Book Title: Giriraj Sparshana
Author(s): Nityanandvijay
Publisher: Jambuswami Jain Muktabai Agammandir

View full book text
Previous | Next

Page 198
________________ १७४ ચૈત્યવંદન બીજું (ઉપર શાંતિનાથ ભગવાનના દેરાસરે કરવાનું ) શ્રી શાંતિનાથ સ્વામીનું ચૈત્યવંદન . શાંતિ જિનેશ્વર સલમાં, અચિરાયુત વંદ; વિશ્વસેન કુલ નભમણિ ભવિજન સુખક, ૧ મૃગલંછન જિન આઉખુ, લાખ વરસ પ્રમાણે હત્યિણુઉર નારી ધણી, પ્રભુજી ગુણમણિ ખાણ ૨. ચાલીશ ધનુષની દેવડીએ, સમરસ સંડાણ વદન પદ મ્યું ચંદલે, દીઠે પરમ કલ્યાણ ૩. [ પછી જ કિચિ-નમુત્થણું–જાવંતિ કહી, ખમાસમણુ દઈ જાવંત અને નામે હત્ કહી સ્તવન કહેવું. ] શ્રી શાંતિનાથજિનસ્તવન હમ મગન ભયે પ્રભુ ધ્યાનમેં ધ્યાનમેં ધ્યાનમેં ધ્યાનમેં હમ મગન ભયે પ્રભુ ધ્યાનમેં, ખિસર ગઈ દુવિધા તનમનકી, અચિરાસુત ગુન ગાનમેં. હમ૦૧ હરિહર બ્રહ્મ પુરંદરકી અદ્ધિ, આવત નહિ કે ઈ માનમેં; ચિદાનંદકી મોજ મચી હૈ, સમતારસકે પાનમેં. હમ૨ ઈતિને દિન તું નાહિપિછા, મેરે જનમ ગ સ અજાનમે અબ તે અધિકારી હાઈ બૈઠે, પ્રભુ ગુન અખય ખજાન મેં. ' હમ૦ ૩ ગઈ દીનતા સબહી હમારી, પ્રભુ ! તુજ સમક્તિ દાનમેં; પ્રભુ ગુન અનુભવ રસકે આગે, આવત નાહિ કોઈ માનમેં. * હમ૦ ૪ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248