Book Title: Giriraj Sparshana
Author(s): Nityanandvijay
Publisher: Jambuswami Jain Muktabai Agammandir

View full book text
Previous | Next

Page 212
________________ ૧૮૮ ૧૨ અષભ જિનેશ્વર સ્વામી રે. અરજી માહરી. અવધારે કાંઈ ત્રણ ભુવનના દેવજે, કરૂણાનંદ અખંડ જ્યોતિ સ્વરૂપ છે, એહવા જોઈને મેં આદરી તુમ સેવજે....શષભ૧ લાખ ચોરાશિરે નિરે વારે વાર હું ભમે, વિશે દંડકે ઊભથ્થુ મહારૂં મનજો, નિદાદિક ફરસીરે સ્થાવર હું થયે, એમરે ભમતે આ વિકલેન્દ્રિ ઉપજે...૦૨ તિર્યંચ પચેન્દ્રિ તણરે ભવ મેં બહુ કર્યા, ફરસી ફરસી ચઉદરાજ મહારાજ દશ છાતે દેહિલા રે મનુષ્ય જન્મ અવત, એમ રે ચડતે આ શેરીએ,શિવ કાજજે...-૩ જગતણા જગ બંધવા જગ સથ્થવાહ છે, જગતગુરુ જગરકખણ એ દેવજે, અજ અમર અવિનાશીરે તિ સ્વરૂપ છે, સુરનર કરતા તુજ ચરણોની સેવજો -૪ મરુદેવીના નંદન વંદના મહારી અવધારે કાંઈ પ્રભુજી મહારાજજે, ચૌદરાજને ઉચ્છી પ્રભુજી તારીએ, દીજીએ કાંઈ વાંછિત ફળ જિનરાજજે....જ-૫ વંદના માહરી નિસુણીરે પરમ સુખ દીજીએ, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248