Book Title: Giriraj Sparshana
Author(s): Nityanandvijay
Publisher: Jambuswami Jain Muktabai Agammandir
View full book text
________________
૧૯૦
યુગલાધર્મ નિવારીને, ચઉવિહ ધર્મ બતાવ્યો. પહેલા રાજા પ્રથમ મુનિશ્રી આદિજિન કહાયે. મને ૧. પૂરવ નવાણુંવાર પધાર્યા, મહિમા તીર્થ ગવાયા, પંડરીક ગણધર મેક્ષે સિધાવ્યા, પાંચ કોટી મુનિરાયા; ભરતેશ્વર ઉદ્ધારજ કીધે, રત્નના બિન્મ સ્થપાયા. મને ૨ દ્રાવિડને વારિખિલ્લજીરે, જાલી માલી સિદ્ધ થયા, દેવકીના છ પુત્રો સિદ્ધા ને પાંડવો મુક્ત ગયા રામ ભરત ને શાઓ પ્રદ્યુમ્ન વળી કઈ મેલે ગયા. મને૩ આ તીરથને મહિમા ભારી, કેમે કીધે ન જાય; અનંતા ભવ્ય પાપ ખપાવી, કર્મથી રહિત થાય; ભવસિંધુમાં ડુબી રહી છે, મારી નૈયા કેમ પાર થાય અને ૪ પંદર ક્ષેત્રને ત્રણ ભુવનમાં, તીરથ જયકારી; વિવિધ નામે પ્રગટ થયું, જિનશાસન સુખકારી; પ્રેમ-જમ્મસૂરી પાર ઉતારે નિત્યાનંદ પદ ધારી! પ મને
સમાનને અસિસમાનર, જે તારે દિલ આવે, નાગર સજજનારે કેઈ સિદ્ધગિરિરાજ ભેટવેરે. પૂજારે ફરસાવેરે, બતલાવે, દેખાવેરેગવરાવેરે નાગર સજ્જ
નારે. કઈ ૧ અતિહિ ઉમેર્યને બહુદિન વહિયેર,
માનવના વૃંદ આવેરે. નાગર સ. કેઈ સિ૪ ધવલ દેવલીઓને, સુરપતિ મલિયારે,
કેઈ ચારે પાજે ચઢાવે, નાગર સ. ઈ. સિ. ૩
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com

Page Navigation
1 ... 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248