Book Title: Agam 14 Upang 03 Jivabhigam Sutra Part 03 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
કરવાથી આકાશ અને શુદ્ધ સ્ફટિકના જેવા ચાખાથી પૂર્ણ રીતે ભરેલા છે. એ ચેાખા સાએલા વિગેરેથી જેની આંગળીયાના નખા ચુમ્મિત થયા છે. તેવા સાંબેલાથી છડીને સાફ કરવામાં આવેલ છે. ‘સવ્વ બંધૂળયમયા ગચ્છા નાવ પિવા મહતા મા સમાળા પન્તત્તા સમળતો, આ થાળીયેા સર્વ પ્રકારથી સુવર્ણમય છે. અને અચ્છથી લઇને પ્રતિરૂપ સુધીના વિશેષણા વાળી છે. તથા જેમ રથના પૈડા ઘણા વિશાળ હાય છે. એ રીતે આ થાળીયે પણ ઘણી વિશાળ હાય છે. àત્તિ ળ તોરળાળ પુછો તો તે પાતીબો પન્નત્તાઓ' એ તારણાની સામે ખચ્ચે પાત્રી કહેલ છે. ‘તાબો ળાતીલો ગચ્છોયવિદ્ઘાનો' એ અન્ને પાત્રિયા સ્વચ્છ પાણીથી ભરેલી જેવી છે. ‘બાળવિધ પંચવળસ્ત પરિચરણ વંદુ નવુબો‘વિષ વિદ્યુતિ' તથા અનેક પ્રકારના પાંચ વર્ણીવાળા લીલા લીલા ફળોથી ભરેલી હેાય તેમ જણાય છે. કહેવાનુ તાત્પર્ય એવુ છે કે એ પાત્રિયામાં નથી પાણી ભરેલ કે નથી લીલા લીલા ફળા ભરેલા પરંતુ પૃથ્વી પુદ્ગલેાજ શાશ્વત રીતે આ રીતના પરિણામથી પરિણત થયેલા છે. ‘સવ્વયળામોના દિવાલો' એ પ્રાયેિા સર્વાત્મના રત્નમય છે. અને સ્વચ્છ વિગેરેથી લઇને પ્રતિરૂપ સુધીના વિશેષણા વાળી છે. ‘મા મા ગોજિનસમાળ વનત્તા સમાસ' તેથી એ એવી જણાય છે કે જાણે રથના એ વિશાળ પેંડા જ ન હાય તેસિંળ તારા બં પુત્રો હો હો મુદ્રા વન્તત્તા' એ તારણાની આગળ અમ્બે સુપ્રતિક—આધાર વિશેષ કહેલ છે. 'तेणं सुपइट्ठगा નાળા,વિપંચવળવસાળામંવિનિયા' એ સુપ્રતિષ્ઠકા અનેક પ્રકારના પાંચવણુ વાળા પ્રસાધન વાસણાથી તથા ‘સોફ્િ વદેપુ” સષિપિચેાથી ભરેલા છે. ‘સવ્વચળામયા અચ્છા નવ ડિવા' એ પ્રતિષ્ઠકા સ પ્રકારે રત્નમય છે. તથા અચ્છથી લઇને પ્રતિરૂપ સુધીના સઘળા વિશેષણોવાળા છે. તેસિ ન તોળાનં પુરો ટો વો મનોનુસિયામો વનત્તાત્રો' એ તારણાની આગળ ખએ મને ગુલિકાએ પીડિકાએ કહેલ છે. ‘તસુ ” મનોનુજિયામુ’એ અનેગુલિકાઓની ઉપર ‘વવે સુવળઘ્ધમયા ના વત્ત' અનેક સેાના ચાંદીના ફલકા-પાટિયાએ રાખવામાં આવેલા છે. તેમુ ાં સુવળહળા મચેસુ પ્પુ' આ સુવર્ણ અને ચાંદીમય પાટિયામાં વે વામચળવંતા મુત્તાનાઅંતત્તિયા તેમ નાચતરાસમાળા વળતા' અનેક વજ્રમય નાગઢ તક
જીવાભિગમસૂત્ર
૨૭