Book Title: Agam 14 Upang 03 Jivabhigam Sutra Part 03 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
વીટળાયેલ છે. તેન दामा तवणिज्जलंबूसगा सुवण्णपयरगमंडिया जाव વિકૃતિ' એ માળાએ તપનીય સેાનાના લબ્રૂસકે ઝૂમખાઓથી યુકત છે અને સોનાના પતરાથી મઢેલ છે. અહીં યાવપદથી ‘નાગાળિયવિવિત્સદાર દ્વgાર उसोभियसमुदाया ईसि अन्नमन्नम संपत्त । पुव्वावरदाहिणुत्तर गएहिं वाएहिं
मंदार्य मंदाय एइज्जमाणा एइज्जमाणा वेइज्जमाणा वेइज्जमाणा पकंपमाणा पकंप माणा पज्ञज्ञमाणा पज्ञज्ञमाणा ओरालेणं मणुण्णेणं मणहरेणं कण्णमणणिव्वुइकरेणं તે વણ્યું સવળો સમંતા બાપૂરેમાળા સિવિલોમેમાળા વિકૃતિ' આ પાઠના સંગ્રહ થયેલ છે. આ બધી મુકતાદામે અનેક પ્રકારના મણિચાથી અનેક પ્રકારના રત્નાથી અનેક પ્રકારની ૧૮ અઢાર લેરાવાળા હારથી અનેક પ્રકારના - નવલરાવાળા અ હારેથી શાભિત સમુદાય વાળી છે. પૂર્વ, પશ્ચિમ ઉત્તર અને દક્ષિણથી આવેલ વાયુ આ માળાઓને થાડી થાડી હલાવતા રહે છે. જોર જોરથી હલાવતા નથી. અને એજ કારણથી એ માળા પરસ્પર એક ખીજાને અથડાતી નથી, મંદ મંદ રીતે હલવાથીજ તે પરસ્પર એક બીજાથી દૂર રહે છે. એજ ભાવ‘વૃત્તિમભ્રમન્નમસંપત્તા' એ સૂત્રપાઠથી પ્રગટ કરવામાં આવેલ છે. વારંવાર એ વિશેષ પ્રકારથી પણ હલે છે. વારવાર તે કંપિત પણ થાય છે. એ વખતે એમાંથી જે શબ્દો નીકળે છે, તે ઉદાર હેાય છે. મનાર હાય છે. મનહર હાય છે. તેમજ ક અને મનને અત્યંત શાંતી કારક હાય છે. તેથી ત્યાંના તેની આસપાસના તમામ પ્રદેશ વાચાલિત અનેલ રહે છે. આ બધી મુકતાદામા પેાતાના અનુપમ સૌંદર્યાંથી ઘણીજ સેાહામણી લાગે છે. તેસ ન વાસાવદરાનું વિ’એ પ્રાસાદાવત...સકૈાની ઉપર ‘વવે’ અનેક પ્રકારના ‘બટુ મંશા પન્ના' આઠ મગલ દ્રવ્ય કહેવામાં આવેલ છે. એ મંગલ દ્રબ્યાના નામા ‘સોન્થિય તહેવ લાવ છત્તા સ્વસ્તિકથી લઈને છત્રાતિછત્ર સુધી જેમ પહેલા કહેવામાં આવેલ છે. એજ પ્રમાણે અહિં પણ સમજી લેવા, ૫ સૂ. ૫૬ ૫
વિજયદ્વાર કે પાર્શ્વ મે’રહે હુવે નૈષેધિકી કા વર્ણન
વિનયસ ન વારસ કમત્રો પરૢિ યુદ્ધો બિસીાિ ઈત્યાદિ
ટીકા –વિયદ્વારની અન્ને બાજુ જે એ નૈષધિકીયેા છે, તેના પર ટ્રો તો તોરના ફળત્તા બબ્બે તારા કહેવામાં આવેલ છે. ‘તેજું તોરા એ તરણેા ‘નાળŕળમા’ અનેક પ્રકારની મણિયાથી બનાવેલ છે. તદેવ ગાવ બદુ મંગળાય છજ્ઞતિછત્તા' આ તારણા સંબંધી વન એજ રીતે છે કે જે વર્ણન ચાવત્ છત્રાતિછત્ર સુધીના આઠ આઠે મોંગલ દ્રવ્યવાળા છે. અહિં યાવત્ શબ્દથી એ સમજાવવામાં આવેલ છે કે પહેલાં વર્ણવેલ તેારણનુ પ્રકરણ અહિયાં પણ
જીવાભિગમસૂત્ર
૨૩