________________
૧૧૨
નીચે આવી નીચેના ખાંચામાં દર્શન કરી, દાદાના દહેરાસરની દક્ષિણ દિશામાં દરવાજા સામે સહસ્ત્રકુટનું મંદિર છે.
સહકુટની અંદર ૧૦૨૪ શ્રી જિનપ્રતિમાઓ નીચે મુજબની હોય છે. ૨૪. પાંચ ભરતક્ષેત્રો અને = ૧૦ ક્ષેત્રમાં
પાંચ ઐરાવતક્ષેત્રો ૨૪–૨૪ વર્તમાનકાળના ૨૪૦ પાંચ ભરતક્ષેત્રો અને = ૧૦ ક્ષેત્રમાં
પંચ ઐરવતક્ષેત્રો ૨૪-૨૪ ગઈ ચોવીસીના ૨૪. પાંચ ભરતક્ષેત્રો અને = ૧૦ ક્ષેત્રમાં
પાંચ ઐરાવતક્ષેત્રો ૨૪–૨૪ આવતી ચોવીસીના ૧૨૦ ચોવીસે તીર્થકર ભગવંતના ૫.૫ કલ્યાણુકેના ૧૬. પાંચ મહાવિદેહક્ષેત્રના ઉત્કૃષ્ણકાલના
જઘન્ય કાળના ૪ શાશ્વત જિનના
૨૦
,
કુલ ૧૦૨૪
સહસ્ત્રકુટનાં દર્શન કરી દાદાને ફરતાં દર્શન કરતાં ઉત્તર દિશા તરફ ૧૪૫ર ગણધરનાં પગલાં આવે છે. તે વીસે તીર્થકર ભગવંતના ગણધરના પગલાં છે તેનાં દર્શન કરવાં. તીર્થકર ગણધરે તીર્થકર ગણધર તીર્થકર ગણુધરે પહેલા ૮૪ ચોથા ૧૦૬ સાતમા ૯૫ બીજ ૯૫ પાંચમાં ૧૦૦ આઠમા ૯૩ ત્રીજા ૧૦૨ છઠ્ઠા ૧૦૭ નવમાં ૮૮
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com