Book Title: Agam 14 Upang 03 Jivabhigam Sutra Part 03 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
ઘર અમદાના' આ ચંદન લશે સુંદર ખીલેલા કમળની ઉપર રાખવામાં આવેલ છે. સુગંધવાળા ચંદન જળથી પૂર્ણ રીતે ભરેલા છે. તથા એ કલશો ની ઉપર ચંદનનોજ લેપ કરવામાં આવેલ છે. તેને કંઠ પ્રદેશમાં દોરે બાંધેલ છે. પૂર્વ અને ઉત્પલના તેના ઢાંકણ છે. એ સર્વ પ્રકારે રત્નમય છે. અને હે શ્રમણ આયુમન અચ્છાદિ વિશેષણ વાળા છે. તે િ તોરyri પૂછો એ તરણની આગળ “ તો મિરn guત્તા’ બબ્બે ભંગારક ઝારી કહેલ છે. એ ઝારિયે “વર વામઢા ” શ્રેષ્ઠ કમળની ઉપર રાખવામાં આવેલ છે. તેમાં સુગંધ યુકત જલ ભરી રાખેલ છે. અને તેના પર ચંદનને લેપ કરેલ છે. તેના કંઠમાં સૂત્ર બાંધેલ છે. પ અને કમલના તેના ઉપર ઢાંકણો છે. એ સંપૂર્ણ રીતે રત્નમય છે. અને પૂર્વોકત અ૭ વિગેરે વિશેષણ વાળા છે. કહેવાનું તાત્પર્ય એ જ છે કે આ ભંગારકો-ઝરિયેનું વર્ણન કલશના વર્ણન પ્રમાણે જ સમજી લેવું. કેવળ એટલુંજ અંતર છે કે આ ભૂંગારકોને આકાર મદન્મત્ત મહાગજરાજના મુખની આકૃતી જેજ છે. અને કલશનો આકાર એવો હોતો નથી. એથીએ ભંગારના વર્ણનમાં “મત્તમહાગજ મુખની આકૃતિ સમાન આ વિશેષણ વધારે કહેવાનું છે. તે સિવાયનું કથન કલશોના વર્ણન પ્રમાણે જ સમજવું. ‘તે િ તોf gો સો રે સTI quત્તા એ તરણની આગળ બબ્બે આદર્શક–દપણે કહેલ છે. “તેસિ f બાથસાળ અચPયા વMવારે પૂUT’ એ આદર્શો સંબંધી વર્ણન આ પ્રમાણેનું કહેલ છે. ત્તિ નડ્ડા વળm viટ એ આર્શીના જે પ્રકંટકે-પીઠ વિશેષ છે, તે તપનીય સેનાના બનેલ છે. વિચિમા છઠ્ઠા ધંયા એના સ્તન્મે વૈડૂર્યરત્નમય બનેલા છે. “વફરામથી વાં' વારત્નમય એને વરાંગ–કપલને ભાગ છે. “Mામળિમચાવઢવા’ શૃંખલા વિગેરે રૂપ અવલંબન અનેક મણિયનું બનેલ છે. ‘બંગવા મા’ તેનું મંડળ કે જ્યાં તેનું પ્રતિબિંબ પડે છે તે ભાગ અંક રત્નને બનેલ છે. “ સિય નિર્માણ છાચા સવ્યો રેવ સમgવદ્ધા चंदमंडलपडिणिकासा महता महता अद्धकायसमाणा पण्णत्ता समणाउसो' २. स्वामावि છાયાથી યુક્ત છે. તેથી જ તે ખૂબજ અધિક નિર્મળ દેખાય છે. ચંદ્રમંડળ જેવું ગોળ આકારનું હોય છે તેજ ગેળ આકાર એ ઝારિયોને પણ છે. એ ઘણી જ મટિ છે. હે શ્રમણ આયુષ્યમન્ જેનારાઓના શરીરના અર્ધાભાગનું જેટલું પ્રમાણ-માપ છે. એટલા પ્રમાણવાળી એ વિશાળ છે. “તેસિં જ તો i પુત્રો રો રો વરામ થાહે જીત્તે’ એ તારણોની આગળ બબ્બે વજરત્નના બનાવેલ થાલ–થાળી કહ્યા છે. તે બં થા અતિકિય સાતિંત્રના વરિપુળા એ સ્થાલ-થાળી સુપડા વિગેરેથી ત્રણવાર ફડકારીને સાફસુફ
જીવાભિગમસૂત્ર
૨૬