): Nityanandvijay
Publisher: Jambuswami Jain Muktabai Agammandir
View full book text
________________
૧૮૧
[પછી જયવીયરાય૰-અરિહંતચેઈઆણુ-અન્નથ-કહી, એક નવકારના કાઉસગ્ગ કરવા. કાઉસગ્ગ પારી, નમેğતકહી સ્તુતિ કહેવી. ]
શ્રી ઋષભદેવસ્થામીની સ્તુતિ
શ્રી સિદ્ધાચલ મંડલ, ઋષભ જિષ્ણુદેં દયાળ, મરુદેવાનન, વંદન કરું ત્રણ કાળ; એ તીરથ જાણી; પૂ નર્વાણું વાર, આદીશ્વર આવ્યા, જાણી લાભ અપાર .૧.
(૩) શ્રી સિદ્ધગિરિજીનાં સ્તવને (૧)
શેત્રુંજા ગઢના વાસીરે, મુજરા માનજોરે,
સેવકની સુણી વાતા રે દીલમાં, ધારો કે પ્રભુ મેં દીઠા તુમ દેદાર, આજ મને ઉપન્યા હ` અપાર, સાહિબાની સેવા રે, ભવત્તુઃખ ભાંજશે રે .૧ એક અરજ અમારી રે, દીલમાં ધારો રે, ચેારાશીલાખ ફેરારે, દૂર નિવારોરે, પ્રભુ! મને દુતિ પડતા રાખ, રિસણ વહેલું રે દાખ, સાહિખાની સેવારે,
ભવદુઃખ ભાંજશે ૨. ૨
દોલત સવાઈ ૨, સારઠ દેશની રે, બલિહારી તું જાઉં રે તારા વેશની ૨,
પ્રભુ! તારું રૂડું દીઠું રૂપ,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Page Navigation
1 ... 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248