Book Title: Agam 16 Upang 05 Surya Pragnapti Sutra Part 02 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
૫+૨
અહીં બીજા પનું પ્રતિપાદન કરવાનું હાવાથી ગુણુક અંક એ હાય છે, એજ વિશેષ પણું છે, જેમ કે-જો એકસા ચાવીમ પથી પાંચ સૂર્ય પર્યાંય લભ્ય થાય તા એ પથી કેટલા લબ્ધ થાય ? આ જાણવા માટે ત્રણ રાશિની સ્થાપના કરવી, જે આ રીતે હોય છે, ૧૭ અહીં અન્ય રાશિ જે બે છે, તેનાથી મધ્ય રાશિ પાંચને ગુણવા તે એ રીતે ગુણવાથી દસ થાય છે, તેને પહેલી રાશિ એક્સેા ચાવીસથી ભાગ કરવા તા ઉપરની રાશિ દસ રૂપ અલ્પ હાવાથી ભાગ ચાલી શકતા નથી, તેથી નક્ષત્ર લાવવા માટે અઢારસો ત્રીસથી તેના ગુણાકાર કરવા અને ગુણાકાર તથા દેદ રાશિને બેથી અપરિતિત કરવા જેમ કે-××૧૮૩૦=૧૦-૯-૧૫૩ આ રીતે ગુણાકાર રાશિ નવસે પંદર થાય છે. તથા ઇંન્નુરાશિ ખાસ રહે છે, પછી નવસા પંદરથી તેના ગુણાકાર કરવા. ગુણાકાર કરવાથી નવ હજાર એકસા પચાસ થાય છે, તથા હૈદરાશિ ખાસઠ રહે છે, આનાથી સત્યાવીસસો અચાવીસ જે પુષ્ય સુખ'ધી છે. તેનાથી શેષિત અર્થાત્ ભાગ કરવા, ૯૧૫-૨૭૨૮=૬૪૨૨ છ હજાર ચારસા બાવીસ થાય છે, તથા બાસઠ રૂપ છેરાશિ એજ રીતે રહે છે, કારણ શેાધનક રાશિમાં પણ ખાસિયા ભાગ છે, આ બાસઠ રૂપ છેદરાશિના સડસઠથી ગુણાકાર કરવા તા ચાર હજાર એકસા ચાપન થાય છે, ૬૨૪૬૭=૪૧૫૪ આનાથી ભાગ કરવા. ૪-૧-૨૫૨ એક નક્ષત્ર જે અશ્લેષા રૂપ છે, તે લબ્ધ થાય છે, અશ્લેષા નક્ષત્ર અ ક્ષેત્ર રૂપ પહેલાં જ પ્રતિપાદિત કરેલ છે, તેથી અહીંયાં પદર સૂર્ય મુદ્ભૂત અધિકતાથી સમજવુ, તથા બાવીસસો અડસઠ શેષ રહે છે, તેના મુહૂત કરવા માટે ત્રીસથી ગુણવાથી ૨૨૬૮×૩૦=૯૮૦૪૦ અડસઠ હજાર ચાલીસ થાય તેને છેદરાશિ જે ચાર હજાર એક ચેાપન રૂપ છે. ૪૧૫૪ તેનાથી ભાગ કરવા જેમ કે-૬૪=૧૬× આ રીતે સેળ મુહૂર્ત પુરા આવે છે તથા પદ્મા છેાંતેર શેષ વધે છે, ૧૫૭૬ આ સંખ્યાને ખાસડિયા ભાગ કરવા માટે ખાસડથી ગુણાકાર કરવા તથા ગુણાકાર અને છેદરાશિના ખાસથી અપના કરવી, અપવ ના કર્યાં પછી ગુણાકાર રાશિ એક થાય છે અને ઇંદ્રરાશિ સડસઠ રૂપ રહે છે, જેમ કે-૧૧૬=૫૬×k= ૧૭૬×૧૧૫૭* =૨૩ રૃપ અહીં ઉપરની એક રૂપ રાશિને ગુણાકાર કરવાથી પદરા ઇંતેર જ આવે છે, તેને સડસડરૂપ દેદરાશિથી ભાગ કરવા ભાગ કરવાથી ખાસયિા તેવીસ ભાગ ૨ે તથા ખાસ ઠિયા એક ભાગના સડસઠિયા પાંત્રીસ ભાગ લખ્ત થાય છે, અહીં જે સેાળ મુહૂત આવ્યા છે, તથા પાછળના જે પદર મુહૂત આવ્યા છે એ બન્નેને એક કરે. ૧૧૫=૩૧ તે એકત્રીસ થાય છે તેમાના ત્રીસ મુહૂ'થી મા નક્ષત્ર શુદ્ધ થાય છે, પાછળ એક વધે ૩૧-૩૦=૧ આ એક સૂર્ય મુહૂત હાય છે. હવે શ્રાવણ માસની પૂનમરૂપ બીજી પ આવે છે. તે પૂર્વાફાલ્ગુની નક્ષત્રના એક મુહૂત તથા એક મુર્હુતના બાસઠયા તેવીસ ભાગ તથા ખાસઠયા એક ભાગના સડસઠયા પાંત્રીસ ભાગને ભાગવીને સૂર્ય શ્રવણુ નફાત્ર
૧૫૭૬ 8148
શ્રી સુર્યપ્રજ્ઞપ્તિ સૂત્ર : ૨
૨૮
Go To INDEX