Book Title: Agam 14 Upang 03 Jivabhigam Sutra Part 03 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
ભૂટિયા . લગાડવામાં આવેલ છે. એ ભૂટિયા મુકતાજાલેાની મધ્યમાં લટકતા સુવણૅ ની માળા સમૂહેાથી અને મેાટા મોટા ઘટાએના સમૂહોથી ચારે બાજુથી વ્યાપ્ત થયેલ છે. એ ખૂંટિયા આગળના ભાગથી ક'ઇક ઉંચી છે. તથા બહારની તરફથી નીકળેલ છે. અને ત્યાં એ એવી રીતે બેસારેલ છે કે જેથી તે આમતેમ હલી શકતી નથી આ બધી ખૂંટિયે નીચે જમીન પર પડેલા સાપના અર્ધા ભાગની જેમ સીધી અને લાંખી છે. તેથી જ તેનું સ્થાન સાપના અધૂંશરીર પ્રમાણે કહેલ છે. આ મૂંટિયા સર્વ પ્રકારથી રત્નમય છે અચ્છ છે શ્લષ્ણુ છે. અને દૃષ્ટથી લઇને પ્રતિરૂપ સુધીના સઘળા વિશેષણા વાળી છે. ‘તેમુ ગ વફરામજી ગયંતખું” આ વજ્રરત્નમય નાગદંતકામાં-ખી’ટીયા પર ‘વન્દ્વ થયા મા સિઝ્યા પાત્તા' અનેક રત્નમય શીકાએ લટકાવવામાં આવેલ છે. ‘તેનુ ં ચચામભુ સિવભું' એ રત્નમય શીકાઓની ઉપર વે વાચા વળત્તા' અનેક વાતકરક-પાણી વગરના ઘડાએ રાખવામાં આવેલ છે. તે નં વાચા વિદ્યુત્ત વાણિયા' એ પાણી વગરના ઘડાએ કાળા સૂતરથી બનેલા આચ્છાદન–ઢાંકવાના વસ્ત્રથી યાવત્ સફેદ સૂતરથી બનેલા વસ્ત્રથી નીલ સૂત્રથી બનેલ વસ્ત્રથી તેમજ લાલ સૂત્રથી અનેલા વસ્ત્રથી તથા પીળા સૂત્રથી બનેલા વસ્ત્રથી ઢાંકેલા છે. આ બધા ઘડાએ સવ` પ્રકારથી વૈડૂ રત્નમય છે. અને અચ્છથી લઇને પ્રતિરૂપ સુધીના તમામ વિશેષણા વાળા છે. ‘તેસિ નં તોરબાન પુલો તો તે ચિત્તા થળ કળા છત્તા' એ તારણાની આગળ
અે ચિત્ર વિચિત્ર વયુક્ત રત્નમય પટારાએ છે. ‘તે નાનામણ ૨૦ચાપવંતપવટ્ટમ્સ' એ રત્નમય પટારાએ ચાતુરન્ત ચક્રવતિ-પૂર્વ પશ્ચિમ ઉત્તર અને દક્ષિણ એ ચારે દિશાએના અન્તપર્યંન્ત એક ચક્રથી રાજ્ય કરવા વાળા ચક્રવર્તિ રાજાના ‘ચળ રહે’ રત્નકરડ રત્નમય પટારા કે જે વૈચ્િ મળિછિવોયઅે' વૈડૂમણિ અને સ્ફટિકમણિથી બનેલા ઢાંકણાથી ઢાંકેલ છે. અને ‘સાઘુ વમા' પોતાની પ્રભાથી તે પન્ને સવ્વો સમતા” તે તે સમીપમાં આવેલા પ્રદેશાને સઘળી દિશાઓમાં બધી તરફથી ‘બોમાસે’ પ્રકાશિત કરતા રહે છે. ‘ઉન્નોવેત્તા માસે’ઉદ્યોતિત કરતા રહે છે અને ચમકતા રહે છે. અર્થાત્ કાંતિથી યુક્ત કરતા રહે છે. ‘વમેવ ચિત્તચળાંકા વળત્તા' એ પ્રકારના એ ચિત્ર રત્ન કરડકે કહેલા છે. એ ચિત્ર રત્ન કરડકા પણ વૈડૂ રત્નના અનેલ છે ઢાંકણાઓવાળા છે. અને ‘સાર્વમા’ પોતાની પ્રભાથી ‘તે વર્ણો’એ નજીકમાં રહેલ પ્રદેશાને ‘સવ્વો સમંતા બોમર્સેતિ' સઘળી દિશાએને અને સઘળી વિદિશાઓને પ્રકાશિત કરતા રહે છે. ઉદ્યોતિત કરતા રહે છે.
જીવાભિગમસૂત્ર
૨૮