Book Title: Agam 14 Upang 03 Jivabhigam Sutra Part 03 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
કરવામાં આવી ગયેલ છે. ‘તેસુખં ળવંતભુ વવે મુત્તવવરિય મજીવામાવા એ નાગદન્તકાની ઉપર અનેક કાળા દોરાથી પરાવેલ ગાળ ગાળ પુષ્પોની માળાઓ લટકી રહેલ છે. કયાંક કયાંક ‘નીમુત્તરૃવારિયમસ્જીદ્દામ વા' નીલ સૂત્રથી ગુથવામાં આવેલ પુષ્પોની માળાઓ લટકી રહેલ છે. ચાવત્ કયાંક કયાંક ‘મુમુિત્તકૃધારિયમઝટામōાવા સફેદ દોરાથી ગ્રંથવામાં આવેલ પુષ્પાની માળાઓ લટકી રહેલ છે. તેäિ નં તોરાં પુરબો' એ તારણાની આગળ ‘તે તો સંધાવા પ†ત્તા' ખમ્બે હયસ ઘાટાએ અઘ્ને ઘેાડાની પંક્તિ ‘વો તો યસંધાવા’- ખખ્ખુ ગજ સંઘાટાએ બબ્બે હાથીની પંક્તિયો ‘વો જો નસંઘારા અબ્બે મનુષ્ય સંઘાટા-ખખે મનુષ્યની પંક્તિ ‘તો તો. વિન્નરનવાવા’ ખખ્ખુ કિનર સઘાટા તો હો પુિરિસ સંવાદ' અખે કિંપુરૂષની પ ંક્તિયા, બબ્બે મહેારગસ ઘાટક, બબ્બે ગ ંધવ સ’ઘાટક, અને અમ્બે વૃષભ પ ́ક્તિા કહેલ છે. આ બધા સઘાકા ‘સવ્વચામ” સર્વાત્મના રત્ન મય છે. છાનાવહિવા' અચ્છ-આકાશ અને સ્ફટિક મણીની જેમ અત્યંત નિળ યાવત્ પ્રતિરૂપ છે. અહીયાં યાવત્ શબ્દથી લક્ષ્ણ, સહ, ધૃષ્ટ, સૃષ્ટ, નીરજસ્ક, નિલ, નિષ્પક નિષ્ક કટકાય સપ્રભ સાદ્યોત સમરી ચિક, દર્શનીય પ્રાસાદીય અને અભિરૂપ આ તમામ વિશેષણા ગ્રહણ થયા છે. એજ રીતે એ તારણાની આગળ હયપક્તિ, ગજપક્તિ અને વૃષભાદિ પકિતયે પણ કહેવામાં આવેલ છે. તથા હુયવીથિકા, ગજવીથિકા અને વૃષભાદિ વીથિકાઓ પણ છે. તથા યમિથુન, ગજમિથુન, અને વૃષભાદિ મિથુના પણ છે- ‘વો પઙમયાબો લાવ હવાલો' એજ રીતે એ તારણાની આગળ બબ્બે પદ્મલતા, યાવત્ ખમ્બે આમ્રલતાએ બબ્બે વાસ'તિલતાએ બબ્બે કુદ લતાએ બબ્બે અતિમુકત લતા અને ખમ્બે શ્યામલતા છે. અને આ બધીજ લતાએ ‘નિષ્ક મુમિયાબ સઈદા કુસુમિત, ફુલાવાળા સદા મુકુसित विकसित 'णिच्चं लवइयाओ णिच्च थवइयाओ णिच्चं गोच्छियाओ णिच्चं जमलियाओ, णिच्च विणमियाओ, णिच्च पणमियाओ णिच्च सुविभत्तपडिमंजरिवर्डिसगाओ, णिच्चं कुसुमियम उलिय लवइय, थवइय, णिच्च' गोच्छिय विणमिय सुविમત્તદ્ધિમિંિડલાધરોબો' આ પાઠ અનુસાર સદા પલ્લવિત સર્વોદાસ્તખકિત સČદા ગુચ્છિત, સદા યમલિત, સદા વિનમિત સદા પ્રણમિત હોય છે. એજ રીતે નિત્ય કુસુમિત, સુકુલિત વિગેરે વિશેષણેા વાળી એ લતાએ એ તારણાની આગળ કહેવામાં આવી છે. તેત્તિ નું તોરનાનં પુરો' એ તારણાની આગળ રોયો. અંતરુસતા પાત્તા' બબ્બે ચંદન કલશેા કહેલા છે. .‘તેનું ચંફસા
જીવાભિગમસૂત્ર
૨૫