Book Title: Giriraj Sparshana
Author(s): Nityanandvijay
Publisher: Jambuswami Jain Muktabai Agammandir
View full book text
________________
૧૯૬
૪
શ્રી પાર્શ્વનાથ ભગવાનનું સ્તવન કોયલ ટહુકી રહી મધુબનમેં, પાશ્વ શામલીયા વસા મેરે દીલમે',
કાશી દેશ વણારસી નગરી,
જન્મ લીધે પ્રભુ ક્ષત્રીયકુલમે, કાયલ૦ ૧ ખાલપણામાં પ્રભુ અદ્ભુત જ્ઞાની,
કુમકા માન દહીં એક પલમે. કાયલ
નાગ નીકાલા કાષ્ટ ચીરાકર,
નાગકા કીયા સુરપતી એક છીનમે', કાયલ૦ ૩ સયમ લઈ પ્રભુ વીચરવા લાગ્યા,
સ'યમે ભી જ ગયા એક ર'ગમે. કાયલ૦ ૪ સમેતશીખર પ્રભુ માફ઼ે સીધાયા,
પાર્શ્વ કા મહીમા ત્રણ ભુવનમેં, કાયલ૦ ૫ ઉયરતનકી એહી અરજ હૈ,
દીલ અટકયા તારા ચરણુ કમલમે'. કાયલ૦ ૬
૫
શ્રી મહાવીર સ્વામીનું સ્તવન વઢ્ઢા વીર જિનેશ્વરરાયા, ત્રિશલાદેવી જાયારે, હરિલછન કંચનવણું કાયા, અમરવધૂ લહરાયારે, વંદો ૧ ખાલપણે સુગિરિ ડાલાયા, અહિં વૈતાલ હરાયા રે; ઇંદ્ર કહેણુ વ્યાકરણ નિપાયા, પૃ`ડિત વિસ્મય પાયારે. વંદા ૨
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Page Navigation
1 ... 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248