Book Title: Raunak Mahelni Raj Khatpat Va Bramhani Vanshna Vidhvansno Prarambh
Author(s): Ramnik A Mehta
Publisher: Gujarati Printing Press
Catalog link: https://jainqq.org/explore/034597/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ कथा 720 7२ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratwww.umaragyanbhandar.com Page #2 -------------------------------------------------------------------------- ________________ ‘’ગુજરાતી”ની ૩૫ મી ભેટ રોનક મહેલની રાજખટપટ વા બ્રાહ્મણી વંશના વિધ્વંસનો પ્રારંભ कथा 720 કરી રમણીક અ. હેતા સર્વ અધિકાર પ્રકાશકે સ્વાધીન રાખ્યા છે મૂલ્ય રૂ. ૨-૦-૦ ગુજરાતી” પ્રિન્ટિંગ પ્રેસમાં મણિલાલ ઇચ્છારામ દેશાઈએ છાપી પ્રકટ કર્યું, સાસુન બિલ્ડિંગ્સ, સર્કલ, કાટ, મુંબઈ. વિક્રમાબ્વે ૧૯૭૫ ખ્રિસ્તાબ્દ ૧૯૧૯ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com Page #3 -------------------------------------------------------------------------- ________________ NANANANA “ગુજરાતી”એ આપેલી ભેટ ૧ રાસેલાસની કથા. ૨ મહારાણીશ્રીનું સંક્ષિપ્ત જીવનચરિત્ર. ૩ હિન્દુ અને બ્રિટાનિયા. ૪ ગંગા ગેવિન્દ્રસિંહ. ૫ સવિતા સુંદરી. ૬ ટીપુ સુલતાન (પ્રથમ ભાગ). ૭ દિલ્લીપર હલ્લેા. ૮ અરાડમી સદીનું હિન્દુસ્તાન. ૯ ઔરંગજેખ અને રાજપૂતા. ૧૦ શાહનદો ને ભીખારી. ૧૧ હેસ્ટિંગ્સની સેટી. ૧૨ આજીરાવ બલ્લાળ (સચિત્ર). ૧૩ બેગમ સાહેબ. ૧૪ પાણીપતનું યુદ્ધ ૧૫ નૂરજહાન. ૧૬ પનગરની રાજકુંવરી. ૧૭ ઈન્દુકુમારી. ૧૮ પ્લાસીનું યુદ્ધ. ૧૯ શિવાજીના વાધનખ. ૨૦ હળદીઘાટનું યુદ્ધ. ૨૧ નંદનવનના નાશ. ૨૨ પેશ્વાની પડતીના પ્રસ્તાવ. ૨૩ ઔરંગજેમના ઉદય. ૨૪ પદ્મિની. ૨૫ ગામ. ૨૬ પુરાતન દિલ્હી (સચિત્ર). ૨૭ ચુમ્બનમીમાંસા, ૨૮ ભદ્રકાળી. ૨૯ જગન્નાથની મૂર્તિ અને ભારતનું ભવિષ્ય. ૩૦ હમ્મીરહઠ અથવા ૩૧ ભુજખળથી ભાગ્યપરીક્ષા. સ્મુથંભારના ઘેરા. ૩૨ પાટણની પ્રભુતા. ૩૩ ચાણક્યનન્દિની; અ. ચચ્ચ અને સઁહધી. ૩૪ અનંગભદ્રા અ. વલ્લભીપુરને વિનારા ! ૩પ રૌનક મહેલની રાજખટપટ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com Page #4 -------------------------------------------------------------------------- ________________ પ્રસ્તાવના “ફિક્રે આશે યાદે ખુદા કે રફતેગાં, ડીસી ઉમ્રમાં ભલા ક્યા ક્યા કાઈ કરે?” ભાવાર્થ-ગ્રાસાચ્છાદનની ચિંતા, હરિસ્મરણ, ગુજરેલાંની વાર્તા-(સ્મરણ અલ્પ આયુષ્યમાં કહે મનુષ્ય શું શું કરી શકે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com Page #5 -------------------------------------------------------------------------- ________________ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com Page #6 -------------------------------------------------------------------------- ________________ અનુક્રમણિકા નાન ... ઉપક્રમણિકા પ્રકરણ વિષય ૧ લે ફરી મેળાપ ... ૨ જું કપટીને ફંદ .. ૩ જું ઝપાઝપી ૪ શું નિશ્ચય ૫ મું ભમત કાજી ... ૬ હું જન્મદિન ૧૭ મું મિલશ ... ૮ મું યાચના ૯ મું આળ આવ્યું ૧૦મું શાદી મંજુર ... ૧૧ મું સટક્યો ... ૧૨ મું વસ્લની રાત .. ૧૩ મું વાટમાં ૧૪ મું અરણ્યમાં આરામ ૧૫ મું ભગ્નહૃદય ૧૬ મું પત્ર હાથ આવ્યું ૧૭ મું નસીમાબાદ ... ૧૮ મું કિલ્લામાં ૧૯ મું ચકમક જામી ... દોષિત ઠર્યો ... ૨૧ મું પ્રેમની ઉષા ... પરિશિષ્ટ : : : : : : : : : : : : : : : : : : : : : : : : : : : : : : : : : : : : : : : : : : : : : : : : : : : : : : : : : : : : : : : : : : ૦ - .. ૧૧૮ • ૧૩૨ - ૧૩૯ A. ૧૪૫ - ૬૫૪ રજક Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com Page #7 -------------------------------------------------------------------------- ________________ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratwww.umaragyanbhandar.com Page #8 -------------------------------------------------------------------------- ________________ રોનક મહેલની રાજખટપટ બ્રાહ્મણ વંશના વિધ્વંસને પ્રારંભ હ-ક્ટર ઉપક્રમણિકા "व्यतिषजति पदार्थानान्तरः कोऽपि हेतुः न खल्ल बहिरुपाधीन् प्रीतयः संश्रयन्ते ।" भवभूति । આપણી વાર્તાને આરંભ ઈ. સ. ૧૪૫ એટલે હીજરી ૯૦૧ માં છે. જે રે ઇસ્લામે પિતાના અતુલ બાહુબળથી ભારતવર્ષના દક્ષિણ ભાગના મધ્ય પ્રદેશમાં, રાજ્ય સંસ્થાપન કર્યું હતું અને જેના વીર વંશએ તે રાજ્યની મર્યાદા વધારી હતી, તે રાજ્ય વિચ્છિન્ન થવાની દિશામાં હતું તે રિજપર સુલ્તાન મહંમદ બીજે રાજ્યાધિકાર પર છે. જે દિવાનેખાસ અને દિવાનેઆમમાં રાજતંત્રની મંત્રણે થતી હતી, રાજ્યના હિતની બાબતે ચર્ચાતી હતી, લેકના કલ્યાણ માટે જનાઓ ઘડાતી હતી, ત્યાં આ મદિરાના તરંગ ઉછળે છે. ગાનારીઓના કિન્નરકંઠમાંથી ગાનની લહરીઓ ઉઠે છે. મેજમજાહના અખ્ખલિત સરિત પ્રવાહમાં સર્વ નિમજિજત થયા છે. ઇરાન, રાસાન, લાહેર, દીલ્હી આદિ સ્થળેથી ગાનારીઓ, ફિરદોસીની મને રંજક કથા કહેનારા, અને વિલાસિતામાં વૃદ્ધિ કરનાર માણસે આવવા લાગ્યાં છે. રંગમહાલમાં લાવણ્યવતી લલનાઓ રૂપના કયવિષ્ય અને મેહમંત્રમાં મુગ્ધ છે. સલ્તનતના ઉમરા બે પક્ષમાં વહેંચાઈ ગયા છે. દક્ષિણ અને આબિપિરિયા, વિદેશીઓ (સિરાસિયન, તુર્ક વગેરે)ને ઈર્ષાની નજરથી જુએ છે. તેઓની રાજખટપટ રાજ્યના અંતર્ધ્વરના મૂળ સુધી પહોંચે છે અને રાજ્યને ઉધું વાળવાની આપત્તિમાં લાવી નાખે છે; એકાદ બે રાજભક્ત ઉમરાવડે આ આફત ટળી જાય છે, પરંતુ રાજ્યસત્તા નબળી પડી જાય છે. બ્રાહ્મણી રાજ્યદંડ શાહ મહંમદના હાથમાંથી પડી જઈ વિદીર્ણ થવાની તૈયારીમાં છે. રાજ્યના ભૂષણરૂપ ઉમરામાં શાહના ચંચલ -આચરણથી બેદિલી ફેલાઈ છે. તેમાંના કેટલાક સ્વાર્થ લુપ દૃષ્ટિ રાજ્યસત્તા તરફ નાખે છે. બળવાન ઉમરા પિતાની જાગીર અને અધિકાર વધારી સ્વતંત્ર થવાની તૈયારીમાં છે. મલ્લિક અહમંદ બહેરી લગભગ પ્રકટપણે સ્વતંત્ર થયે છે. યુસુફ આદિલ ગર્લ્ડ ઈકબાલને, ઈમા ઉલ મુકને પિતાના નામે ખુબા વાંચવાને પ્રેરી રહ્યો છે. વીર સ્વાવલંબી યુસુફની સત્તા પ્રબળ થતી જાય છે. તેને તેડવા કાસિમ ખરિદ સલ્તનતને વછર કાવાદાવા રચે છે. યયન-ઉલ-મુલ્ક, *બ્રાહ્મણ વંશના રાજાઓનું મહામૂલ્યવાન રતનજડિત આસ્માની રંગનું સિંહાસન, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratvww.umaragyanbhandar.com Page #9 -------------------------------------------------------------------------- ________________ ૨ સૈનક મહેલની રાજખટપટ દસ્તુર દિનાર, અજીજ-ઉલ-મુલ્ક પોતપેાતાની ખાજી ખેલી રહ્યા છે. એક સમયે એક પક્ષમાં તા અન્ય સમયે અન્ય પક્ષમાં સામિલ થઈ પેાતાનું શ્રેય સાધવા સર્વ તત્પર થયા છે. જે થાડાક રાજસત્તાને આધીન રહી રાજ્યના કલ્યાણમાં રત રહ્યા છે એવા સ્વામીભક્ત ઉમરાવામાં તેલંગણુ, વરંગુલ અને શાલકાન્ડાને તુર્કદાર સુલ્તાન કુલિ કુતુબ-ઉલ-મુલ્ક હમદાની હતા. આ પ્રમાણે ચૌદમી શતાબ્દિ દક્ષિણમાંના ઇસ્લામ ગૌરવને અંકમાં લઈ ખેલતી, ભૂતકાળના અંધકારમાં વિલુસ થવાની તૈયારીમાં છે. બિંદુરની ભાગ્યલક્ષ્મી અંતિમ શ્વાસ ખેંચતી જડતાની સેડમાં સુવા પ્રસ્તુત છે. બ્રાહ્મણી વંશના અસ્તમિત રવિ ઝળહળ પ્રકાશ દાખવે છે, પણ “લડતા હચ ચેશગે સુહુ જબ ખાસેાશ હોતા હૈય એ વિવચનની સાક્ષ પૂરે છે. પ્રકરણ ૧ હું ફ્રી મેળાપ સૂર્ય અસ્તાચલ સમીપ જવાની તૈયારીમાં હતા. આકારામાં રંગ વિચિત્ર ઘનખંડ છવાયા હતા. સૂર્યનાં આછાં કરણા હરિત ક્ષેત્રને, તના પધ્રુવને આલિંગી, તમ કંચન વર્ણની સુરખી નાખી, જૈનક મહેલની રોનકમાં વધારા કરતાં હતાં. એ ભવ્ય પ્રાસાદની એક કક્ષમાંથી એક લલના સૂર્યાસ્તની ચાભા નિરખી રહી હતી. પશ્ચિમના આકાશની રક્તિમા હજી એક નષ્ટ થઈ નથી, પરંતુ રાનાં માં કિરણા પ્રતિપળે વધારે આંખાં થતાં જાય છે. પક્ષીઓના કલ્લાલ કોંગાર થાય છે. વિશાળ જનપથપર માણસા પેાતાના ધરમતિ વળતાં જણાય છે. તે સુંદરી નીરસ ચિત્તે આ સર્વ ોઈ રહી છે. તેના મનમાં કંઈ અવનવા વિચાર ઉર્દૂભવ પામે છે, આ રમણીનું મન સૃષ્ટિસૌંદર્યના દેખાવથી રંજિત ન થયું હોય, તેમ ગવાક્ષ આ રીતે ઉઠી આળસ મરડી ગાદી પર પડી. તે ખંડમાં ઇસ્માનના ગાલિચા પાથરેલા હતા; તેનાપર ભીંતને અડેડ રેશમી મુલાયમ ગાદી બિછાવી હતી. આ ગાદીપર ઉંચે સ્થાને નાજીક તકિયાપર હાથ રાખી, અંગુઠાપર હડપચી ટેકવી, આંગળિયેાપર કપાલભાગ સ્થાપી તે બેઠી. પાસે જ એક સુવર્ણ પાનદાન પડ્યું હતું. બાજુમાં એક રૂપાની પિકાની હતી. નજીકમાં એક ફારસી કિતાબ હતી. માંદીએ ખતી પ્રકટાવી હતી. આ લલના પુસ્તક હાથમાં લઈ વિલેાકવા લાગી. પુસ્તકમાં પણ તેનું ચિત્ત ચોંટયું નહિ. ઝટ તેણે તે નીચે નાંખી દીધું. આ જોઈ માંદી ખેાલી:— ‘ખાનુસાહિબા! આપ રસાને રોય કરે છે? શું આજ આપની તખિયત ઠીક નથી ?” “નહિ, નહિ, ઠીક છે.‘ “તા પછી આમ સુસ્ત અને ઉદાસ કૅમ જણા છે ?” અમસ્તી, સહેજ.” ખાનુસાહિબા ! આપના દિલમાં ઈ ટર્મ છે. ખયર, હું દલખા હાજર કરું ફ્રેંચ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com Page #10 -------------------------------------------------------------------------- ________________ કરી મેળાપ “બાંદી! કાગડી ! દિલરૂબા અહીં કયાં છે?” “વાહ, બીબી, વાહ!” બાંદી તે રમણીના કહેવાના મર્મ સમજી મજાકમાં બેલી; “આ કમરિન બાંદીને ક્યાંથી ખબર હોય કે બેગમસાહિબા દિલબાના દિદારની યાદમાં ગમખ્વાર થઈ ગયાં છે.” બાંદી! જરા જબ સંભાળ.” “લ્યો, બીબી! આપ તે વાત વાતમાં ખફા થાવ છો તો! મેં તો માત્ર એટલે દિલમ્બા વાજાની વાત કરી. આપ બધું ઉલ્ટા અર્થ કરે અને ગરીબ પર રેષ કાઢે, એ શું? નહિ, નહિ, ચાંદ તારાપર ગુસ્સે હોય ખરે કે તું તે મારી હૈયાની કાર છું,” ચાંદને હામ્ પળવાર જોઈ રહી તે રમણી બોલી, “ચાંદ ! જરા શરબતે શિરાઝ લાવ તે.” ચાંદ ઉભી થઈ નમન કરી પોતાની શેઠાણીની આજ્ઞા પૂરી કરવા ચાલી. આ રમણ ત્યાં વિચારમગ્ન બેસી રહી. તેના મનમાં અનેક વિચાર આવતા હતા. તે પોતાની પૂર્વાવસ્થાને અત્યારની સ્થિતિ સાથે સરખાવતી હતી. અત્યારે તેની સ્થિતિમાં કે અપૂર્વ ફેરફાર થયો હતો જ્યાં તેની કંગાલ અવસ્થા? અને ક્યાં અત્યારને શાહીબેગમના જે દેર દમામ? કયાં તેનું બિઠુરમાં આવવું? એકાએક ભાગ્યને ચમકાટ ! તે લગ્ન, રાજખટપટ, નાસી જવું અને અત્યારના વૈભવમાં પણ ડગમગતું ભવિષ્ય-આવા વિચાર તેના મનમાં ચાલતા હતા, એવામાં ચાદ પાછી ત્યાં આવી. તેના હાથમાં સુનાની સુરાહી અને જામ હતા; નીચી નમી, વિનયપૂર્વક સુરાઈ અને જામ નીચે રાખી બેલી--—બાબા સાહેબ! જામ ભરી આપું?” તે રમણુએ પોતાનું ડોકું હલાવ્યું. બાંદીએ જામમાં શરબત રેડ્યું; અને જળપાત્રમાંથી ઠંડું જળ નામી તે રમણની આગળ ધર્યું. તે રમણુએ તે શરબતના પ્યાલાને પોતાના નાજુક હાથમાં લીધો અને પ્રવાળસમ રક્ત અધર૫ર ધરી, શરબત પી ગઈ. ચાંદ વિદાય થઈ, એટલામાં એક બીજી બાંદી ત્યાં આવી, અદબપૂર્વક કુર્નિશ કરી બેલી – “બાન સાહિબા ! પાયતખ્તથી કઈ ઉમરાવ આવ્યા છે?” “તેમનું મુબારક નામ?” તે રમણુએ પૂછ્યું. “ઇમામુદૌલા” બાંદીએ જવાબ આપ્યો. “અમીર-ઉલ-અઝામુદલા!” આશ્ચર્ય પામી તે રમણ બોલી; “બાંદી ! જા, નેકરને ઝટ ખબર કર કે, તેમને માટે ઉતરવાને સર્વ ઇંતેજામ કરે, અને ખર્ચ કરે કે આપ આરામ લે એટલામાં આકા આવી આપની સેવામાં હાજર થશે. જે, એમને કોઈ પણ જાતની તકલીફ ન પડે, સમજી ? બાંદી સલામ કરી ત્યાંથી વિદાય થઈ નેકરને સર્વ પ્રકારને ઇતેજામ કરવા આજ્ઞા કરી; પાછી આવી બંદેબસ્ત કર્યાના સમાચાર તે રમણને કહા. વાર, હનિફા તું જા, કંઈ કામ નથી. યાદને અહીં થોડી વારમાં આવવાનું બાંદી ત્યાંથી ચાલી ગઈ. તે રમણું ફરીથી વિચાર કરવા લાગીઃ “અહા ! જ્યાં તે બાલકાળને સમય, કયાં તેનું રાજધાનીમાં આવવું, કેટલી ખટપટ, કયાં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratvww.umaragyanbhandar.com Page #11 -------------------------------------------------------------------------- ________________ રૌનક મહેલની રાજખટપટ તે ભાગ્યચકનું ફરવું! કયા સંજોગોમાં ઈક્રામ-ઉદ-દૌલા સાથે પરિચય. આ સર્વ વિચાર તેના મગજમાં એક પછી એક સ્વપ્રની માફક પસાર થઈ ગયા. તે ભાવને વિચાર કરવા લાગી. “શું તે પોતાની મુરાદ બર લાવી શકશે? શું નસીબનું મેણું તેને ઉન્નતિના શિખરપર મેલશે ? જે રાજવૈભવની તૃષ્ણા તેને અંતઃકરણમાં હતી તે બુઝાશે? જે પક્ષનું અવલંબન કર્યું છે તેને વિજય મળશે ખરે? ન મળે તો? તે પિતાનું શું થશે ?' એવી ચિતા તે રમણીના હૃદયમાં વિષ્ણુના ડેશની માફક વેદના કરતી હતી. થોડી વારમાં તેનું મન આશ્વાસન લેતું હતું કે, “કંઈ નહિ, જોઈ લેવાશે. અત્યાર સુધી ફાવી તેમ શા માટે નહિ ફાવું? સામા પક્ષને વિજય થશે તે મારું શું જવાનું છે? મને શું નુકસાન થવાનું છે? મેં કયારે રાજપાટ મેળવ્યું છે કે જવાથી મને હાનિ છે? સામા પક્ષમાં મળવાથી છે ભાગ્યલક્ષમી પ્રસન્ન થાય તેમ હશે તે મને તેમ કરતાં શી વાર છે? અત્યાર સુધીમાં મેં શું નથી કર્યું ? બળી એ ભવિષ્યની ચિંતા.. એટલામાં ચાંદ ત્યાં ફરીથી દાખલ થઈ, તેની વિચારમણિમાળાના મણકા વેરાઈ પડયા. તે બેલી: “ચાંદ!” “જી.” બા, જે, ઈશ્ચામુદૌલા શું કરે છે? જે તેઓ એકલા હેય તે ઇસારે આપ કે, દિવાનખાનાની ઉપરની બાજીના દાલાનમાં આ દાસી અપની રાહ જુએ છે.” ચદિ ચાલી ગઈ. જે સ્થાને ઇકામુલાને ઉતારે આપ્યું હતું ત્યાં આવી જોયું તે, ઈમામુદૌલા એક ગાલીચાપર પડ્યો હતો. તેણે પ્રવાસના કપડાં બદલી નાંખ્યાં હતાં. એક નાજુક ઇજાર અને શરીરપર દુધસમ àત પર ધારણ કર્યું હતું; માથાના કેશ ફ્યા હતા. તેણે બાંદીને જોતાં જ ઉંચી નજર કરી; બાંદીએ પણ કોઈ પાસે નથી, એ જોઈ લેવા દુષ્ટિ ચાર ફેરવી લીધી. બાંદીએ શિર કાવી નમન કરી કહ્યું – “આલી જહાં, સાહિબેઆલમ! બાનુસાહિબા અરજ ગુજારે છે કે, આપ દિવાનખાનાના દલાનમાં એમને દર્શન દઈ આભારી કરશે.” બાનુસાહિબા કેણુ?” જી, મહેરે આલમ ખયવિસા !” છે તે અહીં છે?” “જી, નામવર, આપના દિદારનાં દર્શનનાં ઇંતેજાર છે.” “વારૂ, તે જણાવે , તેમની ઇચ્છા એ મારે મન આજ્ઞા છે. હું એક ક્ષણમાં એમની તહેનાતમાં હાજર થઈશ.” બાંદી રૂખ્સત થઈ. ઈકામુદૌલાએ તરત જ જામે પહેર્યો, માથે પાગ બાંધ્યું, અને નિયત સ્થાને જવા તૈયાર થયો. આણી તરફ ચાંદે પિતાની શેઠાણીને ખબર આપી; તે પણ નાજુક પોશાક ધારણ કરી તે દાલાનમાં જઈ બેઠી. જે દાલાનમાં ખયરૂતિસા બેઠી હતી, તેની બાજુમાં એક ભીંતની અડેઅડ નાને એરડે હતે. આ એરડાને અયશના સામાનથી શણગારેલું હતું. મુલાયમ ગાલીચે પાથરેલ હત; તેનાપર ગાદી નાંખવામાં આવી હતી, અને તે પર ચંદની જેવી સફેદ મલમલી ચાદર બિછાવી હતી. એક બાજઠપર શિરાજની Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratvww.umaragyanbhandar.com Page #12 -------------------------------------------------------------------------- ________________ ફરી મેળાપ સુરાહી અને જામ પડ્યાં હતાં. એક ખૂણામાં આરામને માટે ના રૂપાને પલંગ હતે. ખયરુન્નિસા અહીં આવી એક ગાદી પર બેઠી. થોડી વારમાં એક મનુષ્ય ધીમેથી દાખલ થયા. અવાજ થતાંની વાર તે રમણું તરત ઉભી થઈ તેણે જોયું કે, . એક વિસ વર્ષને ઉમરાવી પિશાક ધારણ કરેલે માણસ અંદર દાખલ થયો. આવનારને ચેહેરે ગૌર, લલાટ વિશાળ, આંખ ઝીણું અને પાણીદાર હતી. તેનું નાક ઇરાનવાસીઓના જેવું હતું. તેના પરથી જોનારને ભાસ થાય છે, આ માણસને આજ્ઞા ઉઠાવવા કરતાં આજ્ઞા કરવાની વધારે ટેવ હેવી જોઈએ. તેને લલાટપરથી તે કઈ દઢ વિચારને માણસ હે જઇએ. તેના હલનચલનમાં એક પ્રકારની યૌવનસુલભ ઋર્તિ જણાતી હતી. તેની શરીરકાઠી મજબુત અને તેના અંગ કસાયેલાં ભાસતાં હતાં. તેની મુખમુદ્રાપર કંઈક ગર્વની છાયા એવી તે સ્પષ્ટ જણાતી હતી કે, આ માણસ જાણે બીજાને કંઈ વિસાતમાં લેખ નથી. આટલું છતાં એક પ્રકારની ઊંચ્ચા દરજજાને ગ્ય શીલ અને વિનયની છાપ સ્પષ્ટ દૃચર થતી હતી. તેણે પાષામાં માત્ર સાદે ઝભ્યો અને પાગ ધારણ કર્યા હતાં, પગમાં રેશમી, નાજુક ઈજાર હતી, તેના કમરબંદમાંથી તરવાર લટકતી હતી. આ મનુષ્યને જોતાં જ સામાની મનમાં ખાત્રી પડતી હતી કે, આ માણસ દેતીને હકમાં પ્રાણની પરવા નહિ કરે, પણ જે દુશમન થયો તે પ્રાણ લેતાં પણ નહિ છોડે. અને તે પુરુષની દૃષ્ટિએ પડેલી રમણું? in વિધાતાએ તેના અંગમાં એવી વિલક્ષણ મેહક્તા મૂકી હતી કે, જેના દૃષ્ટિપથમાં તે એક વાર આવી કે સદાને માટે તેના અંતઃકરણમાં વાસ કરી કાયમ રહેતી. અહા! મિદુરના કેટલા સરદારેને તેણે દિવાના કર્યા હતા. તેના શરીરને અમુક ભાગ કે અમુક અવયવ વિશેષ સુંદર હતું, એમ કહી શકાય તેમ ન હતું પરંતુ તેના શરીરના સર્વ ભાગ પ્રમાણસર હતા, અને એકંદર વલણ એવું હતું કે, ભલ. ભલી સુંદર સ્ત્રીઓમાં તેના જેવી સ્ત્રી સાંપડવી મુશ્કેલ હતી. તેનું વય કળવું, કઠિન હતું. તેને ચેહેરે ભભક ભય અને સામાને આંજી નાખે તે હતો:તેના શરીરને વર્ણ કેતકી સમાન હતા. તેની આંખે પાણીદાર અને હીરાની માફક તેજસ્વી હતી. તેની મુખમુદ્રાપરથી તે કઈ બુદ્ધિસંપ, ઠરેલ, અને ખટપટમાં રમી રહેલા હોય એમ જણાતું હતું. તેણે શરીરપર વાદળી ઓઢણું એાઢયું હતું, અને આછા દાગિના ધારણ કર્યા હતા; તે તેની સ્વાભાવિક શોભામાં વધારે કરતા હતા. આપણું પ્રવાસીને જોતાં જ તેના મેહપર સેહેજ શરમના શેરડા પડ્યા, તેપરથી એમ અનુમાન સહજ થતું કે, આવનાર મનુષ્યની સાથે તે પરિચિત હેવી જોઈએ. તે રમણે આવનારને જોઈ બેલી -“શું? ઈકામુદૌલા ! આપ અહીં ?” જી, બાનુ સાહિબા આદાબ તસ્લીમાત,” એટલું કહી તે પળભર તે રમણની સામું જોઈ રહ્યો; અને જેતાની વાર તે રમણીવિષેના અનેક વિચાર તેને મનમાં વિજળીની ત્વરાથી પસાર થયા તે બિરમાં તેને ભાગ્યોદય, રંક અવસ્થામાંથી ઉન્નત અવસ્થામાં આવવું, તે ખટપટે અને કાવાદાવા, એક સમયે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratvww.umaragyanbhandar.com Page #13 -------------------------------------------------------------------------- ________________ જૈન મહેલની રાજખટપટ ઇકામુદૌલાની સાથે પ્રણયબદ્ધ થવાની તૈયારી, ખાન સરદારોની ખટપટ, એક સમયે ઇંક્રામુદ્દોલાને હાથે તેના ઉદ્ધાર વગેરે ખીના તેના સ્મરણમાં તાજી થઈ. અહા ! આ સર્વ અન્યાને કેટલા સમય વીતી ગયા હતા અને આજ તે અહીં હતી. “આપ અહીં શા કામને માટે પધાર્યાં છે?” તે રમણીએ પુછ્યું. ઇક્રાસુદૌલાના ચેહેરાપર હાસ્યની છટા ખેલવા લાગી. તે ખેલ્યાઃ“જેમ રમણીઓને મન કેટલીક ગુપ્ત ખાખતા હાય છે, તેમ અમારે મન પણ કેટલીક ગુપ્ત ખીનાએ હાય છે.” આપનાં દર્શન કંઈ નહિં તેા ચારેક વર્ષે બાદ થાય છે, અને તે અરસામાં-” “હા, એટલી મુદ્દતમાં કેટલા ફેરફાર થયા છે? પણ–” “પણ, હજૂર ! આપના ચેહેરામાં તે કંઈ ફેરફાર થયા નથી,” તે રમણીએ હસીને જવાબ આપ્યા, “માત્ર આપ સેહેજ ઉંચાઇમાં અને માનમાં વધ્યા છે.” “ માનમાં ?” આશ્ચર્ય પામી ઇંક્રામુદૌલાએ ક્યું; તે ગમે તેમ હા, પણ આપના ચહેરામાં તે બિલ્કુલ ફેરફાર થયેા નથી. આપની નયન કટારીની ધાર હજી પૂર્વવત્ તીક્ષ્ણ છે. આપના ગાલની સૂરખી ગુલને લાવે છે. આપના ચેહેરાનું સૌંદર્ય મનભ્રમરને લુભાવે છે.” વાહ ! વાહુ ! આપ તારિફ રહેવા દો. કહો, આટલાં વર્ષો સુધી આપ શું ફરતા હતા?” શું કરતા હતા ?” સિપહસાલાર શું કરે ? અંગે મેદાનમાં તલવારથી પટામાજી ! આજ અહીં, કાલ ત્યાં,” હસ્તાં હસ્તાં ઇંક્રામુદૌલાએ જવાખ આપ્યા, અને તેમ કરતાં એક તીક્ષ્ણ દૃષ્ટિપાત તે મણીપર ફેંક્યા. આહ ! જંગ, જંગ ને જંગ ! ન યશ, ન આરામ ! જીંદગીની લુત્ફ અર્થાત્ મજા અંગે મર્દાઇમાં છે ?” ' માનેા કે, જીંદગીની લુત્ફ કેવળ અંગે મોંઇમાં નથી; માનો કે, અંૠગીની લુત્ફ સનમ, શરામ અને સાકી છે, પણ ખીસાહિબા! વિના જંગ કાઈ અયશને મેળવતું નથી; જંગ વિના કાઈ આખર મેળવતું નથી. જંગે મર્દાઈ વગર ન તા કાઈ સલ્તનત કે જાગીર મેળવે છે, ન કાઈ તેને સંભાળી શકે છે.” બન્યા એ જંગ. જો આપ મિરચમાં તે વખતે હાજર ન હોત તા મારા શા હાલ થાત? અહા ! જો આપે મારી અંૠગી ખચાવી ન હોત, તે આજ આપની સાથે આ ગુફ્તગા કરવા જીવતી ન હેાત. ગમે તેમ, પણ સાહિબાવાલા ! આપની સદાને માટે ઋણી છું.” “વાહ, ખીખી! આપે તેા તારિફ કરવાના ઇનરો રાખ્યો છે, કે શું ?” “એમાં તારિફ શી છે? શું આપે મને એ ક્રૂર માણસેાના હાથમાંથી બચાવી નથી? તે આપ વેળાસર આવી ન પહોંચ્યા હોત તા મારું શું થાત? અહા! તે દિવસે યાદ આવતાં મારા શરીરમાં કમ્પ પેદા થાય છે,” એટલું કહી નિ:શ્વાસ નાંખી નીચું જોઈ રહી, ઇક્રામુદ્દોલા પાસે સર્યો અને બેલ્યા: “એમાં મેં શું કર્યું છે? માણસ કંઈ કરી શકતા નથી. જે મુદ્રમાં લખ્યું કાય છે તે થાય છે.” Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com Page #14 -------------------------------------------------------------------------- ________________ ફરી મેળાપ “તે ખરી થાત છે, પણ આપના દિદારનાં દર્શન તે ત્યારથી જ થયાં.” “વારુ, પણ આપ ત્યાં શા માટે ગયાં હતાં ?” “અમ્માની મરજી હતી કે, ત્યાં જવું અને જીલાનીને કાથુમાં આવે. વળી સુલ્તાનનું કુરમાન હતું, એ ખીના આપ ક્યાં નથી જાણતા ?” વ્હા, તે ખરી વાત, પણ ખીસાહિમા ! આપ મને ભૂલી ગયાં, અને ઉમરાવ ઉલ નાસિરખાંને હુસ્નની નવાજેશ કરી. ગર હું ત્યાં નાઝા વખત રહત તા-” “તા આપ આ મનમંદિરના માલિક ખનત–” એટલું કહી તે રમણી હસી તેના સામું જોઈ રહી.” ઇકામુદૌલા સ્હેજ આગળ સૌં; તે રમણીના હાથ પોતાના હાથમાં લીધા, અને કહ્યું:- . “હું નહતા ધારતા કે, આપ વરંગુલમાં હશેા. હું ધારું છું કે, આપ અને આપના ખાવૃંદ અહીં કંઈ કામ માટે આવેલ હરશે.” 15 તે રમણી હાથ છોડાવી ખાજીએ સરી; જાણે કાઈ નાપસંદ બનાવ કે નાગમતી વાત કરી હેય તેમ તેના મુખપર ખિન્નતા છવાઈ. તેણે કહ્યું:— “જી, ના, મારા સ્વામી કયાં છે, તેની મને ખખર નથી. એ ખરી વાત છે કે, મેં તેમની સાથે નિકાહ કર્યાં. બાદમાં અમે ખિદુર આવ્યાં. ત્યાં શી ખટપટ જાગી, તે કાણ જાણે; પણ તેઓને કાસિમ રિખાંએ સાગર માકલ્યા, અને હું અહીં આવી છું. મેં એ પ્રણયસંબંધથી જે સુખની આશા રાખી હતી, તે મળી નહિ; જે મહત્વાકાંક્ષાને હું દીલમાં પેાષતી આવી છું, તે ફળીભૂત થઈ નહિ, મારી મુરાદ બર આવી નહી એટલું જ નહિ, પણ વરે સલ્તનતે જે કામ તેઓ મારક્ત કરાવવા ધાર્યું હતું, તે પણ તે કરી શકયા નહિ. જે આખરૂ અને કીર્તિ માટે એક મઈ માણસની ઇચ્છા હાય છે તે તેમણે મેળવી નહિ; પરંતુ રે કામ તેમને સોંપવામાં આવ્યું હતું તે એવું તે સાહ્યું કે, તેમને ખિદુર હોડી ભાગવું પડ્યું. ક્રીથી તેએ ખિદુરમાં પગ મૂકી શકરો કે નહિ, એ પણ શંકાસ્પદ છે, પ્યારે ઇંક્રામ! હું અહીં આવી, એમાં મારો શે। દોષ છે ?” દોષ કેમ નહિ? આપનાં લગ્ન થયાં ત્યાર વાકેગાર નહતાં ? આપે અજ્ઞાનતામાં ઘેાડાં લગ્ન પહેલાં આપ તેમની હકીકતથ, કર્યાં હતાં ?”’ ·") ' “ મુલ, હું અજ્ઞાન નહતી. મને ઘણી હકીકત માલમ હતી, પણ હજરત { આપ ક્યાં નથી જાણતા કે, મારે શા માટે એમ કરવું પડ્યું ? આપ તે સારી રીતે મારી હકીક્તથી વાકેગાર છે. અમ્માન્તને વજીરે સલ્તનતની આજ્ઞાથી અને લગ્ન કરવાની ફરજ પાડી હતી. કાસિમ ખરિદ્ધ પેાતાનું કામ કેમ સાધે છે, એ આપનાથી કયાં છૂપું છે? અને વળી આપ શું એમ ધારે છે કે, મારું લગ્ન કરી સુખકારક નીવડત ખરું ?' શા માટે નહિ ?” “શા માટે નહિ ?” કારણ કે હુન્નૂરની વય સાઢ વર્ષની હતી, જ્યારે મારી વય માત્ર ખાવીશની હતી. હજરતને આરામની આકાંક્ષા હતી, જ્યારે હું પેાતાને સ્વતંત્ર સલ્તનતની માલેકા જેવા ઉત્સુક હતી. લાચાર! અક્સેસ ! માત્ર એક જ વસ્તુની ઉમેદ્ર બાકી છે;——- Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com Page #15 -------------------------------------------------------------------------- ________________ રૌનક મહેલની રાજખટપટ “શી” કામુદૌલાએ ઔસુજ્યથી પુછ્યું. તલાકનામું,” તે રમણુએ જવાબ આપ્યો. તેની કઈ ગરજ નથી.” “કેમ?” આશ્ચર્યચક્તિ ચહેરે ખયરૂરિસાએ પૂછયું. “માફ કરજે, બાનુ સાહિબા ! આપના શૌહર બહેનતનશીન થયાની વાત ફેલાઈ છે!” તે રમણું ચિત્રવત્ પૂતળાની માફક સ્તબ્ધ બની ઉભી રહી. બીજી જ પળે તેની આંખમાં વિદ્યત્તેજ ચમકવા લાગ્યું. તે શાંતપણે ઈઝામુદૌલાની સામું ટગરટગર જોઈ રહી. “આહ ! જે તે બે અઠવાડિયાં મરચામાં રહ્યો હેત તો તે કદાચ તે માણસની સાથે લગ્નગાંઠમાં જોડાઈ હેત. પણ યુદ્ધના પ્રસંગે તેને મીરચ છેડી જવાની જરૂર પડી. પણ અત્યારે તે ફરીથી ધારે તે તેની સાથે પ્રણયસંબંધમાં જોડાવા મુક્ત હતી, પરંતુ તેમ કરવું કે નહિ એ તેને વિચારને પ્રશ્ન હતો. અમે જે સમયની વાત લખીએ છીએ તે સમય દખ્ખણના ઈતિહાસમાં ઘણે જ મહત્વને હતે. બ્રાહ્મણ વંશને સુલ્તાન મહમદ બીજે અયશ અને મોજમજાહમાં એ તે મશગુલ રહેતો હતો કે, તે રાજકાર્યની બાબત પર બિલ્ડલ લક્ષ આપો નહિ. ઉમરા મરજીમાં આવે તેમ વર્તતા હતા. આજ એક પક્ષ તે કાલ બીજો પક્ષ શાહની મરજી સંપાદી, પિતાનું કામ કાઢી લેતો હતે. આ મંત્રીઓની ખટપટ રાજમહેલના અંતર્ભાગ સુધી પહોંચતી અને ખુદ રાજમહેલમાં મારામારીના પ્રસંગ બની આવતા હતા. જે મંત્રીએ પિતાની બાજ ખેલતા હતા, તેમાં કાસિમ અરિદ મુખ્ય હતો. તે પિતાની સહાયમાં હશિયાર માણસે રાખતા હતા. તેઓ પ્રકટપણે સામા પક્ષમાં મળી જઈ તેને સઘળી હકીકતથી વાકેફગાર કરતા હતા. આવા માણસેને ઉપદે ચઢાવી, કેટલીક વાર પિતાની સત્તા જમાવી રાખતો હતો. આ ઉપરાંત તેની બીજી યુક્તિ એ હતી કે, કેટલીક બાંદીએ દ્વારા જુદે જુદે સ્થળેથી તે ખરી હકીક્ત મેળવી લેતા હતા, અને કેટલાકને તે પિતાના પક્ષના માણસેમાં ભિળવી કામ કાઢી લેતા હતા. ખયન્નિસાની માં અસ્સલ કયા દેશની વતની હતી તે કોઈ જાણતું નહતું; પણ તે આ દેશની વતની ન હતી. તેને કોઈ મહારના મૂકથી લઈ આવ્યું હતું. બિદુર આવતાંની વાર જે માણસની સાથે તે આવી હતી, તેને ભાગ્યોદય થતાં વાર લાગી નહિ. તે કાસિમ ખરિદના પક્ષની અનુયાયી બની અને પોતે ઉચ્ચ કુળની ન લેવાથી તેની સાથે કાવાદાવામાં ભાગ લેવા લાગી. તેને એક દિકરી હતી, તે ઍપલાવણ્યમાં અનન્ય હતી અને એની ખ્યાતિ સારા બિદુરમાં પ્રસરી હતી. તેના લગ્નના અનેક ઉમેદવાર હતા, પરંતુ કસિમ ખરિદના કહેવાથી, તેની માના આગ્રહથી તે ઉમરાવ ઉલ નાસિરખાં સાથે પ્રણયમાં બદ્ધ થઈ. બન્નેની વય અસમાન હતી અને તેમનું લગ્ન સતિષજનક નીવડ્યું નહિ. ખયરુન્નિસા, આગળ કહ્યું તેમ, મહત્વાકાંક્ષી હતી. તે રાજ્યની ખટપટમાં ભાગ લેતી હતી અને સ્વતંત્ર સલ્તનતના માલેકની બેગમ થવા ઇંતેજાર હતી. આ હેતુ સાધવાને માટે તે ગમે તે ઉપાય અજમાવવા પ્રસ્તુત હતી. તેને સ્વામી રાજ્યની સીમાના બખેડા માટે તપાસ કરવા ગયો હતો ત્યાંથી તે ઘણી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratvww.umaragyanbhandar.com Page #16 -------------------------------------------------------------------------- ________________ ફરી મેળાપ મુદતે પાછો ફર્યો નહિ. આ તકને લાભ લઈ તે અત્યારે વરંગુલ આવી હતી. આ કામમાં કાસિમ બરિદને હાથ હતો. સુલ્તાન કુતુબ-ઉલ-મુલ્ક હમદાની ગેલડા અને વરંગુલને હાકેમ હતો. આ સત્તા પરથી તેને ઉખેડવા કાસિમ ખરિદના કાવાદાવા ચાલુ હતા અને તેને માટે તેણે મલેક મુબારકને વરંગુલ રાખ્યો હતા. તેના પર અંકુશ રાખવા માટે ખયરુન્નિસાને સાથે લપટાવી ત્યાં રાખી હતી. આપે શી રીતે જાણ્યું કે, તેઓ જન્નતશીન થયા છે ?” તે રમણુએ ડીવાર રહી પૂછયું. “ “શી રીતે ? તેમના મરણની બાતમી સારા શહેરમાં ફેલાઈ છે. ઉમરાવને ગુલામ કાદર બિરમાં પાછો ફર્યો હતો અને તે આ સમાચાર લાવ્યો હતો.” વા, હજરત ! જે આપને આ બાબતની ખબર હતી, તે પછી એમ શા માટે પૂછ્યું કે, અહીં હું મારા સ્વામી સાથે છું?” એટલા માટે કે આપ એલાં અહીં હૈ, એ સંભવિત નથી.” - “હુજીનેવાલા! હું અહીં એકલી નથી; મારી સાથે મારી બાલાજન અહીં છે. હું અહીં તેમને મળવા આવી છું.” આપ ખાલાજનને મળવા આવ્યાં હશે, એ બનવા જોગ છે. આપ કામ વિના આવે, એ કઈ દહાડે બને ખરું? કેમ? એ ન બને એનું કારણ?” “કારણ, આપને સ્વભાવ. આપ કંઈ હેતુ વગર એક ડગલું આગળ વધે એમ નથી.” “બરાબર કહ્યું પણ હજરત ! આપ કયાં સુધી આમ દિવસે કહાડવાના? શું આપ સદા આમ ફર્યા જ કરવાના છે?” “મુક્કદરમાં શું લખ્યું છે, તેની કેને ખબર છે?” તે શું આપને શાદી કરવા વિચાર નથી ?” “સિપહ અને શાદી ?” “કેમ, સિપહાલાર વાર મુહબત કરી શક્તા નથી ? કરે, પણ જેને મેદાને જંગમાં ધુમવાનું છે, જેને તરવાર એ જ સાથી છે, જેને જમીન એજ બિસ્તર છે, તેની સાથે પ્યાર કરી કોઈ શું સુખ મેળવી શકે ?” “જે એમ જ હેત તે દુનિયાના બહાદુર વિરે, વિજય મેળવનારા લગ્ન કરત જ નહિ. શું દિલેરના દિલમાં પેરને વાસ નથી હેતે ?” યાર ! ઇક! આ દુનિયામાં આબેહયાત છે. તે મરેલા હૃદયને સજીવન કરે છે, તે સુકાયેલા જીવાપી વૃક્ષને ફુલાવે છે. ઇક આ મરભૂમિમાં હરિયાળી નેત્રતૃપ્તિનું સ્થાન છે. જે પ્રેમ ન હોય તે આ દુનિયા વેરાન છે.” હજૂરઆપ આ ઇશ્કના પાઠ કયાં શિખ્યા ?” “બસાહિબા? ઇશ્કની મતબમાં આપે જ શિખવ્યા હતા.” “હું ઈચ્છું છું કે, મેં વધારે સારી રીતે પ્રેમના પાઠ પઢાવ્યા હતા.” “મને પણ એમ જ લાગે છે કે, આપે મને શિખવવા જરા વધારે મહેનત લીધી હેત.” હજી કયાં વખત વહી ગયો છે?” Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com Page #17 -------------------------------------------------------------------------- ________________ રૌનક મહેલની રાજખટપટ જી, હવે મને એ પાઠ ભણવાની ઈચ્છા નથી. “એમ કેમ?” આશ્ચર્ય પામી તેણે પૂછ્યું. “કારણ કે આપના દિલ પર અખિયાર હવે કઈ બીજે જ મેળવશે, એમ લાગે છે.” જયારે ઇકામ ! આપ વિસરી જાઓ છે કે, એક વખતે હું આપના દિદારની પ્યાસી હતી.” એ જમાને ગયે.” “તે શું જમાનાની સાથે મુરાદ પણ ચાલી ગઈ ? “છે.” “તે શું આપના દિલમાં મારે માટે પ્યાર નથીઈકામ ઈકામ હું આપનાપર નિસાર કરતી હતી, એ શું યાદ છે?” “બાનુ સાહિબા! યાદ આપી જખમી જીગરના રુઝાયેલા ઘાને તાજા કરવામાં શો લાભ છે? આપની એ ફિદાગીરી ઉમરાવ ઉલ નાસિરખાંપર ઉતરી આપે તેની સાથે શાદી કરી, આ અદના સિપહાલારને માર્ગમાંથી દૂર કર્યો.” તે શું હું આપને વિસરી ગઈ છું, એમ લાગે છે. ?” “ના, આ દુનિયામાં વિસરવાની ખાલી વાત છે. પણ બીસાહિબા ! કઈ મારાથી વધારે લાયક આપને તાલિબે દિદાર છે. એ આપની હશેહવશ બર આણશે; કદાચ સલ્તનતને હાકેમ બની આપને વૈભવના સાગરમાં રેલાવશે. હું આજ અહીં છું, કાલ ક્યાં હોઈશ? બેચાર રેજમાં અહીંથી ચાલી જઈશ, આપના માર્ગમાંથી સદાને માટે દર થઈશ.” તે રમણીએ એક નિષ્કપે શ્વાસ નાંખે; તીવ્ર દષ્ટિથી તેની સામું જોઈ રહી. જેમ કે મનુષ્ય સામાના મનમાં ઉંડા ઉતરી તેના અંતરના ભાવ જાણુ માગે, તેમ તે ઇઝામુદૌલાના ચહેરા સા જોઇ, તેના ભાવ સમજવા યત્ન કરતી હતી. એટલામાં બારણુપર કેઈએ આઘાત કર્યો. ઝટ સાવધાન થઈ તેણે બારણું ખોલ્યું. ચાંદ અંદર દાખલ થઇ, નીચે પડી, ધીમેથી બેલી – “બાનુ સાહિબા! હજરતની સ્વારી આવી પહોંચી છે,” એટલું કહી ચાલી ગઈ “હજરત મલેક મુબારક આવી પહોંચ્યા ?” ઇકામે પુછયું. તે હું હાલ તુરત 9 પડું છું” એમ કહી તે ત્યાંથી ચાલ્યો ગયો. ખયરુન્નિસા પણ પિતાના ખંડમાં ચાલી જવા નીકળી. પ્રકરણ ૨ નું કપટીને કુંદ ઇમામુદૌલા પિતાને માટે નિયત કરેલી એરટીમાં ગયા. ત્યાં જઈ તેણે પિતાના સામાનમાંથી એક નાની પિોટલી કાઢી તેમાં કેટલાક કાગળનાં બંડલ હતાં, તેમાંથી એક મેહેરબંધ જરીયન લિફાફા લીધે આયનામાં એક વાર દષ્ટિપાત કરી પિતાના માથાપરને પાગ અને શરીર પરના વસ્ત્રને ઠીકઠાક કર્યો. તે તે લિફાફે હાથમાં લઈ મલેક મુબારકને મળવાની રાહ જોતે પોતાના ખંડમાં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratvww.umaragyanbhandar.com Page #18 -------------------------------------------------------------------------- ________________ આંટા મારવા લાગ્યો. આણી તરફ મલેક મુબારક આવ્યો, તે પ્રથમ ઝનાનખાનામાં ગયો, ત્યાં અયન્નિસા સાથે વાત કરતાં માલમ પડ્યું કે, ઉમરાવ ઉલ કામુદૌલા આવેલ છે. તેની મુલાકાત લેવાને માટે તે જનાનખાનાની બહાર નીકળવા જવાની તૈયારી કરવા લાગે, પણ એટલામાં સામેના દ્વારમાંથી જેમ શ્યામ મેઘમાલામાંથી દામિની ચમકી ઉઠે, તે પ્રમાણે એક રમણરન અંદર પ્રવેશ્ય. અહા! શું તેનું અપૂર્વ સૌન્દર્ય હતું? જેમ શરદજલભરા નદીનું વારિસ્વછંદ વિચરે, તેમ તેના શરીર પરથી યૌવન રેલાતું હતું. તે રમણની શરીર કાઠી નહિ અતિ ઉંચ તેમ નહિ અતિ નીચ; તેનું શરીર સ્કૂલ નહતું તેમ છેક કૃશ પણ નહતું. “સડ પાતળ, શાઑનિબાત' જેવી તે દીસતી હતી. તેમના શરીરનું પ્રત્યેક અવયવ સૌન્દર્યપૂર્ણ હતું અને બીજા અવયવની શોભામાં વધારે કરતું હતું. તેના માથાના કેશ શ્યામ હતા. તેને ભાલપ્રદેશ વિસ્તીર્ણ, ભુટી ઘણું સુવર્ક અને કૃષ્ણ વર્ણની હતી. તેનાં નેત્ર નક્ષત્રની માફક ચમકતાં હતાં અને તેની નાસિકા સરળ, તેને કલપ્રદેશ ગુલે અનારને લજાવે તેવો હતો. તેના હેઠ લાલ પ્રવાસમ હતા અને દાંત મેતીની સર સમાન શુભ હતા. લલિત મૃણાલ દંડસમાન કેમલ બાહુ, ચંપક કલિ સમાન નાજુક અંગુલિયે, શુદ્ર કટિ, ઉન્નત નિતંબ, રક્તિમ પગની પાની હતી. તે રમણએ આછા પરંતુ શરીરના સ્વાભાવિક સૌદર્યમાં વધારે કરે તે પોશાક અને અલંકાર ધારણ કર્યા હતા. શરીરપર કાળું જરિયન ઓઢણું એાઢયું હતું. મેઘથી વેષ્ટિત ચંદ્રિકાશમાન તેનું મને હર મુખ ભાસતું હતું. મુક્તાસેરથી વેષ્ટિત કેશદામ હતા; તેને વેણુબંધ નિતંબ સાથે ક્રીડા કરતું હતું. નાકમાં વેશર અને કંઠમાં મેતીની માળા હતી. નાજુક ઈજરબંધ પર પગમાં રોંગ ઘુઘરીને મધુર ઝંકાર થતો હતો. આ સ્ત્રીને દેખાવ એ મેહક હતું કે, જાણે જાતની હરનું ગુમાન ઉતારવા ઈશ્વરે તેને નિર્માણ કરી હેય, એમ ભાસતું હતું. તેના વિસ્તીર્ણ ભાલપ્રદેશ અને મસ્તકના આકાર૫રથી આ રમણમાં વિલક્ષણ બુદ્ધિમત્તા જણાતી હતી. તેની મદિલી આંખેપરથી તે સેહેજ અભિમાની અને સ્થિર દુષ્ટિ પરથી તેના મનનું નિગ્રહપણું વ્યક્ત થતું હતું. તેની પ્રફુલ્લ મુદ્રા તેના ઉદાર અંતઃકરણની અને ઉત્સવપ્રિય સ્વભાવની સાક્ષ આપતાં હતાં. મલિક મુબારક ચિત્રવત પુતળાની માફક સતૃણું નયને આ સ્વપસન્દર્યનું પાન કરી રહ્યો. તેણે બાંદીઓને મોંહે આ રમણરનના પરાશિની પ્રશંસા સાંભળી હતી. પણ આજ તેને જોતાં જ પલભર દેહશુદ્ધિ વિસરી ગયો. ખયરુન્નિસા ઉઠી સામે લેવા ગઈ અને બોલી - આવે, બેહેન ! આજ તમે અહીં? તબિયત તો ઠીંક છેને?” જી ખુદાની મહેર છે. આપ કેમ છે ?” “ઠીક, આજ કંઈ એકાએક અહીં ?” હા, શું અબ્બાજાને અહીં તશરીફ ફરમાવી નથી?” “નહિ, બીસાહિબા! તેઓ અહીં આવ્યા નથી,” મલિક મુબારક બેલી ઉઠયો. “મેં સાંભળ્યું હતું કે, તેઓ અહીં આવવા નીકળ્યા હતા, અને તેઓ ઘોડા * શાખડાળી, પલ્લવ, નિબાતશેરડી એટલે કૃષાંગી અને રસિક, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com Page #19 -------------------------------------------------------------------------- ________________ ૧૨ રૌનક મહેલની રાજખટપટ વખતમાં અહીં આવી પહોંચશે. આ૫ મહેરબાની કરી આ છો તેમને આપવા કૃપા કરશે?” “જી” એટલું કહી તે રેકો લઈ મલેક મુબારક ત્યાંથી ચાલી નીકળ્યો. મલેક મુબારકે પોતાના ઓરડામાં આવી છેકામુદૌલાને બોલાવી આણવા માણસ મોકલ્ય, અને શૈડી વારમાં નેકર સાથે તે ત્યાં દાખલ થયે. દરબાચિત સલામ થયા બાદ મલેક મુબારકે કહ્યું – મારી ધારણું ન હતી કે, આપ આટલા જલ્દીથી અહીં આવી પહોંચશે.” “કયાંથી હોય?” ઇઝામુદૌલાએ બેલનારની પ્રતિ દષ્ટિપાત કરી જવાબ આપ્યો. ઇકામુદૌલા જોઈ શકે કે મલેક મુબારકનું વય ત્રીસબત્રીસથી વધારે ન હતું. તેને ચેહેરે ગૌર હતા, મુખ સેહેજ લંબગોળ હતું, નાક અણુદાર, આંખો ઝીણું અને પાણીદાર હતી. તેના શરીરે શરીરનાં અંગ કસાયલાં હતાં. તેના ચહેરા પરથી તે કોઈ ખટપટી અને દૃઢનિશ્ચયી મનુષ્ય હોય એમ જણd હતું. તેના પિશાકની ટાપટીપ, મનેહર મુખકાંતિ અને વાતચીત તથા શરીરના હલનચલનની ઢબ એવી હતી કે, શિથિલ વર્તનની શ્યામાને ભરણી નાંખી ભેળવવામાં અને તેમના મનપર સ્વા િવ મેળવવામાં પ્રવીણતાની વાત જે પાયતખમાં સાંભળી હતી, તે સ્પષ્ટ જણાતી હતી. ખયર, પણ આપના આવાગમનથી મને આજ ઘણો સંતોષ થયો છે અને બીજી વાત એમ છે કે આપ આજ ધણું યોગ્ય વખતે આવી પહોંચ્યા છે.” જી, એ શી રીતે ?” ઈઝામુદૌલાએ પૂછ્યું.” બાઓની, વાત એમ છે કે, આજ સવારે હું હજરત સુલતાન કુલિખને માન્યો હતો. જે કામના સબબે આપને અહીં આવવું થયું છે, તે બાબતમાં મેંએમની સાથે વાતનો ઇશારો કરી દીધું છે. આજ સાંજના સાહેબ અહીં પધારવાના છે, અને તેથી જ કહું છું કે આપ વખતસર આવી પહોંચ્યા છે. આપની પાસે હારને અક્કો છેને ?” “જી, મારી પાસે દસ્તુર દિનારખાને ખત છે. એટલું જ નહિ પણ આપણી કુમકમાં વિજયનગરના મહારાજની મદદ છે તેની સબુત છે.” ઈકામદૌલા તરફ વળી પૂછયું – હજરત! આપ શું દસ્તુર દિનારખાં પાસેથી ૨ લાવ્યા છે, તે આપની પાસે છે?” જી.” તે આપ મને તે સ્વાધીન કરે. હું સુલ્તાન સાહેબ પાસે વાત છેડી, જેલ છું. આપની મુલાકાતથી મને ઘણો આનન્દ થાય છે કે, દસ્તુર દિનારખાએ આ કામને માટે આપની પસંદગી કરી છે. આપની દિલેરી મુલ્કમશહુર છે. આપને હાથે કામ સોંપાયું છે તો મારે પો ભસે છે કે, ઘણુંખરું તે પાર પડશે. આપ એ કે મને આપે. આ દરવાજેથી આપ સિધાવો, અને બાજુની ઓરડીમાં બેરજે. આ સુલ્તાન લીખાં પધારે છે, તેની સાથે મસલત ચલાવું છું. બાદમાં આપની સાથે વાતચીત કરીશ.” અમે જે પ્રસંગની વાત કરીએ છીએ, તેને સહેજ ઇસારે વાંચનારને કરShree Sudharmaswami Gyanbhandar-Umara, Surawww.umaragyanbhandar.com Page #20 -------------------------------------------------------------------------- ________________ કપટી હિંદ ૧૩ વાની આવશ્યકતા છે. બ્રાહ્મણ સુલ્તાન મહંમદ બીજને માનીને તે વખતે કાસિમ અરિ હતો. તેણે શાહને એમ ભંભેર્યું હતું, અને તે વાસ્તવિક પણ હતું, કે પ્રાંતના સુબાપાએ મન્સબદાર રહેવાને લીધે તેમની સત્તામાં અઘટિત વધારો થતા હતા, અને તેઓ સ્વતંત્ર થવાનો પ્રયાસ કરતા હતા. આથી સાગર, હુસ્નાબાદ, અને ફલબર્ગના સુબા દસ્તુર દિનાર પાસે જે મન્સબદાર હતા, તેને શાહે પાયતખ્તમાં આવવા ફરમાન કર્યું. આથી દસ્તુર હિનાને માઠું લાગ્યું, અને અજીજ ઉલમુલ્ક દખણની સાથે તેણે બંડ ઉઠાવવાનો પ્રયત્ન આરંભ્યો. આ બંડમાં સુલ્તાન કુલીખાં સામેલ થાય તે પોતાને પણ સબળ થાય અને વિજય મળે, એ ઇચ્છાએ ઇશ્ચામુદોલાને તેણે વરંગુલ મેકલ્યો હતો. પણ શું એ સબુતપર સુલ્તાન કુલીખાં આપણી વાત માનશે ?” તે શું તેઓ આપણું પુરાવાને નાપાયાદાર લખશે ?” ના, તેઓ આપણું પુરાવાને નાપાયાદાર લેખશે નહિ. તેઓ આપણું આ બાબતનું કથન વિશ્વાસથી માનશે, પણ સલ્તનતની સામે થવા, શાહની સાથે દગાબાજી કરવા, તેઓ કદિ પણ સંમત થશે નહિ. તેઓ શાહ સામે બંડ ઉઠાવનારાને મદદ કરે, એ બનવા જોગ નથી. શા માટે તેઓ એમ કરે ? શાહની મહેકબાનીને આફતાબ તેમના પર ચમકે છે.” હારે વાલા! આપનું કહેવું રાસ્ત છે; પણ વજીરે આજમ કાસિમ મરિદ જે કાવાદાવા રમી રહ્યો છે, તે તેમના ધ્યાનની બહાર છે? જીજ-ઉલ-મુક અને દસ્તુર દિનારને આ બંડ ઉઠાવવાને શા માટે પ્રવૃત્ત થવું પડ્યું, શું તે તેઓ જાણતા નથી ? આજ એમને વારે તે કાલ સુલ્તાન કુલીખાને વારે. શું તેઓ એમ માને છે કે, તેમની હાકેમ?રી હમેશને માટે કાયમ રહેશે ? કદિ નહિ. આજ આ બે હાકેમ નરમ પડ્યા કે બાદ તેમની વારી પણ આવી પહોંચી સમજજે, પાયતામાં એમને માટે પણ વાતે ચાલી રહી છે.” શી વાત ચાલી રહી છે?” “એ જ કે ચેડા વખતમાં શાહી ફરમાનથી તેઓને પાયતખ્ત બોલાવવામાં આવશે. કાસિમ અદિખાએ એ પુરાવો આ છે કે, સુલ્તાન અલીખાં બંડ ઉઠાવનાર છે, માટે તેમને ત્યાં બોલાવી તેમની તર્કદારી લઈ લેવી.” આ પ્રમાણે આપણે પ્રવાસી અને મલિક મુબારકખાં વાત કરતા હતા, એટલામાં એક નેકરે બારણું ધીમેથી ઠેકયું. અંદર આવવાની આજ્ઞા મળતાં તેણે શિર ઝુકાવી કહ્યું કે “હજરત સુલ્તાન કુલીખાં તશરીફ ફરમાવે છે.” મલેક મુબારકે તે નેકરને ત્યાંથી રવાના કર્યો અને તરત જ કામુદોલા ઉભો થયો અને બારણુમાંથી સરી ગયો, અને દ્વાર બંધ કર્યું. તે આગળ વધે, એટલામાં તેણે વસ્ત્રોને સડસડાટ સાંભળ્યો. તેણે પાછાં ફરી જોયું તે ખયવિસા! હજરત! એમ નહિ, આમ પધારે ચાલે હું આપને રસ્તે બતાવું.” એટલું બોલી બયરવિસા આગળ ચાલી; જરા આગળ વધી એક Íત આગળ ઉભી રહી; વાંકા વળી જાણે કંઈ કરામત કરતી હોય તેમ તે ભીતિના એક ભાગને તેણે દાળ્યું. ભીંતમાં માર્ગ જણાયો. ઈઝામુદૌલાને હાથ પકડી અંદર તેને તે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratvww.umaragyanbhandar.com Page #21 -------------------------------------------------------------------------- ________________ ૧૪ રોનક મહેલની રાજખટપટ લઈ ગઈ. તે દાલાનમાં સાદી સેતરંજી હતી અને બાજઠ હતા. તે રમણી બાજ પર બેઠી, અને ખીન્નને પાસે હડસેલી ઇકામુદૌલાને તેપર બેસવા કહ્યું. “નૂ, હજરત ! અહીંથી આપ સર્વ કંઈ લેઈ રાકશે, એટલું જ નહિ, પણ આપ દરેક શબ્દ અહીંથી દેખાયા જણાયા વગર સાંભળી શકશે.” એટલું કહી તેણે એક નાના ગાખ તરફ આંગળી કરી. ઇકામુદ્દૌલાએ નીચે નજર ફેંકી ને તરત જ તે પાળે વળ્યા. “સમ્ર, સાહિબે આલમ! આમ આ તરફ જરા નિગાહ કરે.. જૂઓ, નીચે બધું સ્પષ્ટ દેખાય છે કે નહિ ?” ઇકામુદ્દૌલા નીચે નજર કરવા લાગ્યા. તે રમણી તેના સ્કંધને સ્પર્શી; તેના હાથ હાથમાં લઈ ઉભી રહી. જે સ્થળે તે ઉભાં હતાં ત્યાં અંધારું હતું; પણ નીચે દિવાનખાનામાં મકાશ હતા. અંદર આવતાંની વાર તે રમણીએ દ્વાર હતું તેમ બંધ કરી દીધું હતું. તેઓ એકાંતમાં હતાં, તે કોઈ જાણતું નહતું. તેએ નીચે ોઈ શકતાં હતાં. તેમને કાઈ જોઈ શકતું નહતું. તે રમણીએ પેાતાનું મસ્તક તે પુરુષના સ્કંધપર સ્થાપ્યું અને ખાલી: “અહા, જાઓ, સુલતાન કુલીખાં. આ તેએ આવ્યા.” ઇકામુદ્દૌલાએ દૃષ્ટિપાત કરતાં એક સરદારને યા. તેણે માથાપર પાગ ધારણ કર્યો હતા; પગનાં ઘુંટણ સુધી શુભ્ર નમે। પહેર્યો હતા, તેના ચેહેરા ભવ્ય અને લલાટ ઉન્નત, અને કરચલીવાળું હતું; આંખા ઝીણી અને પલકારા મારતી હતી; તેની શરીરયષ્ટિ ઉચ્ચ અને બળવાન ભાસતી હતી. વયના પ્રમાણમાં તેના અંગમાં શક્તિ અને ચપળતા વિશેષ જણાતી હતી. તેના ચેહેરામાં એક પ્રકારની રાજાને ઉચિત ભવ્યતા અને પ્રતાપ જણાતા હતા. તેની એક નજર પડતાં જ સામા આદમીના મનમાં કંઇક ભય અને આંજી નાંખે એવા પ્રતાપ દૃગેાચર થતા હતા. સુલ્તાન કુલીખાં જો કે રાજનીતિમાં ઘણા તેજસ્વી અને કુટિલ હતા, છતાં એક સૈનિકના લક્ષણ તેનામાં પહેલી નજરે સ્પષ્ટ બહાર પડતાં જણાંતાં હતાં. આ વૃદ્ધ વીરના ઓજસ એવા હતા કે, ભલભલા તેના નામથી કાંપતા હતા, તેની દુશ્મનાવટથી ડરતા હતા, અને તેને પેાતાના પક્ષમાં ભેળવી લેવા મથતા હતા. તેની સ્વામિભક્તિ હજી સુધી અડગ હતી. જે કે રાજના કાવાદાવાએ ઘણી વાર તેને કઠિન પ્રસંગમાં આણી મૂકયા હતા, પરંતુ તે પેાતાના બુદ્ધિમભાવથી ટુરમનના દાવમાંથી છટકી ગયા હતા અને પેાતાના ગૌરવને જાળવી રહ્યો હતા. “ખાનુસાહિમા, બસ્સ, કૃપા કરો. હું મારા કમરામાં જઇશ, મેં જોઈ લીધું.મારી જિજ્ઞાસા તૃપ્ત થઈ છે.” “હજરત! આમ ઉતાવળા ન થાઆ. જરા બેસે, જુએ; આ ખાનગી દાલાનની અહીં કાઇને ખબર નથી. અકસ્માત્ આ દાલાનની મને ખબર પડી ગઈ. મલેક સુખારખાં પણ આ બીના જાણતા નથી. હજરત કાઇ વાર ગુફ્તગુ સાંભળવી, એ આપણા હકને લાભક્તાઁ થઈ પડે છે અને જ્યારે ખુદ સુલ્તાન કુલીખાં જેવા હાકમે ખાનગી મસલત ચલાવે છે ત્યારે એમાં કંઈ ભેદ હાય છે. આપ કોઈ પણ નતની રાંકા રાખતા ના. આ છૂપા ઓરડામાંથી કોઈ આપણને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com Page #22 -------------------------------------------------------------------------- ________________ કપટીના કંદ ૧૫ જોઈ શકે એમ નથી. હું ખાત્રી આપું છું કે, તમને અહીં રહી તેની વાતચીત સાંભળવામાં કાઈ પણ પ્રકારના ભય નથી. સાહિબે આલમ! એક સિપહસાલાર થઇ આમ ડેરા છે શું ? "" માનુસાહિમા! આપ નણા છે કે હું હુન્નર આફતથી ડરું એમ નથી. આપની એ ભૂલ છે. આપના ખ્યાલમાંથી એ વાત સરી જાય છે કે, હું । જાસુસ નથી, પણ સૈનિક છું. સંતાઇને કોઇની કૂપી વાત સાંભળવામાં મહા પાપ છે.” “આપ પાપ સમજતા હૈ। તા જાઓ, હું પાપ નથી સમજતી.” ‘'વારુ, તા’હું તરત નીચે જઈ ઇત્તલા(ખવર) આપીશ કે, ખાનુસાહિમા સૂસ છે.” ખયરુત્રિસા ઉભી થઈ. તે કળને સરકાવી બન્ને જણ બહાર પડ્યાં. બહાર નીકળ્યા પછી ઇંક્રામુદૌલાએ ક્યું:— “ખાનુસાહિબા ! આપ કસમ લે કે, ફરીથી આજ રાત્રે એ કમરામાં જઇશ નહિ.” “અગર હું કસમ ન લઉં તે ?” તા હું નીચે જઈ હજરતને અર્જ કરીશ કે,આપ આ એરડામાં જે વાતચીત કરી છે તે અન્યને કાને જવાના સંભવ છે. આપ આ એરડી ઊંડી ખીજી આરડીમાં પધારા કે જ્યાં દિવાલને કાન નથી.” “વારુ, તા હું કસમ લઉં છું,” ઇકામુદૌલાના ચેહેરાપર સેહેજ હાસ્યરેખા મૂટી. તે ખેલ્યાઃ— “વારુ તા હું આપની રજા લઇશ.” જી, હજરત ! હું મારા ઓરડામાં જાઉં છું, અને માંદીને માકલું છું. આપના આરામ માટે સગવડ કરી છે, પણ જે કંઈ ન્યૂનતા હશે, તે સર્વ પૂરી કરી આપશે. આપ સૌથી આરામ કરો, ખંદગી, જનામે વાલા” એટલું કહી તે રમણી ચાલી ગઈ. પેાતાની ઓરડીમાં જઈ તેણે ચાંદને ઇક્રામુદૌલાની ઓરડીમાં મેકલી આપી. તે સર્વ યથાસ્થિત આરામને બંદેખસ્ત કરી, ઇકામુદૌલાને તે એરડા ખતાવી પાછી ફરી, અને પેાતાની શેઠાણીને તે હકીકત જણાવી. આણી તરફ ઇક્રામુદૌલા પેાતાના રાયનગૃહમાંથી પળમાં બહાર પડ્યો, અને તેને સૂચવવામાં આવ્યું હતું તેમ તે જ્યાં સુલ્તાન કુલીમાં અને મલેક સુખારક ખેઠા હતા, તેની ખાજીના ઓરડામાં બેઠા. ખયવિસા પણ તરત જ પેાતાના કસમને વિસરી ગઈ હાય તેમ તે પા ઓરડામાં આવી. કળથી ભીંતના દરવાજો બંધ કરી નીચેના ઓરડામાં શું થતું હતું તે જોવા અને સાંભળવા લાગી. જે ઓરડામાં સુલ્તાન કુલીખાં અને મલેક સુખારક ખેઠા હતા. કે એરડાનાં ખારીબારણાં બંધ હતાં. ઉંચી મુલાયમ નખાખની ગાઢી પર તકિયાને અઢેલી સુલ્તાન કુલીખાં બેઠા હતેા. પાસે જ બીજ તયિાપર મલેક સુખારક હતા; પાસે જ ખાજાપર સિરાજીની ભરેલી સેાનાની સુરાહી હતી, અને સેનાના જામ પડેલાં હતાં. “અહીં આપણે એક્લા છીએ, કુલ તન્હાઈ છે. આલા હજરત 1 જો આપને એમ પુરવાર કરી બતાવવામાં આવે કે, શાહી ફરમાનથી આપને પાયતખ્ત પાછા ખેલાવવામાં આવશે, આપની સુખાગીરી અને ઇજ્જત છીનવી લેવામાં આવશે, આપના પર બેઇમાનીનું તહેામત મૂકવામાં આવશે, અને સાથે એમ પણ જણા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com Page #23 -------------------------------------------------------------------------- ________________ રૌનક મહેલની રાજખટપટ વવામાં આવે કે, આપ જો સામા પક્ષમાં સામેલ થાવ તા આપને આ સર્વે મુ અને સત્તા આપના હાથમાં રહેવા દેવામાં આવે, આપ આપની છેલ્લી સલ્તનતના માલેક અને તે। આપ શાહી પક્ષને છેડી દેવા રાજી થશે ?” સુલ્તાન કુલીખાં વિચારમાં હાય તેમ ચૂપ રહ્યો. પછી તણે તેની તીક્ષ્ણ આંખ મલેક સુખારકના ચેહેરા પર ફેંકી, અને ઘેાડી વાર પછી કહ્યું:~ ૧૬ “મલેક ! અલેક! મેં કેટલીક વાર ક્યું છે કે, એવી વાત મોં પર લાવવી નહી. મલેક ! મલેક ! તેં કેટલી વખત એહસાનફ્રામેાશી કરવા મને ઇસારા કર્યો છે. યાદ છે, ધ્યાનમાં છે, કે મેં શે જવાબ આપ્યા હતા ? - સુલ્તાન કુલીખાં પેાતાના માલેક તરફ બેવફા નીવડશે નહિ. વળી એ પણ યાદ રાખ કે, આવા ખ્યાલ કરવા એ બનાવટ છે, દગાબાજી છે.” મલેક સુમારક આ જવાબથી હસ્યા, અને એક્ષ્ચા:— શાહે મારી મળ્યે શું કર્યું છે તે શું આપ જાણતા નથી ? શાહ ? શાહ કાણુ છે? શાહ મહમદ ? ના, કાસિમ ખરિદ, વજીરે આલમ, શાહ ! તે નાપાક શું કરી રહ્યો છે, તે આપ જાણી છે ?” “જાણું છું. ગમે તેમ હા, પણ જ્યાં સુધી શાહને એમાં દોષ નથી ત્યાં સુધી આ સુલ્તાન કુલીખાં પેાતાના આકા (માલેક) સ્વામી સાથે કૃતવ્રતા કરશે નહિ.” “શું સલ્તનત એમ હાથ આવે છે?” “તા શું સલ્તનત શ્રમાં સાથે આવે છે ?” “હજરત! આપ ગરમ ન થાઓ, જરા સિરાજી લ્યા,” એટલું કહી તેણે સુરાહીમાંથી અર્ક નમમાં રેડી સુલ્તાનના હાથમાં આપ્યા, અને બીજા જનમમાં રેડી પાતે હાઢે માંડ્યો. ઘેાડીવાર પછી લેક સુખારકે કહ્યું: હજરત ! શહેનશાહ આજકાલ એવાં કામ કરી રહ્યા છે કે, જેથી સારી આયામાં એદીલી પેદા થઈ છે. કાસિમ અદ્ઘિ પેાતાની આપખુદી સત્તા વધારતા જાય છે, શાહને કંઈ વિસાતમાં લેખતા નથી. સલ્તનતના સરદારો આમ પેાતપેાતાના સ્વાર્થ સાધી રહ્યા છે, અય સુલ્તાન સાહબ! વિચારો, આવા મૌકા ફરી ફરી હાથ આવવાના નથી. જૂઓ, આ સારા મુલ્કની બાદશાહત આપને આલિંગવા તૈયાર છે.” લેક ! હું મારા દિલની તિલાફ, ઇમાનની તિલાફ઼ કંઈ કરી રાતા નથી.” “શું ખાદશાહતને માટે પણ નહિ ?” સારી દુનિયાભરની બાદશાહતને માટે પણ નહિ.” ુજરત : આપને આજકાલ પાયતખ્તમાં શું થાય છે તે માલમ છે ?” એટલું કહેતાં તેણે ફરીથી જામ ભર્યો, અને આસ્તેથી માલમ ન પડે તેમ તે જામમાં બીન હાથથી બે ટીપાં નીરાાની દવાના અંદર નાંખ્યાં. પછી જમ ભરી સુલ્તાન કુલીખાના હાથમાં આપતાં તેણે કહ્યું: “તે શયતાન કાસિમ ખદ્ધિ પેાતાની જાળ પાથરી રહ્યો છે. શાહને એશ આરામમાં નાંખી તે પેાતાનું કામ સાધવા .. માગે છે, આખી સલ્તનતને પેાતાની કરવા ચાહે છે. શાહને પદભ્રષ્ટ કરી ગાદીપર તખ્તશીન થવા ઇરાદે રાખે છે. સલ્તનતના વફાદાર આમ ઉમરાવાનું સત્યા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com Page #24 -------------------------------------------------------------------------- ________________ કપટીને ફંદ 19. નાશ કરી, જે રાજ્યને વફાદાર છે તેમને દૂર કરી, પિતાના માણસના હાથમાં સત્તા આપી પિતાનું જોર વધારવા કેશેશ કરે છે. સરદારે વફાદાર નથી, એમ બતાવી શાહને ઉશ્કેરી, તેમની જડ કાપી નાખવાની પેરવી ચાલી રહી છે.” એની સબૂત ?” “સબૂત હું આપું છું.” “આપ આ શીરાજી લ્યો.” બને જણાએ જામ હેઠે માંડ્યા. મલેકની આંખેમાં કંઈ પણ નીશાની ખુમારી જણાતી નહતી, જ્યારે સુલ્તાન અલીખાની આંખો જાણે ઘેરાયેલી હોય તેમ જણાતી હતી. મલેકની આંખે પૂર્વવત્ ચંચળ હતી, અને તેની શેાધક દષ્ટિ સુલતાનની સામા વળી હતી. તે જોઈ શકે કે નીશાની અસર સુલતાનપર થવા લાગી છે. મલેક મુબારકે પુછયું – “અમે ઈકામુદૌલાનું નામ સાંભળ્યું છે?” હા, શા માટે નહિ? તે એક બહાદુર સિપહાલાર છે.” “તે આજ અહીં આવેલ છે.” “શું આ રોનક મહાલમાં?” જી, હા.” : “શા માટે? “રાજ્યમાં જે તેફાનનાં વાદળ ચઢી આવવા માંડ્યાં છે, તેની હકીક્ત આપને પિશ કરવા દસ્તુર દિનારખાએ મોકલેલ છેકાસિમ અરિદ પહેલાં આ સરદારની ખાનાખરાબી કરવા માંગે છે. તેના હાથમાંથી સર્વ સત્તા છીનવી લેવાની બાજી તેણે ગોઠવી છે. આ હકીક્ત દસ્તુર દિનારના જાણવામાં આવી છે. કાસિમ અરિદખાને ભેદ ટી ગયો છે. તે અને અજીજ-ઉલ મુક, કાસિમ હરિદખાની સામે થનાર છે. ઇઝામુદૌલા દસ્તુર દિનારખાં તરફથી એક ચકો લઈ આવ્યો છે. આપ કહે તે વાંચી સંભળાવું?” “નહિ, મલેક, એની કંઈ જરૂર નથી. એ રુક્કાને બાળી નાખે” “હજરત ! આપ જરા આ આપના ગુલામની અર્જપર ધ્યાન આપશે? ગમે તે હકીક્ત તે સકામાં છે, પણ સાંભળ્યા વગર બાળી નાંખવાથી શું ફાયદો આપ સાંભળે, પછી આપની મરજી આવે તેમ કરે.” મને એની કંઈ જરૂર નથી. હું જાણું છું કે, મને બેઈમાન કરવાની આ સઘળી કોશિષ છે. ખયર !” “કાસિમ અરિદનાં આજ કાલ એવી બાજી ખેલી રહ્યો છે કે, સલતનત નાશ પામવાની તૈયારીમાં છે. બાદશાહત મેળવવાની લાલસાએ તે આમ સરદારને એક પછી એક નાશ કરવાના કાવાદાવા રચી રહ્યો છે. નિમકહરામ સરદારને પિતાના પક્ષમાં લઈ, શાહના કાનમાં જહર કુંકી, બેવફાનું ઇજામ લગાડી વફાદાર અમીરોને પોતાના માર્ગમાંથી દૂર કરવા માગે છે. આજ આ બદહવસી વજીરે મને શિકારને માટે શોધી કાઢયો છે. મારી સત્તા અને આબરુપર છીણ મૂકવા માંડી છે. મને સલ્તનતના પાયતખ્તમાં બોલાવી મારી જે હાલત કરવા ઈરાદે તે રાખે છે, તે સર્વે બહાર પડી ગયા છે. હજરત ! આજ મારો વારે છે તે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratvww.umaragyanbhandar.com Page #25 -------------------------------------------------------------------------- ________________ રૌનક મહેલની રાજખટપટ ૧૮ કાલ આપને વારે આવશે. આ ફરેબી શયતાનના પંજામાંથી છૂટવાને એક જ ઉપાય છે કે, રાજ્યના તંભરૂપ ઉમરાવોએ એકસંપી કરી, તેના કાવાદાવાની સામા થવું. હા, હાર! જે શયતાનને બંદે આ બાદશાહતને ધૂળમાં મેળવવા માગે છે, જે નમકોર પિતાના આકાનું લુણ હરામ કરે છે, જેણે રાજમાં બગાવત ઉભી કરવા માંડી છે, એ શયતાનને કાબુમાં આણવો એ શું અધર્મ છે? એની એહેસાન ફરામોશીને ઉઘાડી પાડવી એ શું પાપ છે? એના હવસી દાતાને તેડી પાડવા એ શું બરહક નથી? એની આપખુદીને ભાંગવી એ શું નેકીને રાહ નથી? સુલ્તાન આપ શેાચી જુઓ કે એ સલ્તનતના ટુકડા કરી, એ કુતરાઓ ચાવી જવાના છે. એ એમને હજમ કરવા દેવા, એ મહા પાપ છે. હું મારે હાથ ઉઠાવનાર છું. સરદારે, નેક ઉમરા પિતાની મદદ આપવા મને તૈયાર છે. અજીજ-ઉલ-જુ મારી ફેજને સહાય આપવા કબુલ થયો છે. હજરત ! જે આપ પણ વખતસર અમારી સાથે સામેલ થશે, તે તેલંગણું અને આજુબાજુને મુલ્ક આપની પાસે રહેશે. અમે આપને એ પ્રદેશના માલેક સ્વીકારવા રાજી છીએ, અને એ કામમાં મદદ કરવા તૈયાર છીએ. ગર આપ ના કહેશે તે પણ એ મુલ્ક આપના હાથમાં રહેવાને નથી; શાહને એથી લાભ થવાને નથી. આપ નહિ તે બીજે કોઈ એના પર એતિખ્યાર મેળવશે ? શું આપને આ સર્વે સંમત છે? નહિ, નહિ કદિ નહિ. આપણી સાથે સરદાર ઉમરા શારિક છે, એટલું જ નહિ પણ વિજયનગરના રાય પણ મદદ કરવા કબુલ છે. આશા છે કે, એ વ્યાજબી કામમાં આપ શરિક થશે.” મુબારકે જોયું કે સુલ્તાનની આંખ ઘેરાતી હતી, પણ દવાએ તેના મગજપર જોઈએ તેવી અસર કરી હતી નહિ. સુલ્તાને કહ્યું - “ખામોશ મલેક! દગાબાજી મને ન શિખવ; મારા જીગરને સલ્તનતની લાલચથી ન લલચાવ; જબાં બંધ કર.” “હજરત! હજરત! આપને શું વિશ્વાસ નથી કે આ સરદારે, રાજ્યના નિક વફાદાર ગુલામો સાચું કહી રહ્યા છે. હજુરે વાલા! આપની વફાદારી આપને શું કામ આવવાની છે? શું શાહ આપના કહ્યા પર એતબાર આણશે? શું તે શયતાનનું પુતળું કાસિમ આપને આપની હકથી મેળવેલી જાગીર ભેગવવા દેશે? તેના માર્ગમાં આડે આવતી કાટે સમજી તે આપને દૂર કર્યા વગર રહેશે? જુઓ, સાહિબે આલા ! જે એક વખત સલ્તનતને જમણે હાથ હતા, જેને લીધે સલ્તનતના આલીશાં મકાનને કેઈની ઈજા કરવાની હિંમત ન હતી; જેના રગેરગમાં વફાદારી, શરીઅત અને ઈમાનદારીનું ખું વહેતું હતું, તે જવાના ગ્યા નના શા હાલ થયા? આપ એમ ધારે છે કે, આપના દુશ્મને ચુપચાપ બેસી રહ્યા છે? નહિ, નહિ. સુલ્તાન આપ અલમંદ છે, દાના છો; વિચાર કરી જુઓ. સુલ્તાને આંખ ઉઘાડી સુબારકના સામું જોયું. પણ તેને પાછા તમર આવતાં હેય તેમ લાગ્યું. શાહ ! આપનું કહેવું માનનાર નથી. આપ પાયતખ્તમાં પગ મૂકશે કે તરત જ આપની સત્તા છીનવી લેવામાં આવશે. જુઓ આવી તક વારંવાર આવતી નથી. યુસુફ આદિલે ખૂબે એના નામને વંચાવ્ય, તેમ આપ શા માટે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratvww.umaragyanbhandar.com Page #26 -------------------------------------------------------------------------- ________________ કપટીના ફંદ કરતા નથી ? આપને શું હરત ? આ તેલંગણમાં દરેક આદમી આપની કમાન્ યશ ઉઠાવવા રાજી છે. સરદારા સહાય આપવા કબુલ છે” “એવી કબુલાત પર હું ઠોકર મારું છું.” “આપ પસ્તાશે; હુન્નુર મારા શબ્દને પાછળથી યાદ કરશે. બાજી હાથમાંથી ગયેલી પાછી આવશે નહિ. પણ, હા, હું ભૂલ્યા. હજરત દિલશાદ ખાનમ અહીં પધાર્યાં હતાં. તેએએ આપને માટે આવેલા એક જરૂરી શાહી કા મને આપી ગયાં છે.” “શું દિલારા ? ખુદ પાતે આવી હતી.” જી હાં.” “તા અવશ્ય તે રુકામાં કંઈ જરૂરી ખાખત હાવી જોઇએ, મલેક મુખારકે તે કક્કા સુલ્તાન કુલીખાંના હાથમાં મૂકયા. ઘેરાયલી આંખાએ સુલ્તાન કુલીખાંએ તે લિફાફાને ફડચો. અંદરથી કાગળ કાઢી તેના પર નજર કરી; આખરે તે ાને હાથવતી ચાળી નીચે નાખી દીધા અને કહ્યું:-~-~ “અલ્હમદુલિલ્લાહ ! આ વાત; મારી વફાદારીનું આ અંજામ ? ચા પાક પરવરદેગાર !” ૧૯ લેક સુખારકના ચેહેરાપર સંતેષની છાયા છવાઈ. આજ તેના તદિરના સિતારા બુલંદ ભાસતા હતા. તેના એ ખ્યાલમાં પણ નહતું કે, તેના ફેંકેલા પાસેા સીધા પડશે. ઇંક્રામુદૌલાનું આવાગમન ખરાબર ચાગ્ય વખતસરનું હતું. એથી વધારે વખતસર પળે તે શાહી કકા આવી પહોંચ્યા હતા. આજ તેને તકદિરે યારી આપી હતી. તે ચેતી ગયા કે, તેના શબ્દોની જે અસર થતી નથી, તેથી હજારગણી અસર આ કાગળના ટુકડાથી થવાની છે. “હુન્નુરેવાલા ! શું કામાં કંઈ માઠા સમાચાર છે ?” સુખારકે પૂછ્યું. “હું નહાતા ધારતા કે, મારી વફાદારીનું આ અંજામ આવશે.” “હુન્નર, હુન્ત્ર ! શું છે? એવી શી મામત છે ” “લેક! વાંચ આ શાહી ફરમાન,” એટલું કહી સુલ્તાન કુલીખાંએ તે ક સુખારકના હાથમાં મૂકયા. સુખારક તે કાગળ વાંચવા લાગ્યા: (( ........ ....આપના સંબંધમાં માદ્દશાહ સલામતના કાનપર અનેક અવા આવી છે. આપ ઘણા લાંખા વખત થયાં સાનતની સામે બગાવત કરવાના પ્રપંચ રચી રહ્યા છે. એવું નસરતખાં, રાશનઅલી આદિ સરદારાનું કહેવું છે. તેમનું વળી એમ પણ કહેવું છે કે, આ મામતની પૂરતી સબૂત તેમની પાસે છે. આપે પાસેના કાર રાજ્યના રાજાની સાથે મળી સલ્તનતના વિદ્નેહી ઉમરાવાને સહાય આપવાનું કબુલ કર્યું છે. જો કે ............ આ ઉપરાંત કેટલીક ખીના શાહને કાને નાંખવામાં આવી છે, પરંતુ શાહને આપની વફાદારી અને ઇમાનદારીને પાકા ભસે છે. શાહુ આપને રાજ્યના એક સ્વામીભકત ઉમરાવ લેખે છે. પરંતુ જ્યાં પૂરાવે આપની વિરુદ્ધ જતા હોય ત્યાં શાહની એવી મરજી છે કે, જ્યાં ચોક્કસ આદમીઓ આ ઇલ્બમ પૂરવાર Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com Page #27 -------------------------------------------------------------------------- ________________ રૌનક મહેલની રાજખટપટ ૨૦ કરવા સાખીત હાય, ત્યાં શાહે શી વાતના એતબાર કરવા ને શી ભામતના ઇન્કાર કરવા ? શાહ સલામતને આપના ભસે છે, પરંતુ આ ખાખતની ચેાસી કરવી એવા એમના ઇરાદો છે; માટે આ કા મળતાં આપે હુનર સુલ્તાન સલા મતની ખીદમતમાં પાયતખ્ત હાજર થવું..... ******* ........ ********* " મલેક સુખારકે તે કાગળ વાળી પાા સુલ્તાન કુલીખાંના હાથમાં મૂકયા. “હુન્સૂર! હું શું હેતા હતા? સલ્તનતની સેવામાં આપની શિયાહુ દાઢી સફેદ થઈગઈ, અને એનું આ પરિણામ ! હું કહેતેા ન હતા કે, આ સમ અહિ તે સેતાનના સાથીના કાવાદાવા છે. એણે રાજ્યને પચાવી જવાની યુક્તિસર જાળ બિછાવી છે, આપને પંજામાં સપડાવવાને ઠીક ચાલાકી વાપરી છે. શેરને પાંજરામાં કેમ પૂરવા, એ તે સારી રીતે જાણે છે. જે સીડીથી તરક્કીપર પહોંચ્યા છે. એ જ સીડીને આજ લાત મારવા તે તૈયાર થયેા છે. ડીક, કાસમ ! ઠીક. આહા! શું સુલ્તાનની ખિદમતગારીનું આ પિરણામ ?” “જેટલી ખિદમતગારી મેં શાહની ઉઠાવી છે, એટલી ખિદમતગારી ખુદ્દાની ઉઠાવી હાત તા આજ આ દરજ્જે હાત ?” “હજરત ! આમ અક્સેસ કરવામાં શે। માલ છે? હજી વકત હાથમાંથી ગયા નથી. હુર આ પ્યાલા લ્યા, વિચાર કરે.” એટલું કહી સુખારકે ફરીથી જામ ભર્યો; તેમાં ફરીથી નીશાનાં ટીપાં નાંખ્યાં અને સુલ્તાન કુલીખાને આપ્યા. મલેક મુખારકની મીઠી લાલચે તેના હૃદયમાં ચીણગારી સળગાવી હતી; તેના દુશ્મન પ્રતિના તિરસ્કારે તેને ભભુકાવી હતી; વૈર, કિના તેના સર્વે શરીરમાં વ્યાપ્યા હતા. જે રાજ્યસેવામાં તેણે આટલી ઉમ્ર ગુજારી હતી, તેના બદલામાં આ તહેામત, આ આળ,' એ વિચાર તેના અંતઃકરણને વિંધી નાંખતા હતેા; તેના સેવાના વિસ્તરણના વિચાર તેને રાત વૃશ્ચિકના ડંખની યાતના કરતા હતા. તેનું મન લુબ્ધ થયું હતું; લાગણીઓ પ્રમળ મેાજાની માફક ખળભળી ઉઠી હતી. મલેક સુખારકે જોયું કે, આ લાગ ઠીક છે, જો તે હાથમાંથી સરી ગયા, તા પછી સુલ્તાનને કાબુમાં આવા મુશ્કેલ છે.' વળી તેણે જોયું કે, ‘દવાની અસર પણ થવા લાગી છે.' સુલ્તાન કુલીમાં આંખ ફાડી હવામાં બેઈ રહ્યો હોય તેમ તેને જાયા. “હુન્નર! હુન્ટૂર ! આમ વિચાર શું કરે છે? આમ દુશ્મનના હાથમાં સપડાવું, એ ઠીક નથી. આપ શેર છે, દિલેર છે; કાયરની પેઠે અક્સેસ કરવા, એ આપને ઘટિત નથી. આપ જણા છે તે ખરા કે લાઠું એ જ લેાઢાને કાપે છે; બદી ને બદીથી કાપવી જોઇએ. ઉઠે, એ પત્થરને લાત મારી રસ્તાની બહાર ફેંકી દે.” શાહી કાના અક્ષરો જ્વલંત તારાની માફ્ક ફુલીખાંની આંખ આગળ તરતા હતા; પેાતાના સુલ્તાનનાં વચને રીલ્યની માફક ખુંચતાં હતાં. દુશ્મના દાવ ફાવી ગયા, એ વિચાર તેના ત્રણપર લુણનું કામ કરતા હતા. નિશાને જીસ્સા તેના લાહીને ઉત્તેજિત કરતા હતા. તે શૂન્ય બેસી રહ્યો; એક અક્ષર પણ બાલ્યા નહિ. “ હુન્નર ! આપ શું રોયેા છે? એક તરફ અપમાન, બેઇજ્જત અને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com Page #28 -------------------------------------------------------------------------- ________________ ઝપાઝપી કયદખાનું છે. બીજી તરફ સલ્તનત અને સત્તા છે. શું આપ દુશમનના હાથમાં રમષ્ઠ બનવા તૈયાર છો? શું આપ જગતમાં આપની હાંસી કરાવવા રાજી છો? આપના બાકીના દિવસે કયદખાનામાં ગુજારવા ખુશી છે ? બેલ, હારે વાલા બોલે.” મુબારકે કલમદાન આપું, બાજઠ૫ર રાખ્યું અને ફરીથી સુલ્તાનને ઉશ્કેરવા કહ્યું:R . “હુાર આમ લાચાર બચ્ચાંની માફક ખૂણામાં બેસી અકસેસ કરવાથી શું વળનાર છે? આપ દિલેર છે, પકડે સમશેર હાથમાં દુરમને બતાવો કે સુલ્તાન કલિખને સતાવ એ રમત નથી, એ એક બાળકને ખેલ નથી. કવતદાર સરદારે આપને સહારે આપવા રાજી છે, દસ્તુર દિનાર ફેજ લઈ તૈયાર છે, - અજીજ-ઉલ મુક પોતાને કિને લેવા દસ્તુર દિનાર સાથે મળી ગયો છે. વિજયપુરના રાજાને આ પત્ર છે. જુઓ, આપ તેપર દરકત કરેઃ “મને સુલ્તાનની પરવા નથી, હું બીજાને સુલ્તાન તરીકે લેખવા તૈયાર છું” એમ એરતની માફક અફસથી કામ સરતું નથી. જાગ્રત થાવ, છોડાયેલા શેરની માફક ગર્ભે, હદીસની માફક અંધા બનો, શયતાનની માફક બેરહમ બને, બુલાની માફક દાંત પીસવાથી લાભ નથી. ઉઠે, દસ્કત કરે.” એ કાંટાને આપના માર્ગમાંથી દૂર કરે. એમાં આપનું ભલું નથી, પણ સલ્તનતનું ભલું છે. એ જુલમગાર વછરના હાથમાંથી શાહને છોડા, રિયાયાની પરવરીશ કરે. ખુદાએ માટે આપ્યો છે તે ગુમાવે ના. એમ કરવાથી હાર! આપનું નહિ, પણ કુલ રૈયતનું ભલું થશે શાહને શાન આવશે. દગાબાજીને અંત આવશે જે આપના જેવા રાજભક્ત આવે વખતે ચુપકી ધારણ કરશે તે પછી બીજા સરદારનું શું થશે? સલ્તનતનું આલીશાં મકાન જમીનદોસ્ત થઈ જશે, સરદારમાં આપખુદી વ્યાપશે, કઈ કોઈનું માનશે નહિ; દેશમાં ઠેર ઠેર જંગ જાગશે, લોહીની નદીઓ વહેશે.” બલેકતારું કહેવું રાસ્ત છે, મને પણ એ જ ખ્યાલ આવે છે.” “તે હજુર આપ વિલંબ કાં કરે છે? જુઓ, આ પત્ર પડ્યો છે, તે પર આપના દસ્કત કરે. બેડે પાર છે.” સુલ્તાન કુલીખાએ કલમ હાથમાં લીધી, ટગર ટગર તે કાગળપર જોઈ રહ્યો. સુલ્તાનેવાલા! કેરીને આ માટે નથી. આપના દુશમને ફતેહ પામે ત્યાર પહેલાં હવાની માફક,વિજળીની માફકઝડપથી કામ લો, એક નિશ્ચય ૫ર આવે.” ધ્યાનભંગ ઋષિને લલચાવવા માટે ઈંદ્રની અપ્સરાએ પણ આથી વધારે સબળ રીતે મીઠા શબ્દોમાં લાલચ દર્શાવી નહતઃ સુલ્તાને તે કાગળપર દકત કર્યા. બાજી માટે પાઈ મલેક મુબારકને પાસે સવળો પડ્યો. તેની ફતેહ થઈ પ્રકરણ ૩ નું ઝપાઝપી સુલ્તાન અલીખાં ગાદી પર બેફામ પડ્યો. તેણે તકિયાપર શરીર નાંખી દીધું, આંખો બંધ કરી દીધી, અને શ્વાસ લેવા લાગ્યો. તેના હાથમાંની કલમ પડી ગઈ Shree Sudharmaswami Gyanbhandar-Umara, SuratvWW.umaragyanbhandar.com Page #29 -------------------------------------------------------------------------- ________________ રૌનક મહેલની રાજખટપટ મલેક સુખારક આ સર્વ તે રહ્યો. સુલ્તાન ભારે તંદ્રામાં હોય એમ તેને લાગ્યું. દવાએ અસર ખરાબર કરી હતી, પરંતુ તેને શુદ્ધિમાં આવતાં ઝાઝા સમય લાગશે નહિ, એમ તેના મનને ભાસ થયા. મલેક સુખારકે દૃત કરેલા પત્ર લઈ લીધા; અક્રિયાનના બંધ છેડી તેને અંદર રાખી દીધા. પછી તે હસ્યા; તે હાસ્યના પ્રતિધ્વનિ તે એરડામાં થયા. રર આ શું ? અહીં બીજું કાણુ હસે છે? તેણે આસપાસ દૃષ્ટિ ફેરવી: કંઇ જ નહિ; બહાર વર્ષાદ પડતા, પવન સુસ્વાટ ટુંકાતા હતા, તેના તેરથી વૃક્ષની ડાળીએ નાચતી હતી, અને પાંદડાના ખડખડ અવાજ થતા હતા. સૈનક મહેલમાં સર્વત્ર નિ:સ્તબ્ધતા પ્રસરેલ હતી. મલેક મુખારક સ્થિર દૃષ્ટિથી સુલ્તાન કુલિખાં તરફ નેઈ રહ્યો હતા. એક, બે, એમ કેટલીક ધડીએ વ્યતીત થઈ. આખરે સુલ્તાન કુલિખાંએ આંખ ઉઘાડી, તંદ્રાને ખંખેરી કાઢી, આળસ મરડી ટટાર થયા; પેાતાની દૃષ્ટિને મલેક સુખારકના ચેહેરાપર રાપી. “શિરાજી ઘણા તેજ હતા. મારાઅલ્લા! મને લાગે છે.કે, જાણે હું ગાઢ નિદ્રામાંથી જાગૃત થયા ન હેાઉં. હજી પણ મારા મગજમાં કંઇક રણકારા વાગે છે. આવી સ્થિતિ, એક વાર હું સપડાયા હતા તે વેળા મેં અનુભવી હતી. જાણે હું કાઈ ખરાબ સ્વપ્રમાંથી જાગૃત ન થયા હોઉં! હૈં. શું થયું .............આહ ! યાદ આવ્યું. હું..............." સુલ્તાને આળસ મરડ્યું, રારીર ટટાર કર્યું; તેના મગજપરથી નીરાની અસર ઉડી ગઈ. “હજરત !” તીવ્ર દૃષ્ટિપાત સુખબારકપર ફેંકી કહ્યું; “હું તંદ્રામાં પડ્યો ત્યાર પહેલાં આપ મને અમુક લાલચ આપી કંઈ કામમાં સામેલ થવા આગ્રહ કરતા હતા. જેમ પહેલાં આપે ઘણી વાર કર્યું છે, તેમ આપ મને મારા સ્વામી પ્રત્યે બેવફા થવા વિનવતા હતા; સુલ્તાન સલામતના દુશ્મના સાથે ભળી જવા માટે અનેક પ્રકારના પ્રલાભન બતાવતા હતા; એટલામાં એક કકા બતાવ્યા. તે રુકકા કયાં છે ?” હુર ! આ બાજપર તે પડ્યો, તે શાહી ા જેમાં આપને પાયતખ્તમાં હાજર થવા ક્રમાન છે તેજને ? વા જે રુકામાં આપને આ મુલ્કને છેલ્લી સલામ કરી લેવાનું કહેણ છે તેજને?” છેલ્લી સદ્યામ ?” કંઈક વિસરી ગયેલી ખીનાનું સ્મરણ કરતા હાય, તેમ કપાળપર હાથ ફેરવતાં સુલ્તાન કુલીખાંએ વધુ કહ્યું: “હા, યાદ આવ્યું. તે ખાદશાહ સલામતના રુકકા હતા. જોઉં, તે ફ્રીથી એમાં શું છે?” એટલું કહી તેણે તે પત્ર પુન: વાંચી જોયા અને શું: “સલેકજી ! મને કંઈ આમાં ખાસ વિશેષ સંદેહનું કારણ જણાતું નથી. પાયતખ્તમાં જઈ સુલ્તાન સલામતને મળવાથી બધી ખાજી પલટાઈ જશે. રાહ, મને નથી લાગતું કે મારી પેાતાની ખાખતમાં ખીજા કોઇનું કહેવું માને. શું કાસમ અહિની એટલી તાકાત છે કે, મારી સ્વામીભક્તિપર સંદેહ લાવે ? કાસમ સ્ક્રિ તા શું? બીન કાઈ ઉમરાવની માલ નથી કે મારી સામે આંખ ઉંચી કરે.” હુન્નુરેવાલા ! બેઅટ્ઠખી માફ કરજો, પણ આપ આપના અનુમાનમાં ચૂકા છે. એ કબુલ, કે આપે ખુદ શાહના મહેલમાં રાહુની અંદગી તેમના દુમનેયી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com Page #30 -------------------------------------------------------------------------- ________________ ઝપાઝપી R3 બચાવી છે. આપને માનમર્તબે પણ એવો છે, આ૫નું ચલન પણ એવું છે કે, કઈ દાનેશમંદ માણસ શક લાવી શકે નહિ. પરંતુ જમાને ફેરવાઈ ગયું છે; હવા પલટી ગઈ છે. શાહના વફાદાર ઉમરામાં રાજ્યનાં રમાં બેદીલી વાસ કરી રહી છે. કાસમ બરિદે તેઓની જડ એક પછી એક નાબુદ કરી છે; બીજાની કરવા કેશિશ કરી રહ્યો છે. આવા વખતમાં આપના કથનપર વિશ્વાસ મૂકે, એ બનવાજોગ નથી.” - “સબબ?” કલિખાંએ પૂછ્યું. સબબ શે બતાવું? ગર આપને ચકિન નથી, તે પછી દલિલ નકામી છે. ફક્ત હું એટલું જાણું છું કે, આપના દુશમને આપની પડતીને માટે પ્રયત્ન કરી રહ્યા છે.” દુશમને ચોંકીને કુલિખાએ કહ્યું: “મારે કઈ દુશમન નથી; મારી જિંદગી તાજેવફા, અને શાહની પરવરીશમાં ગઈ છે, ઉમરામાં એક પણ ભાગ્યે એ હશે કે, જે મને દુશમન લેખે ?” હજરત! આપની નેકી એ જ તેમને મન દુશ્મનાવટ છે. આપને તેઓ પિતાના માર્ગમાં આડે આવતા લખે છેકારણ કે આપ ન હો તે શાહપર ફાવે તે તેઓ અમલ ચલાવે. આ તો ઠીક પણ સાહેબે આલમ! આપે ઘડી પહેલાં એક ખત પર શા દસ્કત કરી આપ્યા, તે વિસરી જાઓ છો. આપે જ એ કાગળ પર નથી લખી આપ્યું કે, મને મારા શાહની પર્વ નથી, હું શાહના દુશ્મનને મદદ આપવા તૈયાર છું? શું આપ તેમની સાથે ભળી જવા ખુશી છે, એવું લખી આપ્યું નથી ?” સુલ્તાન કુલિખાના ચહેરા પર આકાશમાં રંગ બદલાય તેમ વિકારના ફેર ફાર થવા લાગ્યા. પ્રથમ તો તેને ચેહરે સફેદ થઈ ગયે; પણ ક્ષણમાં તેના ચહેરા પર લાલાશ છવાઈ તેનાં ભવાં ઉંચાં થયાં, તેની આંખમાંથી જાણે અગ્નિ વર્ષશે એ ભાસ થયે. તે હિંસક પશુની માફક મલેક મુબારકની સામું જોઈ, ગઈ ઉઠ્યો -- બદમાશ, પાછ, અહેસાનકરાશ, જલીલ, કુતરા !” હજરત ! હજરત ! “શયતાન, પાછ, જલીલ કુતરા– સુલ્તાન કલિખાએ કેધના આવેશમાં કહ્યું; “હવે મને યાદ આવે છે કે શા માટે શિરાજીના નામ પર જામ ભરી આપ્યાં હતાં? હું કસમ ખાઈને કહું છું કે, એમાં કંઈ દગો હતો. સુલ્તાન કુલિખાં કદિ ખુદાની મહેરથી ભૂલ કરે નહિ. હા, મારું માથું ફરવા લાગ્યું, અને પછીપછી-ખયર જવા દે એ વાત, મને એટલું યાદ આવે છે કે નશાના જેશમાં થરથરતે હાથે મેં કંઈ દસ્કત કરી આપ્યા. શું તે યાદ નથી ?” * આપે એમ લખી આપ્યું કે, મને મારા શાહની પરવા નથી, હું શાહના ૬મને સાથે પરિક થવા તૈયાર છું, હું તેમને બનતી મદદ આપવા ખુશી છે.” “ગલત” કુતુબ-ઉલ-મુલ્ક કુલિખાએ કહ્યું, “જે મેં એમ લખી આપ્યું હેય તે તે વખતે હું શુદ્ધિમાં નહ; મેં નશામાં જ એમ કર્યું તેવું જોઈએ.” ગમે તેમ, હુભર!” મલેક મુબારકે કંડ પેટે જવાબ આપો; માપના Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratvww.umaragyanbhandar.com Page #31 -------------------------------------------------------------------------- ________________ નક મહેલની રાજખટપટ આમ કરવાથી નુકસાન શું છે? ઉમરાને ઈરાદે સલ્તનતના વજીરના કાવાદાવા તેડવાને છે. હજૂર જે આપ બરાબર વખત સાધી કામ લેશે તે એક આલિશાં પ્રાંતના માલેક બનશે, અને આ કમતરીનને પણ એથી જરૂર તરકી મળશે, શાહના બદચલનથી એક પછી એક ઉમરાવે સ્વતંત્ર થતા જાય છે, રાજ્યના ટૂકડા થતા જાય છે. આપ આમ ક્યાં સુધી બેસી રહેશે? જે આજ આપ જાગૃત નહિ થાવ, તે પાંચ વર્ષ પછી તે કામ કરવું પડશે. પણ સવાલ એ છે કે, આવો પ્રસંગ ફરીથી મળશે કે કેમ?” મલેક! એમ કરવું એ નાફરમાન છે?” નાફરમાન ! નાફરમાન!” મલેક આશ્ચર્ય બતાવતાં બે “દુનિયામાં પોતપોતાની ઉન્નતિ કરવી એ દરેક માણસને બરહક છે. જે એમ છે તે પછી ખુદાએ ઇન્સાનના દિલમાં હવસે શા માટે પેદા કર્યા?” “બે ખુદાએ માણસના દિલમાં હવસે પેદા કર્યા છે તો તેને રેવાને માટે બુદ્ધિ પણ આપી છે. જે જહર ઉત્પન્ન કર્યું છે, તે તેને માટે ઉતારની પણ વ્યવસ્થા કરી રાખી છે. માણસે નેક રાહે જવું, એ તેની ફર્જ છે.” પણ આમાં બદી ક્યાં છે? જે આપને કેઈ સાપે ડંખવા આવે તો તેને છુંદી નાંખે, એ શું પાપ છે? જે આપના પર કઈ બૂરે દુશ્મન વાર કરે તે તેના જાન લેવામાં શું પાપ છે?” મલેક! મને આ તહરિરની જરૂર નથી. હું મારા માલેકના દુમને સાથે ભળીશ નહિ, હું તેમના કામમાં લેશ પણ સહાય આપીશ નહિ; મને ખુદાએ જે આપ્યું છે તેમાં સંતોષ છે.” સતેષ' એ લગ્ન દિલેરના લુગતમાં નથી.” બેરહમ બદમાશ ! તું મને મારા માલેક પ્રત્યે બેવફા થવા ઉશ્કેરે છે ? “હજરતે આલા! હું આપને ઉશ્કેરતો નથી, હું કંઈ કરતો નથી; આપ બરાખર મારા કાબુમાં છો; બને તરફથી મારા સકંજામાં સપડાયા છે. હું જેને આપ રાજ્યના દમન લેખે છે તેને જ ફક્ત માણસ નથી. તેઓ પોતાનું કામ પાર ઉતારે કે નહિ તેમાં મને લાભ કે નુકસાનની પરવા નથી. એ ખરી વાત છે કે, જે ઉમરાવો વછેરે સલ્તનતના જુલમમાંથી છૂટા થવા માંગે છે તેમને મદદ આપવા મેં હા ભણું છે, પણ મને અહીં રાખવામાં બીજી મતલબ છે. કાસિમ ખરિદ કાચું પુતળું નથી. તે પિતાની બાજી કેમ ખેલવી એ સારી રીતે જાણે છે. તેણે મને અહીં રાખે છે તેમાં તેની ઉંડી મતલબ છે. આપના દુશ્મને એ આપને માટે જે વાતે ચલાવી છે, શાહના કાનમાં જે ભંભેરણી કરવામાં આવી છે તેમાં કંઈ વાદ છે કે નહિ તેની તપાસ કરવાને, આપની ચાલચલગત પર બારીક નજર રાખવાને, મને અહીં મેલવામાં આવ્યો છે. હુજુરેવાલા! હું શું જોઉં છું? આપને જરા ફેસલાવામાં આવે, આપને રાજ્યની લાલચ બતાવવામાં આવે, તે આપ તરત આપના સુલતાન તરફ બેવફા નીવડવાને તૈયાર થાઓ તેવા છો. આની સબૂત આજ મારી પાસે મોજુદ છે. હજરત ! આપની વફાદારીની ઢાલ આ કાગળની તરવાર સામે ટકે એમ નથી. આ કાગળપર આપના દક્ત છે. એ શાહના હાથમાં મૂક્તાં આપની તર્કદારી રહેવાની નથી. આ૫નું શું થશે, તે ખુદા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratvww.umaragyanbhandar.com Page #32 -------------------------------------------------------------------------- ________________ અપાઝપી ૨૫ જાણે, પણ એટલું તેા નક્કી કે આપના દુશ્મના આપના પર જરુર ફાવી જશે. આ બદનામીમાંથી બચવાના એક જ ઉપાય છે, અને તે હુન્નુરના હાથમાં છે. એ ઉપાય વગર આપને કોઇ પણ ચીજ યારી આપે એમ નથી; બાકી ફાંફાં છે.” “એ ઉપાય ” સુલ્તાન કુલિખાંએ પૂછ્યું. “ઉપાય એક જ છે, હુન્નુરેવાલા! અને તે એ કે, આ કમતરીન દિલરાદ ખાનમના હાથને તલખટ્ટાર છે. હુન્નુર એ કહેવામાં ખેઅખી થતી હાય તે માફ કરજો, મારા ઇરાદા આપની પડતી જોવાના નથી, આપનું બુરુ થવાથી મને લાભ થવાના નથી, અને થતા હાય તા તે પ્રકારે હું લાભ કરવા ઇચ્છતા નથી. આપના દુશ્મનને આપનાપર ફાવવા દેવા કે નહિ એ આપતું કામ છે, મારું કહેવું માત્ર એટલુંજ છે કે, જેદિવસે આપ દિલશાદ ખાનમના નેકા મારી સાથે કરશે! તેજ દિવસે આ કાગળ હું આપને પાછા સોંપરત કરીશ. મને બીજી કંઈ ગરજ નથી. માત્ર મારી આ માગણી છે.” તે એરડામાં પુનઃ નિસ્તબ્ધતા વ્યાપી. સુલ્તાન કુલિખાં હાલ્યા નહિ કે ચાલ્યા નહિ. સ્થિર દૃષ્ટિથી તે મલેક સુખારકના સામું જોઇ રહ્યો. તેનાપર થુંકવામાં પણ પાપ છે, તેનેા સ્પર્શે પણ અપવિત્ર છે, જાણે એમ લેખતે હાય તેવે ભાવ તેના ચેહેરાપર વ્યક્ત થયા. તેની આંખમાંથી અગ્નિ વર્ષવા લાગ્યા, તેની લાગણી પળમાં બદલાઈ; તેના હેાઠપર તે દંતના આધાત કરવા લાગ્યા; તે ટટાર થયા, તિરસ્કાર અને રાષવ્યંજક સ્વરે ખેાલ્યા:-“શયતાન, પાજી, જલીલ કુત્તા! શું ખેાલ્યા? તારી અહીં સુધી હિમાકત છે? શહાવતપરસ્ત શું તને ......... મલેક સુખારકનું શરીર કમ્પ અનુભવવા લાગ્યું; તે પગથી તે માથા સુધી ધ્રુજવા લાગ્યા; તે દાંત ચડવા લાગ્યા; તેની આંખો હિંસક પશુની માફ્ક ચમકવા લાગી; તે નગ્ન તરવાર કરી સુલ્તાનપર વ્હાર કરવા તત્પર થયા. "" સુલ્તાન કુલીખાં આને માટે તૈયાર નહતા. જો કે તે વૃદ્ધ થવા આવ્યા હતા, છતાં તે એક સાયલા સૈનિક હતા. તે તરવાર ખેંચે ત્યાર પહેલાં અટ પાછા સરકી ગયા. ખાજને ઠોકર લાગી તેપરની સુરાહી અને પ્યાલા જમીનપર પડ્યા, ને ખણણ અવાજ થયા. તરતજ સુલ્તાન કુલિખાંએ પેાતાની તરવારને કોષમુક્ત કરી. પટાબાજીમાં એક નિપુણ સૈનિકની માફક, તરુણસુલભ ચપળતાથી અને આવેશથી મલેક સુખારક સાથે ધંધમાં ઉતર્યો. તે એરડામાં તરવારને ખણખણાટ, યાદ્દાઓનાં પગલાંને ધમધખાટ અને તેમના શ્વાસેાશ્વાસ સિવાય કંઇ જ સંભળાતું નહતું. ઉપર ઝીણી ચીરમાંથી એક રમણી આ બન્નેને પટાબાજી ખેલતાં જોતી હતી. ખયત્રિંસાએ એ એરડામાં જે વાતચીત થઈ તે સર્વ સાંભળી હતી; જે બન્યું તે જોયું હતું. ઇર્ષ્યાનેા કીડા તેના અંતરને કારી ખાતા હતા. પેાતાના ભાવી સ્વામીની બેવફાઈ જોઈ. તે ઇતર રમણી સાથે લગ્ન કરવા પ્રસ્તુત છે, એ ખીનાએ તેના મગજમાં આગ સળગાવી હતી. તે એક દિવાનીની મા નીચે બનતા ખનાવ જોઈ રહી હતી, અને ખુદાને પ્રાર્થના કરતી હતી કે, સુલ્તાન કુલિખાંને હાથે સુખારકનું કાસળ નીકળે કે ભવિષ્યમાં તે દિલશાદખાન મને પરણે જ નહિ. તેણે સુલ્તાન કુલીખાંની તરવારપટુતા હર્ષે તથા વિષાદથી જોઈ. સુલ્તાન २ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com Page #33 -------------------------------------------------------------------------- ________________ રૌનક મહેલની રાજખટપટ કુલિખાંની તરવાર હવામાં એક સરખી ફરતી હતી; ઘડીકમાં ઉંચે તે ઘડીકમાં નીચે; એક વખત માથાપર, તે એક વખત હાથના પોંચા આગળ, વિલુલ્લતાની માફક તે રમતી હતી. મુબારક પિતાનાથી બનતે બચાવ કરતા હતા. આખરે સુલ્તાન કુલિખાંએ પોતાના દુશ્મનને એવો તે હંફાવી દીધું કે, તેને શરણ થવાની તૈયારી આવી લાગી. પોતાના પ્રતિસ્પર્ધીની તરવાર છાતીનું લોહી પીવા તત્પર થઈ, પણ સુલ્તાન કલિખાંએ પિતાને હાથ રે, જેમ છોડાયેલો નાગ કુંફાડા કરે તેમ, જાણે અચાનક જેરને આવેશ આવ્યો હોય તેમ, જાણે ભૂત ભરાયું હોય તેમ ગાંડાની માફક કેધયુક્ત મુદ્રાથી મુબારક તરવાર ફેરવવા લાગે; તરવારો અથડાવા લાગી. મુબારકની દક્ષતા કંઈ ઓછી ન હતી. તેણે એક એવો જબરે આઘાત કર્યો કે સુલ્તાન કલિખાંની તરવાર મુઠમાંથી તૂટી ખણણ કરતી દૂર જમીન પર જઈ પડી. પિતાના પ્રતિપક્ષીને નિરસ્ત્ર જેતાની વાર આનંદના આવેશથી મલેક મુબારકે પિતાની તરવાર તેની છાતી સરસી ધરી. જાણે તે તેની છાતી ચીરી નાંખવા માંગતા હોય તેમ તે તરવારને ધરી ઉભો રહ્યો. સુલ્તાન કલિખાં તિરસ્કારભંજક મુદ્રાએ, રષદર્શક દૃષ્ટિએ પરિણામ જાતે ઉભો રહ્યો. તે છૂપી ઓરડીમાં ખયરુન્નિસા આ સર્વ જોઈ આભી જ બની ગઈ. સ્તબ્ધ બની ગઈ, ચિત્રવત્ પૂતળાની માફક તેનાથી હલાયું નહિ કે ચલાયું નહિ. તેણે બૂમ મારવાનો પ્રયત્ન કર્યો પણ, તે તેમ કરી શકી નહિ. કેણુ જાણે તેની જીભ તાળવે ચોંટી ગઈ. એકાએક તેણે ધીમેથી ડકું ભર્યું અને જવાને ઉદ્યત થઈ, એટલામાં નીચે પાછલના દ્વારથી કઈ અંદર દાખલ થયું. હાથમાં ઉઘાડી તરવારે તે સુલ્તાન કલિખાં અને મલેક મુબારક ઉભા હતા ત્યાં આવી લાગે –“માફ કરજો સાહેબ!” આવનાર શાંત મુદ્રાથી બે –“આપના કંઠને અવાજ મારે કાને પડ્યો. પછી જાણે તે બંધ થયાને ભાસ થયે. રખેને કેઈને ગંભીર ઈજા થઈ હોય એમ ધારી હું વગર રજાએ અહીં દાખલ થયો છું. મારે તેમ કરવાની જરૂર પડી તે માટે હું માફી માગું છું. આપના દ્રઢ યુદ્ધમાં ભંગાણ પાડવા માટે હું દરગુજર ચાહું છું, અને આપ બને ઉમરાવોને સહીસલામત જોઈ આનંદ પામું છું. હું પાછો ફરું છું. આપ આપના દ્વતને ચાલુ કરે. અરે, પણ આ શું? હજરત, આપની તરવાર ભાંગી ગઈ છે. હજરત સલામત ! જે આપને આ હથિયાર ઉપગમાં લેવાને વાંધો ન હોય તો તે આપ સ્વીકારશે.” એટલું કહી તેણે તે તરવારને સુલતાન કલિખાં આગળ ધરી. સુલ્તાન કુલિખાંએ તે તરવારને લીધી અને તેમ કરતાં સ્મિત હાસ્યથી તે બે “આમ અણીને વખતે ઉપકાર કરનારનું મુબારક નામ ?” “ગુલામને કામુદૌલા કહે છે.” ઇકામુદૌલા !” આશ્ચર્યચક્તિ સ્વરે સુલ્તાન કુલિખાએ કહ્યું, “માફ કરે, હું મારા દુશમનના હાથે થતો ઉપકાર સ્વીકારી શકતો નથી.” મલેક મુબારકે ઈશારત કરી. ઇકામુદૌલા ત્યાંથી ચાલી ગયે. * કલિખાએ કહ્યું, “મલેક! આજ તારે ચેરે ખૂની દેખાય છે. ભલે તે મેળવેલા વિજયને બદલો લઈ લે, તારું કામ અધુરું રાખ ના.” મલેક મુબારક હસ્યો અને પોતાની તરવારને કષબદ્ધ કરી. હજરત! તેમ કરવાની જરૂર નથી,” મલેક મુબારકે કહ્યું, “જે હું તેમ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratvww.umaragyanbhandar.com Page #34 -------------------------------------------------------------------------- ________________ કરે તે મૂર્ખ કહેવાઉં. મારે હજી ઘણું વેર લેવાનું બાકી છે. જે હું આપને પ્રાણ લઉં તે આપ મારા પંઝામાંથી સટકી જાઓ. હું તેમ કરવા ઇચ્છતા નથી. આજે આપે મારું જે અપમાન કર્યું છે, આપે જે શબ્દો કહ્યા છે, તે જે ખુદ સુલ્તાને કહ્યા હોય તો પણ હું સાંખું નહિ.” તે થોડી વાર જાણે વિચારમાં હોય તેમ ચૂપ રહ્યો. તેના મનમાં કંઈક વિચાર બદલાયો. તેના હપર આનંદની ઝળકી ફૂટી. તે વિનયનમ્ર સ્વરે બો: હુજુર! ગયેલી ગુજરીને વિસરી જાઓ. મેં કંઈ આપને ગુસ્સાના આવેશમાં કહ્યું હોય તે માફ કરે. મારે તેમ કરવાને ઈરાદો ન હતો. હજરત ! આપને મારા કહેવા પર વિશ્વાસ નથી, લાચાર છું. રાજ્યની હકીકત શું આપ જાણતા નથી. મારા કહેવામાં શું છેટું છે? આજ નહિ, પણ થોડા વર્ષમાં આપ રાજ્ય ગાદીના માલેક થવાના. ઇરાનથી આવતાં જે શુકન થયા હતા, તે આપ ભૂલી જાઓ છે. ખયર, આપની મરજી. આજે આપે મને જરૂરીપરસ્ત કહ્યો છે. હું કબૂલ કરું છું કે તે છું. હજરત ! આપ જાણો છો કે, હું કંઈ કમીને માણસ નથી. આજ મારી શી સ્થિતિ છે, તે આપને કયાં વિદિત નથી. મને પણ ભવિષ્યની આશા છે. હજરતવાલા ! આપ મને દિલશાદખાનના હાથને માટે નાલાયક ગણે છે, પણ હું ખાત્રી આપું છું કે મારા અંતઃકરણથી હું તેમને ચાહું છું. હું કસમ ખાઈને કહું છું કે હું જનેજીગરથી એમને ચાહું છું. આજ આ રાજ્યમાં મને જે માન મરતબ છે, તે કંઈ ઓછો નથી. હું તેમની સાથે લગ્નને માટે નાલાયક તદન નથી. એમની સાથે લગ્નમાં જોડાવાથી મારી જીંદગી સુધરી જવાનો સંભવ છે, આપ શું તે નાકબૂલ કરશે? હજરત ! આપ માઠું લગાડતા ના. આપે કેટલાક ખોટાં ઇજામ લગાડ્યાં છે. હું આપને શાહની પ્રત્યે બેવફા થવા કહેતો નથી, પણ શાહની આસપાસ જે ખુદપરસ્ત ઉમરાવ બીજાનું સત્યાનાશ વાળે છે, તેની સત્તા તેડવા કહું છું. તે ઝેરી સાપના દાંત તોડવાને જ વિનવું છું. આપ જે મારી માગણીને સ્વીકાર કરશે, આપ જે દિલશાદખાનમને મારી સાથે લગ્નગાંઠથી જેડશે, તે હું વચન આપું છું કે આપના વિરુદ્ધ કે રાજ્યવિરુદ્ધ કઈ બાબતમાં ખટપટ કરીશ નહિ. આપની વફાદારીમાં સામેલ રહીશ. જુઓ, આજથી ત્રણ દિવસમાં મારા નિકાહ થઈ ગયા છે, પછી હું આપને આ કાગળ પાછો સોંપી દઈશ.” “પણ જો હું માગણીને ઈન્કાર કરું તે?” તે પછી મને ફાવશે તે કરીશ. આ પત્રને સુલ્તાનની સમક્ષ મૂકીશ. હું માત્ર એકજ આશાએ જીવું છું અને તે દિલશાદખાનમ. જે હું તેમને મેળવવા ભાગ્યવાન નીવડીશ તે ઠીક છે. નહિ તે મને જીંદગીની પણ પરવા નથી. હું જનમમાં જઉં તો પણ બહીત નથી; સાથે દુનિયાને ઘસડવાને પણ ડરતે નથી. હજરત! હું નથી ધારો કે આપ મારી માગણીને ઈન્કાર કરે. આપ જરૂર મને મદદ કરશે, એવી મારી ખાત્રી છે.” એટલી વાતચીત પછી સુલ્તાન કુલિખાં ત્યાંથી ચાલી નીકળ્યો. મલેક મુબારક પાછો તે ઓરડામાં આવ્ય; પાછલી બાજુનું બારણું ઉઘાડી ઇકામુદૌલાને અંદર બેલાવ્યો અને કહ્યું – હજી સુલ્તાન કુલિખાં માને એમ લાગતું નથી. જ્યારે મેં આપણી વાત ખુલ્લી કરી ત્યારે તેમણે મારું અપમાન કર્યું. તમારી માગણ મેં તેમના આગળ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratvww.umaragyanbhandar.com Page #35 -------------------------------------------------------------------------- ________________ રોનક મહેલની રાજખટપટ ′′ રજૂ કરી, તે તેમણે ધુતકારી કાઢી. આખરે મામલા એટલા વધી ગયા કે તેમણે મને ન કહેવાના શબ્દો કહ્યા. મારા મગજ પર મને કાબુ રહ્યો નહિ, ને મેં તરવાર ઉગામી; અમારા અન્ને વચ્ચે દ્વંદ્વ યુદ્ધ થયું, જેનું પરિણામ આપને વિદિત છે.” “આપનું શું ધારવું છે?” ઈંક્રામુદૌલાએ પૂછ્યું, “આપને લાગે છે કે, સુલ્તાન કુલિખાં આપણી મસલતમાં શિરક થશે?” “જી, મહેરબાન ! રસ્તે રસ્તે સહુ થશે. ખી નાંખ્યું કે એકદમ ઝાડ થતું નથી; ઝાડ થયું તેા તેને એકદમ ફ્ળ આવતાં નથી. મને ઉમેદ છે કે, સુલ્તાન કુલિખાંને આપણી તરફ વાળી લઇશું. આ રૂક્કાને તમે મારી પાસે રહેવા દે; એકાદ બે રાજમાં કામ પાર પાડું છું. હજરત! હમણાં તે એમને ભેગવવા દે। આ વિશાળ પ્રાંતની સુખાગીરી; પણ તે ક્યાં સુધી તેમના અખત્યારમાં રહેવાની છે? તેલંગણુ અને વરંગુલને માટે મલેક સુખારક પેાતાના પ્રાણ શયતાનને વેચવા તૈયાર છે.” “હુન્ત્ર્! આપને અલીાહ દસ્તુર દિનારખાંએ પહેલાં સંદેશા મોકલ્યા હતા કે નહિ ?” “હા, ” મલેક સુખારકે જવાખ આપ્યા, “પણ તેથી શું ?” “આપ તેલંગણની વાત કરે છે તે શું? તેલંગણુ આપના હાથમાં આવશે નહી, એ શું આપ જાણતા નથી ?” કુલિખાંના હાથમાં રહેશે. પણ "" * કબૂલ કે, તેલંગણુ તુરત તેા સુલ્તાન બાદમાં << માદ્યમાં આપ શી રીતે તે મેળવશે ?” “ તાકાતથી મેળવીશ. મને અડધા ભાગ તે આ મદદ કરવા માટે મળશે.” <6 ‘ પણ તે તેલંગણુને નહિ. એ તા કુલિખાંને મળવાના. તેએ તેના સ્વતંત્ર માલેક ખનશે. તેની બાજુના કેટલાક મુલ્ય વિજયનગરના રાયને પાશ મળશે. બાકી બહાર-ઉલ-મુલ્કના ચેડા ભાગ આપના હસ્તક આવશે. આ હકીકત મને માલમ છે. બાકીની આપને પ્રથમ મેાલેલા દૂત મારફ્ત મળી ચૂકી હશે.” પણ તે નિશ્ચિત થઈ નથી. જો આપણે ધારીએ છીએ તે ખાખતમાં સુસ્તાન કુલિખાંને મત સાનુકૂળ થશે, તેા બધું નિશ્ચિત કરી લઇશું. સમજ્યા, ઉમરાવ ? હમણાં તા શું થાય છે તે જોવા દો. વારૂ, પણ આપતું શું ધારવું છે? આપણી સાથે તમે જણાવ્યા, તે સિવાય ખીન્ન કયા ઉમરાવ સામેલ થાય એમ છે?” “આપ ખાસ કરીને કોને માટે પૂછે છે?” ઇકામુદૌલાએ પૂછ્યું. "" r સુલ્તાન યુસુફ આદિલ શું આપણી સાથે ઉભા રહેશે ?” “ કદાચ, પણ ઘણું કરીને નહિ. તેઓ શું કરશે તે કહેવાય નહિ; પણ ~ એ ખાખત તે સુલ્તાન કુલિખાં શુ વલણ લે છે, તેના પર આધાર રાખે છે. આજકાલ વજીરે સલ્તનતને કાણુ ધિક્કારતું નથી? કાણુ શાહને તેના પંઝામાંથી છોડવવા માગતું નથી ? છતાં એટલું તે ખરૂં કે તે કયા પક્ષને સહાય આપશે, એ કહેવું કઠિન છે.” 46 ઠીક, હજરત ! આપ સિધાવા. આપને માટે લેાજના ઇંતેજામ કર્યો છે, દૃસ્તરખાન ખીછાવવામાં આવશે. હું ત્યાં હાજર થઇશ; આપ પ્રવાસથી થાકેલા હશે. આપને વધારે વાર રાવા ઉચિત નથી.” Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com Page #36 -------------------------------------------------------------------------- ________________ નિશ્ચય ૨૮ ઈમુદૌલા તે ઓરડામાંથી ચાલી નીકળ્યો. મલેક મુબારકે નેકરને બોલાવ્યો. તેણે ભોજનની વ્યવસ્થાને માટે હુકમ આપ્યો, અને તે ક્ષણભર ત્યાં બેસી રહ્યો. થોડી વાર પછી સુરાહી કાઢી ફરીથી જામ ભરી ઉડાવ્યું, અને વિચારના મણકા ફેરવવા લાગે “દિલશાદખાનામ! અહા! બહેસ્તની હૂર ! તું હવે મારા સ્વાધીન આવીશ. સુલ્તાન કલિખા હવે મારા પંઝામાંથી છટકે એમ નથી. જે એ છટકવા ચન કરશે, તે બને તરફથી સંકડામણ છે. ઇઝામુદૌલા પોતાનું કામ કાઢી લેવા માગે છે, પણ એ નથી જાણતો કે, મલેક મુબારક તેને પોતાના લાભને માટે બાજી ખેલી રહ્યો છે.” એટલામાં એક નેકરે આવી ખબર આપી કે દસ્તખાન તૈયાર છે. મલેક મુબારક તે એારડાની ભીંત બાજુના એક ટાંકામાં કાગળ રાખી, બંધ કરી ત્યાંથી ભોજન લેવા ચાલી ગયે. પ્રકરણ ૪ થું નિશ્ચય સલતાન કલિખાં પોતાના મહેલમાં આવી પહોંચે. આવતાંની વાર તેણે પિતાના ઓરડામાં જઈ કપડાં ઉતાર્યા માત્ર બદન પર મલમલન પહેરણ અને ઇજારને રહેવા દીધી. ડી વાર પછી તેણે નોકરને હાંક મારી.નોકર તરત જ હાજર થયે. સુલ્તાન કુલિખાંએ તેને ફરમાવ્યું કે, “આજ જનાનખાનામાં જ હું વાળુ કરીશ એમ બાંદીને ખબર કર, અને ભોજનની તૈયારી થતાં મને આવીને ખબર આપવા કહે.” એટલી આજ્ઞા કરી તે નોકરને ત્યાંથી વિદાય કર્યો, અને પોતે તે ઓરડામાં આમ તેમ આંટા મારવા લાગ્યો. તેને આંટા મારતાં જે ભૂલ થઈ. તેના પિતાના મનમાં વિચાર કરવા લાગ્યું. “સુધારવી? શી તદબીરથી, તેમાંથી છટકી જવું? અને તે હિંસક પશુ મલેક મુબારના દાંત શી રીતે તેડવા,' તે સંબંધી તે મનમાં અનેક તરેહની યોજના ઘડવા લાગે. વાંચનાર ! આપણે તેને વિચાર કરતે છોડી તેના પૂર્વવૃત્તાંતપર દૃષ્ટિપાત કરીએ. સુતાન કુલિખાંને પિતાનું નામ ઉવીશ કુલિખાં હતું. તે કુરાવિન્યુ જાતિને હતું, અને ઇરાનના રાજા અમીર જહા બેગને સંબંધી થતું હતું. તેનું જન્મ સ્થાન ઈરાન દેશના હમદાન પ્રાંતમાં શહાબાદ નગર હતું. તે જાતે ઉખ્ય વંશને હતું, અને ઈરાનમાં તે વખતે બે પક્ષ હતા. કુરા વિજુ, અને એક કવિત્યુ: આ બને પક્ષમાં વિરોધ હતા, અને સામસામી લડાઈઓ થતી હતી; પણ પાછળથી તે વિધિ મટી ગયો હતો. તે સમયે એક કવિત્યુની સત્તા ભારે હતી. સુલ્તાન કલિખાને જન્મ થયો, ત્યાર બાદ તેની ચાલાકી અને હોંશિયારીથી સઘળાને એમ જણાવા લાગ્યું કે, એ આગળ જતાં પોતાની કેમ ઉદ્ધાર કરશે. આ વાત તે વખતના શાહ યાકુબ બેગના જાણવામાં આવી. તેણે જેશીઓને પૂછ્યું તે તેઓએ એમ જણાવ્યું જે, એ આગળ જતાં ઈરાનમાં નહિ, પણ પૂર્વમાં (હિન્દુસ્તાનમાં) રાજસત્તાને પ્રાપ્ત કરશે. આ વાત લિખાંના જાણવામાં આવી અને તેણે પોતાના ભાઈ અમીર અલ્લા કુલિ સાથે હિન્દુસ્તાન મેક્લી આપ્યો. બાળક સુલ્તાન કુલિ પિતાના કાકા સાથે હિન્દુસ્તાન આવ્યો અને બ્રાહ્મણવંશની રાજ્યધાની અહમદાબાદ બિઠુરમાં આવી રહ્યો. ત્યાં શાહી ઠાઠમાઠ જોઈ તેને હિન્દુસ્તાનમાં વાસ વસવાની Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratvww.umaragyanbhandar.com Page #37 -------------------------------------------------------------------------- ________________ રૌનક મહેલની રાજખટપટ ઇચ્છા થઈ, પરંતુ તેને પોતાના કાકા સાથે પાછા ઈરાન જવું પડ્યું. પણ ત્યાં ગયા બાદ પાછા સમાચાર મળ્યા કે, દુશ્મનનું બળ વધારે છે અને સુલ્તાન કુલિખાંની છત્વગીની સલામતી નથી, ત્યારે તેઓ ફરીથી હિન્દુસ્તાન આવ્યા, ત્યાં શાહની મુલાકાત લીધી. શાહ મહંમદને પરદેશીઓ તરફ ભાવ હતો અને પોતાના અંગરક્ષકોમાં તુર્કએની ભરતી કરતા હતા. તેણે તેમને સારે આવકાર આપે. યુવાન સુલ્તાન કુલિખાં બુદ્ધિબળથી આગળ વધતો ગ. શાહની પ્રીતિ તેણે સારી રીતે સંપાદન કરી જ્યારે તેલંગણમાં નાના હિન્દુ જમીનદારેએ મહેસુલ ભરવા સંબંધી વાંધો ઉઠાવ્યો અને ત્યાં બંડ થવાની સંભાવના જણાઈ, ત્યારે સુલ્તાન કલિખાંએ લશ્કરની સહાય વગર ત્યાં જઈ વ્યવસ્થા કરીને તેલંગણમાં શાંતિ સ્થાપી. ઈરાનને શાહ અમિર યાકુબ મરણ પામે, ત્યારે સુલ્તાન કુલિખાંના કાકાએ ઈરાન જવા માટે બ્રાહ્મણ શાહ પાસે વિનતિ કરી. સુલ્તાને તેને બિદુર રહેવા ઘણે આગ્રહ કર્યો, પણ તેણે તે વાત માન્ય રાખી નહિ. આખરે જ્યારે મહંમદ શાહે સુલ્તાન કલિખાંને પુત્રવત પાળવાનું વચન આપી, તેને ત્યાં રાખવા ઈચ્છા જણાવી, ત્યારે તેણે તે વાતને સંમતિ આપી, સુલ્તાન કુલિખાને ત્યાં રાખ્યો. ઉત્તર તેના ભાગ્યની ચઢતિ થતી ગઈ. એક સમયે સુલ્તાન મહંમદ શાહ બ્રાહ્મણી ગાનતાનમાં મસ્ત બની રમણીઓના હાથે મદિરા પીતું હતું, ગાનની લહરીઓ ઉછળતી હતી, દરબારીઓ સંગીત સુધામાં નિમજતા હતા, તેવામાં શાહના ઉપર એકાએક હુમલો કરવામાં આવ્યું. શાહના પ્રાણ લેવાનું કાવતરું હબસી અને દખણ સરદારેએ રચ્યું હતું. આ વખતે સુલ્તાન કુલીખાએ માત્ર દશ આદમીની મદદથી મહેલની અને શાહની રક્ષા કરી. તેને આગળ જતાં કુતુબઉલ-મુલક અને અમિર-ઉલઉમરાવનો ખિતાબ આપવામાં આવ્યો હતો, અને અમે જે સમયની વાત લખીએ છીએ, તે વખતે તે તેલંગણને સુ હતા.* સુલ્તાન કુલિખાં પિતાના શાહી એરડામાં આમતેમ આંટા મારતો વિચાર કરતા હતા, પણ તેને મુબારકની જાળમાંથી æવાને એક પણ ઇલાજ સૂઝ નહિ. દિલશાદખાનમ, તે બહેતની હૂર, તેની નરેનજરને કુરબાં કરવી? એક બદચલન અને બદહવશ આદમીને તેને સ્વાધીન કરવી? સ્વાધીન કરવી એટલું જ નહિ, પણ સદાને માટે તેને દુઃખના દરિયામાં ઠેલવી?” એ વિચાર તેના અંતરમાં શળ લેતા હતા. તે આ પ્રમાણે વિચાર કરતે હતો, એટલામાં એક બાંદી ત્યાં આવી વિનયપૂર્વક નમન કરી બોલી:– હુકાર ! દસ્તરખાન તૈયાર છે. બેગમ સાહિબા આપને પધારવા અર્જ કરે છે, અને આપના નેક કદમની રાહ જુએ છે.” બાંદીનાં ઉપલાં વચન સાંભળી સુલ્તાન કુલિખાં ત્યાંથી જનાનખાના તરફ ચાલ્યો. * સુલ્તાન કુલિખાને માટે એક યૂરોપિય લેખક નીચે મુજબ જણાવે છે અમિર ઇરકર, જેને જ્યેષ્ઠ પુત્ર જહાનશાહ તેના પછી રાજ્યાધિકારપર આવ્યો હતો, અને જેને પ્રપાત્ર હસનઅલિ તે વંશને છેલ્લે રાજ્યાધિકારી હતું તે-અમિર ઇસ્કન્દર-ના નાના પુત્રના વંશમાંથી સુલ્તાન કુરાવિન્યુ ઉત્તરી આવ્યું હોય એમ સંભવે છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surawww.umaragyanbhandar.com Page #38 -------------------------------------------------------------------------- ________________ નિશ્ચય જનાનખાનાની અગાશીમાં સફેદ ચન્ટની ચાદર બિછાવી હતી. તે પર ગાદિ, તકિયા અને બાજઠ ગોઠવ્યા હતા. બાજઠ પર રૂપાના રકાબીપ્યાલામાં સ્વાદિષ્ટ ભેજનસામગ્રી મૂકી હતી, અને પાસે જ અર્ગવાની લાલ શિરાઝીની સુરાહી અને જામ પડેલા હતા. આકાશમાંથી ચન્દ્ર રજત્ ધારા વર્ષાવતું હતું, અને તેના વધતા પ્રકાશમાં વરંગુલ સ્નાન કરતું હતું. અગાસી પરથી દૂરને દેખાવ દષ્ટિગેચર થત હતા. દૂર ખૂલતાં નારિયેળીનાં વૃક્ષ, ઝાડપાનથી પરિવેષ્ટિત મકાને, મજીદના મિનારા સર્વ નિઃસ્તબ્ધ જણાતા હતા. કુલ અને વૃક્ષને સ્પર્શી મંદ પવનની લહેર મગજને તર કરતી, શરીરને શીતળતા અર્પતી હતી. આવા સમયે સુલ્તાન કુલિખાં જનાનખાનામાં દાખલ થયો અને ચુપચાપ દસ્તરખાનપર બેઠે; પાસે જ જેની બેગમ અને તેની પુત્રી દિલશાદખાનમ બેઠાં બાંદીઓ હાથમાં પંખા લઈ પાછળ ઉભી રહી. પિતાના સ્વામીને ચુપચાપ બેઠેલે જોઈ બેગમ આશ્ચર્ય પામી. તેણે મનમાં વિચાર્યું કે, માને ન માને આજ કંઈ અવનો બનાવ બન્યો છે. તેણે તાડી જેવાને માટે પૂછયું: “મારા શિરતાજ ! આપ આજ કંઈ ઉંડા વિચારમાં અને બહુ ફિકરમંદ જણુઓ છો ?” “બીબી !” સુલ્તાન કુલિખાંએ પ્રત્યુત્તર આપ્યું,-“આ દુનિયામાં ફિકર કેને નથી? ફિકરની ફાકી માત્ર સચ્ચા ફકીરે કરતા નથી.” નેકચલન ઇન્સાનને ફિકરનું કારણ રહેતું નથી. કારણ કે તેને પરમેશ્વરથી ડરવાનું નથી.” કબૂલ, બીબી! કે, નેકચલન માણસને ઈશ્વરને ડર નથી હોતો. પરંતુ આ દુનિયામાં માણસને હજાર જાતની ફિકર હોય છે. કેઈને પૈસાની, તે કોઇને બચ્ચાંની પેસ હોય તે તે ગુમાવી દેવાના ભયની, બચ્ચાં હોય તે તે ખરાબ નીકળશે શું થશે તેની, એમ હજાર પ્રકારની ચિંતા હોય છે.” “લ્મ, પણ હજૂર! એમ ચિતા કરવાથી ફળ શું? શું એમ વલવલાટ કરેથી માણસ પોતાની ઇચછેલી વસ્તુને મેળવી શકે છે ?” હા, ઘણું વખત ચિન્તા કરવાથી બનવાની બીનાને તેડ કાઢી શકાય છે.” યારે શૌહર ! આપના જેટલી અલ આ કમરિન દાસીમાં કયાંથી હેય? પણ અત્યારે ચિંતા કરવાને વખત નથી. “વાહ! બીબી વાહ! તે ચિંતા કરવાને માટે પણ વખત હોય છે કે ?” જી હાં, “વા, તે કહે કે આ ચિંતા કરવાનો વખત છે કે નહિ?” “નહિ, જરૂર નહિ,” બેગમે જવાબ આપે. શા માટે?” સુલ્તાન કુલિખાએ આશ્ચર્યભરી મુદ્રાએ પૂછયું. જૂઓ આ શાંત રજની, જુઓ આ ચન્દ્રને પ્રકાશ, જુઓ પેલી નિરવ હરિયાલી, તે કેવી હસી રહી છે. આ ચન્દ્રના કિરણે જુએ, આ જળલહરી પર કેવી રમત કરી રહ્યાં છે! જુઓ વસંતપમ પવન કે ફરફર વહે છે, પ્યારા ! મૌલાના હાફિઝને આ કલામ યાદ છે ને? Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratvww.umaragyanbhandar.com Page #39 -------------------------------------------------------------------------- ________________ રોનક મહેલની રાજખટપટ “બિયા તા યક ઇમ શબ તમાશા કુનીમ, ચુ ફરદા રસદ ફિક્રે ફરદા કુનમ. સુલ્તાન કુલિખા બેગમના જવાબથી ઘણે ખુશ થયે, અને તે ક્ષણભર પિતાની ચિંતાને વીસરી ગયું. તેણે શાંત ચિતે વાળુ કર્યું, અને તેમ કરતાં જાણે આજે કંઈ બન્યું જ ન હોય તેમ વાતચીત કરી. ભેજન સમાપ્ત થયા પછી બદીને ત્યાંથી ચાલી જવા ઇશારત કરી. નેકરે આવીને બાજઠ અને થાળી રકાબીએ લઈ ગયા. મુક્તાન કુલિનાં પિતાની દિકરીના મુખ સામું જોઈ રહ્યો. તેના ચહેરા પર વિકારની છાયા કુરવા લાગી. જાણે એકાએક નિરભ્ર આકાશમાં વાદળાં ઘેરાઈ આવે તેમ તેના મેહપર ગ્લાનતાની છાયા પ્રસરવા લાગી. કયાં આ બાળકાનું અનિંદ્ય સૌન્દર્ય તથા બાલસુલભ નિર્દોષ સરળતા, અને જ્યાં તે કુટિલ, જૂર, લંપટ મનુષ્ય? કયાં આ સ્વર્ગનું મંદાર કુસુમ, અને કયાં આ વજ હૈયાને દાનવ? તેને મનમાં એમ થઈ આવ્યું કે, આ કુમળા કુસુમને હું પગ તળે છુંદી નાંખું છું. એક નાજુક તરુલતાપર કુહાડીને ઘા કરું છું; એક નિર્દોષ કપતીના હૃદયમાં છૂરી ભાકું છું તેને મુબારક સાથે પરણાવવામાં કાળની કરાલ છાયામાં હડસેલી મુકું છું; વા ધગધગતા અગ્નિમાં ફેંકી દઉં છું. એ ખરી વાત કે, મલેક સુબારકે પોતાનું વર્તન સુધારવાનું વચન આપ્યું હતું, પણ તે પોતાનું વચન પાળશે કે નહિ, એની શંકા જ હતી. તે આગળ જતાં નામના કાઢશે, એમાં કંઈ શક નહતો, પરંતુ તેની સાથે પોતાની પુત્રીના લગ્ન કરવાના વિચારથી તેને મનમાં ત્રાસ ઘટતો હતો. સુલ્તાન કલિખાને પોતાની પુત્રી પર અનન્ય વાત્સલ્ય પ્રેમ હતો. તેને તે પોતાના છોકરા કરતાં વધારે ચાહતે હતો. તેની બુદ્ધિ ઘણી જ તીવ્ર હતી અને ઘણું રાજ્યના કામોમાં પણ તે તેની સલાહ લેતા હતા. પોતાના પિતાને ઉદ્વિગ્ન હેરે પિતાની સામું જોત જોઈ દિલશાદખાનમ બેલી: વાલિદે મહેરબાં! આપ શા વિચાર કરે છે? આપ ચૂપચાપ બેસી કેમ રહ્યા છો ?” “બેટી!” કુલિખાએ કહ્યું, “હું તારી જ ફિકર કરું છું” મારી? અખજાન ! મારી ફિકર કરવા જેવું આપને શું છે ?” બિટિયાં ! હવે તું મટી થઈ; તારી શાદીને વિચાર કરવો જોઈએને ?” “વાહ, અમ્બાજાન, વાહ! મારી શાદીની ફિકર એટલી બધી થાય છે ? એ તે સાધારણ વાત છે. પણ અબ્બાજાન ! આપના ચેહેરા૫ર દિલગીરી જણાય છે. આપ કંઈ બીજા જ વિચારમાં લાગો છો; આપ આપના અંતરની ખરી વાત જણાવતા નથી.” સુલ્તાન કુલિખાંના અંતરની સ્થિતિ વિચિત્ર હતી. તે અપ્રિય બીનાને બેગમ અને દિકરી આગળ કહેવા ઈચ્છતા હતા, પણ તે હઠ પર આવતી નહિ. તે વિષયને રજુ કરવાને આડી અવળી પ્રસ્તાવના કરતા હતા, પણ વિષયને રજુ કરવાની હિમત થતી નહિ. મલેક મુબારકની ખરી હકીક્ત દિલશાદખાનમથી પી નહતી. ઘણી વાર તેઓએ પોતે તેના ખરાબ કામેની નિંદા કરી હતી. એવા * આવે, આનંદ રાત્રીએ બેસી શેડે આનન્ટ મેળવીએ, કાલ થતાં કાલની ફિકરને જોઈ લઈશું. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com Page #40 -------------------------------------------------------------------------- ________________ નિશ્ચય માણસ સાથે પુત્રીને પરણાવવી. એ જાણી જોઈને કસાઈડે ગાય બાંધવા જેવું હતું, પરંતુ એક પ્રકારની લાચારીને વશ થઈ તે કામ કર્યા વગર છૂટકો નહતો. બેટી તારાથી છુપી વાત કંઈ જ નથી. તું તે જાણે છે ને કે બિટિયાં, દરેક બાબતમાં હું તારી સલાહ લઉં છું કે રાજકાજના કામમાં પણ બેટા તારી સલાહને હું માન આપું છું.” “અબ્બાજાન! આપ આ નાદાનની બુદ્ધિની બહ તારીફ કરે છે.” “નહિ, બેટા ! હું ખરું કહું છું. વારૂ હું તને પૂછું છું કે, આ દુનિયામાં સ્ત્રીઓનું મુખ્ય કામ શું છે?” મુખ્ય કામ? યારે અબ્બ! આપ શું કહે છે, તે હું સમજી શકતી નથી.” “શાદી અને શૌહરની ખિદમત, એ પાકિદામન એરતની ફરજ છે કે નહિ?” શું કહ્યું, અબ્બાજાન? શું એારતેને ખુદાએ એટલા માટે બનાવી છે. કે તેઓ શું તેમની ગુલામગીરી કરે ?' “નહિ, બેટી! તું સમજતી નથી. સ્વામીની ચાકરી કરવી, એમાં ગુલામ ગીરી શાની? કયેમ નહિ? અખજાન! આપ તે એમ જ કહે છે કે, એારતેઓ ખાવિંદની સેવા કરવી. એારતેને સ્વામીના પ્યાર મુહબત સાથે કંઈ કામ નથી.” બેટા! શાદી કરીએ એટલે મુહબત થાય.” નહિ, અબ્બાજાન! આપ એમ કેમ કહે છે? “બેટા! મારે વિચાર તારી શાદી કરવાનું છે. હું જાણું છું કે, આજ પહેલાં ઘણું સારા માણસેએ તારી સાથે લગ્ન કરવાની માગણી કરી છે અને કરે છે. હું કહું છું કે, આપણે મલેક મુબારક સાથે તારી શાદી નક્કી કરીએ તો શું?” દિલશાદખાનમ ચુપ રહી. તે કંઈ બોલી નહિ. તે જાણતી હતી કે, સુલતાન કલિખાં મલેક મુબારકને ધિક્કારતા હતા. તેના તરફથી એવી માગણી આવેલી, તેને તેમણે તિરસ્કાર પણ કરેલો, છતાં, આજ તેઓને મેહે આ વાત સાંભળી તેને ઘણે અજાયબી લાગી. બેગમ બેલી ઉઠી:–“હુજૂરેવાલા! આપે શું કહ્યું. શું દિલશાદખાનની નિકાહુ મલેક મુબારક સાથે ?” હા, તેની સાથે નિકાહૂ કરવામાં વાંધો છે?” “વાધે! તેની સાથે મારી પુત્રીને પરણાવવા વાંધો કર્યો નથી ? આપ શું તેના ચરિત્રથી વાકેફ નથી ?” હા, હું વાકેફ છું. પણ શું એવા માણસ સુધરી શકતા નથી? ઘણું માણસે આગળ જતાં સુધરી જાય છે?” “સુધરી ગયા હશે, પણ મુબારક સુધરે એની આશા નથી. તેની ચાલ ચલગતથી કે વાકેફ નથી ? જ્યારે તે પાયતખ્તમાં હતા, ત્યારે બાંદીઓ રેજ એની વાતે લાવતી હતી. મને એનાં લક્ષણું ગમતાં નથી. મારી રંક છોકરી એને ત્યાં જઈ સુખી થાય નહિ.” “શા માટે સુખી નહિ થાય?” કુલિખાએ કહ્યું, “એને ત્યાં શી વાતની મણું છે? પૈસે છે, માઈક્રમ છે, નેકર છે, ચાકર છે, અને આગળ જતાં એથી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratvww.umaragyanbhandar.com Page #41 -------------------------------------------------------------------------- ________________ ૩૪ રૌનક મહેલની રાજખટપટ પણ વધારે મોટી હાકેમી મળવાની આશા છે; શાહની મહેરબાની છે. ભવિખ્યામાં તે સલ્તનતમાં ભારે નામના મેળવે તો એમાં કંઈ નવાઈ નથી.” “નામવર ! આપ જ કહેતા હતા કે, આ દુનિયામાં મલેક મુબારક જે બચલન મનુષ્ય નથી. પહેલાં એક વખત દિલશાદના લગ્નની માગણી તેની તરફથી આવી હતી ત્યારે આપે શું કહ્યું હતું, તે યાદ છે ? જે આપ દૌલત અને માનઈકામની વાત કરતા હો, તે ઘણું વધારે દોલતમંદ અને ભારે ઈજતવાળા - ઉમરાવ દિલશાદખાનમ સાથે શાદી કરવા રાજી છે.” સુલ્તાન કુલિખાંએ તરત જવાબ આપે નહિ. શે જવાબ આપે ? મલેક મુબારકનાં આચરણ ૫ાં ન હતાં. જે સમયે તે પાયતખ્તમાં હતા તે સમયે આખા ગામમાં તેની વાતે ચાલતી હતી. મહેલમહેલ બાંદીઓ તેની વાત લઈ જતી હતી. દિલશાદખાનમથી આ વાત છાની ન હતી. - થોડી વારે સુતાન કલિખાએ કહ્યું –“બીબી તું જાણે છે કે આ દુનિયામાં મારા છોકરામાં સૌથી વધારે પ્રિય હોય તો મારી આ બેટી છે. એની બુદ્ધિ વિલક્ષણ છે. તે કોઈ સલ્તનતની મલેકા થવા જેટલી કાબેલ છે.” “છતાં, અખજાન ! આપ એક સાધારણ આદમી સાથે, અને તે પણ એકચલન નહિ તેવા સાથે, આપ મને શાદી કરવા કહે છે!” “બેટા! હું કહું છું એમાં કંઈ મતલબ છે. દીકરી! આ દુનિયામાં બધાં કંઈ સારાં માણસો હતાં નથી. જે દુનિયામાં સારાં માણસે ઉભરાઈ જતાં હેત તે આ દુનિયા તે દુનિયા નહિ પણ બહેક્ત બની જાત. બેટા! કેટલાક જુવાનીના ઉછાળામાં આડા વહે છે. જેમ એક નદીનું પાણી ચોમાસામાં ઉભરાઈ આડું વહે છે તેમ કેટલાકનું જીવન ઉચ્છંખલ બને છે. પણ તે સમય જવાની સાથે મંદ પડી જાય છે, અને સીધે રસ્તે પ્રવાહ ફંટાય છે. માણસને પણ તેમ ઘણી વાર બને છે.” પણ, અબ્બાજાન! આપને આટલો આગ્રહ શા માટે ? આપ પહેલાં કહેતા હતા કે, મારું લગ્ન મારી રજામંદી વગર કરશે નહિ; પણું આજ આપ આમ શા માટે કહો છો ? બેટા! તું જાણે છે કે, આજકાલ રાજમાં ભારે ગડમથલ થઈ રહી છે. ઉમરાવોમાં બેદીલી ઉત્પન્ન થઈ રહી છે. વછરેઆલમ કાસિમ ખરિદ કેટલાક ઉમરાવેની કાસળ કાઢવા ખટપટ કરી રહ્યો છે.” “હા, અબ્બાજાન! પણ તેથી શું? આપને કોઈ વાંકે વાળ કરે એમ નથી. આપની વફાદારી જહાંઆકારા છે.” ખરી વાત, પણ આ દુનિયામાં સગુણને હંમેશા વિજય થતો નથી. આપણું સારા ગુણ આપણું તરક્કીને બદલે આપણને ઘણી વાર હાનિ અને આફતમાં નાખે છે. સીધે રસ્તે ચાલનાર ભીખ માગતાં પણ પેટનું પૂરું કરતાં નથી, જ્યારે આડે માર્ગે જનાર, લોકોને ઠગનાર મોજમાં દિવસ કાઢે છે. મારી વફાદારી જ એ દગાબાજોને ભારે પડે છે. તેઓ શાહનાપર ફાવી શક્તા નથી. તેઓ મને પિતાના માર્ગમાં કાંટારૂપ લેખે છે, અને તેથી તેઓએ એક પ્રપંચ રચ્યો છે, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com Page #42 -------------------------------------------------------------------------- ________________ નિશ્ચય ૩૫ પ્યારા શૌહર !” બેગમે ચોંકીને કહ્યું, “એવા શે! પ્રપંચ રચ્યા છે ? કાણ જાણે આપ આવ્યા ત્યારથી આજ કંઈ ઉંડા વિચારમાં હા એમ જણાવ છે. મેં આવતાંની વાર નહેાતું કહ્યું ?” “ખીખી ! તું ચતુર છે; તું ખરાખર તાડી ગઈ. આજ કંઈ અવનવા ખનાવ બન્યા છે. હું આજ સૂધી નહાતા જાણતા કે, મુબારક આટલા ઉંડા પાણીમાં રમતેા હશે. હું આજ સુધી નહાતા જાણુ કે, તે આવે નીચ હશે. હા, દુશ્મન ! દુશ્મન દુશ્મનમાં પણ કેવા ફેર હાય છે? કાઈ ચેતાવી સામેથી વાહાર કરે છે, જ્યારે કાઇ ઉંધમાં છાનામાના ગળાપર છૂરી ફેરવે છે. મુબારક એવા નીચ માણસ છે. << ભલેને તે નીચ હે। વા ખુદ્દ રાયતાન હેા. પ્યારે અબ્બા! એ નીચ આપને શું કરવાના છે?” “અને કાસિમ ખરિદે મારાપર ાસુસી કરવા માટે મેાલ્યા છે. તેણે મારે માટે ખેાટી વાતે ફેલાવી છે. મારા નાશને માટે જાળ બિછાવી છે.” “એવી તે શી જાળ બિછાવી છે ! એ જાળને કેમ તાડવી, એ શું આપનાથી થાય એમ નથી ?” “શી જાળ ? લા, સાંભળેા;” એટલું કહી સુલ્તાને બનેલી હકીકત કહી સંભળાવી. બધી વાત સાંભળ્યા પછી બેગમ ખેાલી:- તે શું આપ આ દુશ્મનેજાનને મારી બેટી આપવા કહા છે, પ્યારા ! આપ કહેતા હતા કે હું બેટીને પ્રાણથી વધારે ચાહું છું, તે શું આપને ચાહુ આવેા છે ?” “બીબી ! આ દુનિયામાં કેટલીક ચીજ પ્રાણથી પણ વધારે પ્યારી હેાય છે.” “પ્રાણથી પ્યારી ચીજ! એવી ચીજ કયી છે?” “દિન, ઇમાન, આશ્રુ, ચકીન, કાલ.” “દિન તે ઇમાનને આ વાત સાથે નિસ્બત નથી.” “બુલ, પણ એમ ન કરવાથી મારી બેઆબરુ થાય છે.” “આપની બેઆબરુ માટે એક શયતાનને ત્યાં મારી ભાળી બેટી આપવા તૈયાર થાવ છે? આખરું ! આખરે તે ખેટીને આપવામાં નથી સમાઈ, પણ એવાને ત્યાં શાદી થઈ હાય તા તે તેાડી નાંખવામાં છે.” “અમ્મા ! એમ ન ખેલ, ” દિલશાદખાનમ ખેલી ઉઠી. “ો મારા જવાથી અમ્માનનની આખરું ખચતી હેાય, તે ભલે તેમ થવા દે. મારી કુરબાંનીથી એ શયતાનની આગ બુઝાતી હેાય તે તેમ થવા દો. અબ્બાજાન! આપનું કહેવું મન્સૂર કરૂં છું. આપ દિલ ચાહાય ત્યાં આપ આપની આ બેટીને માકલી આપેા. બુલ, મજૂર, હું રાજી છું. ઇન્સાનનું ધાર્યું શું થાય છે? થવાનું તે મુદરમાં હાય તેજ થાય છે.” બેટી ! મારી નૂરેનજર ! શાખાશ છે, બેટા ! ચાદ રાખજે કે, હું મારા વચનથી નહિ ŕ. દિકરી! અહા! મને આ શું સૂઝ્યું? જો તેં આજે ના કહી હેાત, મારી વાતને ઈન્કાર કર્યો હેાત, તેા જૂદી વાત હતી; પણ જે તારામાં રેહેમ એટલી તારા જઇફ પિતાપર છે તેા તારા પિતાને પણ તારે માટે માન છે. એ સંગદિલ શયતાન ! તું ફાવે તે કર, શાહને ગમેતેમ ભંભેર, મારી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com Page #43 -------------------------------------------------------------------------- ________________ રોનક મહેલની રાજખટપટ વફાદારી પર ભલેને ખોટું આળ મેલ પણ આ સુલ્તાન કુલીખાને તેની પરવા નથી. મારા ઘરનાં રત્ન ! તમારે સુ છે આગળ રાજસુખ શું છે? તમારાં કલ્યાણ આગળ ખેટી આબરુ શા કામની છે? જોઇશ. તે દુશમનના ગુલશનને વેરાન કરીશ, તેની જાળને તેડીશ, તેની દગ બાજીના ફંદની હાંડીને ફેડીશ, મરીશ યા મારીશ, યા રહિમ, ગફુર, મદ દાવર !” “યારે અબ ! આપ એમ ચિંતા શા માટે કરે છે? મારી શાદી કરતાં શા માટે અટકે છે? થવાનું તે નસીબમાં હશે તેજ થશે. એમાં ફિકર કરવાનું કે ગભરાવાનું શું છે?” કઈ નહિ. મારી આંખની કીકી ! જાવ સુખે આરામ કરે. કાલ નઈશું, બેટા ! તારા કરતાં કંઈ વધારે નથી,” એટલું કહી, દિલશાદખાનમને ત્યાંથી પિતાના શયનગૃહમાં જઈ સૂવા આજ્ઞા કરી; તે થોડી વાર સુધી બેગમ સાથે વાતચીત કરી, કંઈ જરૂરી કામનું નિમિત્ત કાઢી, કુલિખાં પિતાના ઓરડામાં જઈ. વિચાર કરવા લાગ્યો. દિલશાદખાનમ પિતાના શયનગૃહમાં જઈ પલંગ પર પડી, પણ તેને તે રાતે નિદ્રા આવી નહિ. તે પોતાના મનમાં વિચાર કરવા લાગી. “પિતાનું શું થશે ? એવા માણસ સાથે દિવસે કેમ જશે? શું આ સંબન્ધમાં જોડાવું પડશે, કે એમાંથી છૂટવાને કંઈ માર્ગ મળી આવશે? શા માટે નહિ? અઓ જરૂર કંઈ રસ્તે શેધી કહાડશે.” અહા! શું માણસનું મન છે? હજાર આફતમાં પડ્યા છતાં, આશા, ઠગારી આવા કાનમાં કેવા મીઠા શબ્દો કહે છે ! પ્રકરણ ૫ મું ભમતો કાજી “હુજૂર! એક સૈયદ આ તરફ આવેલ છે, અને આપની મુલાકાત ચાહાય છે” સુલ્તાન કુલિખાના મુહરીરે અર્જ કરી. સુલ્તાન કુલિખાં પોતે ગાદીપર બેઠા હતા અને કંઈક કાગળે અવક્તા હતા. કાજીનું નામ સાંભળી તેઓ ઉંધમાંથી એકાએક જાગ્રત થયા હોય એમ ચોકી ઉઠયા; પણ તરતજ આત્મસંવરણું કરી કહ્યું -“આવવા દે.” સુલ્તાન કુલિખાને ધર્મપર આસ્થા હતી. પરંતુ તે વખતના કેટલાક સૈયદ અને ફરે ધર્મને કારણે મૂકી શરાબમાં મસ્ત રહેતા હતા અને ઘણી વખત રાજકાજમાં માથું મારતા હતા. આથી આવા ઘર વગરના ભમતા, પારકે પૈસે તાગડધિન્ના કરતા, મતની મેજ ઉડાવતા ફકીરે તરફ તેને અણગમો હતો. આટલું * The people following the example of the prince attended to nothing but dissipation; reverend eages pawned their very garments at the vine-sellers; and holy, teachers, quitting their colleges, retired to taverns and presided over the wine-flask. Brigg's FEBISHTA, VOL. II P. 535. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratvww.umaragyanbhandar.com Page #44 -------------------------------------------------------------------------- ________________ છતાં, ધર્મપર શ્રદ્ધા હોવાથી પ્રકટપણે તે તેમનું અપમાન કરતા નહિ, તેથી તેણે આ કવેળાએ પણ મુલાકાત આપવા ન પાડી નહિ. આવનાર માણસ શરીરે સ્થૂલ હતું, પણ તેને શીરના હલનચલનમાં એક પ્રકારની કૃતિ હતી. મોંહ ગોળમટોળ, આંખે ઝીણી, નાક અણીદાર હતું. તેની મુદ્રાપરથી તે મશ્કરે અને ખટપટી હોય એમ જણાતું હતું. તેના દેખાવપરથી તે ઈચ્છમીજાજી અને નશાખોર હોય એમ ભાસ થતો હતો. તેણે શરીર, પર ફિરકે નાંખ્યા હતા; દાઢી લાંબી હતી. આવતાંની વાર તેણે જમીનપર ગુકીને તસ્લીમ કરી. મૌલાના ! આપ અત્યારે ક્યાંથી પધારે છો? મેં આપને આગળ કદિ જોયા હોય એમ સાંભરતું નથી. આપ ક્યાંથી પધારે છે ?” “જી, ઉત્તરમાંથી. શાહી સરહદપરના કાફિરના મુલ્કમાંથી આવું છું. ત્યાં રહી પાક ઇસ્લામને ફેલા કરું છું, હુજુર! આજકાલ ત્યાં કંઈ અફવા ચાલી રહી છે. એવું કહેવાય છે કે, ત્યાંના હિંદુ રાજા અને જમીનદારે થોડા વખતમાં બંડ ઉઠાવનાર છે. જો કે દીનને ફેલાવે કરવામાં મને ઝાઝે યશ મળ્યો નથી, છતાં ત્યાં રહી બેઠે બેઠે શત્રુની હકીકત મેળવવામાં અને તેઓ શું કરવા ધારે છે તે જાણવાને ભાગ્યશાળી નીવડ્યો છું. એવું કહેવાય છે કે, વિજયનગરના રાયના કહેવાથી આ તરફના કેટલાક જમીનદારે બંડ ઉઠાવવાને તૈયાર થયા છે. શાહી ફોજને નીચે યુદ્ધમાં રેકી આ તરફ બખેડે કરો, એ એમની મુરાદ છે, અને આ કામમાં કેટલાક અમીરઉંમરાની પણ મદદ છે. હજરત ! આ બીના કેવી અફસજનક છે, તે આપજ જોઈ શકશે.” “મૌલાના!” વિનયપૂર્વક કુલિખાએ જવાબ આપે, “આપ બરાબર યોગ્ય વખતે આવી પહોંચ્યા છે. આપની હકીક્તથી ખરેખર ઘણે લાભ થશે, એમ હું ધારું છું. આજ અત્યારે મને વધારે વાતચીત કરવાની ફુરસદ નથી. કાલે ફુરસદ મળતાં આપની સાથે ખુલાસાવાર વાતચીત કરીશ. આજ રાત પણ ઘણી થઈ છે. બારક!” પિતાના મુહરીર તરફ વળી કહ્યું, “જે આ રૂદ્ધાપર મહેર કરી છે. તેને બરાબર સંભાળીને સંકમાં રાખજે, જે કંઈ આડાઅવળો મુકાય નહિ. સમજ્યો? સંભાળીને રાખજે, અને ચાવી પેલા ગેખમાં મૂકજે. આજ આ દહાડે કામ કર્યા કર્યું છે, તેને પણ થાક લાગ્યો હશે, જા, સુઈ રહે; લાવ, નહિ તે રહેવા દે; હું જ તે કરી લઈશ.” મૌલાના! આપને માટે ઇતેજામ કરું છું. આ બાજુના ખંડમાં આપને રહેવાની શેઠવણ છે; ત્યાં આરામ કરજે, હું ભેજનપાનને બંદેબસ્ત કરું છું. હમણુંજ નેકરે આવી સર્વ જોઇતી તૈયારી કરી આપશે. આપને જે જોઈએ, તેની વરદી આપજે. કઈ પણ રીતે તકલીફ ભોગવતા ના, સમજ્યા ?” એટલું કહી સુલ્તાન કલિખાં પોતાના મુહરિનો હાથ પકડી બહાર ગયા અને તેઓ ત્યાંથી ચાલી ગયે. સૈયદ એક્લા તે ઓરડામાં ચારે તરફ નજર કરવા લાગ્યા, અને મગજના કાગળ પર તેને નકશો ઉતારી લેવા લાગ્યા, અને તેમ કરતાં કોઇ જુએ નહિ એની સંભાળ લેવા લાગ્યા. પોતાનું કામ પૂરું થયા બાદ તે ધીમેથી ગજલ ગણગણવા લાગે. એટલામાં બે બાંદીઓ ત્યાંથી પસાર થઇ, બાજુની ઓરડીમાં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratvww.umaragyanbhandar.com Page #45 -------------------------------------------------------------------------- ________________ રૌનક મહેલની રાજખટપટ જઈ ભજન સામગ્રી રાખવા લાગી. સયદ સાહેબ બાંડી આંખે આ સર્વ જેવા લાગ્યા; એટલામાં તેને કાને ધીમે અવાજ આવ્યો: “ઝુલ્ફન! સૈયદ સાહબ કેવા જાડાભપિાળા જેવા છે!” ચુપ રહે અલી ગાંડી ! એ તો પર છે. છે, પીરની દવાથી તે આપણું ભલું થાય. કહે છે કે, એ તો અહીં બાજુના મુલકમાં દીનને ફેલા કરતા હતા.” હું, સેઝન ! શાને ફેલાવે ?” શાને શે ? વળી દીનને, બીજ શાને હોય ? કહે છે કે ઘણા માણસે તેમની મિત્રત માનતા હતા. તેઓ પાણી મંત્રી આપે છે, તાવીજ બનાવે છે, અને છુમંતર કરે છે !” એ તાવીજથી શું થાય? તેઓ કેવું તાવીજ બનાવી આપે છે? કે રમલ જાણે છે?” રમલબમલ જાણે છે કે નહિ તે ખબર નથી. પણ બા ! એમ સાંભળ્યું છે કે, તેઓ વાંઝણીને છોકરાં આપે છે. તે તાવીજ કની તે ઘણું કામમાં આવે છે. એથી કરીને કહે છે કે માણસ વશ થાય” ત્યારે બન્યું, તારે એક એવું તાવીજ માગી લેવું હતું કની? જમાલમિયાં પછી તારા હાથમાં રમકડું જ બની જશે જે.” “જા, જા, રાંડ ઘેલી ! એ લવારે શાન કરે છે? જીભડીને બહુ સળવળાટ થયો છે કે શું?” ના, બાપુ સેઝન ! તું તે વાતવાતમાં ગુસ્સે થાય છે જે વાર, પણ એ પીર સાહેબે તને કંઈ કહ્યું કે ?” કહે શું? હું આવતી હતી કની તે વારે ધીમે રહી પાછળથી માથાપર ટપલી મારી. હું તો જાણે છળી પડી હોઉની તેમ ચીસ પાડવા જતી હતી. એટલામાં હોઠે આંગળી મૂકી, મને ચૂપ રહેવા ઇશારત કરી, અને કહ્યું કે, “તું તે બેહે સ્તની હૂર છે.” પછી?” ઝુલ્ફને આતુરતાથી પૂછયું, અને મનમાં હસવા લાગી. “પછી મારી પાસે ખયરાત માગી. શી ખયરાત માગી હશે, કહે જોઈએ?” મને શી ખબર? આપણે બા, ગરીબ બાંદીએ. આપણે ક્યાંથી ખયરાત કરીએ ?' “અલી ! પૈસાની ખયરાત નહિ; કંઈ બીજી જ માગી” સેઝને કહ્યું. હું! અલી ! એવી શી ચીજ તારી પાસે છે કે તું ખયરાત કરે ? હાં, હાં, તું તો સ્વર્ગની હર છેને ?” “મને કહે કે, એકબે બેસાની ખયરાત કર, હુસ્નની દેવી! એમ કહી મને ચુમી લેવા જતે હત–” “હું! શું કહે છે? તે તેને ચુમી લેવા દીધી કે ? અલી બુટ્ટા આદમ ચુમી લે, એ તને ગમે ખરું કે ?” ન, વળી ડિસ્કારી કરે છે કે! હું વાતજ નહિ કરું.” “ના, ના, નહિ કરું, પણ હું સેઝન ! પછી એણે શું કર્યું? જે જે, આજ તે ચુમી માગે છે, પણ કાલે તને ફેસલાવી ન જાય! પણ અલી, એ તે કોઈ પીર છે કે, કોઈ ઇશ્કને દલાલ?” Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratvww.umaragyanbhandar.com Page #46 -------------------------------------------------------------------------- ________________ ભ્રમતા કાજી ગમે તે હાય ? આપણે શું, મને તે એણે તાવીજ આપવા કહ્યું છે. પણ અલી ! કાલે તું રસૈનક મહેલમાં આવવાની છે કે નહિ ?' ૩૯ “હા, અલી ! ત્યાં તા સાંભળ્યું છે કે, ખૂબ મજા ઉડવાની છે.” “હા, કાર્યોં ત્યાં ભારી જલસા થવાના છે; ગાવાવાળીએ આવવાની છે. ગમેતેમ પણ સુખારખાં છે તે મેાછલા.” “ કેમ ન હેાય ! ખુદાએ શું નથી આપ્યું ? માન, ઇફ્રામ, દૌલત, હાકેમી સર્વે છે.” 'બધું હાય, પણ જીવ હોંસીલેા ન હેાય તે શું કામનું ? આપણા આકાને શું નથી ? પણ તેએ ક્યાં મેલા છે ? પણ તને આ બધી કયાંથી ખબર પડી?” “મને ચાંદે કહ્યું, ચાંદ તે આજકાલ ખયતિસા બીબીને જમણા હાથ થઇ પડી છે.' “અલી ! એ ખયરુતિસા અહીં કયાંથી આવી ચઢી ? લેાકા કહે છે કે, એ તા બાઝારુ ગાવાવાળી હતી, અને અહીં તે એમ જણાવે છે કે, એને કંઇ રિશ્તેદારી છે. ખડી શયતાનની ખાલા છે ને? ચાંદ કંઈ બીજું પણ કહેતી હતી ?” સૈયદ સાહેબ જે ખાડી આંખે આ સર્વે તમાશે જોતા સાંભળતા હતા, તે ધીમેથી અંદર દાખલ થયા. તેને જોતાં જ ઝુલ્ફન અને સેઝન ચોંકી સાથે જ ખાલી ઊઠી, “આ ! ખા ! !” < ગભરાઓ ના, ગભરાએ ના,” સૈયદે આવતાંની વાર કહ્યું; એ ખુદાની મંદીએ ! તમે અહીં શું કરશું છે ? શું ખુદાની અંદ્રગી કરેા છે, યા શહેરની ઉડતી વાતાને જીભથી સાફ કરે છે ? ખાલા, આજકાલ ગામમાં શી વાત ઉડી રહી છે ?” 66. મૌલાના ! અમે તેા કાલે જલસા છે તેની વાત કરતા હતા;” સાઝને કહ્યું. “જલસે ? શાના જલસા ? કાને ત્યાં? શાને સારું ?” “મલેક સુખારકને ત્યાં.” ઝુલ્ફન ખાલી:–“શાને સારું તે અમે શું જાણીએ ? જલસેા શાને ? વળી નાચરંગનાસ્તા ? બીજા શાના હાય ?” ચા. પરવરદિગાર ! શેા જમાના આવ્યા છે ? અહાહા ! માણસે આજ કાલ ખુદાતઆલાને વિસરી જાય છે, અને અયશઆરામમાં મરાગુલ અને છે. રાતદિવસ ઇશ્કના તાન અને નાજનીના ગાન સાંભળવા તલીન રહે છે. યા રહીમ ! પણ હાં? તમે મારે માટે ખાણું આપ્યું જણાય છે. હા, આ શું છે ? બિરિયાની, લસરારીની કે પુલાવ ? વારૂ, જે હેાય તે ઠીક. હું વાળુ કરી લઉં એટલી વખત મને સખ્ત તન્હાઇની જરૂર છે. જાએ, તમે તમારે કામે વળગેા. હું ખાણું ખાઈ રહ્યા પછી કંઈ જોઇશે કે કરશે તે તમને હાક મારીશ, સમજ્યાં ? પધારો.” તે ખાંદી ત્યાંથી પસાર થઈ. તે એરડામાં સૈયદના જમવાનો અવાજ સંભળાવા લાગ્યા. સૈયદે ભેાજનપર સારા હાથ માર્યો; ખાઇ પીને તૃપ્ત થઇ, એકાદ એ એડકાર ખાધા. પછી તરતજ તેમની સ્વારી ગ્રુપચુપ સુલ્તાન કુલીખાંને જે ઓરડામાં મળ્યા હતા ત્યાં ગઇ. ત્યાં જઇ ઝટ કુંચીએનું ઝુમખું હાથમાં લીધું, અને કાઇ આસપાસ જોતું નથી, એની ખાતરી કરી ત્રુટ સંદુક ઉધાડી, તેમાંથી કાગળેા કાઢયા. જે કાગળની વાતચીત તેણે સાંભળી હતી તે કાગળા તેમાંથી જુદા કાઢયા. મેહાર Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratwww.umaragyanbhandar.com Page #47 -------------------------------------------------------------------------- ________________ નક મહેલની રાજખટપટ બરાબર તપાસી જોઈ, અને કાગળને પિતાના વસ્ત્રની અંદર મૂકી દીધા. પછી પેટી હતી તેમ બંધ કરી દીધી અને આતે બિલાડીના જેવા કદમે સૈયદની સ્વારી પાછી પિતાની ઓરડીમાં દાખલ થઈ. સૈયદ પિતાની ઓરડીમાં જઈ જાણે કઈ બન્યું નથી એમ ચુપચાપ બેસી ગયા. બાદમાં તેણે બાદીએ ને હાક મારી. પ્રથમ ગુફન અને બાદમાં સેઝન દાખલ થઈ. તેમને અંદર આવતી જોઈ સૈયદે કહ્યું – “અય! સિન એર! આપે આ ગરીબ સૈયદપર ભારે રેહેમ દેખાડો છે. ખુદા તમારું ભલું કરે! તમે ખાણું તે રાખી ગઈ, પણ હાશ લાગી છે, તેનું કેમ? પીવાને માટે તમે કંઈ રાખ્યું નહિ ? એ શું ?” “પીવાનું? શું લાવું, મૌલાના? શરબત આછું.” “શરબત ! શરબત કરતાં તે તમારી રુબાં શીરીન મીઠી છે. પણ એ સ્વર્ગની પરીઓ ! શરબતથી બંદાની પ્યાસ બુઝાય તેમ નથી. જરા, શરાબને છાંટે લાવો. રાતદિન જંગલમાં ભટક્યાથી મને બુખારને આજાર થઈ આવે છે, મને શરીરમાં યઢ ભરાય છે, અને જામે અર્ગવાની વગર કશાથી તે જતો નથી.” આટલું બોલતાં બોલતાં તેનું શરીર કમ્પવા લાગ્યું, તેના હાથપગ ધ્રુજવા લાગ્યા તેના મેહમાંથી સંસ્કાર નીકળવા લાગ્યા; તેની આંખો ફાટી જશે એમ જણવા લાગી. આ જોઈ સોઝન ગભરાઈ અને બોલી: “મૌલાના, મૌલાના ! આ શું આપને કંઈ બિમારીનો હુમલો થતો જણાય છે?” , સૈયદ ભારે શ્વાસોશ્વાસ લેવા લાગ્ય; તેનું શરીર વધારે કમ્પ અનુભવતું હોય તેમ જણાયું; તે જોરથી સુસ્કારા નાખતે તેની તરફ દયામણે ચેહેરે જોઈ રહ્યો, અને ગળક ખાતા સ્વરે છે – જલદી, જલદી, જરા શરાબ લાવ. મારે જીવ ગભરાય છે.” સઝન ઝટ ત્યાંથી ચાલી ગઈ. મૌલાના ! આપને બહુ દર્દ થાય છે ?” દયાભરી આંખે તેના તરફ જોઈ ગુલ્ફન બેલી. બેસુમાર! ઓ રહેમની પુતળી! મને પૂછ ના, કે કેવું ખેફનાક દર્દ થાય છે ?” “કયાં આગળ? મૌલાના !” “ક્યાં આગળ? અય દિલારામ! સિનામાં, નહિ, નહિ, ઓ જીગરમાં.” એમ કહી સૈયદ છાતી પર હાથ ફેરવવા લાગે. “મલાના! હું હાથ ફેરવું! જુઓ હમણાં જ આરામ થશે ?” એટલું કહીને ઝુલ્ફન તેની છાતી પર હાથ ફેરવવા લાગી. સૈયદના સંસ્કાર બંધ થયા નહિ. તેને કમ્પ પણ નરમ પડ્યો નહિ. આથી ગુફન ગભરાવા લાગી, એટલામાં સુરાહી અને જામ લઈ સેઝન ત્યાં દાખલ થઈ. તેણે સુરાહીમાંથી શરાબ કાઢી જામમાં રે અને જામ સૈયદને હેઠે અડાડ્યો. તીવ્ર મદિરાને ધુંટડે પેટમાં પડતાંનીવાર સૈયદની ધ્રુજારી ઉડી ગઈ ને તેમને શુદ્ધિ આવી. તેમણે ઝટ બેઠા થઈ બીજું નામ ભરી મોહે માંડ્યું. તેના શરીરમાં વિદ્યુત્તરાથી ચેતના આવી, તેની આંખની કીકીઓ નાચવા લાગી, તેના મોંહપર હર્ષ અને તેફાનની છટા ખેલવા લાગી; તેની Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratvww.umaragyanbhandar.com Page #48 -------------------------------------------------------------------------- ________________ ભમ કાજી ઉદાસીનતા ઉડી ગઈ. તેણે ત્રાંસી આંખે સેઝિન ભણું જોયું, અને બીજી જ પળે ઝુલ્ફન ભણી નેણુ ઢાળ્યાં. તે બન્ને જણુઓ સૈયદના મનને આછો ભાવ કંઈ કળી ગઈ, અને આ ગમતમાં જમાલ અને શેરખાંને ક્ષણભર વિસરી ગઈ. “મૌલાના? હવે કેમ છે? આપને હવે જરા આરામ લાગે છે ને?” ઝુલ્ફને પૂછયું. “ઠીક છે, દિલારા! આ તારા નાજૂક હાથે એ દર્દને દફે કરી દીધું છે અને આ શરાબે અર્ગવાનીએ તેને ઠંડું પાડી દીધું છે. અય સ્વર્ગની પરીઓ ! અહાહા! આં દુનિયામાં ખરી મજાહ બમ્સ બે ચીજમાં છે. જિંદગીની લુલ્ફ સનમ અને સાકીમાં છે. મૌલાના હાફિઝને કલામ છે. બિયાતા ગુલ બર અફશાનીમ, વ મય દર સાગર અંદાજીમ; ફતકરા સફ બિશ ગાફીમ, ૫ તરહે નવ દર અન્દાજીમ.” એટલું કહી તેણે ફન તરફ તીવ્ર દષ્ટિપાત કર્યો. એક નિ:શ્વાસ નાંખે, અને છાતી પર હાથ મૂકી વિશેષ કહ્યું બન્ને બહેરૂમાં પણ દૂર ન હોય તો બહેતરમાં જવાની પણ કોઈને વાહેશ થાય નહિ. અને આ દુનિયામાં પણ જે તમારી જેવી ગુલબદન ન હોય તે આ દુનિયા ખરેખર દેખ જ બની જાય.” એટલું કહી તેણે ગુફનને હાથ પોતાના હાથમાં લીધું અને તેને રમાડવા લાગ્યો. “મૌલાના! આપનું એહતે વતન કર્યું?” સેઝને પૂછ્યું. ઈરાન, કહરમાન.” “તે મૌલાના. આપ અહીં શું કરે છે ?” ઝુલ્ફને પૂછયું. “શું કરું છું? ખુદાનું ધ્યાન ધરું છું; દિવસે ફરું છું. ને રાતે ઉંધું છું, જંગલી પ્રદેશમાં ફરી સચ્ચા દીનને ઉપદેશ કરું છું. રિન્દ છું. હું સુફી છું. સનમની શેપમાં ફરું છું.” મૌલાના ! આપને ઈમે નક્નમ માલમ છે?” સેઝને પૂછ્યું. હા, જરૂર.” મૌલાના અમારું નસીબ જોઈ આપશે.” “મૌલાના! મને પણ મારું ભવિષ્ય કહી સંભળાવેને?” ગુલફન બેલી. “અય ગુલે ગુજારા ભવિષ્ય જાણવું સારું નથી. પણ ખયર તમારી મરજી છે તો હું તે કહી સંભળાવીશ. પણ હાં, ત્યાર પહેલાં એક નામ ભરી આપે છે.” બને જણીઓએ જામ ભરી આપ્યું. સૈયદ નમની પ્યાલીથી મસ્તીમાં આવી બોલ્યા “અય રકમર ગુલબદન હરે! તમને બંનેને ભવિષ્ય જાણવાની દરકાર છે ?” “હા, મૌલાના!” બન્ને સાહેલી બદીઓએ સાથે જવાબ આપે. “અચ્છ, તે બન્ને જણું મારી પાસે આવે. એક આ પહેલમાં અને બીજી બીજા પહેલમાં બેસો.” * આવ આપણે કુલો વરસાવિએ, શરાબ પ્યાલામાં ભરીએ, આસ્માનનું છત તેડી નાંખીએ, અને નવું જ બનાવીએ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratvww.umaragyanbhandar.com Page #49 -------------------------------------------------------------------------- ________________ રૌનક મહેલની રાજખટપટ બને જણઓ સૈયદના ખેાળામાં એક જમણે અને એક ડાબે પડખે બેઠી. સૈયદે એકને જમણે હાથ પોતાના હાથમાં લીધું અને બીજીને ડાબે હાથ લીધે, અને બન્નેના હાથ પોતાના ગળાપર સેરવી દીધા; પછી પોતાના હાથ બનેની કમરની આસપાસ રાખી બન્નેને પોતાના ધણીનું ધ્યાન ધરવા કહ્યું. પછી જાણે ઉધમાં બોલતા હોય તેની માફક ધીમા સ્વરે તેણે કહ્યું – તમારા બનેને સ્વામી સિપાઈગીરી કરે છે, અને ચંચળ અને જુવાન છે. એનું નામ જમાલ છે, બીજાનું નામ સમશેરખાં છે. જમાલ સિપહાલાર થશે, જંગે મેદાનમાં ફતેહ પામશે, અને તેને ભારે માન ઇક્રમ અને દૌલત મળશે. આખરે તે સુબાગીરી મેળવશે, અને સેઝન તેની બેગમ બનશે.” સઝન આ સાંભળી હર્ષઘેલી બની ગઈ. સમશેર દિલેર છે, પણ તે ઘણે અભિમાની છે. તેની તરક્કી થશે, પણ તે ધીમે ધીમે. તે પણ આગળ જતાં સ્વતંત્ર તુફદારી મેળવશે, મોટા અમીર કહેવાશે. પણ તેના પર એક બીજી ઓરતને પ્યાર છે. તે પ્યાર ઝુલ્ફનની આડે આવશે.” આટલું સાંભળતાં જુન નરમ બની ગઈ. તેનું મહ ઉદાસીન બની ગયું. તેની જાણે કોઈ ઘણા વખતની સાચવેલી, મહામહેનતે એકઠી કરેલી દૌલત લૂંટાઈ ગઈ હોય, બરબાદ થઈ ગઈ હોય તેમ રડવા લાગી. મૌલાના! મારું શું થશે ?” કહી હુકે ભર્યો. રડ ના, મારા જીગર ! એમ તારા દિલને દુઃખી કર ના. ખુદાએ સહુ વાતને ઇલાજ કરી રાખે છે.” “હે મૌલાના ! શું આપ ખરું કહે છે? “ખરું નહિ, તે ટું? તને પવિત્ર માણસના બેલવાપર યાકિન નથીને?” “ના, ના, મૌલાના ! આપના કહેવા પર ચેકિન છે.” સાચું કહે છે? જે જૂઠું બેલીશ, તે તારી મુરાદ બર નહિ આવે.” “ખુદા કસમ! હું સાચું કહું છું કે, મને આપના કહેવા પર પૂરે ઇતબાર છે.” વારુ, દિલારા! હું તને એક ઉપાય બતાવું છું. આજે તેં મારી ચાકરી કરી છે, તે તેને બદલે હું બરાબર આપીશ. તે નાફરમાન ઓરત તારી આડે આવશે નહિ. સમશેરમિયાં રાતદહાડે તારું જ ધ્યાન ધરશે; તારાપર તે ફિદા કરશે. જો હું તને એક તાવીજ મંત્રી આપીશ, તે તું દરરેજ તારી પાસે રાખજે. શુક્રવારે તેને લોબાનને ધુપ આપજે, અને પીરની દરગાહ પર જઈ પૂલ ચઢાવજે. સમજી?” “જી, મૌલાના! હું બરાબર એમ કરીશ.” “વાર તે જાવ, હવે બંને જણ પિતાપિતાના કમરામાં જઈ આરામ કરો. પણ પહેલાં એક સાની ખયરાત કરાવી જાઓ.” બને જણીઓ કહ્યા પ્રમાણે કરી ચાલી ગઈ. જતાં જતાં સઝન બેલી - “અલિ ! બા, મૌલાના! તે ખરેખર ઘણું હોંશિયાર જણાય છે જે લે, નિગોડી! હોંશિયાર ન હોય તો આકા આપણને તેની એટલી બરદાશ કરવાનું કહે ખરા કે ?” “હા, પણ અલી સેઝન? એણે તારા જમાલનું નામ શી રીતે જાણ્યું? Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratwww.umaragyanbhandar.com Page #50 -------------------------------------------------------------------------- ________________ જન્મદિન કેમ ન જાણે? નમીને ઇલ્મ જેને હાંસિલ હોય, તેનાથી શું શું હોય છે? તેઓ કની તે ભવિષ્ય એક ક્લિાબના પાનાની માફક વાંચી શકે છે.” ખરે, તેમ ન હોય તે, આપણું આશકના નામની એમને કયાંથી ખબર પડે ?” . પણ જેજે, કાલે તાવીજ લેતાં ચૂક્તી ના. ને ભૂલી ગઈ તે તારું નસીબ kયું જ સમજજે.” કાલે સવારે માલાનાની સેવા કરી, ખુશ કરી તાવીજ માગી લઇશ.” એમ વાતો કરતી પિતાના ઓરડામાં જઈ તે બન્ને જણીઓ સુઈ ગઈ. તેઓ રાતના નિદ્રામાં મધુર સ્વમ જેવા લાગી. એ સ્વમમાં પિતે એક રાજ-વૈભવની માલિક છે, દાસદાસીઓ સેવામાં હાજર છે, ઘેર હાથીઓ ખુલે છે, બાંદીએ સેવા ઉઠાવે છે, એવાં અનેક સ્વમાં જેવા લાગી. આણી તરફ સૈયદ નિદ્રાના ઝેકમાં લપાઈ, આ દુનિયા કે પરદુનિયાની ચિંતા ત્યાગી આરામથી વિસ્મૃતિમાં પડ્યા. આમ તે ભવ્ય વિશાળ મહેલના દરેક ભાગમાં સર્વ જણ શય્યામાં પડી નિદ્રાને સ્વાધીન થયા હતા, તે વખતે મહેલમાં માત્ર એક જ જણ જાગતું હતું, અને તે દિલશાદખાનામ. આજ તેના મનમાં અનેક પ્રકારની ચિંતા થતી હતી. બહાર પહેરેગીર પાહરે ફરતા હતા; ચેકીને ઘટે વાગતો હતો. તે સિવાય સઘળે નિઃસ્તબ્ધતા વ્યાપી હતી. 0@ 18 પ્રકરણ ૬ હું જન્મદિન આ રૌનક મહેલમાં ભારે ધામધુમ છે. આજ મલેક મુબારકને જન્મદિવસ છે, અને તેની ખુશાલીમાં તેણે ઘણું માણસેને આમંત્રણ મેકલી આપ્યાં છે. આજ રાત્રે નાચની બેઠકમાં ગાનની લહરીઓ ઉડવાની છે. શરાબની રેલમછેલ થવાની છે. આ સર્વેની તૈયારી અત્યારથી જ થવા માંડી છે. મહેલના જે ભાગમાં મિજલસ થવાની છે, તેને સાફસુફ કરવામાં આવ્યો છે. જમીન પર પગ અંદર સરી જાય તેવા મુલાયમ ગાલીચા પાથરવામાં આવ્યા છે. તેપર મૂલ્યવાન ગાદી તકિયા યથાસ્થાને ગેઠવવામાં આવ્યા છે. ભતા પર નયનરંજક વસ્તુઓ અને હથિયારે ગોઠવીને ટાંગ્યાં છે. હાંડીઓ, ગુમર અને દિવાલગીરીમાં રેશનીને માટે ગોઠવણ થઈ ગઈ છે. આજના આ અપૂર્વ જલસામાં કોણ કોણ આવવાના હતા ? સુસ્તાન કુલિખાં, રહેમતખાં, ચંગેજખાં, સરદારે, અરે જંગ વગેરે નામાંક્તિ ઉમરા, મહેકમાના માણસે વિગેરે આવનાર હતા. જેઓ ગાનપ્રિય હતા પણ આમંત્રણ મળ્યાં નહતાં, તેઓ પણ કોઈ ઓળખીતા પાળખીતાની સિફારસથી આવનાર હતા. કારણ કે આજ તાંજોરની નાચનારીઓ અને ઇરાનની ગાનારીઓનાં ગાન અને નાચની અપૂર્વ સેવા હતી. આ ઉપરાંત આજ બેગમમહેલમાંથી પણ કેટલીક સ્ત્રીઓ આવનારી હતી. તેમને સાંભળવાને માટે બંદોબસ્ત કરવામાં આવ્યો હતો. આ આવનારમાં આપણું પૂર્વ પરિચિતા દિલશાદખાનમ હતી. કેણ જાણે શાથી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratvww.umaragyanbhandar.com Page #51 -------------------------------------------------------------------------- ________________ ૪૪ રૌનક મહેલની રાજખટપટ ખયરુન્નિસા તરફ તેને સદભાવ નહતો. તે ભાગ્યે જ રૌનક મહેલમાં જતી હતી. એકાદ બેવાર કામ પ્રસંગે આવી હતી, પણ તે વખતે પણ ખયરુન્નિસા સાથે ઝાઝી વાતચીત કરતી નહિ. આજ તેણે મલેક મુબારકને મળવાનો નિશ્ચય કર્યો હતો, અને તેણે પિતાના પિતાની ખાદેશને મંજૂર કરી તેની સાથે લગ્નમાં જોડાવા નક્કી કર્યું હતું. પણ આથી ખયરુન્નિસાનું શું થશે? જ્યારે આ વાત તેના જાણવામાં આવશે ત્યારે તે શું નહિ કરે ? દિલશાદખાનમે, મુબારકની ખાનગી મુલાકાત લઈ, તેની સાથે વાતચીત કરી લેવાને, તે કાગળ પાછો લઈ ચેસ ગોઠવણ કરવાનું ઠરાવ કર્યો હતો. સુલ્તાન કલિખાને તેના આ નિશ્ચયની ખબર નહતી, અને જ્યારે તેઓએ આજની મિજલસમાં જવાની વાત કરી ત્યારે દિલશાદખાનને પણ પોતાના પિતાને જણુવ્યું કે, તે પણ પોતાની બાંદી સાથે જલસામાં જવાની છે. મિજલસ જામવાને થોડી વાર હતી; ત્યાર પહેલાં આજ ખયરુન્નિસા ટાપટીપથી શણાગરાઈ હતી. તેણે હમામખાનામાં સુગંધી દ્રવ્ય મેળવી અંગભંજન કીધું હતું; સ્નાન બાદ બદનને સ્વચ્છ કરી, તેના મહાપરની ચામડી સાફ કરી, ભવાં અને રેશમી પાંપણો સમારી હતી. તેના લચ્છાદાર રેશમી બાલને વિન્યસ્ત કરી -- સમાર્યા હતા, અને તેપર હીનાને અર્ક લગાવ્યો હતોમધ્ય ભાગમાં સેંથી પાડી તેપર હીરાની દામણી બાંધી હતી; નાકમાં નથ અને કાનમાં હીરાનાં ઝુમણું ધારણ કર્યા હતાં; ગળામાં મોતી અને નીલમની માળા હતી; તેણે જરીને ઈજાર, બદિયન અને નીલ સાડી ધારણ કરી હતી; તેના ઘૂંઘટમાંથી તેનું મેંહ અપૂર્વ શોભા આપતું હતું. જાણે આકાશની મેઘમાળામાંથી ચંદ્ર એકાએક ઝળકી ઉઠે, તેમ તેનું મેં જણાતું હતું. તે રમણીનું બદન આજે અપૂર્વ શોભા ધારણ કરી રહ્યું હતું. નવ પ્રકુટિત ગુલાબની કળી સમાન તે લાગતી, અને જેનારના મનને સૌંદર્યની ભભકમાં આંજી નાંખતી હતી. તે ઉભી ઉભી આયનામાં પિતાની દેહલતાને નીરખતી હતી. એવામાં ચાંદ ત્યાં દાખલ થઈ, અને બોલી: બી સાહિબા ! હુન્નર પધારે છે.” તે રમણએ પિતાની નજર ફેરવી, અને જોયું તો ઇઝામુદૌલા નેતાની વાર તેના મુખ પર સ્મિત હાસ્ય ખેલવા લાગ્યું. આજ ઈક્કામુદોલાએ પણ કાળજીપૂર્વક પોશાક ધારણ કર્યો હતે. માથે બંધબેસ્તો પાઘ, શરીરપર ઝીણું અંગરખું અને ઇજાર હતી; કમરમાંથી વાંકી તરવાર લટકી રહી હતી. તેના ચાલવાની છટા એર હતી. તેનામાં એક એવી મનમેહક છટા હતી કે, સામાના મનપર વિલક્ષણ છાપ પાડતી હતી રણસંગ્રામમાં જે ચપળતા અને પૂર્તિ તેનામાં આવતી, તેવી જ ચપળતા અને સંસ્કૃતિ એશગાહમાં પણ જણાતી હતી. ખયરુન્નિસા જોઈ રહી, પળભર તેના સામું જોઈ રહી. તેનું યૌવન, તેને ઉત્સાહ, તેની વિરચિત છટા, તેની ચાલવાની મેહક છટાએ તેનાં મન પર છાપ પાડી. પુનઃ તેને ભૂત કાળનું સ્મરણ થયું. વળી તેને યાદ આવ્યું કે, રાજ્યમાં આજકાલ જે બાજી ખેલાય છે, તેમાં આના પાસા સવળા પડવાના છે. કદાચ ભવિષ્યમાં તૈલંગણુની હાકેમી એના નસીબમાં આવે, અને પ્રારબ્ધ પ્રબળ હોય તે સ્વતંત્ર રાજ્ય પણ જમાવે. તેણે જોયું કે, “સુલ્તાન કુલિખાની પડતી આવવાને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surawww.umaragyanbhandar.com Page #52 -------------------------------------------------------------------------- ________________ જન્મદિન ૪૫ વાર નથી. તેનાં ભાગ્યને તારો અસ્તમિત થવા માંડ્યો છે. પણ, પણુ, આ ખાખતમાં મલેક સુખારકનેાજ વાંધા છે.' તે જાણતી હતી કે, મલેક સુખારક જો તે કાગળ ઇકામુદ્દૌલાના હાથમાં નહિ મૂકે તે સુલ્તાન કુલિખાંને વાંકા વાળ થવાના નથી, અને તે કાગળ સુખારક તેના હાથમાં મૂકે, એ બનવા દ્વેગ નથી. મુબારક, કપટી સુબારકે દિલશાદખાનમની સાથે વરવાની માગણી કરી હતી. સુલ્તાન કુલિખાંએ જે તે માગણી કબુલ રાખી તે આપણા શા હાલ થવાના? અને શું તે રખાયત બનાવવા ધારે છે ? મલેક સુમારકની આ વાત સ્મરણમાં આવતાં જ તેને તેનાપર તિરસ્કાર આવ્યા. તે સુબારકને ચાહાતી હતી, પેાતાના જીગર। નિવાજ્રતી, અને તેને આ બદલે ! તેણે સ્વપ્ને પણ ધાર્યું ન હતું કે, મલેક સુખારક દગાબાજી - કરી રમત રમી જશે. પણ તેણે છૂપાઇને જે સાંભળ્યું હતું, તેપરથી તેની ખાત્રી થઈ હતી, કે મુખારક પેાતાના હેતુ સાધવા શું નહિ કરે? તેને તેના વિશ્વાસઘાતને પુરાવા મળ્યા હતા. તેણે પડે તે સાંભળ્યું હતું અને ત્યારથી તેને પ્રેમ ૫ટાઈ ગયા હતા. તેને તેનાપર ધિક્કાર છૂટતા હતા, તેને તેનાપર વેર લેવાની પ્રબળ આકાંક્ષા થઈ હતી. તેના આખા શરીરમાં વૈરની જ્વાળા મળતી હતી. તેણે નિશ્ચય કર્યો હતેા કે, હું મલિક સુખારકને આબરુથી ભ્રષ્ટ કરૂં, તેની અપકીર્તિ ક્યું તે જ ખયન્નિસા ખરી, આમ વિચારમાં તેને કાગળની ખીના સૂઝી આવી. તેને મનમાં લાગ્યું કે, આ વાત ઠીક છે. મલેક સુખારક તે કાગળ પા આપવા વિચાર રાખતા નથી, અને તે તેમાંથી તે પેાતાના લાભ કાઢી લેવા માગે છે, અને દિલશાદખાનમની લિફાશીના બદલામાં તે કાગળને વાપરવા માગે છે, એ હકીકત ઇક્રામને જણાવવી. એમ કરવાથી ઇકામુદ્દૌલાનું કામ થશે, અને પુન: તેના પ્રેમ સંપાદન કરી શકાશે. જો એક વાર તેના પ્રેમ સંપાદન થયા તે વરંગુલમાં સ્વતંત્રપણે અયશમાં દિવસ જશે. કુલિખાંના કાંટા સદાને માટે ટળી જશે એટલું જ નહિ, પણ તે નિમકહરામ મલેક સુબારકપર પણ વેર લેવાશે. “આઇયે, મહેરમાં !” હસીને ખયરુન્નિસાએ જવાબ આપ્યા; કહેા, કાલે આપને માટે સર્વ અંદેખસ્ત ઠીક હતા ને ?” જી, આપની મહેરબાની છે. કાઇ પણ જાતની તક્લીફ્ નહતી.” પ્યારે ઇક્રામુટ્ઠીલા ! કેટલીક ગુપ્ત ખીના મારા જાણવામાં આવી છે, અને હું ધારું છે કે, તેથી તમને લાભ થવાની વકી છે.” "C ગુપ્ત ખીના !” આશ્ચર્યચક્તિ સ્વરે ઇંક્રામુદ્દીલા ખેલ્યા, “અને તે મારા લાભની !” “હા જી, આપના લાભની, કહેા તા કહું.” “આપની જેવી મરજી, કેાઇની ગુપ્ત વાત પરાણે જાણવા હું ઇચ્છા કરતા નથી.” “તમે કરો યા ન કરે, પણ મને આપનું હિત પ્રિય છે.” “ખાનુ સાહિબા ! એ આપની મેાટી મેહેરબાની છે.” ખયન્નિસા તેની પાસે સરી ધીમેથી ખેાલી, “જીએ, ધ્યાન રાખજો, મલેક તુ સુખારક આપની સાથે દગાબાજી રમવા માગે છે.” “એમ ?” સ્થિર દૃષ્ટિથી તેના સામું જોઇ ઇક્રામુદૌલાએ કહ્યું. “હજરત ! આપને મારા કથનથી સેહેજ પણ આશ્ચર્ય લાગતું નથી એ શું?” Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com Page #53 -------------------------------------------------------------------------- ________________ રૌનક મહેલની રાજખટપટ ઈકામુદૌલા હસ્તે. “મલેક મુબારક મારી સાથે દગાબાજી રમવા માગે છે, એની સબૂત શી છે?” સબૂત ! મારી પાસે પૂરતી સબૂત છે. કાલે રાતે થયેલી વાતચીત મેં સાંભળી છે, એટલું જ નહિ, પણ સુલ્તાન કલિખાંએ આપ જે કકે લાવ્યા હતા તેના પર દસ્કત કરી આપી લખી આપ્યું છે કે, તેઓ પોતાના શાહ પ્રત્યે બેવફા થવા તૈયાર છે.” ઇકામુદૌલા! , પણ તરત જ આત્મસંવરણ કરી હસીને જવાબ આપે: બાનુ સાહિબા! આખરે આપે છૂપાઈને વાત સાંભળી? આપે લીધેલા કાસમ પાળ્યા નહિ ને ?” ઇકામુદૌલા! એ સર્વ કેને માટે કર્યું, શા માટે કર્યું, તે શું આપ જાણતા નથી ? હું નહતી ધારતી કે, મારી વફાદારીને માટે આપ આ પ્રમાણે તાને મારશે. હું જાણતી હતી કે, આપ અહી જરૂરી કામે આવ્યા હતા, અને આપને મલેક મુબારકખાં સાથે ખાનગી કામ હતું. પણ આપ મલેક મુબારકખાને ઓળખતા નથી; હું સારી રીતે ઓળખું છું. તે આપની સાથે દગાબાજી કરી, પોતાનું કામ કાઢી લેવા માગે છે. તે આપને એ કાગળ પાછો આપવા ઇરાદો રાખતા નથી. તે ભલું હશે તે સુલ્તાન કલિખાએ દક્ત કર્યા છે, તે વાત આપને જણાવશે જ નહિ; આપને તરકટી જાહેર કરી તે પિતાનું કામ કાઢી લેશે, રાજ્યની સામે બંડ ઉઠાવવાને આરેપ મૂકી આપને કેદ કરાવશે; કદાચ આપની જાનને પણ છે કે પહોંચાડશે. ઈમામુદૌલા, યારા ઈકામ ! તે કાગળ ક્યાં છે તે હું જાણું છું, અને ખાત્રી રાખજે કે, મારા વગર અન્ય કોઈ આપને તે સ્વાધીન કરે એમ નથી.” એટલું કહી ખયન્નિસા નીચું જોઈ રહી. ઇઝામુદૌલા તીક્ષ્ણ દૃષ્ટિથી તેના સામું જોઈ રહ્યો. તેના ઉપર લેશ પણ વિકારની છાયા પ્રસરી નહિ. કેઈ નબળા મનના માણસે દગાબાજીની વાત સાંભળી ગુસ્સે જણાવ્યું હોત વા પિતાને માટે ચિંતા દર્શાવી હતી, પણ ઇઝામુદૌલાને ચેહેરે પૂર્વવત શાંત હતું. તેણે વિકારહીન અને લાગણીરહિત સ્વરે કહ્યું - આપ કહો છો કે, તે પત્ર તમે મને સ્વાધીન કરવા શક્તિમાન છો, વા, તે આપ તેના બદલામાં શું ઇચ્છે છે ?” “કંઈ જ નહિ. મને બદલાની અપેક્ષા નથી.” ઈકામુદૌલા સેહે જ હસ્યો. “બાનુ સાહિબા ! હું નથી ધારો કે, આપે નિઃસ્વાર્થપણે એ સર્વ કર્યું હોય. કેવળ મારા હિતની ખાતર આપે એ એારડીમાં સંતાઈ જાગરણ કરી આટલી તક્લીફ ઉઠાવી હોય, એ બનવાજોગ નથી.” -- ખયરુન્નિસાએ રેષવ્યજક સ્વરે કહ્યું, “હજરત! હું ચાર નથી. આપને મારી એટલી પણ કદર નથી? યાહુ ખુદા !” એટલું કહેતાં તેની આંખમાં ઝળઝળિયાં આવ્યાં. " મારી મહેનતને આ બદલે! મારા કહેવા પર આપને એટલે વિશ્વાસ નથી. આહ! ઇઝામુદૌલા, આપને કયાંથી વિશ્વાસ હોય ? આપ કૃર છે, બેરહમ છે, બેકદર છે.” “માફ કરે બીસાહિબા ! મારા એમ બોલવાની મતલબ આપના દિલને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratvww.umaragyanbhandar.com Page #54 -------------------------------------------------------------------------- ________________ જન્મદિન ૪૭ દુખવવાની નહતી. આપને માઠું લાગ્યું હોય તે ક્ષમા કરે. જે તે પત્ર ખરેખર આપની પાસે હોય તો તે માટે સ્વાધીન કરે. કારણકે આપ તે જાણે છે કે, તે પત્ર મારે છે. તે મલેક મુબારકને પણ નથી, તેમ જ આપનો પણ નથી.” ખયવિસા જરા આધી સરકી. કેમ બાનુસાહિબા! મારું કહેવું શું ખોટું હતું? આપ બદલાની આશા ખે છે ?” ખયરુન્નિસાએ કંઈ પણ જવાબ આપ્યો નહિ. તે તેને ગળે વળગી, તેને પિતાની બાહુલતામાં ભીડી દીધે, અને રૂદ્ધકો, અશ્રસિદ્ધ નયને તેની તરફ જોઈ ધીમેથી બેલી, “પ્યારા કામ! મને કંઈ જ આશા નથી, હું કંઈ માગતી નથી; માત્ર હું આપને પ્રેમ માગું છું. આપ પૂર્વવત મારા પર સ્નેહ કરે, એ જ મારી યાચના છે.” તે રમણુના સ્પર્શથી કામુદૌલા રોમાંચ અનુભવવા લાગે, તેના શરીરે કલ્પ થવા લાગ્યો. તે રમણીનું અપૂર્વ સૌદર્ય, વિલાયેલા કમળ જેવું મુખ, દયાદ્રિ પ્રેમપિપાસુ આંખે, તેના હૃદયના મર્મ ભાગ પર આઘાત કરવા લાગી. તે મહા કટે આભસંવરણ કરી, તેના ભુજપાશમાંથી મુક્ત થયા. તેની ધડકતી છાતીને અલગ કરી કહ્યું, બાનુ સાહિબા ! શાંત થાવ. આપ જાણે છે કે, આપના દિલ પર અન્યને અખીયાર છે. આ ઉપરાંત હજી આપે મલેક મુબારક દગાબાજ છે, એમ સિદ્ધ કર્યું નથી. જ્યાં સૂધી આપે તે પત્ર મારા હાથમાં મૂક્યું નથી, જ્યાં રસૂધી તે પત્ર૫ર સુલ્તાન કલિખાંએ દસ્કત કર્યા છે કે નહિ તે મેં જોયા નથી, ત્યાં સૂધી ( મલેક મુબારકને દગાબાજ તરીકે માનવા ના પાડું છું. બાનુ સાહિબા ! કેવળ શબ્દ, એ સાબીતી નથી. કાલે આપે મને સાચી વાત કરી ન હતી. આપે કસમ લીધા, તે પણ આપે પાળ્યા નહિ અને તે ગુમ ઓરડામાં જઈ બધી વાત સાંભળી. કહે, આપ જ કહો, કે આપના કહેવા પર હું કેવી રીતે વિશ્વાસ કરું?” પ્યારા ! તમને હજી મારા કહેવા પર એતબાર નથી ને? ઈઝામુદૌલા ! આપ મને તરછોડે ના. પ્યારા! જે મારું જીગર ચીરી બતાવાતું હોત તો આપને દેખાડત કે મારું જીગર બોલબ આપના યારથી ભરેલું છે. આ સિનામાં માત્ર આપની જ મૂર્તિ વિરાજમાન છે. આપ ચાહે તે ધારે, પણ આપને માટે હું પ્રાણ કાઢી આપવા તૈયાર છું. કામ, પ્યારા ઈક્રામ! આપ તે ઘેરાની વાત ભૂલી ગયા છો, પણ હું તે વિસરી નથી, ને વીસરવાની નથી. અહા ! આપે તે વખતે શું કહ્યું હતું તે યાદ છે? આપે શાં વચન આપ્યાં હતાં તે યાદ આવે છે? હાલા! હું તમને ભૂલી નથી ને ભૂલવાની નથી.” -- “પણ, બાનુસાહિબા ! મારા જેવા બાદ આપે બીજાની સાથે શાદી કરી, “કબુલ, કબુલ; પણ તે મેં મારી રાજીખુશીથી નહિ. મને તેમ કરવાની ફરજ પડી, તેમાં હું શું કરું? શાદી વખતે પણ મને આપનું જ ધ્યાન હતું, આપને જ ચેહેરે મારી આંખે આગળ રમી રહ્યો હતો, મારે આત્મા આપને જ ઝંખતે હતો. લગ્ન તે માત્ર નામનું જ હતું.” Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com Page #55 -------------------------------------------------------------------------- ________________ નક મહેલની રાજખટપટ વારં, આપ કહો છો તેમ હોય, તે પણ સાદી કર્યા પછી ? આપ અહીં આવી રહીને મલેક મુબારકને આશા આપી. ખયરુનિસા ! જે તારા અંતરમાં મારે માટે લાગણી હતી, તે તે આમ શા માટે કર્યું ? જે જરા સબુરી રાખી હેત, થોડી વાટ જોઈ હોત, સુખદુઃખે થોડાં વર્ષો કાઢયાં હોત તો આજ તારે અને મારે પ્રેમ સંલગ્ન થયે હેત. પણ હવે—” “પણ હવે આપ મને ચાહાતા નથી એમ જ ને ?” “કચડાયેલી સાપણની માફક છેડાઈ બેલી.” આપ મને ધિક્કારે છો-આપ મારી અવગણના કરે છે, નહિં વારં?” “હું આપને ધિક્કારતા નથી, તેમ આપની અવગણના પણ કરતું નથી. એટલું જ કહ્યું છે કે, તું તારા ખાવિદને છોડી અહીં આવી. તે ગુજરી ગયાની વાત આવી છે, તો હવે તું તારા પર પ્રેમ કરનાર તરફ બેવફા ન થા.” મને ચાહનાર ! મને ચાહનાર કોણ છે? આપ શું મલેક મુબારક તરફ ઈશારે કરે છે? જે આપ એની તરફ ઈશારો કરતા હો તે તેમ કરવામાં આપની ભૂલ છે. કદાચ ક્ષણભર એમ માની લઉં કે, તેઓ મને ચાહાય છે તેથી શું? ચારા કામ ! આ દુનિયામાં હું એક જ આદમીને ચાહું છું, ને હું તેનો જ પ્રેમ મેળવવા ઇચ્છું છું. દુનિયામાં હજારો આદમી છે તેથી મને શું? હું કદાપિ કાળે મલેક મુબારકને મારું દિલ આપવાની નથી. હું મારે પ્યાર મરજીમાં આવે તેના પર ઢળવા સ્વતંત્ર છું” બોલતાં બોલતાં તે તર્જની ઊંઝવા લાગી. જાણે તેના અંતરના ભાગને કેઈએ ડંખ માર્યો હોય, તેમ વેદનાવ્યંજક સ્વરે બોલી, “હું, હા નસિબ ! હું જેના પર પ્રેમ કરું છું, જેના પર મારે પ્રાણ એવારી નાખું છું તેને મારી લેશ પણ પરવા નથી.” એટલું કહી લલાટપર હાથવતી આધાત કર્યો. જ્યાં સુધી મલેક મુબારકને વિશ્વાસઘાતી ઠેરવવાને મારી પાસે પ્રમાણુ નથી, ત્યાં સુધી હું તેના પ્રેમની આડે આવીશ નહિ. અવશ્ય લાગશે તે બાનું સાહિબા ! હું તે પત્રની યોગ્ય કિંમત આપી ખરીદી લઈશ. કહે, બોલે, આપને તે પત્રના બદલામાં શું જોઈએ છે?” ઈકામ, ઈઢામ! આપ મારા હૃદયને આમ પગતળે કચડે ના. હું તે પત્ર લાવીને આપના હાથમાં મૂકે તો તે આપની ખાત્રી થશે ને? જે હું મલેક મુબારકની નીચતા, દગાબાજી આપને પૂરવાર કરી આપું તો પછી આપને કંઈ કહેવાનું રહેશે નહિ ને? પ્યારા ઈકામ, મારી આંખના તારા, મારા જીગરના જીગર ! મને કંઈ જોઈતું નથી. આપ ચાહે ચા તિરસ્કાર કરે, પણ હું તો આપને જ ચાહવાની, હું આવી આપનાં ચરણમાં પડીશ, આપની પાસે પ્રેમની ભીખ માગીશ. દયાની યાચના કરીશ. હું નથી ધારતી કે, મને તરછોડી કાઢે એવા આપ નિધુર છે. ના, ના તેમ આપનાથી કદાપિ બનવાનું નથી. હું ચાલી, આ પળે જ તે પત્ર લઈ આપને સ્વાધીન કરું છું. બાદમાં જે મલેક મુબારક મારે તિરસ્કાર કરે તે તમે મારું રક્ષણ કરવા સમર્થ છે. હું જોઈશ કે, તેની દગાબાજી ક્યાં સુધી ચાલે છે? તેણે હજારેને રમાડ્યા છે, પણ તે આપને કેવી રીતે રમાડે છે. તેના દહાડા હવે ભરાવા માંડ્યા છે, તેને પાપને ધડે ફૂટવા આવ્યો છે. ઈકામ, ઈકામ! હું માત્ર આપની દયા, મમતાની આશા રાખું છું.” Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratvww.umaragyanbhandar.com Page #56 -------------------------------------------------------------------------- ________________ જન્મદિન ૪૯ ઇંક્રામુદૌલા દિગંમૂઢ ત્યાંજ ઉભા રહ્યો, તે વિચાર કરવા લાગ્યા કે, “ખ્યરુનાસા કંઈ કપટજાળ તા રચતી નહિ હોય? ના, ના, તેમ શા માટે કરે? અને કરે તેા તે તેમાં નવાઈ જેવું પણ શું હતું? તેણે જે દગાબાજીની વાત કરી તે ખરી હતી? શું મલેક સુખારક ઉંડા પાણીમાં ઉતારી વિશ્વાસધાત તે નહિ કરે?” તેના અંતરમાં ખયન્નિસાના કહેવા બદલ કંઇક ખાત્રી થવા લાગી. તેનું લાગણી ભર્યું આલવું, તેના દેહની અવસ્થા, તેના પ્રત્યેક ખેાલ તેના અંત:કરણની ગુફામાંથી નીકળતા હતા એમ તેને લાગ્યું. તે મલેક સુખારક છેલ્લી ઘડીએ પ્રપંચ રમી જાય તે મારું શું થાય, તે સંબંધી તેને ચિંતા થવા લાગી. જો હાથ આવેલી ખાજી મલેક સુખારક મારી જાય તે ભવિષ્યની સઘળી આશાપર પાણી ફેરવાય -úપછીતિ થાય તે નૂદ્દી. સુલ્તાન કુલિખાંની પડતી થાય તે થાય, પણ સાથે જેમ ખયરૂત્તિસાએ કહ્યું હતું તેમ થાય તે મલેક સુખારક વરંગુલના ભાવી હાકેમ અને? પણ,—પણ જો તે કાગળપર સુલ્તાન કુલિખાંએ દૃક્ત કર્યાં હોય, ને તે પત્ર તેના હાથમાં આવે તે તેને પેાતાની મુરાદ ખર આણુવામાં વાર લાગે નહિ, ને ખચરુત્તિસાના તેનાપર ભારે ઉપકાર થાય, એમાં સંદેહ શે? વળી તે આના બદલામાં શું માગતી હતી? એક જ ચીજ: તેના પ્રેમ. એક વખતે તે તેને ચાહાત હતા, અને તે પણ તેના પ્રેમને આદર આપતી હતી. હજી પણ નિઃસ્વાર્થપણે તે તેમ કરતી હાય, એમ કેમ ન બને? વળી ખયરૂત્રિસામાં શું નથી ? રૂપમાં તે સામાન્ય નથી, તેનું ચૌવન પણ વીતી ગયું નથી, ને બુદ્ધિમતી છે. તેનામાં મેહકતા છે, સૌંદર્ય પણ સામાં માણસને આંજી નાંખે એવું છે. તેના રારીરના હલનચલનમાં એક પ્રકારની આકર્ષણ કરે તેવી માહિની છે, પણ તે કદાચ મલેક જીખારકને માટે તેના કામમાં સહાયભૂત થવા માટે કંઈ રમત રમતી હાય તા?” આવા વિચાર તેના મનમાં દોડતા હતા એટલામાં નણે તે તેના વિચાર જાણી ગઈ હાય તેમ હાથ પકડી ખેાલીઃ—“હું તે પત્ર અતર ઘડી લાવી આપને આપું છું. આપ મારૂં કહેવું કબૂલ રાખશે, એના મને ભરૂસા છે.” (6 સમ્ર,’” ઇક્રામુદૌલાએ કહ્યું. ચૂપ,” ખયરૂત્તિસાએ જવાબ આપ્યા, અને તે બારણું ઉધાડી જવા લાગી એટલામાં ચાંદ દાખલ થઈ. તેણે ખયતિસાના કાનમાં કંઈ કહ્યું, અને ઈક્રાનુદૌલા તરત ત્યાંથી ચાલી ગયા. સ્ત ઈંક્રામુદૌલા નીચે આવતા મલેક સુખારકને મળ્યા. તે આજ સુંદર પેાશાકમાં સજ્જ થયા હતા; સુંદર પાગ માથાપર ધારણ કર્યો હતા, ડાકમાં મેાતીની લાંબી માળા હતી; તેની કેડ બંધમાં સુનાના મ્યાનમાં જમૈયા હતા, તેપર ચપન પહેર્યું હતું, અને કમરે તરવાર લટકતી હતી; ઇન્તર હતા. તેનું ઉન્નત લલાટ, અણુિદ્દાર નાસિકા, તાિ વક્ષ અને વીરેાચિત દેખાવ રમણી હૃદયને લુબ્ધ કરે તેવા હતા. તેના દીર્ઘ અણિયાળાં નયનમાં જાદુઈ શક્તિ હતી, અને દમાસની કટારીથી પણ કાતિલ ધાર શિથિલ રમણી હૃદયને વ્હાર કરવા ચુકે તેવી ન હતી. તેના ચેહેરામાં કુટિલતા અને વિલાસીતા સ્પષ્ટપણે વ્યક્ત થતાં હતાં. અહા, આપ તૈયાર થઈ ગયા છેને ?” મલેક સુખારકે હસ્તાં હસ્તાં ક્યું. “ જી, આપને મુબારકબાદી આપું છું. ખુશતાલા આપને હમેશાં તરક્કી આપે એમ ઇચ્છું છું. "" k 3 Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com Page #57 -------------------------------------------------------------------------- ________________ રોનક મહેલની રાજખટપટ ' “ ઇનાયત છે આપની અને શુક્ર છે તે પરવરદેગારના ! હજરત, ખચ નિસા એવા થઈ એ ખરી વાત છે?” ૧૦ "" “મેં એમ સાંભળ્યું છે, અને તે ખરી વાત હેાવાના સંભવ છે,” “તમને લાગે છે કે, હું ખયન્નિસા સાથે નેકાહ કરીશ?” “હજરત ! મને શું લાગે ? પણ કદાચ એમ બને તે એમાં ખોટું શું છે? ખયન્નિસા એક હસિન અને ખુરાઅદા ઓરત છે. તે બુદ્ધિમાન છે.” “તે બુદ્ધિમાન છે ખરી. મને કંઈ તેના તરફ ભાવ પણ છે, છતાં કંઇક મારૂં મન પાછું ઠે છે. મેં ખયરૂત્રિસાને આશ્રય આપ્યા છે, તેનું કારણ એ કે તેની દૂરની સગી અહીં છે, અને તેને તે વખતે આશરાની જરૂર હતી. મારૂં મન તેની તરફ વળવા માંડ્યું હતું, અને મને એક વખત એમ પણ લા હતું કે હું તેની સાથે શાદી કરીશ, પણ હવે મારે વિચાર ફેરવાઈ ગયા છે.” કારણ ? ” ઇંકામુકૈલાએ પૂછ્યું. tr કારણ કે કંઈ ખીજેજ સ્થળે મારે લગ્ન કરવા વિચાર છે. સુલ્તાન કુલિખાંની દીકરીનું નામ સાંભળ્યું છે ? ” <6 ‘કાણુ ? દિલશાદખાનમ ? “ જી હા, તેજ, તે બહેતની હૂર છે. અહાહા! શું તેનું સૌંદર્ય છે! શું તેની નાજોઅદા છે!!” ' પણ હજરત ! આપ ઘણા વખતથી ખયરૂનાિસાના હૃદયમાં આશા સિંચતા આવ્યા છે. તેનું કેમ?” “તેનું શું? એક નહિ પણ હાર ઉમેદવાર તેની સાથે પરણવા તૈયાર છે. એક વખત હું તેને ચાહાતા હતા, પણ તે જમાનેા વહી ગયા. જોશ આવ્યા ઉતરી ગયા. જ્યારથી દીલશાદખાનમ મારી દૃષ્ટિએ પડી ત્યારથી મેં તેની સાથે લગ્ન કરવા પ્રતિજ્ઞા કરી છે. શાદી છું તેા તેની સાથે, નહિ તે ખસ્સ આ જીંદગી એમને એમજ વ્યતીત કરવી. અત્યાર સૂધી મારી માગણીની તે અવગણના કરતી આવી છે. આજ સુધી તેણે પણ મારી તરફ અનાદર બતાવ્યા છે. પણ આજ તે મારી માગણી કબુલ કરશે, તેમ કર્યાં વગર તેને ટકા નથી” “હુજૂર ! જો આજ સુધી તે ના પાડતી આવી છે તે આજે આપની માગણી સ્વીકારશે એની ખાત્રી શું ? સ્ત્રીએનાં મન ચંચળ અને સ્વભાવ હઠીલા હેાય છે. એક વાર જો ના થઈ, તે પછી હા, ભણાવવી મૂશ્કેલ થઈ પડે છે.” “ આપનું કહેવું યથાર્થ છે. સ્ત્રીઓને સ્વભાવ તેવા હાય છે ખરા, પણ સુલ્તાન કુલિખાંને મારી મરજી વિરૂદ્ધ જવું પાલવે એમ નથી. તેએ મારા ઇચ્છાને આ બાબતમાં તે આધીન થશે. તેએ મારા સપાટામાં એવા આવ્યા છે કે, તેઓથી ચુંકે ચાં થઈ શકે એમ નથી. દીલશાદખાનમ બેપરવા છે, પણ તેને તેના પિતાનું શું માન્યા વગર છૂટકો નથી. ખળે નહિ તા કળે, તેને રોનક મહેલમાં વસવું પડશે. સ્ત્રીઓના મનને કાબુમાં લેવાં, એ રમત વાત છે. એ કળામાં મને શિખવાડવું પડે એમ નથી. વા, પણ હું જરા બેગમ મહેલમાં જઈ આવું. આપ સિધાવેા, કારણ કે ઘેાડી વારમાં મહેફીલ જામશે.” Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com Page #58 -------------------------------------------------------------------------- ________________ મિજલશ પ એટલું કહી મલેક મુબારક ત્યાંથી ચાલી ગયે. - જે મલેક મુબારકે ઈઝામુદૌલાની તરફ જોયું હોત તો તે ચોંકી જાત. તેના પર રેશમિશ્ર ચિંતાનાં ચિન્હ અતિ સ્પષ્ટ જણાતાં હતાં. તે પિતાના મનમાં વિચાર કરવા લાગ્યા કે, “આ મનુષ્ય મને મદદ કરે એ આશા નથી. આ સ્વાર્થી માણસ કદિ પિતાને સ્વાર્થ ત્યાગી શકે એ બનવાનું નથી. ખયરુન્નિસાનું કહેવું ખરું હતું. તેને કંઈક ખબર પડી હેવી જોઈએ, જે તે જાણતી હોવી જોઈએ કે, મલેક મુબારક દિલશાદખાનમને ચાહાય છે. મલેક મુબારક ખયરુન્નિસાની સાથે સંબંધ રાખવા માગતા નથી, એની એને પક્કી ખાત્રી થયેલી હોવી જોઈએ. તેથી જ તે મારી પાસે ફરીથી આવી, પિતાને જૂનો પ્રેમ દર્શાવી, તક સાધી લેવા ઇચ્છે છે. એમ વિચાર કરતો ઈશ્ચામુદોલા ત્યાંથી પસાર થયો. પ્રકરણ ૭મું મિજલશ - રૌનક મહેલના સુસજજીત પ્રમેદભવનમાં દુધના ફીણ જેવા ગાદિતકિયાપર માણસ જ્યાં ત્યાં પાસ ગોઠવાઈ ગયા હતા. ભીંતને અડોઅડ મધ્ય ભાગમાં મલેક મુબારક, સુલ્તાન કુલિખાં, ઈમુદૌલા, સમશેરજંગ, નૌશિરખાં વગેરે ગોઠવાયા હતા. તેમની પાછળ પંખા નાખનાર વગેરે ખિદમતગાર ઉભા હતા. બીજ માણસ પોતાની સ્થિતિ અને મોભા પ્રમાણે બેસી ગયા હતા. તે વિશાળ ઓરડામાં ઉભા રહેવાને જરા પણ માગ ન હતા એટલી માણસેની ઠઠ જામી હતી. રેશનીના ઝગઝગતા કિરણમાં બે તાંજોરી નાચનારી દાખલ થઈ. જાણે એકાએક વિજળીના ચમકારાથી ચોંકી ઉઠે તેમ સભાજને ચોંકી ઉઠયા. આવનારીઓનું નવપ્રફુટિત ગુલાબની કળી સમાન અનન્ય સૌદર્ય, તેની નાજૂક દેહલતા, તેપર ધારણ કરેલા આછા અલંકાર તરફ સભાજને આશ્ચર્યચક્તિ નયને જોઈ રહ્યા; તે વારાંગનાઓએ લાંબા ઘાઘરા, ને ઝીણું અમ્બર ધારણ કર્યું હતું. તેના સેનેરી વેલબુટાપર દીવાના રહિમને પ્રકાશ વક્રીભવન થઈ ખેલતે હતા. કેશદામની ગુંથેલી લટ નિતંબને સ્પર્શતી સાપણની માફક ડેલતી હતી. સુંદર મુખ, ઉન્નત લલાટ, રેશમી પાંપણો, નાનાક અણિયાળું નાક, સુકોમળ બાહુ, ચંપક સમાન અંગુલિય, સુરૂચાદર્શક વસ્ત્રાલંકાર આદિથી દર્શકવંદ અંજાઈ ગયું. સારંગીને સૂર નીકળે, તેના સાથે તબલા મંજીરાને સ્વર મિશ્ર થવા લાગ્યો. સમસંજ્ઞાપક અપાંગ ભંગી આરંભી, ગાયિકાએ નૃત્યની શરૂઆત કરી. તેની સુંદર દેહલતાનું ડેલન, કુટિલ કટાક્ષની ભાવવ્યંજના, અંગવિક્ષેપમાં લયબધ દર્શકનું મન આકર્ષવા લાગ્યા તેના પગમાંથી મધૂર ધૂધરીને કર્ણ પ્રિય રણકે તેની સાથે કુત, મધ્ય અને વિલંબિત પગવિક્ષેપ મન પર જાદુઈ અસર કરવા લાગ્યો. શ્રોતાજને પિતાનું ભાન વિસરી “વાહવાહને પકાર કરવા લાગ્યા. હવે તેણીએ નાનક અદાથી ભાવવ્યંજના શરૂ કરી. માથા પર પાણીની ભરેલી મટુકી રાખી, નાચવા લાગી તેના શરીર પરનું Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratvww.umaragyanbhandar.com Page #59 -------------------------------------------------------------------------- ________________ રૌનક મહેલની રાજખટપટ એકણું ફરફર કરવા લાગ્યું. તેના અંગમરોડથી જાણે કુસુમલતા ટુટી પડશે એ ભાસ થવા લાગ્યો. નાચતાં નાચતાં પગમાં કાંટો વાગ્યો, અને તેની તીવ્ર વેદનાથી પ્રાણુને પીડા થતી હોય એમ, એકાએક કુમળી કદલીલતા પવનના તેફાનને લીધે ટુટી પડે તેમ જમીન પર પડી ગઈ; પણ આશ્ચર્ય તે એ હતું કે ન તેની મટુકી પડી, કે નં તેમાંથી પાણીનું ટીપું પડ્યું. આ નૃત્યથી સભાજન જેમ વીણાપર સર્પ મેહિત થાય તેમ મંત્રમુગ્ધ સ્તબ્ધ બની ગયા. ત્યાર પછી બીજી જાતના નાચ બતાવ્યા તેમાં કેટલાક ધાર્મિક નાચ પ્રાણસ્પશી હતા. તેનું નાજુક બદન કુલની પેઠે મૃદુ ગતિથી ધ્રુજતું હતું. કેઈ નાચમાં માત્ર તેના શરીરના અમુક અવયવનું જે કમ્પન થતું હતું, પણ તે એવું તે મને હારી હતું કે આલાકની નાચનારી નહિ પણ ઈંદ્રની કઈ અસર ઉતરી આવી છે, એવો ભાસ થતું હતું. નાચ પૂરે થતાં થોડી વારમાં તેણે ગાયનની શરૂઆત કરી. વસંત સમયે કોકિલ પંચમ સૂરથી વન ગજાવી મૂકે તેમ તેના કિન્નરકંઠમાંથી નીકળતી સ્વરલહરીએ સભાજનેને આનંદસાગરમાં નિમજિજત કર્યા. ગાનારીએ જયદેવમણુત ગીત ગોવિંદમાંની ચીજ છેડી: વસંતરાગે રૂપકતાલે અષ્ટપદી ૩. લલિતલવંગલતા પરિશીલનકેમલમલયસરે, મધુકરનિકરકરખિતકિલકૂજિતકુંજકુટીરે; વિહરતિ હરિરિહ સરસવસંતે, નૃત્યતિ યુવતિજનેન સમ સખિ વિરહિજનસ્ય દુતે. ધ્રુવ ઉમદમદનમોરથપથિકવઘૂજનજનિતવિલાપે; અલિકુલસંલકુસુમસમૂહનિરાલબકુલક્લાપે. મૃગમદસૌરભરભસવશંવદનવદલમાલતમાલે; યુવજનહૃદયવિદારણુમનસિજનખચિકિશુકજાલે. મદનમહીપતિકનકદંડરુચિકેશરકુસુમવિકાસે; મિલિતશિલીમુખ પાટલિપટલકૃતસ્મરતૂસુવિલાસે, વિગશિતલજિતજગદલેકનતણુકણકૃતહાસે; વિરહિનિકૃન્તનકુન્તમુખાકૃતિકેતકિદન્તરિતાશે. માધવિકાપરિમલલલિતે નવમાલતિજાતિસુગન્ધો મુનિમનસામપિમેહનકારિણિતરુણકારણુબન્ધો. ફુરદતિમુક્તલતાપરિરશ્મણમુકુલિતપુલકિત ચૂતે; વૃન્દાવનવિપિન પરિસરપરિગતયમુનાજપૂતે. શ્રી જયદેવભણિતમિદમુદાયતુ હરિચરણસ્મૃતિસારમ; સરસવસન્તસમયવનવર્ણનમનુગતમદનવિકાર. . ૮ ગાયનસદ બંધ થયા. મિજલસમાંના માણસે થોડી વાર ગાનારીઓને આરામ આપવા અને પેતે જરા વિશ્રાંતિ લેવા ઉઠયા. મલેક મુબારક પોતાના સરખા માણસો જોડે પાસેના કમરામાં જામે અર્ગવાની ઉડાવવા લાગ્યો. ખુશમીજાજમાં આવી મુબારકે કહ્યું. યારે મસ્ત હાફિઝ કહે છે તે ખરે છે કે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com Page #60 -------------------------------------------------------------------------- ________________ મિજલશ શરાબે તખ દે સાકી કે મર્દ અફગન બૂઅદ્ રશ, કે તા લખી બિ આસાયમ જે દુનિયા જ શરે શરણ બિરાદરો” બીજાએ ઉમેર્યું કે, “અહા આ જામેશાબમાં કંઈ જાદુઈ અસર છે. તે રંજને દૂર કરે છે, નવું વન બક્ષે છે, આંખમાં અજબ નર આપે છે.” આણું તરફ શરાબની રંગરેલ ઉડતી હતી તે વખતે ઇક્કામુલા બેગમ મહેલમાં જવાના માર્ગે આગળ બીજી બાજુના ઓરડામાં બેઠે બેઠે વિચાર કરતે હતો. “વરંગુલ શા માટે આવ્યો છું? શું જીવનસખીને શોધવા માટે ? ના, રાજકીય કામને માટે આવ્યો છું. છતાં રમણીઓના કાવાદાવાને પાશ રાજકીય બાબતોમાં પણ લાગેલો હોય છે. અહા ! રમણું તારી સત્તા કેવળ પુરૂષના હૃદય પર માત્ર ચાલતી નથી. ગમે તેમ પણ જે કાર્યને માટે આવ્યો છું તે પ્રથમ કરી લઈ બને ત્યાં સૂધી ઈતર બાબતોમાંથી મુક્ત રહેવું જ જોઈએ.” એમ વિચારી મુક્ત રહેવાને ઠરાવ કર્યો. તે આમ વિચાર કરતા હતા એટલામાં ભયભીત હરિણુંની માફક એક યુવતી ત્યાં દાખલ થઈ. તેને જોતાં જ ઈઝામુદોલા આશ્ચર્યચકિત ઉભે થયે. તે પિતાનું દેહભાન ભૂલી ગયા. તે બેલી ઉઠયો કે હર કશ કે દીદ ચમે ઉ ચૂત ફૂ. મહતસિબ કે મસ્ત ગીરદ.”t અહા, શું તે રમણીનું અપૂર્વ સૌદર્ય હતું? તેણે પિતાની દેહલતાને અનુરૂપ સાદા અલંકાર ધારણ કર્યા હતા. અલંકારથી તેના દેહને શોભા મળતી હતી કે તેના દેહથી અલંકારને શેભા મળતી હતી, તે કહેવું કઠિન હતું. વાંચનારે આ રમણીને એક વાર જોઈ છે. એટલે અત્યારે તેનું વર્ણન કરવાની જરૂર નથી. જાણે એકાએક ઉંઘમાંથી જાગૃત થયો હોય તેમ થોડી વારે ઈઝામુદોલા બે -“કેણુ- દિલશાદખાનામ.” “જી, હું આપને ઓળખી શકી, અને આપ ઓળખી શક્યા નહિ?” બાન આપને જે કંઈક વખત થઈ ગયે, અને આપ કેટલાં બધાં ફેરવાઈ ગયાં છે !” “તે ખરું, પણ હું આપને પીછાની શકી. વારૂ, પણ આપ અહીં કયારના?” ત્રણેક દિવસ થયા. આપ પરમ દિવસે અહીં આવ્યા હતા, નહિ વાર?” “છ, આપ તે વખતે અહીં હતાં?” “હા. આપ અહીં આજ મુબારક પ્રસંગે પધાર્યા છો?” “કંઈક, તેમ ખરું,” દિલશાદખાનને પ્લાનતાથી જવાબ વાળે. “શાહજાદી ! આપ ઉદાસ જણાવે છે. કેમ વારૂ ” • અય સાકી! એ શરાબ આપ કે જેમાં એવું જોર હોય કે પહેલવાનને પણુ પાડી દે, સ્થી અલ્પ સમય માટે આ દુનિયા અને તેની ઉપાધિથી આરામ પામું. જ જેણે પણ તેની આંખ જોઈ તે દરેક પુકારી યો કે દરેગે કયાં છે કે, આ મસ્તને પકડી લે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com Page #61 -------------------------------------------------------------------------- ________________ રૌનક મહેલની રાજખટપટ દિલશાદખાનમ પ્લાન વદને ઇઝામુદલાની સામે જોઈ રહી. દિલશાદખાનમ કંઈક વિલક્ષણ પ્રસંગે ઇઝામુદૌલાના સેજ પરિચયમાં આવી હતી, અને ત્યાર પછી એ બનેને ભાગ્યે જ મળવું થયું હતું છતાં તે ઈઝામુદોલાના ગુણથી અજ્ઞાત ન હતી. રાજકુંવરી એક વખતે મ્યાનમાં બેસી આવતી હતી, ને સામેથી ગાંડે હાથી આવતો હતો. તેણે મ્યાને જમીન પર પછાડ્યો, અને એક ભાઈને ઉંચકી ઉચે ઉછાજે; બીજા ભાઈ નાસી ગયા, અને જે વિદ્યત્વરાથી ઇઝામુદૌલાએ આવીને તેને બચાવી ન હોત તો તેના પણ પ્રાણને ચમઢારમાં મેક્લી આપત. દિલશાદખાન મને એ પુરાણ બનાવની સ્મૃતિ થઈ આવી. તેના સામું જોતાં તેને એમ લાગ્યું કે, આ મનુષ્યનું હૃદય કંઈ જુદા પ્રકારનું છે. તેની સામે જોતાં તેને અંતરાત્મા બહાર નીકળી જાણે તેને ભેટવા જતો હોય એમ તેને થયું. ઈકામુ દૌલાની આંખ જાણે તેને અંતરની વાત કહેતી હોય એમ જણાઈ. અહા! માણસના નયનમાં કંઈક અગમ્ય ભાવસૂચક્તા એવી હોય છે કે વાણથી પણ તે વ્યક્ત થઈ શક્તી નથી. એવા માણસને જોતાં જ, જાણે હજાર વર્ષનું ઓળખાણ હોય એમ આપણને લાગે છે. આપણે આત્મા તેના આત્મા સાથે 2થી વિચારની આપલે કરે છે. દિલશાદખાનને પણ અત્યારે આવી સ્થિતિ હતી. તેને એમ થઈ આવતું હતું કે, મારા હૃદયના ઉભરા આની આગળ ખાલી કર; એની સહાનુભૂતિ મેળવું. શાથી એમ થઈ આવ્યું ? તે ઈશ્વર જાણે પણ તેના મનમાં એવી પ્રબળ લાગણી થઈ આવી. કંઈક વિચારમાં હોય તેમ તે બેલી નહિ; કે ચાલી નહિ. તે ચુપ ઉભી રહી. તે મંત્રમુગ્ધ મનુષ્યની માફક તેના સામું જોઈ રહી. બાનુ! આપ મલેક મુબારકને ચાહે છે?” ધીમેથી ઇઝામુદૌલાએ પૂછ્યું. હું? છી: મારા ખરા જીગરથી તેને ધિક્કાર છું” મંદ સ્વરે દિલશાદખાનને જવાબ આપે. છતાં આપ અહીં તેને પ્રેમની આશા આપવા આવ્યાં છો ! આપ તેની સાથે નકાહ કરવા તૈયાર છે એમ જણાવવાને માટે જ અહીં આવ્યાં છે, એ ખરી વાત?” દિલશાદખાનમ એકાએક ચોંકી ઉઠી; તેને શરીરે જાણે કેમ્પ થતું હોય એમ લાગ્યું. તે ક્ષણભર ઈઝામુદૌલાના સામું ટીકીને જોઈ રહી અને બોલી – “હા, તેમ કર્યા વગર છૂટકો નથી; મારી મરજીથી કે રાજીખૂશીથી નહિ.” “બાનુ! જે આ ગુલામથી આપની કંઈ પણ સેવા બજાવી શકાય તેમ હેય તે તેની તરવાર, તેનું બળ અને તેની જીંદગી આપની સેવા માટે તૈયાર છે.” તેની ખાત્રી થઈ કે, આ શબ્દ તેને છગરની ઉંડાણમાંથી બહાર પડ્યા છે. તે ગળગળા સ્વરે બોલી કે - “હું આપને એહશાન માનું છું. આપને માટે– આહ ! બીબી આપ અહીં છે?” એમ બોલતી ગુફન દાખલ થઈ. એહસાન અને વિશ્વાસસૂચક દૃષ્ટિપાત ફેંકી દિલશાદખાનમ ત્યાંથી ચાલી ગઈ. સંગીતના સૂર પુનઃ શરુ થયા. સભાજને પુન: યથાસ્થાને ગોઠવાઈ ગયા. મિજલસમાં બહાર જામી; કારણ કે સભાજનેના શરીરમાં શરાબે જોશ હતે. ગાનારીઓ પણ બાહારમાં આવી હતી, અને તેઓ ઈરાનની હતી અને સભાજને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratvww.umaragyanbhandar.com Page #62 -------------------------------------------------------------------------- ________________ મિજલ ૫૫ માંના લગભગ બધા જ ફારસીથી અવગત હતા. પેશવાજમાં સજજ થયેલી અણિયાળી આંખવાળી ખેારાસાનની ગાયિકા દિલચસ્પ, ઈશ્કથી લબાલબ ગજલ છેડી: ગઝલ દિલમ દર આશકી આવારેહુ શુદ-આવારે તરબાદ; તનમ અજ બિદિલી બિચારેહુ શુદ-બિચારે તરબાદા. ૧ બતાં રાજે અસિરાં ગુલ્ફ તે અધ્યાર મિ દારદ; બખૂન રિજે ગરિબાં ચમે તે અધ્યારે તરબાદા. ૨ રાત્ત તાજેઅગલત બહરે મુઈને ખુદ તાજે તરખાહમ; દિલત ખારસ્ત બહરે કુતને મન ખારે તરબાદા. ૩ અગર અય ઝાહિદ દુઆએ ખયર મી ગઈ મરા ઇન્ગ; કે આન આવારે એકએ બુતાં આવારે તરબાદા. ૪ દિલે મન પરિહ ગત અજગે ને જાગુનેહ કે બે હા ગરદદ; અગર જાન બદીન શાદસ્ત યા રબૈ પાર તરબાદા. ૫ હમેહ ગઇદ કે અઝ ખૂન ખારીબસ ખલ્દી બજાં આમદ; મનીન ગુચ્ચમ કે બહરે જાનેમન ખૂનખારે તરબાદા. ૬ શુબા તર દામની ખૂ કર્દ ખુશરે બાદુ ચમે તરફ બિઆબે ચમે મિઝગાં દામનશ હવારે તરબાદા. ૭ અમીર ખુશરે. તેની નાજુક અદા હવામાં કિરણની માફક સરવા લાગી. તેને ભૂક્ષેપ કાતીલ કટારીનું કામ કરવા લાગ્યો. તેના અંગના મરડાટે જીગરમાં શૂળીની માફક ઇશ્કનો ઘા કર્યો. અહા! શું ભાવપૂર્ણ ગઝલ હતી ! સભાજનો છક્ક થઈ ગયા. “વાહ વાહ”ના પિકારથી સભાગૃહ ગાજી રહ્યું. સુરીલા સૂરથી ગાયિકાએ બીજું ગાન છોડ્યું. જે સમયે આમ ગારંગ ઉડતા હતા તે વખતે ઇમામુદૌલા એકલો તે ઓરડીમાં જ વિચારમગ્ન હતો. ત્યાંથી ખયરુન્નિસા જતી હતી તેણે તેને જોયો અને બોલી:“વાહ, હજરત! આપ અહીં શું કરે છે? અને આ શું? આપના ચહેરા પર આ ક્રોધનાં ચિહ્ન શાં? આપની આંખે જાણે કોઇને કરડી ખાવા જતી હોય એવી લાગે છે જે.” કેણુ? ખયરુન્નિસા!” જાણે એકાએક જાગૃત થયો હોય તેવે સ્વરે ઈઠામદૌલા બે; આપ હું શું કરું છું તેની તપાસ રાખે છે કે ? આપ આમ જાસૂસી કરવાનું કયારથી શિખ્યાં ?” “ઘણું વખતથી. આપ જે મુબારકની છાતી ચીરી નાખવા જતા હો, ને તે વખતે જેવી તમારી આંખ જણાય તેવી અત્યારે જણાય છે.” “બાનુ! આપ ખાલી વેહેમાવ છો. મારી આંખમાં કશું નથી. આપને તો ખાલી ભ્રમ છે. ઘણી વખત મારે ચેહેરે એમ ભાસે છે. હું પોતે જેની સાથે મમતા બાંધું છું, તેના પર પણ મને એવી દૃષ્ટિ ફેંકવાની ટેવ છે.” વારૂ, તે આપ મારાપર એવી કરડી દૃષ્ટિ ફેંકે.” * પરિશિષ્ટ ઓ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com Page #63 -------------------------------------------------------------------------- ________________ ૫૬, રૌનક મહેલની રાજખટપટ “આપના હાસ્ય આગળ તે દૃષ્ટિ દીન બની જશે, તેનું કંઈ વળશે નહિ, એની મને પાકી ખાત્રી છે.” “હવે આ કયારે બધું બંધ થશે ?” “શું?” ખયરુન્નિસાએ પૂછ્યું. “આસ્ત” મિજલશ તરફ હાથ કરી કહ્યું, “એ ક્યારે બંધ થશે વારૂ?” “કેમ વારૂ? આપને ગાન પસંદ નથી આવતું કે શું?” “ના, ના, તેમ નથી. સેહેજ પૂછું છું.” “, એ ગાન પૂરું થયે કંઈ મિજલશ પૂરી થવાની નથી. હજી તે કંઈક રાગરંગ થશે.” “એમ?” “એમ નહિ તે હજી તે શરાબપાણુ તે લેવાશે, કંઈ રમત રમાશે, કંઇક મજ લુંટાશે. ગાનારીઓ એમને એમ જવાની છે થોડી ?” “એટલામાં બાહાર સુલ્તાન કુલિખાં ઉઠશે. કારણ કે ગાન એટલામાં જરા બંધ પડ્યું. મલેક મુબારક વળાવવા ઉભે થયે, અને પૂછ્યું, “કેમ, આપે આટલી બધી ઉતાવળ કીધી ?” જરા કામ છે, ને તબિયત પણ ઠીક નથી.” “વાર, જેવી મરજી.” “હા, પણ બાંદીને મેકલી દિલશાદને તૈયાર થવાનું કહે છે.” “જી, પણ દિલશાદખાનમ તે હમણું આમ ચાલી ગયાં. આપને ખબર નથી ?” સુલ્તાન કુલિખાએ મુબારકને હાથ પોતાના હાથમાં લીધે અને ચાલતાં ચાલતાં કહ્યું: મુબારકખાં! દિલશાદખાનમ આપની સાથે લગ્ન કરવા રાજી નથી. હું પરાણે તેને તેમ કરવા ફરજ પાડીશ નહિ, સમજ્યા ? આપને જે કરવું હોય તે બેલાશક કરી લેજે.” એટલું કહી સુલ્તાન કુલિખાં ત્યાંથી ચાલી ગયે. તેને ચાલી ગયાને બહુ વાર નહિ થઈ હોય એટલામાં ગુફને આવી પૂછ્યું: “હજરત ! આકા અહીંથી ચાલી ગયાં વાર?” હ?” મલેક મુબારકે જવાબ આપે. “અને શાહજાદી સાહિબા ?” તેઓ પણ સાથે જ ગયાં.” જુફન ત્યાંથી ચાલી ગઈ. તેને લાગ્યું કે, સમશેરખાંની સાથે મજામાં વખત જશે. જે થયું તે ઠીક છે. ઘણુંય ડું ઘર જવાશે એમાં શું?” આણુ તરફ મલેક મુબારકને એક બાંદી તરફથી ઇશારે થયું હતું કે દિલશાદખાનમ મળવા માગે છે. દિલશાદખાનમને શેધી કાઢી તે શું કહેવા માગે છે તે જાણવાને તેને વિચાર થયો. તેણે પોતાની વિશ્વાસુ બાંધીને બેલાવી અને કહ્યું, જો, દિલશાદખાનને સૂચના કર કે આ દિવાનખાનાના પાસેના ઓરડામાં હું તેમની રાહ જોઉં છું. તેમને જણાવજે કે, બેગમ મહલ કરતાં અહીં એકાંત છે અને અહીં વાતચીત કરવા વાંધો નથી.” Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratvww.umaragyanbhandar.com Page #64 -------------------------------------------------------------------------- ________________ યાચના પ૭ તે બાંદી સલામ કરી ત્યાંથી ચાલી ગઈ; દિલશાદખાનમને શેધી કાઢી અને તેને મલેક મુબારકનો સંદેશો જણ. દિલશાદખાન ત્યાં જવા તૈયાર થઈ. બાંદી તે ઓરડા બતાવી ત્યાંથી દૂર સરી ગઈ. પ્રકરણ ૮ મું યાચના મંદ પગલે દિલશાદખાનમ તે ઓરડામાં દાખલ થઈ. મલેક મુબારક તરત જ ઉભો થયો અને સ્મિત મુખે જરા આગળ વધી બેલ્યો:–“પધારે, ખાનમ! બેસે આ ગાદીપર.” એવા વિનયની શી જરૂર છે?” કેમ વિનયની જરૂર નથી ? તે શાની જરૂર છે. શાહજાદી સાહિબા ! આપની પ્રતિ અવિનય થાય ખરે કે?” થાય કે નહિ તે દી વાત છે, પણ હું ધારું છું કે આપ જેવા સહસ્થને હાથે તો નહિ જ થાય.” દિલશાદ ગાદી પર બેઠી. મલેક મુબારક સામે બેઠે. દિલશાદખાનામે પૂછયું –“મારી બાંદી ગઈ તો નથી ને? મારી સાથેના માણસે અહીં છે ને ? વારુ, અહીં કોઈ આપણી વાતચીત સાંભળે એમ તે નથી ને ?” આપ બેફિકર રહે, મેં સઘળી વાતને બબસ્ત કર્યો છે. આપ કશાની ચિંતા કરતા ના. મેં સાંભળ્યું છે કે, આપને કંઈ મારી પાસે માગવાનું છે, શાહજાદી સાહિબા !” “હા, મારે આપની પાસે કંઈ અરજ ગુજારવાની છે.” “આ ગુલામ આપની ખિદમતમાં હાજર છે.” “હજરત! આપ ગુલામ હેત તે ઘણું જ સારું, કારણ કે તેમ હોત તે હું આપનાપર હુકમ બજાવત, પણ અત્યારે તે માટે આપની પાસે અરજ ગુજારવાની છે.” હસતાં હસતાં દિલશાદખાનમ બોલી. આપના દિદારના દર્શન કર્યા ત્યારથી હું આપને સદાને માટે ગુલામ થઈ રહ્યો છું કે આપની આજ્ઞા ઉઠાવવા તૈયાર છું, અને આપને રાજી કરવા એ મારા અંતઃકરણની ઇચ્છા છે.” “એમ, આપ ખરું કહે છે? જે જે ફરતા ને?” હસતાં હસતાં મજાકની બે દિલશાદ બેલી. મલેક મુબારક સમજે કે વખતે તે શબ્દજાળથી બાંધી લેશે; માટે વાત ઉડાવવા કહ્યું – “પણ હું નથી ધારો કે આપ કંઈ અઘટિત આજ્ઞા કરે, વા જે ન થાય એવી માંગણી કરે.” “પણ થાય, એવી હોય તે ?” થાય એવી છે કે નહિ, તે કહ્યા પહેલાં શી રીતે ખબર પડે? આપ તેને થાય એવી લખતાં છે, પણ કદાચ તે બને તેવી ન હોય તો?” તે એમ કહે કે, મારી આજ્ઞા પ્રમાણે વર્તવા કે કોને મારી માગણી મનાર કરવા આપ તૈયાર નથી.” Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com Page #65 -------------------------------------------------------------------------- ________________ નિક મહલની રાજખટપટ L એમ બને ખરું? આપને એમ લાગે છે કે, જે મારાથી બનતું હોય તે આપના શબ્દને હું પાછો ઠેલું?” હજરત ! મને એમ જણાયું છે કે આપે અબ્બાજાનપર એક પ્રકારનો કાબૂ મેળવ્યો છે, ખરી વાત?” જવાબમાં અર્થસૂચક ચેહેરે હેજ માથું નમાવ્યું. “મેં સાંભળ્યું છે કે, આપની પાસે એક પત્ર છે, અને તેના પર અબ્બાજાનના દસ્કત છે. જે તે પત્ર શાહના હાથમાં જાય તો તેથી અબ્બાજાનને ઘણા જ નશાનમાં આવવું પડે, તેમની આબરુ ઈજજતને કલંક લાગે, અને કદાચ શાહની ગેરમરજી થાય તથા તેમની પાસેથી સુબાગીરીને અખીયાર લઈ પણ લે.” “એથી પણ વધારે નુકશાન થાય, કદાચ તેમની જીંદગી પણ જોખમમાં આવી પડે. પણ હા, આ બધી હકીક્તની આપને કયાંથી ખબર પડી ?” ગમે ત્યાંથી: પણ, હજુવાલા ! હું એમ પૂછું છું કે તે પત્ર શાહની પાસે જાય એમ તમે ઇચ્છો છો ખરા?” જે આપ મને ફરમાવે તે ન મેલું; આપ કહેતાં હો તે તે પત્રને હું નાશ કરું; પછી ?” “આપ તે પત્રને ફાડી નાખ ચા બાળી નાંખે. અબ્બાજાને મને કહ્યું છે કે, આપ મારી સાથે લગ્નમાં જોડાવા ઈચ્છે છે. હું એ બાબત આપને એશાન માનું છું, પણ હુર ! હું તેમ કરવા અસમર્થ છું.” શા માટે ? આપ એમ માને છે કે, હું એક અદના માણસ છું? શું આપ એમ લેખ છે કે, મારી પાસે પૈસાનાં જોઈએ તેવાં સાધન નથી? શું હું માન ઈજજતમાં છેક ઉતરતો છું, યા મારા પૂર્વજો ખાનદાન ન હતા? કહો આપને શો વધે છે ?” વા કંઈ નહિ, માત્ર એ કે હું આપને ચાહાતી નથી.” ખરી વાત, એમાં ના નહિ. કેઈ પણ સ્ત્રી પરણ્યા પહેલાં તેના સ્વામીને ચાહાતી નથી. શાહજાદી સાહિબા ! લગ્ન એ તે પ્રેમના મંદિરનું દ્વાર છે. એ દ્વારમાં પ્રવેશ કર્યા પછી પ્રેમની ઝાંખી, દર્શનને અનુભવ થાય છે.” ! બતે શું એ આપ આપના અનુભવથી કહે છે?” “ના છે. એ અનુભવ હજી લેવાને છે,” તેનાપર તીવ્ર દૃષ્ટિપાત ફેંકી કહ્યું, “આપની મહેરબાની હશે તે એ અનુભવ આપણે સાથે જ લઇશું. પ્રેમના પાઠ પછી હું આપને પઢાવીશ.” તે શું આપે ઇશ્કની પાઠશાળા ઉઘાડી છે યા કોઈ આપ પ્રેમના પંડિત કે મોલવી છો?” “આપ જેમ માને તેમ, પછી-” પણ આપની પાસે એ પ્રેમપાઠ પઢવા મારું મન ના પાડે છે.” ના પાડે વા હા પાડે, આપને એમ કર્યા વગર છૂટકે નથી, કંઈક રિષભંજક સ્વરે ગર્વભરી દૃષ્ટિએ મલેક મુબારક બેલ્યો. “ટક નથી?” આશ્ચર્યચક્તિ ચેહેરે દિલશાદખાનમ બેલી. ના, ટકે નથી. હું પૂછું છું કે, આપ આપના પિતાશ્રીને ચાહો છો યા નહિ ?” Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratvww.umaragyanbhandar.com Page #66 -------------------------------------------------------------------------- ________________ થાયના ને તેમનું શ્રેય એમ થતું હોય તે આ જીંદગી પણ અર્પણ કરવા તૈયાર છું." “વાર તા શાહજાદી સાહિબા! હું પૂછું છું કે, તેમને જે તેમના સ્થાન પરથી હાંકી મેલવામાં આવે, એક સામાન્ય કેદીની પેઠે તેમને બેડીમાં જકડવામાં આવે, તેમના પર રાજ્યહને આરેપ સાબીત કરવામાં આવે, તેઓ નિમકહરામ છે એમ પૂરવાર કરવામાં આવે, રાજ્યના કટ્ટા દુશ્મન સાથે સામેલ થઈ શાહની સામે બંડ ઉઠાવવા તૈયાર છે, એ વાત લેકમાં અને ઉમરાવોમાં જાહેર થાય, આ વૃદ્ધાવસ્થામાં તેઓ એવી બદનામી મેળવી પ્રાણદંડની સજા મેળવે, એ શું આપને પસંદ છે? આમાંથી બચવાને એક જ ઉપાય છે, અને તે એ કે આપે મારી સાથે લગ્ન કરવા તૈયાર થવું.” તેને પ્રત્યેક બેલ શાહજાદીને વિંછુના ડંખની સમાન વેદના કરવા લાગ્યું. તેના હૃદયમાં એ તે આઘાત થયો કે જાણે તે વધારે સાંભળવાને રાજી ન હોય. તેણે પોતાના બે હાથવતી આંખ બંધ કરી માથું નીચું પગપર ટેકવ્યું. મલેક સુબારક મંત્રમુગ્ધ ચેહેરે ક્ષણભર જોઈ રહ્યો. આ શાકન્સાન અવસ્થામાં તેનું અપ્રતિમ સૌંદર્ય તેને લેાકોત્તર ભાર્યું. તેના હૃદયમાં કંઈક અવનવા ભાવ જાગૃત થયા. તે આગળ સર્યો, અને તેણે પિતાને હાથ તેના પર રેપી મુખ તેને સંલગ્ન કરવા તત્પર થયે. એકાએક સ્વમમાંથી કઈ જાગી ઉઠે તે પ્રમાણે તે શુદ્ધિમાં આવી. જેમ કોઈ હરિણું ભયને જોતાં નાસવા તત્પર થાય તેમ તે પાછી સરી, અને કોઈ સાંપણ ફૂંફાડે કરે તેમ બોલી – આ શું હજરત ! આ શું આપને ઘટિત છે ?” દિલશાદખાનના આ તાનાથી મલેક પિતાની પૂર્વ સ્થિતિ પર આવ્યું; તેના ચહેરા પરથી વિકારની છાયા પલટાઈ, તે નીચું જોઈ રહ્યો. દિલશાદખાન મને તેની આવી સ્થિતિ જોઈ દિલમાં આશા ઉત્પન્ન થઈ કે હજી બાજી હાથમાંથી ગઈ નથી; હજી દાવ અજમાબે બાજી હાથમાં આવવાને સંભવ છે. ક્ષણવાર રહી મુબારકે તેના સામું જોઈ કહ્યું: “માફ કરે, શાહજાદી સાહિબા ! હું શું કરું? હું લાચાર છું એમાં કંઈ મારે વાંક નથી. વાંક આ આપના કાફિર હુસ્ન છે.” હજરત ! આપ ચતુર છે. જે કોઈની દૌલત દેખી તે લેવાને આપનું મન થાય તો તેમાં આપને વાંક નથી, તે દૌલતોને છે નહિ વા? આપને આંબાના ઝાડપર કેરી જોઈ માં પાણી આવે તો તે કેરીને ગુહા છે, આપનો તે નહિ, એમજ ને?” મલેક મુબારક સમજે કે આ વાવિદગ્ધા જોડે તે ફાવે તેમ નથી. તે પિતાને ભાવ મનમાં દબાવી બોલ્યો: શાહજાદી સાહિબા ! હું એમ નથી કહેતો. આપનું સૌદર્ય એવું છે કે હરેક આદમી મુગ્ધ થાય, તે પછી મારે શું વાંક છે? હું આપના હૃદયમાં થવું સ્થાન મેળવવા ઇચ્છું છું; શું આપ તેની ના પાડશો? શું આપના દિલમાં મારે માટે જરા પણ મમતા નથી? આપને મારા કહેવાથી લેશ પણ અસર : થતી નથી ?” Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surawww.umaragyanbhandar.com Page #67 -------------------------------------------------------------------------- ________________ ૬૦. રોનક મહેલની રાજખટપટ દિલશાદખાનમ ચૂપ બેસી રહી મલેક મુબારક તેનિ ભાવ કળી ગયો. તેની આંખ હિંસક પ્રાણી જેવી પૂરકતી જણાવા લાગી, અને તે આગ્રહ. પૂર્વક વધુ : “ગર આપના દિલમાં મમતાને છાંટે ન હોય તો તેની કંઈ ચિંતા નથી. આપ ચાહે તે મને ધિક્કારે, અને જુઓ કે તેનું પરિણામ શું આવે છે? આપના અબ્બાજાનની શી સ્થિતિ થાય છે, તે જેજે. તેઓ ભલેને મદખાનામાં જાય યા પગમાં બેડીઓ પહેરી છંદગી કાઢે, યા તે હાથીને પગ તળે છુંદાઈ જાય, તેમાં મને થતું નુકશાન છે? તેમના જવાથી મને લાભ છે. તેમની પડતીથી જ મારી ચઢતી થવાની છે. તેઓ જશે તે મારા માર્ગમાંથી સદાને માટે શળ જશે. પણ યાદ રાખજે, શાહજાદી સાહિબા ! કે તેમની જીંદગીને આધાર આપના અક્ષરપર છે. તેમને બચાવવા એ તમારા હાથમાં છે.” રહમ, રહમ, મુબારકખાં! રહમ! આપ શું એવા બેરહમ છે કે, મારું કહેવું છેક જ માનશે નહિ? આપનામાં શું આબરનો છાંટો પણ નથી? ના, ના; આપ વિચાર કરેઃ આજ તમારે વારે છે, તે કાલે કોઈ બીજાનો આવશે સત્તા કેઇની રહી નથી ને રહેવાની નથી. સુબારક, વિચાર કરે કે, અમ્બાએ આપનું કદિ નુકશાન કર્યું છે? અહા! જેની આખી જીંદગી સારા કામમાં ગઈ છે; જેણે રાજસત્તાને પણ પિતાના હૃદયમાં સ્થાન આપ્યું નથી; એટલું જ નહિ પણ જેણે તમારા ઉપર અનેક ઉપકાર કર્યા છે, તેની સામા દગે રચવામાં આપને લાભ થવાને નથી. ઈશ્વર જરૂર તેને બદલે આપશે. આપના હાથમાં ભલાઈ કરવાનું છે, આપ શા માટે તેમ કરતા નથી? આપ મને ચાહે છે. હું કબૂલ કરું છું કે, તેમ હશે. મને વખત આપે; હું મારા હૃદયમાં તમને સ્થાન આપવા પ્રયત્ન કરીશ. માત્ર આપ તે દુષ્ટ ઇરાદાને મનમાંથી કાઢી નાંખે વેર ન લેવાની પ્રતિજ્ઞા કરે—” આટલું બોલતાં તેને શ્વાસ ભરાઈ આવ્યું તે એકદમ અટકી પડી, અને મિલેક મુબારકના સામું જોઈ રહી. તે જોતી હતી કે, કંઈ કરતાં મુબારકના દિલને અસર થાય છે કે નહિ. તેણે મુબારકના ચહેરા પર દયાને વિકાર જે નહિ. તે સ્વભાવે અભિમાની હતી છતાં તે તેને પગે પડી અને કહ્યું: મુબારક! મુબારક! હું રહમની ભીખ માંગું છું.” • ભીખ, ભીખને જવાબ ભીખથી મળે છે. યાને એજ કે આ મુબારક કદિ તેના બોલવાથી પાછા ફર્યો નથી અને ફરશે નહિ. સમજ્યાં સાહિબા? માનવું હોય તો માની જાઓ. નાહક સમય ગુમાવો નહિ. હા, કે ન જે કહેવું - હોય તે કહી દે.” તે એકદમ ઉભી થઈ, જાણે તેનું હૃદયસ્પંદન બંધ થઈ જતું હોય એમ તેને લાગ્યું જણે મતની કરાલ છાયા ગ્રસવા લાગી હોય તેમ તે આખે શરીરે કમ્પ અનુભવવા લાગી, ધ્રુજતા સ્વરે બેલી - - “લાવો, તે કાગળ ક્યાં છે? હું કબુલ-મંજુર-” એટલું બોલતાં તેને સ્વર મંદ પડતે ગયે અને જાણે ચકરી આવી હોય તેમ તમર ખાઈ નીચે પડી. મલેક મુબારક ક્ષણભર તે વિલાયેલા કમળસમાન મુખ સામું જોઈ રહો. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratvww.umaragyanbhandar.com Page #68 -------------------------------------------------------------------------- ________________ મામના ૧ 1 તેનું મૃણાલવત્ રારીર એર સુંદર દેખાતું હતું. મુબારકે તેને આ સ્થિતિમાં રહે દીધી નહિ. તેણે તેને ઉંચકા, અને તે એરડાની અંદરની બીજી ઓરડીમાં શયનગૃહ હતું ત્યાં· લઇ જઇ પલંગપર મૂકી. એટલામાં બાહાર પગલાંને અવાજ તેને કાને પડ્યો. તે દરવાજો બેંકરીધ આગલા એરડામાં આવ્યા તા ખયત્રિસાને જોઈ. તેને જોતાં જ ખયન્નિસા ખેાલી:પ્યારે ! આપ એકલા અહીં શું કરે છે ?’ “શું કરે ? કંઈ જ નહિ. આ જરા એંસી એસીને કંટાળે આવ્યા, ને એમ લાગ્યું કે, જરા એકાંતમાં બે ઘડી બેસું તે ઠીક.” “એકલા તા ઘણી વાર રહેવાને પ્રસંગ આવે છે, પણ અત્યારે મહેફિલ છેડી આવવું એ શું ઘટિત છે?” “પણ હું કયાં અહીં આખા વખત બેસી રહેવા માગું છું? જરા ધડી આડા થયા પછી પાછા જવાને તૈયાર જ હતા.” “પણ પ્યારે ! આપની તન્હાઇમાં કંઈ ખલલ પડવાની હતી કે આપને ખારણાં અંદરથી દઇ દેવાની જરૂર પડી? ’ “હા, મારે કાઇની સાથે ખાનગી વાતચીત કરવાની હતી.” કાની સાથે ? આટલી રાતે એવા મેમાન કાણુ હતા ?” “એ બધું જાણવાની જરૂર? રાજકાજમાં માથું મારવાનું કામ શું?” ખયનિસા ચૂપ રહી. તે નીચું જોઈ રહી. તેની દૃષ્ટિ કંઈ ચળક્તા પદાર્થપર પડી અને પડતાંની વાર તે પદાર્થને તેણે ઉંચકી લીધા અને પૂછ્યું:— “હજરત ! આ શું છે ?” એ જોતાંની વાર મલેક સુખારક ચોંકયા, સેજ છે।ભિલા પડી ગયા; પરંતુ તે પૂર્વવત્ ડાળ ધારણ કરી ખેલ્યાઃ શું છે તે જણાતું નથી? મને શું પૂછે છે ?” પ્યારા । એમ વાત ઉડાવવાનાં ફાફાં મારા ના. આ હાર કોઈ આવનાર પુરુષને નથી, પણ તે કાઇ સ્રીના છે.” હશે, તેથી શું? અહીં ધણા આદમી છે. કોઈ મહેલમાંથી અહીં આવ્યું હાય એ બનવા જોગ છે.” કાઈ આવ્યું હાય ? સાહેબે આલમ ! આપ મને મૂર્ખ સમજી વાત વાતમાં - ઉડાવવાની કાશીશ કરતા ના. આપ અહીં શું કરવા આવ્યા હતા, તે મારી ધ્યાનમાં આવે છે. શું કરવા, તે આ હાર બતાવી આપે છે, સમજ્યા ? ” “હાર શું બતાવી આપે છે?” " અહીં કાઈ સ્રીની હાજરી હતી, યા છે.” “માને કે અહીં કાઈ સ્ત્રી આવી હતી, તેથી મને શું ? કાઈ ખીજું અહીં કેમ નહિ આવ્યું હાય ?” અહીં બીજું કાઈ આવે, એમ બનવા જોગ નથી.” “આહાર જ સાખીતી આપે છે કે અહીં કાઈ આવ્યું હતું. આપને મળવા માટે કાઈ આવ્યું હતું, અને તે આવનાર કાણુ હતું તેની સાક્ષી આ હાર આપે છે. “હાર સાક્ષી આપે છે!! તું પૈલી થઈ છે, યાતા ઈર્ષ્યાથી આંધળી થઈ છે. તને શું ખેલવું અને શું ન ખેલવું તેનું ભાન નથી.” Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com Page #69 -------------------------------------------------------------------------- ________________ રાના મહેલની રાજખટપટ “જનાબ ! પ્યારે! આ દાસીને એમ ઉડાવવાની કાશીશ કરતા ના, હું સારી રીતે સમજું છું કે, આપના મારાપર કેટલા પ્યાર છે? પ્યાર હા, વા ન હેા, પણ આપ મારી સાથે દગાબાજી ચલાવતા ના, ને ચલાવવામાં ફાવશે નહિ. આપ ભૂલી નવ છે કે, હું કેાણ છું? હું કંઈ સામાન્ય સ્ત્રી નથી. આ હાર કાને છે, તે શું હું જાણતી નથી.? તે દહાડે આ હાર કાણુ પહેરીને આવ્યું હતું, તે ખરાખર નારી ધ્યાનમાં છે. મેં તે હાર જેવા માંગ્યા હતા એટલું જ નહિ, પણ હું દાવાથી કહું છું કે આની તેડીનેાં ખીન્ને હાર અત્રે કોઇને ત્યાં નથી. આ હાર હિલશાદખાનમને છે. કહા, ના કહેા કે નથી. ?” એટલું ખાલી તે પળવાર ચુપ રહી; તીક્ષ્ણ દૃષ્ટિથી મલેક સુખારકની સામું જોઈ રહી અને ખેાલી, “આપ લાખ કહેા, પણુ હું માનું એમ નથી. આ સાખીતી ખસ છે.” “ખસ છે? શું મસ્ત છે ? આજ શિરાજીની ખૂમારી માથાપર ચઢી ગઈ હાય એમ લાગે છે. જા, જા, આરામ કર. આજ શું કહેવું, શું ન કહેવું તેનું તને ભાન પણ નથી. કેાની સાથે આમ ખેલે છે, એ જાણે છે?” જાણું છું, હુન્ત્ર ! હું કાની સાથે ખેલું છું તેનું મને ભાન છે. એક સયદે હવસ અમિર, ભવિષ્યના—” ૨ “બસ્સ કર, ખયન્નિસા ! આજ તારી બુદ્ધિ બહેર તારા ચિત્તનું ઠેકાણું નથી, ને અત્યારે તારી સાથે વાત આજને મુખારક દિવસ તારી સાથે માથાઝીકમાં ગાળવાના નથી.” આમ વાત થતી હતી, એટલામાં માણસેાના પગરવ અને ખેાલચાલ કાને પડી. આ જોઈ મલેક ખેાલ્યાઃ— મારી ગઈ છે; આજ કરવામાં સાર નથી. “ો, આ અમીરા મારી રાહ જુએ છે, અને મને શેાધવા અહીં આવ્યા છે. આપને જે કહેવું હેાય તે પછી કહેજો, અત્યારે મને ફુરસદ નથી.” એટલું કહી મલેક સુખારક બહાર આવ્યા. વાત ખરી હતી કે, તેને તેના સમવયી ઉમરાવે શેાધતા હતા. સુખારકને જોતાં જ એક જણ ખેલ્યાઃ— વાહ હજરત ! આપ કાની સાથે ગુફ્તગા કરતા હતાં ?” કાઇની પણ સાથે હાય, આપણે શું?” ખીન્નએ કહ્યું. આપણે શું, એમ કેમ? મને લાગે છે કે, કાઈ ખહેતની હૂર સાથે વખત ગુજારવા અહીં ભાગી આવ્યા હશે.” “અરે દોસ્ત ! જો મહેતાની હૂર અહીં આવશે તે પછી મહેશ્તમાં રહેવાવાળા શું કરશે ?” “સ્વર્ગમાં દુકાળ પડશે તા ક્રીસ્તાને મેાક્કી ખીજી હૂંચને પકડી મંગાશે,” ત્રીજાએ કહ્યું. “અરે, આમ વખત કયાં સુધી ગાળવા છે? ચાલે યારે? દાવ માંડીએ.” ગાદીપર સતરંજ ખીછાવવામાં આવ્યા. તે સર્વે ખેલવા લાગ્યા. નાકરને હુકમ થતાં શિરાજી અને જામ પણ પાસે ખાજપર ગાઠવાયા. જામ ખાલી થતાં કરે ભરી આપતા હતા; ખાને રંગ જામતા હતા; વચ્ચે ટાળટપ્પા થતા તા. એકે કહ્યું:—— “જો આ રાજાને મહાત કરું છું.” Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com Page #70 -------------------------------------------------------------------------- ________________ યાચના “હા, યાર! કર. પ્યાદા વગર રાજા એકલો શું કરે ? વાત તે ખરી, રાજાનું બળ એના લશ્કરપર જ છે. લશ્કર વગર એલે રોજા શું કરે ?” , આ પ્રમાણે તેઓ સતરંજ રમવામાં ગુંથાયા હતા. તેવામાં એકાએક માણ સોની બૂમરાણુ સંભળાઈ. “આગ, આગની બૂમ કાનપર આવવા લાગી. મહેલના કોઈ ભાગમાં આગ લાગી હતી. તેની જવાળાઓની રેશની ઝગઝગાટ જણાતી હતી. મહેલ પત્થરને હતો. એટલે આગ પ્રસરવાનો છે તેથી ઝાઝું નુકસાન થવાને ભય ન હતો. તે માત્ર એક નાનું છમકલું હતું, છતાં આગની બૂમથી તેઓ સફાળા * થયા. એક જણ બહાર શું થયું તે જોવા દો. તેઓને પ્રથમ વિચાર અંદર જઈ સ્ત્રીવર્ગની ખબર લેવાનો હતો, અને તેઓ એમ કરવા જતા હતા એટલામાં એક યુવતી છળંગ લેતી અંદરથી બહાર આવી. તેને પોશાક અસ્તવ્યસ્ત, કેશ છુટા અને ચેહેરાપર ભયની છાપ સ્પષ્ટ જણાતી હતી. તેને જોતાં જ તે પુરુષો ચોંક્યા, અને બેએક જણ બોલી ઉઠયા: કોણ? દિલશા-ખાનામ!” આ રમણીના એકાએક આવવાથી તેઓ આગની વાત ભૂલી ગયા, અને આશ્ચર્યચક્તિ થયા. કામદૌલાએ પિતાના મનનું સમતોલપણું ખર્યું ન હતું. તે એ રમણીને જોતાં બે શાહજાદી સાહિબા! આપ અહીં ક્યાંથી? આપને કઈ ઈજા તો થઈનથીને?” તે રમણીએ ડેકું હલાવી સૂચવ્યું કે, કંઈ ઈજા થઈ નથી. એટલામાં જે માણસ સતરંજ રમતાં આગની બૂમ સાંભળી બહાર ગયો હતો તેણે ખબર આપી કે, આગબાગ કંઈ નથી; માત્ર સેહેજ છમ હતું, અને તે બુઝાવી નાંખવામાં આવ્યું છે. આ સાંભળી તેમના મનમાં શાંતિ આવી. ઇઝામુદૌલાએ ફરીથી પૂછયું “શાહજાદી સાહિબા! આપ અહીં ક્યાંથી ?” દિલશાદખાનમ જવાબ આપે ત્યાર પહેલાં એક જણ બોલ્ય. “શાયદ ! તેઓ રસ્તો ભૂલી અહીં આવ્યાં હશે ?” “રસ્તો ભૂલી! અહીં રસ્તે ભૂલવા જેવું શું છે? પણ આ ઓરડીમાં શી રીતે આવે?” બીજાએ કહ્યું. શરાબમાં તેઓ ચકચાર હતાં; શરીરમાં લોહી વેગથી વહેતું હતું, અને તેમના મગજનું ઠેકાણું ન હતું. તેઓ કોની સાથે વાત કરતાં હતાં, તેનું ભાન તેમને તે વખતે ન હતું. જો કે તેઓએ છેક શુદ્ધિ ખોઈ દીધી ન હતી, છતાં ચિત્તની • વ્યવસ્થિતતા બરાબર ન હતી. હશે, શાયદ, કોઈને એકાંત મળવા આવ્યાં હશે.” ત્રીજાએ કહ્યું-“અગર જે આપના પિતાને આ વાતની ખબર પડે તે શું કરે?” “શું કરે? આમ કરે.” એટલું કહેતાંની વાર છેકામુદૌલાએ જોરથી એવી તે મુકી મારી કે તે શબ્દ બોલનાર જમીન પર પડી ગયો. ઈમામુદોલા એક યુવતી પ્રતિ અપમાનજનક શબ્દો સહન કરી શકે નહિ. પરિણામને વિચાર કર્યા વગર જ તેણે આઘાત કર્યો. અહા! વીર પુરુ પરિણામને વિચાર કરે છે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratvww.umaragyanbhandar.com Page #71 -------------------------------------------------------------------------- ________________ નક મહેલની રાજખટપટ ખસ? ગરીબની એક હાય સામગતા જ તેમનું હૈયું કાંપી ઉઠે છે ઈમામુદૌલાના આઘાતથી બે ત્રણ જણાએ પોતાના હાથ તરવાર પર મૂક્યા. તરત જ ઈઝામુદોલાની તરવાર મ્યાન બહાર નીકળી. મલેક મુબારકે જોયું કે મામલો ગંભીર રૂપ પક ડતો જાય છે, અને રંગમાં ભંગ થશે તથા નાહક ખૂન રેડાશે. આવી વસ્તુસ્થિતિ જોઈ તે બોલ્યો - “મિત્રો! આમ નાહક લોહી રેલાવવામાં કંઈ સાર નથી,” ઈઝામુદૌલા તરફ વળી કહ્યું;-“અજીજ દોસ્ત! આ આપ યુવતીની આબરુને જેટલી નિષ્કલંક જેવા ઉસુક છે, એટલો જ ઉત્સુક હું છું, અને તેની આબરુ નિર્મળ રહે એ મને પ્રિય છે. દિલશાદખાનમની આબરને કલંક લાગ્યું નથી અને તેથી તેને રક્તથી ધોઈ નાંખવાની કંઈ જરૂર નથી. મિત્રો ! ખરી વાત એ છે કે દિલશાદખાનમ કંઈ ખાસ અગત્યની વાતચીત માટે મને મળવા આવ્યાં હતાં, અને તે વાત માત્ર મને ખાનગીમાં જણાવવાની હતી એ આપને જણાવવામાં કંઈ હરક્ત નથી. દોસ્તો ! ખરી વાત એ છે કે, શાહજાદી દિલશાદખાન મારી સાથે લગ્ન સંબંધમાં જોડાવાનાં છે, તેને માટે કંઈ અગત્યની ગોઠવણ કરવાને માટે અહીં આવ્યાં હતાં.” ઈમામુદોલા દિલશાદખાનમને સામું જોઈ રહ્યો. તે ચૂપચાપ ઉભી રહી. ઇમામુદૌલા બોલ્યા- “હું નથી ધારતે કે એ વાત ખરી હોય.” આપને ચકિન ન હોય, તે આ રહ્યાં શાહજાદી સાહિબા, એમને પૂછો.” ઇઝામુદૌલા પુન: શાહજાદી તરફ વળ્યો અને બોલ્યાશાહજાદી સાહિબા ! આ શું ખરી વાત છે?” પુન: શાહજાદી ચૂપ રહી. આપના બલવામાં લેશ પણ સચ્ચાઈ હોય એમ જણાતું નથી.” તિરસ્કાર વ્યંજક સ્વરે અને ધૃણદર્શક ચેહેરે ઇઝામુદોલા છે. શાહજાદી સાહિબા ! હું બોલે છે તે ખરું છે કે નહિ?” હિંસક પશુના જેવી વિકાળ દૃષ્ટિ ઇકમુદૌલા તરફ ફેંકી મલેક મુબારકે શાહજાદીને પૂછ્યું. દિલશાદખાનમ ચૂપચાપ ઉભી રહી હતી. તેની દષ્ટિ એકદમ નીચી હતી. મલેક મુબારના સાક્ષીઓ મુગે મોંએ આ સર્વ તમાસો જોઈ રહ્યા હતા. “શું હું ખોટું કહું છું શાહજાદી સાહિબા?” મલેક મુબારકે ફરીથી પૂછ્યું. ના, આપનું કહેવું ખોટું નથી.” જાણે કોઈ પ્રતિસ્પર્ધિને પરાભવ કરી વિજય મેળવ્યું હોય એવી ગર્વ ભરી દષ્ટિ ઇઝામુદોલાપર નાંખી મલેક મુબારક શાહજાદી તરફ વળે. અને જાણે તે તેને કંઈ કહેવા જતો હોય તેમ તેની સન્નિધ આવ્યો, પણ એટલામાં દિલશાદખાનામ જાણે કોઈ મલિન પદાર્થને છો તેના શરીરને સ્પર્શ કરતો હેય તેમ તે પાછી સરકી. જાણે કોઈને મદદ કરવા આહ્વાન કરતી હોય, તેમ તેણે ત્યાં ઉભેલા માણસે પ્રતિ દષ્ટિપાત કર્યો. પળવાર નિશ્ચય ન કરી શકી હોય તેમ ચૂપ ઉભી રહી, અને આખરે ઇઝામુદૌલા ભણું વળી કહ્યું - “હજરત! આપ મહેરબાની કરી મને અહીંથી મારા મકાન સુધી લઈ જવા કપા કરે.” ઇકામુદોલાએ પિતાની તરવારને હજી મ્યાનમાં બંધ કરી ન હતી. તે બે, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com Page #72 -------------------------------------------------------------------------- ________________ આળ આવ્યું શાહજાદી સાહિબા! ઘણું ખૂશીથી.” એટલું કહી તે દિલશાદખાનની સાથે જવાને તૈયાર થયા, અને તે ઓરડામાંથી બને ચાલી ગયાં. પ્રકરણ ૯ મું આળ આવ્યું કામુદૌલા બહાર આવ્યું. એક રાવત ચારથ પાસે ઉભો હતો તેને તૈયાર થવા કહ્યું, અને તરત જ દિલશાદખાન મને તેમાં બેસાડી પોતે બેઠો ને રાવત રથ હાંકવા આજ્ઞા કરી. ગાડી પૂર વેગમાં દેડતી હતી. રાત્રિની નિસ્તબ્ધતા વ્યાપી હતી. આકાશમાં અગણિત તારા ટી નીકળ્યા હતા. ચન્દ્રના ધવલ પ્રકાશમાં સુષ્ટિ હબી હતી. પવનની મંદ બહેક વતી હતી. ઝાડ કવચિત્ જાણે નિદ્રા ભંગ થતાં હેય તેમ સેજ ડેલતાં હતાં. ઘણુવાર સુધી દિલશાદખાનમ ને ઈઝામુદોલા બન્ને જણ ચૂપચાપ બેસી રહ્યાં. આખરે ઈઝામુદૌલા બેલ્યો આખરે તમે વચન આપ્યું. ખરું કની?” હા, તેમ કર્યા વગર છૂટકો નહોતે,” ધીમેથી દિલશાદખાનમ બેલી“જે મારાથી છૂટી શકાય તેમ હેત તો હું શું તેમ કર્યા વગર રહેત ખરી ? જ્યારે આપે મને બારીકીથી તે વાત પૂછી ત્યારે જે મારાથી બનતું હેત તે હું તે વાતને ઉડાવી દેત ને એટલા બધા માણસે વચ્ચે આપને નાઠા પાડત નહિ. પણ હું લાચાર હતી. મુબારકે કહ્યું તે ખરું હતું. હું તેને એકાંતમાં મળવા ગઈ હતી. મેં તેને ઘણું કહ્યું, મેં ઘણું નમ્રપણે અરજ ગુજારી, પગે પડીને ભીખ માગી, પણ તે પાષાણુથી એકને બે થ નથી;" જાણે તે વાતની સ્મૃતિ તેના અંતરને કેરતી હોય તેમ તે દુઃખદ અને ગળગળા સ્વરે બોલી;–“હજરત ! મારે એ આત્મભોગ આપ્યા વગર છૂટકે નથી. શા માટે, તે હું આપને કહી શકતી નથી. પણ મારે તેની ઇચ્છાને વશ થયા વગર ઇલાજ નથી. જે તેનામાં ઉદારતા હત, જે તેનામાં બહાદુરી હતી તે તેણે મને મુક્તિ આપી હેત, પણ જુબારક, સંગદિલ સુબારક તેમ કરે શા માટે ? મારે તેની સાથે લગ્નની ગાંઠમાં જોડાયા વગર ટકે નથી. એમાંથી ઉગરવાને આરે નથી. પણ એ ખુદા! એટલું જ ઇચ્છું છું કે તેની બીબી થતાંની વાર મને મોત આપજે.” ઇકામુદૌલા ચૂપ રહ્યો. રથ ટેકરી પરથી ખડખડ કરતે પસાર થતો હતે. ચઢાણને લીધે ધીમેથી રાવત તે રથને હાંકતો હતો. પળવાર પછી જાણે સ્વમાંથી જાગૃત થયો હોય તેમ એકાએક ઇઝામુદૌલા બે “શાહજાદી સાહિબા. હું કહું છું તે આપ જાણે છે? હું શા માટે અહીં આવ્યો તેની આપને ખબર છે? રૌનક મહેલમાં શા કાજે ઉતયો છું તેની માહિતી છે?” જે વખતે દિલશાદખાનમને મુબારકે કહ્યું હતું કે સુલ્તાન લિખાં તેના Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratvww.umaragyanbhandar.com Page #73 -------------------------------------------------------------------------- ________________ નક મહેલની રાજખટપટ સપાટામાં આવેલ છે, તે વખતે તેણે ઇઝામુદૌલાનું નામ હોઠપર આપ્યું ન હતું તેથી જ્યારે ઇકામદોલાએ તેને આ પ્રમાણે પ્રશ્ન કર્યો ત્યારે તે તેની સામું જોઈ રહી. પણ તરત જ તે બોલી: “આપ એક સિપહાલાર છે એ હું જાણું છું. આપ એક ઉમદા સૈનિક છે, અને લડાઈમાં નામના મેળવી છે, એ વાત મારે કાને આવી છે; પણ આપનું અહીં આવાગમન શા માટે થયું છે, તે હું જાણતી નથી. આપ રૌનક મહેલમાં આવી ઉતર્યા છે, તેથી હું ધારું છું કે આપને અને અખ વચ્ચે જોઈએ તે સદ્ભાવ નથી, છતાં આપ મારી વહારે ધાયા તે પરથી જે હું એમ અનુમાન કરે કે આપ મુબારકની બૂરી ખટપટમાં સામેલ નથી તે ખોટું નથી.” શાહજાદી સાહિબા ! આપ શા માટે મુબારકની સાથે લગ્નની બેડીમાં જોડાઈ આત્મોન્સર્ગ કરવા તૈયાર થયાં છે, તે જણાવશે?” હજરત ! એ વાત મને પૂછતા ના.માફ કરે, હજૂર ! હું તે કહી શકતી નથી. મહેરબાન ! મને તે વાત કહેવાને આગ્રહ કરતા ના, એમ હું આપને આજીજીથી કહું છું.” આપની કહેવાની મરજી નથી તે પછી તે વાત જાણવાને હું આગ્રહ કરતો નથી,” કામુદૌલાએ કહ્યું પણ જે હું એમ કહ્યું કે, હું અહીં કોઈ રાજખટપટને માટે આવ્યો છું, અને તે ખટપટને લીધે કદાચ આપના વાલિદને નુકસાન થવાનો સંભવ છે તો?” ઇકામુદોલાનું આવું કથન સાંભળતાંની વાર દિલશાદખાનમના મગજમાં એક વિચાર વિજળીની ત્વરાથી ફુરી આવ્યું. તેને લાગ્યું કે કદાચ ઈઝામુદૌલા મલેક મુબારકની બૂરી મુરાદ બર આણવામાં મદદ કરવા શા માટે ન આવ્યો હોય ? વળી તેના મગજમાં આવિરૂદ્ધ વિચાર આવ્યો: ના, ના, એમ બને નહિ; કારણ કે જે તે તેને મદદ કરવા આવ્યો હોય તે આમ બધાં માણસો વચ્ચે તેની સામે માથું ઉચકે, તેનું અપમાન સુદ્ધાં કરે, અને બેપરવાહથી સામે થાય, એમ બને કેમ? જે એ મલેક મુબારકની સામે થાય તો તે તેના કામમાં ઉભો રહે ખરે? નહિ જ. વળી ઈમુદોલા મલેક મુબારકને પિતાના સ્વાર્થની હાનિ કરી દુશ્મન બનાવે ખરે? નહિ જ. પણ કદાચ તે મલેક જુબારકની વર્તણુથી વાકેફ ગાર હોય, કદાચ તે જાણતા હોય કે મલેક મુબારકપર વિશ્વાસ રાખવો એ નકામું છે, તેના બેલેલા બેલ જળની રેલ સમાન છે, એટલું જ નહિ, પણ કદાચ - મલેક મુબારક તેની સાથે દગાબાજી-સ્મ છે, એ વાતની એને ખબર પડી હોય તે? ક્ષણવાર દિલશાદખાનને ખરી હકીક્ત કહી દેવાનું મન થયું પણ વળી તેમ કરતાં તેનું મન પાછુ હઠયું. અજાણ્યા માણસાર એટલે બધા વિશ્વાસ રાખ, એ તેને યોગ્યે લાગ્યું નહિ. પોતાના પિતાને માટે, પોતાના પિતાની આબરૂને માટે મલેક બારક સાથે લગ્ન કરવા પ્રસ્તુત થઈ હતી, એ કુટુમ્બની ખાનગી વાત તેને જણાવવી, એ દિલશાદખાન મને દુરસ્ત લાગ્યું નહિ. જે જાળમાં સુલ્તાન કુલિખાં સપડાયા હતા તે અજાણ્યાને જણાવવાથી ફાયદો શો, એમ તેણે વિચાર્યું, અને આપણું લાગેલું આપણે જ ભોગવી લેવું, એવો તેણે નિશ્ચય કર્યો. શાહજાદી સાહિબા? આપ મારા સવાલનો જવાબ આપતાં નથી. જે હું એમ કહું કે સલ્તનતને હું દુમન છું તે?” Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratvww.umaragyanbhandar.com Page #74 -------------------------------------------------------------------------- ________________ આળ આવ્યું ૭. “તે શું? સલ્તનતના ઘણા દુશમને છે, દિલશાદખાનને જવાબ આપ્યો. “કબૂલ, શાહજાદી સાહિબા! પણ એ તો ખસેને કે આપના પિતા સલ્તનતના એક મોટા હાકેમ છે. વળી–” તેઓ સલ્તનતના એક હાકેમ છે તેથી શું.? હું નથી ધારતી કે, તેઓ હાકેમ છે માટે તેમનું કેઈ નુકસાન કરે.” નહિ, તેમના પ્રત્યે અંગત ષ હોય એવા માણસે ચેડા છે. પણ સtનતના નુકસાનમાં તેમનું નુકસાન છે, ને વળી સલ્તનતના દુશ્મન એ તેમના દુશમન છે, એ વાત તો ખરી ને ?” “ખરી. પણ જે ખુદાની મહેર છે તે કોઈ તેમને વાંકે વાળ કરી શકે એમ નથી,” દિલશાદખાનમ બેલી. બરાબર છે. પણ શાહજાદી સાહિબા ! હું આપને એક વાત કરું કે ન કરું એમ મારા મનમાં થયા કરે છે. પણું નહિ હું તે વાત આપને આજે જણવીશ. આપને મલેક મુબારકે ગમે તેવી જાલમાં સપડાવ્યાં હોય તેથી શું? હજી કંઈ આપે તેની સાથે નકાહ કર્યા નથી, અને ખુદા કરશે તો તેમ થશે પણ નહિ. હું આપના દિલ પર કાબુ મેળવીશ અને આપને મારાં કરીશ. એક નાનો કીડે સખ્ત પત્થરના અંદર રહે છે, તે ઈન્સાન શું દિલબરના દિલમાં વાસ નહિ કરી શકે? શાહજાદી સાહિબા! હું આપને અરજ કરું છું કે, જે આપને જે હરક્ત ન હોય તે જણાવવા કૃપા કરશો કે? જે આપનાપર દબાણું ન હોય તો આપ રૅનક મહેલનાં રાણી થવા પસંદ કરશે કે ? આપ એક અદના સિપહાલાર સાથે લગ્ન કરવા રાજી થશે?” એટલું કહી તે દિલશાદખાનમની સામે જોઈ રહ્યો. ચંદ્રને ધવલ પ્રકાશ સૃષ્ટિને આલિંગી રહ્યો હતો. પાઘડીના પટની માફક રસ્તો લાંબે જણ હતા. સઘળે નીરવતા વ્યાપી હતી. માત્ર તેઓ જે ગાડીમાં બેસી જતાં હતાં, તેના ઘોડાની કોર્ટમાં ધંટડીને અવાજ થતા હતા. દિલશાદખાનમને ચૂપ જોઈ તે ફરીથી બો: “શાહજાદી સાહિબા ! હું આપને ફરીથી અરજ કરું છું, કે હું આપની ઉતને ગુલામ છે. તે પાક પરવરદેગાર જાણે કે કેવા સાચા દિલથી હું આપને ચહાઉં છું. જે દિવસે આપ નજરે પડ્યાં, તે દિવસથી આપે મારા હૃદયમંદિરમાં વાસે કર્યો છે. આપ શું એવાં સંગદિલ છે કે, મારી આરજી પર ધ્યાન નહિ આપો ? શાહજાદી સાહિબા ! હું અહીંની થોડી વાતથી વાકેફગાર છું. આપ કાની નળમાં સપડાયાં છે, તે પણ મને ખબર છે. મલેક મુબારકને આપના માર્ગની આડે આવતાં કેમ દૂર કર, એ હું સારી રીતે સમજું છું. આપને મારા બોલવા પર શું વિશ્વાસ નથી? જે આ હૃદય ચીરી બતાવાતું હેત તો આપને બતાવત કે તે આપના પવિત્ર પ્રેમથી લબાલબ ભરેલું છે. ગર આપનું જે આ મુકદર ત્યાં લઈ ન જતું હેત તો આપ મારી માગણી કબૂલ કરત કે નહિ?” ઇઝામુદોલાના આવેશ ભર્યા બોલવાથી તેના શરીએ એક પ્રકારનો કમ્પ થયું. તેણે લાગણી રહિત સ્વરે જવાબ આપે. મુકદ્દર એ મુદ્ર છે. તે કોઈનાથી ટાળ્યું ટળે એમ નથી. હજૂર! આ દુનિયામાં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratvww.umaragyanbhandar.com Page #75 -------------------------------------------------------------------------- ________________ e રૌનક મહેલની રાજખટપટ પ્રેમ એ સર્વસ્વ નથી. પ્રેમ કરતાં પણ ઘણી વિકટ વ્હડાણપર કંઇંગીમાં ચડવું પડે છે. ખયર તે ગમે તેમ હા પણ આપે જે આજે મારી વ્હાર કરી છે તેને માટે હું આપની સદાને માટે ઋણી છું. આપની ઉદારતા માટે, આપના શૌર્યન માટે મને અભિમાન છે. આપની કીર્તિ મેં સાંભળી છે. આપની નિડરતા અને રણકૌશલ્યની હું પક્ષપાતી છું, પણ હજરત! આપનેા માર્ગે મારા માર્ગેથી ભિન્ન છે. આપને માર્ગ તે મારે માર્ગ નથી, મારે માર્ગ તે આપને માર્ગ નથી.” “આપ ગમે તે કહા,” ઇફ્રામુદ્દોલાએ જવાખ આપ્યા;-“હું આપનાથી આમ ઉદાસપણે પાછા ફીશ નહિ. હું આપનાં અંતઃકરણના દુર્ગમાં પ્રવેશ કરીશ. હું આપના મનને ફેરવીશ, અને મારા માર્ગમાંની દરેક મુશ્કેલીને દૂર કરીશ. ગર ખુદાની મહેરખાની છે, તે યાદ રાખો, શાહુદી સાહિખા! કે એક વખત હું આ ભુજલતામાં આપને કેટ્ટ કરીશ. આપ ભલે અત્યારે મારા પ્રેમને તુચ્છકારી કાઢી, પણ વખત આવતાં બતાવીશ ને આપના હિતને માટે સદા ઉત્સુક રહીશ. આપના પ્રેમને પાત્ર નિવડીશ, અને આપના પ્રેમને વફાદાર રહીશ.” દિલશાદખાનમે જવાખ આપ્યા નહિ. તે માત્ર નીચું જ જોઇ રહી. ઇંક્રામુદૌલાને પણ વધારે ખેલવું એ અનુચિત છે, એમ લાગ્યું. તે રાત્રિની નિસ્તબ્ધતામાં આગળ વધવા લાગ્યાં. ઘેાડાજ સમયમાં તે કુલિખાંના આલિશાં મકાનના પ્રાંગણ આગળ આવી પહેાંચ્યાં. એક સૈનિક દરવાજે ઉપાડ્યો તે માંગણમાં દાખલ થયાં. દિલશાદખાનમ અને ઇંક્રામુદ્દોલા અંતે તે મહેલમાં દાખલ થયાં. ઇકામુદ્દોલાને એક ઓરડામાં થેાભવાનું કહી, દિલશાદખાનમ ચાલી ગઈ. અંદર જતાં તેના પિતા એટલી ઉઠયેા: “અહા ! આટલી બધી વાર કયાં હતી? મારી નૂરે નજર ! અમે બધાં તારી ફિકર કરતાં હતાં કે, તને આટલી બધી વાર કેમ લાગી ?” દિલશાદખાતમે શાથી વાર લાગી અને શું શું બન્યું હતું તે ટૂંકામાં કહી સંભળાવ્યું, અને ઇન્ફ્રામુદ્દોલાએ કેવી સહાય કરી હતી અને તે તેને મુક્યા આવ્યા હતા તે પણ જણાવ્યું. સુલ્તાન કુલિખાં ઉઠીને ઉભા થયા, અને ઇંક્રામુદ્દોલાને સ્હામા લેવા આવ્યા. ઇકામુદ્દૌલાને જોતાં જ મેલ્યા, “સલામ આલેકમ. !” “આલેકમ, સલામ! હુજુરેવાલા !''ઇકામુદ્દોલાએ પ્રત્યુત્તર આપ્યા. “આવે, આપ પધારો આ કમરામાં. હું હમણાં જ પા। આવું છું,” એટલું કહી તે તેને પેાતાના લખવાના ઓરડામાં લઈ જવા લાગ્યા; એટલામાં એ એરડામાંથી આપણા પૂર્વપરિચિત મૌલાનાને આવતાં ોયા. તેને જોતાં જ સુલ્તાન કુલિખાંએ કહ્યું: “અહા ! મૌલાના! આપ પણ આટલી મેાડી રાત સુધી જાગૃત રહેા છે કે “ “હુન્ત્ર! ખુદાના બંદાએ દિપણ ગાલિ રહેવું, એ મુનાસિબ નથી. અંઢંગી ટૂંકી છે. અને આ ફાની અને અંધારી દુનિયામાં ચૈરાગ જાગૃત રાખવા કે અંધારામાં ઠાકર લાગે નહિ અને સાફ સૂઝે. સાહબેઆલમ! બંદાને તે બહિતના રસ્તા સાફ સૂઝે છે.” એટલું કહી મૌલાના તે ઓરડીમાંથી ચાલી ગયા, પણ જતાં જતાં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com Page #76 -------------------------------------------------------------------------- ________________ જાંણે ક્રામુદૌલાના રારીરને અડતા ગયા હોય એમ તેને ભાસ થયા. ઘેાડીવારમાં સુલ્તાન કુલિખાં ત્યાં પુનઃ દાખલ થયા, અને તેની પાછળ નેકર દાખલ થયા. તેના હાથમાં સુરાહી અને રૂપાના જામ હતાં. સુલ્તાન કુલિખાંએ પેાતે નમ ભર્યાં, અને ઇંક્રામુદૌલાને આપ્યા. તેઓએ સામાન્ય વિષયપર વાતચીત કરી. સામાન્ય ઉપર ઉપરના વંનય કે જાહેર સવૅજનશ્રુત ખાખતા જ તેમની વાતચીતના વિષય હતા. આમ ચેડી વાર થઈ ન થઇ એટલામાં ઈંક્રામુદૌલા રા લઈ ત્યાંથી જવાને માટે ચાલી નીક્લ્યા. જે ગાડીમાં તે · આવ્યા હતા તે મહેલમાંથી નીકળી અને પટાંગણમાં આવી કે ગાડીમાં બેઠા. ને તેણે તે વખતે પાછળ દૃષ્ટિ કરી હાત તે સાંઈબાવા તેને ઝેરથી કંઈક ઈશારત કરતા અને પાછા ખેાલાવતા જણાયા હોત. ઇક્રાસુંદૌલાના ગયા પછી સુલ્તાન કુલિખાં પેાતાની તે ઓરડીમાં જ બેસી રહ્યો. તે રાત્રે તેણે મલેક સુખારકને આખરી જવાબ આપ્યા હતા. દિલશાદ ખાનમની મરજી વિરુદ્ધ તેને કાઇની સાથે લગ્નની ધુંસરીમાં નાંખવી નહિ, એ વાત સ્પષ્ટપણે જણાવી દીધી હતી. સુલ્તાન કુલિખાંની ખાત્રી હતી કે, મલેક સુબારક વેર લેવાની બનતી ખટપટ કર્યાં વગર રહેશે નહિ. તે પાયતખ્ત જઈ શાહની હુજૂર ખાટું ખરું ભરાવી ખટપટ ઉભી કરશે, પણ એવી ખટપટથી ડરવાનું કારણ નથી. સાહની હજૂરમાં જેમ તેની પદવીની, તેની સ્થિતિની અને તેના અધિકારની ઇર્ષ્યા કરનાર હતા, તેમ તેના પક્ષપાતી પણ ઘણા હતા. મલેક સુખારકના કપટી સ્વભાવની, ખાટાં આચરણની તેને ખાતરી હતી. મલેક મુખારક પેાતાના હેતુ સાધવાને માટે ગમે તેવા સાધનનેા ઉપયેગ કરતાં ચૂશે નહિ. તેને પાતાને લાભની આશા હેાય તે ખુદ શાહના વિરુદ્ધ પક્ષમાં ભળી, ચાહુ પ્રત્યે ખેવફા થવા પણ પાછા નહિ પડે, એ વાત તેને સારી રીતે અવગત હતી. ઇકામુદૌલા શા હેતુથી અહીં આવ્યા હતા, તે વાત તે જાણતા ન હતા, જો કે એટલું તે ચેાક્કસ હતું કે તે કંઈ ખટપટને માટે આવ્યા હતા. તે મલેક ઝુબારકની સાથે કંઈ પણ ખટપટમાં સામેલ હાય એ વાતના તેને શક હતા, પરંતુ તે નીચ મસલતમાં ભળશે નહિ, એવા વિશ્વાસ તેને પડતા હતા, કારણ કે ગમે તેટલા તાએ ઈંક્રામુદ્દોલા ઉચ્ચ વંશના હતા, સૈનિક હતા અને ઉમરાવ વર્ગમાં તેની સારી પ્રતિષ્ઠા હતી. આગળ જતાં એ ભારે નામના મેળવશે એવી સંભાવના હતી. જો ઇંક્રામુદૌલા મલેક સુખારની સાથે નીચ કાવાદાવામાં ભળશે નહિ તે તેનું કામ પૂરેપૂરું પાર પડશે કે નહિ એ શંકાશીલ હતું, અને જો કદાચ તેમ અને તેા તેથી સુલ્તાન કુલિખાંને એક લાભ જ હતા. આમ વિચાર કરતા સુલ્તાન કુલિખાં પેાતાના ખંડમાં બેઠા હતા. આસપાસ કાગળો પડ્યા હતા. તેણે પેાતાની સંદૂક ઉઘાડી અને તેમાંથી કાગળ ઠાઢવા ગયા, પણ તેમાં કાગળ ન હતા. તેણે આમતેમ ફરી જેર્યું, આગળપાછળ તપાસ કર્યો પણ કાગળ શાના મળે ? તે એક્દમ આભેાજ બની ગયા. જે કાગળેાપર તેની પેાતાની સત્તાના સધળેા આધાર હતા, જે કાગળો તેને જીંદગીથી વધારે વહાલા હતા, જે રૂક્કા અને બીન કામના કાગળેાપર શાહી મેાહર હતી તે ખંડલ ગુમ થયેલું જણાયું. મલેક સુખારકને સહી કરી આપી હતી તે કાગળ કરતાં આ મગળા લાખ અને કરોડો દરજ્જે કીંમતી હતા. જો તે દુશ્મનના હાથમાં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com Page #77 -------------------------------------------------------------------------- ________________ રૌનક મહેલની રાજખટપટ જાય તો તેથી તેઓ તેને કેવો ૬૫ગ કરે તે વાત તે સારી રીતે જાણતો હતો, ખ્વાજા મહંમદ ગાવાન જે એક વખતે રાજ્યને માટે સ્તંભ હતું તેની શી દશા થઈ હતી તે બીના તેના ધ્યાનમાં આવી હતી. છેડાયેલા વાઘની પેઠે તે પોતાની ઓરડીમાં આમતેમ આંટા મારવા લાગ્યો. આખરે એક નરને બેલાવી પોતાના મુન્સીને બેલાવી મંગાવ્યું. તે પણ પિતાના માલેકની માફક હાલોફાંફ્લો થઈ ગયો. તેના પર શક લાવવો એ સુલ્તાન કુલિખાને એક ભારે સમસ્યા થઈ પડી. તેના નોકરે બદલ તેને પૂર્ણ ખાત્રી હતી કે મરતાં સુધી તેઓ એવું કામ કરે નહિ. વારુ, તે કમરામાં કોઈ પરા માણસ સુધાં દાખલ થયો ન હતો. માત્ર સાંઈબાવા તે ઓરડામાં આવતા જતા હતા, પણ એ ધાર્મિક માણસ તે એવા કાગળને હાથ લગાડે એ બનવા જોગ નથી એમ તેને લાગ્યું. આ ઉપરાંત કેઈ આવ્યું હતું કે નહિ તે સંબંધી તે વિચાર કરવા લાગે. અરે હા ! કેમ નહિ? ઈઝામુદૌલા ડીવાર સૂધી એકલો તે ઓરડામાં હતોસ્તો. તેણે એ કાગળ કાઢી લીધા હોય તો?”—આ વિચાર આવતાંની વાર તેના મનમાં એક પ્રકારની ધાસ્તી પેદા થઈ. જે તે કાગળે તેના હાથમાં ગયા તે સત્યાનાશની પાણી. તે પિતે એ કાગળને દુરુપયોગ કરે કે ન કરે, પણ જે તેના હાથમાંથી બીજાના હાથમાં જાય તો એ કાગળને જરૂર ૬૫ગ થાય, થાય ને થાય. અને જો એમ થાય તે એનું પરિણામ શું આવે? પિતાને જ નુકસાન થાય એટલું જ નહિ, પણ બીજા કેટલાક માણસેને પણ નુકસાન ખમવું પડે અને રાજ્યમાં ભારે મોટું રમખણ જાગે. શું કરવું? આવા પ્રસંગે કેમ વર્તવું એની એને સારી ગમ હતી. રાજકાર્યને અંગે એનામાં પ્રસંગાવધાન આવી ગયું હતું. તરત જ તેણે મુન્સીને પૂછવું – “આજ પહેરાપર કોણ છે રે ?” રહમતખાં,” મુન્સીએ જવાબ આપ્યો. “વા, તે તેને કહે કે છ માણસે તૈયાર કરે, અને મારી સાથે સ્વાર થઈ આવે. હું તરત જ તૈયાર થાઉં છું. રોનક મહેલમાં જવું છે. વાર ન લગાડે, માટે એકદમ તૈયાર થવા હુકમ આપ.” * ખરેખર તે છ જણ તૈયાર થયા એટલામાં તે સુલ્તાન કુલિનાં પિતાના નિપર સ્વાર થયો, અને દરવાજા આગળ આવી પહોંચે. તરત જ તેઓએ ઘોડાને મારી મૂક્યા. સુલ્તાન કુલિખાં પોતે આગળ હતું, અને રહમત અને બીજા માણસે તેની પછવાડે હતાં. * ખ્યાના મહંમદ ગાવાન હમાયન જાલિમના વખતમાં વછરના ઉચ્ચપદપર હતો, અને સુલ્તાન નિઝામશાહ તથા મહેમદશાહના સમયમાં રાજ્ય તંત્રની મુખ્ય લગામ તેના હાથમાં હતી. તે વિદ્વાન અને રાજપ્રતિ અતિ વફાદાર અમિર હતું. જેવી તેની સત્તા હતી તેવો જ તેને વૈભવ હતો. બ્રાહ્મણી વંશના ઇતિહાસમાં એક રીતે તે કાર્ડિનલ વુઝી સમાન હતા. તેના દુશમનેએ બનાવટી કાગળ ઉભો કરી સ્વાજાની મુહર રાખનાર ને મેળવી લઈ, કાગળપર મહેર કરી, તે કાગળ શાહના હાથમાં આપે. વગર વિચાર્યું, શાહે તેને ઠાર કરવા હુકમ આપ્યો. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratvww.umaragyanbhandar.com Page #78 -------------------------------------------------------------------------- ________________ આળ આવ્યું ૧ તેઓએ ઘેાડાને એવા તો પૂરપાટથી હાંકયા હતા કે તેએ જલ્દીથી રોનક મહેલમાં આવી પહોંચ્યા. તે વખતે ઇઢામુદ્દૌલા પેાતાની ગાડીમાંથી નીચે ઉતરતા હતા. તરત જ તે માણસા કુંડાળાની માફ્ક તેની આસપાસ ફ્રી વળ્યા. તરત જ કુલિખાં ઘેાડાપરથી એક્દમ નીચે ઉતર્યો, અને ઇકામુદ્દોલાને ઉદ્દેશી કહ્યું,— હજરત! કેટલાક કામના કાગળા, હેાની કે ધણા મહત્વના રાજદ્વારી રૂક્કાએ અને કેટલાક એવા બીજા અગત્યના પત્રા મારા કમરામાંથી ગુમ થયેલા જણાય છે. આપ જે કમરામાં એકલા હતા, તે કમરામાં એ સર્વ કાગળ હતા. એ કાગળની તપાસ કરવી જોઇએ ને તે કર્યાં વગર છૂટકા નથી. હજરત ! આપ જે નિર્દોષ સાખીત થશે. તા આપના પર આ ઇલ્બમ લગાડવાને માટે કશાથી પણ તેના બદલા વાળી શકાશે નહિ, પરંતુ આપ જો ગુનાહગાર સાબીત થયા તેા— પણ તે શું કરવા જોઇએ? આપ નિર્દોષ છે કે ગુનાહગાર છે. તે સાખીત કરવા હું ...આવેલ છું. માફ કરજો, મને મારૂં કર્તવ્ય કર્યાં વગર છૂટકા નથી. હવાલદાર ! હજરતની ઝડતી લેતા.” રહમતખાં તરત જ પેાતાના ધાડાપરથી એકદમ નીચે કૂદી પડ્યો. “ખુશીથી ઝડતી લ્યા,” ઈંક્રામુદૌલા ખાલ્યા;-“હજરત! માફ કરો, આપને ઉન્માદ તેા થયા નથી ને? શું હું કાઇ સામાન્ય ચાર છું? હજી સુધી મારા નામને કલંક લાગે એવું કામ મારે હાથે થયું નથી. આપ એક પ્રાંતના હાકેમ છે, તા આપે નણવું જોઇએ કે મારા દરો પણ કમ નથી. ગમે તેમ પણ કોઇની હજી સુધી એ તાકાત નથી કે, આ ગુલામને ચાર કહે.” આ શબ્દો તેના મ્હાંમાંથી નીકળ્યા હોય એટલામાં તે તેના સાયામાંથી એક ખંડલ રહમતે ઝટ કાઢ્યું. જેવું સુલ્તાન કુલિખાંએ તે પેાતાના નાકરના હાથમાંથી લીધું અને છાતીના બંધ છેાડી અંદર મુક્યું કે તરત જ હાસ્ય અને વિજયની છટા તેના મ્હાંપર ચમકવા લાગી. તેણે કહ્યું: “આખરે ચાર જ નીકળ્યા.” પછી ધીમે સ્વરે ઉમેર્યું: “ અહાહા ! એક વખતે જેનું નામ એક બહાદુર સૈનિક તરીકે સારા બિટ્ટુરમાં વિખ્યાત હતું, જેને દુશ્મને પણ માન આપતા હતા, જે ભવિષ્યમાં એક ભારે નામના કાઢશે એવી આશા હતી, જેની વિમલ કીર્તિ સધળા કબૂલ કરતા હતા તે જ આદમી ચેર, જાસુસ, નીચ દગાબાજ, કાવત્રાખાર! અ રહિમ! યા ખુદા !” “આપનું કહેવાનું પૂરું થયું,”ઇક્રામુદૌલાએ થડે કલેજે જવાબ આપતાં કહ્યું; “હજરત ! આ શરીરને આવા શબ્દો સાંભળવાની ટેવ નથી. આપ વૃદ્ધ છે, હાકેમ છે, પરંતુ આપે આજે એવા શબ્દો ઉચ્ચાર્યો છે કે આ તરવારથી તે શબ્દોથી બેઠેલા ડાધ અત્યારે ધેાઈ નાખ્યા વગર છૂટકો નથી.” એટલું કહી ઇક્રાસુદૌલાએ પેાતાની તરવારપર હાથ મૂક્યા. સુલ્તાન કુલિખાં ખૂડખડ હસ્યા, “હું એક ચારની સાથે દ્વંદ્વ્રમાં ઉતરું એ કર્દિ બનવા જોગ છે કે ?” સુલ્તાન કુલિખાંએ કહ્યું; “ ઇફ્રામુદૌલા હજી મેં મારું કર્તવ્ય પૂરું ખાવ્યું નથી. સુલ્તાનની સામે કાવત્રુ કરનાર તરીકે હજી તમને ક્યા કરવા પડશે, એ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com Page #79 -------------------------------------------------------------------------- ________________ રૌનક મહેલની રાજખટપટ ખબર છે કે? રહમત આ માણસના હાથ બાંધ, બેડી નાંખ, અને મહેલમાં લઈ જઈ કિલ્લાની કોટડીમાં ક્યદકર, રાત અને દિવસ સખ્ત પહેરે મૂક. હું હમણાં જ મલેક મુબારકખાને આ બાબતની ખબર કરું છું, કે તેના મહેમાનને ચેરીના નીચ કામને માટે ક્યાદ કરવામાં આવેલ છે.” એટલું કહી ઇઝામુદોલા તરફ કંઈક પણ ધ્યાન આપ્યા વગર સુલ્તાન કલિખાં ત્યાંથી ચાલ્યા ગયે, અને જયાં મહેફિલના બાકી રહેલા માણસે બેઠા હતા. તે તરફ ગયેલ મહેફિલના બાકી રહેલા માણસે નિશામાં ચૂર હતા. ગાનારીઓ તેમની પહલુમાં બેઠી હતી; ઠઠા મશ્કરી થતી હતી; શરાબના પ્યાલા ગાલીચાપર પડેલા હતા; કેઈ નિશામાં ગુલતા હતા તે કોઈ ગાનારીની સાથે અડપલું કરતા હતા. સુલ્તાન કલિખોએ બારણુને લાત મારી ઉઘાડ્યું અને દષ્ટિપાત કર્યો અને જેવા “હજરત મુબારક! એક પળ બહાર આવી જાઓ, મારે આપની સાથે કંઈ સેહે જ વાત કરવી છે.” આ શબ્દ કાને પડતાંની વાર જાણે જાદુની માફક ધીંગાણું બંધ પડી ગયું. કેટલાકને નીચે ઉડી ગયે, અને તરત જ મલેક મુબારક બહાર આવ્યો અને બારણું પાછું બંધ કર્યું. મુબારકખાં!” સુલ્તાન કલિખાએ કહ્યું “ તમારા આનંદમાં ભંગ કરવા માટે મને માફ કરજે. વાત એમ છે કે, આપને ત્યાં આવેલા પરિણાને સાબીતી સાથે જાસૂસ તરીકે પૂરવાર થવાથી તેને ક્યદ કરવામાં આવ્યો છે. હમણું જ મારા નેકર સાથે મેં તેને કિલ્લામાં મેક્લી આપે છે. આદાબ અર્જ.” એટલું કહી તે ત્યાંથી ચાલી નીકળ્યો. જવાબની પણ રાહ જોઈ નહિ. મલેક મુબારક પાછો તેના મહેમાનોની મહેફ્ટિમાં સામેલ થયો. ડીવારમાં મહેલિ બરખાસ્ત થઈ. કેટલાકને તે પોતાના શરીરની શુદ્ધિ પણ ન હતી. એવા માણસેને નેકરે સાથે ગાડીમાં કે મેનામાં વિદાય કર્યા. બાકીના ને સલામાલેકુમ કરી તે તેમનાથી છુટો પડ્યો, અને પોતાના ઓરડામાં જઈ વિચાર કસ્વા લાગ્યો. જાસૂસ! શું કહ્યું? જાસૂસ! અહા! સારું થયું. મારા માર્ગમાંથી એક કાર્યો ૨ થયો. હું નહોતે જાણતા કે, એ બલા એમને એમ દર થશે. પણ ખુદાની મેહેર છે કે એ આક્ત સહેજમાં ટળી. જે આમ નાખેલ પાસે સીધે પડ્યો ન હેત, તો કોણ જાણે શું કરવું પડત ? મારે સિતારેજ બુલંદ છે. હવે દાવ આવ્યો છે. જોઉં છું કે, થોડા વખતમાં વરંગુલની હાકેમી મારા હાથમાં કેમ નથી આવતી? અને એ નાજની, બસ હવે મારા પગમાં આવી પડવાની. જa છું કે તે કેમ વશ થતી નથી?” આમ તે વિચાર કરતે હતા એટલામાં કઈક ત્યાં દાખલ થયું, અને તેની વિચાર શ્રેણિમાં ભંગ પડ્યો. મુબારક તે આવનારને જોતાં જ બોલી ઉઠયો - કાણ? ખયરુન્નિસા ! શું તું જવાને તૈયાર થઈ ગઈ?” હા, મારે હવે અહીં રહેવાનું પ્રયોજન શું છે? “કેમ? હું તને હજી કાઢી મૂકતા નથી.” Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surawww.umaragyanbhandar.com Page #80 -------------------------------------------------------------------------- ________________ “આજ નહિ તે કાલે, હવે કાઢી મુકવામાં બાકી શું છે? કાલની વાત કાલે છે; કાલે શું થશે તે કોણ જાણે આજની તે બે ઘડી મેજ કરી લઈએ..જો, આ રાત કેવી હસી રહી છે ?” “રાત હસી રહી છે, પણ મારા હૈયામાં તો અંધકાર છાઈ રહ્યો છે એનું શું?” “તારા અંધકારને દૂર કરે એ ચેરાગ નથી ?” “ના, મારા હૃદયને ચેરાગ ગુલ થયો છે. હજરત! આપને અને મારે હવે કઈ જાતને સંબંધ રહ્યો નથી. ફક્ત એક જ ચીજ બાકી છે.” “શી? શી ચીજ બાકી છે? ખયર! શું તું આમજ ચાલી જવાની?” તે હજી કંઈ બાકી છે? આપે મને શાં શાં વચન આપ્યાં હતાં તે સાંભરે છે કે? આપે મને કેવી રીતે ભેળવી અને ફસાવી હતી, તે આપના સ્મરણમાં પણ છે કે ? કંઈ નહિ. જેનામાં વફાની બૂ નથી એની સાથે મારે શું કામ છે? પણ હજરત! યાદ રાખજે, કે મને આપે જે દશે દીધું છે તે દગાને બદલે હું લીધા વગર રહેવાની નથી.” - આ બેલતાં બોલતાં ખયરુન્નિસાનું શરીર કમ્પતું હતું. તેની આંખમાં એક પ્રકારનું વિદ્યુત તેજ ચમતું હતું, તેની રેષભરી આંખે મનહર લાગતી હતી; તેને દુપટ સરકી વક્ષસ્થલ પર રમતા હતા; કપાળ પર વાળની લટ નીચું વળી કંઈ જતી હતી. ખરેખર આ વખતે ખયન્નિસાના દેખાવમાં એક પ્રકારે હદયને લોભાવનારી અવનવી શેભા જણાતી હતી. મલેક મુબારક તેને હાથ પકડવા આગળ વધે, પણ તે ખુબીથી છટકી ગઈ ને એકદમ ત્યાંથી પિતાના કમરામાં ચાલી ગઈ. ત્યાંથી પિતાને સામાન ઉચકાવી એક બાંદીને લઈ પિતાની દરની એક સગાને ત્યાં ચાલી ગઈ. મલેક મુબારક એકલે તે કમરામાં બેસી રહે, પુનઃ વિચારમાં પડે. ખયરુન્નિસાના જવામાં પણ તેને એક જાતની ઈશ્વરી મેહેરબાની જ જણાઈ. તેને લાગ્યું કે, જે થાય છે તે સારાને માટે. ખયન્નિસા ગઈ તે વિના ઉપચારે દમ ગયે એમ લાગ્યું. આમ વિચારમાં ને વિચારમાં તે ઉઠયો. તે ઉઠીને પિતાના ઓરડામાં ગયે, અને જઇને ઇસ્કેરે ઉઘાડી સુલ્તાન કુલિખાંની સહીવાળો કાગળ કાઢવા લાગ્યો. ખાનું ઉપાડે તે કાગળ “ન દારદ ! તેના હોશકોશ ઉડી ગયા. તેને ગુસ્સો આવ્યો; તેના મોંમાંથી જેમ આવે તેમ અશ્લીલ શબ્દ અને સોગન નીકળવા માંડ્યા; તેની આંખે હિંસક પશુની માફક ચમક્વા લાગી; તે જમીન પર જોરથી પગ અફાળવા લાગે; દાંત કચકચાવા માંડ્યો; ઓઠ કરડતાં તેમાંથી લોહીની તપ આવી. આવી સ્થિતિમાં દિવાનાની માફક તે ત્યાં બેસી રહ્યો અને જરા થંડે પડતાં પુનઃ તે ખાનામાં બારીકાઈથી તે પત્ર શોધવા લાગે. તેને ઉપરનીચે કર્યું, ઊંધું કર્યું, પણ પત્ર મળ્યો નહિ. હતાશ થઈ તે ત્યાં બેસી રહ્યો. એક નેકર થોડી વાર રહી ત્યાં દાખલ થયો. તેણે નોકરને જે નહિ. આખરે નેકરે પૂછ્યું–“હુનારે વાલા ! આપ શયનગૃહમાં ચાલશે ?” મલેક મુબારક કૂતરાની માફક પૂરકિયું કરી બોલ્યનાપાક! અહીંથી દૂર ખસ, નહિ તે તારું આવી બન્યું છે, એમ સમજ” તે નેકર પિતાના સ્વામીના સ્વભાવથી પૂરતી રીતે વાકેફ હતા. તે એક Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com Page #81 -------------------------------------------------------------------------- ________________ રસૈનક મહેલની રાજખટપટ અક્ષર ખાલ્યા વગર ત્યાંથી ગ્રૂપચૂપ ચાલી ગયા. તે સમજ્યા કે, આજ આકાએ કાંતા શરાખ વધારે લીધેા છે, કે કાંતા કંઈ અવનવા અનાવ બન્યા છે. અત્યારે છેડવામાં માલ નથી. જો કામ પડશે તે ઘણાય ખેલાવશે.’ ૯૪ સલેક સુખારક દિગ્મૂઢની પેઠે કેટલી વાર સુધી ત્યાંને ત્યાં બેસી રહ્યો. આખરે તેને નિદ્રા આવી, અને તે ત્યાંજ લેટી ગયા. સવારે સૂર્યનારાયણના વિશ્મ તે મકાનની, ખારીમાં પ્રવેશ કરી તેમાંના અંધારને દૂર કરવા લાગ્યાં. ત્યારખાદ તે ત્યાંથી ઉઠયા. નાકરને ખેાલાવી પેાતાની જરૂરી ચીજો મંગાવી મોંધાયું. મગજના રશાંત પડવાથી તેની વૃત્તિ કંઇક અંશે શાંત પડી ગઈ હતી. કાગળ મળેા ચા ન મળેા, પણ તેણે પેાતાના નિશ્ચય કરી લીધા હતા, અને તે એ, કે દિલશાદખાનમને મહાત કરવી. }Z પ્રકરણ ૧૦ સું શાદી મંજૂર મલેક સુખારક પ્રાતઃકાર્યેથી પરવાર્યો કે તરતજ સુલ્તાન કુલિખાંના પ્રાસાદ તરફ્ જવા નીકળ્યા. હજી સૂર્ય બહુ ઉંચે ચઢચો ન હતા. મંદ મૃદુ પવન વેહેતા હતા, અને માણસના શરીરને તાજગી અને મગજને શીતળતા અર્પતા હતા. સવારના મનેાહારી દૃશ્યથી અને મંદ સમીરના પ્રસરણથી તેના વિચાર શાંત પડ્યા હતા. પેાતાને પાસેા કેમ ફેંકવા અને દાવ શી રીતે સાધવા, તેને તેણે પૂર્ણ વિચાર કર્યો હતા. આખરે તે સુલ્તાન કુલિખાંના ભવ્ય પ્રાસાદ આગળ આવી પહોંચ્યા; પટાંગણમાં ઘેાડાપરથી ઉતરી, ધાડા પેાતાના માણસને સ્વાધીન કરી, વ મેાકલાવી. ઘેાડી વારમાં જવાબ આવ્યા કે, પધારા,' અને મલેક સુખારક, કુલિખાંની સમક્ષ હાજર થયા. કુલિખાં સામેા લેવા ઉડયેા. બન્ને જણે ફારસી અદબથી સલામ ગુજારી, અને એકમેકની ખબર પૂછી. બાદમાં સુલ્તાન કુલિખાંએ પૂછ્યું:~ “આજ અત્યારમાં આપની સવારી આ તરફ ? ” મલેક સુખારકે એકાક્ષરી જવાબ આપ્યા, “હા” કાંઈ કામ નિમિત્તે, કે સહજ ? ” કામ વગર કાઈ કાઇને ત્યાં ભાગ્યેજ જાય છે. ત્યારે એમ કહેાને આપ કંઈ મતલખસર પધાર્યા છે, એમ અનુમાન વ્રુ કંઈ ખાટું નથી.” “નહિ, હુજૂર !” મલેક સુખારકે કહ્યું, “આપનું અનુમાન ખરાખર છે, આપના અંદાજ કાઈ દિવસ ચૂક્યા છે કે, આજે ચૂકે ?” વા, ત્યારે ક્માવા. આપ શા કાર્ય પરત્વે આટલા વેહેલા પધાર્યા છે? શું પાયતખ્તથી કંઈ અગત્યના સમાચાર આવ્યા છે?” “નહિ, તેમ કંઈ નથી. આપને એક અ ગુજારી હતી તે ખાખત ક્રીથી આપને કંઈ કહેવા માટે આવેલ છું.” “ક્યી ખાખત ?” સુલ્તાન કુલીખાંએ આશ્ચર્ય પામી પૂછ્યું. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com Page #82 -------------------------------------------------------------------------- ________________ શાદી મંજૂર “શાહજાદી સાહિમા દિલશાદખાનમના હાથના તલખગાર છું, એ.” “એ બાબતમાં મેં મારા વિચાર આપને સ્પષ્ટ જણાવ્યા છે. મારે એ ખાબતમાં હવે કંઈ વધારે કહેવાનું નથી,’′ એટલું ખેલતાં સુલ્તાન કુલિખાંના ભવાં ગુંથાયાં, અને તેણે તીવ્ર દૃષ્ટિપાત મલેક સુબારકપર ફેંકયા. મલેક સુખારકે લેશ પણ સંકેચ વગર જવાબ આપ્યા, “ખરી વાત, પણ ખુદ્દે શાહજાદી સાહિબાએ મારી માગણી મંજૂર કરી છે, એ શું આપ જાણતા નથી ? ’’ “દિલશાદે આપની માગણી કબૂલ કરી છે ? કયારે ?” આશ્ચર્ય દર્શાવતા સ્વરે સુલ્તાન કુલીખાં ખાલ્યા. કાલે જ્યારે તેઓ જલસામાં પધાર્યાં હતાં, ત્યારે. શું તેએએ આ વાત આપને જણાવી નથી ? ” ૭૧ “તા, મને કંઈ એ વાતની ખબર નથી.” “કદાચ મેાડાં આવ્યાં તેથી વિસરી ગયાં હાય એમ લાગે છે, નહિ તા આપને જણાવ્યા વગર ન રહે.” " “હું નથી ધારતા,” સુલ્તાન કુલિખાંએ થંડાઇથી જવાબ આપ્યા, “ કે તેણે રાજીખ઼ુશીથી આ માગણીના સ્વીકાર કર્યો હાય.” “હજરત ! આપને એમ માની લેવાનું કંઈ ખાસ કારણ નથી. શાહનદી સાહિબાને મેં મારી આરજી જણાવી, મારું જીગર ખેાલીને ખતાવ્યું, તેમણે રાજીખુશીથી મારી વાત માન્ય રાખી. ગર આપને ચિકન ન હેાય તે આપ ખુશીથી શાહજાદી સાહિખાને પુછી જુએ. હજરત ! આપણ બન્નેની એક સરખી સ્થિતિ છે. આપ તે પત્રને મેળવવા ઇંતેજાર છે; હું શાહજાદીના હાથના તલખગાર છું. હું ખાસ શાદીની ગેાઠવણ સંબંધી વાતચીત કરવા આવ્યા છું. . આપણે નાહક કામ લંબાવવાની જરૂર નથી. શાદીને અંગે મેાટી ધામધૂમ કરવાની કે ઘણાં માણસાને ઈજન કરવાની કંઈ જરૂર નથી. એ કામ આપના મકાનમાં ઘેાડા વખતમાં થઈ જાય તે વધારે સારું. હું મારું આપેલું વચન પાળવા બંધાઉં છું. શાહજાદી સાહિબા મારી સાથે લગ્નમાં જોડાય, કે તેના બીજે દિવસે હું તે પત્ર આપને શાહજાદી મારફત પહોંચાડીશ.” સુલ્તાન કુલિખાંના ચેહેરા પર આનંદની ચમક પ્રસરી. તેણે હર્ષસુચક સ્વરે કહ્યું: “આજ ફરી પાયતખ્તથી ખુશખખર આવી છે. રહમદિલ શાહે આજ એક રુક્કો મેાકલ્યા છે તેમાં મારી નજીવી સેવાની સારી કદર બૂઝવામાં આવી છે, એટલુંજ નહિ પણ શાહે સ્પષ્ટ જણાવ્યું છે કે, તમે સલ્તનતની સેવા કરી છે તે અણુમેલ છે. તમારી આખી જીંદગી સલ્તનતની સેવામાં ગઇ છે. તમારી વફાદારી તરફ્ શંકા લાવવાનું કંઇ કારણ નથી. રાજની વધતી જતી ખટપટને લીધે, સરદારની માંહેામાંહુ પ્રતિસ્પર્ધાને લીધે, અને કેટલીક હકીકત અયેાગ્ય સ્વરૂપમાં મારી આગળ મૂકવામાં આવવાને લીધે, તમને પહેલે રૂક્કો મેાલવામાં આવ્યા હતા. તે વખતે વળી વધારામાં મારી તબિયત ઠીક ન હતી, અને ઉતાવળમાં કો માલવામાં આવ્યા હતા, તેથી નિરાશ થવાનું કારણ નથી. તમારા કાર્યમાં અને ખૂદ તમારામાં પૂરતા વિશ્વાસ છે.” Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com Page #83 -------------------------------------------------------------------------- ________________ ૭૬ રૌનક મહેલની રાજખટપટ આટલું બોલતાં બોલતાં સુલ્તાન કુલિખાંની આંખમાં એક પ્રકારનું તેજ ચમકવા લાગ્યું. તેના મોં પર હાસ્યની છટા ખેલવા લાગી, અને તેણે ઉમેર્યું -“હું નહેતા કહેતે કે નક્કી, કોઈએ શાહના કાન ભંભેર્યા છે, અને ખરી હકીક્ત જતાં તેઓ પાછા પુનઃ કૃપા દર્શાવશે. મુબારકખાં આપ તે હજી નવાસવા છે, પણ શાહની સેવામાં તો મારી શિયાહ દાઢી સુક્ષ્યદ થઈ ગઈ છે.” હજરત ! જ્યારે માણસની તરકીને વખત આવે છે, ત્યારે ચારે તરફથી ખુશખબરી આવે છે, આતનાં વાદળાં વેરાઈ જાય છે, અને આફતાબ પૂર જોશથી પ્રકાશે છે. હું પણ આપને એવીજ ખુશ ખબર સુણાવવા આવ્યો છું. હરે વાલા! મારી શાદી થવા બાદ તે પત્ર જ્યારે આપના હાથમાં આવશે ત્યારે આપને માર્ગ તદન નિકંટક થશે. આપને પછી કોઈ જાતની ફિકરનું કારણ નહિ રહે. મારી પણ એક મોટી મુરાદ બર આવશે. હું પણ સુખી અને આપ પણ સુખી થશે, એનાથી બીજું વધારે શું જોઈએ ?” “મુબારકખાં!” સુલ્તાન કુલિખાએ કહ્યું, “હું નથી ધારો કે દિલશાદે રાખૂશીથી હા ભણું હેય. પણ વાસ, આપ આ સિવાય બીજું કંઈ માગે તે આપને વધે છે?” આ દુનિયામાં અને બીજી ચીજની સ્પૃહા નથી, મારે શી ઉણપ છે? જે જોઈએ તે મારી પાસે મોજુદ છે. માત્ર એક વસ્તુને મારું દિલ ઝંખ્યા કરે છે, અને એ વસ્તુ આપવી આપના હાથમાં છે. હજરત ! આપ ચતુર છે, આપને વધારે કહેવાની કંઈ જરૂર નથી. એ ખરી વાત છે, શાહે આપને પત્ર મક્લી આશ્વાસન આપ્યું છે. પણ તેથી શું? જે આપના દુશમને છે તે જે આપના વિરૂદ્ધ પૂરા શાહની સામે પેશ કરે, આપની તાજ તરફ બેવફાઈ પૂરવાર કરે, તે શાહનું દિલ બદલાતાં વાર લાગવાની નથી. જેમ જેરાવર પવન આગળ કાં પાંદડાં દૂર સરી જાય છે, તેમ સબળ પૂરાવા સામે આપના ખુદ દક્તની મેજી દગીમાં કોઈ પણ બાબત શાહ સ્વીકારે એ બનવા જોગ નથી.” હુ શાહ તરફ કદિ બેવફા નિવડયો નથી. મારા દુશ્મને પણ એટલે તે યકરાર કરશે કે હું ગમે તે હોઈશ, પણ બાગી નથી. શાહની સેવામાં આ શિયાહ દાઢી સયદ થઈ ગઈ. મારી પાછલી કારકિર્દી એ બાબતની વાહ આપવાને પૂરતી છે,” આવેશમાં સુલ્તાન કુલિખાં બે. “એ કબૂલ પણ સહજ ભય સૂચવતાં મુબારકે કહ્યું, “આપને પત્ર જે પેશ કરવામાં આવે તે? હું નથી ધારતો કે, આમાં પણ આપનો બચાવ કરી શકે.” સુલ્તાન કુલિખાં મૌન રહ્યો. હજરત” થોડીવાર પછી મુબારક બોલ્યો, “પણ આ બધી પીંજણ શું કરવા જોઈએ? જે ખુદ શાહજાદી સાહિબા મારી સાથે નકાહ કરવાને રાજી છે તે પછી આપને શું વાંધો છે? હું ખોટું કહેતે હેઉ તો એમને બોલાવી પૂછી જૂઓ. પછી?” “એ સર્વ ઠીક, પણ જ્યાં સુધી ખયરુનિસા આપને ત્યાં સ્વામીત્વ ભગવે છે, ત્યાં સુધી દિલશાદખાનમ આપની સાથે સંબંધમાં જોડાય, એ માનવું અશક્ય છે.” Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratwww.umaragyanbhandar.com Page #84 -------------------------------------------------------------------------- ________________ શાદી મંજૂર હા. “હા, આપે ખરું કહ્યું.” શાંત ચહેરે મુબારકે પ્રત્યુત્તર વાળ્યો; “ખયરુન્નિસા તો રૌનક મહેલ છોડી સદાને માટે ચાલી ગઈ છે, તે ફરીથી પાછી આવે એમ નથી.” સુલ્તાન કુલિખાંએ બાંદીને હાક મારી જે તરત હાજર થઈ, અને તેણે તેને દિલશાદને બેલાવવા આજ્ઞા કરી. દિલશાદ હાજર થઈ. સુલ્તાન કુલિખા ઉઠી પાછળના ઓરડામાં ગયે. તેને જોતાં જ દિલશાદ બોલી ઉઠી. અમ્બાન ! આપે મને બેલાવી છે ? હા, મારી નરેનજર તેના પ્લાન ચેહેરા તરફ જોઈ કુલિખાં છે; “કેમ, આજ તારી તબિયત ઠીક નથી શું?” “નહિ, અબ્બાજાન! કંઈ જ નથી.” બેટા!” સુલ્તાન કુલિખાએ કહ્યું -“મુબારક કહે છે કે તે તેની સાથે નકાહ કરવા ખૂશી બતાવી છે, એ શું ખરી વાત ?” દિલશાદખાનમ નીચું જોઈ રહી. ' “બેટા! તારી મરજી વિરુદ્ધ કંઈ પણ કામ કરવા હું રાજી નથી, સમજી? સાફ દિલથી જે હોય તે કહી દેજે. શું તું આ સંબંધ થાય તે રાજી છે?” જાણે સ્વમમાં બોલતી હોય તેમ તેણે ધીમેથી, “હા” કહ્યું. “શું તું આજ ને આજ આ સંબંધમાં જોડાવા ઈચ્છે છે?” કુલિખાએ પૂછયું. “ગર આપની મરજી હોય તે મને વાંધો નથી.” “તને જે તેમ કરવું પસંદ ન હોય તે મારી કંઈ ઉતાવળ નથી.” સુલતાન કલિખાએ કહ્યું, “એવું આજ ને આજ શું વહી જાય છે ?” “નહિ, અબ્બાજાન! જે એ વાત નક્કી છે, તો પછી આજ કર્યું તે શું? અને ચાર દહાડા રહીને કર્યું તે શું?” વા, મારી નરેનજર! તું જેમ કહીશ એમ કરીશું. થયુંની ? જો, હું જરા અંદર જઈ પૂછી કરીને આવું છું.” _. એટલું કહી સુલ્તાન કુલિખાં ત્યાંથી જનાનખાનામાં ચાલી ગયો. દિલશાદ મૃદુ પગલે બહાર આવી અને પોતાની સ્થિર રુષ્ટિ મુબારકપર પી. તેનું વદન હમેશની માફક પ્રફૂલ્લ નથી. તે વિલાયલી કમલિનીના જેવી ભાસે છે. તેના નયનમાં હમેંશનું તેજ નથી, કે નથી તે ખૂમારી. તેના બદનપર એક પ્રકારની કિકાશ છાઈ છે. જાણે કપુરની પુતળી હોય એમ તે અત્યારે ભાસે છે. જે સંબંધમાં તે જોડાવા માગતી હતી, તે પિતાની ઈચ્છાપૂર્વક સ્વીકારેલ ન હતે. વળી ઇકામદૌલા જે તેને સખીદિલ અને નેકચલન જણાતું હતું, જેના કહેવા પર તેને શ્રદ્ધા હતી, જેના પ્રતિ તેને પ્રેમ ઢળવા લાગ્યો હતો, તે એક નીચ જાસુસ અને બેવફા પૂરવાર થતાં તેના દિલને એક કારી જન્મે લાગ્યો હતો, તેણે કરેલા ગુન્હા બાબત તેના દિલમાં જરા પણ શંકા ન હતી. આ જોઈ તેના જીગરના ટાંકા ટૂટી ગયા હતા. દિલશાદખાનને જોતાં જ મુબારક બેલી ઉઠશે – આ, શાહજાદી સાહિબા! આપની તબિયત તો ઠીક છે ને?” “ઘણું જ સારી છે. દિલશાદે જવાબ આપ્યો. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratvww.umaragyanbhandar.com Page #85 -------------------------------------------------------------------------- ________________ રૌનક મહેલની રાજખટપટ “ કેમ ઘણી જ સારી ?' ચોંકીને મુખારકે પૂછ્યું. " “ધણી સારી નહિ તેા શું? આજ તે શાદીની ખુશાલી છે ને? “હા, શાહજાદી સાહિખા!” સુખારકે જવાબ વાળ્યો; “ હું તે પત્ર આ રાતના જ આપને સ્વાધીન કરીશ.” ७८ “તે ખરું. પણ આપને તે અહીં લાવવામાં શે વાંચે છે? અહીં તે પત્ર સાથે જ લેતા આવજો, અને આપણા નેકાહ પઢવામાં આવ્યા બાદ તે પત્ર મને આપજો, નહિ તે એમ જ કહેને કે આપણું લગ્ન કાર્ય પૂરું થાય કે તરત તે કાગળ અમ્માનનને આપી દેજો.” સુખારકે જવાબમાં ડોકું ધુણાવ્યું અને ક્યું, “હજરતને મારા કહેવાપર ચિકન છે, પણ આપને કેણુ જાણે શાથી મારા કહેવાપર વિશ્વાસ નથી.” હજરત ! આપ કેાઈ દર્વેશ છે. યા દીનની શરાહત સમાવે છે કે, કિન યનિ કર્યા કરે છે ?” દ્વિલશાદખાતમે જવાબ આપ્યા. “તા શું દર્દેશેાએ જ ચિકનના ઇજારા લીધા છે, એમ આપનું માનવું છે ?” સુખારકે સામેા પ્રશ્ન કર્યાં. “જી, ના, પણ એટલું તેા ખરું કે દીનની ખાખતામાં કિનથી જ કામ લેવું.” “અને ખીજી ખાખતમાં ?” સુખારક વચ્ચે જ ખાલી ઉઠયો. ખીજી ખાખતમાં કેવળ વિશ્વાસથી કામ કર્યું પાલવતું નથી. જે કેવળ વિશ્વાસથી જ બધાં કામ થતાં હાય, તે પછી શીલ સુહર, ખત દસ્તકત શા માટે જોઇએ ? કાનુનના કિતાબાની પણ જરૂર શી ? કાજી અને મુતિની આવશ્યકતા ક્યાં? મહેલમાં એટલા સિપાઇ ચાકી કરવા શા માટે જોઇએ ? આપ કિન કરી લ્યાને કાઈ ચારી કરવાનું નથી, આપની તીજોરી લુંટવાનું નથી, આપને શું ચિકન નથી, માટે આપ આ સર્વ કરે છે ? કહે વાર.” સુબારક કળી ગયા કે આ વાવિદગ્ધાની સાથે તર્કમાં ઉતરવામાં સાર નથી. તેણે ધીમે સ્વરે કહ્યું “તા વાર આપને શું ોઇએ છે ?” “હુજરત ! આપ વચન આપે કે આપના રોનક મહેલમાં આવે કે તરત એ કાગળ મને આપી દેવા પડશે. સમજ્યા ?” દિલશાદખાનમે કહ્યું; “આપ જે એ વાત સ્વીકાર કરતા હૈ। તે કસમ લ્યો. અને આપ જે તે કરવા ખુશી ન હા, તે હું પણ મારું વચન પાળવા બંધાયલી નથી. આપ જો એ પ્રમાણે કસમ નહિ લેા, તે મારે પણ આપની સાથે શાદીની જરૂર નથી.” મુબારક તીક્ષ્ણ દૃષ્ટિથી તેના સામું જોઇ રહ્યા હતા. તે સમજ્યા કે, વાતને ઝાઝી છેડવામાં માલ નથી, અને જો વધારે ર્ચે ચેં કરી તેા બાજી વણસી જશે. “ શાહનદી સાહિખા !” મલેક સુખારકે વિનયનમ્ર સ્વરે શું:-- "6 ‘હું કસમ ખાઉં છું. ખસ ? આપ ચહાએ તે એ કાગળને રાતે ને રાતે વાલિદે મહેરબાનને પહોંચડાવો. પછી ?” “ જરૂર! હું તેમજ કરીશ. તરત જ તે રૂક્કો તેમને સ્વાધીન કરીશ.” “ એલાશક,” એટલું કહી સુખારક ત્યાંથી ચાલી નીકળ્યા. અને ક્ષણવારમાં તે સુલ્તાન કુલિખાંની હન્નુરમાં આવી પહોંચ્યા. અહીં ઘેાડીક વાર આડીઅવળી વાત કર્યા પછી પેાતાની ખરાબખ્તીના સમાચાર છેડ્યા.” Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com Page #86 -------------------------------------------------------------------------- ________________ શાદી મંજૂર S૯, “હજરત !” મુબારકે કહ્યું, “શાહજાદી સાહિબાએ આખરે મારી માંગણું કબૂલ કરી છે. આજ સાંજે જ સઘળું કાર્ય આટોપી લેવાનું છે, અને એ તે આપે જ કહ્યું હતું કે બીજા કોઈ માણસને બોલાવવાની જરૂર નથી. આપણે ચાર માણસે બસ છે. માત્ર નકાહ પઢાવનાર જોઇશે, અને એની ગોઠવણ હું આપને જસપું છું” એની ગોઠવણ કરવી પડે એમ નથી.” “જી, હજૂર! એમ કેમ?” આ બંદાના મકાનમાં એક ઓલિયાએ કદમ રંજા ફરમાવ્યા છે જે નકાહ પઢાવવાનું કામ કરી લેશે.” “ઠીક, તે, પછી કાજીની જરૂર નથી.” ના, પણ મુબારકખાં! આમ એકાએક શાદી કરી નાખવાથી બધાને ઘણું આશ્ચર્ય લાગશે. બધે હેહા થશે કે આ શું? એકાએક કોઇને નહિ આમંત્રણ કે ઈજન, નહિ ઠાઠમાઠ. બધું સાદેસાદું.” “હુજારવાલા! આપનું કહેવું ખરું છે.” મુબારકે જવાબ આપે; “આ વખત પણ તેવો જ છે, અને આપણે વખતને માન આપી ચાલવું. આપણે ક્યાં લેકના બોલવા સામું જોવું છે? લેકને મન તો બધુંય સરખું છે. આજ ધામધુમ કરી તેએ ઠીક, બે દહાડા તેની વાત કરશે. ન કરી તે ચાર દહાડા તેની ચર્ચા કરી ચૂપ રહેશે.” ખરું છે. જગત કેઈથી છતાયું નથી.” “વારૂ! તે આજ સાંજના નક્કીને?” “હાસ્તો, હવે વાંધે શો છે?” કુલિખાએ કહ્યું. “વા તે હજૂર! હું બરાબર વખતે હાજર થઈશ, હાલ તે રજા લઉં છું, એટલું કહી મલેક મુબારક ત્યાંથી ચાલી નીકળ્યો. દિલશાદખાન બારી આગળ જઈ ઉભી રહી. થોડી વારમાં મલેક મુબારકને મહેલની બહાર નીકળતાં જોયો, અને જેતાની વાર તેને મનમાં અવનવા તર્ક તરી આવ્યા. આજ. તેના જીવનમાં પરિવર્તન થવાનું હતું. ભવિષ્યમાં સુખ મળશે કે દુઃખ, તે કલ્પનાથી અતિત હતું, છતાં જીવનના આકાશમાં ભયંકર વાદળાં દીસતાં હતાં. તેના દિલની આશાના બંધ સર્વ તુટી ગયા હતા; જીવન શુષ્ક ભાસતું હતુંનિરાશા અંતરમાં વાસ કરી રહી હતી; ઉત્સાહનું નામ નહતું. અહા ! કયાં તે બાલ્યકાળનાં સુરમ્ય સ્વમાં ? તેણે કેટલી આશા બાંધી હતી? ભવિષ્યનાં કેવાં મનોરમ ચિત્ર આક્યાં હતાં, પણ તે આજ કયાં છે? વાળુકામાં જેમ દેરેલી રેખાઓ નષ્ટ થાય તેમ તે સર્વ લુપ્ત થયાં હતાં. આમ વિચારના કાંપમાં કળી ગઈ હતી, એટલામાં તેણે તેના પિતાને પસાર થતાં જોયા. નેતાની વાર તેના વિચારને વેગ પલટાયે. તેના કાનમાં આશા મધુરી ફૂંક મારવા લાગી. ભવિષ્ય ગમે તેવું કઠિન છે, ખરાબ છે, પરંતુ જ્યાં સૂધી પિતા હયાત છે ત્યાં સુધી તેઓ તેને દુઃખ નહિ પડવા દે. તેઓ સદા તેની કાળજી કર્યા કરશે, અને કઈ નહિ તે પિતાની પ્રેમાળ છાયામાં વિશ્રામ મળશે, એમ તેને ભાસવા લાગ્યું. આમ વિચારમાં તે ઉભી હતી એટલામાં ત્યાં એક બાંદી આવી અને કહ્યું – શાહજાદી સાહિબા આપને વાલિદ તેડે છે.” Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratvww.umaragyanbhandar.com Page #87 -------------------------------------------------------------------------- ________________ ૮૦ રૌનક મહેલની રાજખટપટ બાંદીના મોંમાંથી આ શબ્દ પડતાંની વાર તે ત્યાંથી ચાલી ગઈ, અને સાંજની તૈયારીમાં લાગી. તેણે સેઝનને બોલાવી મંગાવી, અને તેની સાથે કેટલીક વાર સુધી વાતચીત કરી. રિન્ટ પ્રકરણ ૧૧ મું સટક તે ભવ્ય પ્રાસાદના મંદ પ્રકાશવાળા કારાગૃહની ઓરડીમાં, ઇઝામુદ્દોલાનો વખત કેમે કર્યો જ નહિ. મલેક મુબારકને તેણે, આવતો અને તે પિતાની એરડીની જાળમાંથી જે હતું, અને તેને જોતાંની સાથે તેના મનમાં એ તર્ક થઈ આવ્યું હતું કે માનો ન માને, પણ કંઈ વળી નો પેચ મલેક મુબારક રમ્યો છે, કંઈ નવી જ ખટપટ ઉભી કરી છે, અને એવા જ કામ સારુ તે અવશ્ય આવ્યો હોવો જોઈએ. પણું આ વાતનું નિરાકરણ કરે છે? અસ્તાચલ સમીપ સૂર્યનાં કિરણો, મહેલના ઉચ્ચ ભાગને છેવટનું આલિંગન આપી વિદાયની તૈયારી કરતાં હતાં. અંતે સંધ્યા વ્યતીત થઈ. પૃથ્વી પર અંધકાર છવાવા લાગ્યો. ઘેડી વાર પછી ઈઝામુદ્દોલાએ ગાડાંના પૈડાને ખડખડાટ સાંભળે, અને બારીના સળિયામાંથી દુષ્ટિ ફેંક્તાં કેઈ માણસને ગાડીમાંથી ઉતરતા હોય એમ જોયું. રાવતને ફાનસ લઈ રસ્તો દેખાડતાં જે, અને તેણે ધાર્યું કે આ કેઈ નહિ પણ મલેક મુબારક જ છે. - શેડી વાર પછી તેના એરડાનાં દ્વાર ઉઘડ્યાં, અને બદીઓ ભોજનને સામાન રાખી ચાલી ગઈ. તેણે ભોજન લેતાં લેતાં પહેરાવાલાને પૂછ્યું – “મિયાં! કની ગાડી હતી એ?” પહેરેગીર પોતાના સાથીદારના સામું જોઈ હસ્યો અને પળવાર પછી કહ્યું – હજરત ! મલેક મુબારકની આજ શાદી છે અને તેઓ એ ગાડીમાં અહીં પધાર્યા.” ઇકામુદ્દોલાના શરીરને ક૫ થયો; શરાબને જામ એ માંડતાં તેને હાથ થરથર ધ્રુજવા લાગે. જે તે ઓરડામાં પ્રકાશ મંદ ન હોત તો પહેરેગીરને ઇકામદોલાનો ચેહરે જોતાં જ તે એકદમ પૂણી જેવો ફીક્કો જણાયો હોત. ઇકામુદૌલાએ ધીમે રહીને, જાણે તે વાતથી તેને કંઈ પણ લાગણી ન થઈ હોય તેમ, જામ નીચે મૂક્યો અને બેલ્ય: શાદી ! કોની? અત્યારે! કોઈ બીજા માણસો તે જણાતાં નથી. એવી શાદી કેવી ?” હાર! એ જ તાબીની વાત છે ને?” તે પહેરેગીરે જવાબ આપે, “અમારા આકાને એકની એક લાડકી કન્યા છે, અને તેની આજે કંઈ ધામધૂમ વગર એકાએક શાદી થાય છે.” “એમ કંઈ બને ખરું? કંઈ બીજું હશે, કામુદૌલાએ જવાબ વાળે. “નહિ. હજૂર! મારી પક્કી ખાત્રી છે કે, શાહજાદી સાહિબાની આજ શાદી છે. તેઓ મલેક સુબારકખાંની સાથે આજ નકાહ પઢનાર છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com Page #88 -------------------------------------------------------------------------- ________________ સટક ૮૧ “અરે જમાલ!” તે પહેરેગીરને સાથીદાર બોલ્યો, “ઝન કહેતી હતી કે, આ બીના આવતી કાલ સુધી કોઈને જણાવવાની નથી, એ તું ભૂલી જાય છે.” ખરું, પણ હજરતે આજ જાણ્યું તે ઠીક અને કાલે જોયું તેએ ઠીક. તેઓ ક્યાં કિલ્લાની બહાર જઈ કોઈને જણાવવાના છે?” જમાલે જવાબ આપે. હાસ્તો, હું કયાં અહીંથી બહાર જવાને છું?” ઈઝામુદૌલા બોલ્યો, “પણ, નહિ કોઇને ઇજન, નહિ કંઈ ધામધુમ, નહિ નાચરિંગ કે મહેફીલ, અને આમ એકાએક લગ્ન! એ તે નવાઇની વાત.” “નવાઇની નહિ તે ?” વાતોડીઓ જમાલ બેલ્યો-“મહેલમાં બધાને નવાઈ લાગી છે કે એકાએક આ શું? વળી વધારે ખૂબી તો એ છે કે મારી સેગન મને કહેતી હતી કે, શાહજાદી સાહિબા આ શાદીથી ખૂશ નથી. તેઓ મલેક મુબારકમાં જોડે શાદી કરવા રાજી નથી, પણ કંઈ કારણસર પરાણે તેમ કરવું પડે છે. પણ હજરત! આપ વાળુ કરી રહ્યા ને ?” હા, આ સુરાહી તું લઈ લે, મને આજ શરાબની જરૂર નથી,” ઈકામુદૌલાએ કહ્યું. તે પહેરેગીર સુરાહી અને સામાન લઈ ત્યાંથી ચાલી નીકળે, અને જતાં જતાં ઇઝામુદ્દોલાને ઉદ્દેશી કહ્યું કે હજરત ! આપ જરાબી રંજ કરતા ના, અને આ સેવથી થાય એવું કામ હોય તે ફરમાવશે, બંદા તે બનાવવામાં ઢીલ નહિ કરે” કારાગૃહનું દ્વાર બંધ થયું. પહેરેગીર ત્યાંથી ચાલી ગયો. તેના જતાંની વાર ઇક્કામુદૌલાએ પોતાના હાથવતી મોં ઢાંકી દીધું, અને પોતાની લાગણીને ઉભરે બહાર કાઢવા લાગ્યો. અહા! આ જ કે પ્રેમનું પરિણામ! ક્યાં તે સુંદરીનું પુનર્મિલન, કયાં તે આશાનો સંચાર ? કેટલા સુખના મનરમ કિલ્લા બાંધ્યા હતા તેનું પાણિગ્રહણ કરી સંસાર સુખનાં કેવાં મનોરમ ચિત્રે તેણે ક્યાં હતાં. પણ તે સર્વ ફેકટ. જેમ કોઈ રૂમમાં જોયેલો રમ્ય દેખાવ જાગ્રત થતાં જ નષ્ટ પામે, તેમ તેણે મનમાં બાંધેલી મુરાદ ભાંગી ગઈ. તેની સાથે તેના દિલના બંધ પણ તૂટવા લાગ્યા. તે પાંજરામાં પૂરેલા શેરની માફક આમતેમ આંટા મારવા લાગ્યો. તે લોખંડના ગજને હચમચાવવા લાવ્યો, પણ તેના આ પ્રયત્નને તે ગજ કંઈ દાદ આપે એમ ન હતા. તેના ચહેરા પર પ્રસ્વેદનાં જાળાં બાઝયાં, તેનું શરીર પરસેવાથી તર થઈ ગયું. તેને મન અસહ્ય યંત્રણા ભોગવતું હતું. તેના અંતરમાં શૂળે ભોંકાતી હતી. જે રમણીને તે શુદ્ધ પ્રેમથી ચહાતે હત, તે રમણી આજ પારકાના હાથમાં સોંપાય છે, એ વિચાર તેના પર વજૂઘાત કરતા હતા, અને તે મનુષ્ય કેવો? એક નીચ, અધમ, પાપાત્મા, તેને દુશમને , એક નીચ કીડે, તે પવિત્ર મૂર્તિના પગની ધૂળને પણ સ્પર્શ કરવા લાયક નહિ તે. “અહા, મુકદર ! હા તકદીર !” એટલું કહી ઈઝામુદ્દૌલાએ હાથવતી કપાળ કુટયું. એટલામાં વળી ફરીથી ગાડીને ગડગડાટ અને માણસને અવાજ તેને કાને પડ્યો. તે સમજ્યો કે લગ્ન થઈ ગયાં અને મલેક મુબારક પાછા ફરે છે. આ વિચાર આવતાં તેના મસ્તકને એ તે આધાત બેડે કે તેને તમ્મર આવ્યાં. તે ચકરી ખાઈ જમીન પર પડ્યો. આમ કેટલી વાર સુધી તે જમીન પર Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratvww.umaragyanbhandar.com Page #89 -------------------------------------------------------------------------- ________________ ૌનક મહેલની રાજખટપટ પડ્યો રહ્યો. આખરે તે જે ઓરડામાં કેદ હતું તેનું બારણું ઉપડ્યું. અને તેણે એક મનુષ્યને દીવા સાથે અંદર દાખલ થતે જે, ને તેની સાથે એક ફકીર નજરે પડ્યો. નેકર દી મૂકી ચાલ્યો ગયો. હજરત!” તે ફકીર બોલ્યો. ઈકામુદૌલા તેના સામું જોઈ રહ્યો અને પૂછયું:મૌલાના ! આપને મારી સાથે શું કામ છે ?” ખામોશ, બેટા !” તે ફકીરે હ્યું, “ગમ ન કર, સહુ સારાં વાનાં થશે. તે બહુ દુઃખ સહન કર્યું હોય એમ લાગે છે. આટલી વારમાં તારા જે મનુષ્ય છેક હતાશ થઈ જશે એમ જે મને કેઈએ કહ્યું હેત તે મેં ભાગ્યે જ એ વાત સાચી માની હોત. ગમ કરવાથી કંઈ ફાયદો નથી. તારે માટે હું કંઈ સંદેશ લાવ્યો છું.” એક ક્ષણભર આશાનું કિરણ ઈઝામુદૌલાના ચહેરા પર ચમકવા લાગ્યું. અને તે પણ કોની તરફથી? એક બહેક્તની હુર તરફથી, સમજ્યા ?” તે ફકીર બોલ્યો; “ હજૂર! આ રહ્યો તે સંદેશો.” ઇકામુદૌલાએ તે ફકીરના હાથમાંથી પત્ર લીધે અને ફેડીને વાંચવા લાગ્યા. તે પત્ર ખયરુન્નિસાએ લખે હતો. તેમાં મજકુર ઘણે ટૂંકે હતા. માત્ર એક જ યાચના હતી, અને તે એ કે, ઈઝામુદૌલાએ તેની સાથે લગ્ન કરવાનું વચન આપવું; અને જે તે તેમ કરે, તે તે તેને કારાગૃહમાંથી મુક્ત થવાને મદદ કરે, એટલું જ નહિ, પણ તે ઉપરાંત કંઈ બીજું સાધન પણ તે આપવા તૈયાર હતી. આ સાધન તે કંઈ નહિ પણ સુલ્તાન કલિખાંએ જેનાપર સહી કરી તે પત્ર કે જે તેણે ચારી લીધું હતું. ઈઢામુદૌલા જાણે કંઈ ભારે વિચારમાં હોય તેમ બેસી રહ્યો. ફકીર તેના પર સ્થિર દૃષ્ટિ રેપી જોઈ રહ્યો. “હજરત !” નીચે નમી મૃદુ સ્વરે ફકીર બોલ્યો, “ખયરુન્નિસાએ જોયું કે રમણને ઉષ્ણ આંસુથી ફકીરનું દિલ પિગળ્યા વગર નહિ રહે, અને તેમ જ બન્યું. હું કંઈ કામસર બીબી મહેરને ત્યાં ગયો હતે. એ તેમનાં ખાલી થાય. ત્યાં તેમને ખબર પડી કે હું કિલ્લામાં કામસર સુલ્તાન કુલિખાને ત્યાં ઉતર્યો છું. તેથી તેમણે મને આ કામ સેંડું; મારાથી ના ન કહેવાઈ. બીબીએ રડીને, પગે પડીને મારી આજીજી કરી; મારાથી તરછોડાયાં નહિ. મેં સંદેશો આપને પહોંચાડવાનું પત કર્યું એટલું જ નહિ, પણ સાહબે આલમ ! મેં બને તે આપને આ બંદિખાનામાંથી છોડવવાનું વચન આપ્યું છે! હાર! જે મેં દીનને આ લીલ ફિરકે પહેય ન હેત તે એ બહેશ્તની હુર ખાતર મેં હજારે આફરી કરી હેત ! તેના એક મીઠા બેલની ખાતર હજારે મુસિબત ઉઠાવી હત! પણ, હજરત! આપનું દિલ લાગણી રહિત લાગે છે, નહિ તે આપ આમ બેસી રહો નહિ; હાથમાં આવેલી સોના જેવી તક ગુમાવો નહિ. આપ વિચાર શું કરે છે? શું આપનું દિલ મહેબતને દમ ભરતું નથી? ગર એમ માની લ્યો કે આપને તેને માટે મુહબ્બત નથી. પણ આપને આપના ટકારાની પણ દરકાર નથી. શરમ છે! આપ એક બહાદુર માણસ થઈ આમ કાયરની માફક બેસી રહ્યા છે, અને હાથમાં આવેલી બાજી ગુમાવવા તૈયાર થયા છે! જુઓ, આપના કારાને માટે સર્વે ગોઠવણ કરી છે. અહીંથી રૌનક મહેલમાં જવાના રસ્તા પરથી આડવાટ છે, ત્યાં આગળ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratvww.umaragyanbhandar.com Page #90 -------------------------------------------------------------------------- ________________ સટક આપને માટે એક જોડે તૈયાર હશે. માત્ર બીબી સાહિબા એટલું જ જાણવા ઇતજાર છે કે આપની મુલાકાત ફરી કયાં થશે, અને આપ કયે રસ્તે પ્રયાણ કરશો ? હજરત! આપને માટે મને પણ રહમદીલી છે, અને તેથી જ મેં આ કામ પત કર્યું છે. આ ઉપરંત એક બીજી ઉમદા બક્ષિસ બીબી સાહિબા પણ બક્ષવાનાં છે; જેથી જીવના જોખમે પણ તમને આજ અહીંથી છુટા કરવા મેં દઢ નિશ્ચય કર્યો છે. હુજૂર ! જૂઓ સારી દુનિયાની સલ્તનતને માટે પણ જે કામ ન કરું તે આજ તમારે માટે કરું છું, સમજ્યા? જાઓ, આ એક બીજો પત્ર છે તે હું આપને સ્વાધીન કરું છું. પણ તમારે પ્રથમ કામ લેવા પડશે કે, દશ દિવસ વિત્યા પૂર્વે એ પત્રને ફોડીને વાંચવા નહિ. જલ્દી હાશમાં આવે. હાર ! વખત પાણીના રેલાની માફક વહી જાય છે, અને જે આ તક ગુમાવી તે ફરી હાથમાં આવવાની નથી, સમજ્યા? પહેરેગીરને કંઈ વાતની રસૂઝ ન આવી જાય કે આપને છોડાવવા માટે હું અહીં આવ્યો છું. આપને અહીંથી એક વાર છૂટકારો થયો કે થયું પછી ચહાય તે બીબી ખયરુન્નિસા આપને ઇશ્કની બેડીમાં જકડે યા ન જકડે, તેની મને લેશ પણ પરવા નથી. આપ આજ ને આજ રાત્રે આ ભયમાંથી સરકી જાઓ એટલે બસ્સ.” “મૌલાને! પાક પરવરદિગારના કસમ લઈ કહું છું કે જે હું અહીંથી સહિસલામત છટકી ગયો તે દશ દિવસ પહેલાં આ પત્રને નહિ ફેડું, થયું?” તે ફકીરના ચહેરા પર આનંદની છટા ખેલવા લાગી. “જુઓ ત્યારે મેં શી યુક્તિ રચી છે તે સાંભળો.” એટલું કહી તે ફકીરે ધીમેથી ઇકામુલાના કાનમાં કંઈ વાત કરી. ઇકામદૌલાના હૃદયમાં આશાએ અમૃત રિડ્યું; તેને સુકાયેલે પ્રાણ સતેજ થયે; તે એકદમ સફાળે ઉભે થયે, અને મનમાં બોલ્યો -“અહાહા! મારી સ્થિતિમાં એટલામાં કે વિલક્ષણ ફેરફાર ! મને મુક્તિ મળી કે બસ્સ. હું ગમે તેની સાથે ડાઉં તેમાં શું? મને મારું કામ કરવાની સંધિ મળી તે જ બસ્સ છે. એક વાર મારે દાવ સધાયો તે આગળ ઉપર બધું જોઈ લેવાશે.” હજરત! આપ આમ ખ્વાબમાં હે એમ કેમ જણાઓ છે?” તે ફકીરે કહ્યું, “પેલી તરફ તમારે એક પહેરેગીર જમાલ તેની માશુકા સેઝનની સાથે પ્યારની ટખળ કરે છે; તેને સાથીદાર અહીં બહાર બેઠે છે, પણ તેને દુન્તરે અંગર સાથે મુહબત છે, જે મારી જાણમાં હોવાથી તેને માટે એક શીશી લેતે આવ્યું હતું. તે પીતાં જ તેના હશશ ઉડી જશે, સમજ્યા? પછી શું કરવું તે તે હાર જાણે છે.” પહેરેગીર!” ફકીરે હાક મારી, “અરે આ કેદી તે બિમાર અને દિવાના જેવું લાગે છે. આમ આવ તે, હું ઝટ ચાલે જાઉં.” લથડિયાં ખાતે પહેરેગીર ત્યાં આવી પહોંચ્યો. છેકામુકલાએ બાજઠ ઉંચકી, તેના માથાપર એક ફટકે એવો તો માર્યો કે તે બેશુદ્ધ થઈ અને નિર્જીવ શબવત જમીન પર પડ્યો. * શરાબ-દારુ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com Page #91 -------------------------------------------------------------------------- ________________ રૌનક મહેલની રાજખટપટ ફકીરે પાતાના ફ્રિકામાંથી તરવાર અને તમંચા કાઢી ઇકામુદ્દોલાના હાથમાં મૂકયા અને કહ્યું:— ex “જલદી આ પહેરેગીરના કપડાં પહેરી લ્યા, અને આ હથીઆર લઈ રવાના થા. યા મેરે મૌલા ! આજ મેં શું નથી કર્યું? આજ એક જાસૂસને નાસી છૂટવામાં મદદ કરી, આજ મેં મલેક સુખારકને કોઇની સાથે લગ્ન કરાવી આપ્યાં. આજ કેટલાની આંખમાં ધૂળ નાખી! અહાહા! કીરના મુકદરમાં પણ શું લખ્યું છે! હાં, હજરત ! હવે એક પળ પણ ગુમાવવી જોખમ ભરેલી છે. જેમ ખને તેમ અહીંથી ભાગે. પણ હા, ત્યાર પહેલાં એક વાત કહેવાની છે. પ્યારે ઇંક્રામુદ્દોલા આપ એક સાચા સિદ્ધસાલાર છે. આપનાર મને પૂરેપૂરું યુકિન છે, તેથી જ આ વાત હું તમને કહું છું, નહિ તે જાણીબુજીને મારી ગરદન આપના હાથમાં સોંપું નહિ. ખુદાનું કરવું હશે તે આપણે ઘેાડા વખતમાં પાછા ફરીથી મળીશું. આપને આ હકીકત કહેવામાં લાભ છે.” એટલું કહી તે કીરે ઇંક્રામુદ્દોલાના કાનમાં કંઈ શબ્દો ક્યા; સાંભળતાંની વાર ઇંકામુદ્દોલાના ચેહેરાપર ચમની છટા જણાઈ. તેની આંખમાં તરલ તેજ ખેલવા લાગ્યું; તેની કીકીએ હર્ષથી નાચવા લાગી; આનન્દુ અને આશ્ચર્યની છટા ચેહેરાપર રમવા લાગી. તેનામાં એકાએક સ્ફૂર્તિ આવી અને તે ક્ષ્મીરને ખાસી પડ્યો. તરત જ વસ્તુસ્થિતિનું ભાન થતાં છૂટા થયા, અને તે પહેરેગીરની પાધડી પહેરી ત્યાંથી ચાલી નીકળ્યા. જમાલ સેઝનની સાથે વાતચીતમાં મશગુલ હતા. તે પટાંગણ વટાવી મુખ્ય દરવાજા આગળ આવ્યા. ખરું તેખમનું સ્થાન અહીંજ હતું અને અહીં સંત્રીએ તેની પાસે સંકેત રાખ્યું માગ્યા. ફકીરે તેને તે આગમચથીજ જણાવી દીધા હતા, તેથી તેણે જવાબમાં ‘હિફાજત’ રાખ્ત કહ્યો, અને તે સહીસલામત ત્યાંથી પસાર થયા. બહાર આવતાંની વાર ભયભીત હરણ જેમ વેગથી નાસે તેમ તે નાસવા લાગ્યા. રસ્તામાં અંધારું હતું. વખતે તેના પગને ઠાકર લાગતી હતી, પણ કશાની પરવા કર્યાં વગર તે એકેશ્વાસે માર્ગ કાપવા લાગ્યા. તેણે મહેલને દૂર મૂકી દીધા. માત્ર તેના ઉપરના ભાગપરથી ઝાંખા દીવા જાતેા હતે. આમ ઇકામુદ્દૌલા નિર્દિષ્ટ સ્થાને આવી પહોંચ્યા. ત્યાં એક ઝાડની નીચે ધેડાને સજ્જ જોયે. તે આવી પહોંચ્યા કે તરત જ એક શ્વેતવસ્ત્રધારી મનુષ્ય તેની પાસે આવ્યા. તેને જોતાં જ તે એસ્થેા: “કાણુ ? બી ખયંન્નિસા ! આપ અહીં ?” “જી, હુન્ત્રે વાલા ! આપની ખાંદી. હજરત ! મને પૂરેપુરું ચકિન હતું કે આપ જરૂર આવશે, અને મારા શબ્દને પાછા ઠેલા નહિ. પ્યારે ! મને આપની ખાત્રી હતી. જીએ, હું એકલી આટલી રાતે અહીં આવી છું. ત આપના પાક મહાખતની પ્યાસી છું. આપનાં મોંએથી માત્ર બે શબ્દ સાંભળવા ઇંતેજાર છું. કહો, હેા, આપ અહીંથી કયાં જવા માંગે છે ? હું પણ પાછળ આપને આવી મળું છું, મારી સધળી ઉમેદ્ન આપનાપર છે. આપ સમ લ્યા કે, મને આપની બીબી કરશે।. હું કાંઈ ચાતી નથી. માત્ર આપના દિદાર Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com Page #92 -------------------------------------------------------------------------- ________________ સટકો ८५ નો જ ભૂખી છું. આપની સાથે શાદીની તલબગાર છું. પ્યારે ! એક મીઠે બેલ કહે. જુઓ, આપને માટે આટલી રાતે અહીં આવવાની હીંમત કરી છે. આપ આપના પ્રેમને કોલ, એક ઇંધાણી આપો, અને પછી આપ સિધા. જુઓ, વખત ઘણો જ કીંમતી છે. ચાલ, વરા કરે. અરે, પણ આ શું?” શાંત રજનીની નિસ્તબ્ધતા ભંગ કરતે તમંચાના બહારને અવાજ આવ્યો. “મને લાગે છે કે, તેઓ આપને પકડવા નિકળ્યા છે.” ખયરુન્નિસા બેલી; “ભાગે, ભાગે. નહિ તો બધી મહેનત બરબાદ જશે.” ઇઝામુદોલા જાણે અવાજ સાંભળ્યું ન હોય તેમ ઉભો રહ્યો. શું કરવું તે તે નક્કી કરી શકે નહિ. એક તરફ ખયરુન્નિસાની મુહબત, તેણે ઉઠાવેલી મેહેનત, તેણે રચેલી તદબીર તેને દીલપર અસર કરતાં હતાં. બીજી તરફ દિલશાદખાનમનો પ્યાર તેને બીજી જ તરફ ખેંચતો હતો. તેનું મન અત્યારે હિદેળાની સ્થિતિ અનુભવતું હતું. જેણે આટલી મહેનત કરી તેને છૂટકારે કર્યો હતે તેને, “હું તને ચાહત નથી,” એમ કહી તેના દીલપર કારી જન્મ કરતાં તેનું મન અચકાતું હતું. તેના પ્રારને પગ તળે છુંદવા તેનું મન કબુલ કરવું નહિ. એકદમ તેને ભગ્ન હૃદય કરવી એ હીચકારાનું કામ છે, એમ તેને લાગતું હતું. પણ તેના પિતાના અંતઃકરણને તપાસતાં એમ સ્પષ્ટ જણાતું હતું કે, ખયરુન્નિસાને માટે તેના જીગરમાં જગા નથી. સાફ કહેવું કે નહિ તે તે વિચાર કરવા લાગ્યું. ફરીથી ગેળીબારના અવાજ એક પછી એક થયા. “ભાગ, ભાગે, યારે ઈકામ! તમે દિવાના તે થયા નથી ને? ખૂદાની ખાતર ભાગો.” ગભરાયેલા સ્વરે આજીજી કરતી હોય તેમ ખયરુન્નિસા બેલી. ઈઢામે વાંકા વળી તે રમણીનું એક ચુમ્બન લીધું અને ઘોડાપર પલાણું કર્યું. તેને ઘોડાપર સ્વાર થતે જોઈ તે રમણી બોલી,“જલદી, જલદી, જૂએ, ગીરમાં પ્રવાસને લગતે સર્વ સામાન બધેલો છે” તરત જ તેણે ઘોડાની લગામ ટી મૂકી દીધી, અને વેગથી રસ્તો કાપવા લાગ્યો. તે જંગલ ભણી વળવાને બદલે રૌનક મહેલ તરફ વળ્યો. ક્ષણમાં તે અયરવિસાની મહેબતની વાત વિસરી ગયે. અત્યારે જૂદા જ વિચાર તેના મગજમાં રમતા હતા. દુશમન દગાબાજીથી મેળવેલી વસ્તુને ઉપભોગ લે ત્યાર પહેલાં તેને પરાસ્ત કર, એ વિચાર તેના મગજમાં ભૂતની માફક ભરાયે હતો. ભયની તેને પરવા ન હતી. ફરીથી પકડાવાની તેને દરકાર ન હતી. તેણે એથી પણ વધારે જોખમ ખેડ્યાં હતાં. તે મારતે ઘોડે રૌનક મહેલ પાસે આવી પહોંએ. ઘોડાને તેણે વાંડની બાજુમાં બાંધી દીધે. મહેલના રસ્તા વગેરે તેને બરાબર અવગત હતા. એક બાજના નાના રસ્તા પરથી તે મહેલની નિકટ આવી પહોંચે. ભીંતપરથી ચઢી તેણે પટાંગણમાં કૂદકો માર્યો, અને આસ્તે આસ્તે પોતાના ધારેલા સ્થાને આવી લાગે. અહીં આવી આસપાસ નજર નાંખી. દૂર પહેરે ગીરે કાં ખાતા હતા. તેઓ પોતાની ધુમમાં મસ્ત હતા. ચીતાની માફક ગુપચુપ તે એક સીડી પર ચઢયો, અને ધીમેથી તે એક ઝખા આગળ પહોંચે, અને કોઈ ન જાણે તેમ અંદરના ભાગમાં જવાને માટે માર્ગ શોધવા લાગ્યો. ઝરૂખાના બારણાં બંધ હતાં. પણ પાસે જ એક બારી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratvww.umaragyanbhandar.com Page #93 -------------------------------------------------------------------------- ________________ રૌનક મહેલની રાજખટપણે ઉઘાડી હતી. ઇઝામુદૌલાને અંદર શું થતું હતું તે અહીંથી સ્પષ્ટ જણાતું હતું. તેને ઝાઝી વાર અહીં થોભવું પડ્યું નહિ. afarro પ્રકરણ ૧૨ મું વસ્લની રાત રાતનું વાળુ લઈ, પરવારી, મલેક મુબારક પોતાના શયનગૃહમાં ગયે. આજ તેનો આનંદ છાતીમાં સમાતો ન હતો. તે ખૂશમિજાજમાં હતા, અને ખૂશમિજાજી વધારવાને તેણે શીરાજના જામ ઉડાવ્યાં હતાં. મલેક મુબારક પોતાની બાજુમાં ફાવ્યો હતો, અને આજે તેને એક મુરાદ બર આણવાની ઉમેદ હતી. જે પણ પૂર્ણ થશે એમ તેને ભાસતું હતું. તેની મુખમુદ્રાપર આનંદની લહરી જણાતી હતી, અને તેની આંખોમાં વિજયના ગર્વથી એક પ્રકારની તેજી હતી. તે પિતાને અતુલ ભાગ્યશાળી લેખતે હતું, અને મનમાં કંઈ તર્ક વિતર્ક કરતા હતા, પરંતુ ઝાડપરથી ખરતાં સુકાં પાંદડાને ખડખડાટ અને પવનને સુસ્વાટ તેના આ તરંગોને હસતા હતા. દિલશાદખાનમ જાણે ગમગીન હોય તેમ ચૂપચાપ બેઠી હતી. મલેક મુબારક દાખલ થયે તે જ પળભર તેના સામું જોઈ રહ્યો, અને બોલ્યા, કેમ, બાન ! તબિયત નરમ છે?” દિલશાદખાનમ ચૂપ રહી. મલેક મુબારક તેની પાસે ગયે અને તેના હાથ પિતાના હાથમાં લઈ બેલ્યો, “બેગમ! આજની મૌજૂદા ખૂશીને ગમગીનીમાં કાં ફેરવી નાંખે છે. જે આ ચમકતા તારા, પેલું બુલબુલ સુંદર સરેજથી શાદમાનીનાં ગીત ગાએ છે. કેમ બેલતી નથી? શું તારા દિલ પર જરા પણ અસર થતી નથી? આહ! સંગદિલ બાનું! આમ નાહક દિલને સતાવવું એ સારું નથી.” હજરત ! આપને એક અર્જ કરવાની છે?” મલેક મુબારની આ વાત પર ધ્યાન ન આપતાં દિલશાદખાનમ બેલી. “શી?” મલેક મુબારકે ચકીને પૂછ્યું હજરત ! આપ આપના કેલપર સાબીત કદમ રાખે છે ને?” “એટલે?” આશ્ચર્ય દર્શાવતી મુદ્રાએ મલેક મુબારકે પૂછયું. જી, હું આપને વચન આપ્યું હતું તે પ્રમાણે આપની સાથે લગ્નગાંઠમાં જોડાઈ, હું આપના કબજામાં છું પણ આપને પણ આપને કોલ પૂરે કરવો પડશે. આપની સાથે શાદીમાં જોડાવા પહેલાં મેં આપની સાથે એક શર્ત કરી હતી, તે યાદ છે કે નહિ ?” શી શ ?” શી શર્ત ?” દિલશાદખાનમ બેલી, “એજ કે જે દિવસે હું આપની સાથે શાદી કરું તે જ દિવસે આપે અબ્બાજાને દત કરેલો તે પત્ર પાછો આપવા કબૂલ કર્યું હતું. મેં મારી ફરજ બજાવી છે, પરંતુ આપને– “નહિ, બાન ! હજી આપની ફરજ પૂરેપૂરી અદા થઈ નથી.” Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratvww.umaragyanbhandar.com Page #94 -------------------------------------------------------------------------- ________________ વસ્લની રાત એટલે?” દિલશાદખાનામે ચોંકીને પૂછ્યું; “શું મેં આપેલા વચન પ્રમાણે આપની સાથે લગ્ન કર્યા નથી? મેં મારું વચન બરાબર પાળ્યું છે. આપે જ આપેલું વચન હજી. પૂરું કરવાનું બાકી છે.” બાને! હજી આપે આપનું વચન બરાબર પૂરું કર્યું નથી. શાદીની શાદમાનમાં હજી એક બેસે પણ આપ્યો નથી.” નહિ, આપે કસમ લીધા હતા કે, આપણી શાદી થાય તે સાંજે જ તે પત્ર મારા હાથમાં મૂકવો. હજી સુધી આપે તે પત્ર મને આ નથી. તે પત્ર તે જ વખતે અમ્બાને ત્યાં લઈ જવાને કહ્યું હતું, અને આપે પણ આ વાત મંજુર કરી હતી. મારા! તે પત્ર મારે સ્વાધીન કરે. હું અત્યારે જ તે પત્ર જાતે જઈ વાલિદે મહેરબાંને આપી આવું. ત્યાર પછી તરત હું આપની ખીદમતમાં હાજર થઈશ, અને આપ ફરમાવશે તે પ્રમાણે વર્તીશ.” “આજની રાત હું આપને પળભર પણ વીહીલા નહિ ભૂલું બાનું !” મલેક મુબારકે કહ્યું “આવા પવનના તોફાનમાં અત્યારે ત્યાં જવું એ દુરસ્ત નથી, અને વળી હું કહું છું કે આપે હજી પૂરેપૂરી રીતે આપનું વચન પાળ્યું નથી. કાલે સવારમાં હું એ પત્ર આપને આપીશ.” નહિ, આજે જ આપવાને આપે કસમ લીધા છે. જે આપને પવનના તેફાનની ધાસ્તી લાગતી હોય તો આપ મારી સાથે આવજે, હું તે પત્ર આપી આપની સાથે પાછી ફરીશ. મેં પણ તે પત્ર આજને આજ આપ એવી પ્રતિજ્ઞા કરી છે, અને હું મારી પ્રતિજ્ઞાથી પાછી નહિ કરું. એ ખરી વાત છે કે આપ મારા શૌહર (સ્વામી) છો, પરંતુ માત્ર નામના જ. જ્યાં સૂધી આપ પત્ર નહિ આપે ત્યાં સુધી હું મારા શરીરને સ્પર્શ કરવા નહિ દઉં.” મલેક મુબારક સેજ હસ્યો અને બોલ્યા, “એક ક્ષણ પહેલાં તો તમે મારા કબજામાં છે એમ કહેતાં હતાં, અને હમણાં જ એ સત્તાની સામે બંડ કરવા પ્રસ્તુત થાવ છો, કેમ? દિલશાદ! પહેલાને વખત ભૂલી જા. તું હવે મારી સત્તામાં છું, અને મારી સત્તાને આધીન થવું પડશે. હું બેલ નથી ત્યાં સૂધી ઠીક છે. બાકી, શરીરને સ્પર્શ નહિ કરવા દઉં એ શબ્દ તે હસવાના છે. જેઉં છું કે, કેની મજાત છે કે મને તેમ કરતાં અટકાવે? હું ધારીશ તે એક પળમાં આ તારા નાજુક બદનને મારા બાહુપાશમાં ભીડીશ, સમજ? દિલશાદ! તું અત્યારે એક પાંજરામાં પૂરેલી પંખણી જેવી છે. ચાહાય એટલી ઘડી સળીયા સાથે પાંખો ફફડાવે, પણ તેમ કરવાથી છટકારે થવાનું નથી. દિલશાદ ! દિલશાદ ! તું એક શૌહરની બીબી છું, માશુકા નથી. એક માશુકા ચહાય તે પિતાના આશકને ત્યજી શકે છે, પણ બીબી તો સદાને માટે ઈશ્કના જંજીરથી જકડાયેલી રહે છે, અને તેમ છે રહીશ, સમજી? દિલશાદ ! મારી મરજી વિરુદ્ધ જવું નકામું છે. આજ જે, વસ્લની રાત છે, અને આ બધી હઠ ના ઘટે છે. જે તો, જરા શાણી થા,” એટલું કહી તે તેને પકડી ચુબન લેવા ગયે. પણ દિલશાદખાનમ દર સરકી ગઈ, અને તેણે પિતાને હાથ તરત કેડ તરફ સરકાવ્ય. શું? કટાર! આશ્ચર્યચક્તિ સ્વરે મલેક મુબારક બોલી ઉઠ; “શું તું એ કટાર મને કીશ?” Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surawww.umaragyanbhandar.com Page #95 -------------------------------------------------------------------------- ________________ ૮૮ રૌનક મહેલની રાજખટપટ “આપ જે તેમ કરવાની ફરજ પાડશે તે” રેષકમ્પિત સ્વરે દિલશાદે જવાબ આપ્યો. તેના સેહે જ છૂટા વાળ, રેષભરી મુદ્રા, અગ્નિના અંગાર વર્ષાવતાં નયન, હાથમાંની નગ્ન કટારપર રમતું તેજનું રમિ, તેના ઉભા રહેવાની લઢણ, પાછી સરવા કે કટાર ફેંકવાને તૈયાર કોઈ રાક્ષસનું હૃદય વિદીર્ણ કરવા જેમ અખા ઉતરી હોય તેવી તે જાણતી હતી. તેના અત્યારના દેખાવમાં એક તરેહની અપૂર્વ મહકતા અને રમણીયતા જણાતી હતી. મલેક મુબારક મંત્રમુગ્ધ સુદ્રાએ તેના સામું જોઈ રહ્યો. તેના દીલપર કંઈ અપૂર્વ અસર થવા લાગી. તેણે મંદ સ્વરે આજીજી કરતે હેય તેમ કહ્યું –“દિલશાદ ! મારિ દિલશાદ ! શું આમ હઠ કરવી એ સારી વાત છે? જે, ગમે તેટલે તો હું તારે શૌહર છું. આજ આપણે બંને સંસાર સુખમાં પ્રવેશ કરીએ છીએ, અને જે, તું તેની શરૂઆતમાં જ આમ કરે તે સારું નહિ. જે, આજના દિવસનાં કેવાં રમ્ય સ્વપનો મેં મારા દિલમાં રચ્યાં હતાં ! આજ તને ખુશ કરવાની કેવી ઉમેદ રાખી હતી ! પણ તું છંછેડાયલી વાઘણની માફક ડોળા ધુરકાવતી, એક જંગલી બિલાડીની માફક દાંત ઘુરકાવતી સામી ઉભી છે એ શું ઘટિત છે? અહા! વસ્લની રાત આમ પસાર થશે? યા ખુદા! કેઈને આવી સ્ત્રી મળી હશે ખરી કે ?” તે કેઈને તમારા જે બેરહમ, બેહયા ધણી મળ્યો હશે ખરે?” આવેશમાં દિલશાદ બેલી; “આપે કસમ લીધા હતા અને તે પણ પાળતા નથી. આપે તે પત્ર આપવાનું વચન લીધું હતું, અને અત્યારે તે પત્ર આપવા સારુ નકારે છે. આપના જેવો શૌહર કેઈને નસીબ થયે હશે ખરો? મલેક મુબારક હસ્યો. “મને માત્ર એક જ ખાયશ હતી, અને તે એ કે આપને મેળવવાં. તે બર આણુવાને માટે ગમે તે વચન આપ્યું હોય, તેથી શું ? મને તે પત્રની હવે શી દરકાર છે? તે પત્ર તે માત્ર આપને કાબુમાં આણવાને માટે એક હથિયાર હતું. હું માત્ર આપના દિદારને ઝાંખતે હતે, મને કેવળ આપના પ્રેમની આકાંક્ષા હતી. અહા ! આપના પ્રેમને માટે હું શું શું કરવા તત્પર થયો હતો ! આપની ખાતર બળતી આગમાં ઝંપલાવવા પાછી પાની ન કરી હત! કોઈ પણ પ્રકારે તને મારી કરવા નિશ્ચય કર્યો હતો, અને તેમ કરવા શક્તિમાન થયે છું. લોક સમક્ષ તે તું મારી છે, એમ કોઈથી ના કહેવાય એમ નથી. ભલે, તું અત્યારે મારા પ્રેમને તિરસ્કાર કર. મારી માગણીને પગતળે કચરી નાખ, પણ યાદ રાખજે કે, એક અઠવાડિયામાં તું મારે પગે પડતી આવીશ; મારા પ્રેમને અત્યારે તું ધિક્કારે છે તે જ પ્રેમને માટે ભીખ માગતી પગે પડીશ. એક બોલને માટે, એક મીઠા શબ્દને માટે ટળવળીશ. યાદ રાખજે કે, અત્યારે હું તારા પગ ધોઈ પીવા રાજી છું, તારા મોમાંથી પડતો બોલ ઉઠાવવા તૈયાર છું. પણ પછી– તું સદાને માટે મારા પ્રેમથી વંચિત રહીશ. તારી માગણુને પગની ઠેકરથી ઉડાવીશ. દિલશાદ! દિલશાદ! તું હજી મને ઓળખતી નથી. તારી કટારથી હું ડરી જઉં એમ નથી. તારા જેવી સ્ત્રી જાતને વશ કરવી એ કંઈ મુશ્કેલ કામ નથી. અત્યારે તું મારા શરીરના સ્પર્શને પાપ સમાન લેખે છે, પણ યાદ રાખજે એ શરીરની છાયાને તું ચુંમતી આવીશ. મલેક મુબારકને સ્ત્રી કેમ પ્રાપ્ત કરવી, એ જે અવગત છે, તે સ્ત્રીને વશ કરવી, એ પણ સારી રીતે અવગત છે.” Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surawww.umaragyanbhandar.com Page #96 -------------------------------------------------------------------------- ________________ વસ્લની રાત ‘જો, દિલશાદ” તેણે મંદ સ્વરે જાણે વિચારને પ્રવાહ બદલાય હેય તેમ કહ્યું, “ખરી વાત તો એ છે કે, તે પત્ર મારી પાસે નથી. જે તે મારી પાસે હેત તો મેં તને આપે જ હોત. આટલી બધી રકઝક શા માટે કરાવત? ખરી વાત તો એ છે કે, તે પત્ર મારી પાસેથી ચોરાઈ ગયું છે.” ભય, દુઃખ અને ચિંતાની છાયા દિલશાદના ચહેરા પર છવાઈ. તે નિસ્તબ્ધ પૂતળાની માફક, બેબાકળી આંખથી મલેક મુબારકના સામું જોઈ રહી. જાણે તેને શ્વાસે શ્વાસ બંધ થયે હેય, તેમ પત્થરની પૂતળીની માફક નિચેષ્ટ ઉભી રહી. આખરે કેટલીક વાર પછી જાણે ગણગણતી હોય તેવા સ્વરે બેલી:* “પણ આપણાં લગ્ન થયાં ત્યાર પહેલાં આ વાતની ખબર હતીને?” હા.” લાગણી રહિત સ્વરે મલેક મુબારકે કહ્યું, “પરંતુ જે મેં તે વાત ત્યારે જણાવી હતી તે તેનું એક જ પરિણામ આવત, અને તે એ કે મને જન્મારા સુધી આપનું મોં જોવાનો અવસર મળતી નહિ. દિલશાદ ! જુઠું બોલ્યો તે પણ તારી ખાતર જ.” દિલશાદ ચૂપ રહી. જાણે વિજળીને આઘાત થયો હોય એમ તેને લાગ્યું. તેના મગજમાં વિચારોના એવા તો સખ્ત પ્રહાર થતા હતા કે એક ક્ષણમાં દિવાની થઈ જઈશ એમ તેને ભાસ થયે. તેને ચેહરે ફીકકે, તેની આંખો નિસ્તેજ અને ગાંડા જેવી, તેણે બે હાથવતી પિતાના લમણે દાખ્યા અને તેમ કરતાં તેના હાથમાંની કટારી જમીન પર પડી. મલેક ખુમારક તે લેવાને વાંકો વળ્યો. તરત જ દિલશાદ જાણે સ્વપ્રમાંથી જાગ્રત થઈ હોય તેમ શુદ્ધિમાં આવી કટાર હાથમાં લઈ ઉગામી. “શેતાનની ખાલા,” કહેતો મુબારક આડે સરી ગયે. જે તે વખતસર ફરી ગયા ન હતા તે તે કટારીએ તેના વક્ષસ્થળના ઉષ્ણુ ધિરનું પાન કર્યું હોત. દિલશાદ સ્થિર ઉભી રહી. એ બદકાર, નાપાક, બહયા એરત !” મલેક મુબારક દાંત પીસી બેલ્યો. હું બદકાર કે આપ, તેને પૂરેપૂરે વિચાર કરે. હું મારા વચનથી ટળી નથી, ટળવાની નથી. પણ આપ એક બદહવશ અને બદકાર માણસ છો. આપે જ જાણી જોઈને મને ખોટું વચન આપી ઠગી છે, અને ઉલટા મને બદકાર કહે છે. આહ! આપના જેવાના પ્રાણ લેવામાં પણ પાપ નથી. પણ શું કરું?” - “મારા પ્રાણ ! જે તારું ચાલે છે તે અબઘડી લે પરંતુ તેમ કરવું શક્ય નથી. ખયર! દિલશાદ! સાંભળ, ફક્ત એક જ જણ પાસે તે પત્ર હેય એમ મને લાગે છે, અને જરૂર તેણે જ તે ચોરી લીધે હેવ જોઈએ. બીજાને તે પત્ર કામનો નથી. તે નીચ, પાપી, કામુલાનાં એ કામ છે. તે તે તારા અમ્બાને ત્યાં કેદ છે. તારા વાલિદ ચહાય તે તે પત્ર તેની પાસેથી મેળવી શકે એમ છે. હવે પત્રને માટે મને દેષ દેવો નકામો છે. મને તે પત્રની જરા પણ દરકાર ન હતી. મને માત્ર તારી દરકાર હતી, અને તેને મારી પોતાની કરવાને સમર્થ થયો છું, એટલું બસ છે, સમજી! તે કટાર ફેંકી દે, જરા શુદ્ધિમાં આવ.” કટાર ફેંકી દઉં? દિ નહિ.” “તે તું કટાર હાથમાં રાખી શું કરીશ?” મલેક મુબારક પટાવતે હેય તેમ બેલ્યો; “જો તું એમ ગાંડાવેડા ન કર. હવે કંઈ વળે એમ નથી. તારે મારા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratvww.umaragyanbhandar.com Page #97 -------------------------------------------------------------------------- ________________ ૯૦ રોનક મહેલની રાજખટપટ વગર છૂટકા નથી. આજ નહિ તે। કાલ તું મારે પગે પડતી આવીરા. બન્યું તે ન બન્યું થવાનું નથી. ગમે તેટલા તાએ હું તારા રોહર છું, અને તું મારી સ્ત્રી છે. હવે કાઈ તને મારાથી છૂટી કરી શકે એમ નથી. જે કાલે ખને તે આજે અને તેમાં તને વાંધે શે છે?” “મારા સ્વામી આવા નીચ ! મારા સ્વામી અને આવી પ્રવચના કરનાર ! યા ખુદા ! રહેમ ! રહમ! એ પાક પરવરદિગાર ! નહિ નહિ, કદિ નહિ. હું પ્રથમથી જ આપને ધિક્કારતી આવી છું અને આજથી હું વધારેધિક્કારની નજરથી બેઉં છું. આપના શરીરને નહિ, પણ શરીરની છાયાને પણ સ્પર્શે કરવામાં પાપ છે. મલેક! હું નથી ધારતી કે આપના જેવા કાઈ નીચ આદમી આ વરંગુલમાં હાય. એ દગાબાજ, હુવપરસ્ત, કમીના—” દિલરાદના ટાણાંથી મલેક સુખારક છેડાયા. તેના છગરમાં કાંટા ભેાકાવા લાગ્યા. તે ઉભે થઈ આમતેમ આંટા દેવા લાગ્યા. દિલશાદ ચૂપચાપ આ સર્વે જેઈ રહી. તેણે છટકવાને માટે ખારી જોઈ. દરવાળે તે બંધ હતા, પણ ખારી ઉધાડી હતી. ચઢ લઇને તે તે તરફ વળી. પળકારામાં મલેક સુખારકે તેને પકડી. તેણે છૂટવાને માટે ફાંફાં માર્યાં. કટારીથી ઘાયલ કરવાને માટે કોશિષ કરી; પણ કંઈ વળ્યું નહિ. સુખારકે કટારીને તેના હાથમાંથી ઝુંટવી દૂર ફેંકી દીધી. તેના ડાબે હાથ પાછળથી લઈ, જમણા હાથમાં જમણા અને ડાબા હાથે ડાખા પકડી ધસડવા લાગ્યા, અને ખલાકારે તેના હોઠનું ચુંબન લેવા પ્રયત્ન કરવા લાગ્યા. દિલશાદે પેાતાનું માથું નીચે કરી દીધું. તે તેના હાથમાંથી છૂટવાને માટે પ્રયત્ન કરવા લાગી. તે મદને માટે બૂમ મારવા લાગી; પણ ત્યાં મદદ ક્યાંથી આવે ? મલેક ોરથી તેને ખેંચવા માંડ્યો, એટલામાં ખારીનાં ખારાં ખખડ્યાં, અને એક માણસે ઝટ લઇને અંદર કૂદકા માર્યો. દિલરાાદખાનમે પ્રથમ તેને જોયા. જોતાંની વાર તેની આખામાં આનન્દની ધ્રુતિ તરવા લાગી. મલેક સુખારક તેના મનની દશા તેઈ શક્યા અને એકદમ તેને છેડી દઈ આવનાર તરફ વળી, ચમકીને કહ્યું, “ કાણુ ? ઇકામુદ્દૌલા ! અલ હમદુલિલાહ ! છ, અહીં.” ઇકામુદ્દૌલાએ જવાબ આપ્યા, 66 અહીં ! ” “પાક પરવરદિગારના હુન્નર શુકાના કરું છું કે, હું વખતસર આવી પહોંચ્યા.” << વખતસર! શાને માટે વખતસર?” સલેક સુખારકે પૂછ્યું. “શાને માટે ? રાહદી સાહિખાને બચાવવાને માટે. એક દગાખારના હાથમાંથી છેડાવવાને માટે, એક બદસિયરના હુમલામાંથી અટકાવવાને માટે.” શાહજાદી સાહિખાને છેડાવવા ! એનામાન ! એમ ક્યે કે એક પાદામન આરતનું દિલ તેના ખાવિંદથી ચુરાવવા, મારી સ્ત્રીને એવફા બનાવવા, ચા બલાત્કારથી તેને નસાડી ભગાવવા. એક તુર્કત્તા તરફથી ખીજી શી આશા હાય? ” મલેક સુખારકે ગુસ્સાથી જવાબ વાળ્યો. << .. * નહિ, નહિ, એમ કહેા કે એક સચ્ચા તુર્ક સિહસાલાર એક સચ્ચા આશક પાસેથી જે આશા રખાય તે આજ છે.” આશક !” એટલું કહેતાં મલેક સુખારકની આંખ ઇકામુદ્દોલા અને દ્વિલ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com Page #98 -------------------------------------------------------------------------- ________________ વસ્લની રાત શાદ તરફ ઘણાના અંગાર વરસાવવા લાગી. “એમ? તે તું મારી સ્ત્રીને યાર છે, એમ ખુદ પોતાને મોંએ કબુલ કરે છે? અહીં મારા મકાનમાં, મારે મોંએ આ વાત કરવાની હિમ્મત કરે છે? ઈઝામુદૌલા! યાદ રાખ, જીભ ખેંચી કાઢીશ; તારી જાન લઈ નાંખીશ.” હજાર! દિલશાદખાનામ આપની સ્ત્રી હતી નહિ, છે નહિ અને થશે પણ નહિ,” શાંત ચહેરે ઠંડાઇથી ઇઝામુદૌલાએ જવાબ વાળે; “આપનાં લગ્ન દિલશાદ સાથે થયાં જ નથી. થોડા વખત પછી આપને પણ એ વાતની ખબર પડશે. સારી જહાનને હું બતાવી આપીશ કે, દિલશાદ આપની બીબી નથી. અત્યારે માત્ર શરીક માણસ તરીકે હું મારું વચન આપું છું કે, તે આપની સ્ત્રી નથી.” “અહાહા! શું શરાફત આપના ચહેરા પરથી ટપકી રહી છે!” ચંગમાં મલેક મુબારક ; “આપ શરીફ છો કે બદમાશ, તે સારી દુનિયા જાણે છે. કનીજ, ચોર, દુમને ઇમાન, ચૂપ રહે, જબાં બંધ કર. નીકળ, મારી આંખેથી દૂર થા. તું એમ સમજે છે કે અહીંની તારી મુરાદ બર આવશે નહિ, નહિ. કોઇની તાકાત નથી કે મારી બીબીને મારી પાસેથી છોડાવે. અહા ! મેં તેની સાથે શાદી કરી છે, એમને એમ આણી નથી. તે મરતાં સૂધી અહીં રહેશે અને હું એને બતાવીશ કે હું જ તેને શૌહર (માલિક) છું.” એટલું કહી તે દિલશાદ તરફ વળ્યો. “એ બૂજદિલ, નામ! એક કમર રતપર હાથ ઉગામે છે. આવ, આવ, તારી દિલેરી મારી સાથે અજમાવ” એટલું કહી ઈકામુદૌલા તેને આઘાત કરવા આગળ ધર્યો. મલેક મુબારકે પણ પિતાની તરવાર મ્યાનમાંથી બહાર કાઢી. બંને જણું પિતપોતાની બાંય ચઢાવી, તરવાર ખુલ્લી કરી પટાબાજી ખેલવા લાગ્યા. તરવારને ખણખણાટ તે ઓરડામાં સંભળાવા લાગ્યું. બન્ને જણા વાધની માફક એક બીજાપર તલપ્યા. ઇઝામુદૌલાને વખત ઘણે જ કિંમતી હતું, કારણ કે તેની પેઠે પકડવાને માટે માણસે ટયા હતા, અને તેને તેટલા સમયમાં દિલશાદને ટકારે કરી પલાયન થયું હતું. આણી તરફ ઈકામુદ્દોલા એ મલેક મુબારકના માર્ગમાં કંટક હતું. એટલી મોડી રાતે તે તેની સ્ત્રીને છોડાવવા આવ્યા હતા, અને તે દિલશાદનું મન મેળવે ત્યાર પહેલાં તેને આ દુનિયામાંથી સદાને માટે વિદાય કરવો જોઈએ. મલેક મુબારક કામુદૌલાની છાતી ચીરી તેનું રક્ત પીવાને માટે તરસત હતા. તેણે ત્રણ વાર તરવારને ફટકે લગાવ્યો, પણ ત્રણ વાર ઇકામુદૌલા બચી ગયો. ઈઝામુદ્દોલાની યુક્તિ જુદી જ હતી. તેને પોતાના બળને વ્યય ન કરતાં પોતાના પ્રતિસ્પર્ધીને હંફાવો હતા, અને લાગ મળતાં તેના પર જબરે પ્રહાર કર હતા. દિલશાદ તંદ્રામાં હોય તેમ આ સર્વ બનાવ દૂર ઉભી ઉભી જોઈ રહી હતી. તેણે જોયું કે ઇકામદૌલા પાછો અને પાછા હઠે છે. પણ એક આંખના પળકારામાં તેણે મલેક મુબારકને નિરસ્ત્ર , અને તરત જ પોતાની તરવાર જમીનપર નાંખી દઈ એક ચપાટ તેના મોં પર ચઢી. છંછાડાયલે સાપ જેમ ફણું માંડે તેમ વિકરાળ ડેછે, રેષિત મુદ્રાએ મલેક Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratvww.umaragyanbhandar.com Page #99 -------------------------------------------------------------------------- ________________ હર રોનક મહેલની રાજખટપટ સુબારક ઇકામુદ્દોલાપર ધો. અન્ને જણા હાથથી લઢવા લાગ્યા. આમતેમ એકમેકને હડસેલવા લાગ્યા. આખરે લાગ જોતાં ઇંકામુદ્દૌલાએ મલેક સુખારકને પટકયેા. તે હડસેલા ખાઈ ભીંત સાથે અથડાઈ જમીનપર પડ્યો. તે બેશુદ્ધ થયા નહિ, પણ તે એવા તે જોરથી પટકાયા હતા કે તેનામાં ઉભા થવાની તાકાત ન હતી. તે કૂતરાની માફક શ્વાસ લેતે નીચેજ પડી રહ્યો. આણી તરફ દિલશાદ પણ બેશુદ્ધ થઈ જમીનપર પડી. ઇંક્રામુદ્દોલાએ વાંકા વળી તેને પેાતાના હાથમાં ઉચકી. મલેક સુખારકે ઉઠવાને પ્રયત્ન કર્યો, પણ તેનાથી ઉઠાયું નહિ. તે થાકી ગયા હતા. તેને લમણામાં આધાત લાગ્યા હતા તેમાંથી લેાહી નીકળતું હતું. તે ફાટે ડાળે જોયા કરતા હતા. તેના અંતરાત્મા ચીરાઈ જતેા હતેા. ઇંક્રામુદૌલાએ ફરીથી દિલશાદને મૂકી દૂર પડેલી શાલ લઈ તેના શરીરપર વીંટાળા, પેાતાની તરવાર લઈ કમરે નાંખી, અને દિલશાદને ફુલની માફક હાથમાં લઈ, મલેક સુખારકપર ધૃણાત્મક દૃષ્ટિ નાંખી ત્યાંથી ચાલી ગયા. મલેક સુખારકે ફરીથી ઉઠવાને પ્રયત્ન કર્યો, પણ તેના પગે તેની માગણી સ્વીકારી નહિ. આણી તરફ ઇઢામુદ્દૌલા નીચે આવ્યા, અને પેાતાના ઘેાડાપર દિલશાદને બેસાડી પેાતે પાછળ ખેડા. તેણે ડાખા હાથે દિલશાદને પકડી રાખી, જમણા હાથે લગામ પકડી ઘેાડાને વેગથી હાંકી મૂકયા. જેવા તેણે ઘેાડાને હાંકયા તે જ વખતે ક્રાઇની બૂમ તેને કાને પડી; તે સમજ્યા કે મલેક સુખારક પેાતાના નાકરાને હાક મારતા હતા. ઇક્રામુદ્દીલાએ ખયરૂન્નિસાને આવા ઉમટ્ઠા ધાડે। આપવા માટે મનમાં આશિર્વાદ આપતાં ધાડાને વેગથી હાંકી મૂક્યા. તે જાણતા હતા કે આણી તરફ માણસા તેની પાછળ ફૂટયા હતા, અને ઘેાડી વાર પછી રોનક મહેલમાંથી પણ માણસા છૂટશે. એક જ ઉપાય હતા, અને તે એ કે જેમ બને તેમ વેગથી પસાર થવું. બાકી હિંમતમાં તે જાય તેવા ન હતા. ભયની પરવા કરે એમ ન હતા. તેણે પેાતાના મુદ્રમાં થવાનું હશે તે થશે એમ કરી, તે પેાતાને માર્ગક્રમણ કરવા લાગ્યા. આકાશમાં છૂટાછવાયા તારા કુટી નીકળ્યા હતા. પવન સુસવાટાભેર ફુંકાતા હતા. વચ્ચે વચ્ચે નિશાચરના અવાજ કાને પડતા હતા. આવી રાત્રિએ અંધારામાં ઈંક્રામુદ્દોલા આગળ વધવા લાગ્યા. ••••• પ્રકરણ ૧૩ મું માઢમાં ઇકામુદ્દૌલા જાણતા હતા કે જો કોઈ સ્થળે ભય હાય તા તે મુખ્ય રસ્તેથી આડી વાટ ફંટાય છે, ત્યાં જ આગળ હેવા જોઇએ. પરંતુ થાય તે ખરું, એમ વિચાર કરી તેણે ઘેાડાને મારી મૂકયા. તે સ્થળે આવતાં તેને સિપાઇઓના અવાજ કાને પડ્યો. તેણે દિલશાદને ખરાખર ઝાલી ખીન્ન હાથમાં પેાતાની સદૈવ સહચારિણી તરવારને કાષમુકત કરી લીધી, અને જેમ વઢાળિયા પસાર થાય તેમ તે સિપાઇ એની પાછળથી માર્ગ કાપી ગયેા. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com Page #100 -------------------------------------------------------------------------- ________________ વાટમાં પળમાં બૂમરાણ અને બંદુકને અવાજ સંભળાય. એક માણસે ઈકામુદ્દૌલાના ઘોડાની લગામ પકડી, પણ ઘોડાની ખરીઓના પ્રહારથી નીચે પડ્યો. બીજાએ આવી ઈઝામુદ્દલાને હાથ પકડ્યો, પણ તેણે તરવારને એ તે સખ્ત ફટકો લગાવ્યો કે તેને હાથ દે થઈ જમીન પર પડ્યો. પછી કંઈ રસ્તામાં નડન્ટ્સ થઈ નહિ અને ઝાડની ઘટામાં રસ્તે કાપત ઈકામુદૌલા આગળ વધ્યો. આમ થોડીવાર માર્ગ કાપ્યા પછી તેને એમ લાગ્યું કે, મુખ્ય માર્ગે જવા કરતાં, જંગલમાં આડી વાટે ફંટાવામાં જ લાભ છે, એ વિચાર કરી, તેણે પિતાને ઘોડાને ધાડી ઝાડીમાં વાળ્યો. રસ્તે ચઢાણવાળ અને ધીચ હતા. રસ્તામાં હરિયાળાં ઝાડની ઘટા હતી. રસ્તામાં ખડક ન હતા. પણ આજુબાજુ કરડે હતી. આમ ચઢાવ પછી એક ઉચે ખડક આવ્યો. અહીં આગળ ઇઝામુદ્દોલાએ ક્ષણભર વિશ્રાંતિ લઈ ઘેડાને આસાયેશ આપવા વિચાર કર્યો. અહીં ખડકના પાદ મૂળમાં એક નદી ખળખળ અવાજથી વહેતી હતી. અહીં તેણે પિતાના ઘોડાને ભા. પ્રથમ પતે ઉતર્યો, અને પછી દિલશાદને ઉતારી, દુર્વાકરના કમળ બિછાના૫ર સુવાડી, અને ઘોડાને એક ઝાડ નીચે ચરવા મૂકે. ઘોડાના સામાનમાંથી તેણે નાનીશી જાજમ કાઢી, અને પાસેની એક છેઆગળ જઈ તરવારવતી ખખડાટ કર્યો કે કઈ પશુબસુ હોય તે જાગ્રત થઈ બહાર નીકળે, પણ કંઈ તેવું જણાયું નહિ. અહીં તે જાજમ નાંખી તે પર દિલશાદને સુવાડી અને શાલ ઓઢી. અહીં શીતળ પવનની મંદ લેકીથી તે થોડી વારે શુદ્ધિમાં આવી; આંખો ચોળી બેઠી થઈ અને તરત ઉભી થઈ. - જ્યારે તેને મૂર્છા આવી હતી, ત્યારે તે એક ભવ્ય પ્રાસાદમાં હતી. ત્યાં દિવાની ઝાકઝમાળ અને આરામની વસ્તુઓ હતી. અહીં થડે પવન, અંધકાર અને પગ નીચે લીલું ઘાસ! તે સ્વમમાં છે કે જાગ્રત અવસ્થામાં, તે જ તે સમજી શકી નહિ. તેણે અંધારામાં આગળ વધવા હાથ પસાર્યા કે ઝટ કામુૉલાએ તેના હાથ પકડી લીધા. હું કયાં છું?” તે ચકીને બેલી, “આ શું નૂર મંજીલ નથી? તમે મને કયાં લઈ આવ્યા છે ? અબ્બાજાન ક્યાં છે?” બાનુ,” જેમ કોઈ નાના બાળકને શાંત પાડવા પટાવતા સ્વરે બેલે તેમ ઇકામુદૌલા બોલ્યા, “આપણે અત્યારે તે સામાના માણસેના હાથમાંથી અહીં સલામત છટકી આવ્યા છીએ. અત્યારે તેઓ આપણું ગુંઠ પકડી શકે એમ નથી. હું આપને કરગરીને કહું છું કે આપ જરા વિસામે લ્યો. હું સવાર પડતાં સુધી અહીં નજર રાખીશ, અને આપ કહેશે તેમ સવારમાં કરીશું.” દિલશાદ થાકીને લોથ જેવી થઈ ગઈ હતી. તેનું મગજ અવ્યવસ્થિત હતું, તેનામાં બેલવા જેટલું પણ સામર્થ્ય ન હતું. તે ઉભી થઈ ખરી, પણ પુનઃ તેને લથડિયાં આવવા લાગ્યા, અને તે એકદમ જમીન પર પડી ગઈ. ઇઝામુદ્દૌલાએ તેને ફરીથી સુવાડી, અને ગુફાના દ્વાર આગળ આવી બેઠે. નિરભ્ર આકાશમાં સારા ફુટી નીકળ્યા હતા. જળમાં ચંદ્રબિમ્બ સ્નાન કરતું હતું. શીતળ પવન ફરફર વાતે હતે. ઈકામુદ્દોલા પણ અંતે નિદ્રાને અધીન છે, જ્યારે દિલશાદખાનામ નિદ્રામાંથી જાગ્રત થઈ તે વખતે પહે ફાટી હતી. પૂર્વ દિશામાં રક્તિમા કાઈ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratvww.umaragyanbhandar.com Page #101 -------------------------------------------------------------------------- ________________ રોનક મહેલની રાજખટપટ હતી. પક્ષીઓને કલરવ, ખળળ કરતું સરિતાના જળનું વહન, રમ્ય હરિયાળી, આ સર્વ મનહર દેખાવ તેની નજરે પડ્યો. તે ઉભી થઈ બહાર આવી, તેના વસ્ત્રને છેડે ઈમુદ્દૌલાને સ્પર્યો, તે આંખ ઉઘાડી સફાળે ઉભે થયો. તેઓની દુઃખદ રજની વ્યતીત થઈ, અને પ્રભાત શરુ થયું હતું. “અહો! આપ ઉક્યાં ?” હે જ હાસ્ય છટાથી ઇઝામુદૌલા બોલ્યા, “કેમ, નિદ તે બરાબર આવી હતી ને ?” હા” નીચી નજરે દિલશાદે જવાબ વાળે, પરંતુ તરત જ રેષમિશ્રિત દષ્ટિ ફેરવી પૂછ્યું, “આપ મને અહીં શા માટે લઈ આવ્યા ?” 'ઈકામુલાએ સ્થિર દષ્ટિ તેના પર રેપી. “તે શું આપ રૌનક મહેલમાં રહેવાનું પસંદ કરતાં હતાં ?” દિલશાદને રૌનક મહેલનું સ્મરણ થતાં જ શરીરપર કમ્પારી ટી. “નહિ” તેણે ધીમેથી જવાબ વાળે, “પણુ મને લાગે છે કે, આપ મને નૂરમંજલમાં લઈ ગયા હતા તે વધારે સારું. મારે ત્યાં જ જવું જોઈએ.” શાહજાદી સાહિબા !” ઉત્કટ લાગણુવ્યંજકસ્વરે ઇકામુલા બોલે, જ્યારે મેં આપને રૌનક મહેલમાંથી છોડાવ્યાં તે વખતે આપ બેશુદ્ધિમાં હતાં, અને આપને એમને એમ રસ્તામાં મૂકી દેવાં, એ મને ઠીક લાગ્યું નહિ. એ ખરી વાત છે કે, રસ્તામાં સિપાઈ મળ્યા હતા, ને આપને મેં તેમને સ્વાધીન કર્યા હોત તો તેઓ નરમંજલમાં આપને લઈ જાત; પણ હું આપના પ્રેમની બેડીમાં એ તો જકડાયો છું કે આપને એમ એકાએક ત્યજી દેવા મને ઠીક લાગ્યું નહિ. આ ઉપરાંત વળી એમ પણ મનમાં થયું કે આપ જે નૂરમંજીલ હશો તે મલેક મુબારક ફરીથી આવીને આપને સતાવ્યા કરવાને. આપની મરજી હો યા ન હો, પણ આપને રૌનક મહેલમાં ગયા વગર ટકે શેડે થવાનું હતું? ખૂદ સુલ્તાન કલિખાં આપને ત્યાં મેક્લી આપતા કારણ કે દુનિયાની નજરમાં તે આપ મલેક મુબારકનાં પત્ની છે. તે હજી સુધી તમને પોતાની બીબી લેખે છે, અને જ્યાં સૂધી તેને જીવમાં જીવે છે ત્યાં સુધી તે નહિ આપને છેડે, કે નહિ મને તે જીવત રહેવા દે. મેં જે ધાર્યું હોત તે કાલે જ એના આત્માને સ્વર્ગમાં મેલી આ હોત, અને જે એમ થયું હતું તે ઘણું સારું થાત. તમારે માટે સારું, અને મારે માટે પણ સારું થાત. પણું શું કરું? તેની અસહાય અવસ્થાને લાભ લે, એ એક વીર પુરુષનું કામ ન હતું.” કબૂલ, દિલશાદે પ્રત્યુત્તર આપ્યો, “પણ આપ જે કહે છે તે વાત ખરી હોય તે મને નૂરમંજીલમાં જવાને શો વાંધો હતે ? જે મલેક મુબારકે મારીસાથે નકાહ કરવામાં કંઈ દગાબાજી કરી હતી તે તેને બદલે અબ્બાજાન લેત, અને મને પછી કઈ જાતને વધે ન હતો “બાનુ!” કામુલા બેલ્યો, “એમાં મલેક મુબારકની દગાબાજી નથી. પરંતુ એમાં કંઈ બીજે ભેદ છે. જે ભેદ હું અત્યારે ખુલ્લો કરી શકતું નથી. દશ દિવસ વ્યતીત થવા દે, અને એ ભેદ હું આપને સ્પષ્ટ રીતે જણાવીશ, એટલું જ.. નહિ પણ સારી દુનિયાની નજરમાં એમ સાબીત કરી આપીશ કે આપનાં મલેક મુબારકની સાથે લગ્ન થયાં નથી. આથી વધારે હાલ હું આપને જણાવી શક્તો નથી.” Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratvww.umaragyanbhandar.com Page #102 -------------------------------------------------------------------------- ________________ વિટમાં ૫ “વા, પણ પછી ?” “પછી ? પછી આપને સધળી હકીકત જણાવીશ. ખીજું શું ?” “પણ એ દશ દિવસમાં આપ કાણુ જાણે ક્યાં હશે, ને મારું પણ કર્યાં ઠેકાણું હશે ?” cr “આપણે હુસ્નાબાદ ચાલી જઇશું. ત્યાં કઈ વાતની ફિકર નથી.” “આપને નહિ, હાય પણ મને તે છેને.” “શાની!” ઇગ્રામુદૌલાએ પૂછ્યું. “શાની?” તેારમાં હોય તેમ દિલશાદ ખેાલી, “દુનિયાની અને નતની.” . “તા શું મારા ખેલવાપર આપને વિશ્વાસ નથી ? ” ' “ના,” દિલશાદે દૃઢતાથી જવાબ વાળ્યા; “મલેક સુખારક સાથે મારી શાદી થઈ નથી, એમ આપે હજી સુધી પુરવાર કરી બતાવ્યું નથી. આપ માત્ર મોંએથી એમ કહેા છે. એટલુંજ.” “તા ખાનુ સાહિખા! આપ શું રસૈનક મહેલનાં માલિકા બનવા રાજી છે ?” “હજરત ! દિલશાદ સંતપ્ત મુદ્રાએ ખેાલી, “મેં આપને એક વાર જણાવ્યું. ફ્રી ીને એ વાત શામાટે છેડા છે? આ જીવમાં જીવ છે ત્યાં સુધી હું રૌનક મહેલમાં જવાની નથી. ગઈ કાલ રાતે જ મને ખબર પડી કે માણસમાં એવી પણ નીચતા હોય છે. મલેક સુખારક જેવા નીચ, દગાબાજ, માણસ ભાગ્યે જ આ દુનિયામાં હસ્તી ધરાવતા હશે. જે પ્રથમથીજ એ નીચતા મારા નણવામાં આવી હાત ને પરમેશ્વરે જો મને તેની સાથે લગ્ન કરવા કહ્યું હેત, તે હું એમ ના કરત. પણ હુજૂર, આપ પણ તેના મિત્ર છે, એટલું જ નહિ, પણ આપ તેના સાથીદાર અને મળતીઓ છે.' “હું નથી તેના મિત્ર કે નથી તેના સાથીદાર,” ગર્વભરી દૃષ્ટિએ ઇષ્ઠામુદૌલા મેક્લ્યા. “તા આપ એક જાસૂસ છે.” શાહજાદી સાહિખા! હું જાસૂસ પણ નથી.' . r “તા આપ એક કમીના ચાર છે. આપે જ આકાના પત્રા ચાર્યાં હતા ?” જી, આ સેવક ચાર નથી, અને તેણે કાગળેા ચાર્યાં ન હતા;” હસ્તાં હસ્તાં ઇક્રામુદ્દોલાએ જવાખ આપ્યા. “કહા, શાહજાદી સાહિબા! આપને બીજું કંઈ કહેવું છે? આપને ખીજાં આળ મુકવાં છે? કહેાને કે કાલ રાતે રસૈનક મહેલમાં છૂપી રીતે પ્રવેશ કીધા, મલેક સુખારકના હાથમાંથી એડાવી આપને મળોરીથી અહીં લઈ આવ્યા. ખરું કની ?” દ્વિલશાદ ચૂપ રહી. તે વિચારમાં પડી ગઈ. અહા ! જો ઈશ્વરે તેને ઇંક્રામુ હ્રૌલાના અંતરમાં જોવાની શક્તિ આપી હોત તે કેવું સારું ! તેની પ્રથમ મુલાકાત વખતે ઇઠ્ઠામુદ્દૌલાએ તેના મનપર સારી છાપ પાડી હતી, અને તે રોનક મહેલની રાત, એકાએક તેનું મદદે દોડી આવવું, રાતના નૂરમંજીલમાં મૂકવા આવવું, રસ્તામાં તેની પ્રેમની યાચના વગેરે ખીના દિલશાદના સ્મરણપટપર તાજી થઈ, અને ફ્રીથી પછી ગઈ કાલે જ તેણે મલેક સુખારકના પૅનમાંથી છેડવી. ઇંક્રામુદ્દોલા કેવી પ્રકૃતિના માણસ હશે તે તે નક્કી કરી શકી નહિ, તે સ્વ×વત્ મૂંગી બેસી રહી. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com Page #103 -------------------------------------------------------------------------- ________________ રૌનક મહેલની રાજખટપટ “શાહજાદી સાહિબા!” કામુલા બોલ્યો, “આપ શું નૂરમંજલમાં જવારાજ છે?” “જરૂર” દિલશાદે જવાબ વાળ્યો. પણ આપ એટલું યાદ રાખજો કે, મલેક મુબારક સાથે આપનાં લગ્ન થયાં નથી, એ સાબીત કરનાર આજ કેઈ ત્યાં નથી.” “તે શું કાલે ત્યાં કેઈએમ પૂરવાર કરે તેમ હતું ?” “જી, ઈકામુલાએ જવાબ વાળે, “પણ આજ તે કઈ નથી. આજ કઈ એમ નહિ કહે કે, આપનાં લગ્ન મલેક મુબારક સાથે નથી થયાં. દરેક જણ એ વાત માનશે નહિ. દરેક જણે આપની વિરૂદ્ધ જશે. દરેક જણ એમ જ માને છે કે, આપે રાજીખૂશીથી લગ્ન કર્યા છે. માત્ર એક જ રસ્તો છે, અને તે એ કે આપને રૌનક મહેલમાં ગયા વગર છૂટકે નથી. ત્યાં જઈ આપ એમ કહી શકશે કે, મને ઇકાલા મારી મરજી વિરુદ્ધ બળાત્કારથી લઈ ગયોતે સિવાય બીજો રસ્તો નથી.” “અને હું એ રસ્તે પત કરું તો?” દિલશાદખાનમે કહ્યું. “આપ તેમ કદાપિ નહિ કરે,” ઈકામુદ્દોલાએ જવાબ આપે. આપ અસત્ય બોલવાનાં નથી, અને આપ મલેક મુબારકને આશ્રય લેવાનાં નથી.” ખરી વાત, પણ અહીં રહીને હું શું કરવાની છું?” તે આપ વરંગુલમાં જઈ શું કરવાનાં છે?” કામુદીલાએ પૂછ્યું. “વરંગુલમાં એક જરૂરી કામ કરવાનું છે. અબ્બાજાને એક ખતપર દક્ત કરી આપ્યા છે. એ પત્ર પર દસ્કત કરી આપ્યા ત્યારે તેઓ શુદ્ધિમાં ન હતા. તેમને નિશે કરાવી દગાબાજીથી તે પર સહી કરાવવામાં આવી હતી. આ પત્ર મેળવવાને માટે હું મલેક મુબારક જોડે શાદી કરવા તૈયાર થઈ. તેણે તે પત્ર અને વસ્લની રાત્રે આપવા કબૂલ કર્યું હતું, પરંતુ તે પત્ર તે કઈ ચોરી ગયું છે, એમ મને કાલે જ ખબર પડી, અને સાથે એ પણ જાણ્યું કે એ પત્ર મારી સાથે લગ્ન થયા પૂર્વે જ ખોવાઈ ગયા હતા, છતાં એ વાત તેણે મને જણાવી નહિ અને મલેક બારકે મને જાણી જોઈને ઠગી. આ પત્ર કોઈના હાથમાં જરૂર ગયો હવે જોઈએ. તે કાગળની અંદરની બીના એવી તો હાનિકારક છે કે તે કાગળ કેઈના હાથમાં રહેવા દેવો એ સારું નથી. એ કાગળ જેના હાથમાં હશે તે સુલ્તાન કુલિખાના નાશના સાધન તરીકે વાપરશે. આ કાગળને માટે મારે વરંગુલ જવું પડશે. પણ હા, હું ભુલી, મને એમ જણાવવામાં આવ્યું છે કે એ કાગળ આપની પાસે છે?” “આપને એ વાત તેણે જણાવી? મલેક મુબારકે?” દિલશાદે જવાબમાં ડોકું ધુણાવ્યું. તે એ તદન ખૂટી વાત છે. એ પત્ર મારી પાસે નથી. આપ એ પત્ર મેળવવાને જેટલાં ઉત્સુક છો તેટલો જ હું તે પ્રાપ્ત કરવાને માટે ઉત્સુક છું. એ પત્ર લાવનાર હું જ હતો, અને તે પત્ર પાછો પોંચાડવાનું કામ પણ મેં જ પત કર્યું હતું, પણ અત્યારે હવે વરંગુલ જવું એ મારા હિતને માટે સારું નથી, અને જે મારો ચાલશે તે આપ પણ વદંગલ પાછો નહિ ફરે.” Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratvww.umaragyanbhandar.com Page #104 -------------------------------------------------------------------------- ________________ પાટમાં ૭ “એટલે? આપ શું મને જબરજસ્તીથી યાદ કરવા ધારે છે ?” “આપની મરજી વિરુદ્ધ નહિ, પણ આપની ઇચ્છાથી હું આપને પગમાં પ્રેમની સુવર્ણ બેડી નાંખીશ, અને આ મનમંદિરમાં આપને કયદ કરીશ, કે પછી આપ કંઈ ભાગી જાઓ નહિ.” વાજ, તેમ કરવા પહેલાં એ જણાવશે કે, એ પત્ર કોની પાસે છે તે આપ જાણો છો ?” જી, હા ” ઈશ્ચામુદૌલાએ કહ્યું. કેની પાસે છે તે મને જણાવવા કૃપા કરશો કે?” “ના” ઈઝામુદ્દોલાએ કહ્યું, “હું તેમ કરવા અસમર્થ છું.” “આપ તે પત્ર મેળવી શકે એમ છે ?” જે હું ચાહું તે તે મેળવી શકે ખરે.” “શી રીતે ?” દિલશાદ ખાનએ પૂછયું. “શી રીતે? તેની કિંમત આપીનેસ્તે.” “આપ તે મેળવશે?” દિલશાદ બેલી. મેળવું, પણ તેમ કરવામાં આપ આડે આવે છે.” હું આડે આવું છું !?” આશ્ચર્યચક્તિ સ્વરે દિલશાદ બેલી. “જી, હા, આપની ખાતર હું તેમ કરી શકતો નથી.” દિલશાદ ચૂપ રહી. તે મનમાં પુનઃ વિચારવા લાગી કે, આ માણસના અંતઃકરણના વિચાર જાણી શકાય તો કેવું સારું! એણે જ મલેક મુબારકના પાપી પંઝામાંથી છેડવી હતી, લગ્ન નથી થયાં એ વાત પણ તેણે જ જણાવી હતી. અને ખરેખર જે ઈમુદલા કહે છે તે પ્રમાણે જાસુસ ન હોય, એક દિલેર સિપહાલાર હેય, તેણે કરેલી વાત અક્ષરેઅક્ષર સાચી હોય તે તે સદાને માટે તેની કણી હતી. તેના મનમાં આ ખ્યાલ આવતાં તેણે શેાધક તીવ્ર દષ્ટિથી તેની સામું જોયું. શાહજાદી સાહિબા!” ઈઝામુદ્દોલાએ કહ્યું, “આપ મારી તરફ શંકાની નજરથી જુએ છે, નહિ વાર? પણ હું સાચું કહું છું કે, હું જાસુસ નથી, ચાર નથી, કે નીચ પ્રકૃતિને એક માણસ નથી. હું આપને સાચે આશક છું. આજ નહિ તે કેક વખત આપ જાણી શકશે કે, આપની ખાતર મેં શું કર્યું છે. એક તરફ મારા ઉત્કર્ષની અને દ્રવ્યની આશાને લાત મારી, આપના પ્રેમને પત કર્યો છે. આપના પ્રેમની ખાતર દુનિયાની સલ્તનતને પણ વિસાતમાં ગણી નથી. પણ અત્યારે તે જણાવવું નકામું છે.” એટલું કહી ઈઝામુદ્દોલા ચૂપ રહ્યો. તેણે નદી તરફ નજર કરી અને બેલે, “સબ્ર, શાહજાદી સાહિબા! હું આપને માટે ખાવાનું અને જળ લઈ આવું.” એટલું કહી ઇઝામુદ્દૌલા જ્યાં ઘોડાને સામાન પડ્યો હતો ત્યાં ગયો, તેમાંથી ભાથાને સામાન કાઢો, અને સુરાહી હાથમાં લઈ પાણી ભરી આવ્યું. ઝાડના પાતરાં પર તેઓએ આછું પાતળું ભેજન કર્યું, ને તે નિર્મળ નદીનું ઠંડું જળ પીધું. ત્યારે આપણે હવે આપણા માર્ગે લાગીશું ?” ડી વાર પછી ઈમામુલાએ કહ્યું. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surawww.umaragyanbhandar.com Page #105 -------------------------------------------------------------------------- ________________ ૯૮ રોનક મહેલની રાજખટપટ “કયાં?” દિલશાદે પૂછ્યું. હુસ્નાબાદ તરફ જઇશું ને? દિલશાદે પુંઠ ફેરવી અને કહ્યું, “હું તે વરંગુલ જવાની.” આ શબ્દો તેના મોંમાંથી બહાર નીકળ્યા ન નીકળ્યા એટલામાં તે ઇઝામુદ્દૌલાના હાથમાંની સુરાહી ધબ લઈને નીચે પડી, અને પાણું સર્વ ઢળી ગયું. ઈકામુદૌલા નીચે વળી તે લેવા ગયો, પણ તેમ કરતાં તેના બદનમાંથી એક મહારબંધ પત્ર નીચે પડ્યું. તેણે ઝટ લઈને તે પાછો લીધો અને તે ત્યાં સેરવી દીધું, અને તે પાણી ભરી લાવવા ગયે. દિલશાદ પાષાણના પૂતળાની માફક ઉભી રહી. તેણે તે પત્ર દીઠે હતે. તેને લાગ્યું કે, ઈઝામુદૌલાની પરીક્ષામાં હું છેતરાઈ. તેની ખાત્રી થઈ કે, તે એક જાસૂસ છે, ચોર છે, અને તેણે જે કાગળ જે હતો તે અવશ્ય તે જ કાગળ હે જોઈએ. એટલામાં ઈકામદૌલા પાછો આવ્યા અને બોલ્યો. શાહજાદી સાહિબા! ચાલે, ઘડે તૈયાર છે.” દિલશાદ વિચારમાં પડી, પણ તરત જ તેની પાછળ ચાલી. તેણે ચટ પિતાના મનમાં વિચાર કર્યો કે, હવે જે એ પત્ર એની પાસે છે, તો એની સાથે જવામાં લાભ છે. યોગ્ય તક હાથ લાગતાંની સાથે તે પત્રને નાશ કરીશ કે ફરીથી અમ્બાજાનને ચિંતાનું કારણું ન રહે. 'ઈકામુદ્દૌલાએ તેને ઘોડા પર બેસાડી, પછી તે ઘોડા પર સ્વાર થયું. તેણે પૂર્વવત લગામ હાથમાં લીધી, અને ઘોડાને હાંકી મૂક્યો. રસ્તામાં વાંકીચૂકી ચઢણ હતી. ઝાડ લીલા છમ હતાં. હરિયાળી આંખને ટાઢક આપે એવી હતી. આમ તેઓ રસ્તો કાપવા લાગ્યાં. રસ્તામાં ચઢણ ને ઉતરાણ હતાં, પણ દાટ ઝાડને લીધે છાયા સુખકર હતી. આજુબાજુને દેખાવ મનહર હતો. આમ માર્ગક્રમણ કરતાં એક પશુને ઘુરકાટ કાને આવ્યો. દિલશાદની છાતી ધડકવા લાગી, અને ચહેરા પર ભીતિનાં ચિહ્ન સ્પષ્ટ જણાયાં. ઈઝામુદૌલા સાવધ થયો. મને લાગે છે કે અહીં આટલામાં વાઘ હે જોઈએ.” “ના, ના, એવું કંઈ નથી.” દિલશાહને ભય ટાળવા ઇમામુદ્દોલા બોલ્યો, “પછી તે પરમેશ્વર જાણે, જેવી ખુદાની મરજી !” હાસ્ત” એટલું કહી ઈઝામુદૌલાએ સામે પાર જવાને ઘડાને નદીમાં ઝંપલાવ્યું. તે ચાલાક પ્રાણી સંભાળપૂર્વક નદી ઓળંગી સામે પાર ગયું. ઈક્રામદૌલા ઝડપથી ઘોડાને હાંકવા લાગ્યો. ઘેડે જ છે. ગયા હશે એટલામાં ઝાડીમાંથી ફરી તે અવાજ આવ્યો. થોડી વારમાં એક ધુરતું રીંછ બાજુએ ચાલ્યું ગયું. એક શિયાળ કીકીઆરી મારતું ઝાડીમાં અદ્રશ્ય થયું. આપણું નાસી છૂટેલાં પ્રવાસીઓ રસ્તે ધીમે ધીમે કાપતાં હતાં, છતાં સવારના પહોરની ટાઢકને લીધે તેમને કંટાળો આવતે નહતો. તેઓ પરસ્પર બોલ્યા વગર આસપાસનું સૃષ્ટિસૌંદર્ય નિરખતાં રસ્તો કાપતાં હતાં. દિલશાદના માથાપરના વાળ છૂટા થયા હતા, અને તેના રેશમ જેવાં ગુંડળી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratvww.umaragyanbhandar.com Page #106 -------------------------------------------------------------------------- ________________ વાટમાં હવામાં ફરફર થતાં હતાં. શ્રમથી તેના મપર રતિમા છવાઈ હતી. તેના પર બાલ સૂર્યનું કિરણ ઝાડીમાંથી વાંકું વળી કપિલ ભાગપર રમતું હતું. તેની આંખમાં એક પ્રકારના તર તેજની છટા ચમકતી હતી. તે ભયની ચિંતાની છાયા રહિત ભાસતી હતી. તેના એષ્ટ્રિય વિભિન્ન હતા, અને તેમાંથી મેતીની સર જેવા શ્વેત દાંત ચમકતા હતા. તે વિલાયલી મૃણાલ સમાન જણાતી હતી. તેને આ વખતને દેખાવ જોઈ ઈઝામુદૌલાના મનમાં અનેક તરંગ ખેલતા હતા. તે દિલશાદની આ અવસ્થા જોતાં પિતાનું કાર્ય, કીર્તિ અને મહત્વાકાંક્ષા વિસરી ગયે. તેણે મનમાં નિશ્ચય કર્યો કે, વરવું તે આ જ સ્ત્રીને વરવું. તેને આ રમણદૃદય પર સામ્રાજ્ય મેળવવાની ઇચ્છા દુનિયાના સામ્રાજ્ય આગળ તુચ્છ જણાતી હતી. પરંતુ દિલશાદ તેનાં મનની અભિલાષાને પિષક પ્રત્યુત્તર આપતી ન હતી. છતાં તેને લાગતું હતું કે આજ નહિ, તે ચાર દિવસ રહીને તે મારી માગણી અવશ્ય સ્વીકારશે. દિલશાદે કંઈ નહિ તે તેની એક માગને સ્વીકાર કરી, તેની સાથે જવા સંમત થઈ હતી, એ કાંઈ નાની સુની વાત ન હતી. આમ ઇઝામુદ્દૌલા રય સ્વમસુષ્ટિમાં વિહરતા જતા હતા, જ્યારે દિલશાદ શન્ય મનથી તેની સાથે જતી હતી. આમ તેઓ માર્ગક્રમણ કરતાં હતાં એટલામાં એકાએક તે અરણ્યની નિસ્તબ્ધતામાં ભંગ થયે; એક ભયંકર ગર્જના કાને સંભળાઈ અહીં કંઈ ચિતા બિતા હોય એમ જણાય છે.” ઇકામુલા બે. પણ આ શબ્દ પૂરા નીકળ્યા નહિ હોય એટલામાં તે ઝાડીમાં ત્રણ ચિત્તા નજરે પડ્યા. ઓ બાપ! આ તે ત્રણ ચિત્તા છે ને?” “ખૂદા કરે ને તેઓ સામટા ન તુટી પડે તે બસ્સ. પણ શાહજાદી સાહિબા ! ગભરાવાનું કંઈ કારણ નથી. હું ઘોડાપરથી ઉતરી જાઉં છું તમે આ ઘેડાને દેડાવતાં આગળ ચાલવા માંડે અને આઘુંપાછું જોતાં જ ના.” નહિ, કદિ નહિ, મારી ખાતર આપની જિંદગીને હું જોખમમાં નહિ નાંખવા દઉં.” એટલું કહી દિલશાદ તેને વળગી અને લગામને પકડી. ઈકામદૌલાએ તેના બોલવા પર ધ્યાન આપ્યું નહિ, અને ઝટ્ટ લગામ ખેંચી ઘડાને ઉભો રાખે તરતજ તેને તરછોડી જમીન પર કૂદ્યો ને તમંચે લઈ, દિલશાદના હાથમાં આપ્યો. દિલશાદે કંઈ પણ બોલ્યા ચાલ્યા વગર મૂંગે મેં એ તે લીધે. ઈઝામુદૌલાએ પિતાના હાથમાં તરવાર લીધી, અને મનમાં ખયરુન્નિસાને આભાર માનવા લાગ્યું કે, તેણે આ સર્વે જોગવાઈ અગમચેતીથી કરી હતી. તેણે તરવાર હાથમાં લેતાની વાર કહ્યું, શાહજાદી સાહિબા, આપ હવે આપના કામે લાગી જાઓ. અહીં પળ પણ ઉભા ન રહે.” દિલશાદ કંઈ પણ બેલી કરી નહિ. “શાહજાદી સાહિબા !” “ઈઝામુદૌલાએ કહ્યું, “આપ સાંભળતાં નથી? ભાગે, નહિ તે આ ચિત્તાએ ફાફરડી ખાશે.” “પણ આપ શું કરશે ?” દિલશાદે પ્રત્યુત્તર વાળે, “હું આપને અહીં એકલા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratvww.umaragyanbhandar.com Page #107 -------------------------------------------------------------------------- ________________ ૧૦૦ નક મહેલની રાજખટપટ - મૂકી એક ડગલું પણ આગળ ખસીરા નહિ. મારી ખાતર હું આપની અંદગીને જોખમમાં નહિ નાંખવા દઉં.” “અલહદુલિલાહ!” ઈઝામુદ્દલા બે, અને તેણે નજર કરી તે એક ચિત્તાને વાંકા વળી કુદવાની તૈયારીમાં છે. ઇઝામુદૌલાએ ઝટ લઈને ઘોડાના પાછલા ભાગ પર તરવારની મૂઠવતી પ્રહાર કર્યો. તે તેજી જોડે જેસમાં નાસવા લાગ્યો. દિલશાદના ચહેરા પરથી લેહી ઉડી ગયું. તે ઘોડાને થોભાવવા યત્ન કરવા લાગી, પણ તેનું કંઈ વળ્યું નહિ. તેણે પાછળ નજર કરી તો જોયું કે, એક ચિત્તો ઈઝામુદ્દૌલાની ગરદન પર તલ. ઈક્કામુદૌલા ઝટ વિજળીને વેગે વાંકે સરી ગયે, અને તરવારનો સપાટો એવા જોરથી ફેરવ્યો કે તે ઘાતકી પશુનું પેટ લગભગ કપાઈ ગયું અને ચિચિયારી પાડતું શબવત જમીન પર પડ્યું. મરતા પશુની ભયંકર ગર્જનાથી બીજા બે ચિત્તા તેની વહારે તેના પર ધસી આવ્યા. એક તે તેની પાછળ થઈ ભાગે, પણ બીજાને આ ભક્ષ ઠીક છે એમ લાગવાથી તે તેના પર તૂટયો. ઈઝામુદ્દોલાએ એવી ચપળતાથી તરવાર ફેરવી કે તે ચિત્તાનું શિર શરીરથી છૂટું થઈ જમીન પર પડ્યું. આ બનાવ બને નહિ બન્ય એટલામાં તેણે તમંચાને અવાજ સાંભળે, અને તેની સાથે ભયની કિકિયારી તેને કાને આવી. ઈઝામુદ્દોલા હરણના વેગે દેડવા માંડ્યું. ઈશ્વરકૃપાથી તે એન વખતે જઈ પહોંચ્યા. ઘોડે પાછલા પગ પર ઉભો થયો હતો. દિલશાદ ઘોડાને વળગી પડી હતી, અને તે તમંચાથી ઘવાયેલું પશુ મરણિયું થઈ બમણું જેશથી તલપવાની અણી પર હતું. દિલશાદના એક ગોળી બહારથી તે પશુ સહેજ ઘવાયું હતું, પણ તે બીજે બહાર કરવાને અસમર્થ હતી. ઈઝામુદ્દોલાએ આવેશમાં તરવાર જમીન પર ફેંકી દીધી અને તે પશુનું ગળું બે હાથે પકડ્યું, અને ઘોડાપર તલપતા અટકાવ્યું. શાહજાદી સાહિબા! આ૫ની કટારી, કટારી કાઢે. જલદી! જલદી! !” દિલશાદ ઘોડા પરથી ઝટ કુદી નીચે પડી, અને જોતજોતામાં તેણે કટારીથી તે પશુનું હૈયું ચીરી નાંખ્યું, પણ તરત જ તે બહેશ થઈ પડી. અહા! શું રમણી હૃદયની વિચિત્રતા! કેવા પરસ્પર વિરોધી ભાવ! કુસુમ સદશ કેમળતા અને વજની કઠોરતા એક જ સ્થળે વસે, એ દેવની કેવી વિચિત્ર લીલા! ભયાનક પ્રસંગ જોતાં જ તે વજ સમાન હૈયું કરતી ભયની સામે થઈ પરંતુ ભય જતાં ને રક્તપાત જોતાં જ તેની આંખમાં તમ્મર આવી, અને તે જમીન પર પડી. ઇકામુદૌલા તરત જ પાણી લેવા દો. પાસે વહેતા એક વહેળિયામાંથી ઠંડું પાણી લઈ આવ્યા અને તેના મોં પર છાંટયું. શીતળ હવાથી અને પાણીથી તેણે થોડી વારે પોતાની આંખે ઉધાડી, અને બેબાકળી નજર આસપાસ ફેંકી. “શાહજાદી સાહિબા! આપને કંઈ ઇજાતિ થઈ નથી ને?” ઇમામુદ્દોલાએ પૂછ્યું. શુકે ખુદા!” દિલશાદે જવાબ વાળે, “જી, ના. કંઈ ન થઈ નથી. આપને તે કંઈ થયું નથી ને ?” Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratvww.umaragyanbhandar.com Page #108 -------------------------------------------------------------------------- ________________ અરણ્યમાં આરામ ૧૦૧ જી, ના, આપની મહેરખાનીથી સહીસલામત છું,” ઇંક્રામુદ્દોલાએ જવાખ આપ્યા. “મારી મહેરખાનીથી, છી:” દિલશાદ ખેાલી; એમ કહેાને આપની મહેરખાનીથી હું આજ બચી ગઈ છું.” “માણસની શું તાકાત છે કે કોઇને ખચાવે?” ઇકામુદ્દૌલાએ કહ્યું, “પણ શાહજાદી સાહિબા! અહીં બહુ વાર થાભવું એ સારું નથી. આપણે જરા આગળ -વધી કંઇક આરામ કરીશું.” “વાર, તા જેવી આપની મરજી.” એટલું કહી બંને જણે તે ઘેાડાપર ખેસી આગળ પ્રવાસ ચાલુ કર્યો. રસ્તામાં પછી કંઈ વિશ્ર્વ તેમને નડ્યું નહિ. -83233243 પ્રકરણ ૧૪ મું અરણ્યમાં આરામ અહીં પર્વતમય પ્રદેશમાં કાઈ આરામ લેવાનું સ્થળ જણાતું હતું નહિ. પવન સુસવાટાભેર વાતા હતા, અને જે ઘેાડાપર તેઓ મુશીબતને વટાવી આગળ વધતાં હતાં, તે પણ થાક્યા જેવા જણાતા હતા. “આપણે કંઈ વિશ્રાંતિ લેવા જેવું સ્થળ આવે તે ત્યાં જરા આરામ લઇએ,” ઇકામુદ્દોલા ખાલ્યા. “હા, પરંતુ અહીં કંઈ તેવું સ્થળ નજરે પડતું નથી.” “હમણાં આપણે કાઇક ગામડાની પાસે આવી લાગીશું.” “ઠીક, જોઇએ,” દિલશાદ લાગણીરહિત સ્વરે ખાલી. આમ તે વાતચીત કરતાં માર્ગક્રમણ કરવા લાગ્યાં. ધાડો સંભાળપૂર્વક ધીમે ધીમે ડગલાં ભરતા હતા. અંતે તેએ એક ચઢાણ ઉતર્યા કે એક નદીના કિનારા પાસે આવી લાગ્યાં. અહીં કંઇક ઝુપડાં નજરે પડયાં. ઇકામુદ્દૌલા ઘેાડાપરથી ઉતરી જોઈ આવ્યા, તા ઝુપડામાં કાઇની વસ્તી જણાઈ નહિ. તેને લાગ્યું કે કેાઈ ભટકતી જાતના લેાકેાનું રહેઠાણ હેાવું જોઇએ, ને તે ત્યાંથી ચાલ્યા ગયા હેાવા જોઇએ. તે તરત જ દિલશાદ હતી ત્યાં પાશ કર્યો અને ખેલ્યા, “આપણે ત્યારે અહીં જરા આરામ લઇશું?” “હા, મારાથી તેા હવે એક ડગલું આગળ વધાય એમ લાગતું નથી.” “વારુ, તેા આપણે અહીં આરામ લઇશું.” ઇંક્રામુદ્દોલાએ જવાબ આપ્યા. એટલું કહી તેઓ તે ઝુપડાં આગળ આવ્યાં. દિલશાદને બહાર ઉભા રહેવાનું કહી, તે અંદર ગયા અને જોયું તે તે ખાલી હતું. ખૂણામાં એક ભાંગેલા ખાટલા પડેલા હતા. માટીનાં વાસણા આમતેમ પડેલાં હતાં, અને બીજી વસ્તુએ આમતેમ અસ્તવ્યસ્ત પડી હતી. ઝુંપડાની પાછળ ઢોર બાંધવાને વાડા હતેા. અહીં સુકું ઘાસ ખાત્રુએ પડેલું હતું, અને એક તરફ અહીં કાઇના કપાયલે હાથ અને જમીનપર સુકાઈ ગયેલા કાળા રાતા લેાહીના ધાખાં હતાં. ઇક્રામુદ્દીલા સમજ્યા કે, અહીં મારામારી અને ખળાત્કાર થયા છે, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com Page #109 -------------------------------------------------------------------------- ________________ સૈનક મહેલની રાજખટપટ અમે જે સમયની વાત લખીએ છીએ તે સમયે આવી મારામારી વખતેવખત થતી હતી. લૂંટારુનાં ટોળાં નાના ગામડામાં આવી, છાપા મારી ગરીબ લેકના સામાનસુમન, ઢારઢાંખર લઈ જતા હતા; અને કેટલીક વાર જીલ્મ ગુજારતા હતા. આ ઉપરાંત ઘણી વાર યુદ્ધને વખતે પણ આવા જ પ્રસંગ ઉપસ્થિત થતા, અને ગામના લેાકેાને ભારે હાડમારી વેઠવી પડતી હતી; છતાં લેાકેા ગાંજ્યા . જતા નહિ. તેમાં શૌર્ય અને હિંમતના અભાવ ન હતેા. આવા પ્રસંગે એ લેાકેાની સામે કેમ થવું તે, લેાકેાને અવગત હતું; અને અત્યારે જેમ રાસ્રના નામથી જ ખીએ છે, તેમ તે લેાકેા ખીતા ન હતા. નિડર અને તરવાર લાકડી વાપરવામાં કુશળ હેાવાથી કેટલીક વખત એવાં ધાડાંએને હાંકી કાઢતા, અને કાઈ કાઈ વખત તે બેચાર ગામના લોકો સંપ કરીને તેમની ખરાખર ખખર લેતા. ૧૦૨ ઇકામુદ્દોલાએ તે પડેલા બળાત્કારના ચિહ્નને હાથમાં લઈ દૂર ફેંકી દીધું. ખાદ જરા ઝુપડામાં સેહેજ આમતેમ સફાઈ કરી બહાર આવ્યા, અને દિલરસાદને અંદર લઈ આવ્યા; ઘેડાને વાડામાં લઈ જઇને ખાંયેા અને ઘેાડું ઘાસ નીર્યું; પછી ઝુપડાંમાં આવી એક વાસણ લઈ તેમાં પાણી ભરી આપ્યું; છેવટે ચેડાં લાકડાં એકઠાં કર્યાં, અને પેાતાના સામાનમાંથી ચકમક કાઢયા, અને લેાઢાના ટુકડા સાથે અથડાવી દેવતા સળગાવી તાપણું કર્યું. દિલશાદ આટલા વખત બિછાનાપર પડી હતી. તે મુસાફરીના શ્રમથી થાકીને લેાથ થઈ ગઈ હતી. તેના માથાના કેશ છૂટા વેરાયલા હતા. કપાળપર તાપણાને પ્રકાશ પડતા હતા. તેના વાળની લટ તેની મૃણાલ સમાન ડોકપર આવી શિથિલતાથી આલિંગી રહી હતી. તેને ઉરેજ ભાગ સહેજ કમ્પતા હતા. પાછળના વાડામાં ઘેાડા ઘાસ ખાતેા હતેા, તેનેા અવાજ આવતા હતા, તે સિવાય ત્યાં સર્વત્ર નિસ્તબ્ધતા વ્યાપી હતી. ઇકામુદ્દૌલા આ દેખાવ ક્ષણભર જોઈ રહ્યો. ઇઢામુદ્દૌલા આમ, તેને ત્યાં સૂતી · મૂકી બહાર આવ્યે, અને આમતેમ ખાજૂના પ્રદેશમાં ફરી ઘેાડાં ફળ તાડ્યાં. પાછા ફરતાં તેણે ખીજા ઝુપડામાં નજર કરી. અહીં પણ સામાન અસ્તવ્યસ્ત પડ્યો હતા, પણ સદ્ભાગ્યે ભંડારમાં માટલાં જણાયાં. આમાંનાં એક માટલાંમાં ઘેાડા ચેાખા હતા તે લઈ ઇકામુદ્દૌલા પાછા ફર્યો, અને દેવતા પર ચેાખાને ધોઈ પલાળીને રાખ્યા. ચાખા સીજવા આવ્યા એટલામાં દિલશાદ જાગૃત થઈ. ઇંક્રામુદ્દીલાને રાંધવાની ક્રિયામાં મશગુલ જોઈ તેને હસવું આવ્યું. તેણે પેાતાની ઓઢણી ઠીકઠાક કરી સ્મિતભરી દૃષ્ટિ ઈકામુઢોલા પર ફેંકી કહ્યું, “અહા! આપ તે પાકક્રિયામાં પણ નિપુણ લાગે છે ને ?” શાહજાદી સાહિબા !” ઇકામુદ્દૌલાએ જવાબ આપ્યા, “રંધનક્રિયામાં નિપુણતા છે કે નહિ તે તે ખૂદા જાણે, પણ હા, હું થોડુંઘણું પકાવી જાણું છું.” “વારુ, પણ આપ આ ક્યાંથી શિખ્યા ?” “કાઇએ શિખવ્યું.” “પણ એ શિખવાની જરૂર?” “જરૂર ?” ઈફ્રામુદ્દોલા ખાલ્યા, “જરૂર કેમ નહિ? એકલી તરવાર ચલાવ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratwww.umaragyanbhandar.com Page #110 -------------------------------------------------------------------------- ________________ અરણ્યમાં આરામ ૧૦૩ વની જરૂરિયાતથી ખાં કામ ચાલતાં નથી, અમારે કોઈ વખત કર્યાં ને કાઈ વખત ક્યાં ફરવું પડે છે. કેાઈ વખતે મહેલમાં આરામ, તેા કાઈ વખતે જંગલમાં મંગળ ગાવા પડે છે. કાઈ વખતે નેકર હાય, ને કેાઈ વખત ન પણ હોય. જરા આવું આવડતું હેાય તેા સારું, એમાં નાનમ શી છે?” “છું, હું નાનમ કાં કહું છું? હું તે! આપની તારીફ્ કરું છું કે, આપનામાં કેટલી કાબેલિયત છે!” વારુ તા, શાહજાદી સાહિબા ! આપ તારિફને હમણાં મેાકુફ રાખો, અને ભાજનને માટે આપ તૈયાર થઈ જાવ. આપણી પાસે હજી ભાષામાં ઘેાડે સામાન છે. ચાવલ તૈયાર થયા છે, અને હું આ ફળ તેાડી લાવ્યો છું. હા, દાળ નથી, પણ આપણે ચટણી પલાળી ચલાવી લઇશું.” ઇકામુદ્દોલાએ પાંદડાંપર ભાજન પદાર્થં મૂક્યા. અન્ને જણાં નીરવતાથી ભેાજન કરવા લાગ્યાં. ઘેાડી વારમાં તે ભાજન કરી રહ્યાં. પાણી પીવાને માટે એકજ જામ હતું. ઇંક્રામુદ્દોલાએ કહ્યું, શાહજાદી સાહિમા! આપણી પાસે માત્ર એક જ પ્યાલું છે. આપણે બન્નેએ તેમાંથી જ પીવું પડશે.” કંઈ નહિ, તેમાં શું થઈ ગયું ?” દિલરાાદ ખેાલી, “શાહજાદી સાહિમા !” ઇંક્રામુદ્દોલાએ કહ્યું, “માફ કરો, આ સ્થાનમાં કંઈ પણ મળી શકે એ તદ્ન અસંભવિત છે, નહિ તેા કંઇક સારું ભેાજન લાવત.” “સારું ? આ ભેાજન શું ખેાટું હતું?” દિલશાદે કહ્યું. “ખાટું નહિ તે। શું ? આપ મહેલમાં વસનાર, રોજ મિષ્ટાન્નના ખાનારને આવું આછુંપાતળું ભેાજન કયાંથી રુચે ?” “હજરત !” દિલશાદે પ્રત્યુત્તર વાળ્યા, ક્ષણભર એમ માને કે, હું રાજ મિષ્ટાન્ન જમું છું, તે આજના ભેાજનથી મને વધારે આનંદ થવા જોઇએ. કારણ કે રાજની રાજ જે ચીજ ખાવામાં આવે તેનાથી એક પ્રકારને કંટાળે આવે છે; પણ આજનું ભાજન તેા નવી તરેહનું હતું તેથી એર માહુ લાગી.” “એમ ?” આશ્ચર્યેયંજક સ્વરે ઇઢામુદ્દૌલા ખેલ્યા. “હા જી, આપના હાથમાં કંઈ મીઠાશ હેાવી જોઇએ, હસ્તાં હસ્તાં દિલશાદ ખેાલી. “ત્યારે એ પટ્ટાથૅની મિઠાશ નહિ કે ?” ઇંક્રામુદ્દૌલાએ પણ મજાકમાં પૂછ્યું. “જી, ના,” હિલશાઅે વ્યંગ્ય અને માકદર્શક સ્વરે જવાબ આપ્યા. “શાહજાદી સાહિખા!” ઇંક્રામુદ્દોલા ખેલ્યા, “હું સાચેસાચું કહું ?” “હા, કહેાને. શા માટે નહિ ?” ત્યારે મિઠાશ તે આપની જીભમાં હાવી જોઇએ.” મારી જીભમાં મિઠારા છે, એ આપે શી રીતે જાણ્યું ? ” દિલશાદે પૂછ્યું. વાર્, તેા મારા હાથમાં મિઠાશ છે, એ આપ શી રીતે જાણી શક્યાં?” વાહ ! શી રીતે કેમ ? આપના હાથની મિઠાશ આ ભેાજનના પદાર્થમાં ઉતરી આવી હતીને ? પણ આપ મારી જીભની મિઠાશ તે શી રીતે જાણી શક્યા ?’’ ઇકામુદ્દૌલા ચૂપ રહ્યો. તેની સાથે તે તર્કમાં ફાવી શકયા નહિ. તેને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com Page #111 -------------------------------------------------------------------------- ________________ ૧૦૪ રૌનક મહેલની રાજખટપટ પોતાની હાર માનવી પડી. આમ વાતેમાં વખત કયાં ગયે તે જણાયું નહિ. જોતજોતામાં સંધ્યા વ્યતીત થઈ; પૃથ્વીપર અંધકાર છવાવા લાગે; પક્ષીઓને કલરવ કાને પડવા લાગ્યા. ઇકામુલા ઉઠશે અને બહે, “શાહજાદી સાહિબા ! આપ હવે આરામથી શયન કરે.” દિલશાદ ઉભી થઈ અને બેલી, “અને આપ ક્યાં જાઓ છે?” હું કયાં જવાનો હતો ? હું આ પાછળના વાડામાં જઈ જરા લેટીશ.” દિલશાદના ચહેરા પર સહેજ ફિક્કાશ છવાઈ. તેણે ભયવ્યંજક સ્વરે કહ્યું, “હજરત! મને અહીં એકલું સુતાં બીક લાગશે.” “પણ હું કયાં દૂર છું? હું પણ અહીં જ છુંને. આપ કહે તે આ બાનના ભાગમાં સુઈ રહું, પછી?” “તે આપ અહીં સુખે આરામ કરે. હું જ તે બાળના ભાગમાં પડી રહીશ” દિલશાદ બેલી. ના, છ, એમ ન બને. આપ અહીં ત્યાંના કરતાં વધારે સુરક્ષિત છે.” દિલશાદ ચૂપ રહી. ઈઝામુદ્દોલાએ બારણું બંધ કર્યો, આડ નાંખી. દિલશાદ પણ તે તુટેલા ખાટલા પર પડી. ઈકામુદૌલા બાજુના ભાગમાં ચાલી ગયે. તે તે ભાગમાં એકલી જ હતી. ઓરડામાં તાપણાનો મંદ પ્રકાશ પડતું હતો. દિલશાદ તેને ભણી જોઈ રહી, અને વિચાર કરવા લાગી. ઇઝામુદ્દોલાના આટલા પરિચયે તેના મન પર જાદી જ છાપ પાડી હતી. તેના બેલવામાં તેને એક પ્રકારની ગૃહસ્થાચિત સુજનતા અને મિઠાશ લાગતી હતી. તેના વર્તનમાં સભ્યતા અને શિષ્ટાચાર જોતી હતી. તેની હિંમત અને સાહસિક વૃત્તિ જોઈ દિલમાં આનન્દ પામતી હતી. તેના હલનચલનમાં યૌવનસુલભ તનમનાટ અને ભયના સમયે પ્રસંગાવધાને તેના મન પર અસર કરી હતી. આટલું છતાં તેનું મન કઈ કઈ વખત કુશંકાના કાંપમાં ગળી જતું હતું. ઈઢામુદ્દોલા પોતાના મનની વાત સ્પષ્ટ રીતે જણાવતો ન હતો. એ ખરી વાત છે, તેણે વરંગુલમાં આવવાનું કારણ જણાવ્યું હતું, પરંતુ તે સિવાયની હકીક્ત તેણે ગુપ્ત રાખી હતી. તેના શરીર પરના વસ્ત્રમાંથી કાગળ નીકળ્યા હતા. તે જાસૂસ હતો એમ પૂરવાર થયું હતું, છતાં આ વાત તે સ્પષ્ટ રીતે ઈનકાર કરતો હતો. વળી આ ઉપરાંત તે એમ પણ જણાવતો હતો કે, મારાં લગ્ન થયાં નથી, એ શું? ખરેખર આ વાતમાં કંઈ ઘોટાળે છે. આમ વિચારમાં ને વિચારમાં તેને પિતાના પિતાનું સ્મરણ થયું, અને તે પત્રની બીના તેના મગજમાં પ્યુરી આવી. તેણે તે કાગળ મેળવવાને કશશ કરી હતી, પરંતુ તેમાં તે ફાવી નહિ. અને જ્યાં સુધી એ કાગળ હાથમાં ન આવે કે નષ્ટ ન થાય ત્યાં સૂધી સુલ્તાન લિખાંની જીંદગી ભયમાં રહેવાની. ઇઝામુદ્દોલાના હાથમાં જે એ કાગળ રહ્યો, તે તે અવશ્ય દુમનના હાથમાં આપવાને, અને પછી તેનું શું પરિણામ આવશે ? એ ખરી વાત કે, સુલ્તાન કુલિખાએ શુદ્ધિમાં તેના પર સહી કરી ન હતી ને કપટથી તે પત્ર પર સહી લેવામાં આવી હતી, પણ આ વાત માને કે? અને માને, તે એ વાત કહે છે? વળી એ પત્ર જે ઇઝામુદૌલા પાસે હોય, તે તે ન આપે એની ખાત્રી શી? Shree Sudharmaswami Gyanbhandar-Umara, SuratvWW.umaragyanbhandar.com Page #112 -------------------------------------------------------------------------- ________________ મરચાં આરામ ૧૦૫ તે પત્ર ગમે તેની પાસે હાય પણ જ્યાં સૂધી તેને નાશ ન દાય ત્યાં સુધી ભય ટળે નહિ, એની એને ખાત્રી હતી. તે પત્રની ખાતર મલેક સુખારક સાથે લગ્ન કરવા પ્રસ્તુત થઈ હતી, અને તે પત્રની ખાતર જ ઇકામુદ્દૌલાની સાથે જવાને તૈયાર થઈ હતી, તે અત્યારે જ તે પત્ર શા માટે ન ચેરી લેવા એમ તેના મનમાં થઈ આવ્યું. આ વિચાર આવતાંની વાર તે એકદમ ખેઠી થઈ, અને હળવેથી પગને અવાજ ન થાય તેમ તે ઇકામુદ્દૌલા સુતા હતા તે એરડી આગળ આવી. હળવેથી બારણું ખાલી અંદર દાખલ થઈ. એરડીમાં અંધારું હતું. ઇક્રામુદ્દૌલા બિછાનાપર પડ્યો ઉંધી ગયા હતા. તેણે એક હાથપર માથાને ટેકવ્યું હતું, અને બીજો હાથ છાતીપર હતા. પેાતાની હમેશની સહચરી તરવાર નીચે પાસે જ પડી હતી. માત્ર તેને શ્વાસેાશ્વાસ સંભળાતા હતેા; આ સિવાય નીરવતા હતી. દિલશાદ વાંકી વળી, પણ તે પત્ર કાઢવાની હિમ્મત તેને થઈ નહિ. છેલ્લી ઘડીએ તેણે હિમ્મત ખાઈ દીધી. તેને લાગ્યું કે, જો કદાચ તે જાગે તેા? તેનો હાથ અડતાં જ તે ચોંકી ઉઠે તે? તે શું? તે તરત જ મનસુખા કળી જાય, અને ફ્રીથી તે પત્ર મેળવવાની સંધિ કદાપિ પણ આવે નહિ. વળી તે મારે માટે કેવી કલ્પના કરે? આવે વિચાર આવતાં તેણે પત્ર લેવાના વિચાર માંડી વાળ્યું, અને જે પ્રમાણે આવી હતી તે પ્રમાણે ધીમે પગલે પાછી ફરી, અને જતાં જતાં બારણું હતું તેમ બંધ કરી દીધું. તે આવી ખાટલાપર પડી અને શરીરપર શાલ ઓઢી લીધી; પણ તેને નિદ્રા આવી નહિ. તે આમતેમ પાસાં ખદલવા લાગી. એટલામાં કાઈ બારણું ઠાકતું હોય ઍવા તેને ભાસ થયા. તરત જ તેણે કાન માંડ્યાં. આ વખતે તેને સ્પષ્ટ સમજાયું કે, કાઈ બારણું ઠોકે છે. તેની છાતીમાં ધ્રાસ્કા પડ્યો. તેનું હૈયું જોરથી ધડકવા લાગ્યું. તેણે છાતીપર હાથ દઈ દીધા. ફ્રીથી કાઇએ બારણું ધબકાવ્યું. તરત જ તે સફાળી ઉઠી ખેડી થઈ, ઇકામુદ્દૌલા જે એરડીમાં સુતા હતા ત્યાં ચાલી ગઈ, અને એકદમ મોટેથી ખેાલી, “હજરત ! હજરત ! કાઈ બારણું ઠોકે છે. જાગે. જાગેા.” ઇક્રામુદ્દોલા એકદમ બેઠા થયેા, ઝટ તરવાર લીધી અને ખેલ્યા, શું છે? શાહનદી સાહિબા! એમાં ગભરાવાનું શું છે?” એમ કહી તે એરડીમાંથી નીકળી શાહજાદીવાળી જગામાં આવ્યા; ત્યાં સળગતાં લાકડાંને સંકાર્યો અને જરા અજવાળું કર્યું; પછી બારણાં આગળ આવ્યા, એટલામાં ફરીથી કાઇએ બારણું હકયું. “કાણુ છે?” ગંભીર અને નિડર સ્વરે ઇકામુદ્દૌલાએ પૂછ્યું. “ખુદાની ખાતર દરવાજે ખાલે,” જવાખ મળ્યા. “પણ આપ કાણુ છે. તે જણાવશે। ?” ઇક્રામુદ્દોલાએ ફરીથી પૂછ્યું. “ખુદાના અંદો, એક ગરીબ કીર.’ ઇક્રામુદ્દોલાને તે ખેાલનારના સ્વર પૂર્વે સાંભળ્યા હાય એમ લાગ્યું. તેણે ફરીથી પૂછ્યું, “આપનું ઈસ્મ શરિફ્ ?' Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com Page #113 -------------------------------------------------------------------------- ________________ ૧૦૬ રીનક મહેલની રાજખટપટ “નિશુમુદિન ચિશ્તી! ખેલે, ખુદાની ખાતર જલદી દરવાજો ખેલા.” - ઇઝામુદૌલાએ દરવાજાની આડ કાઢી નાંખી, અને હાથમાં તરવાર લઈ ઉભો રહ્યો કે વખતે કંઈ દગો હોય તે ઝટ તરવાર ઉગામાય. બારણું ઉઘાડતાંની વાર એક જાડાશે ફકીર ઝટ લઈને અંદર દાખલ થયો. ઇકામુદ્દીલાએ બારણું પુન: બંધ કરી દીધું, અને તરવારને ધ્યાનમાં નાંખી, અને હસ્યો. પાક પરવરદિગાર!” ઇઝામુદૌલાએ કહ્યું, “મેં જાણ્યું કે કાં તે સિપાઈઓ છે, વા કેઈ લુટારૂછુટારૂ છે. પણ ખુદાના શુકાના છે કે, આપ નીકળ્યા. મૌલાના! આટલી રાતે અને આવા વિકટ સ્થાનમાં આપની મુલાકાતને લાભ મળશે, એવી મને સ્વને પણ કલ્પના ન હતી. વાર પણ મૌલાને! આપ ભલે આવ્યા. આ સુરાહીમાં જરા શિરાઝ છે તે પીઓ. અને આ ડાં ફળ છે તે આગ. જરા તાપણુ પાસે બેસી ટાઢ ખંખેરી નાખે.” શુકે ખુદા!” એટલું કહી મૌલાનાએ સુરાહી પર હાથ નાંખ્યો, અને એક ધંટડામાં સાફ કરી દીધી. પછી તાપણું આગળ જઈ લાકડાં ખરી, કુકીને ભડકો કર્યો. તેના ચહેરા પર ખુમારી આવી. ડેળા મટમટાવી મૌલાનાએ કહ્યું, હજરત! મને સ્વપને પણ ખ્યાલ ન હતું કે, હું ફરીથી આટલા જલદીથી આપને મળીશ. પણ ખયર ! ખુદાતાલાની રહમને પાર નથી. આજ મેં ખુદાની બંદગી ગુજારી હતી કે, મને કેાઈ રફિક મળી જાય તે ઠીક ને જરા દુખ્તરે અંગુર મળે તે સારું. ખુદાની મહેર છે કે બને ચીજો મળી.” એટલામાં આ ફરતા ફકીરની નજર દિલશાદ પર પડી. ઝટ ઉભા થઈ સાઈ સાહબ બોલ્યા, “માફ કરજો શાહજાદી સાહિબા ! મેં આપને જોયાં નહિ. પણ ખરેખર આપ અહીં જ હોવાં જોઈએ, એમાં નવાઈ શી છે?” “હું અહીં હેવી જોઈએ?” નમ્ર રષદર્શકસ્વરે દિલશાદ બેલી:-“શા માટે મૌલાના! આપનું એમ ધારવું થયું ?” ફકીરના ચહેરા પર હાસ્યછટા ખેલવા લાગી, અને તેની આંખમાં મલકાટ થનથન કરવા લાગ્યો, તેણે કહ્યું, “જ્યારે હું વરંગુલથી નીકળ્યો ત્યારે આપ નાસી ગયાં, એ સમાચાર ગામમાં ઘેરે ઘેર પ્રસરી રહ્યા હતા. કેઈ કહેતું કે, હજરત ઈઝામુદ્દોલા શહાવતપરસ્ત આદમી છે, અને તે આપને આપની મરજી વિરૂદ્ધ બળજોરીથી ઉપાડી ગયો છે. પણ મને તે બરાબર ખબર હતી, અને બીજા કેટલાક એમ ધારે છે કે, આપ રાજીખુશીથી ઈઝામુદ્દૌલા સાથે નાસી ગયાં છે; એટલા માટે કે, આપ મલેક મુબારકના હાથમાંથી બચી જાઓ. ગમે તેમ, પણ જે થયું છે તે ઠીક થયું છે, અને હું આપને મુબારકબાદી આપું છું.” | દિલશાદની આંખની કીકીએ વક્ર થઈ. “આપની મુબારકબાદીની મને અગત્ય નથી, મૌલાના!” દિલશાદે મરડાટમાં કહ્યું, “આપ તેને આપની પાસે રહેવા દ્યો, અને મને કહ્યું કે આપ કોણ છે?” * દુખશે અંગુર=દ્રાક્ષની દુહિતા અર્થાત કે શરાબ, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratvww.umaragyanbhandar.com Page #114 -------------------------------------------------------------------------- ________________ અરણ્યમાં આરામ ૧૦ “હું એક ખુદાને ખંદેશ છું;” કીરે જવાબ વાળ્યા; પણ આપ શું મને ઓળખતાં નથી એમ બને જ કેમ ? હું નિામુદિન ચિશ્તી—” “આપે જ મારી શાદી મલેક સુખારક સાથે કરાવી હતી ને?” “જી, હા, શાહજાદી સાહિબા! એ આ સેવકનું જ કામ હતું.” “પણ મને એમ કહેવામાં આવે છે કે, મેં તેની સાથે શાદી કરી નથી, એ શું ?” દિલશાદે પૂછ્યું. સાંઈ સાહબે એક તીવ્ર દૃષ્ટિપાત ઇંક્રામુદ્દોલાપર ફેંકયો. ઇંક્રામુદ્દોલાએ તે સૃષ્ટિના ષ્ટિથી જ જવાબ વાળ્યા. સાંઇબાવાની ખાત્રી થઈ કે, રહસ્ય બહાર પડ્યું નથી એટલે સંતાષજનક ચેહેરે જવાબ આપ્યા, કદાચ તેમ પણ હાય. એ શું બનવા જોગ નથી ?' “તેમ પણ હાય એટલે?” આશ્ચર્યજનક ચેહેરે ખિન્નતાવ્યંજક સ્વરે દિલશાદ ખેાલી, “શું મારાં લગ્ન થયાં નથી, એ સાચી વાત છે?” “સાચી છે કે ખારી તે ખરાખર વખત આવ્યે સમજાશે, ફકીરે જવાબ ار આપ્યા. “નક્કી કંઈ કાવતરું જણાય છે. આપ મને જણ મારાપર દગા રમે છે, એમાં કંઈ શક નથી,” પ્લાન મુદ્રાએ દિલશાદ બેલી. શાહજાદી સાહિબા !” ફકીરે કહ્યું, “અમે તેા ખુદાના ખંદા છીએ. રાતદહાડા મુદ્દાની મસ્તીમાં રહીએ છીએ. નેક કામ કરવા પુર્ અમારું ધ્યાન હોય છે. આ દુનિયામાં નઠારાં કામ કરવાં એ ફ્કારને લાજમ નથી, તેા પછી આપ એમ શા માટે માને છે, કે મેં કંઈ કાવતરું રચ્યું હશે. આપનું નુકસાન કરવામાં મને કંઈ લાભ છે?” “પણ ત્યારે ખરું શું છે તે આપ કહેતા કેમ નથી ?” દિલશાદે રેશમાં પૂછ્યું. ખરું શું છે તે આપે।આપ જણાશે;” ફકીરે કહ્યું ! “પણુ શાહજાદી સાહિબા ! આપતાં લગ્ન થયાં એ આપને બરાબર યાદ છે. ?” “એટલે ?” ચોંકીને દિલશાદે પૂછ્યું. “એટલે હું એમ પૂછું છું કે, આપે બધા માણસેાની સમક્ષ મલેક સુખારક સાથે શાદી કરી, એ આપને સ્મરણ છે ખરું? આપ એ કમરામાં આવ્યાં હતાં એમ આપને લાગે છે કે?” દિલશાદ ચૂપ રહી. શું કહેવું તે તેને સૂઝયું નહિ; પણ તેના મનમાં એમ થઈ આવ્યું કે આ બાબતમાં કંઈ ધેટાળા છે, અને આ ફકીર તે સારી રીતે જાણે છે.” દિલશાહને ચૂપ તેઈ કારે કહ્યું, “જીએ, શાહજાદી સાહિબા 1 એમાં અફ્સાસ કરવા જેવું કંઈ નથી. ખુદા જે કરે છે તે મનુષ્યના ભલાને માટે જ કરે છે. અમે પણ કાઇનું ખુરૂં કરતા નથી. બધું આપે!આપ જણારો,” એટલું કહી ઇકામુદ્દૌલા તરફ વળી કહ્યું; “ત્યારે હવે આપણે જરા આરામ કરશું ?” “હા ચાલેા,” એટલું કહી બન્ને જણા ત્યાંથી ઉચા, અને ઇકામુદ્દોલા પ્રથમ સૂતા હતા તે એરડીમાં આવ્યા. આવતાંની વાર ઇંક્રામુદ્દોલાએ કહ્યું, “હજરત ! આપે પણ ઠીક બજાવી.' Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com Page #115 -------------------------------------------------------------------------- ________________ ૧૮ ૌનક મહેલની રાજખટપટ “તો શું કરું? શાહજાદી સાહિબા પણ ખરેખર ગુડની માફક વળગી પડ્યાં તે એમ કર્યા વગર છૂટકે ન હતે.” પણ આપને પણ વાતને ઉડાવતાં ઠીક આવડે છે જે.” “અરે, તે તે પૂછતા જ ના. પટાવવું એ તે મારે મન રમત છે. જુઠું બોલવામાં પણ પાછો પડું એમ નથી. આ ઉપરાંત બીજા કેટલાક ગુણ સેવકમાં છે. પણ, હા, હજરત! ગામમાં બધે હાહાકાર થયો છે. સુલ્તાન કુલિખાં એમ ધારે છે કે, આપ જાસુસ છે, એટલું જ નહિ પણ આપ હવશપરસ્ત આદમી છે, અને તેથી તેની દુખરને ભગાવીને નાસી ગયા છે. માટે તે સિપાઈઓ લઈને આપની પેઠે પડેલ છે. મલેક મુબારકના હિતચિંતકો એમ ધારે છે કે, આપ તેને મારીને બળાત્કારથી તેની બૈરી ઉપાડી ગયા છે, માટે તેઓ તમને પકડવા છે. પણ વધારે ઉત્કટ ઇચ્છા તો ખયરુન્નિસાને આપને પકડવાની છે. આપે તેના દિલને જખ્ખી કરી, તેના આપેલા ઘોડાપર સ્વાર થઈ, સેબતમાં તેને સાથે ન લેતાં બીજાને સેબતમાં લઈ ભાગી આવ્યા, તેથી તે આપને ધિક્કારે છે, ને તેણે ભાડુતી માણસે એકઠાં કર્યા છે, અને આપની પુંઠ પકડવા તે પણ નીકળી છે.” ઈઝામુદ્દૌલા હસ્યા અને બોલ્યો. વાર, એ તે મારી વાત થઈ પણ આપને કેમ છે?” “અરે, ન પૂછો વાત. મને પણ ભાગતાં કંઈ કંઈ મુસિબત નડી છે. પહેલાં તે જંગલમાં બે ચિત્તા મળ્યા. પણ આ ખૂદાના બંદામાં ઉઠાવવાની અને પટાવવાની હિંમત ઉપરાંત બીજી હિકમત છે, અને તે એ કે સેવક અચુક નેમ એવી તાકે છે કે ન પૂછો વાત. મને લાગે છે કે લોકો એ ચિત્તા, હરણને શિકાર કરવા રાખે છે, તે જ તેમણે છોડી મુકયા હોવા જોઈએ.” અમને પણ એજ મુસિબત નડી હતી,' ઇકામદેલાએ કહ્યું; “અમારી પાછળ ત્રણ હતા. એમાંથી બને તે મેં મારી તરવારથી મારી નાખ્યાં, અને ત્રીજાને શાહજાદીએ કટારથી વધી નાખ્યો. સદ્દભાગ્યે એટલું સારું થયું કે, તે વખતે રાત ન હતી, નહિ તે બાર વાગી જાત. પણ હજરત! આપ કયાં સુધી વરંગુલમાં હતા ?” ડે જ વખત. આપની વાત વરંગુલમાં ફેલાઈ. બાદમાં હું ત્યાંથી ચાલી નીકળ્યો. પહેલાં દિલશાદના લગ્નની વાત આખા શહેરમાં ફેલાઈ, અને સધળા આશ્ચર્ય પામ્યા. બાદમાં એવી વાત ફેલાઈ કે, આપે મલેક મુબારકનું ખૂન કર્યું, અને તેની બીબીને લઈ નાસી ગયા. હું પણ તરત જ રવાના થયો, અને આ ખીને રસ્તે નાસી આવ્યો, અને અહીં આપની મુલાકાત થઈ. સારું થયું, આપણે હવે સાથે જ મુસાફરી કરીશું, પણ જે દિલશાદને વાધો ન હોય તો. પણ હા, હજરત, આપણે પહેલ ફાટતાં જ અહીંથી નીકળી જવું જોઇશે, સમજ્યા? આપની પાસે તો ઘડે છેને?” “પણ તે પર તે દિલશાદખાન સ્વારી કરશે,” ઈઝામુદ્દૌલાએ કહ્યું. “હા, પણ તે આ જંગલમાં જ. બાદમાં ઘેડે રાખવો એ ઠીક નથી, કારણ કે એથી આપણને પકડાઈ જવાને સંભવ રહે છે. આપણે કો માગે લીધે કે કયાં છીએ, તે એનાથી જલદીથી કળી શકાય છે.” Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratvww.umaragyanbhandar.com Page #116 -------------------------------------------------------------------------- ________________ અરણ્યમાં આરામ ૧૯ ઈકામુદીલાએ ડોકું ધુણાવ્યું અને ફકીર સાહબે બગાસું ખાધું. “વારે તો હું જરા આરામ લઉં,” ફકીરે કહ્યું, “તમે ત્યાં સુધી જાગતા રહા, થોડી વાર પછી આપ મને જગાડજે, અને આપ સુઈ જજે. પછી હું જાગત રહીશ. કેમ ઠીકને?” હા, ઠીક છે. એમ કરીએ,” ઈઝામુદ્દેલાએ કહ્યું. “વા ત્યારે, આ મારી દારૂની નાની મશક છે. મારે તમે માત્ર બહાર મેં સંતાડ્યો છે.” “બહાર?” ઈમુલાએ ભવાં ઉંચાં ચઢાવી આશ્ચર્યમાં પૂછયું, “બહાર તમંચે સંતાડ્યો છે ?” “જ્યારે મેં અહીં આવી બારણું કર્યું,” ફકીરે જવાબ આપે, “ત્યારે મને ખબર નહતી કે આપ અહીં હશો. અને આવી વખતે આ ફકીરના વેષમાં તમંચે રાખ એ સારું નહિ, એમ જાણું મેં તેને બહાર સંતાડો છે.” વા, તે આપણે તે લઈ આવીએ.” ઈમામુદ્દોલાએ કહ્યું ફેણ જાણે કયી વખતે તેની જરૂર પડે તે કહેવાય નહિ.” એટલું કહી ઈઝામુદ્દોલા ઉભે થો; સાંઈ સાહેબ પણ તેની પાછળ ચાલ્યા. તે બન્ને જણ હળવેથી બારણું ઉઘાડી બહાર આવ્યા. આ રહે તે તમંચો, ઈઝામુદૌલાએ ફકીરે કહેલે સ્થાને વાંકા વળી હાથમાં લઈ કહ્યું. ચૂપ, હજરત !” સાંઈ સાહેબે કહ્યું, “જુઓ તે પેલી તરફ, પણે લાંબે શું જણાય છે? ઈઝામુદૌલાએ દૂર નજર કરી. તે ખીણમાં લાંબે છે. તાપણું સળગાવી કોઈ માણસેની ટેળી મળી હોય એમ તેને ભાસ્યું. કાં તો સુલ્તાન કલિખાંનાં સિપાઈઓ, મલેક મુબારકના માણસે, વા ખયસિાના ભાડુતી માણસે પૈકી કઈ હોવા જોઈએ.” ફરે કહ્યું જુઓ હજરત! અહીંથી આપણે મધરાત વ્યતીત થતાં નીકળી જવું, અને પહો ફાટતાં પહેલાં આ ડુંગરે વટાવી આગળ જતા રહેવું જોઈએ. જે એમ નહિ કરીએ તે આપણને તેમના હાથમાં સપડાવું પડશે, અને જો તેમ થયું તે તમારી બધી મેહેનત બરબાદ જશે.” આમ તેઓ પુનઃ પિતાને સ્થાને આવ્યા. ફકીર બાવા તો બિસ્તરહ પર આળેટી પડ્યા અને ઘસઘસાટ ઉંધવા લાગ્યા. અર્ધ રાત્રિ વ્યતીત થઇ કે ઝટ ઈઝામુદ્દૌલાએ સાંઈ સાહેબને ઢંઢળી જગાડ્યા અને કહ્યું – મૌલાના! ચાલો તૈયાર થઈ જાઓ, વખત થયો છે.” “શાને વખત?” સાંઈ સાહેબે પૂછયું, “આપને આરામ લેવાને અને મારે પહેરે ભરવાને કે ?” “ના છે, આપણે અહીંથી કુચ કરવાનો સમય થયું છે. હું શાહજાદીને જગાડું છું. તમે જઈને ઘોડાને સજ્જ કરે” ઈઝામુદ્દૌલા બે. આકાશમાં અસ્તમિત થતા નક્ષત્રને પ્રકાશ હતો. સાંઈ મૌલા વાડામાં આવી ઘોડાપર ખેગર નાખવા લાગ્યા. આણું તરફ ઇઝામુદ્દૌલા શાહજાદી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratvww.umaragyanbhandar.com Page #117 -------------------------------------------------------------------------- ________________ ૧૧૦ રૌનક મહેલની રાજખટપટ સુતી હતી ત્યાં આવ્યો અને બારણું ઠેકર્યું. તરત જ દિલશાદ જાગ્રત થઈ અને બારણું ઉઘાડ્યું. શાહજાદી સાહિબા !” ઇમામુદ્દૌલા બોલ્યા, “સિપાઇઓ આ દરીમાં છે, ને આપણે અહીંથી ભાગવું જોઈએ.” “સિપાઈઓ!” દિલશાદ જાણે વિચારમાં કે સ્વમમાં હોય તેમ બોલી. “જી, હા.” ઈઝામુદ્દોલાએ કહ્યું, આપણે તેઓ કુચ કરે ત્યાર પહેલાં અહીંથી ભાગવું જોઈએ.” “અહીં સિપાઈઓ!” દિલશાદ મનમાં વિચાર કરવા લાગી. જે અહીં સિપાઈઓ હશે તે વાલિદ પણ સાથે આવ્યા હશે. યા નસિબ! જે તે કાગળ કાઢી લીધું હોત તો કેવું સારું થાત. જેને માટે આ બધી માથાકુટ કરું છું, તે એકદમ ટળી જાત; અને તેમને મળી તે કાગળ આપી તેમની ચિતાને પણ પાર આત. પછી મલેક મુબારકની સતાવણ પણ ચાલતા નહિ. પણ શું કરવું? મેં મૂર્ખાએ આવેલી તક ગુમાવી.” આ પ્રમાણે વિચારોના મોજા તેના મનરૂપી સમુદ્રમાં આવતાં હતાં. તેને લાગ્યું કે, હવે તે ઈઝામુદ્દોલાની સાથે મુસાફરી કર્યા વગર છૂટકો નથી. હવે જ્યાં સૂધી તક મળે નહિ અને ઈશ્વરના કરવાથી તે કાગળ હાથમાં આવે નહિ ત્યાં સુધી સાથે જ જવું એમ તેણે નિશ્ચય કર્યો. પવન ડે ફુકાતે હતા. દિલશાદે ઝટ શાલ દિલ પર વીંટાળી, અને તેઓ બને વાડામાં આવ્યાં. “આપ ઘોડાપર સ્વાર થાઓ” ઈઝામુદ્દૌલાએ કહ્યું, “અને અમે બંને જણ સાથે ચાલીએ છીએ.” પવનને સપાટે ચાલતે હતો. આકાશમાં નક્ષત્ર મંદ પ્રકાશ નાખતા હતા. ઘોડાની ખરીને અવાજ તે દરીની નીરવતાનો ભંગ કરતા હતા. તેઓ આમ જતાં હતાં એટલામાં એક માણસ બાજુમાંથી હરણની માફક દોડી ગયે. પ્રકરણ ૧૫ મું ભગ્નહૃદય જંગલમાં જે તાપણું સળગતું ફકીર અને ઈઝામુદ્દલાના જોવામાં આવ્યું હતું ત્યાં સિપાઈઓ હતા ખરા, પણ તે સુલ્તાન કુલિખાના માણસો ન હતા કિયા મલેક મુબારકના પણ ન હતા. પરંતુ તે કપટનીતિકુશળ અબળા નહિ પણ પ્રબળા ખયન્નિસાના હતા. તે સાધારણ સૈનિકે નહિ, પરંતુ પૈસાને માટે કોઈ પણું કામ કરવા તત્પર થાય તેવા લૂટારા હતા. ચાર વાંસડાને આધારે એક ચંદની ઉભી કરી તેની નીચે ખયરુન્નિસા ગાદીપર પડી હતી. તાપણાને પ્રકાશ તેના મોં પર પડતું હતું. તે લૂટાઓ આમતેમ ટેળાબંધ બેસી ગપ્પાં હતા હતા. ખયરુન્નિસા મલેક મુબારકને ધિક્કારતી હતી, પરંતુ અત્યારે તેને ધિક્કાર ઈઝામુદ્દોલા પ્રતિ ચાર ગણો વધ્યા હતા. ઈઝામુદ્દૌલાને તેણે યુક્તિ રચી છોડ હતો, તેને નાસી જવાને માટે સાધનો પૂરાં પાડ્યાં હતાં, અને તેણે તેને સાથે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratvww.umaragyanbhandar.com Page #118 -------------------------------------------------------------------------- ________________ ભસહય ૧૧૧ લઈ જવા કબુલ કર્યું હતું, પરન્તુ ઇંક્રામુદ્દોલાએ તેના પ્રેમની પરવા કર્યા વગર, તેણે આપેલી સહાયને કંઈ લેખામાં ગણ્યા વગર સધી રૉનમેહેલની વાટ પકડી, ને મલેક સુખારકને હંફાવી તેની સ્ત્રીને લઈ તે નાસી ગયા. અને એ સ્ત્રી તે કાણું ? ખયરુતિસાની દુશ્મન, હિરé. તેણે જ મલેક સુખારકના મનપર ભૂરકી નાંખી હતી, અને વળી તેણે જ ઇક્રાસુદ્દૌલાના મનને વશીભૂત કર્યું હતું. ખયન્નિસાએ ઇકામુદ્દોલા સાથે લગ્ન કરી, વરંગુલમાં સ્વતંત્ર હાર્ક મીની આશા બાંધી હતી. ઇકામુદ્દૌલાએ તે આ વાત મનપર લીધી હાત તે તેને તેમ કરવું એ એક રમત હતી, કારણ કે તેમ કરવામાં તે તેને સહાયની જરૂર હત તે ચુસફ્ આદિલ કે દસ્તુર દિનાર વગેરે ખૂશીથી મદદ કરવા તત્પર થાત. આ હાર્કમા બ્રાહ્મણી સલ્તનતના ટૂકડા કરવા તત્પુર થયા હતા, અને એવા કામમાં અન્યને સહાયભૂત થવામાં પેાતાની ચઢતી છે એમ માનતા હતા; કારણ કે સામાને મદદ કરી વખત પડે સામા પાસેથી મદદની અપેક્ષા તેઓ રાખતા હતા. ઇષ્કામુદ્દૌલાના વર્તનથી ખયન્નિસાની સધળી આશા ધૂળમાં મળી, તેના મનેરથ સ્વમાંની માફક ભાગી ગયા. તેના વિચારમણિમાળાના મણકા તૂટી ગયા. ઇકામુદ્દૌલાએ તેના પ્રેમની પરવા કરી નહિ; જે પત્રથી તે વરંગુલમાં સ્વતંત્ર સત્તા ભાગવત તે પત્રને મેળવવાની દરકાર કરી નહિ, અને એક યુવાન ખાળાના પ્રેમપારામાં પડી, પેાતાની આખરુ, વૈભવ અને ભવિષ્યની રાજ્યાકાંક્ષાને લાત મારી અત્યારે જંગલમાં ભટકતા હતા. આ વિચાર ખયક્ત્તિસાના મનમાં આવતાં વૈરને અત્રિ પ્રચંડ મળવા લાગ્યા. તેણે નિશ્ચય કર્યો કે, મલેક સુખારક પેાતાના કામમાં ફાવે કે ન ફાવે, સુલ્તાન કુલિખાંના સપાટામાં કામુદ્દૌલા આવે કે ન આવે, પણ હું તેા ઇકામુદ્દૌલાને જીવતા વા મરેલા વરંગુલમાં પા! લાવું તેા જ ખરી. ખયન્નિસાને ખબર પડી કે ઇકામુદ્દૌલા દિલશાદને લઈ ભાગ્યા છે કે, તે વીસ માણસે લઈ તેને પકડવા નીકળી, અને તેણે કૃતનિશ્ચય કર્યો કે ઇકામુદૌલાની પ્રવંચનાને પૂરેપૂરો ખટલા લેવા; આથી તે સહુથી પહેલી નીકળી. તેની પુછત્રાડે સુલ્તાન કુલિખાંના સિપાઇએ આવતા હતા, અને એની પાછળ મલેક સુખારક સે। માણસની ટુકડી લઈ ઇકામુદ્દૌલાને પકડવા બહાર પડ્યો હતા. ખયરૂત્તિસા આમ બેઠી હતી, એટલામાં એક જાસૂસ ખબર લાવ્યા કે, ઇટ્ટામુદ્દૌલા અને દિલશાદ ઘેાડે જ છેટે છે, અને તેએએ આગળ કુચ કરવાનું શરુ કર્યું છે. આ ખબર મળતાંની વાર તેણે તેના માણસને પીા પડવા તત્પર કર્યા, અને તે પણ ઘેાડાપર બેસી તેમની સાથે જવા લાગી. તરતજ પહેા ફાટતાં ફાટતાંમાં તેા આ ટોળીની નજરે ત્રણ માણસે પડ્યાં. એક ઘેાડાપર સ્વાર હતું, જ્યારે ખીજા બે જણુ ખાતુમાં ચાલતા હતા. આમ શિકાર નજરે પડતાંની વાર તે ટાળીના નાયકે ઝડપથી ધાડા હાંકવાને હુકમ આપ્યા. વના ટાળાંની માફક તેએ વેગથી ચાલવા લાગ્યા. તેને ચૂપકીથી જવાની જરૂર ન હતી. રસ્તા સાંકડો હતા. બે પર્વતની વચ્ચે ખીણમાં નદીનો પ્રવાહ વળતા હતા. કારાણપર સંભાળીને ઈંક્રામુદ્દૌલા અને ફકીર જતા હતા એટલામાં તે લૂટામાંના બે જણુ જે સહુથી આગળ નીકળ્યા હતા તેઓએ તેમને પકડી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com Page #119 -------------------------------------------------------------------------- ________________ ૧૨ રોનક મહેલની રાજગઢપઢ પાડ્યા. કંઈ પણ ખેાલ્યા વગર, કે ઇસારા કર્યાં વગર, તેઓ સામા થયા. એક જણે ઘેાડાની લગામ પકડી, જ્યારે ખીન્તએ સાંઈમૌલાપર શસ્ત્ર ઉગામ્યું. પણ આમ કરવામાં તેઓએ સજ્જડ થાપ ખાધી. તેએએ પેાતાના સાથીદારાને આવવા દેવા જેઇતા હતા. કારણ કે એક નિમિષમાં તે કારે શસ્ર ફેંકી દીધું, અને પાતે તે હૂમલેા કરનારને જોરથી વળગી પડ્યો. જે માણસે લગામ પકડી હતી તે પણ શ્રાપ દેતે પાા પડ્યો, કારણ કે તેને પણ તેના માથાને માણસ મળ્યા હતા. ઇકામુદ્દૌલા તેનાપર વાધની પેઠે તુટી પડ્યો, અને તરવારના એક સપાટાથી તેના આત્માને પ્રભુની દરખારમાં મેક્લી આપ્યા. ઇક્રામુદ્દોલાએ આમતેમ નજર ફેરવી. સાંઈ અને તે માણસ ખાથમખાૉ કરતા હતા. ઈંક્રામુદ્દીલા ઝટ મદદે દોડ્યો, પણ તેની મદદ નકામી હતી. કારણ કે જ્યાં આગળ તેએ દ્વન્દ્વ યુદ્ધ કરતા હતા. ત્યાં જમીન પોચી હતી અને તેથી બંનેના પગ સરી પડ્યા અને નીચે નદીના જળમાં પડ્યા. ઇકામુદ્દૌલા વ્યક્તિ દૃષ્ટિએ આ જોઈ રહ્યો. કીરને મદદ કરવી એ શક્ય ન હતું. ‘હર ઇચ્છા' એમ કરી તે પાછે જ્યાં દિલશાદ હતી ત્યાં આવ્યા. જમીનપર તરવારને લેાહી નાંખી, સાફ કરી, કોષમાં મૂકી, અને મ્યાન મુદ્રાએ દિલશાદને કહ્યું: “શાહનદી સાહિબા ! આપણે જેમ પહેલાં મુસાફરી કરતા હતા તેમ કરવી પડશે. આપણે આપણા એક સાથીને ગુમાવ્યા છે, શું કરવું ?” “ખુદ્દાની મરજી,” દિલશાદ ખેાલી. પૂર્વવત્ ઇંકામુદ્દોલા ધાડાપર સ્વાર થયા. દિલશાદને આગળ બેસાડી અને વેગથી ઘેાડાને હાંકી મૂકયેા. તેઓ એમ કેટલેાક વખત આગળ વધ્યાં. ધાડા થાકીને લોથ થઈ ગયા હોય એમ જણાયું. અમુક અંતરે આવી પહોંચ્યા પછી ઇકામુદ્દૌલાએ કહ્યું: ધાડાએ પેાતાનું કામ ખરાખર બનવ્યું છે, અને તે હવે થાકીને લેાથ થઈ ગયા છે. હવે માત્ર આપણી પાસે એક જ ઇલાજ છે, અને તે એ કે પેલી ટેકરી પર જઈ આપણે ઘેાડીવાર ત્યાં જ વિસામા લેવો.” એટલું ખેલી તે ઘેાડાપરથી નીચે ઉતર્યો, અને દિલશાદને હાથ ઝાલી નીચે ઉતારી, ઘેાડાપરનું ખેાગીર પણ કાઢી નાખ્યું, લગામ કાઢી નાંખી, અને તેને ટા મૂકી દીધા. ઘેાડા ધાસ ચરતા ચરતા દૂર જવા લાગ્યા. “ચાલા, શાહજાદી સાહિબા !” ઇકામુદ્દોલા ખાલ્યા, “આપણે આ ટેકરીપર ચઢી, પણે જઈ આરામ લઇએ.” દિલશાદ મુંગે મોંએ તેને હાથ પકડી ચાલવા લાગી. ચઢાણુ કપરી હતી. અહીંતહીં માટી શિલાએ પડી હતી, અને કાઈ સ્થળે કંઢેરી ઍડવા હતા. જમીન કેાઈ જગાએ એવી તેા પાચી હતી કે પગ સરી જવાની ધાસ્તી લાગતી હતી. આમ તે હાંફતાં હાંફતાં ચઢણ ચઢવા લાગ્યાં. અંતે તે તે ટેકરીના મથાળાપર આવી પહોંચ્યાં. દૂર ક્ષીણના રમ્ય દેખાવ નજરે પડતે હતેા: આણી તરફ નસીમાબાદ નદી તીરે જણાતું હતું; ત્યાં કિલ્લેદારનું મથક, એક મસ્જીદ અને નાનાં ઝુપડાં જણાતાં હતાં. સૂર્ય મધ્યાહ્નના તપવા માંડ્યો હતા. “મને લાગે છે કે આ જ નસીમાબાદ, દિલશાદ મૌનભંગ કરતાં એલી; “અહ્વાહા । કેવા એકાંત અને રમણીય સ્થળમાં આ જગા આવી છે, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com Page #120 -------------------------------------------------------------------------- ________________ મહદય ૧૧૩ ખરું કહો છો, શાહજાદી સાહિબા!” “કામુદ્દોલાએ જવાબ આપ્યો; “પણું આપણે જે સ્થાને ઉભાં છીએ તેના જેવી એકાંત જગા તે ભાગ્યે જ હશે. ચાલે, આપણે આ તરફ આ ખડકની બાજુમાં બેસીએ. હું ત્યાં આ પત્યરા ગઠવું કે આપણુ સર્વની નજર આડમાં આવીશું.” તેઓ બને જરા આગળ ચાલ્યાં. અહીં એક અણુધડ શિલાની છાટપર તેઓ બેઠાં. ઇઝામુદ્દૌલાએ પિતાનાં કપડાં કાઢયાં, શસ્ત્ર બાજુએ રાખ્યાં, અને પત્થર અહતહથી એકઠા કરવા લાગ્યો. દિલશાદનું હૈયું ધડકધડક થવા લાગ્યું. તેના મનમાં વિચાર આવ્યો કે, લાગ ઠીક છે, લાવને કાગળ લઈ લઉં. તરત જ તેણે ઈઝામુદ્દલાના કપડામાં હાથ નાખે, અને જોતજોતામાં કાગળ બહાર કાઢો. તેનું અંત:કરણ કુદવા લાગ્યું-કરવું? આ કાગળ લઈ અહીંથી નાસી જઉં? અહીં કંઈ પત્થર નીચે સંતાડું? અને પછી પાછા ફરતાં તે લઈ આકાને આપું તે? ના, ના, એમ કરવામાં શું ફાયદો? વળી કદાચ પકડાઈ જાઉ તો? કદિ એ કાગળ પાછો ગુટવી લે તો? લાવને ફાડીને ચીરેચીરા કરી ફેંકી દઉં. આવો લાગ ફરીથી ક્યાં મળવાનું છે? આમ વિચાર આવતાં તેણે તે પત્રને નાશ કરવાનો નિશ્ચય કર્યો. રખેને ઈમુદ્દોલા આવી પહોંચે, ને તેને હાથમાં કાગળ જઈને સંશય પામે, તે બીકે ઝડપથી તેણે તે પત્રના ચીરેધીરે કરી નાખ્યા, અને જરા આઘે સરી દૂર ફેંકી દીધા. ઈકામુલા પત્થર એકઠા કરી ગઠવવા લાગ્યા, અને તેમ કરી રહ્યા બાદ દિલશાદના સામું જોયું. તેની આંખોમાં તરલ તેજ ચમકતું હતું. તેના વિજય પ્રમત્ત ચેહેરા પર આનંદની છટા રમતી હતી. તેના અંતરનો આનંદ ઉભરાઈ બહાર નીકળતા જણાતા હતા. તેના શરીરનું પ્રત્યેક અવયવ હર્ષના કે ઉત્સાહના તરંગથી કમ્પી ઉઠતું હતું. તેના કેશની લટે હવામાં ફરફર થતી હતી. તેની મુદ્રા તેના ઉત્સાહને દર્શાવતી હતી. અત્યારે તેના દેખાવમાં અવર્ય આનંદ અને મને હરતા ભાસતી હતી. કામદેલા આશ્ચર્યમગ્ન મુદ્રાએ તેના સામું જોઈ રહ્યો. દિલશાદ એક ગર્વમિશ્ર વિજોન્મત્ત દૃષ્ટિ કામુદ્દોલાપર રેપી બોલી, “હજરત! હું ફાવી.” ઈઝામુદ્દોલાએ તીક્ષ્ણ દષ્ટિ તેની સામે ફેંકી, અને શાંત, ગંભીર અને વિકાર રહિત મુદ્રાએ કહ્યું, “આપ ફાવ્યાં! શામાં ફાવવાનું શું હતું, શાહજાદી સાહિબા “જેને માટે હું આપની સાથે આવી હતી તે કામમાં દિલશાદે પ્રત્યુત્તર આપ્યો. આપ શાને માટે મારી સાથે આવ્યાં હતાં? મને તે કંઈ ખબર નથી કે, આપ કઈ કામને માટે મારી સાથે આવ્યાં હ!” આશ્ચર્યવ્યંજક સ્વરે કામુદૌલા બા. “આપને જે ખબર હતી તે હું ફાવત શાની ?” પણ ફાવવાનું શું છે, તે તે જરા કહેશે?” ઇઝામુદ્દલા વ્યથિત મને બોલ્યો. “શામાં મારા કામમાં. મને જે પત્ર જોઈતો હતો તે પત્ર મળી ગયે.” “ક પત્ર?” બેબાકળી મુદ્રાએ ઇકાલાએ પૂછયું. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratvww.umaragyanbhandar.com Page #121 -------------------------------------------------------------------------- ________________ સૈનક મહેલની રાજખટપ? યા પત્ર !” ગર્વોન્મત્ત મુદ્રાએ દિલશાદે જવાબ આપ્યા, યા પત્ર કેમ ? જે પત્રપર અબ્બાજાને મલેક સુખારકને સહી કરી આપી હતી તે પત્ર” ઇકામુદ્દૌલાએ પોતાના ખટ્ટનમાં હાથ નાંખ્યા, અને સ્થિર વિકારરહિત મુદ્રાએ તેના સહામું જોઈ કહ્યું:~ ૧૧૪ “એમ કે? ત્યારે આપે મારા શાહના પત્ર લઈ લીધા, નહિ વાર?” “હા,” નિડરતાથી દિલશાદે જવામ આપ્યા, “આપે તે પત્ર મલેક સુબારક પાસેથી ચેારી લીધેા હતેા, અને મેં તે તમારા કપડામાંથી ચારી લીધા, એટલુંજ નહિ, પણ ફાડીને તેના ચૂરેચૂરા કરી નાંખ્યા. જૂએ પણે,” એટલું કહી આંગળી વતી તે સ્થાન ખતાવવા લાગી. “એમ, ત્યારે તમે ફાવ્યાં ખરાં,” ઈંકામુદ્દૌલા ખિન્ન સ્વરે ખાહ્યા; “તે કાગળ ગયા, સદાને માટે ગયે.” અગ્નિ વધેતાં નયને ઇકામુદ્દોલાએ તેના સામું તેઈ ઉમેર્યું. “શાહનાદિ સાહિબા! આપ ધારે છે તે પત્ર તે નહતા. આપે શું કર્યું તેને આપને ખ્યાલ છે? નહિ જ; ક્યાંથી હેાય ? યા મૌલા! યા રહિમ ! શાહાર્દિ સાહિમા, શાહાદિ સાહિબા! આપે પાતે જાણી જોઇને આપના પગમાં કુહાડ માર્યો છે! આપની રાાદી મલેક સુખારક સાથે થઈ નથી એની એક પક્ષી સબૂત, આપે આપને હાથે નષ્ટ કરી નાંખી છે. સાંઈ હવે આ દુનિયાપર નથી, અને સાબિતીમાં આ એક પુત્ર હતા તે પણ આપે નાશ કરી નાખ્યા! હવે આપ કહેશે। કે લગ્ન થયાં નથી, તે વાત કાણુ માનશે? શા માટે માનરો ? રા આધારે માનરો ?” દિલશાદના ચેહેરા ફીક્કો પડી ગયા. જે નયનેામાં ઉત્સાહની છટા દીસતી હતી, ત્યાં નિરાશા વ્યાપી. તે દ્વિગૅમૂઢ જેવી બેબાકળી આંખે તેના સામું જોઈ રહી. આ પત્રથી અને તે ફકીરના કથનથી દુનિયાને ડંકા વગાડી કહત કે આપનાં લગ્ન થયાં નથી. સાદી ખાટી છે,” ઇક્રામુદ્દૌલા હૃદયના આવેગથી કહેવા લાગ્યા; પણ હવે બેમાંથી એક પણ સાધન હયાત નથી. શાહજાદી સાહિબા ! આપે શા માટે મારા કહેવાપર ઇતબાર રાખ્યા નહિ ? શા માટે માત્ર ચેડા દિવસની ધીરજ ખમાઈ નહિ ? શા માટે આપે પેાતે આપના સુખના નારા કર્યો? હા, દશ દિવસ પછી તે જ પુત્ર હું આપને આપવાને હતેા. પણ નસીબ, ખીજું શું? નહિ તે આપને આમ કરવાનું સુઝે કયાંથી? હવે આપ ગમે તે કહેરો, પણ આપના કથનને કાઈ માનવાનું નથી. દુનિયાની નજરમાં આપ મલેક સુખારકનાં ખીખી છે, એ વાત ખરી ઠરવાની, અને હવે કોઈ તમારી કે મારી વાતપર વિશ્વાસ નહિ આણે. રાહુદી સાહિબા ! આપ જે પત્રની તલારામાં છે તે પત્ર મારી પાસે નથી. તે પુત્ર એક ખીન્ન પાસે છે. ખરું કહું? તે પત્ર ખયરુતિસા પાસે છે.” ઇકામુદ્દૌલાના વચનેવચને દિલરાદના દિલમાં કાંટા ભેાકાવા લાગ્યા. તેની આંખામાં ઝળઝળીયાં આવી ગયાં. તેણે હાથવતી કપાળ કુટયું, અને પછી બે હાથવતી પેાતાનું મોં ઢાંકી દીધું. “ખયરુત્તિસા !” તુચા અવાજે સ્ફુત્ક્રાં લેતી હોય તેમ ખાલી, “શું તે પત્ર Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com Page #122 -------------------------------------------------------------------------- ________________ ખયરુન્નિસા પાસે છે ? થઈ રહ્યું, હવે કંઈ આશા નથી. હવે અબ્બાજાનનું આવી બન્યું; વરંગુલનું પણ આવી બન્યું. હવે તે પત્ર પાછે હાથમાં આવે એ બનવાજોગ નથી. અહા! અબ્બા, અબ્બા! શું થશે?” તેણે ઇઝામુદૌલાને હાથ પકડ્યો અને કહેવા લાગી, “હજરત! આપને કદાચ એ ખબર નહિ હોય છે, જે વખતે અમ્બાજાને તે પત્ર પર દત કર્યા, તે વખતે તેઓ બરાબર શુદ્ધિમાં ન હતા. તેમને મલેક મુબારકે શરાબમાં કંઈ કેફી ચીજ આપી હતી, અને નશો ઘણો જલદ હતે. અબ્બાજાનની સહી કરાવી લેવા માટે મલેક મુબારકે કાવતરું રચ્યું હતું. અબ્બાજાનની મુરાદ કેવી છેતેઓ કેવા રાજ્યભક્ત અને વફાદાર છે, તે સારી જહાનમાં રેશન છે. પણ જે વખતે તેઓ મલેક મુબારકને ત્યાં ગયા હતા, તે પહેલાં એક શાહી ખત આવ્યો હતો. તેની અસર તેમના મનપર તાજી હતી. એ અસર અને તેના પર નશાની ચીજ એ બને એ મગજને ઉશ્કેરી નાખ્યું. તેમણે ધુનમાં ને ધુનમાં તેનાપર સહી કરી આપી. જે તેઓ શુદ્ધિમાં હોત તો કદિ પણ તેનાપર સહીત કર્યા ન હતા. એ કાગળ મેળવવાની ખાતર હું મારી જાત વેચવાને તત્પર થઈ. પ્રભુ! પ્રભુ! હજરત! હું આટલી હકીકત જાણ્યા પછી, ખરી વાત આપના ધ્યાનમાં આવ્યા પછી, હું એમ પૂછું છું કે, જે એ પત્ર આપની પાસે આવે તે આપ તેને અબ્બાજાનની વિરૂદ્ધમાં વાપરશે? આપ તે પત્રને લાભ લેશે? આપ શું અબ્બાજાનને સલ્તનત સામે કાવતરામાં સામેલ કરવા પ્રયત્ન કરશે, કે આપ તે પત્ર શાહના હાથમાં જાય તેમ કરશો ખરા ? બેલો, બેલે, ખરું કહે.” ઇકામુદૌલા ગુપચૂપ તેના સામું જોઈ રહ્યો. તેણે કંઈ પણ પ્રત્યુત્તર આપ્યો નહિ, “બેલે, બેલે હજરત! ખરું કહો દિલશાદ ફરીથી આજીજી કરતી હોય તેવા સ્વરે બોલી. ગમે તે પ્રકારે તે પત્રપર સહી મેળવવાને માટે હું અહીં આવ્યા હતા. મારે ઉદ્દેશ તે પત્રને લઈ જવાને હતો.” દિલશાદને ચેહર ઉતરી ગયો. તેણે ગરદન નીચી ઝુકાવી દીધી, અને તેની આંખમાંથી આંસુની ધાર ટપકવા લાગી. શાહજાદી સાહિબા!” ઇઝામુદૌલા બોલે, “એ, તે પત્ર મારી પાસે નથી. અત્યારે તે તે ખયરુન્નિસાના હાથમાં છે, અને જે પળે હું આપને મારી સાથે લેતો આવ્યો તે પળથી તે મને ધિક્કારવા લાગી હશે. હવે મેં એને જન્મની વેરણ બનાવી છે. આપના અબ્બાજાનને જે કંઈ નુક્સાન પહોંચવાને સંભવ હોય તે તેના તરફથી છે, તે પછી મારું વચન આપવું શા કામનું છે ? એટલું ખરું કે જે તે પત્ર મારા હાથમાં હોત, વા મલેક મુબારકની પાસે હોત તે જેટલું જોખમ હતું, તેના કરતાં સગણું જોખમ એ પત્ર ખયરુન્નિસાની પાસે રહેવામાં છે. એ ખરી વાત છે, કે એ પત્ર મેળવી સહુ પોતપોતાનું કામ કાઢી લેવા માગતા હતા. મારે કંઈ ન દો જ ઉદેશ હતો. મલેક સુબારકને વળી અન્ય હેતુ હતુંપરંતુ ખયરુન્નિસાને નથી હજરત સુલ્તાન કલિખાંની પરવા કે નથી તેને બીજી કઈ વાતની દરકાર. તે માત્ર તમારે નાશ કરવાને અબ્બાજાનને શૂળીને લાકડે ચઢાવતાં પણ પાછી અટકશે નહિ. જે તમને હાનિ પહોંચે એમ હશે, તે પોતાને જાન શયતાનને વેચવા પ્રસ્તુત થશે.” Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratvww.umaragyanbhandar.com Page #123 -------------------------------------------------------------------------- ________________ ૧૧૬ રોનક મહેલની રાજખટપટ . દિલશાદ ભયચક્તિ દૃષ્ટિએ કામુદ્દોલાના સામું જોઈ રહી અને બોલી, “હું જાણું છું, જાણું છું. પણ હજરત! અખજાનને બચાવી લેવાની કે પણ તદબીર નથી ? છે,” મંદ સ્વરે કામુદ્દોલા બેલ્યો; “પણ તે બર આવે કે નહિ, એ જરા શક પડતું છે.” આશાના અંકુર દિલશાદના દિલમાં ફુટવા લાગ્યા. તે ઉતાવળમાં બોલી - “શી છે? એવી તદબીર શી છે?” “શાહજાદી સાહિબા !” છેકામુદ્દૌલાએ જવાબ આપ્યો, “જે રાત્રીએ હું નૂર મહેલમાંથી છૂટયો તે રાત્રે ફરીથી રૌનક મહેલમાં પગ ન દીધું હોત, આપને હું સાથે ન લાવ્યો હોત, તે ખયરુન્નિસા, જેણે મારા છૂટકારાને માટે એટલી ગોઠવણ કરી હતી તે, મારી સાથે આવવા રાજી હતી, એટલું જ નહિ પણ તે પત્ર મને સ્વાધીન કરવા તેણે મને વચન સુદ્ધાં આપ્યું હતું. પણ તેની એક શરત હતી.” દિલશાદ અધિરાઇથી તેના સામું જોઈ રહી. શરત એ હતી કે, મારે તેની સાથે લગ્ન કરવાં,” ઈક્રોમુદ્દોલાએ હળવેથી ઉમેર્યું, અને એટલું કહી તે દરની તરફ જોઈ રહ્યો. “પણ શું તે તમને ચહાતી હતી? તમારા પ્રતિ તેને પ્રેમ હતો?” દિલશાદે પૂછયું. તે પોતાની રીતિએ પ્રેમ કરતી હતી,” લાગણીરહિત મુદ્રાએ કામુલા બો; “હજી પણ કદાચ તે મને ચહાતી હોય. અને જે તેમ હશે તે હું તે પત્ર તેની પાસેથી મેળવી શકીશ; પણ જે પ્રેમને બદલે તેના મનમાં વેર વ્યાખ્યું હશે તે, તેપણું હું પ્રયત્ન કરી જોઇશ. જુઓ, આ નસીમાબાદ તે આ રહ્યું હું ત્યાં આપને રાખી જઉં છું. જેઉં છું, શું થાય છે તે. જે ફાવીશ તે ઠીક છે, આપને પાછો મળીશ; નહિ તે સંદેશો તે જરર પહોંચડાવીશ.” ઇકામદૌલા સ્થિર દષ્ટિથી તેના સામું જોઈ રહ્યો. દિલશાદની આંખો પણ તેના અંતરમાં પ્રવેશ કરવા મથતી હતી. * “તો શું આપ સરત પાળવા જાઓ છે? આપ ખયરુન્નિસા પાસે જાઓ છો?” તેણે ડોકું ધુણાવ્યું. કામુલા દિલશાદને હાથ પિતાના હાથમાં લઈ ચાલ્ય, અને કહ્યું, “હું તમને નસીમાબાદમાં રાખી આવું.” દિલશાદ બોલ્યા ચાલ્યા વગર તેની સાથે ચાલવા લાગી. તે જાણે નશામાં કે સ્વમમાં હોય તેમ જણાતી હતી. તે ઉંઘમાં ચાલતી હોય તેમ શન્યમુખ્ય ચેહેરે તેની સાથે ડગલું ખેડતી હતી. રસ્તે વચ્ચે વચ્ચે અણુધડ પત્યરા નડતા હતા, પણ આનું તેને લવલેશ ભાન ન હતું. તે મનમાં વિચાર કરતી હતી કે, કામુદોલા છોડીને ચાલી જાય છે. તે વરંગુલ તરફ વળશે. રસ્તામાં તેના દુમને તેને પ્રાણ લેવાને તલપી રહ્યા છે, અને ખયરુન્નિસાનું શું? ઈકામુદોલા કદાચ પરણવાની હા કહેશે, તે પણ તે માનશે ખરી? અને નહિ માન્યું, તે પછી ઈઝામુદ્દોલાના શા હાલ થશે કદાચ મલેક મુબારના માણસને તે સ્વાધીન કરે તે તે જરૂર ઇઝામુદૌલાનું આવી જ બન્યું. પછી તેને બચવાને કોઈ પણ રસ્તો નથી.' Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratvww.umaragyanbhandar.com Page #124 -------------------------------------------------------------------------- ________________ ભંહદય ૧૧૭ આમ તેઓ તેટેકરી ઉતર્યા, તે દરમિયાન દિલશાદના મનમાં અનેક તર્ક ઉત્પન્ન થતા હતા, અને તેના મનને વીંધી નાખતા હતા. તેની દૃષ્ટિ સમીપ ઈઝામુદ્દૌલાના ભવિષ્યનું ચિત્ર ખડુ થતું તે જોતી કે ઇઝામુદ્દોલાના હાથપગ બાંધ્યા છે, અને સિપાઈઓ તમંચાવડે તેને મારી નાખવા તલપી રહ્યા છે. જોતજોતામાં ધડાકે થે, અને “યા પરવરદિગાર કરી ઈઝામુદ્દોલા જમીન પર પડ્યો. તેનું બદન લેહીથી ખરડાઈ ગયું. આ ચિત્ર જોતાં તેણે કિકિયારી મારી અને ફાટી આંખે આમ તેમ જોયું. નદીને પ્રવાહ ખળખળ વહેતે હતે. ઝાડપર એક પક્ષી ક્લિકિલાટ કરી રહ્યું હતું. તેણે ઈઝામુદ્દૌલા પ્રતિ જોઈ કહ્યું – - “હજરેવાલા! મારી ખાતર આપ આપની જિંદગીને જોખમમાં નાખતા ના, હું આપની તેવી દયાને પાત્ર નથી. હું ખરું કહું ? હું આપની સાથે આવી ખરી, પણ તેમ કરવામાં મારે કંઈક જુદો જ હેતુ હતું. મારું એવું ધારવું હતું કે, તે પત્ર આપની પાસે છે, અને તે ગમે તે પ્રકારે પ્રાપ્ત કરવો, એ મતલબથી હું આપની સાથે આવી હતી. મને જે એમ ખબર હોત કે, તે પત્ર આપની પાસે નથી, તે હું પાછી વરંગુલ ચાલી ગઇ હેત.” “શાહજાદી સાહિબા!” ઈઝામુદ્દૌલા બેલ્ય:-“હું મારા મનમાં એમ ધારતા હતું કે, કંઈ નહિ, હું આપના હૃદયને મારી તરફ વાળી લઈશ. મારે બળવત્તર પ્રેમ આપના દિલને સ્પર્શ કર્યા વગર નહિ રહે, અને વખતના જવાની સાથે આપ નેહની નજરથી નિરખશે, એમ મારું માનવું હતું. વળી એમ પણ ધારો હતું કે, આપ વરંગુલ પાછાં નહિ ફરે. એક જરા જેટલે પત્થરની અંદર ઘર કરી રહે છે, તે એક ઇન્સાનને દિલબરીના દિલમાં વાસ કરવો, એ કંઈ મુશ્કેલ વાત નથી. નહિ, પણ મારી માન્યતા ખોટી હતી. એમાં આપને દોષ દે નકામો છે. હું ન હોતે જાણતા કે, આપ માત્ર તે કાગળ લેવાની આકાંક્ષાથી મારી સાથે આવવા પ્રસ્તુત થયાં. મારે જૂદો જ ભ્રમ હતા, પણ તે ભ્રમ આપે ભાંગી નાંખ્યો, એ એક રીતે ઠીક જ થયું છે. શાહજાદી સાહિબા! જે દિવસે આપ ફરીથી મારી દષ્ટિએ પડ્યાં ત્યારથી જ કેણ જાણે, મારા મનની શી સ્થિતિ થઈ છે, તે હું જાણતો નથી. આપે શું જાદુ કર્યો છે, તે હું સમજી શકતા નથી. શા માટે મારું મન આપને મળવાને તલપે છે? શા માટે મારી આંખો આપના દિદારને દેખવા ઉત્સુક રહે છે? શા માટે કાનને આપના મીઠા બેલ સાંભળવા ગમે છે? શા માટે હદય આપના હૃદયને ભેટવા ઉછળી પડે છે? શા માટે, શા માટે આમ થાય છે? હું જ્યાં ફરું છું ત્યાં આપની મૂર્તિ હૈયામાં ધારણ કરી કરું છું. હું પૂર્વે કે હતો, અને અત્યારે કે થઈ ગયો છું! આપના પ્રેમની ખાતર મેં દુનિયાની મોટાઈને તિલાંજલિ આપી, રાજની મોટાઈ, અન્ન અને નામનાને પગ તળે કચડી નાંખી દુનિયાની સલ્તનતને પણ કંઈ લેખામાં ગણી નહિ, હું કર્તવ્યભ્રષ્ટ થયો. થયું, થયું તે ખરું. કોઈના હૃદયપર પરાણે અધિકાર મેળવાતે નથી. શાહજાદી સાહિબા ! હું આપને દોષ દેતો નથી, હું આપને ઠપકો આપતે નથી, ઠપકો આપવા જેટલો મને અધિકાર નથી. દોષ મારો પોતાને, મારા પિતાના હૃદયને છે. પણ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com Page #125 -------------------------------------------------------------------------- ________________ ૧૧૮ રૌનક મહેલની રાજખટપટ અગર દાનિસ્તમી રેજે અજલ દાગે જુદાઇરા. નમી કરદમ બદિલ રેશન ચરાગે આપનાઇશ* નસીમાબાદ પાસે જ જણાવા લાગ્યું. ઈઝામુદ્દોલા બોલ્યો, “શાહજાદી સાહિબા! જૂઓ આ સામે નસીમાબાદ. આપ ત્યાં સીધા, હું વારંગલ તરફ પાછો વળું છું. ખયરુન્નિસાને મળું છું, અને જે તે પત્ર મેળવવામાં હું ફત્તેહમંદ નીવડીશ તે આપને તે પહોંચાડીશ. પણ યદા કદાચિત હું પાછો ન ફરું કે મારી તરફથી આપને સંદેશ ન મળે, તે જાણજો કે મેં તે પત્ર મેળવવાને યત્ન કર્યો હતો, પણ તે પાર પડ્યો નહિ. શાહજાદી સાહિબા! હું આપને અહીં લઈ આવ્ય, એમાં જે આપને મારે વાંક જણાત હોય તો હું માફી હાઉં , આપ રહેમદિલથી ક્ષમા કરશે. જૂઓ, સામે પેલું મકાન. હું જાઉં છું, ખુદા હાફેજ.” એટલું કહી કામુદૌલાએ દિલશાદના હાથ પોતાના હાથમાં લઈ અવનત ડેકે નમન કર્યું, અને પછી કંઈ બોલ્યા ચાલ્યા વગર, કે પાછું જોયા વગર તે દરીની વાટ પકડી. દિલશાદની આંખમાં ઝળઝળીયાં આવ્યાં. જે ઈશ્ચામુદોલાએ આ સમયે તેના સામું જોયું હોત તો કેટલી તીવ્ર પ્રાર્થના, પ્રેમવ્યાકુળતા તેની એક દૃષ્ટિમાં જોઈ શકો હોત. દિલશાદ ક્ષણભર ત્યાં ઉભી રહી. પછી તરત જ હુકાં ભરતી, “ઈકામુદ્દોલા! ઇઝામુદ્દૌલા! જરા ઉભા રહે,” એમ બૂમ મારતી તેની પાછળ દેડી. ઈક્રોમુદ્દોલા ઝાડીમાં અદશ્ય થઈ ગયો હતો. તે તેની દૃષ્ટિએ પડ્યો નહિ. પાંદડાને ખડખડાટ, પવનના સુસ્વાટ તેના બોલને હસવા લાગ્યા. પ્રકરણ ૧૬ મું પત્ર હાથ આવ્યું ઈક્રોમુદૌલા આવેશમાં ને આવેશમાં આગળ ચાલવા લાગ્યો. તેના મગજ પર આજને બનાવ તરી આવતો હતો. રસ્તામાં તેને પકડવા નીકળેલી લુટારુઓની ટોળી, વરંગુલ પાછા ફરવામાં જાનને જોખમ, એ વાત તેના મગજમાંથી સરી ગઈ. સુલ્તાન કુલિખાના સિપાઈએ, મલેક મુબારકના માણસે, કરાલ મૃત્યુની માફક મેં ઉઘાડી તેને પકડવા તત્પર હતા, એનું એને સ્મરણ રહ્યું નહિ. તે ધુનમાં ને ધૂનમાં આગળ ચાલવા લાગ્યો. દિલશાદપરનો ચાહ તેના હૃદયમાં અગ્નિની માફક ભભૂકી ઉઠયો હતો. દિલશાદનું મુખ તેના નયન આગળ તરી આવતું હતું. તે પોતાના દિલમાં કહેતા હતા કે, મરા મજરૂહ કર દી દર નીગાહમ રૂખ બપોશદી; ચે તસીરમ કે દિલબુરદી વ હાલે મન ન પુરસીદી.t * ભાવાર્થ-જે હું પ્રથમ દિવસે જ એમ જાણતા હતા કે, જુદાઇની બળતરાથી પીડાવું પડશે, તે હું મારા દિલમાં પ્રેમના દિવાને પ્રગટ કરત નહિ. It ભાવાર્થ –એક નિગાહથી મારું મન વશ કરી લીધું. અહા! એવી ભલ શી થઈ કે મારા મનની હાલત ન પૂછો એવી એ મનહરણથી થઈ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratvww.umaragyanbhandar.com Page #126 -------------------------------------------------------------------------- ________________ પિત્ર હાથ આવ્યો ૧૧૯ કામુદૌલાને તેના ચહેરાનું સ્મરણ થતાં તેના મનમાં એમ થઈ આવતું હતું કે, શું એનું દિલ પત્થરની માફક સખ્ત છે? સંભવિત છે. શા માટે નહિ? તેણે પોતે જ તેને કહ્યું હતું કે, હું માત્ર તે પત્ર લેવાને માટે આવી હતી, અને પત્ર મેળવી પાછી વરગુલ જવા ઇચ્છતી હતી. આટલું છતાં ઈઝામુદ્દોલાનું દિલ માનતું નહિ. તેના મનમાં તેના જ તરંગે ઉઠતા હતા. ઘડિમાં તેનું વિષન્ન મુખ, તેના મીઠા બોલ, તેની વિલાયેલી આંખે, તેના અવયનું હલનચલન તેની દૃષ્ટિ આગળ ખડું થતું. તેણે એમ માન્યું હતું કે, દિલશાદનું દિલ આસ્તે આસ્તે પીગળવા માંડ્યું હતું. તેને અહંકાર દૂર થતો હતો. તેને સબળ પ્રેમપ્રવાહ તેને હૃદયના પ્રવાહને પોતાની તરફ ખેંચતા હતા, પણ તેના એક જ શબ્દ ઈમુદ્દૌલાના દિલ પર કારી જખમ કર્યો હતો, તેનાં સુખનાં સ્વમાં ભાગી નાંખ્યાં હતાં. આ વિચાર આવતાં તેના મનમાં ધની લાગણી ઉત્પન્ન થઈ આવી, પણ તરત જ તે વિચાર પલટાઈ ગયે. તેને લાગ્યું કે, મારા જેવા એક ગરીબ સૈનિકને ઇશ્ક સાથે શું કામ? આ સમયે દક્ષિણમાં ભારે ઉથલપાથલ થતી હતી. કહીં કહના માણસે આવી ભાગ્ય પરીક્ષા અજમાવતા હતા. કેટલાક સાહસિક નરે પિતાની ઉમેદ બર આણુતા હતા, અને ઈકામદૌલા કરતાં બુદ્ધિમાં ઉતરતા અને શૌર્યમાં નબળા માણસેએ પિતાની અભિલાષા તૃપ્ત કરી હતી. ઈઝામુદ્દૌલાને પિતાનું ઈષ્ટ સાધવાને ઘણી સુગમતા હતી. તેણે લડાઇમાં નામના મેળવી હતી. તેના શૌર્યને કે મેર વાગી રહ્યો હતો. પોતાના સ્વામીની તેના પર પૂર્ણ મહેરબાની હતી, છતાં તેણે અત્યાર સુધીમાં કીર્તિ સિવાય શું મેળવ્યું હતું? જે તે મલેક મુબારક કે બીજા કેટલાક રાજ્યના માણસો જેવો ખટપટી, કાવાદાવા રમવામાં કુશળ, પિતાને હેતુ સિદ્ધ કરવા ગમે તેવા ઉપાય યોજવામાં નિડર એ હેત તો આજ તેને બેડે પાર થઈ ગયો હેત. પણ તે બીજાની માફક વાં માર્ગે જવા ઇછત નહિ. જે ઉપયોગી કામને અર્થે તે વરંગુલમાં આવ્યું હશે તે લગભગ પાર પાડવાની અણી પર આવ્યું હતું, પણ તે છેલ્લી ઘડીએ ફસ્કી ગયું. શાથી ૮ માત્ર એક રમણુના પ્રેમથી. અહા ! પ્રેમ! તારી શી અપૂર્વ બલિહારી! કે પ્રબળ પ્રભાવ! એક વખત આંખમાં પ્રેમનું અંજન અંજાયા પછી દુનિયા કંઈ અપૂર્વ વિલક્ષણ ભાસે છે. ઈમુદ્દોલાની પણ તેવી જ સ્થિતિ હતી. નથી તેને રાજકાજનું ભાન, નથી તેને કોઈ બીજી બાબતમાં આરામ, છે માત્ર તે સુંદરીના પ્રેમનું ધ્યાન. તે વરંગુલમાં આવી પિતાને ઉદ્દેશ સિદ્ધ કરી શકો નહિ, કેસિદ્ધ થયેલ તેના હાથમાંથી સરી પડ્યો. અને હવે? હવે તે સિદ્ધ થાય એની આશા જ ક્યાં હતી ? ફરીથી તે પત્ર હાથમાં આવે, તો પણ તેનાથી શું ફાયદો થવાને હતો ? એ પત્રને ઉપગ નહિ કરવા તેણે પોતે જ દિલશાદને શું વચન આપ્યું ન હતું? આપ્યું હતું. ત્યારે હવે વરંગુલમાં રહેવાથી ફાયદો શે ? પાયતખ્ત પાછા ફસ્ત્રામાં બટું શું? કંઈ જ નહિ. પણ હા, તેને સ્વામી તેને માટે હવે શું મત ધરાવશે? અત્યાર સુધી જેની ધારણું એવી હતી કે, ઇઝામુદ્દોલામાં કેવળ સમરમાં સામર્થ્ય બતાવવાની શક્તિ છે એમ નહિ, પરંતુ રાજનીતિમાં પણ કુશાગ્રબુદ્ધિ છે, તેઓ તેને માટે કેવા પ્રકારની કલ્પના કરશે? તેઓ તેને નિષ્ફળ પાછો ફરેલો જોઈ શું કહેશે? રાજકાજના ખેલાડીપણામાં કાચો છું યુક્તિના પાસા ફેંકતા આવ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratvww.umaragyanbhandar.com Page #127 -------------------------------------------------------------------------- ________________ ૧૨૦ રોનકે મહેલની રાજખટપટ ડતા નથી, માત્ર રણનીતિમાં જ ચતુર છું એમ કહેશે. ફરીથી આવી ઉપયોગી બાબત મને કદિ સોંપવામાં નહિ આવે, માત્ર સિન્યનું નાયકવ આપી અહીંતહીં લડાઇમાં મેકલવામાં આવશે. મને આ કામ શાથી સોંપવામાં આવ્યું હતું? તેઓની ધારણું હતી કે, મારામાં સુલ્તાન કુલિખાંના જેટલી કુનેહ છે; જે સલ્તનતમાં કોઈ માણસ યુક્તિથી તેને ફેરવી શકે છે તે મનુષ્ય હું જ છું, તેથી જ, પણ તે કામ તે પાર પડ્યું નહિ. ત્યારે હવે પાછા ફરવામાં હાનિ શી છે? આમ વિચારમાં ને વિચારમાં તે ભૂલી ગયા કે, વરંગુલમાં કેટલાક માણસે તેનું લેહી પીવાને તરસ્યા વરની માફક તલપી રહ્યા છે. મત! મતની તે પરવા કરતો નહિ. સપાહી બચ્ચે જ મોતની સાથે રમે છે. તે સારી રીતે જાણતા હતા કે, જે ખયરુન્નિસા સીધી ઉતરી તે ઠીક નહિ તે ધારેલી વાત બર આણવી સહેલ નથી. ખયરુન્નિસા જે પહેલાંની માફક તેની સાથે આવવા રાજી થાય, દિલશાદને લઈ ચાલી ગયે, એ વાત મનમાં ન લાવે તો તે ઠીક, પણ ખયરુન્નિસા તેમ કરે ખરી ? ના, તેમ કરે એ બનવા જોગ નથી. છતાં રમણીહૃદયની વાત નિશ્ચયપૂર્વક કહી શકાય નહિ. વળી તેના મનમાં વિચાર આવ્યો કે, શા માટે વરંગુલ જાઉં છું ? સુલ્તાન કલિખને આતમાંથી બચાવવાને માટે, પણ સુલ્તાન કલિખાં તો ઉલ્ટા મને જ આતમાં આણવા તૈયાર થયા છે ને? ના, ના, સુલ્તાન કુલિખાને માટે નહિ પણ, દિલશાદને માટે. અહા! દિલશાદને માટે કેવી લાગણી! અને ખયરુન્નિસા? જે ખયરુન્નિસાની માગણી કબૂલ રાખી તે? અને વળી લગ્ન પછી તે કાગળ દિલશાદને આપ્યો હતો એ વાત તેણે જાણું તે? તો પછી હમેશા કુતરાંબિલાડાનું જીવન; બીજું શું? આમ તેનું મન અનેક પરસ્પર વિરેાધી તર્ક વચ્ચે કુરુક્ષેત્ર બન્યું હતું. તે ગમે તેટલો પ્રયત્ન કરતા હતા, પરંતુ દિલશાદપરનો સ્વાભાવિક પ્રેમ તેના દિલમાંથી ખસત નહતે. જે તેણે જતાં જતાં દિલશાદની બૂમ સાંભળી હતી તે, તે પાછો ફર્યો હત. જે તેણે દિલશાદના ચેહેરા સામું જોયું હતું તે, તેનું હૃદય વાંચી શકો હોત, અને ત્યાંથી એક ડગલું પણ આગળ ખસ્યો ન હોત. તેની પ્રેમભીની દૃષ્ટિમાં સ્નાન કરતે ત્યાં જ રહ્યો હતો. તેને વક્ષસ્થળે ચાંપી આશ્વાસન આપતે હોત, અને પ્રેમના નશામાં સુલ્તાન કુલિખાં, વરંગુલ, દસ્તુર દિનાર કે યુસુફ આદિલને વિસરી ગયે હેત, પણ તે શાહજાદીને ત્યાં ઉભેલી મૂકી ચાલી ગયે. તેની માન્યતા એવી દઢ થઈ કે, દિલશાદના હૃદયમાં મારે માટે સ્થાન નથી. તે તેનાથી હમેશને માટે છૂટા પડવાને ઈરાદો કરી ત્યાંથી નીકળ્યો હતો, અને જો કે તેનું દિલ દિલશાદને ચહાતું હતું, તેને માટે છટપટ કરતું હતું, છતાં તે અક પ્રેમની વિસરામણ થવા ઈશ્વરને પ્રાર્થો હતે. તે દરીમાં તમંચાને અવાજ સંભળા, અને તરત જ કોઇના હસવાને અવાજ ઇઝામુદ્દોલાને કાને પડ્યો. પછી પૂર્વવત શાંતિ વ્યાપી. ઈઝામુદ્દૌલા ચાલતે હતે ત્યાં ઉભે રહો, અને કઈ દિશામાંથી અવાજ આવ્યો, તે વિચાર કરવા લાગ્યો. ઝાડની એથમાં તે ઉભો હતો એવામાં એક સ્ત્રીને તેણે નાસતી જોઈ. તેની ઓઢણી માથા પરથી સરકી ગઈ હતી. તેના વાળના લચ્છા હવામાં ઉડતા હતા, અને ઓઢણું ફરફરતી હતી. તેના ચહેરા પર રક્તિમા છવાઈ હતી, અને ભયનાં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratvww.umaragyanbhandar.com Page #128 -------------------------------------------------------------------------- ________________ પત્ર હાથ આવ્યું ૧૨૧ ચિહ્ન સ્પષ્ટ જણાતાં હતાં. પાસે આવતાં ઇઝામુદ્દૌલા જોઈ શક્યો કે, તે રમણું બીજી કઈ નહિ પણ ખયરુન્નિસા હતી. ફરીથી તે દરીમાં ધડાકે સંભળાવે; તે અવાજને પ્રતિધ્વનિ તે નિર્જન દરીમાં વ્યાપે. ખયરુન્નિસા કાનપર હાથ દઈ વેગથી નાસવા લાગી. એકાએક કામુદૌલા તેના માર્ગમાં આવી ઉભો. મયવિસાએ કિકિયારી નાંખી, અને શ્વાસ લેતી ઉભી રહી, અને તરત જ હર્ષના આવેગથી તેને વળગી પડી. “કામચારે ઈક્રામ ! આપ અર્ધી કયાંથી? ખરેખર ખુદાએ તમને બરાબર વખતે મેકલી આપ્યા છે. યા અલ્લાહ! મારું આવી જ બન્યું હતું. તીરથી મારે ઘોડે ઘવાઇ મરણ પામે. સાથીદારોમાંના અડધા તે જમી થઈ "ગયા છે, અને બાકીના મરણ પામ્યા છે. ઇઝામુદલા! નાયકે અને સંતા પેઠે પડ્યા છે. કહે, આપણે કયાં ભાગીશું? અહીં કંઈ સંતાવાનું સ્થાન છે ?” ઇકામુદૌલા આવ્યો તે રસ્તે પાછો વળે, અને ખયરુન્નિસાને હાથ પકડી ચાલવા લાગ્યું. તેઓ ઝાડની ગીચ ભૂલભૂલામણીમાં થઈ જવા લાગ્યાં. દાટ ઝાડી એવી હતી કે, એમાં થઇ કોઈ માણસ જતાં હશે, એની ભાગ્યે જ કલ્પના થાય. તેઓ આ પ્રમાણે રસ્તે કાપવા લાગ્યાં. વચ્ચે ઝાડી ઓછી થતી, અને સાફ જગા આવતી હતી. આમ તેઓ થોડા વખતમાં તે ટોળાંથી ઘણે દૂર ચાલી ગયાં, વખતોવખત બંદુકને અવાજ સંભળાતો હતો, પરંતુ તે ઘણે દૂર લાગતા હતો અને અસ્પષ્ટ જણાતો હતો જેથી તેઓ તેમનાથી ઘણે છેટે ચાલી ગયા છે, એમ સ્પષ્ટ જણાતું હતું. અને એમ પ્રતીતિ થતી હતી કે, તેઓ ખયરુન્નિસાના માણસ સાથે લડવામાં ગુંથાયેલા હતા. બાનુ સાહિબા !” કામુદૌલાએ ઝાડીની ઘટામાં આવી ખયરુન્નિસાને શ્વાસ લેવા કહેતાં પૂછયું, “આપ અહીં જંગલમાં શું કરતાં હતાં ?” હું તમને શોધતી તમારી પાછળ આવતી હતી,” મંદ અવાજે ખયનિસા બેલી. તે લુટારુ આપના સાથીદાર હતા કે ? ખયરુન્નિસા નીચું જોઈ રહી. મને પકડવા માટે બીજા કોણ કોણ બહાર પડ્યા છે?” ઈઝામુદ્દોલાએ પૂછ્યું. હજરત સુલ્તાન કલિખાં, તેમના સિપાઈએ, અને તે સિવાય જરંગુલના કેટલાક નાના ઉમરાવ પણ સાથે છે.” “અને મલેક મુબારક, તે શું વરંગુલમાં છે?” નિરપેક્ષ ભાવે ઈઝામુદ્દોલાએ પૂછ્યું. . “મને તેની બરાબર ખબર નથી. પણ એટલું તે ખરું કે, જે તેમનામાં ધાડા પર બેસી આવવા જેટલી શક્તિ હશે, તે જરૂર તેઓ પણ તમારી પંઠ પકડવા નીકળ્યા જ હશે. પણ હા, હજરત ! આપ શાહજાદી સાહિબાને કયાં રાખી આવ્યા છે?” વ્યંગ, ઈર્ષ્યા અને મજાક કરતી હોય તેવા સ્વરે ખયરવિસાએ પૂછ્યું. નસીમાબાદમાં, સાંઈના તકિયામાં ઇઝામુદૌલાએ જવાબ વાળ્યો. “સાંઇના તકિયામાં? અહીં સામેજ ને ?” આશ્ચર્યચક્તિ સ્વરે ખયરન્નિસાએ પૂછ્યું Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com Page #129 -------------------------------------------------------------------------- ________________ ૧૨૨ ૌનક મહેલની રાજખટપટ “હા, અહીં પાસે જ, કામુદૌલા શાંતપણે બે; “હું તેમને ત્યાં રાખી આવ્યો છું. અમે બંને એકમેકથી છુટાં પડ્યાં, અને હું આપને અહીં મો ત્યારે વરંગુલ જતા હતા.' “વરંગુલ! શું કહે છે? આપને ખબર છે કે, વરંગુલમાં મત મોં ફાડી આપને કેળિયા કરવા ઉભું છે.” હું તે ત્યાં આપને મળવા જતા હત” શાંતચિત્તે ઈઝામુદ્દૌલા બોલ્ય; “આપ મને પકડવા લુંટારુઓની મદદ લેશો એ હું જાણતો હતો, પણ મને એ સ્વને પણ ખ્યાલ ન હતું કે, આપ ખુદ મારી પાછળ આવશે. તેથી હું જાતે જ આપને મળવા પાછા ફરતા હતા.” “શા માટે?” ખયરુન્નિસાએ આતુરતાથી પૂછ્યું. શા માટે?” ઈકામુદ્દોલાએ જવાબ વાળે; “મારા શાહને કાગળ લેવા માટે. સમજ્યાં બાનુ સાહિબા ?” આપને મારી શરત શી છે, તે ખબર છેને?” સ્થિર આંખેથી ઈકામુદિૌલા સામું જોઈ, સામી થતી હોય તેવા સ્વરે ખયરુન્નિસા બેલી. ઈઝામુદ્દૌલા અર્થસૂચક મુદ્રાએ તેના સામું જોઈ રહ્યો. ત્યારે આખરે આપ ઠેકાણે આવ્યા ખરા” ખયરુન્નિસા તિરસ્કારવ્યંજક સ્વરે બોલી; “આપને શાહજાદીના પ્રેમ કરતાં એક કાગળની કિંમત વધારે લાગી કે શું? વરંગુલની તુફદારી આગળ શાહજાદીના પ્રેમને ઠેકર મારી, કે આપને પ્રેમ ધુમાડાની માફક ઉડી ગયે? શું માનઈકામ આગળ પ્રેમની કિંમત નથી? ખરી વાત; માનઈકામ હશે તે સેંકડે શાહજાદિ કદમાશી કરવા આવશે, એ આપની માન્યતા ખોટી નથી. એમ કહે છે કે, પુરૂષનું મન સ્ત્રીઓના મન કરતાં વધારે દૃઢ હોય છે, પણ હું તે વાત માનતી નથી. આપ તેનું પ્રત્યક્ષ પ્રમાણુ છો. આજ શાહજાદીને આપ વિસરી ગયા, તે કાલ મને નહિ વિસરી જાઓ એની શી ખાત્રી? હજરત ! જે હું આપને સાફ સાફ કહી દઉં કે, હું આપને ચાહાતી નથી, ને હું કદિ પણ આપની સાથે સ્નેહના બંધનમાં જોડાવા ઈચ્છતી નથી, તે? હું તે પત્ર કદાપિ કાળે આપને આપવાની નથી, તે ?” ઈકામુદ્દોલાએ જવાબમાં ચટ લઈને કાંડું પકડ્યું; ખયરુન્નિસાએ ચીસ પાડી. બાનુ સાહિબા!” “કામુદ્દૌલા બોલ્યા, “આપ મારા સપાટામાં આવ્યાં છે. તે એમ સેહેજમાં છટકે એમ નથી. આપને જતાં કરવાં કે નહિ એ મારી મુન્સફીની વાત છે. આપને તે કાગળ આપવો જ પડશે.” ખયરુનિસા વિકરાળ વાઘણની માફક તેની તરફ જોઈ રહી અને બોલી, - આપવો પડશે, એટલે હું આપવા ના પાડીશ, તે શું આપ જોરજુલમથી તે પત્ર મારી પાસેથી લઈ લેશો?” ખયરુન્નિસા પર કારમી દષ્ટિ રેપી કામુદૌલા બોલ્યા, “કદાચ તેમ કરું તે? તેમાં ખોટું શું છે? કાગળ મારે છે, સમજ્યાં ?” પળવાર ખયરુન્નિસા બોલ્યા ચાલ્યા વગર ગુસ્સાથી તેના સામું જોઈ રહી પછી તરત જ બાજી ફેરવી, અને પ્રસંગાવધાનથી હસી જવાબ વાળે, “આપ શું એમ ધારે છે, કે તે પત્ર અહીં મારી પાસે છે? હું તે લઇને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratvww.umaragyanbhandar.com Page #130 -------------------------------------------------------------------------- ________________ પત્ર હાથ આવ્યો ૧૨૩ આપને આપવા આવતી હતી, નહિ વાર? પ્યારે કામ! તે પત્ર તે વરંગુલમાં છે; નહિ કે અહીં, સમજ્યા? મેં તે પત્રને ખાલાજાનને ત્યાં સંદુમાં બંધ કરી મૂક્યો છે, સમજ્યા?” “આપ કસમ ખાઓ છે કે, તે પત્ર આપની પાસે અહીં નથી?” ઈકામુદૌલાએ ધીમેથી કહ્યું. હા, હું કસમ ખાઉં છું,” જાણે સત્ય અને સરળતાની મૂર્તિ હોય તેવા દેખાવે ખયરુન્નિસા બેલી. “વાર તો, આપણે અહીંથી વરંગુલ જઇએ,” શાંત ચિત્તે ઈઝામુદૌલા છે; કહો તે આપણે આપની ખાલાજાનને ત્યાં જઇએ. ત્યાં ગયા પછી આપ તે પત્ર મારે હવાલે કરજે, પછી ? ચાલોને આ ઘડીએ જ આપણે પાછા ફરીએ, એમાં શું છે?” એમાં શું છે? એમ કેમ ?” પેળી પૂણું જેવી મુદ્રાએ ખયરુન્નિસા બેલી; “અત્યારે આવા વખતે આપણે વરંગુલ જઈએ! એ બને જ કેમ? આપ સાથે આવે તે પણ હું આવવા રાજી નથી. જંગલમાં કફની ટળી આવી છે, તે આપ નહિ જાણતા હો. આપ તેમનાથી ન બીહા, એ ખરી વાત છે, પણ હું આવીને શું કરું? આપ એકલા એટલા બધા માણસે સામે મારું રક્ષણ કરી શકે, એ બનવા જોગ નથી. આ નસીમાબાદ અહીંથી બે ડગલાં દૂર છે. આપ કહે છે કે, હું આપને કબજામાં છું, તો તેમ. હું કંઈ નસીમાબાદથી ભાગી જવાની નથી. આપના વગર મારું અહીં કાણું રક્ષણ કરી શકે એમ છે? ઈકામુલા! મારા કહેવા પર વિશ્વાસ રાખે, એ પત્ર ક્યાંય જવાને નથી.” ઈકામુલાએ ડોકું ધુણાવ્યું. “બાનુ સાહિબા ઈકામદૌલા બેલ્યો; “જે આપનું હું બદિયન ખેલું તે હમણાં જ તે પત્ર બહાર નીકળે, પણ હું બળાત્કારે તે પત્ર લેવા માંગતે નથી. હું જાણું છું કે, આપે મારા૫ર મોટે ઉપકાર કર્યો છે. આપના પ્રયત્નના પ્રભાવે હું છૂટવા પામ્યો છું. આપે જે તે ઘડે મને ન આપ્યો હોત તે હું સહિસલામત અહીં સૂધી આવી પહોંચ્યો હેત, કે નહિ, એ પણ શંકાસ્પદ છે. આપે મારી જાનપરથી આફત ટાળી છે, એટલું જ નહિ, પણ શાહજાદી સાહિબા પણ બચી ગઈ તે આપને લીધે જ. બાનુ સાહિબા, આપને ઉપકાર કદિ વિસરાયા તેમ નથી. હું આપની શરત પાળવા કબૂલ છું, પણ આપને તે પત્ર તે મને આપ જ પડશે.” “તે શું આપ મારી સાથે શાદી કરવા તૈયાર છે ?” એટલું બોલતાં બોલતાં ખયરુન્નિસાના આનંદની છટા ચેહેરા પર ચમકવા લાગી. “આપ કહે તે કબૂલ” ઈઝામુદ્દોલા બે . તરત જ વૈજયંતિ માળાની માફક ખયરુન્નિસા તેના ગળે વિંટળાઈ પડે, પિતાનું માથું તેની છાતી પર રાખ્યું, અને તેજ સરી ઉંચી થઈ ચૂમી લીધી. - ઇઝામુદૌલા વિકારરહિતમુદ્રાએ સ્તબ્ધ જોઈ રહ્યો; કોણ જાણે શાથી તેના દિલ પર સેજ પણ અસર થઈ નહિ. તે પથરના પૂતળાની માફક ઉભો રહ્યો, અને જાણે તેના સ્પર્શથી દુષિત થતું હોય તેમ તેણે તેને શાંત ચિત્તે પિતાના શરીરથી અલગ કરી કહ્યું, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surawww.umaragyanbhandar.com Page #131 -------------------------------------------------------------------------- ________________ સૈનક મહેલની રાજખટપટ બેગમ સાહિબા! પ્રથમ કાગળ, પછી બીજી વાત.” ખયરુત્તિસા તેનું હૃદય વાંચી શકી; તેના ચેહેરાપરથી તેને ભાવ સમજી શકી. સ્ત્રીએમાં અમુક પ્રેરણા બુદ્ધિ હોય છે, અને ઘણી વાર તેએ માણસના મનની પરીક્ષા સ્પષ્ટ કરી શકે છે. ખયન્નિસા તાડી ગઈ કે, ઇકામુદ્દૌલા તેને ચાહાતા નથી, પરંતુ ધિક્કારે છે. જે તે વખતે તેના હાથમાં કટાર હાત તે તેણે ઇકામુદ્દૌલાનું ખૂન કર્યું હાત. એકાએક તેના દિલમાં ઈકામુદ્દૌલા પ્રતિ જૂના પ્રેમને આવેગ દાખેલા ફુવારાની માફક બમણા વેગથી ઉછળી આવ્યા. ઈંક્રામ્મુદૌલાએ તેના પ્રતિકાર કર્યો, તેને તરણેાડી નાંખ્યા; તે તેના પ્રેમના દર્શનથી પેાતાની મુદ્દાની વાત ભૂલ્યા નહિ. તેણે બાજુના ખડકને ભુજપાશમાં ખાં હેત તેા તે ખડક કદાચ દ્રવ્યા હાત, પણ ઇંક્રામુદ્દોલાનું હૃદય દ્રવ્યું નહિ. તે ખડકની મા અડગ ઉભો રહ્યો. ખયન્નિસાના ધિક્કાર અને ધૃણાનાં મેાન તેનાપર વિફળ આધાત કરવા લાગ્યાં. ૧૨૪ 16 તું મારા પ્રેમની આવી કદર કરે છે, નહિ વાર ?” રાષકમ્પિત સ્વરે ખયરુત્તિસા ખાલી; “એ શયતાન ! તું ન સમજીશ કે હું નથી સમજતી. હું જાણે છે કે, હું કાણુ છું ? હું કાળી નાગણુ છું, અને તારા પ્રાણ લઇશ. પુત્ર ! આપને પત્ર જોઇએ છે? હવે તે પત્ર મળવાની આશા રાખવી, એ ફેકટ છે. આ ખયનિસા તે પત્ર સાથે લાવે એવી ભાળી નથી. તે તે વરંગુલમાં સહીસલામત છે, અને તે પત્રને ઉપયેગ કેમ કરવા, તે મને કાઇને શિખવવું પડે એમ નથી. હું મરજીમાં આવશે તે ઉપયોગ તેનેા કરીશ. હું મલેક સુખારકને પગે પડીશ. હું જાણું છું કે તે મને ચાહાતા હતા અને હજી પણ ચાહાય છે. તે શયતાને ખાલા દિલશાદે મારા પ્રેમ ચેરી લીધા હતા, પણ તેનું પણ હવે આવી બન્યું છે. તે આપની સાથે નાસી નીકળી ત્યારથી જ તેનું નસીબ તે કુટી ગયું. હવે ફરી મલેક સુખારક તેને સંધરશે ખરા? નહિ, કર્દિ નહિ. અને જ્યાં સુધી આ જીવમાં જીવ છે, ત્યાં સુધી હું તેમ થવા દઇશ નહિ. એ કાગળના લાભ તા હું જ ભેાગવીરા, ખબર છે? જ્યારે આપ જન્નતીન થશે., જ્યારે દિલશાદને તલાકનામું મળશે; જ્યારે સુલ્તાન કુલિખાંનું માથું વિશ્વાસધાતકી તરીકે હાથીના પગ તળે છુંદાશે, ત્યારે મલેક સુખારક વરંગુલની હાકેમગીરી કરશે, અને હું તેની બેગમ ખની હકુમત ચલાવીશ. આહ ! એક વખત એવા પણ હતેા કે હું આપના એક મીઠા ખેાલને માટે તરસતી હતી; હું મારી જીંૠગી આપને અર્પણ કરવા તૈયાર હતી; હું આપની તાખેદારી ઉઠાવવા મંજૂર હતી, અને આપને આ મનમંદિરના એક્લા માલેક બનાવવા એક પગે તૈયાર હતી. આપને કયદમાંથી છેડાવવા મેં ખટપટ કરી, આપને નાસી જવાનાં સાધન તૈયાર રાખ્યાં, અને આ સર્વને ખદલે આ! આવા તિરસ્કાર કરી મારી લાગણીને આપ પગ તળે છૂંદી નાખવા માગેા છે, મારા પ્રેમને તરછેાડી નાંખેા છે! ભલે તેમ કરે, પણ આપ જાણેા છે કે, રમણીને પ્રેમ તિરસ્કારમાં પરિણીત થાય છે ત્યારે તેનું શું પરિણામ આવે છે? આપને માટે મારા દિલમાં હવે પ્રેમને બદલે વેર વ્યાપ્યું છે, અને એ વેર કેમ વાળીશ તે જોજો. જ્યારે હજરત સુલ્તાન કુલિખાં આપને શૂળીએ ચઢાવશે, કે મલેક સુખારની છરી આપની છાતીનું લેાહી પીશે, ત્યારે જ એ વેર હાલાશે. ત્યાં સુધી મારા જીવને શાંતિ વળવાની નથી,” Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com Page #132 -------------------------------------------------------------------------- ________________ પર હાથ આવ્યા ૧૨૫ ઈઝામુદ્દૌલા આ છોડાયેલી સાપણના સામું સ્થિર દૃષ્ટિથી જોઈ રહ્યો. તે એક પણ અક્ષર બોલ્યો નહિ, અને તરત જ પીઠ વાળી ત્યાંથી પસાર થયો. થોડી વાર જુસ્સાના આવેશમાં ખયરુન્નિસા ત્યાં જ બેસી રહી; પછી તેણે આમતેમ નજર નાંખી તેની છાતીમાં ભયને સંચાર થયો. જે અહીં ફરીથી તે કાફર લુટાની ટેળી આવી પહોંચી તો ? આ વિચાર આવતાંની વાર તેના શરીરના જવાડાં ઉભાં થયાં. તેને લાગ્યું કે, “આ અરણ્યમાં જે તે આવી પહોંચ્યા તો પૂરી કમબખ્તી. અહીં હવે કઈ મારું રક્ષણ કરે એમ નથી.” આ વિચાર આવતાં તે ત્વરાથી ઉભી થઈ અને ઇટ્ટામુદૌલા ગયે હતું તે માર્ગે દેડવા લાગી. તેણે ઝામુદૌલાને દૂર નદી કિનારે જતો જે. તે શ્વાસે શ્વાસ લેતી તેની પાછળ દેડવા લાગી. એટલામાં તેણે પાછળ કોઈ લૂટારુની બૂમ સાંભળી. તેણે એક ક્ષણ પાછું જોયું, અને તરત ભયભીત હરિની માફક નાસવા લાગી. જંગલને એક કર આદમી તરવાર લઈ વિકરાળ ચેહેરે તેની પાછળ દોડતો જણાય. તે જોરથી ઈઝામુદૌલાની પાછળ ચીસ પાડતી નાસવા માંડી. “હજરત ! હજરત ઇઝામુદ્દૌલા” કરી કારમી ચીસ પાડી. ઈકામુદૌલાએ તેની બૂમ સાંભળી, તરવાર કોષમુક્ત કરી, તે પાછો ફર્યો. તે માણસ તેને જોતાં જ જાણે જમીનમાં અદશ્ય થઈ ગયો હોય એમ જણાયો. ખયરુનિસા ઈઝામુદ્દોલાના પગ આગળ મૂચ્છ ખાઈ પડી. કામુદ્દૌલાએ આમતેમ નજર ફેંકી પણ કોઈ આવતું જણાયું નહિ. પછી તેણે હળવેથી ખયરુન્નિસાનું બદિયન ઢીલું કર્યું, હાથ નાંખી આમતેમ જોયું તે કિંઈ પત્ર જેવું જણાયું. તરત જ તેણે તે બહાર કાઢી જોયું તે, જે પત્રની એટલી બધી તીવ્ર ઉત્કંઠા હતી, જે પત્ર પર સુલ્તાન કુલિખાએ દક્ત કર્યા હતા, જેને માટે દિલશાદ તેની સાથે આવી હતી, તે પત્ર હતા. ઈકામુદૌલાના ચહેરા પર આ નંદની છટા ખેલવા લાગી. તેના પર હાસ્ય છટા નૃત્ય કરવા લાગી. તેની કીકીઓ હર્ષથી નાચવા લાગી. તેણે ખયરુન્નિસાને પોતાના હાથમાં ઉચકી લીધી, પણ ત્યાર પહેલાં તેનું બદિયન હતું. તેમ ઠીકઠાક કર્યું, અને સંભાળપૂર્વક તે પત્રને પોતાના શરીરપરના વસ્ત્રના અંદરના ભાગમાં મૂકો. બાદમાં તેને ઉચકી નસીમાબાદના કિલ્લા તરફ ચાલવા લાગ્યો. કિલ્લે દૂર ન હત; સામે જ હતા. જતાં જતાં તે હસવા લાગ્યો, અને પિતાના મનમાં વિચાર કરવા લાગે કે, એમાં શું છે? એ પત્ર મારે હતું ને મેં પાછો લીધે, એમાં ખોટું શું કર્યું છે? તે પત્ર તેણે પણ કે દહાડે સીધી રીતે મેળવ્યો હતો? ખરેખરી રીતે એ પત્ર મારે જ હતો. હું તેના પર સહી કરાવવાને લાવ્યા હતા. મને મલેક મુબારકે ઠગે. મલેક મુબારકને ખયરુન્નિસાએ થાપ આપી અને તેની પાસેથી મેં લઈ લીધો, એમાં ખોટું શું છે? પણ હા. જ્યારે તે જાણશે કે પત્ર ચેરાઈ ગયો છે, ત્યારે સાપણની માફક ફરી કુફાડા મારશે. ભલેને મારે! જોઈ લેવાશે. તે વખતે જે થાય તે ખરું.’ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratvww.umaragyanbhandar.com Page #133 -------------------------------------------------------------------------- ________________ ૧૨૬ રોનક મહેલની રાજખટપટ પ્રકરણ ૧૭ મું નસીમામાદ નસીમામાદ એક નાનું સરખું ગામડું હતું. અહીં રાજ્યની સીમાના અંદેખસ્તને માટે થાણું રાખવામાં આવ્યું હતું, અને તેને માટે એક કિલ્લા ખાંધવામાં આવ્યા હતેા. નસીમામાને કિલ્લા કંઈ બહુ મોટા ન હતા તેમ નાના પણ ન હતેા. તે સાધારણ હતા. તેને કાઈ ભોંયરેટ કહે તે તે તેવા પ્રકારના ન હતા, તેમ તેને ડુંગરી કિલ્લા એ નામ પણ આપી શકાય તેમ ન હતું. તેને એક સાધારણ ટેકરી પર બાંધવામાં આવ્યા હતા, અને ખાંધનારની ખૂબીપરથી એમ સ્પષ્ટ પ્રતીત થતું હતું કે તે વખતની યુદ્ધ વિદ્યાનું જ્ઞાન તેને હેવું જોઇએ. બચાવ કામને માટે ખાસ કાળજી રાખવામાં આવી હતી. તેની ભીંતા પત્થરની અને મજબૂત બનાવવામાં આવી હતી. તેને બે માન્ડ્રૂએ બૂરો હતા, અને મુખ્ય દરવાજાના ઉચ્ચ ભાગપર એક તાપ ગેાઠવવામાં આવી હતી. એક તરફ નદીને ખળળ કરતા પ્રવાહ વહેતા હતા, અને તેને સામે તીરે એક સાંઇને ક્રિયા હતા. આ સાંઈ અસલ ઈશન દેશનેા હતેા. તેણે ત્યાં આવી ઘણા ચમત્કાર દેખાડ્યા હતા, અને અંતે તેના શમની અંત્યેષ્ટિ પણ ત્યાં જ કરવામાં આવી હતી. લેાકેા તેની કમ્રપર ફુલ ચઢાવવા આવતા અને ત્યાં ઘણાક માનતા રાખી જતા. આ દરગાહનું મકાન વિશાળ હતું. તેની આસપાસ ફરતી ચારસ દિવાલ હતી. તેના પ્રાંગણમાં પ્રવેશ કરતાં મધ્ય ભાગમાં મેટું ટાંકું હતું, અને તેની સામે છેડે તે પવિત્રકારની કમ્ર હતી. તેની આસપાસ એક મેટા ઘુમ્મટવાળા એરડા હતા. દરગાહની ભીંતની અડે!અડ પડાળી નાખવામાં આવી હતી. ત્યાં માણસે ઉતરતા હતા. વર્ષમાં બે વખત અહીં મેળે! ભરાતા હતા, જે વખતે આજુબાજુના ગામામાંથી હજારો માણસ એકઠા થતા હતા. વળી તેાફાનના વખતે ગામના માણસે આવીને કાંતા લ્લામાં કે કાંતા દરગાહમાં આશ્રય લેતા હતા. અત્યારે આ કિલ્લાનું સ્વામિત્વ અમીર ઇનાયતખાંના હાથમાં હતું. ઇનાયતખાં અસલ ઇરાનમાં નિશાપુરને રહેવાસી હતા, ને તેનું ખાનદાન ઘણું ઊંચું હતું. ત્યાં તેની મેાટી જાગીર જપ્ત કરવામાં આવી હતી, તે મેળવવાને તેણે ઘણા પ્રયત્ન કર્યા હતા. આખરે તે નસીબ અજમાવવા હિન્દુસ્તાનમાં આવ્યા હતા. તેણે ઘણી ચઢતી પડતી જોઈ હતી, અને પેાતાના જ પરાક્રમથી ઉંચી પદવીએ ચઢયા હતા. તેણે બ્રાહ્મણી સુલ્તાનની સારી મેહેરબાની સંપાદન કરી હતી; પણ પાછળથી તે રાજ્યધાનીના કાવાદાવાથી કંટાળી ગયે હતા. તેણે પેાતાની જાગીર આ અરણ્ય સ્થાનમાં રાખી હતી, અને અદ્ભુ સીમાડા સાચવવાને તેને સોંપરત કરવામાં આવી હતી. ઇંનાયતખાં એક ઉત્તમ લડવૈયા હતેા, એટલું જ નહિ પણ રાજનીતિમાં પણ કુશળ હતા, અને તેને હાથે ઘણાં સારાં કામ થયાં હતાં. ઈશ્વરની કૃપાથી તેનું ભાગ્ય ઉધડ્યું હતું, પરંતુ ઉત્તર અવસ્થામાં તેને કૌટુમ્બિક દુ:ખ શેષવાં પડ્યાં હતાં. તેની એકની એક સ્ક્રી મરણ પામી હતી, અને ઘેાડા વખત ઉપર તેના એકના એક પુત્ર યુદ્ધમાં લડતાં મરણ પામ્યા હતા. આથી કરીને તેનું મન સંસારપરથી ઉઠી ગયું હતું. તે અહીં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com Page #134 -------------------------------------------------------------------------- ________________ નસીમાબાદ ૧૨). એકાંતસ્થાનમાં પિતાને ઘણેખરે વખત કુરાનના વાંચનમાં અને ઈશ્વરભક્તિમાં ગાળતો હતો. જે ફકીરની દરગાહ અહીં હતી તેને તે શિષ્ય હતો, અને દર ગાહની વ્યવસ્થાપર દેખરેખ રાખતે હતે. અમે જે વખતની વાત લખીએ છીએ તે વખતે રાજ્યના સીમાડા પર ઘણી વાર બખેડા થતા હતા, અને ત્યાંના અસલના વતની હિંદુઓ વખતોવખત બંડ ઉઠાવતા હતા. ગયા પ્રકરણમાં ખયરુન્નિસાના સાથીદારેપર હુમલો થયાની હકીક્ત વાંચકોને અવગત થઈ છે તે હુમલો કરનાર હિંદુઓ હતા. આ હિંદુઓ તે તરફના ડુંગરી પ્રદેશના વતની હતા, અને કઈ કઈ વખત ટોળાબંધ લૂંટ કરતા કે લડાઈને પ્રસંગે ઉપસ્થિત થાય તે સૈન્યમાં દાખલ થતા હતા. જે સમયે ઈમુદોલા જંગલમાંથી પસાર થતો હતો તે વખતે આવી એક ટોળી ડુંગરાઓમાંથી બહાર પડી હતી. સાંજને વખત થવા આવ્યું હતું. અમીર ઈનાયતખાં પોતાના સુસજજીત ઓરડામાં બેસી એક પણ સાથે વાતચીત કરતો હતો. હજરત !” પણે બેલ્યો, મને આશ્ચર્ય લાગે છે કે આપના જેવો માણસ આ નિર્જન સ્થાનમાં રહેવાનું પસંદ કરે. ખરેખર જે માણસે પોતાની છંદગીનો મોટો ભાગ શાહી મહેલમાં, રાજકાજની ચર્ચામાં ગાળે છે, જેણે લડાઈના મેદાનમાં ફતેહ મેળવી છે તેવા માણસને અહીં રહેવાનું પસંદ આવે નહિ આપનું કહેવું ખરું છે, નાસિરખાં! ઈનાયતખાંએ જવાબ વાળ્યો; “પરંતુ મારા જેવા જઈફ આદમીને માટે તો હવે એકાંતવાસ જ ઠીક છે. મારે આ દુનિયામાં કાઈ રહ્યું નથી. હવે મારે હાય હાય કરવાની કંઈ જ જરૂર નથી. જે થોડા દહાડા બાકી રહ્યા છે, તે ખુદાને ધ્યાનમાં અને ભક્તિમાં જાય એટલે બસ્સ.” “ખરી વાત છે,” નાસિરખાંએ જવાબ આપે; “પણ શું આપ પાયતખ્તમાં રહીને આ સર્વ કરી શકે નહિ ? ના” ઈનાયતખાએ પ્રત્યુત્તર વાળ્યો; શહેરમાં અનેક પ્રકારની બીજી બાબતમાં મન પરોવાયેલું રહે છે. પાયતખ્તમાં અનેક પ્રકારના રાજકાજમાં માથું મારવું પડે છે. આજ આ, કાલ બીજું. આજ એક ઉમરાવે આમ કર્યું, કાલે અમુક ઠેકાણે લડાઈ થઈ, તેને બંદોબસ્ત કરવો. હવે આટલી વયે શરીર ચાલતું નથી. અહીં તો બે કામ થાય છે. આ દરગાહમાં જઈ બંદગીમાં વખત ગાળું છું. બાકી કામમાં તો આ સરહદને સંભાળવાનું છે. બખેડે કઈ વખત જાગે છે, તે તેને બંદેબસ્ત કરી નાંખું છું; પણ આજ એકાએક આપનું આવવું થયું, એ શું?” “જી, વાત એમ છે કે, મારે અહીં વરંગુલમાં જરા કામ છે,” નાસિરખાંએ જવાબ આપ્યો. ખયર, તે કામ પૂરું થયા પછી અહીં થોડો સમય ગાળવામાં કઈ વાંધો છે?” “વાંધે?” આશ્ચર્ય દર્શાવતાં નાસિરખાએ કહ્યું; “આપને ત્યાં રહેવામાં વાં શાને ? આપ તે મારા મુરબ્બી છે, અને નિકટના સગામાં હો તો માત્ર આપ જ છો.” ત્યારે પછી અહીં રહેવામાં વાંધો શું છે ?” ઈનાયતખાએ કહ્યું, “હું સમજે કે, આપ સગાઈ બગાઈ કંઈ ભૂલી ગયા હો એમ લાગે છે.” Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratvww.umaragyanbhandar.com Page #135 -------------------------------------------------------------------------- ________________ ૧૨૮ ૌનક મહેલની રાજખટપટ અરે ના, એમ તે હોય!” નાસિરખાએ જવાબ વાળે; “પણ હજાર! વાત એમ છે કે, વરંગુલમાં કામ કરી લીધા પછી મારે પાછા લડાઈમાં હાજર થવાનું છે, અને ત્યાર બાદ પાછો હું ઈરાન જવા માગું છું.” “ઈરિન ! શા માટે ઈરાન જવું છે? હવે ત્યાં શું છે? જ્યાં સૂધી સામા પક્ષના હાથમાં બાજી છે, ત્યાં સુધી આપણું કંઈ વળે એમ નથી.” “ખરું, પણ હવે બાફેરવાઈ છે,” નાસિરખાએ જવાબ વાળે, “સામા પક્ષનું બળ તુટયું છે, અને હવે શાહને ઇતબાર તેના પરથી ઉઠી ગયો છે. આપણે જાગીર વગેરે પાછું મળવાનો સંભવ છે, એવા સમાચાર ઈરાનથી પાછા ફર્યા છે.' એમ? ત્યારે તે ઘણું સારું, પણ હું એમ પૂછું છું કે, અહીં હિંદુસ્તાનમાં પણ શું ખોટું છે ?” “ખોટું તે કંઈ નથી,” નાસિરખાએ કહ્યું; “એને શાયર કહે છે કે ” હબ્બે વતન અજ સુલયમાં ખૂશતર.* “ઠીક તો જેવી મરજી; પણ નાસિર : આજ તું બરાબર વખતે આવી પહોંચ્યો છું. આજકાલ પાછી લડાઈ ચાલુ છે. હું ધારું છું કે, એ કાકરેનાં ટેળાં તીડની માફક અહીં આવશે.' આમ તેઓ વાતચીત કરતા હતા એટલામાં એક નોકર ત્યાં દાખલ થયે. તેણે વિનયપૂર્વક સલામ કરી કહ્યું - “હુજૂર ! એક સિપહાલાર કોઈ સ્ત્રીને લઈ આવેલ છે, અને આપને મળવા માગે છે.” અહીં હાજર કર.” ઇનાયતખાએ જવાબ આપ્યો. કિલ્લાના માણસો સાથે ઇક્રોમુદ્દોલા દાખલ થયો, અને બેલ્યો, “આદાબ અહય કિબ્લએ નેમત; આપનું જ નામ મુબારક ઈનાયતખાને?” “જી, હા, બંદાને ઇનાયતખાં કહે છે.” “આપનું મુબારક નામ? “ગરીબ પરિવર! આ બંદાને ઈકામુલા કહે છે.” “આપનું નામ તે મેં સાંભળેલું છે. આપે શાહ તરફ તે જંગમાં ફતેહ મેળવી હતી, નહિ વા?” “જી, ઇન્સાનની શી મજાલ છે કે, તે ફતેહ મેળવે? ફતેહ આપવાવાળો જીલ જલાલ છે. હજરત ! મારે કંઈ કામસર વરંગુલથી પાછું ફરવું થયું હતું. રસ્તામાં આ બાનું સાહિબાની સાથે જંગલમાં મુલાકાત થઈ. તેના સાથીદાર સર્વ માર્યા ગયા છે, અને તેમને મચ્છ આવતાં હું અહીં લઈ આવ્યો છું.” ઇનાયતખાંએ પિતાના નેકરને ખયરુરિસાને ઉપરના ઓરડામાં લઈ જવા હુકમ કર્યો. પછી ઈઝામુદ્દોલા તરફ વળી કહ્યું, હજરત ! આ લુટારુ તે દક્ષિણ ઉમરાના મદદગાર છે ને?” “હશે, તેથી શું?” ઈશ્ચામુદ્દોલાએ જવાબ આપે; “કામ પ્રસંગે બીજા ઉમરાવો પણ તેમની મદદ કયાં લેતા નથી? વાંચનાર! કદાચ ઇનાયતખાંની આ મમોક્તિ નહિ સમજે. વાત એમ હતી * પિતાનું વતન એ સુલેમાનના તાળા કરતાં પણ વધારે આનંદદાયક છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratvww.umaragyanbhandar.com Page #136 -------------------------------------------------------------------------- ________________ નસીમાબાદ ૧૨૯ કે, આ વખતે બ્રાહ્મણી સદ્ધરે બે ટેળીમાં વહેંચાઈ ગયા હતા. પૂર્વે આવીને દક્ષિણમાં સ્થાયી વસેલા સીદીઓ વગેરે મુસલમાન દક્ષિણી તરીકે ઓળખાતા હતા, જ્યારે તુર્ક અને ઇરાની પરદેશીઓ તરીકે ગણાતા હતા. દક્ષિણ ઉમરાવો પિતાની મદદમાં ત્યાંના વતનીઓને લેતા હતા, તેપર ઇનાયતખાને તાણો હતો, કારણ કે ઈનાયતખાં જાતે ઇરાનને વતની હતા. હશે, પણ આપ આ સ્ત્રીનું નામ જાણે છે ?” મેં તેમને મોંએ જ સાંભળ્યું હતું કે, તેઓનું નામ બેગમ ખયરુન્નિસા છે.” ઈકામુદ્દૌલા બે. તેને આ શબ્દએ ઈનાયતખાના પરણને ચહેરા પર વિલક્ષણ અસર કરી. તે ધ્યાનપૂર્વક કાન સરવા કરી સાંભળવા લાગ્યા, અને તેણે એક નિશ્વાસ નાંખે. ઈઝામુદ્દૌલાએ ઝટ દષ્ટિ તે તરફ ફેરવી, તે જાણે તેને વાત સાથે કંઈ લેવા દેવા ન હોય એ ખાવ ધારણ કર્યો. “હજરત ! આપ કંઈ કામ માટે વરંગુલ આવ્યા છો?' ઈનાયતખાંએ પૂછયું. કામ વગર કંઈ આવવું બને ખરું?” ઈમામુદૌલા છે . “કામ વગર તે ન બને, પણ હું ધારું છું કે આપ કંઈ રાજખટપટ માટે તે આવ્યા નથી ને હું બેટી ખટપટમાં માથું મારતા નથી; મારું કામ તો સિપહાલરનું છે.” તે હું સરત મારું છું કે, આપ અહીં કઈ રમણના પ્રેમની બેડીમાં જકડાઈ આવ્યા હોવા જોઈએ.” હુવાલા” ઈઝામુદ્દૌલા બે, “ઇન્સાનની જીન્દગી રમણના પ્રેમ વગર શુષ્ક છે. ઇક એવું મીઠું દર્દ છે, કે જમાને તાલિબ ખરીદદાર અને બનવા મથે છે.” આ વાર્તાલાપ ચાલતું હતું એટલામાં એક નેકર દાખલ થયે. તેણે ખબર આપી કે “આપણું માણસે ખબર લાવ્યા છે કે એ કાફર લૂટારુઓ આ તરફ આવે છે.' ઈનાયતખાં અને ઈમામુદૌલા બંને જણ ઉઠીને ઉભા થયા, અને પ્રાંગણમાં આવ્યા. ઈનાયતખાંએ કહ્યું, “હજરત ! આપ ઠીક મૌકા પર આવ્યા છે. આપ મને આ વખતે ઘણું કામમાં લાગશે.” “જી, મારાથી થઈ શકે તે કરવા તૈયાર છું,” ઈઝામુદ્દોલાએ જવાબ વાળે. ઇનાયતખાં પિતાનાં માણસેને વ્યવસ્થાને માટે એકઠાં કરવા લાગે. બબ્બે ત્રણત્રણની ટોળીમાં તેઓ આવવા લાગ્યા. ચેગાનમાં જોતજોતામાં સાઠ પાસે માણસે એકઠા થઈ ગયા. કિલ્લામાં ઘંટ જોરથી વાગવા લાગ્યો, ને આસપાસના માણસે પણું તેને નાદ સાંભળી લિલામાં આશ્રય લેવા દેડી આવ્યા. ઈનાયતખાંએ બૂરજ ઉપર અને બીજે મુખ્ય ઠેકાણે માણસને ગોઠવી દીધાં. સૂર્ય અસ્ત થવાની તૈયારીમાં હતું. પશ્ચિમ આકાશમાં રક્તિમા છવાઈ હતી. પર્વતના શિખર પર આછું તેજ રમતું હતું. ઈનાયતખાં અને ઈમામુદૌલા મુખ્ય દ્વાર આગળ ઉભા રહી, અંદર માણસને દાખલ કરતા હતા. જોતજોતામાં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com Page #137 -------------------------------------------------------------------------- ________________ ૧૩૦ રસૈનક મહેલની રાજખટપટ સંધ્યાના આ પ્રકારા પણ સરવા આવ્યા. અંધકાર હમણાં આવીને પૃથ્વીને પેાતાની છાયામાં લેશે, એમ સ્પષ્ટ ભાસવા લાગ્યું. ઘેાડાંજ માણસા આવવાના ખાકી હતાં. દરગાહમાં મિન્નતને માટે એક નાની ટાળી આવી હતી; તેમાં એએક ફકીર અને ચારપાંચ સ્ત્રીએ હતી. તે હજી આવી નહિ. તે લેાકેાને તેડી આવા માટે ઇનાયતખ.એ માણસને દોડાવ્યો; કારણ કે રાત થતાં થતામાં લૂટારાએ આવીને હુમલા કરવાના, એમાં જરા પણ રાંકા જેવું ન હતું. આ માણસે આવી જાય કે દરવાને બંધ કરવાની રાહ જોઈ તેએ ખન્ને ત્યાં ઉભા હતા. એટલામાં એક માણસ નીચે પડ્યો, એ ઇ±ામુદ્દોલાએ જોયું. ', “અરે, તેએ આવી લાગ્યા, ઇકામુદ્દોલા ખાલ્યા, જોતનેતામાં બારણાં બંધ કરવામાં આવ્યાં, અને આડ નાંખી દેવામાં આવી. માણસે પાતપાતાને સ્થાને તીર અને કેટલાક તમંચા લઈ તૈયાર થઈ ગયા, ઝપાઝપી રા થઈ. ળ્યા ખુટ્ટા! જો તે ફકીર અહીં વેળાસર આવી પાહોંચ્યા હાત તે સારું થાત. પણ હવે શું કરવું ?' ઇનાયતખાંએ કહ્યું; “ગમે તેમ કરી આપણે તેમને બચાવવા તેઇએ.” આ સમયે દરગાહમાં જવું એ ધણાં ખમનું કામ હતું. ઢાળ બંધ માણસે આવવા લાગ્યાં હતાં, અને કિલ્લાને આસપાસથી ઘેરવા મંડ્યાં હતાં. સીપાઇઓએ જામગી૨ી લગાવી બંદુક ફેાડી, અને કેટલાક જણ ધવાઈ જમીનપર પડ્યા. પેાતાના માણસાને ઘવાયલા જોતાં જ લૂંટારાએ શૂરમાં આવ્યા, અને જબરી કિકિયારી ફાડી. ઇનાયતખાં, નાસિરખાં, અને ઇકામુદ્દૌલા પેાતાના માણસાને હિંમત આપતા હતા, અને આમતેમ ફરી તેમને પેાતાના કાર્યમાં અડગ રહેવા પ્રેરતા હતા. એટલામાં આશરે વિશેક જણ મુખ્ય દરવાજા આગળ આવી લાગ્યા. તેએએ પેાતાના સાથીમાંના એકને દિવાલપર પહોંચાડવા શરીરપર ટેકવીને ઉભેા કર્યો. તેના હાથ દિવાલને અડતાંની વાર ઇકામુદ્દોલાએ તીરથી વીંધી નાંખ્યા. લુટારુએ વ્હેરમાં પ્રયત્ન કરવા લાગ્યા. ત્રણ ચાર દિવાલપર આવી લાગ્યા, અને એક જણ તા ઇકામુદ્દોલાપર કુદ્દો. શ્વેતજોતામાં તેણે એવા તેા ફટકા લગાયે! કે, 'ધમ લઈ જમીનપર પડ્યો. એટલામાં ખીજાઓએ આવી ખાકીના સેાખતીએની ખબર લીધી. શાખારા ! દિલેર ઉમરાવ !” ઇનાયતખાં ખાલ્યા; “શાખારા ! વાહ, ખૂબ કરી.” “એ બધું તેા ઠીક, ઇકામુદ્દૌલાએ જવાબ આપ્યા, પણ દરગાહમાં જવાનો કંઈ માર્ગ છે શું?” “ એક જ માર્ગ છે, અને તે એ કે આ પાબ્લી બારીની વાટે થઈ નદી એલંધી આપ જઈ શકો તેા. ત્યાં હેડી તે નાંગરેલી પડી છે,” ઈનાયતખાંએ કહ્યું. “વાર તેમાં જાઉં છું, તે ખને છે તે તેઓને અહીં લઈ આવું છું,” ઈકામુદૌલાએ કહ્યું. “ પણ આપ એકલા જતા ના, સાથે અહીંથી પાંચ છ માણસાને લઈ નએ. કારણ કે હાડી એટલા માસા વિના એકલાથી હંકારાશે નહિ.'' ઇકામુદ્દોલા અહીંથી તહીંથી માણસ લઈ તે તરફ વળવા લાગ્યા. પાછલા ભાગમાંથી સીડી ઉતરતાં તેને ખયતિસા મળી, તેના ડુંગરાયલા ચેહેરાપરથી તે સમજી ગયા કે, પત્ર ચેારાયા છે તે વાતની તેને ખબર પડી છે. તેને લેતાં જ ઈકામુદ્દોલા ખાલ્યા, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com Page #138 -------------------------------------------------------------------------- ________________ નસીમાબાદ ૧૩૧ “બાનુ બેગમ! આપ અહીં શું કરે છે? આપને અહીં ઉભા રહેવું ઠીક નથી. જા આપ ઉપરના કમરામાં જઈ આરામ કરે.” પણ આપ ક્યાં જાઓ છો ?” ખયરુન્નિસાએ પૂછ્યું. દરગાહમાં, બીજે કયાં?' ઈકામુદોલાએ જવાબ વાળ્ય. હં. શાહજાદીને બચાવવા કે ?” ઇર્ષારિત દષ્ટિએ ખયરુન્નિસા બેલી. “હા,” વક્ર દૃષ્ટિએ ઈમુદૌલાએ જવાબ આપ્યો, અને એટલું કહી તે વેગથી પસાર થઈ ગયો. ઝટ પાછલા ભાગનું બારણું ઉઘાડી માણસે સાથે બહાર પડ્યો. કિનારા પર હેડી બાંધેલી હતી. તેણે માણસેને ઇસારે કર્યો, અને તેઓ હલેસાં લઈ હેડી હંકારવા લાગ્યા, આછું અંધારું છવાયું હતું. તેમાં ઝાંખા માણસે પડછાયા જેવા જણાતા હતા. એમની દષ્ટિમાં આવ્યા વગર પસાર થવું મુશ્કેલ હતું, અને જે જોવામાં આવ્યા તે તીરનો વરસાદ છુટવાને. પણ તેઓ કિલ્લા પર જવાને લડવા મથતા હતા. આ તરફ તે લેકેનું ધ્યાન નહતું, અને ચમત્કારિક રીતે ઈઝામુદ્દોલા પિતાના માણસે સાથે સામે કિનારે પહોંચ્યો. કેઈના જોવામાં આવ્યા વગર તેઓ દરગાહ આગળ પહોંચ્યા. દરવાજો બંધ હતે. ફરીને તેઓ બીજા દરવાજા આગળ પિહોંચ્યા. જઈને દરવાજાપર આઘાત કર્યો. પણ અંદરથી કોઈએ જવાબ આપ્યો નહિ. તે ઉભું રહી કાન દઈ સાંભળવા લાગ્યો કે, અંદર કોઈ માણસે છે કે નહિ; સૂમસામ જણયું તેને લાગ્યું કે લુટારુઓએ અહીં આવીને હુમલો કરી માણસોને મારી નાખ્યાં હશે; પણ તેને ખાત્રી થઈ નહિ. એમ થવું અશકય લાગ્યું. તે જાણતા હતા, કે એ લેકે અહીં ભાગ્યે જ હુમલો કરે. કારણ કે, સઘળા જણ કિલ્લામાં ભરાઈ બેસવાના એની એ લોકોને ખાત્રી હતી. આટલું છતાં તેનું મન દિલશાદની સલામતી માટે ખટપટ કરવા લાગ્યું. અહીં આવવામાં ઈઝામુદ્દોલાની મતલબ દિલશાદને બચાવવાની હતી. લુટારુને તેને ભય ન હતો, પણ દિલશાદનું શું થશે, એની એને ભારે ચિંતા હતી. તેણે ફરીથી તે બારણાને જોરથી આધાત કર્યો. અંદર માણસને સળવળાટ તેને કાને પડ્યો. અવાજ કાને પડતાં તેણે એક વાર ફરીથી તે બારણને જોરથી ઠોક્યું, અને બૂમ મારી, શાહજાદી સાહિબા! દિલશાદખાનમ! ખેલો, દરવાજો ખેલે ખુદાની ખાતર દરવાજો ખોલે.' આનંદવ્યંજક સુસ્વાટ, પગલાંના અવાજ, સાથે જ દરવાજો ઉઘડ્યો, ને દિલશાદ ઈઝામુદૌલાને વળગી પડી. તેની ફિકર ટળી ગઈ. તેને લાગ્યું કે, હવે ભય નથી. તે સુખના સદનમાં પ્રવેશી હોય એમ તેને થયું. અહીં બીજાં કેટલાં માણસે છે?” ઈઝામુદ્દૌલાએ પૂછ્યું. આ ફકીરે અને આ બૈરાં મળી દશેક જણે છીએ.” ચાલે, હવે અહીં એક ઘડી પણ થોભવું એ ભયભરેલું છે.” ઈમુદોલા બે. એક ક્ષણ વારમાં તેઓ સર્વ કિનારા આગળ આવી લાગ્યાં. અંધારું પુષ્કળ છવાયું હતું. કોઈને ચેહરે સ્પષ્ટ જોવામાં આવતો ન હતો, અને આવી સ્થિતિમાં તેઓ સહીસલામત બીજે કિનારે આવી પહોંચ્યાં પણ તે લૂટાઓએ એક ઝુંપડાને આગ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratvww.umaragyanbhandar.com Page #139 -------------------------------------------------------------------------- ________________ ૧૩૨ સૈનક મહેલની રાજખટપટ લગાડી હતી, તેને ઝાંખા પ્રકારા તેમનાપર પડ્યો. કેટલાક જણની નજર તેમનાપર પડી, અને તરત જ તેમણે “બજરંગ વીર” કરી હાક મારી. કેટલાકે તીર છેડ્યાં. તીરથી એક જણ ધવાયું; બીજાની આંખમાં લાગ્યું, અને તે ચટ લઇને પડ્યો. તેની જગા ઈંક્રામ્મુદૌલાએ લીધી, અને ઝડપથી હેાડી હંકારવા લાગ્યા. જોતોતામાં ખીજી બે હાડીએ નાંગરેલી હતી તે તરફ તે માણસે વળ્યા; અને તેમાં કુદી પડી હેાડી છેડી દીધી, ઇક્રાસુદ્દૌલાએ જોયું કે ખરેખરી મુશીબત તે હવે છે; જે તે આવી પાંોંચ્યા તે ખારજ વાગી જવાના; ચાર પાંચ માણસા મળી એ લાર્કની સામે થવું અશક્ય છે. તે ઝડપથી હલેસાં મારવા લાગ્યા. ખચવાને એક જ ઉપાય હતેા, અને તે એ કે ગમેએમ કરી ઝડપથી કિનારે પાંહોંચી કિલ્લાના દરવાન્ત આગળ પહોંચી જવું. ઇકામુદ્દૌલા અતિ ત્વરાથી કિનારા તરફ પાંહેચવા યત્ન કરવા લાગ્યા. આણી તરફ લુંટારુએ પણ વેગથી પાછળ પડ્યા હતા. તેઓ વધારે હાવાથી ઝડપથી હલેસાં મારતા હતા. કદાચ ઇકામુદ્દૌલા પેાતાની સાથેના માણસ સાથે કિનારે પહોંચે ત્યાર પહેલાં જ તેઓ પાસે આવી લાગે તે ? શ્વેતનેતામાં ઇક્રામુદૌલા કિનારાપર પહોંચ્યા. તેણે માણસાને ઉતાર્યા અને તે દરવાન તરફ વળવા લાગ્યા. એટલામાં અંધારામાં કોઇએ તેને પકડવા યત્ન કર્યો. એક નિમિષમાં તેણે તરવારના એક ટકાથી તેનું શિર જીટું કર્યું. એટલામાં પાછળથી કાઈ તેનાપર વાર કરવા ગયું, પણ તેના સાથીદારે તે પેાતાને હેતુ સિદ્ધ કરે ત્યાર પહેલાં તેના હાથ કાપી નાંખ્યા. ઇઢામુદ્દૌલા સહીસલામત દરવાજા આગળ આવી પહોંચ્યા, પણ તેને કયાંથી ખબર હાય કે, ઈર્ષ્યાથી આંધળી બનેલ ખયરુત્રિસાએ તે બંધ કરી દીધા હતા. ARARAN~ પ્રકરણ ૧૮ શું કિલ્લામાં ખયરુત્તિસા કિલ્લાની મેડીના એક એરડામાં ઉભી હતી. કિલ્લામાં લડાઇનું ધમસાણ મચ્યું હતું. લડનારાની ભીષણ રણગર્જના, જખ્મી થયેલાની બૂમ, ઉત્સાહ પ્રેરવાને ખેાલાતાં વચન, ‘મારેા, મારા'ની હાક, કિલ્લાના રક્ષકાના ‘શાખાસ’ પાકાર વગેરે એકઠા થઈ એક વિલક્ષણ કાલાહલ ાગ્યા હતા. ખયન્નિસા તે એરડાના ગવાક્ષમાંથી આ સર્વ જોતી હતી. વળી તે જેતી હતી કે, લૂટારુઓએ ઝુપડાને આગ લગાડી હતી. તેના ખળતા પ્રકાશમાં આસપાસના પ્રદેશ, દૂરના ડુંગરા અને વનરાજી ચળકાટ પામતાં હતાં. ކ એક બે વખત કિલ્લાની તાપાની ભયંકર ગર્જના થઈ. કેટલાક માણસા ધાયલ થઈ પાછા હઠચા. અને રક્ષકાએ ઉત્સાહવ્યંજક ગર્જના કરી. પણ આક્રમણ કરનારા પાછા હઠવ્યા નહિ. આજ તે મરણીઆ થઈ લડતા હતા. પૂર્વે તેઓએ આવા ધસારા કદિ પણ કર્યો ન હતા, અને આટલી મેાટી સંખ્યામાં તેઓ બાહાર પડ્યા ન હતા. તેએ છૂટાછવાયા અને પાઇને હુમલા કરતા હતા; આજ તેઓએ પેાતાની હંમેશની રીત ત્યાગી ટાળાબંધ આવી. લાગ્યા હતા, અને રાતે નહિ પણ સમી સાંજના હુમલા કરવાનો નિશ્ચય કર્યો હતેા. આજ તેએ રણમમત Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com Page #140 -------------------------------------------------------------------------- ________________ કિલ્લામાં ૧૩૭ બન્યા હતા. તેએએ કિલ્લા સર કરવાના કૃતનિશ્ચય કર્યો હાય એમ જણાતું હતું. તેએ તાક્ાની મેાજાની માફક કિલ્લાના દ્વાર આગળ તુટી પડતા, તીરના વરસાદથી કેટલાક ધવાઈ પાછા પડતા, પણ તેએ હિંમત હારતા નહિ, ખયત્રિસા આ સર્વ દેખાવ એક ટશથી જોઈ રહી હતી. કાણુ જાણે તેને આજ આ તેવામાં અપૂર્વ રસ પડતા હતેા. તેનું ખૂની લેાહી ઉશ્કેરાયું હતું. તેનામાં પ્રબળ લાગણીએના જીસ્સા ઉશ્કેરાયેા હતેા. તે જોતી હતી કે લૂટારુએ ચીભડાંની માફક વઢાઈ પાછા પડતા હતા. અમીર ઉલ ઉમરાવ ઇનાયતખાં શૌર્ય પ્રેરતા પેાતાને સ્થાને ઉભેા હતેા. તેના શિરના સફેદ વાળ હવામાં ફરફર થતા હતા. બાજુમાં તેને પરણા ઉભા હતા. એક લુટારુને તેણે ચઢતાં જોયા કે ઝટ તેને તરવારથી વીંધી નાંખ્યા, અને સફાઇથી તરવાર પાછી ખેંચી. ખયરુત્તિસા મંત્રમુગ્ધ મુદ્રાએ આ સર્વ જોઈ રહી. એકાએક એક તીર ગવાક્ષ આગળ આવ્યું. ખયત્રિસાએ ગવાક્ષ બંધ કર્યો. તેના મનમાં ઇક્રામુદ્દૌલાનો વિચાર આવ્યા; તેનું દિલ તેને ખાવા લાગ્યું, તેના અંત:કરણમાં વૃશ્ચિકવેદના થવા લાગી. મેં શું કર્યું ? તે જીવતા હશે ? તે બારણાં ઠોકતા હશે ? ના, ના, તે અત્યાર સુધી જીવતા રહેવા શાને પામે ? તે તે બેહેશ્તમાં ગયા હશે, પણ કદાચ તે ત્યાં ઉભા રહી લઢતા હોય તે ? તે જો જીવતા રહ્યો તે દિલશાદને લઈ અહીં આવવાને.’ તેણે ‘ઇક મુદ્દોલા' કરીને એક બૂમ મારી, પણ તેના મનમાં એવા તેા વિચાર ખળભળી આવતા હતા કે, તેને કશું ભાન ન હતું. તે થાકીને ભોંયપર બેસી ગઈ. વળી કંઇક ક્રીથી વિચાર આવતાં ઉઠીને ઉભી થઈ. તેને એમ થઈ આવ્યું કે, તે હજી લઢે છે અને કાઈ ખારણું ઠોકે છે. તે પાછી વળી સ્તબ્ધ પૂતળાની માફક બેબાકળી અને ફાટી આંખે ટગરટગર જોઈ રહી, તેના ચેહેરાપરનું લેાહી ઉડી ગયું. તેનું હૃદય ધડકવા લાગ્યું. કાણુ ? નાસિરખાં,' ભય ને ત્રાસથંજક સ્વરે, ભાગેલા અવાજે, ખિન્ન હૃદયે ખયરુત્રિસા ખાલી. ઇનાયતખાંના પરાણેા જેને આપણે, ઇંક્રામુદ્દોલા કિલ્લામાં આવ્યા તે પૂર્વે વાતા કરતાં જોયા હતા, તે એકાએક ભૂત કે પડછાયાની માફક એચિંતા તે ઓરડામાં દાખલ થયા, અને ઝટ ખારણાને આડ દઈ દીધી. એને શ્વેતાં જ ખયત્રિંસાના પ્રાણ ઉડી ગયા, અને તેણે ઉપર પ્રમાણે ચીસ પાડી હતી. “કેમ? આખરે તારા પત્તો મેળવ્યા, હં,” નાસિરખાં ખેલ્યા. તેની આંખેામાંથી વરની જ્વાળા ભભુકતી હતી, અને સફેદ હાડ કચચતા હતા. તેનું શરીર ક્રેાધથી ધ્રુજતું હતું. એક હિંસક પશુ પેાતાના શિકારપર તલ પે તેના જેવા તેના દેખાવ હતા. તેણે ખેલતા ખેાલતામાં ખયન્નિસાના હાથ પકડયોં, તે ચીસ પાડી ભોંયપર બેસી ગઈ. “ખામેાશ, માફ,” ખયરુત્તિસા ખેાલી; પ્યારા નાસિર ! મને મારી નાખતા ના. તમને ફાવે તેમ કરો, ચાહાય તે મને મારે, મને ખીજી જોઇએ તે સન્ન કર. હું આપની ગુલામ થઇને રહીશ. આપ કહેશે। તે કરીશ. આપના પડતા ખાલ ઝીલીશ, પણ મને જાનથી મારતા ના, મને મરવું ગમતું નથી.” “મરવું શાનું ગમે ?’ નાસિરખાંએ હસીને જવાબ આપ્યા; હજી મેાજ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com Page #141 -------------------------------------------------------------------------- ________________ ૧૩૪ રૌતક મહેલની રાજખટપઢ માહ કરી ધરાઈ નથી, પણ તારા જેવીને જાનથી મારવામાં ફાયદે શે ? મેત તે આ દુનિયાના દુ:ખના અંત છે, હજી તારે માતની ધણી વાર છે. હજી તારે ઘણું જોવાનું છે. જો, તારા પાપને બદલેા કેમ મળે છે તે જે; તને બળતી આગમાં ફેંકું, તારા શરીરના ટુકડેટુકડા કરી કુતરાઓને ફેંકું, તારા શરીરની ખાલ ઉતારી નાખું, તને જીવતી કબરમાં દાટું તે પાપ લાગે એમ નથી. એ બંદાત ! બેવફા આરત! તારે માટે મેં શું નથી કર્યું ? તારા પડતા ખેલને મેં ઝીલી લીધા, તેં કહ્યું તે કર્યું. છતાં તું મને દગા દઈ ભાગી ગઈ ! તને પવિત્ર પ્રેમની પૂતળી જાણી સ્વીકારી, ને આ બદલા! આ નાચતા! એ પાપીછા—” જેમ કાઈ લાહીનું તરસ્યું પ્રાણી તલપ મારવા પહેલાં વિકરાળ આંખ્યાથી . શિકારના સામું જોઇ રહે તેમ ખયન્નિસા સામું નાસિર જોઈ રહ્યો. ખયવિસા નીચું જોઈ બેસી રહી. નાસિરે ફરીથી તેને હાથ પકડ્યો, અને કહ્યું, “કેમ, તને ખબર નહેાતી કે, આ નાસિર કદિ પણ તારા કડો મુકશે નહિ? જહનમમાંથી પણ તને ધસડી આણરો. જ્યારે તારા આશકના ગળામાં હાથ નાંખી ખેસતી હતી, ત્યારે તને મારા ખ્યાલ આવતા હતા કે ? અહીં તારા ઠાઠમાઠમાં મને કોઈ દહાડા સંભારતી હતી કે? કેમ ખેલતી નથી? ખટ્ટકાર! તારી જીભ શું ઉંડી ઉતરી ગઈ છે?' ખયતિસા ડુસ્કાં ભરવા લાગી. - - જોઉં છું કે હવે તને ચહાનારમાંના કયા આવી તારા પ્રાણ બચાવે છે? જોઉં છું કે કાણુ તને મારા પંજામાંથી છેડાવે છે? ક્યા આરાકેન્દ્ર તારી વારે આવે છે? મલેક સુખારક કે કાઈ ખીએ ? મલેક સુત્રારકને તે હું પ્રાણ લઇશ. તારા છૂટકા થયા, કે પછી તેને વારે, સમજી ?” નાસિરખાં પુન: ખડખડાટ હસ્યા. લૂટારુઓએ સળગાવેલા ઝુંપડાંના પ્રકાશમાં તે શયતાનની ખલા જેવા દેખાતા હતા. ગીધના જેવી તીક્ષ્ણ કારી દૃષ્ટિ ફેરવી તેણે કહ્યું, “કેમ ખેલતી નથી? મારા કહેવાને શા માટે જવાબ આપતી નથી? કેમ કહેતી નથી, હું શા માટે મરી ગયા નહિ ? હું અં ? “શું ખોટું ? ” ખયરુન્નિસાએ કહ્યું, “મને કહેવામાં આવ્યું હતું કે, આપ જન્નતશીત થયા છે.” (( ‘હું અં’” દાંત કચકચાવી આંખાની પુતળી નચાવતા નાસિર ખેલ્યા, “અને તે તે ખરી માની, નહિ વારુ? તને ખબર નહેાતી કે, એક વાર કદાચ મહિતમાં ગયા હોત તે ત્યાંથી પણ વેર લેવાને પાછા ફર્યાં હાત. તું સમજી કે, તારા છૂટકારા થઈ ગયા. તેં એમ માની લીધું કે, એક ખલા દૂર થઈ અને તારા માર્ગમાં આડખીલી હતી તે ટળી ગઈ, નહિ વારુ? તું ઘણુંએ મને મરવા ઇચ્છે, પણ મેાત રસ્તામાં પડ્યું નથી. જો તને મરવું ગમતું નથી, તેા મને પણ શા માટે તેમ કરવું ગમે ? તું એમ નહિ સમજતી કે, તારી હકીકત હું જાણતા નથી. મારા પણ જાસૂસે છે. તારાં કામની રજેરજ હકીકત હું જાણું છું. તારી આ પાક આંખેાએ અને મુહબ્બતે શાં શાં કામ કર્યાં છે તે બધાં મારે હૈયે લખેલાં છે, તે, કે સલેક સુખારકના પણ શા હાલ કરું છું? ” Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com Page #142 -------------------------------------------------------------------------- ________________ કિલ્લામાં ૧૫ નાસિર! નાસિર ! માફ કરે, હું એક અસહાય આરત છું,” અળગળતા અવાજે ખયનિસા ખેાલી. “તું અને એરત ! અને તે પણ અસહાય ! હું: હું: ''તિરસ્કારયંજક સ્વરે નાસિર ખેલ્યા; “તને સ્ત્રી કાણુ કહે? સ્ત્રી તે એ કે જેનું હૃદય કુલથી પણ કામળ હોય, જેના દિલમાં દયા ને શર્મ હોય, જેનામાં ફરિશ્તાની તીનત અને હૂરની અસ્મત હેાય; જેના ચેહેરાપરથી સચ્ચાઈ, અને વફાઈ વર્ષતી હાય. એ રાયતાનની ખાલા! જિલ્લતની પૂતળી! જીવતી ખલા! તને આરત કાણું કહે? તે જબરદસ્તીથી એરતનું નામ ધારણ કર્યું છે.” એટલું કહી આવેશમાં આવી તેના બે કાંડાં પડ્યાં અને તેને ધસડવા લાગ્યા. ખયસિાએ ચીસ પાડી; તેને પલ્લુ જીસ્સા આવ્યા ને ખેાલી, શયતાન ! ખબરદાર? ને મને હાથ લગાડ્યો તેા, ખબરદાર જો મને મારી તે !” “હું: હું: ! તને જાનથી મારી નાંખવા જેટલી રહમદીલી મારામાં નથી. હું મારે હાથે તારા વધ નહિ કરું. તારું મેાત તે ખીજાને હાથે છે, સમજી?” પળભર તે ચૂપ રહી. તે હાલી નહિ કે ચાલી નહિ, પણ ખીજી જ ક્ષણે તે છેડાયલી વાધણની માફક તેના હાથમાંથી છૂટવાને પ્રયત્ન કરવા લાગી. તેણે પેાતાનું માથું નીચું કરી ઝટ જેથી નાસિરના હાથપર એક ખચકું ભર્યું. 'હું:' કરતાં નાસિરે તેને છેડી દીધી. ખયન્નિસા નાસવા લાગી; નાસિરે તેને પુન: ખેચીમાંથી પકડી જમીનપર પટકી. ખયન્નિસા હતાશ થઈ આંખા મીંચી એડી. રાક્ષસ જેવા ક્રૂર ચેહેરાએ તે ક્ષણભર તેના સામું જોઈ રહ્યો. તેને મારી નાંખવાની તીવ્ર આકાંક્ષા યઈ આવી. તેને મારે હાથે છુંદી નાંખું તે ઠીક, એમ તેને થઈ આવ્યું. તેણે એ વિચારથી એ વખત પેાતાની કટારને કાષ્ઠમાંથી કાઢી અને પાછી મૂકી દીધી. ત્રીજી વખત તે કટારી તેના હાથમાં ચમકવા લાગી. તેણે મારવાને માટે હાથ ઉગામ્યા, પણ એટલામાં ભયંકર શેારખકાર તેના કાનપર પડ્યો. કિલ્લાને દરવાજો લૂટારુએ તેાડવામાં વિજયીભૂત નિવડ્યા હતા. તે ત્યાં તીડની માફ્ક ઉભરાતા હતા. ઇનાયતખાં કેટલાક માણસા લઇને પ્રાણની પરવા કર્યા વગર લડ્યો જતેા હતેા. દિવાલપરથી માણસેા તીરના વર્ષાદ વરસાવતા હતા. ઝપાઝપી હાથથી ચાલતી હતી. કેટલાક દરવાજો વટાવતા હતા તે સિપાઇને હાથે કત્લ થતા હતા. બંને પક્ષમાં સબળ જીસ્સા વ્યાપ્યા હતા. નાસિરખાંએ તેવું તે ખચરુતિસા બિલાડીની માફક ચૂપચાપ ઉભી થઈ; શ્વેતાતાંમાં બારણાની આડ ઉધાડી અને નાસવા લાગી. નાસિર તેની પાછળ પડ્યો, તેને પકડી. શયતાન! દૂર,” કરી ખયરે ચીસ પાડી, નાસિરે તેના બેાલવાપર જરાએ ધ્યાન આપ્યું નહિ. તેને બે હાથવતી ઉંચકી ફરીથી તે એરડામાં લઈ આવ્યા. ખયત્રિસાએ છૂટવાને ઘણાં ફાંફાં માર્યાં, પણ કંઈ વળ્યું નહિ. નાસિ એરડામાં આવી ફીથી ખારણાં બંધ કર્યા અને આડ દીધી. અંતે હતાશ થઈ નમ્રવદને ખચન્નિસા દયાની ભીખ માંગવા લાગી, નાસિરખાં શાંત ચિત્તે બારી આગળ ગયા, અને બારણું ઉધાડી નાંખ્યું, અને પા યતિસા પાસે આવી ઉભા રહ્યો. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com Page #143 -------------------------------------------------------------------------- ________________ - ૧૩૬ રોનક મહેલની રાજખટપટ કેણું જાણે શાથી ખયરુન્નિસાના દિલમાં થઈ આવ્યું કે, આજ નક્કી મારું મત છે. ભયથી અને ત્રાસથી તેણે બુમ મારવા પ્રયત્ન કર્યો, પણ જીભ તાળવે એંટી ગઈ હૈયું અટકી ગયું, હેઠ ફફડ્યા, પણ માંથી એક શબ્દ બહાર નીકળી શકે નહિ. તેનું બદન ભયથી થરથર કાંપતું હતું. તેને દેખાવ દયાજનક હતું. તેની અત્યારની સ્થિતિ જોઈ કોઈ પણ પાષાણ હૃદયના માણસનું દિલ પીગળી ગયું હોત, પણ સંગદિલ નાસિરપર તેની લેશ પણ અસર થઈ નહિ. તેણે ઝોડની માફક ખયરુન્નિસાને પકડી અને ઘસડીને બારી આગળ આણી. ક્ષણભર બહાર દષ્ટિ ફેંકી. મુડદાંને ઢગલે બહાર પડ્યો હતો. આણી તરફ બે તોપચી મરેલા પડ્યા હતા. નીચે લટારાઓએ નાસિરને જે જોતાંની વાર જાણે ભક્ષ હાથમાં આવ્યું હોય તેમ બૂમ મારી. નિમિષભર આ વરના ટેળાપર નજર રેપી, નાસિર નીચેને દેખાવ જોઈ રહ્યો. પછી કંઈક વિચાર મનમાં આવતાં તેણે ખયસિાને ઉભી “ઓ, જુઓ બા બેગમ! નીચે જુઓ આ લેકે આપના લેહીને માટે તરસી રહ્યા છે. તમારું મોત અહીં છે. આ લોકે તમારી જાન લેશે, જીવતાં નહિ છોડે, સમજ્યા કે? એટલું કહી તે ખયરુન્નિસાના ચહેરા સામું જોઈ રહ્યો. ખયવિસાની આંખે બંધ હતી; માત્ર તેના શરીરને કમ્પ કહેતું હતું કે, તેનામાં જીવ છે, બાકી તેનામાં ચેતનાશક્તિ છે કે નહિ તે કહેવું અશક્ય હતું. જે, જે,” ફરીથી નાસિરખાંએ બૂમ મારી. હથિયારના અવાજ સિવાય કિલ્લામાં બીજો અવાજ સંભળાતે નહિ. ખયરુનિસાએ ધીમેથી આંખ ઉઘાડી નીચે નજર કરી, કેટલાકની નજર તેને તાકી રહી હતી. દરવાજા આગળ સંરક્ષકનાં મુડદાને ઢગલો પડ્યો હતો. પાસે કેટલાક લટાર પણ મુએલા પડ્યા હતા. દૂર ગુપડાં બળતાં હતાં. આ સર્વ ખયરુન્નિસાની નજરે પડ્યું, પણ તેની સાથે તે બીજું પણ જોઈ શકી. તેણે જોયું કે, દૂરથી કઈ સિપાઈઓની ટુકડીઓ આવે છે. જરા પાસે આવતાં તે પંખાની માફક પહોળી થઈ કિલ્લાને ઘેરે એમ લાગે છે. તે ભયચકિત આંખે જોઈ શકી કે આ સુલ્તાન કુલિખાંના સૈનિકે છે. “સિપાઇઓ!” તેણે આવેશમાં બૂમ મારી “આહ! હજરત સુલતાન કલિખાના સિપાઈઓ આવી પહોંચ્યા.” = “વરંગુલનાં લશ્કરની આખી ટુકડી આવે તો પણ તું આજે બચવાની નથી. જે, તારા શા હાલ થાય છે તે ?” એટલું કહી તે ઝટપટ બહાર નીકળે, બાર ને કડી મારી અને એક માણસને સાથે લઈ પાછો ફર્યો. હળવેથી દરવાજે ઉઘાડી અંદર દાખલ થયે. ખયરુન્નિસા સમજી કે, કોઈ બીજું માણસ સાથે આવે છે. પણ તે આવનારને તાંની વાર છળી પડી. તેના મોંમાંથી, કોણ ખુર્રમ,” એટલા બેલ બહાર પડ્યા. હાં, ખુર્રમ. કેમ પહેલાંને જમાને યાદ આવે છે કે?” આવનારે કહ્યું. “કેમ બીબી ! આ આદમીને ચહેરાને પીછાને છે કે?” નાસિર બેલ્યો, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratvww.umaragyanbhandar.com Page #144 -------------------------------------------------------------------------- ________________ કિલ્લામાં ૧૩૭ ફાટી આંખે, ધડતી છાતીએ, ચિત્તભ્રમ થયેલાની માફક ખયરુન્નિસા તેને સામું જોઈ રહી. કેમ બોલતી નથી?” આવનારે પૂછયું. “શું બોલું?” જીવવાની આશાને ચિરાગ જે ઝાંખો ઝાંખો ખયરુન્નિસાના દિલમાં બળતું હતું, તે આવનારને જોતાં ગુલ થયું. તે સમજી ગઈ હતી કે, હવે જીવવું ફેકટ છે, જીવવાથી કંઈ લાભ નથી. તેથી તે નિડર સ્વરે બેલી, “શું બોલું ? એમ કેમ? બેલ, કબુલ કર કે, તું મારી ઓરત હતી કે નહિ?” હા, હતી. એક જમાનામાં હું તારી ઓરત હતી, પણ મને તારાપર સદાને માટે નફરત હતી.” “એ નફરતનો ઇતેજામ હમણાં જ બતાવું છું,” ખુર્રમે કહ્યું. ઇ તેજામથી હું ડરતી નથી,” ખયન્નિસા બેલી. “કાફિરા! બેલ, દારા કયાં ગયો ?” આવનારે પૂછયું. “તારા કયાં ગયો, તે હું શું જાણું?” ખયરુન્નિસા બેલી. “કેમ પાપિછા! મરતી વખત પણ સાચું બોલવાની નથી ? હું' બેલ એને મારી નાંખ્યો, કે શું કર્યું?” હું શું કામ મારું?” ખયન્નિસા બોલી. “શું કામ મારું?” આવનારે કહ્યું, “તારે સ્વાર્થ સધાતો હોય તે તું એવાં સે ખૂન કરતાં પાછી ફરે એમ નથી.” નહિ, મેં એને મારી નાંખ્યો નથી,” ખયરુન્નિસા બોલી ત્યારે શું કર્યું તે બોલની?” એ મને અહીં વેચી ચા ગયો. પછી શું થયું તે આખી દુનિયા જાણે છે.” “ઓ બેવફા ! દગાબાજ એરિત ! તું જ્યારે મને છોડી તારા યારની સાથે નાસી આવી, ત્યારે તને ખબર નહિ હોય કે તારું મોત મારે હાથે છે. તું જેની સાથે પ્યાર કરી નાસી આવી, તેની સાથે પણ વફાદારીથી રહી શકી નહિ ! ધમકી આપી, પૈસાની લાલચ દેખાડી તેને હાંકી કાઢયો. એ બદજાત, બદકાર એરત! ફિટકાર હજે તારા નામપર, લ્યાનત હજે તારા માબાપ પર. હવે જે, હું તારા શા હાલ કરું છું તે. તું દારાને છોડી બીજાને ગળે પડી, અને આ દરિયા દિલ ઉમરાવની આબરૂપર પણ પાણી ફેરવ્યું. અહા ! કમજાત ! દોજખમાં પણ તારે માટે સ્થાન નથી. તારા રજરજ જેટલા ટુકડા કરું તેપણું પાપ લાગે એમ નથી.” મતથી હું ડરતી નથી, ખયરુન્નિસા બોલી, “મત કોને નથી ? જે ઉત્પન્ન થયું છે તે આજ નહિ તે કાલે મરવાનું; જે ખિલ્યું તે ખરવાનું; જે ઉગ્યું તે આથમવાનું, એ દુનિયાને નિયમ છે. આજ ચઢતી તે કાલ પડતી, એમાં શું છે?' “શું તું મોતથી ડરતી નથી? જે, જે, મોત કેમ આવે છે તે જે. જે, લેહીના તરસ્યા વ તારું લેહી કેમ પીએ છે તે જે.” એટલું કહી તેણે ખયરુન્નિસાને ઉચકી બહાર ફેંકી. ખયરુન્નિસા નીચે પડી પણ સદભાગ્યે એક જણના શરીર પર પડી તેથી તેને ઝાઝી ઈજા થઈ નહિ, પણ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratvww.umaragyanbhandar.com Page #145 -------------------------------------------------------------------------- ________________ ૧૩૮ રોનક મહેલની રાજખટપટ એક આદમી તેનાપર તલ, અને તેના વાળ પકડ્યા. બીજાએ તેના શરીર પર વહાર કર્યો. એટલામાં એક સનિકે ત્યાં આવી જેરથી ફટકો માર્યો, તે વિહાર કરનારને હાથ શરીરથી છુ પડી ગયું. ચારપાંચ જણ તેનાપર ધાયા, પણ તે બહાદુર સૈનિક નિડરતાથી લડવા લાગે, તેણે પિતાની તરવારથી બે ત્રણ જણના પ્રાણ લીધા, એટલામાં ત્યાં સિપાઈઓ આવી લાગ્યા. “મારે, કાઢે દર એ બદમાશોને” સુલ્તાન કલિખાંને અવાજ સંભળાય. સિપાઈ લૂટારાઓને ઘેરી વળ્યા. તેઓ પણ જીવ પર આવી લઢવા લાગ્યા. ઝાઝી વાર આ લડાઈ ચાલી નહિ. લુટારાઓની કલ થવા માંડી. જે બાકી રહ્યા તે પોતાના સાથીદારેને છોડી નાસવા લાગ્યા. જોતજોતામાં ત્યાં તેમાંનું કેઈ રહ્યું નહિ માત્ર મુડદાંઓને ઢગલે હતો. આણું તરફ ચગાનમાં પણ બહાદુર લુટારાઓની કલ ચાલી હતી. સિપાઈઓ સાથે તેઓ જીવની પરવા વગર લઢતા હતા, પણ તેમની સંખ્યા નાની હોવાથી ઘડી વારમાં તેઓને વંસ થયે હતો. આ તરફ ઉપરની બાજુએ જેવી ખુમે ખયરુન્નિસાને બારીએથી ફેંકી કે, તરત નાસિરે નીચે નજર કરી એટલામાં એક લુટારાએ તીર કર્યું, ને ખમ તે તીરથી વીંધાઈ ગયે, નાસિરે જોયું કે એક સૈનિક ખયરની વારે દેડે છે. આ સૈનિક તે કોઈ નહિ, પણ આપણે ઈકામુદ્દૌલા હતા. તેણે ખયરુન્નિસાને બારીથી પડતી જોઈ કે, તરત દોટ મૂકી ત્યાં આવ્યું, પણ તે આવ્યા ત્યાર પહેલાં જ ખયરુન્નિસાને કારી જન્મે લાગ્યો હતો. જેવા લુટાઓ નાઠા કે, તરત ઈકામુદીલાએ પાસે પડેલી ખયરુન્નિસા તરફ જોયું. તે તેના શરીર પર ઘા બાંધવા લાગ્યો. ખયરુન્નિસાએ તેને તેમ કરતાં અટકાવ્યું અને કહ્યું, “હજરત ! મલમપટાની જરૂર નથી. કદિ આ ઘાથી હું બચીશ, પણ મારા જીગરમાં જે કરી ઘા લાગે છે તે મટવાને નથી. મને ઉગારવાને માટે પ્રયત્ન કર મિથ્યા છે. હા, હા, ચારે ઈમામુદ્દૌલા! હું આપને પાર સમજી શકી નહિ. મેં આપને ઘણું નુકસાન કર્યું છે. હું માફી માગું છું. યા ખુદા, રહમ! રહમ!” “બાનું!” “કામુદૌલા બોલ્યા, “ગમે તેમ હો, પણ આપે જ મારે કેદમાંથી ટકારે કર્યો હતો. આપે જ મારે માટે નાસી જવાનાં સાધને તૈયાર રાખ્યાં હતાં, અને હું બચવા પામ્યો તે આપના પ્રતાપથી જ. બાને બેગમ ! આપે કઈ પણ ગુન્હો કર્યો નથી, અને કર્યો હોય તે તેની હું ખરા દિલથી માફી આપું છું. પાક પરવરદિગાર, રહિમ આપને માફી બક્ષે.” ખયરુન્નિસા તેના સામું ટગર ટગર જોઈ રહી. તેની આંખે તમ્મર આવવા લાગ્યા. તેને અંધારું જણાવા લાગ્યું. કામે એક સિપાઈને તેને અંદર લઈ જવા હુકમ કર્યો, અને તે પણ તેની પાછળ અંદર દાખલ થયો. જેવારે ઈઝામુદ્દોલાએ કિતીને છોડી મૂકી, તે વખતે લૂટારામાંના કેટલાક બીજી કિરતીપર સ્વાર થઈ તેની પૂઠે પડ્યા હતા; પણ સદભાગ્યે તેની સાથેના માણસોમાંના બે જણ નદીમાં કૂદી પડ્યા હતા, જેઓ લૂટારાઓની હેડી ઉંધી વાળવામાં ફતેહમંદ નીવડ્યા હતા, અને એટલામાં સામેથી સુલ્તાન કુલિખાના સિપાઈ આવતા જણાયા હતા. ઈમામુદ્દોલા આમ તે સ્ત્રીઓને અને દિલશાદને લઈ બારણા આગળ આવ્યા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratvww.umaragyanbhandar.com Page #146 -------------------------------------------------------------------------- ________________ ચકમક જામી ૧૩૯ પણ બારણું બંધ હતું. મહા મહેનતે તેણે તે બારણું તોડી નાંખ્યું, અને દિલશાદને અને તેની સાથેની સ્ત્રી તથા ફકીરને અંદર મેકલ્યાં, અને પોતે રક્ષણ કરતો બહાર ઉભે રહ્યો. બેચાર જણ તેની સામે થયા, તેમની તેણે ખબર લીધી. એટલામાં ઉપરથી ખયરુન્નિસાને પડતી જોઈ, તે તે તરફ વળ્યો, અને ત્યાર પછીની બીના વાંચકેને અવગત છે. ખયરુન્નિસા અસલ ઇરાનની વતની હતી. તેના લગ્ન ખુર્રમ સાથે થયાં હતાં, પણ તે ગરીબ અવસ્થામાં હતું, અને ખયરુન્નિસાને તેના પર પ્યાર ન હતો. તે ખૂબસૂરત હતી, તેના અવાજમાં એક અપૂર્વ મીઠાશ હતી; અને વાતચીત અને હાવભાવ એવા હતા કે જોતજોતામાં સામા આદમીનું મન હરણું કરી લેતી હતી. જે એક વાર તેને જોતા તે તેનામાં લુબ્ધ થઈ જતા હતા. તે દારા નામના એક માણસ સાથે ત્યાંથી નાસી નીકળી, હિંદુસ્થાનમાં આવી, અને ફરતાં ફરતાં બિદુર આવી. બિઠુરમાં તે એક ગાવાવાળાની નજરે પડી, અને તેણે તેને ખરીદી લીધી. ગાવામાં તે ઘણી કુશળ હોવાથી તે રાજદરબારમાં જતી થઈ, અને આખર તે એક સરદારની સાથે લગ્નગાંઠમાં જોડાઈ. આ ઉમરાવનું મૃત્યુ થયું, અને તે ફરીથી વકિલ ઉલ સલ્તનતના કહેવાથી ઉમરાવ ઉલ નાસિરખાંને પર્ણી, પણ આમ કરવામાં તેને હેત જ હતો. તેને એક નાના સ્વતંત્ર રાજ્યની માલિકી બેગમ થવાની હોંશ હતી. એટલામાં નાસિરના મરણની બૂમ આવતાં તેને મલેક મુબારકને ત્યાં રાજખટપટી વછરે મોક્લી હતી; પરંતુ તે વછરના કામ કરતાં પિતાના કામપર ઝાઝું ધ્યાન આપતી હતી. નાસિરના મરણની વાત ખોટી ઠરી, અને ભેગજેગે નાસિરને તેને પ્રથમને ધણું મળે, તેણે ઉપર પ્રમાણે વેર વસુલ કર્યું. સક્ઝઝિgo પ્રકરણ ૧૯ મું ચકમક જામી “આપ ઘણું મોડા આવ્યા,” ઈનાયતખાંએ કહ્યું. મેડે! શી રીતે મેડે?” મલેક મુબારકે પૂછ્યું. લૂંટારુઓને મારી નસાડવા વેળાસર આવી પહોંચ્યા નહિ,” સુલ્તાન કુલિખાએ કહ્યું. હાં, સમ. ખયર, લુટારુઓને નાસી ભગાડવાને માટે ભલે વેળાસર ન આવી પહોંચ્યો હોઉં, પણ મારા વેરની વસુલાત માટે તે વેળાસર આવી પહોંચ્યો છું ને?” જાણે લડવાનો પિત્તો ઉછળી આવ્યું હોય એવો દેખાવ કામુલાના ચહેરાએ ધારણ કર્યો. તે મંદ પગલે આગળ સર્યો, અને મલેક મુબારકની પાસે સામે આવી ઉભે. મલેક મુબારકની મુદ્રામાં પણ વિકાર થયો. તેની આંખમાંથી વેરની ચીણગારીઓ ખરતી હતી. તેણે પોતાની તરવારપર એવી રીતે હાથ રાખ્યો હતો કે, સામા માણસેનાં મનમાં એમ થઈ આવતું હતું કે હમણું આ બન્ને વચ્ચે ચકમક જામશે. બીજા ગુપચુપ આ દેખાવ જોતા ઉભા રહ્યા, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratvww.umaragyanbhandar.com Page #147 -------------------------------------------------------------------------- ________________ ૧૪૦ રોનક મહેલની રાજખટપટ સુલ્તાન કુલિખાંએ ઈનાયતખાંના કાનમાં કંઈ કહ્યું, અને પછી તેણે પેાતાના હાથ નીચેના અમલદારને ઉદ્દેશી કહ્યું, t નાદિર, દિવાલપર અને દરવાનપર ચાકી પહેરે. ગાઢવી દે. બાકીના સિપાઇએને તેમને ઠેકાણે જવા કહેા. અડધા માણસાને દરગાહમાં માકલી આપા, અને સાથે આ કીરને અને બીન્ન માણસેાને ત્યાં લઈ ાએ. હું ધારું છું કે, કાર લોકો ત્યાં જ જવાનું પસંદ કરો. ગમે તેમ પણ સવાર સુધી કાઈ પણ નતની હરકત ન આવવી તેઇએ. તેમને સંભાળવાનું અને દરગાહના સંદેશઅસ્તનું કામ તને સપું છું. ને તેમાં જરા પણ ચૂક થઈ તેા તેની જીમ્મેદારી તારે ભાગવવી પડશે, સમજ્યા? વારુ, ખીજું એ કે, આ અહીં બધી લારો પડી છે, તેને બરાબર ઢેંકાણે પાડવા હુસેનને કહે.” અમલદાર સલામ કરી ત્યાંથી ચાલી ગયા. માણસાને પેાતાના આકાને હુકમ કહી સંભળાવ્યા. કેટલાકને તેણે દરગાહમાં મેલ્યા; હુસેનને બેલાવી પટાંગણ સાફ કરવા કહી દીધું. આણી તરફ ઇનાયતખાંએ પણ પેાતાનાં માણસાને વરદી આપી. ઉપરન દાલાન સાફ કરવામાં આવ્યા. ત્યાં બાજઠ મંડાઈ ગયા, અને સુરાહીન્નમ આવી પડ્યા. મલેક સુખારક, સુલ્તાન કુલિખાં, ઇફ્રામુદ્દૌલા, નાસિરખાં વગેરે આસા યેશ લેતા શિરાજી ઉડાવવા લાગ્યા. આમ ઘેાડી વાર વ્યતીત થયા પછી ભેાજન લીધું. ખાદમાં સુલ્તાન કુલિખાંએ કહ્યું, "6 આપ સર્વ આરામ લેા અને અમે પણુ જરા કામથી ફારેગ થઈ આરામ કરીશું.” સર્વ જણ ઉઠી પાતપેાતાને સ્થાને ગયા. સુલ્તાન કુલિખાં, ઇક્રામુદ્દોલા, અને ઇનાયતખાં વગેરે અંદરના ભાગમાં ગયા. અહીં તેઓની કંઈ મસલત થવાની હતી. ચેાડી વારમાં ત્યાં દિલશાદ આવી લાગી. ઇામુદ્દૌલાની દૃષ્ટિ તેની પર ઠરી. મલેક સુખારક પણ તેની સામું જોઈ રહ્યો, પણ તરત જ તેણે પેાતાની દૃષ્ટિ ઇંકામુદ્દોલા તરફ વાળી. તે દૃષ્ટિમાં ઇર્ષ્યાની અંગારીએ વર્ષતી હતી. મલેક સુખારકે કહ્યું, “ હજરત! મારે એક અરજ કરવાની છે. આપણે આપણા કામને આરંભ કરીએ ત્યાર પહેલાં મારે એ શબ્દ મારી ખીખીને એકાંતમાં કહેવા છે.” એટલું કહી તે દિલશાદ તરફ એઈ રહ્યો. પ્રેમ, હવસ, ઇર્ષ્યા તેના ચેહેરાપર પ્રતીત થવા લાગ્યાં. “ મને આપની સાથે એકાંતની જરૂર નથી. હું આપની ખીખી હતી નહિ, અને હું પણુ નહિ.” મલેક સુખારક હસ્યા, પણ તેના વિચિત્ર હાસ્યમાં ઠઠ્ઠાને વ્યંગ અને એક પ્રકારની ધમકી સ્પષ્ટ જણાતી હતી, જે દિલશાદના અંતઃકરણને વીંધી નાખતી હતી. “આપ મારી ખીખી ન હતાં અને નથી?” મલેક સુખારકે કહ્યું. તા, નહેાતી, અને નથી,” દિલશાદે જવાખ વાળ્યેા. “ઠીક, આ પણ નવે તુક્કો. આ કેણે આપને કહ્યું ?” મલેક સુખારકે પૂછ્યું. “હુજરત ઇકામુદ્દૌલાએ,” દિલશાદ ધીમેથી ખેાલી. તીવ્ર ધિક્કાર અને વર્ષાવતી મલેક સુખારની દૃષ્ટિ ઇકામુદ્દૌલાપર થંભી. ધૃણા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com Page #148 -------------------------------------------------------------------------- ________________ ચકમક જામી ૧૪ “કેણ, ઈકામુદ્દૌલા?” ગુસ્સામાં મલેક મુબારક બેલ્યો. “આ શયતાન, પાજી, નીચ, હવસપરસ્ત, જે તને મારા શાદીને દિવસે ભગાડી ગયે, તે એના કહેવા પર વિશ્વાસ! વાહ ! વાહ !” તેણે ધીમે અવાજે કહ્યું; “સાહેબ! મને ખાનગીમાં બે શબ્દ કહેવા છે. હું આપની રજા ચાહાઉં છું.” “આપ કેમ કાંઈ બોલતા નથી?” એટલું કહી મલેક મુબારક દિલશાદ તરફ વળે. તેની પાસે જઈ તેને હાથ પકડી કહ્યું, દિલશાદ! દિલશાદ! કોઈએ તારું મગજ ભમાવી દીધું છે. તારી સાથે મારાં લગ્ન થયાં છે, એ વાતને કોઈથી ઇન્કાર થાય એમ નથી. અહીં બેઠેલામાંથી પણ કેટલાક જણ આ વાત કબૂલ કરશે. જો હું તને લેવાને માટે અહીં કેટલાં માણસે લઈ આવ્યો છું. કદાચ તને સાથે આવવામાં લૂટારુઓનો ભય લાગતો હશે, પણ તેવા પ્રકારનો ભય રાખવા જેવું નથી. મારી સાથે હથિયારબંધ માણસેની ટુકડી છે. આપણે સહીસલામત વરંગુલ પહોંચી જઈશું.” હજરત ! મને લૂટારુઓને ભય નથી. હું તો આપનાથી ડરું છું” મલેક મુબારકે દાંત કચકચાવ્યા, હઠ કરડ્યા. “ગમે તેમ છે. આપ મારી બીબી છે, અને આપને મારી સાથે આવવું પડશે. તેની કેદનાથી ના પડાય એમ નથી. હું તારે માટે આ જંગલમાં રખડત આવ્યો છું, તે નકામો આવ્યો નથી. હું છોડવાનો નથી. આજ આ મકાન છોડી જાઉં ત્યાર પહેલાં આ શયતાનને પૂરેપૂરે બદલે આપીશ. તારા માગે માંથી તેને સદાને માટે દૂર કરીશ, એ કાંટાને ઉખાડી, ફેંકી દઇશ.” આટલું કહી તે હજરત સુલ્તાન કુલિખાં તરફ વળે. દિલશાદ દૂર સરી ગઈ. “હજરત ” મલેક મુબારક બોલ્યો, “હું આપને આ બદકાર પાઇવે કયદ કરવા અર્જ કરું છું. તે પાજી છે, તે પ્રપંચી છે, તે જાસૂસ છે, તે ચોર છે, અને લયર છે. તે સલ્તનતને શત્રુ છે. એને દેશદ્રોહી તરીકે કર્યાદ કરવાને માટે અર્જ કરું છું. તેણે વરંગુલમાં આવી, કીમતી દસ્તાવેજો ચોર્યા હતા. તેણે આપને આપના આકા વિરુદ્ધ હથિયાર ઉઠાવવા પ્રેર્યા હતા. તેણે જ મને પોતાની જાળમાં ફાંસવા લલચાવ્યું હતું. આવા નીચ કુત્તાને જીવતા રહેવા દે, એ ગુન્હા કરવા સમાન છે. એને છોડી મૂકો, એ દેશદ્રોહ કરવા બરાબર છે. હું આપને અર્જ કરું છું, કે એને કયદ કરે, એને શૂળીએ ચઢાવો અને મને મારી હકદાર બીબી સ્વાધીન કરે.” દિલશાદ પિતાના પિતાની પાસે જઈ ભરાઈ અને બોલી, “વાલિદે મેહેરબાં! મરી જઈશ તે કબૂલ, પણ એની સાથે નહિ જ.” સુલ્તાન કુલિખાંની મુદ્રામાં પૂર્તિ આવી. તેની આંખમાં પૂર્વવત તેજ ચમકવા લાગ્યું. તેણે નિષ્કપ્પ સ્વરે કહ્યું, “હજરત! આપનું કહેવું સાંભળ્યું. જે કરવાનું છે, તે હું કરીશ; પણ અત્યારે તે હું મારી દીકરીને તેની મરજી વિરુદ્ધ કોઈના હાથમાં સોંપવાને નથી. ભલેને તેને ખાવિક આવીને કહે તેથી શું થયું? હું જાણું છું કે, એક દીકરી તેના સ્વામીના ઘરમાં શેભે છે, એટલી તેના પિતાના ઘરમાં શોભતી નથી. ભલેને પછી તેને ખાવિંદ ગરીબ હેય અને પિતા કોટયધીશ હોય, તે પણ સ્વામી તે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratvww.umaragyanbhandar.com Page #149 -------------------------------------------------------------------------- ________________ ૧૪૨ રૌનક મહેલની રાજખટપટ સ્વામી, તે તેના શિરને તાજ છે; તે જ તેનું અકૃત્રિમ ભૂષણ છે. આપે દિલશાદ સાથે નકાહ કર્યા છે તે વાત હું માનું છું, પણ અત્યારે તેનું મન સ્થિર નથી, તે એક વાત; અને બીજી વાત એ છે કે, તે રાજીખુશીથી આપની સાથે પરણી નથી. તેના લગ્ન કરવામાં જૂદ જ હેતુ હતું. તે કઠેર કર્તવ્યના અનુરોધ આપની સાથે લગ્નમાં જોડાઈ. તેના અંતરમાં આપનો વાસ નથી. તે આપને ચાહાતી ન હતી, એ વાતથી આપ અજ્ઞાત ન હતા. આપ સારી રીતે જાણતા હતા કે, દિલશાદનું દિલ આપના દિલની સાથે આલિંગી શક્યું નથી. તે જાણીબુઝીને તે આપની સાથે લગ્નગાંઠમાં જોડાઈ તે માત્ર એક વૃદ્ધ માણસની આબૂ બચાવવા ખાતર. જે શરતથી તે આપની સાથે લગ્નમાં જોડાઈ તે શરત પાળવામાં આવી નથી, એ વાત આપનાથી પણ નાકબૂલ થાય એમ નથી. ખયર એટલું છતાં હું કહું છું કે, જ્યારે હું વરંગુલ પાછી ફરીશ, તે વખતે મારી સાથે તે આવશે, અને જે આપ તેનું દિલ આપની તરફ વાળી શકશે, તે સારી વાત છે. હું આપના હક્કની ના કહેતા નથી. જે હજરત ઈઝામુદૌલાની વાત કહેતા હે, તે તે બાબતનું શું કરવું તે હું સારી રીતે જાણું છું. હજરત અમીર-ઉલ-ઇનાયતખાં તેને ન્યાય કરશે. જે તે નિર્દોષ ઠરશે તો ઠીક છે. ગમે તેમ પણ આજ તેમણે ઘણી બહાદુરી બતાવી છે. દરગાહમાંના અનાથ માણસ અને સ્ત્રીઓની રક્ષા તેમને લીધે જ થઈ શકી છે. એમણે પિતાની જીંદગી જોખમમાં નાંખી જાનની પર્વા કર્યા વગર તે નિર્દોષ સ્ત્રીઓ અને પવિત્ર પુરુષોની જાન બચાવી ન હેત, તે આજ તેઓ બેહેરતને માર્ગે ગયા હતા, અને તે સાથે આ મારી લાડકી કન્યા, આપની સ્ત્રી પણ જીન્નતશીન થઈ હોત. તે જીવતી છે તે એમની દિલેરીનું પરિણામ છે.” ધની આગ પગથી માથા સુધી વ્યાપી. મલેક મુબારકનું મોં લાલચોળ થઈ ગયું. તેણે આવેશમાં કહ્યું, આ નીચને હાથે બચવા પામી, તેના કરતાં લટારુઓને હાથે મરી ગઈ હત તે વધારે બહેતર હતું. હજરતે આલમ! હું માત્ર એટલું જ માગું છું કે, આપને એની બાબત જે કરવું હોય તે જલ્દી કરી નાખે. તેણે ગમે તેવાં શૌર્યનાં કામ કર્યા હોય, તેણે કિલ્લાના બચાવને માટે ભલેને પોતાની શમશેર વાપરી હોય, દરગાહના રક્ષણને માટે બહાદુરીથી લડ્યો હોય, તેણે પવિત્ર ફરેની જાન બચાવી હોય, કે તેણે નિરાધાર સ્ત્રીઓની આબૂ જાળવી હોય; તેથી શું? તે જાસૂસ છે, ચેર છે, લૂટારુ છે, અને તે ઉપરાંત તે હવસપરસ્ત છે એની કેઈથી ના પડાય એમ નથી. મારી તરવાર પણ તેના શરીરને સ્પર્શ કરે તોદુષિત થાય. હું તેના શરીરને પણ સ્પર્શ કરવામાં પાપ સમજું છું. તેને માટે એક જ શિક્ષા છે, અને તે એ કે, તે તેને શૂળને માંચડે ચઢાવવો વા તેને કલ કરાવો, વા જીવતો ગરદન મારો. આપે તેની પૂઠ પકડી, કારણ કે તે જાસૂસ છે, એમ આપ જાણો છે. હું તેની પાછળ પાયે, કારણ કે તેણે મારી સ્ત્રીની અસ્મત લૂંટવાને કશેશ કીધી છે. આ બધું રહ્યું, પણ તે સલ્તનતને અને આલમપનાહને પણ ગુહાગાર છે. તેના શિરને ઠેકથી ઉડા, તેની આંખમાં શળ લગાવે, તેના Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratwww.umaragyanbhandar.com Page #150 -------------------------------------------------------------------------- ________________ ચકમક જામી ૧૪૩ re ખસ્સુ હજરત ! આપની જખાનને જરા કાબુમાં રાખા, નહિ તેા બેલગામ ઘેાડાની માફક ક્યાંની ક્યાં જતી રહેશે,” ઇનાયતખાંએ કહ્યું. * કહ્યું, “મને મારું કર્તવ્ય શિખટૂંકામાં એટલું જ કે, હું તેને નિર્દોષ ઠરે અને છૂટી નય 'હજરત સુક્ષ્મારક !” સુલ્તાન કુલિખાંએ વવાની જરૂર નથી. હું તે ખરાખર સમજું છું. ન્યાય આ ઉમરાવના હાથમાં સેપું છું. તે તે તે તેમાં મને કોઈ જાતને વાંધા નથી. તે તેએ ગુન્હાગાર સાખીત થાય તે તેની સજા તે ભાગવશે. આપનું તેણે જે કંઈ અપમાન કર્યું હાય, આપની આØપર ઇલ્બમ લગાવ્યું હાય, તે તેને બદલેા આપ પછીથી ફાવે તેમ લેતે તેની દિલેરી આજ બધાને રાશન છે. તે એક સચ્ચા સિપહસાલાર છે, અને તેની સાથે આવવામાં દિલશાદની પવિત્રતાને કઈ પણ જાતનું કલંક લાગતું નથી.’ મલેક સુખારકે કટુ હાસ્ય કર્યું અને સ્કુરિત અધરે કહ્યું, 66 આ દહવસની સાથે આવનાર સતી હેાય તે, તેને પણ અવશ્ય કલંક લાગે.” “ હજરત ! ” ઇનાયતખાંએ કહ્યું, “આપ દિવાના થયા છે કે શું, તે ખુદા જાણે. આજ આપ આમ લવેા છે, તે ઠીક નથી. હજરત ઇકામુદ્દૌલાએ આજ કેટલાકની લૂટાઈ જતી અસ્મદ ખચાવી છે. તેએ એક મશહૂર ઉમરાવ છે. તે નિષ્કલંક્તિ છે, તે હું સારી રીતે જાણું છું. તે નેકચલન અને સાફ દિલના માણસ છે. તેએની અત્યાર સુધીની કારકિર્દી નિર્મળ છે, એ સારી આલમ જાણે છે.” "" . ** લિલ્લાહ ! ” મલેક મુખારક એસ્થેા, આપ સર્વે જણે મારી વિરૂદ્ધ એકસંપ કર્યો હાય એમ લાગે છે. ખયર તે ગમે તેમ હા, પરંતુ હું મારા નિશ્ચયથી જરા પણ ડગવાના નથી. હું આજ આને મૃત્યુશરણ પોંહોંચાડવાના, અને મારી સ્ત્રીને મારે ત્યાં લઈ જવાને નિશ્ચય કરી આવ્યા છું. એ નિશ્ચયની આડે કોઈ આવી શકશે નહિ. પછી તે ભલે શાહ હા તે શું? સારી દુનિયાની સલ્તનતના સ્વામી હા તે શું ? હું આજ મારા કૃતનિશ્ચય પાર પાડીશ. મારી હકદાર સ્ત્રીને લઈ આ કિલ્લામાંથી ખસીશ.” cr હજરત સુખારક ! ” ઈંકામુદ્દૌલા ગંભીર સ્વરે ખેલ્યા, “મેં અત્યાર સૂધી આપ જે ખેલ્યા તે શાંતપણે સાંભળ્યા કર્યું છે. આપે મને જેમ આવે તેમ વિશેષણા આપ્યાં છે. આ ઉમરાવાની સમક્ષ મારી આગ્રુપર ઇલ્બમ લગાડ્યો છે, તે સર્વેના હિસાબ અત્યારે ચૂકવી આપવા પડશે. મેં અત્યાર સુધી આ સર્વે મુંગે મોંએ સાંભળ્યા કર્યું છે, પણ માણસની શાંતિની પણ સીમા હાય છે. જ્યારે હું આપના રોનક મહેલમાં આવ્યા અને શાહજાદી સાહિખાને લઈ ગયેા, ત્યારે હું સારી રીતે જાણતા હતા કે, તેએ આપનાં વિવાહિત પત્ની નથી. હું તેમના સંરક્ષણ માટે આવ્યા હતા, અને ઈશ્વરને આભાર માનું છું કે મારું આવવું વેળાસરનું હતું.” “ વેળાસર આવી પોહોચ્યા! શાને માટે? શાથી બચાવવાને માટે? ” બ્લેસથી ઘાંટા પાડી મલેક સુખારક ખેલ્યા. “શર્મથી, પોમાનીથી, ખેઆખ્રુથી અને બેઇજ્જતથી,’ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com Page #151 -------------------------------------------------------------------------- ________________ ૧૪૪ રૌનક મહેલની રાજખટપટ મલેક મુબારક વિકરાળ વાઘની પેઠે ઘુરકા, તેણે પિતાને હાથ તરવારપર મૂ . ઈઝામુદ્દૌલા પણ તેની સાથે કંદ્રમાં ઉતરવા તૈયાર જ હતા. તેણે મલેક મુબારકના ગુસ્સાની પ કર્યા વગર સ્થિરતાથી કહ્યું, હજરત! આજ આને છેવટને નિકાલ આવો જોઈએ છીએ. એક જ વસ્તુના બે અભિલાષીઓ વચ્ચે મેળ કદિ થયો નથી, અને થાય, એ સંભવે એમ નથી. જ્યાં સૂધી મારા શરીરમાં પ્રાણું છે, ત્યાં રસધી મુબારકને માટે અહીં સ્થાન નથી. વા જ્યાં સૂધી હું હયાત છું, ત્યાં સુધી દુનિયામાં તેને માટે જગા નથી. મુબારકનું કહેવું છે કે, શાહજાદી સાહિબા એ તેમની પરણેલી સ્ત્રી છે, જયારે હું કસમ ખાઈ કહું છું કે, શાહજાદી સાહિબાની શાદિ થઈ જ નથી. એ વાત ખાટી છે, અને એને ભેદ ઉડો છે. શાહજાદી સાહિબા પિતાની દિલ ફરેશી કરવા કુલ મુખત્યાર છે. તેઓ હજી સૂધી કુંવારાં છે. હું કબુલ કરું છું કે, હું શાહજાદી સાહિબાને પવિત્ર પ્રેમની દૃષ્ટિથી જોઉં છું. એ પવિત્ર પ્રેમની ખાતર મારા પ્રાણ સુદ્ધાં સમર્પવા તૈયાર છું. તેનાં પવિત્ર નામને કલંક લગાડનારની છાતીનું લેાહી પીવા આ તરવાર તૈયાર છે. હજરત ! આપને વિનવું છું કે, અમારા બન્નેના ઝઘડાને આજે જ નિકાલ આવે તે ઠીક. હું કંઠમાં ઉતરવા પ્રસ્તુત છું.” સાંભળે, સાંભળે; આ બદહવસ સ્પષ્ટ કહે છે કે, તે મારી સ્ત્રીને સહાય છે,” મલેક મુબારકે કહ્યું. હું કહું છું કે, શાહજાદી સાહિબા આપનાં સ્ત્રી નથી, અને હું તેમને જીગર જાનથી ચહાઉં છું” ઈઝામુદ્દૌલાએ જવાબ વાળ્યો. “પણ શાહજાદી સાહિબા આપને ચહાય છે કે?” હજરત કુલિખાએ પૂછ્યું. ઈકામદૌલાએ જવાબમાં દિલશાદખાનમને સામું જોયું. દિલશાદના ગાલ પર ગુલાબી ઉષા ફરી નીકળી. વર્ષાવિધૌત ચંપકકલિકા સમાન મુખપર અવર્ય સૌંદર્ય રેખા ખેલવા લાગી. તે ઉભી થઈ, તેના શરીરના અવયવના ડેલનમાં કંઈ અપૂર્વ માધુરી જણાઈ. તેના પિતાની દૃષ્ટિ તેનાપર પળવાર ઠરી. બેટા ! તું આ માણસને ચહાય છે?” સુલ્તાન ફલિખાએ પૂછયું. જેમ પુષ્પની કળી સેહેજ નીચી વળી જાય તેમ અવનત ચેહેર દિલશાદે જવાબ આપે, હા, હું તેમને ચહાઉં છું. હું તેમને તનમન અર્પણ કરી ચૂકી છું” સુલ્તાન કલિખાએ એક દીર્ઘ નિશ્વાસ નાંખ્યો અને કહ્યું, ત્યારે તું એમને ચહાય છે તેથી હું એમની સાથે ચાલી ગઈ કે?” “ના,” દઢતાથી દિલશાદે જવાબ આપે. ત્યારે?” સુલ્તાન કુલિખાંએ પૂછ્યું. જ્યારે હું શાહજાદી સાહિબાને રૌનક મહેલમાંથી ઉપાડી લાવ્યા ઈકામુદૌલાએ જવાબ આપ્યો, “ત્યારે તેઓ મૂછમાં હતાં. જ્યારે હું રૌનક મહેલમાં ગયે, ત્યારે આ નીચ, શાહજાદી સાહિબાપર પોતાનું બળ અજમાવવા, તૈયાર થયે હતા. શાહજાદી સાહિબાની ચીસ સાંભળી હું અંદર ગયે. અમારે બને દ્ધ યુદ્ધ થયું. મેં મુબારકને પરાસ્ત કર્યો, અને શાહજાદી સાહિબાને છોડાવી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratvww.umaragyanbhandar.com Page #152 -------------------------------------------------------------------------- ________________ ચા. તે સમયે તેઓ શુદ્ધિમાં ન હતાં, પરંતુ જ્યારે તેઓ શુદ્ધિમાં આવ્યાં ત્યારે તેઓ કદાચ આપની પાસે પાછાં ફર્યા હતા પરંતુ માત્ર એક કારણને લીધે તેઓ પાછાં ફર્યો નહિ, અને તે કારણ એ હતું કે, તેઓ એમ ધારતાં હતાં કે મારી પાસે એક પત્ર છે, કે જે પત્ર આપને લાખો મહેરની મૂલ્યને છે. એ પત્ર મેળવવાની ખ્યાયશથી મારી સાથે આવ્યાં, નહિ કે તેઓ મને ચાહાતાં હતાં તેથી. સંધિ મળતાં એ પત્ર પ્રાપ્ત કરે એજ હેતુ તેમને મારી સાથે આવવાનું કારણ હતું.” તે શું તે પત્ર તેને મળે?” સુલ્તાન કુલિખાંએ પૂછ્યું. “ના” ઈઝામુદ્દોલાએ જવાબ વાળ્ય. “તે શું તે પત્ર આપની પાસે છે?” જી, હા. તે મારે હતા, અને મારી પાસે છે.” સુલ્તાન કુલિખાંની આંખ મલેક મુબારકની આંખને શોધવા લાગી. બન્નેની આંખ તરવારની અણની માફક એકમેકની સાથે અથડાઈ યુદ્ધ કરવા લાગી. હજરત!” મલેક મુબારકે કહ્યું, “આ જાસૂસની જીંદગી વધારે લંબાવવામાં સાર નથી. આપ જલ્દીથી તેને શિક્ષા ફરમાવે કે, બધી વાતને છેડે આવી જાય. આમ ચોળીને વાતને ચીકણી કરવામાં ફાયદો શું છે? વખત જાય છે, અને આમ વખત વિતાડવામાં લાભ શે? તે જાસૂસ છે, તે ચોર છે, તે દગાબાજ છે, એને એની શિક્ષા ભેગવવા દ્યો. એવા આદમીને જીવતા છોડવામાં તમને લાભ નથી, રાજ્યને લાભ નથી, અને કેઈને પણ લાભ નથી. તેને મરવા ઘો; પછી તે કાગળ તમારી કે મારી પાસે આવશે જ.” સુલતાન કુલિખાએ જવાબ આપ્યો નહિ. સર્વ જણ જાણે કંઈ વિચારમાં હેય, અને શું કરવું તેની સમજણ ન પડતી હોય તેમ શાંત રહ્યા. ત્યાં એવી શાંતિ વ્યાપી કે, એકમેકના હૃદયને ધબકારે સાંભળવા લાગ્યા. આખરે સુલતાન કલિખાંએ પિતાના મનના વિચારને ખંખેરી નાંખ્યા, અને જાણે નિદ્રામાંથી જાગૃત થયા હોય તેમ એકાએક કહ્યું, મારે! હજરત ઈનાયતખાં ?” જી, હજૂરકંઈ આજ્ઞા?” ઈનાયતખાંએ પૂછ્યું. “આ માણસને ઇન્સાફ કરવાનું કામ હું આપને હાથમાં સોપું છું” સુલતાન કુલિખાએ કહ્યું, “જેવી આશા.”ઈનાયતખાએ જવાબ વાળ્યો. ઇઝામુદોલાની તપાસ શરૂ થઈ પ્રકરણ ૨૦ મું દોષિત કયો ઇકામદૌલાની તપાસ શરુ થઈ ઈઝામુદ્દોલાને સુલ્તાન કલિખાં અને દિલશાદના સામે ઉભેલો જોઈ, મલેક મુબારક મૂછમાં હસવા લાગ્યા. દિલશાદ પિતાના પિતાની આડમાં બેઠી હતી. તેની કરુણ દૃષ્ટિ ઈઝામુદ્દોલા તરફ વળી હતી. અહા! એ દષ્ટિમાં અત્યારે કેટલા ભાવ જણાતા હતા. તેના માનસપટપર ઇકામુદીલાની છબી અંકાઈ ગઈ હતી. ઇઝામુદૌલાને આજ તે અપૂર્વ શેભાથી સાયમાન જેવા લાગી. આજ એર તેને સમસ્ત દેખાવ તેના મન Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com Page #153 -------------------------------------------------------------------------- ________________ ૧૪ રૌનક મહેલની રાજખટપટ કાનનમાં અપૂર્વ ભાવ કુસુમ વિકસાવતે હતો. તેનું હૃદય પ્રેમથી થડકી ઉઠતું હતું. કેણ જાણે આજ તેના મનમાં શરદુ નદીના પ્રવાહ પેઠે પ્રેમને પ્રવાહ પ્રબળ અને પ્રમત્ત વેગથી વહેતા હતા; તે બંધનરૂપી કાંઠાના કકડા કરતે ફેલા ધાવતો હતો. મન્મથ તેના મેહન સ્પર્શથી શરીરમાં અપૂર્વ તનમનાટ જાગૃત કરતો હતો. આ પૂર્વે તેણે આવા ભાવ કદિ અનુભવ્યા ન હતા. અહા ! આજ કંઈ નવીન અપૂર્વતા તે તેનામાં જોતી હતી. તેનો આત્મા તેના આત્માને જઈ જેરથી આલિંગ હતો. તે અપૂર્વ મધુર માદક્તા અનુભવતી હતી. તે મનમાં, બહાર અને આસપાસ કામુદીલાની મૂત્તિ દેખાતી હતી. ઈઝામુદ્દૌલા અસ્તવ્યસ્ત કપડામાં ઉઘાડે માથે સ્થિર દષ્ટિથી ઇનાયતખાંની તરફ જોઈ રહ્યો હતો. તેને શાંત વીરચિત દેખાવ જેનારના મનમાં માન લાગણી જગૃત કરતો હતો. તેની લઢણમાં અને દેખાવમાં એક પ્રકારની એવી ભવ્યતા ભાસતી હતી કે જેને અપમાન, ભવ્સના સ્પર્શ કરતાં ન હતાં. તે શાંત ચિત્તથી, નિડરતાથી ઉભે હતે. વધસ્તંભ પર જવાની તૈયારી વખતે પણ તેના દિલમાં જરા પણ ચિંતા થશે નહિ તેમ તે દેખાતો હતે. “હજરત ! આપનું ઇસ્મ મુબારક!” ઈનાયતખાંએ પૂછયું. “આ કમતરીનને ઈઝામુદ્દોલા કહે છે,” તેણે જવાબ આપ્યો. વ્યવસાય!” ઈનાયતખાએ પૂછ્યું. “વ્યવસાય! સિપહાલારી, શાહની સેવા, બીજો શે ?” આપને વરંગુલમાં આવવાનું પ્રયોજન?” “પ્રજન! સલ્તનતના કામે અહીં આવ્યો હતો. વકીલ ઉલ-સલ્તનતના કરમાનથી કંઈ રાજકીય કામકાજને માટે આવવું થયું હતું.” જાસૂસી કરવા?” ઇનાયતખાંએ પૂછયું. “જી, ના. હું મારા આકાને હુકમ બજાવવા આવ્યો હતો.” કેની સાથે આપને કામ હતું?” “બેહજાદ-ઉલ-મુલ્ક હજરત સુલ્તાન કલિખાં સાથે ?” “આ શું ખરી વાત છે?” ઇનાયતખાંએ સુલતાન કુલિખા તરફ દષ્ટિ ફેરવી કહ્યું સુલ્તાન કલિખાએ છેકે ધુણાવ્યું અને કહ્યું, “એ સાચી વાત છે. હજરતનું અહીં આવાગમન કંઈ શાહી ફરમાનને લીધે હતું “હજરત !” ઇનાયતખાંએ સુલ્તાન લિખાં તરફ જોઈ કહ્યું, “તો આપ આ સિપહાલાર વિરુદ્ધ શું કહેવા માગે છે તે જણાવો.” સુલ્તાન કુલિનાએ પિતાને જણાવવાનું હતું તે જણાવ્યું. “આપને આ તહોમતની વિરુદ્ધ આપના બચાવમાં કંઈ કહેવું છે?” ઈનાયતખાએ ઇઝામુદ્દૌલા પ્રતિ દષ્ટિ ફેરવી પૂછ્યું. “કંઈ જ નહિ” ઈઝામુદૌલાએ લાગણરહિત સ્વરે સ્પષ્ટ જવાબ આપે; “આ તહોમતમાંથી જેણે મારે ટકારે કર્યો હેત; શાહજાદી સાહિબાની શાદી થઈ નથી, એમ પૂરવાર કર્યું હતું, જેના એક બેલથી આ સર્વ તેફાન સરી ગયું હોત, તે માણસ અત્યારે હયાત નથી. હું નિર્દોષ છું, એટલું જ મારું કથન છે, અને એ કથન એ જ મારે પૂરાવો.” Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratvww.umaragyanbhandar.com Page #154 -------------------------------------------------------------------------- ________________ દાષિત કર્યો ૧૪૬ મલેક સુખારકના ચેહેરાપર વિજય અને આનંદની ચમક છાઈ. તેની આંખે થનયન નાચવા લાગી. “સાહેબે આલમ ! ” મલેક સુખારકે કહ્યું, “આપ જોઈ શકશે। કે, આ યદી બચાવના પૂરાવા રજૂ કરવા અસમર્થ છે. નાહક વખત વિતાડવામાં શે સાર છે? સિપાઇઓને ખેલાવા, અને તેને તેઓને સ્વાધીન કરી દ્યો. ખૂનની સા સિવાય બીજો માર્ગ એને માટે નથી.” ઇનાયતખાંએ આ ખવાદ તરફ લેશ પણ ધ્યાન આપ્યા વગર સુલ્તાન કુલિખાં તરફ જોયું અને કહ્યું, tr k “હજરત ! આને શી સજ્જ ક્રમાવવી, એ આપના હાથમાં છે. તેને તેની પેાતાની જીંદગી પાછી સોંપવી કે નહિ એને નિર્ણય આપ પાતેજ કરી શકરો. પણ ગરીબપરવર ! આપ સજા ફરમાવેશ ત્યાર પહેલાં એટલી વાત ધ્યાનમાં રાખવા હું આપને અરજ કરું છું કે, આ ઉમરાવ ખહાદુર છે. તેણે આજ આ કિલ્લાના મચાવને માટે પેાતાના પ્રાણ ખરચવા પાછી પાની કરી નથી. તેણે આજે આપણાપર ઉપકાર કર્યો છે, અને કંઇક અંશે સલ્તનતની સેવા પણ કરી છે.” હજરત ! ” સુલ્તાન કુલિખાંએ કહ્યું, “આપ દિલેર છે. એ વાત હું કબુલ કરું છું. દિલેરીને હું આરક છું. ગુણુની કદર કેમ કરવી, એ હું સારી રીતે જાણું છું, પણ હજરતને હાથે એક એવા ગુન્હા થયેા છે, કે જેને માટે સખ્ત શિક્ષા થવી આવશ્યક છે. તેઓએ કાઈ માણસની વિરુદ્ધમાં ખટપટ કરી હોત તેજાદી વાત હતી. તેઓને હાથે ખીજી જાતને ગુન્હા થયા હેત તે હું રહમદિલીથી વિચાર કરત, પણ ખુદ સલ્તનતની સામે, આલમપરવર સુલ્તાનની વિરુદ્ધમાં ખાગાતિ કરવાને આરેાપ છે, અને તે ઘણા જ ભયંકર છે. આપણે આપણા ન્યાયશીલ સુલ્તાનનું અને રાજ્યનું હિત પ્રથમ જોવું જોઇએ. દેશહિત આગળ આપણે આપણા પેાતાને સ્વાર્થ ખાજીએ રાખવા જોઇએ. દેશના કામ આગળ સ્વાર્થને લાત મારવી જોઇએ. હજરતે દેશની વિરુદ્ધ, દેશહિતની આડે આવે એવું કામ કર્યું છે, અને જો એવું કામ મારા પેાતાના દીકરાએ કર્યું હોય તે તેને માટે પણ હું એક જ શિક્ષા ક્રમાવું, અને તે ફાંસીની બીજી એને માટે સજા નથી. સહુથી પ્રથમ આપણા સ્વદેશ, અને સ્વદેશનું હિત. તેની આગળ બીજી બધી વાત તે ચ:કશ્ચિત છે, ખરું કે નહિ?” “ ખરાખર છે. આપનું કહેવું યથાર્થ છે,” ઇનાયતખાંએ ડાકું ધુણાવી કહ્યું, આપણે આખી જીંદગી આ દેશના લાભ માટે ગાળી છે. આપણે આપણું જીવન સ્વદેશસેવાને માટે અર્ધું છે, અને સ્વદેશની સેવા એ જ આપણી જીંદગીનું પરમ વ્રત છે. એ તની સાધનામાં છેલ્લા શ્વાસ સુધી રહેવું, એ આપણું કર્તવ્ય છે. દેશહિતના શત્રુને, દેશદ્રાહીને તેની શિક્ષા અવશ્ય ભાગવવી જ તેઇએ.” cr ' " હજરત ! ” સુલ્તાન કુલિખાંએ ગંભીર અવાજે કહ્યું, “ આપને ઇન્સાફ થઈ ચૂક્યા છે. આપને આપના બચાવને માટે જે કંઈ કહેવું હાય, આપને આપના બચાવને માટે જે કંઈ પૂરાવેા આવા હાય, જે કંઈ સબૂત રન્તુ કરવી હેાય તે કરવાની તક આપને આપવામાં આવી હતી. આપ આપના બચાવ કરવા અસમર્થ નીવડ્યા છે. આપ ખાનદાન વંશના છે, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com Page #155 -------------------------------------------------------------------------- ________________ ૧૪૮ રૌનક મહેલની રાજખટપટ બુદ્ધિશાળી છે, અને વિદ્યાથી વંચિત નથી. આપના જેવી સ્થિતિને માણસેએ પિતાનું વર્તન યોગ્ય માર્ગે વાળવું જોઈએ. એક અજ્ઞાન માણસને હાથે આવો દેશ થયે હેત તે જુદી વાત હતી, પરંતુ આપના જેવાને હાથે આ ગંભીર ગુહા એ વધારે ગંભીર કરે છે. બીજાઓ.અજ્ઞાન, અને અણસમજણનું બહાનું રજૂ કરે, પણ આપને તે ઈશ્વરે તેવું કંઈ કારણ આપ્યું નથી. આપના ઉપર ગુન્હો પૂરવાર થયો છે, અને તેને માટે એક જ શિક્ષા છે. આ ગંભીર ગુન્હાને માટે, રાજદ્રહને માટે આપને મૃત્યુની શિક્ષા ફરમાવવામાં આવે છે. આ કિલ્લાના પટાંગણમાં મૃત્યની સજા અમલમાં મૂકવામાં આવશે.” ઇકામુદ્દોલાએ શાંત ચિત્તે આ સર્વ સાંભળ્યું. તેની મુદ્રામાં લેશ પણ વિકાર થયે નહિ, પણ આ સજા સાંભળતાં દિલશાદનું દિલ તૂટી ગયું. તે એકદમ ઉભી થઈ બેલી, “યા ખુદા! આ હું શું સાંભળું છું? શું આપ સર્વ આ હજરતને મોતની સજા ફરમાવો છે? તે કદિ બનશે નહિ. હું તેમને મરવા નહિ દઉં. અગર જો આપ એમને ફાંસીએ ચઢાવશે, તે હું પણ સાથે ફાંસીએ ચઢીશ. હું તેમને વળગી રહીશ. હું તેમને બાઝી પડીશ, અને સાથે જ બહેશતમાં જઇશ.” ઇનાયતખાં ઉભે થે. દિલશાદને ખભે હાથ મૂકી તેને સમજાવવાની કોશિશ કરવા લાગ્યો, પણ દિલશાદ મેટેથી બેલી ઉઠી. નહિ, નહિ, કદિ નહિ. હું અહીંથી દૂર ખસવાની નથી. હું મારા મનમંદિરના પૂજારીને છોડીશ નહિ, આ છેલ્લી ઘડીએ આ મતની અણી પર હું તેમને એકલા જવા દઈશ નહિ. આપ એકના પ્રાણુ , તે તેની સાથે બીજાના પણ પ્રાણ . હું ના કહેતી નથી. હું સહગમન કરીશ.” મલેક મુબારક ઉઠી ઉભો થયો. ઈનાયતખાની પાસે આવી તેણે કહ્યું, “હજરત! આપ રહેવા દો. હું સમજાવી લઈશ.” વિકરાળ અને ફાટે ચેહેરે, ગુસ્સાથી દિલશાદ બેલી, “નહિ, નહિ, હું આપની બીબી નથી. હું આપની બીબી થવું તેના કરતાં મરણું પામું એ હજાર દરજે બહેતર છે. આપના શરીરને સ્પર્શ કરવામાં પણ પાપ છે. હું માથાપર વીજળીનું પડવું સહન કરીશ, શૂળી પર ચઢીશ, આંખમાં તીર કાશે તે તે મંજૂર કરીશ, ગળાપર સમશીરના ઘા સહીશ, બળતી આગમાં કુદીશ, યા તો ઈઝામુદ્દોલા સાથે જીવતી કબ્રમાં દટાઇશ; પણ હું કદિ રૌનક મહેલનું મેં નહિ જોઉં. આવ, મોત! જલ્દી આવ, તું તારા ઠંડા હાથથી આ કાળજાની આગને બુઝાવ. મને તારી શીતળ છાયામાં લઈ લે, કે આ દુનિયાનાં દુઃખને પાર આવે.” | દિલશાદની બેલવાની છટા, તેના શબ્દોમાં રહેલી ઘણા, અને તિરસ્કારની તીવ્રતમ લાગણું, મલેક મુબારક્તા આત્મામાં શળ ભેકવા લાગ્યાં. તેના મોંમાંથી શબ્દો નીકળ્યા નહિ. તે ધ્રુજતે શરીરે ને કેધિષ્ટ મુદ્રાએ દિલશાદના સામું જોઈ રહ્યો. ક્ષણવાર પછી તે સેજ શુદ્ધિમાં આવ્યો અને બોલ્યા, બાનુ! તે પાક પરવરદિગારને આભાર માને કે, હું આપના ખતા સામું તે નથી, અને ગઈ ગુજરી વિસરી જાઉં છું. એટલો હું ભલે છું, કે તમારા દોષને દરગુજર કરી, હું માફી આપવા તૈયાર થયે છું.” - “મને માફીની જરૂર નથી. મેં માફી માગવા જે ગુન્હા કર્યો નથી, હિલાદે જવાબ આપ્યો. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surawww.umaragyanbhandar.com Page #156 -------------------------------------------------------------------------- ________________ દેષિત ઠર્યો ૧૪૯ આપે છે ગુન્હો કર્યો છે તે સારી આલમ જાણે છે,” મલેક મુબારકે કહ્યું. “સારી આલમ જાણતી છે તે જાણવા દ્યો. મેં કંઈ ગુહા કર્યો નથી. તે પાક પરવરદિગાર સારી રીતે જાણે છે. પરંતુ હજરત! આપના ગુન્હા, આપનું વર્તન, અને આપને સ્વભાવ વરંગુલમાં રેશન છે. જે તેઓ ન જાણતા હોય તે હું સારી રીતે જાણું છું, અને આપની ઇચ્છા હોય તે અત્યારે જ જણાવું.” દિલશાદે મરડાટમાં જવાબ વાળ્યો. - મલેક મુબારકે હઠ કરો. તે કંઈ બોલ્યો નહિ, પણ ક્ષણેક પછી રુસ્તાન કલિખાં તરફ ફરી કહ્યું, મારે આ માણસ સાથે જરા ખાનગી વાતચીત કરવી છે, અને તે માટે હું આપની રજા માગું છું.” સુક્તાન કુલિખાંએ ડોકું ધુણાવ્યું. મલેક સુબારક ઈઝામુદોલાની પાસે સર્યો અને તેને ફેસલાવતો હોય એમ કહેવા લાગ્યો, અય દિલેર સિપહાલાર! આપની પાસે એક પત્ર છે, જે મારી પાસેથી ચેરાઈને આપની પાસે આવ્યું છે. આપ કહે છે, કે એ પત્ર આપને છે, પરંતુ બે ઘડી પછી એ પત્ર આપને જરા પણ કામે લાગવાને નથી. જે એ પત્ર આપ મને સ્વાધીન કરે તે હું આપની જીંદગી બચાવી લઉં, અને કહે તો આપને આ બંધનમાંથી મુક્ત કરું. આ કાગળ મારા હાથમાં મૂકે, અને આપ ટા થયા એમ સમજે. હજરત ! કહે, આપને શું પસંદ છે? નાહક જાન ગુમાવવી એ, કે સ્વતંત્ર થઈ આ દુનિયામાં અયશ આરામ, માન કામથી દિવસ ગુજારવા એ?” - ઇઝામુદ્દોલાએ મલેક મુબારક તરફ નજર કરી. તે નજરમાંથી ક્રોધના શર ટતાં હતાં. તેને મારું, તેને જાન લઉં એમ તેને થતું હતું, પણ તે કરવાને અત્યારે સમય ન હતું. આણી તરફ દિલશાદ તેની પાસે ઉભી હતી. તેને ચેહેરે ફિકો પડી ગયો હતો. તેની મુદ્રાપર દુઃખ અને ચિતાની ઝાંખ છવાઈ હતી. તે પિતાના મનમાં વિચાર કરતી હતી. શા વિચાર કરતી હતી? ઘડી બે ઘડીમાં સિપાઈઓ આવી જેર જુલમથી ઇક્કામુલાને લઈ જશે, ને તેના પ્રાણનું બલિદાન આપશે. તેણે તેની કલ્પનામાં સિપાઈઓને આવતા જોયા. તેઓ બળજરીથી તેના હાથમાંથી ઈકામુદૌલાને લઈ ગયા. તેઓએ એક તરવારના ઝટકાથી તેનું માથું અલગ કરી નાંખ્યું. તેનું શરીર લેહીની છોળથી છવાઈ ગયું. આ વિચાર આવતાં તે એકદમ ચીસ પાડી, કામુદોલાને ગળે વિજળીના વેગથી વળગી પડી. “ના, ના હું તમને નહિ મરવા દઉં,” તે બોલી ઉઠી. સુલ્તાન લિખાં તે વૃદ્ધ ઉમરાવ, જેનું સારું જીવન પોતાના સ્વામીની સેવામાં વ્યતીત થયું હતું; પિતાના માલેકની ઇચ્છા, એ જ જેને મન આજ્ઞા હતી; દેશની સેવા એ જ જેની જીન્દગીનું વ્રત હતું; તે ત્યાં આવી ઉભો. દિલશાદના એક શબ્દપર ઇઝામુદ્દોલાએ તે પત્ર મલેક મુબારકના હાથમાં મૂકી દીધું હેત; કારણ કે, તે દુષ્ટ મહત્વાકાંક્ષી માણસ દિલશાદને પણ છોડી દેવા તૈયાર હતા. પણ જે તે પત્ર તેના હાથમાં જાત તે તેનું શું પરિણામ આવત? સુતાન કુલિખાંનું શું થાત? એ ખરી વાત હતી કે, સુલ્તાન કુલિખાને તેની પુત્રી પર અતુલ સ્નેહ હતા, પરંતુ તે પોતાના કર્તવ્યને, પોતાની દેશદાઝને કતવ્યની આડે આવવા દે નહિ. તેણે પોતે જ કહ્યું હતું કે, “દેશ પહેલો અને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratvww.umaragyanbhandar.com Page #157 -------------------------------------------------------------------------- ________________ ૧૫. રોનક મહેલની રાજખટપટ પછી બીજું બધું” આ કારણને લીધે જ તેણે ઈકામુદૌલા, જેના પર પિતાની પુત્રી નિસાર કરતી હતી, જેના વગર તેને જીંદગી શુષ્ક અને ખારી લાગતી હતી, તે ઈઝામુદ્દોલાને તેણે કડક સજા ફરમાવી હતી; અને પોતાની અંતરવ્યથાને દાબી દઈ દીકરીને દુ:ખના ખાડામાં હડસેલતો હતો. સુલ્તાન કુલિખાંની માન્યતા હતી કે, એણે જ તે કીંમતી કાગળે ચોર્યા હતા, તે જાસૂસ છે, તે દુમનનો માણસ છે, અને તે દેશના હિતની આડે આવે છે, માટે એને સજા કરવી એ મુનાસિબ છે. | દિલશાદ એક ટશે પિતાના ભાવી પ્રિયતમના સામું જોઈ રહી હતી. તેને શ્વાસોશ્વાસમાં ઈકામને દમ ઘુંટાતે હતો; તેની રગેરગમાં તે રક્ત બની વહેતા હતે; તેના રેમેરેમમાં તેના નામના સૂર ઉઠતા હતા. તેણે પહેલાં કદિ આવી લાગણી અનુભવી ન હતી. જેમ કેઈ નદીના પ્રવાહમાં સ્વેચ્છા વિરુદ્ધ તણાયે જાય તેમ તેને આત્મા તણાયે જતો હતો. તેને લાગતું હતું કે, ગમે તેમ થાય તો પણ ઇઝામુદૌલાને બચાવવો જોઈએ. અહા! તે તેને ચહાતી ન હતી એવા પણ દિવસો હતા; તે તેને ધિક્કારતી હતી એ પણ વખત હતો, અને પત્ર મળતાંની વાર તેની પાસેથી ચાલી જઈશ, એવા વિચારે પણ તેને આવતા હતા. પણ એ સર્વ ક્યાં જતું રહ્યું? પોતે જ દિલ ગુમાવી બેઠી. તેના પોતાનાપર તેની મેહન શક્તિની અસર પૂરેપૂરી જામી ગઈ. ભયની વખતે તે તેને જ આશરે ગઈ હતી, અને તેના મૂજબળથી તેણે તે ભયને પ્રતિહાર કર્યો હતો. અને અત્યારે ? અત્યારે તેણે પોતાના દિલ પર કાબુ ખોઈ દીધું હતું. ઈકામનાં શૌર્ય, ઈકામનાં ઔદાર્યો, ઈકામનાં સાહસે તેનાં દીલમાં અગ્નિ પેદા કર્યો હતો. એક પ્રેમના સખ્ત ઝંઝાપાત આગળ તેને બીજા વિચારરૂપી શુષ્ક પાંદડાં ખરી ગયાં હતાં. તેને આ વેળાએ ન હતી વરંગુલની પરવા, કે ન હતી તેને પિતાના સંરક્ષણની પરવા. તે માત્ર ઇકામને જ ઝાંખતી હતી, તેને આત્મા કામમય બની ગયો હતો. તે હળવેથી ઈકામુદ્દોલા પાસે ગઈ, અને તેની સોડમાં ઉભી રહી. તેણે તેના સામું જોયું, અને તે તેના અંતરના ભાવ કળી ગયો. હજરત !” મલેક મુબારકે કહ્યું, “હજી પણ વિચાર કરે, જુઓ, આપના એ પત્રના આપવાથી આપનાપર રહમના વાદળમાંથી વર્ષાદ વરસશે. આપ છૂટી જશે. આપ ઇશ્ક અને મુહબ્બતના દમ ભરશે, અને આપ ચહાઓ છે તેને પણ મેળવી શકશે. હજરત ! શિર સલામત પઘડી તેરી, સમજ્યા ? આપને શું આપની જીંદગી પ્યારી નથી ? બેલે, આપ મેતને પસંદ કરે છે, યા અંદગીને ચહાઓ છે? બેમાંથી આપને વધારે મારું શું છે?” કેણુ જાણે, મલેક મુબારકના દિલમાં એકાએક આ શું થઈ આવ્યું? તે મરતાં સૂધી દિલશાદને છેડવા ચહાતા ન હ, પણ એક પત્રના બદલામાં તે તેને છોડવા રાજી છે, એમ એક ઇશારામાં જણાવી દીધું. અહા ! સલ્તનતની, હકમીની હવસ કેવી બૂરી ચીજ છે! હજરત ! શે ” મલેક મુબારકે ફરીથી કહ્યું “વિચાર કરવાને વખત નથી. “હા” કે “ના” જલ્દી કહે. છંદગી યા મોત, શું પસંદ છે ?” ત” ઇઝામુદ્દૌલાએ તેની તરફ જોઈ જવાબ આપ્યો. તે દાલનામાં કોઈ બોલ્યુક્યું નહિ. દિલશાદ એક ટશે ઈકામદૌલાના સામું જોઈ રહી. તેણે પોતાના Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratvww.umaragyanbhandar.com Page #158 -------------------------------------------------------------------------- ________________ દાષિત કર્યો ૧૫૧ અંગરખાંમાં હાથ નાંખ્યા, અને કંઇક તેમાંથી કાઢવું અને ઝટ લઇને તેના ચીરેચીરા કર્યાં. “હજરત સુબારક !” ઈકામુદ્દૌલાએ કહ્યું, “આપે ઠગાઈ કરીને એક સાદી પુત્રપર દસ્તખત કરાવી લીધા હતા. આપે આપને સ્વાર્થ સાધવા માટે નીચ યુક્તિ વાપરી, દગાબાજીથી સુલ્તાન કુલિખાંની સહી કરાવી લીધી હતી; પણ તે પત્ર હવે આપના હાથમાં ફરીથી આવવાનેા નથી. મેં સુલ્તાન કુલિખાંને હમેંશને માટે તમારા પાપી પંઝામાંથી મુક્ત કર્યાં છે. તે હવે તમારી ધમકીથી ખીએ એમ નથી. આ પત્ર આ અગ્નિને સ્વાધીન કરું છું.” લેક સુખારક તે સગડી તરફ દોડ્યો, પણ ઇકામુદ્દૌલાની તરવાર તેના કાષમાંથી મુક્ત થઈ, મલેક સુખારકની છાતીને આર્લિગવા દોડી. આ જોતાં જ તે ખેચાર ડગલાં પાછા ક્યોઁ. ગભરાટ, શાક અને હતાશ થઈ નિરાશાના પૂતળાની માફક મલેક સુખારક ઉભા રહ્યો. તેના ચેહેરા સફેદ પૂણી જેવા થઈ ગયા, પણ એક ક્ષણમાં તેના ગુસ્સાએ તેની ખીજી લાગણીને હાંકી કાઢી. તે સુલ્તાન કુલિખાંને ઉદ્દેશી કહેવા લાગ્યા, “આપે આ દિસચર આદમીને ખૂનની સા ફરમાવી છે. આ જાસૂસને શૂળીએ ચઢાવવા કહ્યું છે, તેા જલ્દીથી એને જલ્લાદને સ્વાધીન કરે, એ ખરી વાત છે કે, આપના એ પત્રને ખાળી નાંખી, આપને મારા પંઝામાંથી છેડવ્યા છે. પરંતુ તેમ કરવામાં તેણે આપની મહેરબાની મેળવવા આપને લાંચ આપવા ચહ્ન કર્યો છે. તે નસૂસ છે, નીચ છે, અને તેણે કિંમતી દસ્તાવેો ચાર્યાં હતા એ પૂરવાર થયું છે. હવે તેને ફરમાવેલી સર્જા આપ પાછી ફેરવી શકે। એમ નથી.” સુલ્તાન કુલિખાંએ લાલચેાળ આંખાએ મલેક મુબારકના સામું ોયું. “હજરત !” સુલ્તાન કુલિખાંએ કહ્યું, “મને મારું કર્તવ્ય શિખવવાની આપને જરૂર નથી. હું તે સારી રીતે સમજું છું, અને જો મારે પેાતાને છેાડાથવા હાય, તે। મને કાઈ રોકનાર નથી. મને તેમ કરતાં કાઈ અટકાવે એમ નથી. આપ કહે છે કે, એમણે તે પત્ર બાળી મને લાંચ આપવા પ્રયત્ન કર્યો છે; એ વાત તદ્દન ખાટી છે, હડહડતું જૂઠ છે. નીચતાથી, દગાબાજીથી પત્ર મેળવવે એ એક જૂદી વાત છે, અને અનાયાસે હાથમાં આવેલાં એવાં સાધન ન વાપરતાં ઉદાર બુદ્ધિથી તેને નાશ કરવા, એમાં દિલદરિયાવપણું કેટલું છે, તેની કદર હું સારી રીતે કરી શકું એમ છું. એમણે જે મહાન સ્વાર્થયાગ કર્યો છે, તેની કિંમત હું સારી રીતે કરી શકું છું, અને ઇચ્છું છું કે, પરમેશ્વર કરે ને એમનાપર આવેલું તેાહેામત ટળી જાય. તેએ નિર્દોષ સાખીત થાય તે। મને આખી દુનિયાનું રાજ મળ્યા ખરેખર આનંદ થાય. પણ શું કરું? ન્યાયના મોં આગળ હું લાચાર છું. મારા કર્તવ્યથી હું પાછે ડગી શકતા નથી, પરંતુ હું તે પાક પરવરદિગાર ગટ્ટુર રિહમને પ્રાર્થના કરું છું કે, તેઓને નિર્દોષ સાખીત કરી, તેમના પ્રાણ ખચાવે. દિલશાદ મારી નૂરેનજરનું રક્ષણ કરવા હું સમર્થ છું. તેની મરજી વિરુદ્ધ, તેની ઇચ્છા વિરુદ્ધ હું તેને કાઇને સોંપવાને નથી.” સલેક સુખારક ઇનાયતખાં તરફ્ વળ્યા, અને કહ્યું, “હજરત! આપે જ ઇન્સાફ કર્યો છે. આ માણસ દેષિત ઠર્યો છે, તે હવે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratwww.umaragyanbhandar.com Page #159 -------------------------------------------------------------------------- ________________ ૧૫૨ રોનક મહેલની રાજખટપટ શિક્ષા અમલમાં મૂકાવામાં વિલંખ થાય એ શા માટે જોઇએ ? આપ સિપાઇએ ને હુકમ કરે કે, આવીને આ કૈદીને અહીંથી લઈ જાય, અને શિક્ષા અમલમાં આણે.” ઇનાયતખાંએ જવાબ આપ્યા નહિ. તે સુલ્તાન કુલિખાંના સામું એઈ રહ્યો. સુલ્તાન કુલિખાંનું મન ભારે વિમાસણમાં પડ્યું હતું. શું કરવું? તેની તેને સુઝ પડતી નહિ. ઇકામુદ્દૌલાના વીરેાચિત અને ગૃહસ્થાચિત વર્તનથી તેના દિલપર અસર થઈ હતી; પરંતુ પેાતાનું કર્તવ્ય જાગૃત કરી, પત્થર સમાન હૈયું કરી તેણે ઇનાયતખાને કહ્યું, “પ્યારે અજીજ ! ઇન્સાફ એ ઇન્સાફ છે. આ હજરતે આજે જે કામ કર્યું છે, તેને માટે હું સદા તેમના ઋણી રહીશ. મરતાં ક્રમ સૂધી હું તેમનું આ કાર્ય, આ સ્વાર્થંત્યાગ વિસરીશ નહિ; પરંતુ હું ન્યાયના માર્ગેથી એક ડગ પણ પા ફીશ નહિ. ઇનાયતખાં! સિપાઇને ખેલાવેા. હજરતને મેં શિક્ષા કરી છે ખરી, પણ તે એક બહાદુર સૈનિકને ઉચિત માનથી તે શિક્ષા અમલમાં આણવા કહેજે.” ઇનાયતખાં બહાર ગયા. દિલશાદ ચિસ પાડી પેાતાના પિતાને પગે પડી, કાલાવાલા કરતી, રડતી રડતી કહેવા લાગી, દ અબ્બાજાન ! શું આપના દિલમાં રહમ નથી ? શું આપનું હૈયું ફોલાદનું છે? માના, કે હજરતે આપના કિંમતી દસ્તાવેજ ચેાર્યા હતા; માના, કે એ જાસૂસ છે; માના, કે એએ ચાર છે, પણ એમણે એક કાર્યથી એ સધળુંધાઈ નાખ્યું છે. એમણે એ કીંમતી પત્રને, એ ખેલતા કાગળના ઉપયાગ કર્યો નથી. એટલુંજ નહિ, પણ ખીન્નને ઉપયાગ કરતાં અટકાવ્યા છે. જો એ ધારત તા એ પત્રવડે આપની હાકેમગીરી ઝુંટવી લેત, જે એ ધારતે તે આ શિક્ષામાંથી છૂટી જાત, જે તે મનપર લેતે તે આપના દુશ્મનના હાથ ખમણા મજબૂત કરત; પણ તેમ ન કરતાં, જાનના ભાગે તેમણે આપની આશ્રુને જાળવી છે. આપની જીંદગીને ભયંકર ોખમમાંથી ઉગારી છે. અબ્બા, પ્યારે અબ્બા ! આપ વિચાર કરે. યાની ખાતર, એમણે આપને માટે શું કર્યું છે તેની ખાતર, કંઈ નહિ તે આપની આ દીકરી ખાતર, તેના પ્રાણ બચાવેા. હું પગે પડું છું; હું માત્ર આટલુંજ માગું છું. શું આપ મારી એટલી માગણી કબૂલ નહિ રાખો ? ” ઇંક્રામુદ્દોલા આ દેખાવ તરફ ટગર ટગર જોઈ રહ્યો. તેણે આંસુભર્યા વિલાયલા માંએ તુષારબિંદુવેષ્ટિત મ્યાન કમળની શે।ભા ધારણ કરી હતી. સુલ્તાન કુલિખાંને ચેહેરા ભવ્ય અને વિકારરહિત ભાસતા હતા. તે ચેહેરામાં દયાના છાંટા જણાતા ન હતા, છતાં તે ક્રૂરતાના સ્પર્શથી રહિત હતા. તેણે લાગણીરહિત સ્વરે કહ્યું, દિલશાદ ! દિલશાદ ! તું મારા ઘરનું અજવાળું છે, તુ મારી નૂરેનજર છે, એ ખૂલ. પરંતુ જો દીકરીના પ્રેમ મને બેઇમાની શીખવતા હાય, મને મારા કર્તવ્યમાર્ગથી ભ્રષ્ટ કરતા હાય, મારા દેશહિતની આડે આવતા હાય, તે મને તેવા પ્રેમની ગરજ નથી. એ ખાનાક ! અરે, મારા હૈયામાં શું થાય છે? અરે, મારા કાનમાં આ કાણુ મધુરો ગણગણાટ કરે છે? નહિ, નહિ; હું તે સ્વરપર ધ્યાન આપીશ નહિ. આવ, આવ; સખ્તાઈ! તું મારા હૈયારૂપી કિલ્લાપર પહેરો ભર કે રદ્દિલી તેમાં પ્રવેશ કરે નહિ.” Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com '' Page #160 -------------------------------------------------------------------------- ________________ દેષિત ઠયી ૧૫૩ દરવાજો ઉઘડ્યો. ઈનાયતખાં અંદર દાખલ થયો. તેની પાછળ સિપાઈઓ પણ અંદર આવ્યા. ઉમરાવ સાહેબ! આમને મારે હુકમ કહી સંભળાવ્યો છે ને? તે બસ. લઈ જાવ આમને, અને શિક્ષા અમલમાં આણ” સુલ્તાન કુલિખાએ કહ્યું. દિલશાદ ઉઠી, દેડી, અને ઈઝામુદૌલાને વળગી પડી. “નહિ, હું નહિ મરવા દઉં” તેણે કિકિયારી મારી કહ્યું, “જોઉં છું જે મને કેણુ અળગી કરે છે? જો હજરતને ફાંસીની સજા ફરમાવવી હોય, તે ત્યાર પહેલાં મને પણ તેજ સજા ફરમાવે. જે એમના શરીરને વીંધી નાખવું હોય, તો પહેલાં મારા શરીરને વીંધી નાખો. મારા શરીરને વધ્યા વગર એમનું શરીર વધાવા નહિ દઉં.” લઈ જાવ, જલ્દીથી લઈ જાવ.” સુતાન કુલિખાએ કહ્યું. ઈઝામુદ્દોલાએ દિલશાદને હળવેથી શ્રી કરી, તેને હજરત ઈનાયતખાને સ્વાધીન કરી. એક પ્રેમભરી દષ્ટિ નાંખી સિપાઈઓને ઉદ્દેશીને કહ્યું, હું તૈયાર છું.” સિપાઈઓના નાયકે આજ્ઞા કરી કે, સિપાઈઓ હારબંધ પટાંગણ તરફ ચાલ્યા. તેમની સાથે ઇઝામુલા જવા લાગ્યા. જતાં જતાં તેણે પાછળ દૃષ્ટિ કરી, પણ તે એક ઝાંખી પૂરતી. દિલશાદ ઈનાયતખાના હાથમાંથી છૂટી થઈ તેની પાછળ દોડવા ગઈપણ એટલામાં કેઈએ દરવાજો બંધ કર્યો. તે ઇકામુલાના નામને પૂકાર કરવા લાગી. બારણુને ઠેકવા લાગી. આખરે હતાશ થઈ તે પોતાના પિતા તરફ વળી બોલી, “શું આપને જરા પણ દયા નથી? શું આપ સર્વને કંઈ પણ કદર નથી? અહાહા! મરતાં મરતાં પણ જે ઉપકાર કરી ગયો તેને આ બદલે! આ શું ઘટિત છે? યોગ્ય છે? ન્યાયે છે? પણ હાય! ઈશ્વરને ઘેર દયા નથી; નહિ તે આમ કેમ થાય? ઓ મારા ખુદા! હું આ શું જોઉં છું? મને મત કેમ નથી આવતું?” એટલું કહી તેણે હાથવતી કપાળ કુટયું, અને મૂચ્છ ખાઈ જમીન પર પડી. આણી તરફ મલેક મુબારક તે સગડી કે જેમાં તે પત્ર ભસ્મીભૂત થયે હતું ત્યાં જઈ ઉભો રહ્યો. એ પત્ર જે તેને હાથમાં હતા તે સુલ્તાન કુલિખાં તેના સપાટામાં આવત, અને તેણે કંઈ નવું જુનું કરી બતાવ્યું હતું. કંઈ નહિ તે વરંગુલમાં તેણે સત્તા, પિતાની સત્તા બેસાડી હતી તેને આ સાંભરી આવતાં દિલમાં ચીરા પડવા લાગ્યા. તે પોતાના નસીબને દેષ દેવા લાગ્યો. ઇનાયતખાં દિલશાદને પવન નાખવા લાગ્યો, અને નોકરને બોલાવી શયનગૃહમાં તેને લઈ જવા આજ્ઞા કરી. સુલ્તાન કુલિખાં પાષાણુનાં પુતળાની માફક નિસ્તબ્ધ, જાણે તેની વિચારની કે વાચાની શક્તિ ગુમ થઈ હોય તેમ ઉભો રહ્યો. RRRRRR Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surawww.umaragyanbhandar.com Page #161 -------------------------------------------------------------------------- ________________ ૧૫૪ રોનક મહેલની રાજ ખટપટ પ્રકરણ ૨૧ મું પ્રેમની ઉષા ઈઝામુદ્દોલા તે કિલ્લાના પટાંગણમાં ઉભો હતે. સામે સિપાઈઓની હાર ગોઠવાઈ હતી, અને તેમની બાજુમાં તેમનો નાયક ઉભે હતો. તે સુલ્તાન કુલિખાંની ફરમાવેલી સજા અમલમાં મૂકવા તૈયારી કરી રહ્યા હતા. પટાંગણમાં મસાલનું અજવાળું ભડભડ બળતું હતું. રાત્રિ શૂન્યસુનકાર ભાસતી હતી. તે નાયકે ઈકામુદૌલાને ઉદ્દેશી કહ્યું, “હજરત! આપ તૈયાર છે?” શાંત ગંભીર સ્વરે પ્રત્યુત્તર મળે, સેવક તૈયાર છે. મારે ખુદાની બંદગી ગુજારવી હતી તે હું ગુજારી ચુક્યો છું.” તેઓ તેને લઈ જવાની તૈયારી કરવા લાગ્યા. શાંત મુદ્રાએ મૃત્યુને આલિંગન કરવા જનાર આ વીર નર તરફ સઘળાની આંખ ચોંટી હતી. સઘળાનું ધ્યાન એક ટશે એની તરફ વળ્યું હતું. દરવાજાપરના પહેરેગીર પણ આ દેખાવ જોઈ રહ્યા હતા. તેઓ એમાં એવા તો મશગુલ થયા હતા કે, દરવાજામાં એક જણે તે વેળા દાખલ થઈ અંદર ચાલ્યું ગયું તેનું પણ ભાન તેમને રહ્યું નહિ. ઈકામુદૌલાને ચેહેરે શાંત અને ગંભીર હતો. દિલશાદના પ્રેમે તેની અંતરવ્યથા પર અમૃતસિંચન કર્યું હતું તેથી તેની યાતના દૂર થઈ હતી. એક પ્રકારને આનન્દ તેના મનમાં થયો હતો, અને તેના હૈયામાં એક પ્રકારની હિંમત આવી હતી. મૃત્યુના ભયની લેશ પણ છાયા તેના મેપર જણાતી ન હતી. તે નિડરતાથી, નિઃશંકપણે પોતાની સજા ભોગવવા તૈયાર થયું હતું. તેને આવો ભાવ જોઈ કેટલાકના મનમાં તેને માટે માનની લાગણી ઉત્પન્ન થઈ. તે સિપાઈઓને નાયક ક્રૂર સજાને આદેશ આપવા જતો હતો. તેના મોંથી શબ્દો બહાર પડવાની તૈયારીમાં હતા, એટલામાં એક માણસ ઇઝામુદ્દોલા પાસે આવી સામો ઉભે. “આપ કેણું છે?” નાયકે પૂછયું; “આપને અહીં શું કામ છે? આપ કઈ ફકીર જેવા જણાઓ છો?” “નામદાર સુલ્તાન કુલિખાં કયાં છે?” તે ફકીરે સવાલ કર્યો. “અંદરના ઓરડામાં હજરત બીરાજે છે,” નાયકે જવાબ વાળ્યો. તે આપ મહેરબાની કરી નામવરને અરજ ગુજારે કે આપ અહીં પધારે. હું ઘણું અગત્યની ખબર લઈ આવ્યો છું. આ ખબર ઘણું જ જરૂરી છે, અને તે ખબરથી આ માણસની સ્થિતિ બદલાઈ જવાનો સંભવ છે એટલું જ નહિ, પણ એ ખબરથી હજરતને પણ આનંદ અને સંતોષ થાય, તો તે નવાઈ જેવું નથી.” તે શું આપ હજરતને અહીં તેડાવવા ચહાઓ છે?” તે નાયકે પુનઃ પ્રશ્ન કર્યો. જી, હા, સિપહાલાર સાહેબ!” ફકીરે જવાબ વાળે, “આ ખુદાને બંદે આપને એ જ અર્જ કરી રહ્યો છે.” તરત જ એક સિપાઈને સુલ્તાન કુલિખાને બોલાવવા માટે મોકલવામાં આવ્યું. અને થોડીવારમાં સુલ્તાન કુલિખાં, ઈનાયતખાં અને મલેક મુબારક ત્યાં હાજર થયા. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratvww.umaragyanbhandar.com Page #162 -------------------------------------------------------------------------- ________________ પ્રેમની ઉષા ૧૫ “મને તેડવાને માટે આપે માણસ મોકલ્યો હતો? જી, નામવર ! આ બંદો આપના દર્શનને ખ્યાયામંદ છે. ગરીબપનાહ! કંઈક અગત્યની ખબર લઈને આવ્યો છું, માટે આપને તસ્દી આપવી પડી છે, જે માટે આપ મને ક્ષમા કરશે. આ૫ જણને ખુશ થશે કે, આલમપનાહના ઇકબાલે યારી આપી; દમનનાં મેં કાળાં થયાં, શાહે સલ્તનતની ફતેહ થઈ છે, તથા બાગી ઉમરાવો તેમને શરણ થયા છે, અને ગરીબ પરિવારે ઉદાર દિલથી તેઓને માફી બક્ષી છે, એટલું જ નહિ પણ જાગીર પાછી બક્ષી તેમને તેમની પદ્ધી પણ પાછી આપી છે. હું મારા આકા તરફથી આ ખત લાવ્યો છું. જેપરથી આપને સર્વ હકીકત વિદિત થશે.” એટલું કહી નમન કરી તે પત્ર સુલતાન કલિખાના હાથમાં મૂકો. એક સિપાઈ મસાલ લઈ આગળ આવ્યું. સુલ્તાન કુલિખાં પત્ર વાંચવા લાગ્યા. આપણે સુલ્તાન કલિખાને તે પત્ર વાંચવા દઈ જરા ઐતિહાસિક બીના તરફ વળીએ. - વાંચનારને અમે આગળ ઉપર જણાવી ગયા છીએ કે શાહ મહંમદના વર્તનથી સલ્તનતના ઉમરાવોમાં ઘણે અસંતોષ ફેલા હતા, અને કેટલાક પ્રકટપણે સુલ્તાનનું સ્વામિત્વ ફેંકી દઈ સ્વતંત્ર થવા પ્રયત્ન કરવા લાગ્યા હતા. આ ઉમરામાં દસ્તુર દિનાર નામને હબસી ગુલામ, જેના હસ્તકમાં કુલબર્ગ, સાગર, આલંદ વગેરે પ્રાંત અને ભીમા નદીની પાસેના પ્રદેશની સુબાગીરી હતી. તેણે સ્વતંત્ર થવાનો પ્રયત્ન શરુ કર્યો. આ હેતુ સાધવાને માટે તેણે રાજ્યના કેટલાક ઉમરાવેને પોતાના પક્ષમાં લેવાનો પ્રયત્ન આરંભ્યો હતો અને કેટલાક તટસ્થ રહે તે શાહની સામેના પ્રયત્નમાં પિતાને ફતેહ મળે તે દરમ્યાન તેઓ તટસ્થ રહે એમ ધારી તેણે કેટલાક સ્તંભરૂ૫ ઉમરાવને પિતાના પક્ષમાં મેળવી લીધા હતા. મલેક અહંમદ બહેરીની તેણે મદદ માગી, જે તેણે ઘણી ખુશીથી સ્વીકારી; કારણ કે, દસ્તુર દિનાર એ દૃષ્ટિએ મલેક અહંમદ બહેરીને ભાઈ થતું હતું. ઈતિહાસના વાંચકોને એ વાત પરિચિત હશે કે વીર્યશાળી ઉમરાવ નિજામ-ઉલ-મુલ્ક, મલેક અહંમદ બહેરીના પિતાએ, દસ્તુર દિનારને નાનપણમાં પોતાનો છોકરે કરી લીધું હતું, અને આ કારણને અંગે તે દસ્તુર દિનારને લશ્કરથી સહાય આપવા પ્રસ્તુત થયો હતો. દસ્તુર દિનારની ઇચ્છા એ હતી કે, જે સુલ્તાન કુલિખાં આ કામમાં પોતાને મદદ આપે તે ઠીક, અને મદદ ન આપે તે તટસ્થ રહે તેપણ સંતેષજનક કામ પાર પડે, એટલા માટે તેણે પાયતખ્તમાંથી ઈઝામુદૌલાને સંદેશા સાથે આ કાર્ય સિદ્ધ કરવા મેકલ્યો હતે. અને મલેક મુબારક જે દુધમાં અને દહીંમાં પગ રાખતે હતો તેને સાધી કામ લેવાનું હતું. આણી તરફ કાસિમ ખરિદ વજીરે-સલ્તનત જેને હાથમાં શાહ રમકડું હતું, જે શાહને પોતાની મરજી મુજબ નચાવતે હતો, તે મલેક મુબારકખાના સ્વભાવથી પુરતી રીતે વાકેફગાર હતા, તેથી તેણે અયન્નિસાને જાસૂસ તરીકે ત્યાં મૂકી હતી, અને તેની દ્વારા તે ત્યાંની હકીકતથી પૂરતો વાકેફ રહેતા હતા. આ પ્રમાણે દરેક જણ પોતપોતાને સ્વાર્થ સાધવા તત્પર થયા હતા. કાસિમ અરિદને સુલ્તાન કુલિખાં પ્રત્યે સદ્દભાવ ન હતો, પરંતુ આવી વખતે શાહને કદાચ મદદ કરવા દોડી જાય એ સંભવિત હતું, અને કદાચિત ઈઝામુદ્દોલા પિતાના કાર્યમાં સફળતા પ્રાપ્ત ન કરે તે એમ બનવામાં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratvww.umaragyanbhandar.com Page #163 -------------------------------------------------------------------------- ________________ પ જૈન મહેલની રાજખટપઢ કંઈ મુશ્કેલી ન હતી. આ કારણને લઇને દસ્તુર દિનારે પેાતાના એક જાસૂસને વરંગુલ મેાકલ્યા હતા જેને આપણે કારના વેશમાં જોયા હતા. ફરીથી વળી દિલશાદ અને ઇક્રામુદ્દોલા નસીમાબાદ તરફ જતાં હતાં ત્યારે તેમને તે રસ્તામાં મળ્યા હતા, અને દુશ્મનના માણસ સાથે લડતાં લથડીયાં ખાતાં તેએ બન્ને નદીમાં ગબડી પડ્યા હતા. તે કીંમતી દસ્તાવેજ ચેારવા અને સુલ્તાન કુલિખાંને ત્યાં અટકાવવાની પેરવી માટે આવ્યા હતા; આપણે તેને ફરીથી મળીશું, પણ ત્યાર પહેલાં દસ્તુર દિનારે ઉઠાવેલા ખંડનું શું થયું તે ોઇએ. કાસિમ અદિ જે આ ઉમરાવેાના કાવાદાવા તેડવાને માટે પ્રયત્ન કરી રહ્યો હતા તેણે શાહની ભંભેરણી કરી કે, મનસબદાર જે તુ¥દારની સાથે રહેતા હતા તે શાહી સત્તાના અનાદર કરતા હેાવાથી તેમને પાયતખ્ત ખેલાવવા. આ પ્રમાણે હુકમ ફરમાવવામાં આવ્યા. આ સંધિ જોઈ દસ્તુર દિનારે પેાતાના નામના ખુત્ખા વંચાવ્યા અને પેાતાની સ્વતંત્રતા નહેર કરી, કેટલાક કિલ્લા બજે કર્યા અને ત્યાંના અમલદારાને પદભ્રષ્ટ કર્યો. આ ખબર મળતાં જ કાસિમ ખરિદે યુસફ આદિલની મદદ માગી. યુસફે પેાતાના અમલદાર ગજનબેગ, દિરયાખાન વગેરેને મેાકલી આપ્યા, અને મહંમદશાહને અર્જ કરી કે તે પાતે શાહની ખીમતમાં હાજર થયા હેાત, પરંતુ તેમ કરવું કેટલાંક કારણેાને લીધે ઉચિત નથી. પાછળથી યુસફ આદિલને ખબર મળી કે ખ્વાન્ત જહાં મલેક અહંમદ અહેરીના કહેવાથી માટું સૈન્ય લઈ દસ્તુર દિનારને મદદ કરવા જાય છે; તથા મલેક અહંમદ બહેરી પણ સૈન્ય લઈ તેમને મળવા અને સહાય આપવા પ્રસ્તુત થયા છે. આ ખબર મળતાંની વાર ચુસફ્ પડે શાહની સેવામાં હાજર થયેા. દસ્તુર દિનાર આઠ હજાર ઘેાડેસ્વાર અને ખાર હજાર પાયદૃળ, જે ખ્વાજા જહાંના હાથ નીચે હતું તે સૈન્યસહ સામેા થયા, પરંતુ નસીબે યારી આપી નહિ, અને તેને સખ્ત હાર ખાવી પડી, એટલું જ નહિ, પણ તે કેદ પકડાયેા. મહંમદશાહે પેાતાના વજીરની સલાહથી તેને પ્રાણદંડની સજા ફરમાવી હેત, પરંતુ યુસફ્ આદિલ જે કાસિમ ખરિદની પ્રબળ સત્તાને વધારે પ્રબળ થતી જોવા ઇચ્છતા ન હતા તેણે શાહના આ વિચાર ફેરવી નંખાવ્યા. શાહને તેને માફી બખ્શવા અરજ ગુજારી, જે શાહે કબૂલ રાખી, અને તેને તેની તુર્કદારી પાછી અપાવી. મલેક અહંમદ અહેરીને આ સમાચાર મળતાં તે અડધે રસ્તેથી જ અહંમદનગર ચાલી ગયા. ન આમ જે ખંડમાં સુલ્તાન કુલિખાંને સામેલ કરવા માગતા હતા, અને તેના વિરુદ્ધ કાવાદાવા ચાલતા હતા, તેમાં ન તે સુલ્તાન કુલિખાં કંઈ ભાગ લઈ શક્યા વા ન દુશ્મના કંઈ કરી શકયા. ઘરની ખટપટમાં તે ત્યાં જ રોકાઈ પડ્યા. પત્ર વાંચી રહ્યા પછી તીક્ષ્ણ દૃષ્ટિએ કીર તરફ્ જોઈ કહ્યું: - << ‘ત્યારે આપ ફકીર નહાતા પણ જાસૂસ છે, નહિ વારુ ? મેં તમને કાર જાણી માન આપ્યું અને જતા કર્યા; પણ તમે જાસૂસ થઇને પાછા કર્યાં?’ tr “ નહિ નામવર ! ” કીરે જવાબ આપ્યા, “હું તે અત્યારે એક પ્રતિનિધિ તરીકે આવું છું. જ્યારે હું આપને ત્યાંથી નીકળ્યા ત્યારે રસ્તામાં ભારે મુસિબત નડી. મને પ્રથમ તે ચિત્તાએએ ફાફરડી ખાવા માંડ્યો. તેમના સપાટામાંથી છૂટયો, ત્યારે એ બદમાશેાએ મારાપર હુમલો કર્યો. એકને છેડવ્યા, પણ બીજે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com Page #164 -------------------------------------------------------------------------- ________________ ધમની ઉષા તે બુડની માફક વળગ્યા. અમે બંને જણ નદીમાં પડ્યા, પણ ખુદાની મહેરથી હું મારી જાન બચાવી શક્યો. રસ્તામાં મને બે માણસે આ તરફ આવતા મળ્યા. તેઓને મને શોધી કાઢવાનો આદેશ હતું, અને જે હું ન મળે તે આ ખત આપને પહોંચાડવાને તેમને ફરમાવવામાં આવ્યું હતું. હજરત! આપ જેશે કે, મેં મારી ફરજ અદા કરી છે.” બનીચ, બદમાશ! પાછ!” સુલ્તાન કલિખાએ કહ્યું; “પણ મારી દીકરીનાં લગ્ન તો તારે હાથે જ થયાં હતાં ને?” = નહિ હજરત !” તે જાસૂસે કહ્યું, “નામવર ! શાહજાદી સાહિબાનાં લગ્ન થયાં જ નથી. હજી તેઓ કુંવારાં છે. આ વાતની આપને ખબર નહિ હોય, પણ હજરત ઈઝામુદ્દોલા આ વાત જાણતા હતા. મેં આ વાત ન જણાવવા દશ દિવસ સૂધી મના કરી હતી. કારણ કે દશ દિવસમાં હું કયાં કયાં પહોંચી ગયો હેત તે આપના જાણવામાં આવત નહિ.” .. દિલશાદનાં લગ્ન થયાં નથી ! એ શી રીતે?” સુલ્તાન કુલિખાએ પૂછયું. “હજરત ! આ બંદાની ગુસ્તાખી માફ કરે તે બધી હકીક્ત આપને જણુંવું.” અત્યારે તે ગુસ્તાખી માફ કરવાની વાત કરે છે, પણ વળી વધારામાં ઇનામ પણ માગી લેને ?” સુલતાન કુલિખાએ કહ્યું. “ઇનામ આપે તે નામવર ! આપની દયા, આપના દયાળુ હૃદયની કીર્તિ જહાંરેશન છે.” “વાર, પણ હકીકત શી છે તે તો જણાવ,” ઈનાયતખાંએ કહ્યું. “હજરત ! પણ ખતાની માફી કબૂલ છેને?” કબૂલ, કબૂલ, કંઈ નહિ તે જોઈ લેવાશે. તારી હકીકત શી છે, તે પ્રથમ જણાવ.” વારુ તે ગરીબ પનાહ!” ફકીરે કહ્યું, “આપ આ પત્ર પરથી જાણી શક્યા હશે કે બંદે ખરેખર ફકિર નથી, પરંતુ જાસૂસ છે. મને હજરત દસ્તુર દિનારખાંએ એક કઠિન કામની સોંપરત કરી હતી, અને તે એ કે, આપના કેટલાક કીંમતી દસ્તાવેજ મારે છૂપી રીતે કાઢી લેવાના હતા, અને આપને બને તે અમારા પક્ષમાં સામેલ કરવા; નહિ તે, બીજી કઈ બાજી રચી આપને આ વેળાએ શાહને મદદ કરવા જતા અટકાવવા. જયારે હું વરંગુલ આવ્યો ત્યારે કેટલીક હકીકતથી હું વાકેફગાર હતો, અને કેટલીક હકીક્ત ત્યાં આવી જાણું. આપને ત્યાં હું આવીને રહ્યો, ત્યારે આપે મારી સેવામાં એક બાંદીને રેકી હતી. આ બાંદીને કહેવાથી હું જાણી શક્યો કે, શાહજાદી સાહિબા દિલશાદખાનમ મલેક મુબારકખાં સાથે અંતરથી લગ્ન કરવા રાજી નથી, પણ કંઈક કારણસર તેઓ તેમ કરવા પ્રસ્તુત થયાં છે. તે બાંદીએ આ લગ્ન ન થાય તો ઠીક એમ ઇચ્છા દર્શાવી, આ ઉપરાંત બીજી બીન એમ બની કે, ખયરુન્નિસા જે જાહેરમાં મલેક મુબારકખાંને ત્યાં રહેતી હતી, પરંતુ ખરેખરી રીતે તો તે સામા પક્ષમાં ભળેલી હતી, અને જ્યારે તે કળી ગઈ કે, મલેક મુબારકને વિચાર શાહજાદી સાહિબા સાથે લગ્ન કરવાને છે, ત્યારે તેણે મલેક મુબારકખાપર વેર લેવા નિશ્ચય કર્યો. અને આ શાદી બને તે અટકાવવી એમ મને આગ્રહપૂર્વક આજીજી કરી. મેં પણ ધાર્યું કે, આ ઘોટાળામાં આપ કદાચ અહીં જ રહી પડશે તેથી એ કામ માથે ઉડાવ્યું, અને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratvww.umaragyanbhandar.com Page #165 -------------------------------------------------------------------------- ________________ ૧૫૮ રીનક મહેલની રાજખટાશ મને એમ પણ લાગ્યું કે, એમ કરવાથી શાહજાદી સાહિબા જ્યારે ખરી હકીક્ત જાણશે ત્યારે ખૂશી થશે. આથી તે બાંદીને મેં સાધી. ઝુલ્ફનની એક દૂરની સગી તેને તે દિવસે મળવા આવી હતી; એને શાહજાદી સાહિબાનાં વસ્ત્ર પહેરાવ્યાં, અને શાહજાદી સાહિબાને તે એક પ્રકારના નશાની દવા આપી હતી જેથી તેઓ નશામાં ચૂર એક ઓરડીમાં સુતાં હતાં. લગ્ન ઉતાવળમાં થવાનાં હતાં એથી કોઇને સમજવામાં આ વાત આવી નહિ. તે બાંદીની સગી તરત બિકિની મારી ત્યાંથી ચાલી ગઈ. શાહજાદી સાહિબા, જ્યારે નશામાંથી જાગૃત થયાં ત્યારે એમ જ સમજ્યાં તેમનાં લગ્ન થઈ ચૂક્યાં હતાં. આપ જોઈ શકશો કે આ કામ કરવામાં મારી મુરાદ બેટી ન હતી. બીજી વાત એ છે કે, આ હજરતને આપના કાગળ ચોરનાર તરીકે પકડવામાં આવ્યા હતા, પરંતુ તેઓ તદ્દન નિર્દોષ છે. માત્ર તેઓ સંગને ભેગ થઈ પડ્યા હતા; કારણ કે એ કામ કરનાર આ સેવક હતું. જ્યારે આપ આપના કમરામાં બંદાને એકલો છેડી ચાલી ગયા ત્યારે આ કમતરીને લાગ મળતાં સંદુક ઉઘાડી તે કાગળ કાઢી લીધા હતા, અને તેની નકલ ઉતારી લીધી હતી. હું એ કાગળો પાછા મુવા જતો હતે એજ વખતે આપને હજરત કામુદોલા સાથે ત્યાં દીઠા. મારા હાથમાં કાગળ જોતાં જ આપને વેહેમ આવશે, અને મને કદાચ પકડશે એમ ધારી સમયસૂચક્તાથી તે કાગળને મેં હજરત ઇકામુદ્દૌલાના જામામાં સેરવી દીધા. મારી ધારણું એવી હતી કે લાગ મળતાં હું તે કાગળને કાઢી લઈ પાછા હતા ત્યાં રાખી દઇશ, પરંતુ લાગ મળે શાને? હજરત ઈક્કામુ દૌલા જામે પહેરી ચાલી નીકળ્યા. મેં તેમને ઘણી ઈશારત કરી, પણ તેઓએ મારા તરફ જરા પણ ધ્યાન આપ્યું નહિ. આપને કાગળ ન મળતાં આપે તેમની jઠ પકડી, કાગળો તેમની પાસેથી મળી આવ્યા તેમને ખત્તાવાર લેખી આપે બંદિખાનામાં નાખ્યા. આણી તરફ બીબી અયન્નિસાએ રોનક મહેલ છોડી જવાને નિશ્ચય કર્યો. તેઓને અને હજરતને કંઈક આગળને પરિચય હતું, અને તેમની જ દ્વારા તે જાણુ શકો. હજરત પણ જે કામને માટે હું આવ્યો હતો તેવા જ પ્રકારના કામને માટે પધાર્યા હતા, તેથી બીબી ખયઅન્નસાની તેમને છોડવવાની માગણી પણ મેં સ્વીકારી. વળી અધુરામાં પુરે મારે હાથે તેમને અન્યાય થયો હતો, તેથી મેં તેમને છેડવવા યુક્તિ રચી. તકદીરે તેમાં મને મારી આપી. હજરતને મેં છૂટા કર્યા, અને આ લગ્નની હકીક્તની લેખીત સાબીત તેમને સ્વાધીન કરી, અને કસમ ખવરાવ્યા કે દશ દિવસ પહેલાં એ કાગળ ફેડો નહિ, અગર તેમાંની હકીકત કોઈને જણાવવી નહિ; કારણ કે દશ દિવસમાં તે હું કયાં કયાં પસાર થઈ જઈશ એની મને ખાત્રી હતી. બાદમાં ફરીથી હજારતને અને શાહજાદી સાહિબાને ભેટે થયો. દુશ્મનના માણસ સાથે લઢતાં હું નદીમાં પડ્યો, પરંતુ ખુદાની મહેરથી બચી ગયો. તરત જ હું મારા આકાની હારમાં જવા નીકળ્યો. પણ રસ્તામાં જ બે માણસો મળ્યા, જેઓ રો લઈ આપની હારમાં આવતા હતા. તેમના કહેવાથી શાહેસલ્તનતની ફતેહના મુબારક સમાચાર મળ્યા, અને એ કાગળ લઈ હું આપની સેવામાં હાજર થયો. બાદની હકીક્ત તે આપને રેશન છે.” “ઓ બદાર! આજ તું તારા આકાને પત્ર લઈને આવ્યો છે એ ખરી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratvww.umaragyanbhandar.com Page #166 -------------------------------------------------------------------------- ________________ પ્રેમની ઉષા ૧પ૯ વાત. તારે તેવા સાત આકાની પરવા મેં કરી નહત, અને તેને ગરદન માયો હાત; પરંતુ બે કામને લીધે તને તારા ગુહાની માફી આપું છું. પહેલું તે એ કે, તેં મારી નરેનજરનાં લગ્ન નથી થયાં એ વાત સાબીત કરી એ ઠીક છે, પણ એથી વધારે મહત્વની બાબત એ છે કે, તે એક નિરપરાધી આદમીની જાન જતી બચાવી છે, અને ભારે ખરાબ કામ થતું અટકાવ્યું છે.” ઈઝામુદ્દલા તરફ વળી સુલ્તાન કુલિખાએ કહ્યું, “પણ હજરત ! મને આશ્ચર્ય લાગે છે કે, આપે આઆદમીની લેખી કબુલાતને ઉપયોગ કેમ કયો નહિ? આ કહે છે તે કાગળ ક્યાં છે?” ઇકામુદ્દોલા સ્થિર ઉભા હતા ત્યાંથી આગળ સર્યો. તેણે આ સર્વ સાંભળ્યું હતું, અને અત્યારે તેને આત્મા સ્વર્ગને આનન્દ ભાગથતો હતો. તેનું દુઃખ અને મરણભય ટળી ગયાં હતાં. નવજીવન અને પ્રેમનાં રમ્ય સ્વમાં તેની આંખ આગળ તરવરતાં હતાં. તે સુલ્તાન કલિખાંને પ્રશ્ન સાંભળી જરા આગળ સર્યો. આ બદમાશની કબુલાત આપે ઉપગ કર્યો કેમ નહિ ?” સુલ્તાન કલિખાએ ફરીથી પૂછયું, “અને સજા કેમ પત કરી?” “નામવર! વૉત એ હતી કે, શાહજાદી સાહિબાએ તે પત્રને નાશ કરી નાંખ્યો હતો. જ્યારે અમે વરંગુલમાંથી ચાલી નીકળ્યાં અને આ જંગલના પહાડોમાં આવ્યાં, ત્યારે મૌકો મળતાં તેમણે તે પત્ર મારા ખીસામાંથી કાઢી, તેને કટકેકટકા કરી ફેંકી દીધો. તેઓ આપને મલેક મુબારકના પંઝામાંથી છોડવવાને એટલાં તો આતુર હતાં કે, તેમણે આગળપાછળને વિચાર પણ કર્યો નહિ, અને તેમણે પિતાને હાથે પોતાની નિર્દોષતાની સબૂતને નાશ કર્યો.” ખયર ! તે આપે મને આ વાત આપને ઇન્સાફ કરતી વખતે શા માટે ન જણાવી?” સુલ્તાન કુલિખાએ પૂછ્યું કારણ કે, આપે મારા કથનપર ભાગ્યે જ વિશ્વાસ રાખ્યો હોત ! સબૂત તે હતી નહિ, ને તેના નાશની યાદ આપી શાહજાદી સાહિબાનું દિલ જ કરવું, એ ઠીક ન હતું.” : આમ તેઓ વાતચીત કરતા હતા, એટલામાં મલેક મુબારક કોઈના જોવામાં ન આવે તેમ ત્યાંથી પાબારા ગણી ગયે. સઘળાનું મન આ ખૂશ ખબરમાં મશગુલ હતું, અને તેનું ધ્યાન ઈઝામુદ્દોલાપર વળ્યું હતું. હજરત !” સુલ્તાન કલિખાએ આનંદવ્યંજક મંદ સ્વરે કહ્યું, “આપ મુક્ત છે. આપને મારે હાથે ગેરઇન્સાફ થયો છે. મેં આપને માટે ખેટા વિચાર બાંધ્યા હતા, આપને એક નીચ જાસૂસ માની લીધા હતા, પરંતુ તે પાક રહિમકરિમની મહેરથી આપના પરના એ ઈલજામ નિરાધાર અને ખેટાં ઠર્યા છે, અને આપની સચ્ચાઈ પૂરવાર થઈ છે. આપના દિલને યકરાર મેં નામંજૂર કર્યો હોત, પરંતુ તે બીજાના કહેવાથી સાચે ઠરવામાં અધિક આનંદ થયો છે. અને આ ખૂશ ખબરથી બીજાઓના દિલ પણ આનંદથી નાચે છે. દિલશાદના દિલ પર આપે કાબૂ મેળવ્યો છે, અને હું પણ તેને આપની સાથે શાદીની રજા આપું છું, ઈશ્વર આપને સુખી રાખે અને ભવિષ્યમાં ચઢતી કરે. દિલશાદ પણે કમરામાં ગમગીન બેઠી છે, પરંતુ આપના દર્શનથી તેને આનંદ થશે, તેના સુકાયેલા પ્રાણુમાં નવ જીવનનું અમૃત રેડાશે.” Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com Page #167 -------------------------------------------------------------------------- ________________ સૈનક મર્હુલની શજન્મઢઢ ઇંક્રામુદ્દોલા તરત અંદર જ્યેા. તેની આંખા પ્રેમ અને આનંદથી ધનથન નાચતી હતી. તેની મુદ્રામાં અપૂર્વ ઉત્સાહ ભાસતા હતા. તેણે એરડામાં જતાં જોયું તે કઈ મળે નહિ. ખાલી બત્તી ખળતી હતી. “શાહનદી સાહિખા !” કહી ઇંક્રામુદ્દૌલાએ બૂમ મારી, પણ તેને પ્રત્યુત્તર મળ્યા નહિ. ઇકામુદ્દૌલાને જીવ ઉડી ગયા. તે નિરાશ થઈ બહાર આવ્યા. સામેા જ તેને એક કર મળ્યા. ઇકામુદ્દોલાએ તેને પૂછ્યું, શાહજાદી સાહિખા કયાં છે ?” 6 “કાણુ ?” તે નોકરે આશ્ચર્યું પામી સામે સવાલ કર્યો. “દિલશાદખાનમ !” ઇકામુદ્દૌલાએ જવાખ વાળ્યા. “હાં, હાં, હજરત મલેક સુખારકખાં ઘેાડી વાર થઈ તેઓને લઈ ચાલી ગયા. તે વરંગુલ આજ જવાના હતા, અને તેઓ સિધાવ્યા.” પૂતળાંની માફક ઇકામુદ્દૌલા સ્થિર ઉભા રહ્યો. ક્ષણભર તેના હોરાકારા ઉડી ગયા. તેને મલેક સુખારકપર ગુસ્સે આવ્યા, અને તે એવા આવેગથી કે શું કરવું, તેની તેને સુઝ પડી નહિ. મલેક સુખારકે છેલ્લી ઘડીએ તેના હાથમાં આવેલી ખાજી વણસાડી. તે ચાલાકી કરી ત્યાંથી સટકી ગયે; આ વિજયાત્સવને વખતે તેની મહેનતપર પાણી ફેરવ્યું. હાથમાં લીધેલે અમૃત કુંષ માંએ માંડતા ઢળી ગયા. વૈરની પ્રખળ લાગણી હુતાશન મા પ્રકટી આવી. તેણે મલેક સુખારક પર વૈર લેવા નિશ્ચય કર્યો. તેની આંખેામાંથી વૈરના અગ્નિ વર્ષવા લાગ્યા. તરત જ તે ઘેાડાર ભણી ગયા, અને રાવતને પૂછ્યું, “હજરત મલેક સુખારક ક્યાં છે?” “તેએ ઘેાડી વારપર અહીંથી રવાના થયા.” “એક્લા કે કાઈ સાથે હતું.” “જી, સાથે કાઈ ખાવુ હતાં,” તે રાવતે જવાબ વાળ્યેા. “ઠીક તેા એક ચપળ ઘેાડો આણુ તા,” ઇકામુદ્દૌલા ખેલ્યા. ધાડા આવતાંની વાર તે સ્વાર થઈ ચાલી નીકળ્યા. સુલ્તાન કુલિખાં અને ઇનાયતખાં તેને દરખા રમાંથી જતેા જોઈ આભા બની જોઈ રહ્યા. ઇંકામુદ્દૌલાનું ધ્યાન એક જ બાબતમાં લાગ્યું હતું. તેની પેાતાની આસપાસની સ્થિતિનું ભાન ન હતું. આકાશમાં ચંદ્ર ઉગી નીકળ્યા હતા. તેના ધવલ પ્રકાશમાં પૃથ્વી સ્નાન કરી રહી હતી. વૃક્ષા અને પર્વતના શિખરોને દૃશ્ય મનેહર જણાતા હતા. ઇંક્રામુદૌલા નગ્ન તરવાર હાથમાં લઈ ઘેાડાને વેગથી દોડાવતા રસ્તે કાપતા હતા. પ્રથમ તે તેને રસ્તામાં સહેજ અડચણ નડી, પણ કંઇક પ્રેરણાથી તે વિચાર કર્યા વગર માર્ગે કાપવા લાગ્યા. રસ્તામાં ઘેાડાની ખરીએનાં ચિહ્ન સ્પષ્ટ દૃાચર થવા લાગ્યાં. તે જોતાં અધિક ઉત્સાહથી ઇક્રામુદ્દૌલા રસ્તા કાપવા લાગ્યા. વૃક્ષમાંની ઘટામાંથી ગળાઇને ઠેકાણે ઠેકાણે ચંદ્રપ્રકાશ પડતા હતા. એકાએક કારમી ચીસ ઇકામુદ્દૌલાને કાને પડી. તેણે ધાડાની લગામ પકડી કચી દિશામાંથી તે સ્વર આવતા હતા તે નક્કી કર્યું, અને તે દિશા તરફ ઘેાડાને વાળ્યે, તે કિકિયારી દિલશાદની હોવી જોઇએ, એમ તેના મનમાં થઈ આવ્યું, અને ખરેખર તે કિકિયારી દિલશાદની જ હતી. આપણા નાયકે ઘેાડાને વેગથી દેડાવ્યા. તે બૂમ, તે દયાને માટે પ્રાર્થના, તેને માર્ગદર્શક થઈ પડી. તે નદી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com Page #168 -------------------------------------------------------------------------- ________________ પ્રેમની ઉષા ૧૧. ઓળંગી ઢળાવપર થઈ આગળ ચાલ્યા. તીરની માફક ઘડે જતો હતો. સ્પષ્ટ રીતે દિલશાદને અવાજ તે પરખી શક્યો. તે મલેક મુબારકને આજીજી કરતી હતી, દયાને માટે ભીખ માંગતી હતી. જ્યારે તે નિષ્ફર ઉમરાવ તેની આ યાચના હસી કાઢતો હતો. જોતજોતામાં તેઓ તેની દષ્ટિએ પડ્યાં. દિલશાદ છૂટવાને માટે કોશેશ કરતી હતી. મલેક મુબારકે તેને ઘોડાપર આગળ બેસાડી હતી; ઘડે કાબુમાં રહેવો કઠણ જાણતા હતા. સ્વચ્છ ચાંદરણમાં આ સર્વ ઈકામુદીલા જોઈ શકે. પણ એટલામાં મલેક મુબારકને કાને ઘોડાની ખરીને અવાજ આવ્યો. તેણે પાછું જોયું, અને જોતાં જ તેને ગુસ્સો આવ્યા. એક દૃષ્ટિમાં તે તેના શત્રુને ઓળખી શકે. તેણે ઘડાને જોરથી એડી મારી, પણ પાછળથી મનમાં વિચાર આવતાં તેણે એકદમ લગામ પકડી દિલશાદને ઘોડાપરથી નીચે ઉતારી, અને પોતે પણ જમીનપર કૂદી પડ્યો. દિલશાદને જોતાં જ જીવમાં જીવ આવ્ય; Uકામુલા પણ લાગલે જ ઘોડાપરથી કુદી નીચે જમીનપર ઉભે અને કહ્યું, “કેમ હજરત ! હવે શું કહેવું છે ?” “કહેવાનું શું હોય ?” મલેક મુબારકે કહ્યું. “શું હેય?” કામુદીલાએ કહ્યું, “એ જ કે, જ્યાં સુધી આ દેહમાં પ્રાણ છે, ત્યાં સૂધી વરંગુલમાં યા કહેને કે આ સલ્તનતની છાયામાં તમારે માટે સ્થાન નથી, વા જ્યાં સુધી મારા જીવમાં જીવ છે, ત્યાં સુધી આપને પણ નિરાંત નથી.” વાર, પણ આપણે શાહનદીની છેલ્લી સલામ લઈ લઈએ.” હા, લઈ લે. છેવટની વખત જોઈ લે. જે તેથી સંતોષ થતો હોય તે તેમ કરે. પણ શાહજાદીનું દિલ તો મેં કયારનું કબજે કરી લીધું છે.” મલેક મુબારકે તરવાર કાઢી, અને દિલશાદની તરફ દષ્ટિ કરી. તે પાષાણુના પૂતળાની માફક ન્ય નજરે આ સર્વ જઈ રહી હતી. તે નિર્જન અરણ્યમાં સૂમસામ હતું. માત્ર તરવારને ખણખણુટ કે તેમના શ્વાસોશ્વાસ સિવાય અન્ય અવાજ કાને પડતો ન હતો. બને છવપર આવી પટાબાજી ખેલતા હતા. મલેક મુબારક પિતાનું સર્વે જે વ્યર્થ વ્યય કરતે હતે. એકાએક કામુદૌલા ઘૂંટણે પડ્યો. મલેક મુબારક રીંછની માફક તેનાપર તલો. પણ ઈશ્ચમે એવી સિતાફીથી પટો ખે કે મલેક મુબારકની તરવાર એમને એમ સ્પર્શ કર્યા વગર ગરદન આગળથી પસાર થઈ. કામુદૌલા ચિત્તાની માફક ફરી ઉભો થયે, અને એક ફટકે એ તે લગાવ્યો કે કમરથી પિટની પાંસળી સુધી પહોંચ્યો. “યા ખુદા” કરી લથડિયાં ખાતા મલેક મુબારક જમીન પર પડ્યો, અને તેને આત્મા અલ્પ વારમાં પિતાના ર્તાિર સમક્ષ જઈને ઉભો રહ્યો. ઈકામુદૌલાએ વાંકા વળી તેના પર એક દૃષ્ટિ ફેંકી. તેની ખાત્રી થઈ કે મલેક મુબારકના શરીરપંજરમાંથી પ્રાણુરૂપી પંખેરું ઉડી ગયું છે. સીધે તે દિલશાદ પાસે ગયે. તેને પિતાના બાહુમાં બંધન કરી દીધી. બન્નેના ઓઠ સંલગ્ન થયા. દિલશાદનું શરીર થરથર ધ્રુજતું હતું, પરંતુ ઈકામદોલાના સ્પર્શથી તેનામાં નવ ચેતના જાગૃત થવા લાગી. આમ થોડી વાર પછી તેણે દિલશાદને બીજા ઘડા પર બેસાડી, પોતે પણ ઘોડા પર સ્વાર થઈ તેઓ નસીમાબાદ તરફ કુચ કરવા લાગ્યાં. તેઓ આસ્તે આસ્તે માર્ગ કાપતાં હતાં. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratvww.umaragyanbhandar.com Page #169 -------------------------------------------------------------------------- ________________ ૧૬૨ રૌનક મહેલની રાજખટપટ સમયની તેમને પરવા ન હતી. નવજીવન, નવજાગૃતિ, અને નવું ચેતન પ્રાણમાં સ્ફુરતું હતું. પ્રેમની દિવ્ય જ્યેાતિ બંનેના અંતરમાં પ્રકટી હતી જે શરીરમાં તનમનાટ મચાવતી હતી. આમ તેએ નસીમાબાદના કિલ્લામાં આવી પહોંચ્યાં. દરવાજાપર હતાશ ચેહેરે સુલ્તાન કુલિખાં રાહ જોઈ ઉભા હતા. દિલશાદ અને ઈકામુદ્દૌલાને તેતાં તેના ચેહેરાપર આનંદની છટા ચમકી. આંખમાં તરલ તેજ રમવા લાગ્યું. ઈકામુદ્દૌલાને શ્વેતાં જ પૂછ્યું, આપે તેને મારી નાખ્યા કે ” “હા, મેં તેના પ્રાણ લીધા,” ઈંક્રામુદ્દોલાએ જવાબ આપ્યા. રાત્રિના અંધકાર સરી જતા હતા. ઉષાની રક્તિમા છવાઈ હતી, તે આણી તરફ આ સર્વના હૃદયમાં પણ નવ ચેતના સ્ફુરતી હતી. પ્રેમની ઉષા ઝળકતી હતી. દુ:ખદ રાત્રિ વ્યતીત થઈ હતી. પક્ષિઓના મધુર ક્લરવ કાનમાં આનંદ અને પ્રેમનાં મીઠાં ગાન ગજવતા હતા. હિરયાળી નયન તૃપ્તિકર હતી. આ દેખાવ જોઈ સર્વની સુગુફ્તા મીજાજી નેઈ સુલ્તાન કુલિખાંએ કહ્યું, શરાખે લુફે મુદ્દાખન્દરા કિનારે નેસ્ત્ર, વગર કિનાર તુ માયટ્ટ સુરે જામ ખુઅ.* ઇતિહાસના વાંચકોને જણાવવાની જરૂર નથી કે, આ તેાફાની હુલ્લડ રાંત પડ્યું ખરું, પણ કાસિમ ખરિદના કાવાદાવા નરમ પડ્યા નહિ. રાજ્યના સ્તંભરૂપ સરદ્વારામાં બેદિલી ઉત્પન્ન થઈ, અને વારંવાર ખખેડા ઉત્પન્ન થવા લાગ્યા. દસ્તુર દિનારને ઘણું નીચું તેવું પડ્યું, અને અવસર આવતાં સુલ્તાન કુલિખાંને તાબે થવું પડ્યું. કેટલાક ઉમરાવેાએ સુલ્તાન મહંમદને આ કપટી વજીરની જાળ તાડી અચાવવાને પ્રયત્ન કર્યો, પરંતુ સુલ્તાનને ઉંધી બુદ્ધિ સુઝવાથી પેાતાના નાશ પાતાને હાથે કર્યો. રાજ્યથી વિભક્ત થઈ ઉમરાવા સ્વતંત્ર થયા. આગળ જતાં સુલ્તાન કુલિખાંને પણ તેમ કરવાની ફરજ પડી. સુલ્તાન કુતુબ નામ ધારણ કરી તે સ્વતંત્ર થયેા. આમ બ્રાહ્મણી વંશના વિધ્વંસ આવી લાગ્યા. તેણે પેાતાની રાજધાની ગાવલકુંડામાં રાખી. આ રાજ્યે આગળ જતાં ઇતિહાસમાં નામના મેળવી. દિલશાદ અને ઇંક્રામુદ્દૌલાનાં લગ્ન ધામધૂમથી થઈ ગયાં, અને ઇકામુદ્દોલાના ગુણથી મેાહિત થઈ સુલ્તાન કુલિખાંએ તેને સારી જાગીર આપી. તેના પેાતાના ગુણથી દિન પ્રતિદિન તેને ઉર્જા થતા ગયા, અને સુલ્તાન કુલિખાંએ જે વિજય મેળવ્યા તેમાં ઇંક્રામુદ્દોલાની મુખ્ય મદદ હતી, એવા ઉલ્લેખ સ્થળે સ્થળે મળી આવે છે. દુ:ખ પછી સુખ, રાત્રિ પછી દિવસ, અંધકાર પછી મકારા એ સૃષ્ટિનિયમ અખાધ્ય છે. આમ સુલ્તાન કુલિખાંની ઉન્નતિ સાથે ઇંકામુદ્દોલાની પણ ઉન્નતિ થઈ, અને તે દિલશાદના પ્રેમમાં દિવસ વ્યતીત કરવા લાગ્યા. Cotrotste tect સ મા સ * તે પ્રભુની મહેરના મદને કિનારા નથી અગર જે કિનારા નજરે પડે તેા પ્યાલાના દોષ છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com Page #170 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ (5ષ ૨) ભટકતા હય રાગે સુહુ જબ ખામે હોતા હય. અર્થ-ચેરાશે સુબહુ–સવારને દીવા પ્રકાશ. સવારને દીવો બુઝાઈ જવાની તૈયારીમાં હોય છે ત્યારે ચમકારે કરે છે. મતલબ એ છે કે બ્રાહ્મણ વંશના સુલતાનની જાહેજહાલી હતી પરંતુ તે સવારના બુઝાઈ જતા દીવાના ચમકારા જેવી. અમીર ખુશરે: હિન્દુસ્તાનમાં જે ફારસી ભાષાના ઉત્તમ કવિ થઈ ગયા તેમાં અમર ખૂશનું સ્થાન ઉચ્ચ છે. તેનો પિતા સયકુદીન ઇરાનના બલ્બ શહેરને નિવાસી હતા અને તે શહેરને ત્યાગ કરી તે હિન્દુસ્થાનમાં આવી પતિયાલામાં વચ્ચે હતે; જ્યાં, અમીર ખુશરોને જન્મ . સ. ૧૨૫૩. હી. જ. ૬૫૧ માં થયો હતેમહાન ફકીર નિજામુદીન ઓલિયાને તે ભાગીદ હતો, અને તેની કા પુરાણું દીલ્હીમાં આ ફકીરની દરગાહ પાસે આવેલી છે. તેને દોહીના ઘણું રાજાઓએ રાજકવિ તરીકે સ્વીકાર્યો હતો. તેણે કેટલાક શાહનાં વખાણ કવિતામાં કર્યો છે અને કેટલાકનાં સ્મરણ પણ લખ્યાં છે. તેના ગ્રંથની લ સંખ્યા ૯ છે. શિયાસ-ઉદ્-દીન તઘલખની હકીકત તેણે તઘલખનામા'માં આપી છે. આ ઉપરાંત સુઇઝુદીન કૈકેબાદ અને તેના પિતા નસિરૂદીન બારાખાન જે બંગાળને સુલ્તાન હતા, તેઓ તેને મળવા આવ્યા હતા તેના સ્મરણમાં કિરાન-ઉસ-સાદીની નામે કાવ્યની રચના કરી છે. પ્રથમ ચાર ખાલિકના વૃત્તાંત અને સૂફિ મતપર તેણે ગ્રન્થરચના કરેલી અસ્તિત્વમાં છે. ઈકીયા' નામના પુસ્તકમાં પ્રેમવિષયક કાવ્યોનો સમૂહ છે. “મલ-ઉલ-અવર એ પુસ્તકને હિન્દુસ્તાનમાં અને સૂકિમતાવલંબીઓમાં વિશેષ પ્રચાર છે. તેઓ આનંદથી તેની કૃતિઓ ગાય છે, અને તેથી એક પ્રકારની સમાધિની સ્થિતિ જેને ‘વ’ કહે છે તે પ્રાપ્ત થાય છે. આ ઉપરાંત એના “ખમસા” પણ વિખ્યાત છે. અમીર ખુશરોને અવાજ પણ ઘણેજ મીઠે હતું, અને ગાયનમાં પણ તે ઘણે નિપુણ હતો. અલાઉદીન સિકંદરના અમલ સમયે દક્ષિણને નાયક ગોપાલ નામે ઘણો વિખ્યાત ગયો હતો. તેની કીર્તિ સારા હિન્દુસ્તાનમાં વ્યાપી હતી. દલહી આવી તેણે રાજસભામાં એક ગીત ગાયું જેની ઝમક, અને રચના એવી હતી કે કેઈથી અનુકરણ થઈ શકે નહિ. સુલ્તાને અમીર ખુશરોને તે વખતે પિતાના તખ્ત નીચે છુપાવ્યો હતો. તેણે આ ગીતો સાંભળી લીધાં અને બીજે દિવસે રાજસભામાં એ જ ઢબપર તરાના” ગાઈ સંભળાવ્યા. ગ ઘણે આશ્ચર્ય પામ્ય, અને આથી તેને પોતાનું ઇનામ ઈ દેવું પડ્યું. - ઉર્દૂ ભાષાને ઉદય શાહજહાંના સમયથી લેખવામાં આવે છે, પરંતુ અમીર શરાના સમયમાં તેનાં બી રોપાયાં હોવાં જોઈએ. આની પુષ્ટિમાં અમીરની કેટલીક કાવ્યરચના દર્શાવવામાં આવે છે. જહાલ મિસકી મકન તગાકુલ, દુરાય નૈના બનાય બતિયા, કિતાલે હિજરાં નદારમ્ અય જ, ન લેહુ કહિ લગાય છતિયાં. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratvww.umaragyanbhandar.com Page #171 -------------------------------------------------------------------------- ________________ ૧૬૪ પરિશિષ્ટ (પૃષ્ઠ ૫૫) દિલમ દર આશિકી આવારહ શુદ–આવાર તર બાદા. તનમ અઝ બેદિલી બીચારહુ શુદ–બીચાર તર બાદા. બ તારાજે અસીરાં ઝુલે તૂ અઈયારીઈ દરદ, બ ખું રીઝે ગરીબ ચમે તૂ અઈયાર તર બાદ, રૂખત તાઝસ્ત બહરે મુરદને ખુદ તાજહ તર ખામ દિલત ખારસ્ત બહરે કુર્તને મન ખાર તર બાદા. ગર અય ઝાહિદ દુઆએ ખેર મી ગૂઈ મરા ઈ ગૂ, કે આ આવાર કે બુતાં આવારહ તર બાદ.” દિલે મન વાર ગત અઝગમ નઝાં ગૂનહકે બેહ ગરદદ; અગર જાના બર્દી શાદસ્ત યા રબ પાર તર બાદા. હમી ગેચંદ કે અઝ ખંખારિયશ ખલકી બજાં આમદ, નમી ગૂયમ કે બહરે જાનેમન ખૂંખારહ તર બાદા. ચુ બા તર દામની ખૂ કર્દ મૂસરી બા દે ચમે તર, બ આબે ચમે મિઝગાં દામનશ હમવાર તર બાદા. ભાવાર્થ-મારું દિલ આશકીના (મુકમાંથી) દેશવટો પામ્યું છે. ભલે તે વધારે ને વધારે દેશવટે ભગવે. તારું મન પ્રેમની પીડામાં નિર્ગત થયું છે ભલે તે વધારે ને વધારે પ્રેમની પીડામાં નિર્ગત થાય. - તારી અલક લટ કેદીઓને લુટવામાં બહ ચતુર છે, તારાં નયન ગરીબોને સૂક્તપાત કરાવવામાં નિષ્ણાત છે, ભલેને તે વિશેષ ને વિશેષ રક્તપાત કરાવવામાં નિષ્ણાત થાય. તારું ખીલેલું વદન કમળ હું ઇચ્છું છું, કે મારાં મૃત્યુને કાજે અધિક ઉલ્લાસિત અને પ્રફુટિત થાય. તારું હૈયું પથર જેવું સખ્ત છે ભલે એ મને મારવા માટે વધુ અને વધુ સપ્ત થાય, સંગદિલ બને. અય જાહિદ! તું મને આશીર્વાદ આપે છે તે આ આશીર્વાદ આપ: “આ દેશવટે પામેલો આશક (જે) માશુકના મહોલ્લામાં રખડે છે તે વધારે ને વધારે રખડ્યા કરે.' મારું દિલ ગમથી એવું તે ટુકડેટુકડા થઈ ગયું છે કે ફરી સંધાયું મુશ્કેલ છે; પણ જે માશુકને એથી વધારે આનંદ થતું હોય તે ભલે એના હજી પણ વધારે ને વધારે ટુકડા થાય. બધા કહે છે કે, માશુકાના લેહીના તરણ્યા સ્વભાવને લીધે બધી દુનિયા કંટાળી ગઈ છે, પણ (હું) એમ નથી કહેતા. પણ ઉલટ એમ કહું છું કે, મારા જીવ ખાતર, મારી જાન ખાતર એ પ્રિયતમા વધારે ને વધારે લોહીની તરસી થાય. - જ્યારે ખુશરે તેને નયનમાંથી નીકળતી અશ્રુધારાથી પિતાને અંગરખાની દામન ભીજાવવા ટેવાયેલો છે ત્યારે ખૂની આકાંક્ષા એ દામન ચિરકાલ ભાયેલી રહે. અમીર ખુશરેના દિવાન માટે લેખક તેના નેહી મીટ હામી દલાલ, તથા આ ગજલના ભાષાંતર અને કેટલાક ફેરફાર માટે ફારસ્સી ભાષાના વિખ્યાત સૂાક્ષર પ્રા. શેખ અબદુલ કદિર સરફરાજને અત્યંત આભારી છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratvww.umaragyanbhandar.com Page #172 -------------------------------------------------------------------------- ________________ , સર અવસર ઉપર ભેટ આપવા લાયક ચોખા ઘીની મીઠાઇઓ મેળવવાનું વિશ્વાસુ મથક એકજ છે અમારા માલને માટે સેંકડે સરટીફીકેટ તથા સેનાના ચાંદે મળેલા છે. તમારી ખાત્રી માટે એકજ સરટીફીકેટ બસ છે. જાણીતા ગુજરાતી” પત્રના મેનેજર શું કહે છે? * તમારી મીઠાઈની દુકાનેથી દીવાલીના પ્રસંગે મીઠાઈ મંગાવવામાં આવે છે. મીઠાઈ અમારા માણસેને પસંદ પડી હતી, માલ ચે અને સારે હવે તેનું આ સરટીફીકેટ આપવામાં આવે છે. પેસ્તનજી જમશેદજી મેનેજર ગુજરાતી પ્રેસ. -- - { ગોવિંદાશ્રમ સ્વીટ શોરૂમ જુમામસીદ મુંબઈ વી. પી. થી માલ મંગાવનારે અગાઉથી ડીપાટ ૨૫ ટકા મોકલવા. (મંગાવ ઘટાડેલા ભાવનું લીસ્ટ) Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratvww.umaragyanbhandar.com Page #173 -------------------------------------------------------------------------- ________________ NYYYNSSONSNVVSSVVVVVVVVVVOSVSVZSUSNY ARARARAÀARORARY સાના, ચાંદી તથા ઝવેરાતના દરેક જાતના દાગીનાની જુની અને વિશ્વાસુ જંગી દુકાન. : N | | | | | દરેક કેામમાં વપરાતા તથા પ્રસંગેાપાત ભેટ કરવા લાયક દરેક જાતના દાગીના હંમેશા તૈયાર રહે છે. તેમજ ગ્રાહકના ખાસ એરડરથી મનાવી આપવામાં આવે છે. અહારગામના એરડર વખતસર વી. પી.થી પુરા પાડવામાં આવે છે. ગેર’ટી—હમારે ત્યાંના ખરીદેલા દાગીના જ્યારે પાછ લાવા ત્યારે મજુરી કાપી સેનાનાં નાણાં પુરેપુરાં પાછાં આપવામાં આવે છે. નરોતમદાસ ભાઉ-ઝવેરી. ટેલીફાન નં. ૫૬૫, શેખમેમણ સ્ત્રીટ-મુ ખઇ. sysysysvuoroveuuuu ARARARARARARARARAS ARARAN Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com Page #174 -------------------------------------------------------------------------- ________________ ત્રણ ચંદ્ર છાપનું કુદરતી કેસર વાપરે. મુંબઈ તથા દેશાવરમાં, તથા રાજરજવાડામાં અને મંદીરેમાં લગભગ ત્રીસ વરસ ઉપરાંત વખણાયેલું અને જાણીતું તદન ચોખું અને ચુંટી કાઢેલું ત્રણ ચન્દ્ર છાપનું પવિત્ર કેસર. ૨જીસ્ટર, હેડ માર્ક ઉપર લખેલી છાપમાં કઈ પણ જાતની અપવિત્ર ચીજની મીલાવટ બીલકુલ નથી. તેના માટે સારાં સટીફીકેટ અને ઉંચા અભિપ્રાયે મળ્યા છે. એક વખત વાપરવાથી ખાત્રી થશે. બજારમાંથી ખરીદ કરતી વખતે ડબ્બાની કેર તથા પેકીંગ બરાબર તપાસી લેવી નકલી માલથી સાવધ રહેવું. બજારૂ દગાવાળા માલના અમે કોઈ પણ રીતે જખમદાર નથી. બીજી પણ દરેક જાતની કેસર અમારી દુકાનેથી જથ્થાબંધ તથા છુટક મળશે. બહારગામના ઓર્ડર વી. પીથી મોકલવામાં આવે છે. ઠા. ખટાઉ લધાની કુ કેસરના વેપારી અને કમીશન એજન્ટ. માંડવી વડગાદી નં. ૩ મુંબઈ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratvww.umaragyanbhandar.com Page #175 -------------------------------------------------------------------------- ________________ મફત! ઈનામ! મત! રેલવે રેગ્યુલેટર ઘડિયાલ ગ્યા. વર્ષ ૩ કીમત રૂ. જા સાથે અત્તરની પેટી. દ દુવિ ના શ ક મ લ મ. દરાજ ગજકર્ણ ઉપર રામબાણ કીંમત ૪ આના. [ ૧૨ ડબી લેનારને ૧ ટાયરીષ્ટ વાચ. ૨૪ ડબી લેનારને ૧ રા૫ ઘડિયાલ મત. કીંગ ચાર્જ કેરેનેશન કાં મુંબઈ નં. ૪. પ્રચંડ પ્રતિજ્ઞા. શારીરિક કે મનની નબળાઈને નાશ કરે, અખુટ બળ પ્રાપ્ત કરાવવું, હાડકાં તથા લેહી વહેવનારી નસેને દઢ કરવી, અજીર્ણ કે કે દસ્તની કબજીયતને તેડવી અને લોહી તથા વીર્યને સુધારીવધારી સ્મરણ ખીલાવી શરીરને રૂછપુષ્ટ બનાવવું એ મદન મંજરી ગાળીઓની ! પ્રચંડ પ્રતિજ્ઞા છે, કિંમત ગોળી ૪૦ ની ડબીને રૂ. ૧. રાજવૈદ્ય નારાયણજી કેશવજી. જામનગર-કાઠીયાવાડ, બ્રાન્ચ-કાલબાદેવી રેડ, મુંબઈ હજારે નીરાશામાં આશાનું એકજ કારણ? કામ સંજીવન. (ફાયદો ન થાય તે પૈસા પાછા.) અદૂભુત શક્તિ, બુદ્ધિ અને સૌદર્યતાની સંપુર્ણ વૃદ્ધિ કરનાર આ દવા છેડા જ વખતમાં ભારે વખાણુ સાથે સર્વત્ર પ્રચલીત થઈ ગઈ છે. ગયેલી જુવાની પાછી મેળવવા માટે આ દવા જાણીતી છે. વીર્યને કરે છે. સ્ત્રી પુરૂષો માટે શકિતની ઘણું જ ઉમદા દવા છે. કીમત રૂ. ૧) શત્વ વીનાશક તેલ કોઈ પણ કારણથી ગુમાવેલાં પુરૂષત્વને જે કાઈ પણ ઉપાય હોય તે અમારું શહત્વ વીનાશક તેલ જ છે. ગમે તે કારણથી ઉત્પન્ન થયેલી ગુસ ભાગની નસેની નબળાઈ માત્ર ત્રણ જ દિવસમાં જડથી દુર કરે છે. સાધારણ શીથીલતા તે પહેલે દીવસે દુર થાય છે. એકવીસ દીવસના પુરા સેવનથી જંદગીભર નચત થાય છે. કીંમત માત્ર રૂ. ૫) નકલી માલથી ઠગાતા ના. લેબલ જોઈને જ શીશી લેવી. દરેક રતુમાં એકસરખે ગુણ કરે છે. S S , છે કાલબાદેવી રેડ મલારવાડી મુંબઈ નં. ૨ જે. એન. શેઠના. } Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratvww.umaragyanbhandar.com Page #176 -------------------------------------------------------------------------- ________________ ૨ ૧ ૧ ૧ ૦ ૦ ૧ ૦ ૦ ૦ ૦ ૩ એક સાથે રૂ. ૧૦ ની ખરીદી કરનારને રૂ. ૩ નાં નેવેલે ભેટ. બસ તારેજ ખાતર નવલકથા. ૨-૦ ત ભાનુ નવીન નવલકથા. ૧- ૮ રતન લેડજનું રમખાન . ૨-૦ કુંજબાળા સામાજીક. • ૧- ૦ એક પથરના પ્રતાપ હસાહસ ૨- ૦ સુવર્ણ કુમારી સામાજીક . સંસાયટી સ્ટ... ... .. ૨- ૦ મયુરા નવીન નવલકથા .. પારસી પુત્રી પ્રકાસ• • ૧- ૪ સ્નેહલતા (ભેદભર્યું ખુન) ... દુ:ખી દીના .. ••• .. ૨- ૦ ભેળો ભીમદેવ પાટણની પડતી ૧- ૮ એક અબળાને કીને.. . ૧- ૪ સાન્તિદા રસીક નવલકથા ... જીગર કે ડીગર... . .. ૨- ૦ રમણીએ રનમાળ ... .. હકદારને હક્ક (છુપી પોલીસ) ૧- ૮ માનવતત્વ (ઉત્તમ ગ્રન્થ) - ગંધાતા ગુલાબ નેવેલ... . ૨- ૦ રમણી કે રાક્ષસી ... .. ૧- ૮ ખંભાતનો ખુની . .. ૧- ૦ રનમાળ ઐતિહાસ ... ... હાજીબાવાનાં સાહસ કામે ૧- ૮ પ્રવાસીના પ.. .. .. - તલવારની ધાર નોવેલ .. ૧–૦ અમરસિહ (ડીટેકટીવ) .. તકદીરની તકલીફ નેવેલ ... ૨- ૮ બ્રહ્મદેશની રાણી . હમસીર કે સમસીર નેવેલ. ૨– ૦ આઇને અકબરી ... .. બાપ કે સાપ.. • • ૧- ૪ શંકરાચાર્યનું જીવનચરિત્ર ... જહાંગીરનામુ ••• •••••• ૨-૦ સ્નેહલતા ઉત્તમ નવલક્યા... પડતીપર પચાસ નેવેલ મેહીની (રા. દીવેટીયાકૃતિ)... સંજોગને ભેગ (સચિત્ર) ૨- ૮ નંદનવનને આગણે ફિલસુફી.. ઉષાનન્દિની " • ૦- ૮ નલીનીકાત નવલકથા . મેજ ટેલર ઐતિહાસીક . ૧- ૮ ડીટેકટીવ દેવેન્દ્ર .. . સયતાનને સાથી ... .. ૨– ૦ પાતળની પ્રેમદા .. . હેમલીબાઇની વાએજ સચિત્ર ૧- ૮ ચાંદબીબી સચિવ . .. પેટે બેલ્થ પંચી ભાગ ૧-૨ ૧- ૦ ટોડ રાજરથાન બંને ભાગ ... સીતમગર.... • • • ૨- ૦ માનવસાસ્ત્ર (૨૦ ચિત્રો) . - જગતને ફાસે ... ... ૨–૦ વીકમની વીસમી સદી ભા. ૧-૨ ૫- ૦. જીવતું દોજખ... ... ... ૨- ૦ : સ્નેહમાં સંકટ નવલકથા .• કીસમતની કસ્તીમ . . ૧- ૮ સુરતીલાલ નવલકથા... . ૧ઝેહરે કાતીલ ••• .. • ૧- ૪ શ્વેતક્તા ભાગ ૧-૨-૩ - ૨ - ઝાલીમ જમાને ... , ૧- ૪, હિન્દુની હાલત ઘણીજ ઉોગી ગ્રહણી કે દેવી ઘણું જ ઉગી ૧-૦ લંડન રહસ્ય નવલકથા .. સ્નેહ સૌભાગ્ય . . ૦-૧૨ કેડેબેક દીલકસ નવલકથા ... ૨૦૦ વર્ષનું પંચાંગ કી. ઘટાડેલ ૩–૧૦ નઝીર નઝીરના બેત... સતી ત્રિવેણી... . .. ૧- ૮ હેમકળા (સચિત્ર) ... જાપાનીસ જાસુસ .• • ૧- ૮ અલક કીરી નવલકથા અનુપ કુમારી... ••• . ૧- ૮ શશીબાળા (ભયંકર મઠ) બ્રહ્મચારણું •• ૧- ૮ - રસિકલલીત નવલકથા... .. ઉમાજી નાયક એક લુટાર.. ૧- ૦ કલે આમ ... ... ... મારાસ્ટી કથાકુંજ ... .. ૧- ૦ શ્રેય: સુધાકર... ... ..... શહેનશાહ જાગીર ... .. ૧-૦ બીરને બુચ (ડીટેકટીવ)... રાજપુત વીરરસકથા .. • ૧-૦ અધીરી અર્નવાજ તારાપેરવાલાકૃત ૨રજનીકાન્ત . . .. ૧- ૮ ભુંડાનો ભેદ નેવેલ ... ... ૨રાજનન્દિની ઐતિહાસીક ... ૧- ૪ બેદીલ કે બેવફ (કાબરાજીકૃત) ૨- ૮ કૃષ્ણ બાળલીલા કવિ નથુરામકૃત ૧- ૦ ખુબસુરત મક્કાર નેવેલ ... ૨-- ૦ પ્રભાત નવલકથા . .. ૧- ૮ જાન કે જીગરવેલ. , ૨- ૦ ૫- ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૧ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ه سا مر مر એલ. એમ. ઠક્કર કાલકાદેવી રેડ-મુંબઈ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratvww.umaragyanbhandar.com Page #177 -------------------------------------------------------------------------- ________________ ભીખા કલ્યાણજીની કંપની મુલ્ક મશહુર દવાઓ. રે જામકા સાપરિલા-આયોડાઇઝડ) પિટાશ આઈડીન મેળવેલી–બગડી ગયેલા લોહીને સુધારવાનો ચસ ઇલાજ. નાની બાટલી રૂ ૧-૮-૦ મેટી બાટલી રૂ. ૨-૮-૦. ગાંડીવ એન્ટી રૂમેટીક નામ-દરેક જાતના માથાના દુખાવા ઉપર તેમજ સંધિવા માટે ઉત્તમ ઉપાય. બાટલી ૧ ને રૂ. ૦–૮–૦. બકાલ ઇન્ટમેન્ટ-દાદરને માટે ખાસ મલમ દરેક જાતની દાદરને માટે અકસીર ઈલાજ. બાટલી ૧ ના રૂ. ૧-૪-૦. ફીવર મીશ્ચર-ગમે તે જાતના તાવને માટે અકસીર મલ્ચર ફકત ત્રણ ડેઝ લેવાથી આરામ થાય છે. બાટલી ૧ ના રૂ. ૦–૧૨–૦. સંજીવન મીક્સર-ઝાડા ઉલટી કેલેરા અજીર્ણ વાયુનો મેળો વગેરે માટે અકસીર ઈલાજબાટલી ૧ રૂ. ૦–૧–૦, તાવની ગોળીઓ-દરેક જાતના તાવને માટે અકસીર ઇલાજ. બાટલી ૧ ને રૂ. ૧-૪-૦. જુલામની ગેળીઓ-ફકત બે ગોળીથી દસ્તને ખુલાસો થાય છે. બાટલી ૧ નો રૂ. ૦–૮–૦. બાલજીવન સીર૫-બચ્ચાંનાં તમામ દર્દી માટે ખાસ અનુભવસિદ્ધ ઇલાજ. બા. ૧ રૂ. ૦-૧૨-૦. પીસ-દરેક જાતની ખાંસીને માટે ઉત્તમ ગે. બા.૧ ૩. ૦-૪-૦ વીંછીની દવા-વીંછીના ડંખ ઉપર તાત્કાલિક અસર કરે છે. બાટલી ૧ રૂ. ૭-૮-૦. ગનેરીઆ ગ્રેજ્યુસ-ગરમી તથા પ્રમેહને માટે અકસીર ઇલાજ. બાટલી ૧ ૩. ૧-૦–૦. વેજીટેબલ હેર ટૉનીક-બાળને વધારનાર તેમજ મગજને પુષ્ટિ આપનાર શુદ્ધ વનસ્પતિના અર્કનું બનાવેલ તેલ. બા. ૧ ૩ ૦-૧૨-૦ ઉપલેટરી પાવડર-નકામી બાલ નાબુદ કરનાર ચમત્કારિક પાવડર. બા. ૧ રૂ. ૧-૪-૦. દાંતની દવા-દાઢ તેમજ પેઢાના દુખાવા માટે અકસીર ઇલાજ. બા, ૧ રૂ. ૮-૮-૦. ભીખા કલ્યાણજીની કંઠ જથાબંધ તથા છુટક દવાના વેપારી. બાલાશ્કેટ ગણેશવાડી મુંબઈ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratvww.umaragyanbhandar.com Page #178 -------------------------------------------------------------------------- ________________ મહાદેવ રામચંદ્ર જાગુપ્ટે. બુકસેલર અને પબ્લીશર ત્રણ દરવાજા અમદાવાદ. ખાસ લાભ! ખાસ લાભ! (૧) આ યાદીમાંથી રૂપિયા ૧૦ નાં પુસ્તકા મંગાવનારને રૂપિયા ૧૨૪ા નાં પુસ્તકો અને રૂપિયા વીસનાં મંગાવનારને રૂપિયા છવ્વીસનાં પુસ્તકા મળશે. (૨) જે પુસ્તકા મંગાવવાનાં હાય એ યાદીમાં એક એ પુસ્તકોનાં નામ વધારે લખવાં, જેથી મંગાવેલાં પુસ્તકામાંનું ફ્રાઈ સિલકે ન હાય તા ખીજી માકલી શકાય. રા. નારાયણ વિસનજી ઠક્કુરકૃત રસિક નવલકથા, આજકાલનું હિંદુસ્તાન અથવા પ્રાણહારકયુગજળ ભા. ૧-૨-૩ ચાલુ સમયમાં થાલતા નિ સુધારા, ગાડીવાડીના વૈભવ ખાતર ગમે એવા શ્રીમત પતિ મેળવવાની લાલસા, શ્રીમતાના મૃત્યુ સમયે થતા વીલના કલ્પનામાં પણ ન આવે એવા બનાવાથી ભરપૂર નવલકથા. પૃષ્ઠ ૭૨૦, ચાર મનહર ફાટે ગ્રાફિક સુરચિત્રો પાકું પૂઠું; છતાં ત્રણે ભાગની કિંમત રૂ. ૫-૦-૦. અથવા કેવળ ૨૪ વર્ષના ક્ષણભર ભયર ભદ્રે સુસારમાટે—આ સંસારના ક્ષણભંગુર ભાગ વિલાસની લાલસાથી મહત્વાકાંક્ષાના પ્રવાહમાં તણાઇને ક્ષુદ્ર માનવી પિશાચના દાસત્વને સ્વીકારીને આ જગતમાં કેવાં કમકમાટી ઉપજવનારાં ત્યાં કરે છે, એવું જો તાદ્દશ્ય શાબ્દિક ચિત્ર જોવું હોય તા તે કેવળ આ અદ્દભુત નવલકથામાં જ દેખાશે. ફાટયાફિક સુંદર ચિત્રા કિંમત રૂ. ૨-૦-૦. નાદિરના દ્વારદમામ અથવા બાહુબળનું પરિણામ સ્વર્ગ વાસી અમૃત કેશવ નાચક્ર તથા વિધમાન ઠરે નારાયણ વિસનજીકૃત. નાદિસાહનું જીવનચત્ર આ ગ્રંથમાં એટલું અને એવું ઉત્તમતાથી વર્ણવાયું છે કે નણે એક ઉત્કૃષ્ટ નવલકથા વાંચતા હોઇએ તેવા જ ભાસ થાય છે. કીંમત રૃ. ૨૮-૦. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com Page #179 -------------------------------------------------------------------------- ________________ (૨) મહાદેવ રામચંદ્ર જાગુટે-બુકસેલર અને પીશર, મારી ભયંકર સંસારયાત્રા રાધાર અબળાને આનાદ! આ સામાજિક નવલકથામાં સંસાર વ્યવહારમાં પ્રચલિત થઇ પડેલા કેટલાક વિષનું એવી શાસ્ત્રીયષ્ટિથી અવલોકન કરવામાં આવ્યુ છે કે, જેમાંથી ઘણું શીખવાનું મળી શકે તેમ છે. પાકું છું; મૂલ્ય રૂ. ૨––૦. ૨. ચુનીલાલ વર્ધમાન શાહકૃત રસિક નવલકથાઓ. લતા અને હાલતા ભાગ ૧-૨-૩-૪ એ લતા અને લલિતા છે છતાં જુદા જુદા રંગઢંગમાં અને જાદા જુદા સ્વભાવની માતાઓના સહવાસમા ઉછરવાથી તેમનામાં જે ફરક જોવામાં આવે છે તેનું દિગ્દર્શન આ નવલકમાં કરી શકાય છે. દરેક ભાગમાં સુંદર ચિ, પાકું પૂઠું. દરેક ભાગનાં ૪ ૨૦૦. કિંમત દરેક ભાગની ૧-૦-૦ મુજબ કુલ રૂ. ૪-૦-૦. મકરાને ઉમેદવાર ર સચિત્ર સાંસારિક નવલકથા. જી ભણેલા એક ગરીબ યુવક નેકરી ધમાં ફાંફાં મારતાં જે અથડામણમાં પડે છે અને જુદા જુદા રવભાવનાં શેઠ શેઠાણીઓના સહવાસમાં આવીને અનેક લાલ, ધર્મભ્રષ્ટતા વગેરેની વચ્ચે આવી પડવાથી અટવાયા કરે છે તેનું આ ચિત્ર અત્યંત વ્યાપક અને રસિક છે. મૂલ્ય રૂ. ૧ી. કાશ્મીર અને કેસરી [બીજી આવૃત્તિ ]-છતસિં. s, હને અફઘાને સાથે ઘણી વાર ઝપાઝપી થઈ હતી અને કાશ્મીર પ્રાન્તને માટે તે ચાર વાર સવારીઓ લઈ જવી પડી હતી. આ વાર્તાનું એક પછી એક પ્રકરણ વાંચવાને વાંચકની મનોવૃત્તિ ઉશ્કેરાતી જાય તેમ છે. પણ ૨૫૦ પાકું પૂંઠું. કિં. રૂ.૧-૦-૦. પિશાચ મદિર ભાગ ૧-૨–આ નવલકથા એટલી તે * હૃદયગ્રાહી અને ચમત્કારિક છે કે, પૃષ્ઠ પડે જીજ્ઞાસારસની જાણે કે સરિતા જ વહેતી હોય એવો સહજ ભાસ થાય છે. અરયના અત્યાચાર, કિલ્લાને ગુપ્ત ભેદ, ભયાનક યંત્ર, કેદમાં સપડાયેલી કુમારિકા,&ત આકૃતિ, ચયંત્રવાળ ભોય, પ્રેમમંદિર કેપિશ ચમદિર? વગેરે પ્રકરણા વાચતા આહાર નિદ્રાનું સર્વથ વિસ્મરણ થઈ જાય તેમ છે. મનેહર થિ બન્ને ભાગ જુદા બાંધેલા છે. પાકું પડું, બને ભાગનાં પૃષ્ઠ ૬૦૦ છતાં કિમત દરેક ભાગના રૂ ૨) મુજબ કુલ ૨.૪, રા. વ્રજલાલ જાદવજી ઠકકરકૃત રસિક નવલકથાઓ, આ નવલકથાની વસ્તુસંકલના એવી દગાબાજ ટ્રીની અદભુત, પરંતુ સંભવિત છે કે, પ્રક પૃષ્ઠ વાંચકની જીજ્ઞાસા વૃદ્ધિગત થાય તેમ છે. આ નવલ રસિક, ચમત્કારિક અને બેધક વિષથી ભરપૂર છે. ચાર સુંદર ભેટોશાક વિ. પાકું પૂઠું ૩. ૧-૮-૦. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com Page #180 -------------------------------------------------------------------------- ________________ ૐ ત્રણ દરવાજા અમદાવાદ. (૩) સ્નેહુ-મધન_ભાગ ૧-૨ આ કંગાલ કેન્રી અથવા નવલકથામાં સુખદુઃખના પડછાયા, સ્વામી સ્નેહયૅાતિનુ આદશ સાધુ જીવન અને દૈવી પાપકાર, હતભાગ્ય રંગનાયની સ્થિતિનુ અને જીવનનું કલ્પના પણ ન કરી શકાય એવુ' અસંભવનીય પરિવર્ત્તન, આદિ અનેકવિધ આકર્ષણીય ઘટનાઓથી પરિપૂર્ણ, આઠ સુર ચિત્રા, બન્ને ભાગનું પાકું પૂરું; કીંમત ભાગ ૧ લા રૂ. ૧-૧૨-૦ ભાગ ૨ જો ૨-૦-૦ કુલ રૂ. ૩-૧૨-૦. ભાગ્યદેવીની ભયંકરતા અથવા આદર્શવિધવા આ નવલકથા સમસ્ત હિન્દુસ્તાનમાં એટલી બધી લાકપ્રિય થઈ પડી છે કે, તેનુ અંગ્રેજી, હિન્દુસ્તાની, વગેરે ભાષામાં પણ ભાષાંતર થયું છે. ભાગ્યદેવીની શય કતાથી એક ક ંગાલ દીનદરિદ્ર કુટુંબને કેટલ' બધું દુઃખ વેઠવુ પડે છે તેના આ નવલકથામાં ઘણા જ કરુણાજનક ચિતાર આપવામાં આવ્યા છે. પ્રત્યેક હિન્દુ સ્ત્રીને આ નવલકથા વાંચવાની ખાસ ભલામણ છે. ચાર સુધર ફાટ પ્રાફિક ચિત્રા. કિંમત રૂ. ૧-૪-૦. પિશાચિન કે પ્રેમદા ?—ભૂતપ્રેતના ભયંકર ઉપ દ્રવના લીધે ઉપજતું શ્રમમૂલક દુઃખ, મહામાયાનુ જળમાં ડૂબી જવાથી નિપજેલું મૃત્યુ, સુંદરી લીલાવતીની બિમારી, પ્રેમના હરિફાઈ, ધડથી જૂ થઈ ગયેલું મરતક, શ્મશાનભૂમિમાં પિશાચેાનું પાપમડળ આદિ અનેકવિધ ચમત્કારીયી પરિપૂર્ણ મૂ.રૂ.૧૫ ઉપરથી મહાત્મા જેવા દેખાતા સ્વર્ગમાં શયતાન અને સસારમાં સાધુ લેખાતા; પર તુ હૃદયમાં હળાહળ ભરી રહેતા પુરુષા પેાતાના ઉપર ઉપકારો કરનારનું પણ કેવું ભયંકર અનિષ્ટ કરે છે વગેરે આકર્ષક ઘટનાઓથી હરપૂર આ નવલકથા છે. મૂલ્ય રૂ. ૧-૪-૦ મૃગàાચની અથવા માયા મામલ્યું. ભાગ ૧-૨-૩-૪ આ નવલકથા વાર્તાપ્રિય વાંચકાને એક વખત વાંચવાની અમે ખાસ ભલામણ કરીએ છીએ. શુદ્ધ સ્નેહનું સ્વરૂપ સમજવું હોય, વફાદાર દોસ્તની વિલેન દાતીનું દાન કરવું હાય, વેશધારીઓના કલ્પનામાં પણ ન આવી શકે એવા અવનવા ચમત્કારોથી પરિચિત થવુ હાય, વીરપુરુષાની વીરતા જેવી હોય તે આ નવલકથા અવશ્ય વાંચો પ્રેમિક પ્રેમિકાની વિયેાગવ્યથાના હૃદયવિદારક ચિતાર વાંચતાં તમે અશ્રુજળને અટકાવી રાકરો। નહિ. પ્રેમ, વિરહ, મિલન, ચમત્કાર, કર્ત્તવ્યનિષ્ઠા, દેશદ્રોહ, દેશસક્તિ વગેરે સહળું આ નવલકથામાં છે. આજે જ મગાવા. દરેક ભાગનું મૂલ્ય રૂ. ૧-૮-૦ કુલ ૧, ૬-૦-૦ દરેક ભાગનું પાકુ રૂપેરી પૂઠું છે. સંસાર કે નરકાગાર ?—આજકાલના કહેવાતા સુધારાનું આંતર્જીવન કેવુ પાપ પૂર્ણ અને શાચનીય છે, જ્ઞાનશુન્ય વિધવાએ ધર્મરાક્ષણના અભાવે વધમના ત્યાગ કરી કેવી રીતે પાપિયા થાય છે અને આમહુબ ચીતાર આ નવલકથામાં ચીતરવામાં આવ્યા છે. પૃષ્ઠ ૨૫૦, કિસ્મત રૂ. ૧-૪-૦, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com Page #181 -------------------------------------------------------------------------- ________________ () મહાદેવ રામચંદ્ર જાગૃષ્ટબુકસેલર અને પબ્લીશર. રાજનૈતિક જયંત્ર અથવા મરૂભૂમિની માહિતી રહેલા રજપૂતના ઇતિહાસને અનુસરીને આ નવલકથા લખવામાં આવી છે. કેટામાં જે સમયે જાલિમસિંહ રાજપ્રતિનિધિ હતો તે સમયે તેણે પોતાને અધિકાર વ શાનુક્રમિક ચાલુ રાખવા માટે કે ભગીરથ પ્રયત્ન કર્યો હતો, સ્વાધીનતા મેળવવા માટે કેટાના રાજકુમારેએ કેટલું બધું કષ્ટ ઉઠાવ્યું હતું આદિ અનેકવિધ મને મુગ્ધકર, વિસ્મયકર અને ચિત્તહર ઘટનાઓથી પરિપૂર્ણ. પ્રત્યેકને આ નવલકથા વાંચવાની ખાસ ભલામણ છે. મૂલ્ય રૂ. ૧-૪-૦. મનહારિણી માયા-લના એટલી બધી રસિક યા. આ નવલકથાની વસ્તસંકમને રંજક અને કરૂણાજનક છે કે એક વખત પુસ્તક વાંચવા માટે હાથમાં લીધા પછી પડતું મૂકવાનું મન થશે નહિ, આકર્ષણય ઘટનાઓનું દર્શન કરવું હોય તો આ નવલકથા અવશ્ય વાંચો. કિમત રૂ. ૧-૪-૦. રા. ચંબકલાલ જીવરાજ જેડીકત રસિક નવલકથાઓ. મળવો સંસારને સ્વર્ગીય તથા સુખમય બનાવવા - માટે આ નવલકથા એક વખત આપના કટુંબમાં અવશ્ય વંચાવો. રણશરા રાજપૂતની દેશભક્તિનું દર્શન કરવું હેય, માયાજાળમાં ફસાવાથી ભેગવવાં પડતાં દુઃખને નેવું હોય, તો આ નવલકથા આજે જ મંગાવીને વાંચો. મૂલ્ય રૂ.૧-૮-૦, અથવા માર્યવંશના અયુદયને મારેલ ' ભાગ ૧-૨-૩. નંદવંશને નાશ કરીને મહાબુહિમાન અને કટિલ્યવિલાવિશારદ ચાણક્યદેવે મયવંશની સ્થાપના શી રીતે કરી, ચંદ્રગુપ્તને રાજ્યાધિકાર અપાવવા માટે મલયપુરની રાજનદિની મંદાનિએ કેવા કેવા યત્ન કર્યા હતા તે સર્વ વિષયનું ઘણું જ સરળતાથી આ નવલક્થામાં વિવેચન કરવામાં આવ્યું છે. ઘણે ભાગની ક. ૨.૫-૭-૦. અથવા સમરેન્દ્રની સમશીર–આ એક તારાસુરી આતહાસિક ઐતિહાસિક નવલકથા છે. આર્ય બાળાઓની ધામિક્તા તથા કઠોરમાં કઠોર સંયોગોમાં પણ તેમના પતિવતના રક્ષણની કુશળતા જેવી હોય તો અવશ્ય વાંચો. કિંમત રૂ. ૨-૪-૦. સંસાર સંગ્રામ, ભાગ ૧-૨ ધર્મપરાયણ સાવી સતીઓ સંક્ટના પહાડે તુટી પડવા છતાં કેવી અડગ અને અચલ રીતે પતિથતિમાં લીન રહે છે, સ્વાર્થ સાધુ સગાબહાલાંઓ પોતાના સ્વાર્થને પૂર્ણ કરવા માટે કેવી દગાબાજીઓ રચે છે આદિ સર્વ વિષય આ નવલકથામાં દર્શાવવામાં આવ્યા છે. પાક ૫હં. કિંમત રૂ. ૩-૦-૦ પરમની પતાકા જાપાનના પ્રિન્સે લંડન શહેરના ' ભયા બઝારમાં તથા ચાલતી સ્પેશીયલમાં અમેરિકાના એલચીઓ તરફ આવતા જાસૂસેનાં ભેદી મુન શી રીત કર્યા તથા તેનો પત્તા છેવટ સુધી શા કારણથી ન મળ્યો આલિ સર્વ વિષયો મા નવલકથામાં આપવામાં આવ્યા છે. પણ ૩૪૦ પાકું પુનું મુલ્ય ૨, ૨-૦-૦. મુરાદેવી અને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratvww.umaragyanbhandar.com Page #182 -------------------------------------------------------------------------- ________________ છે. ત્રણ દરવાજા–અમદાવાદ ભવાનીનો ભેગ અથવા અથવા રજપૂતોનો રણેજાદ--ભા. ૧-૨ પવિત્રહેદયા રજપૂત બાળાઓ વીતાને જ વરનારી હોય છે, પણ રૂપમાં મોહાંધ નથી થતી આદિ સવ બની વાંચતાં આંખમાંથી ચોધાર આંસુ વહેવા માંડે છે. મૂલ્ય રૂ. ૩-૦-૦. ગેબી ખન– આવી છે - ખરો ખૂની કેણુ છે અને ખૂનને આરોપકાના પર આવી પડે છે. ચાલાક ડિટેક્ટીવ બધા મામલાઓની બરાબર તપાસ કરી ઘણુજ ખૂબીની સાથે સઘળા ભેદનો ભડ કેડી પર ખૂનીને પકડી કાઢી અદ્દભુત બહાદુરી બતાવે છે કિં. ૧-૧૨-૦. ભેટી ખજાનાપવાની દિલને હેરત પમાડનારી બહાદુરી, ડિરેકટીની ચાલાકી, ભેદમાંથી ભેદ પકડી ચેની ચતુરાઈ, અબળાઓની અજાયબી ભરેલી ભૂલથાપ ખવડાવનારી બાહોશી વાંચતાં દિલ કમકમી ઉઠે છે. પાકું પુઠું પૃષ્ઠ ૪૦૦, મૂલ્ય રૂ. ૨-૪-૦. બાગે શયતાન અથવા તલવારનું તૂફાન-ટિકિટવરામ " પાલસિંહની કાર્ય કુશળતા, કાન્સ દેશના મેકેયર નામના એક શયતાન લુંટારાનાં ભીષણ કાવત્રાં આદિ વિષયે વાચતાં ચક્ષુઓમાથા અદ્ભજળની વૃદ્ધિ થાય તેમ છે. સ્મિત ૧. ૨–૦–૦ અથવા રમણુની રણભૂમિ-જગત જે : નારીજાતિને અબળા કહીને બોલાવે છે, તે અબળા રણમાં મહેન્મત્ત થઈ શત્રુઓનો સંહાર કરવામાં કેવી દક્ષતા દેખાડે છે, સહારા રજપૂતે રણભૂમિમાં ઝંપલાવી કેવી રીતે કેસરીયાં કરી તૂટી પડે છે, પાપીઓના પાપનું કેવું ભીષણ પરિણામ આવે છે, અમીનાની દુર્દાન્ત દુષ્ટતા, ઉમાને અપૂર્વ આભત્યાગ, સતી સાધ્વીની શુરવીરતા અને બહાદુર બહારવટીઆઓની બહાદુરીવાળા પ્રસંગોથી આ વાર્તાનું પાને પાનું ભરેલું છે. મૂલ્ય ૩. ૨–૮–૦, રાક્ષસનો રીતિકડી લીલા-માયાવી માનિનીના ભય અથવા પિશાચાની પાપકર ભે, લુચ્ચાઓની લુચ્ચાઈઓ, તિલસ્માત મકાનેમાં થતાં કારસ્થાને, એક આ લલનાની આદર્શ શુરવીરતા, ધર્મપરાયણતા અને પોતાના પતિને પિશાચોની નળમાંથી મુક્ત કરવાની અજબ યુક્તિઓ વગેરે વાંચીને ખરેખર તબિયત ખુશ થયા વિના રહેતી નથી. પૃષ્ઠ ૪૦૦ પાકું પડું મૂલ્ય ૨. ૨–૦--૦. , અથવા કામાયન કાળ કામ–ભા. ૧-૨-૩ કામથી અંધ થએલાં મનુષ્પો આ જગતમાં કયું ભીષણ કાર્ય નથી કરી શકતાં? મુખમાં રામ બગલમાં છરી લઈ ફરનાર, હાથમાં માળા ગળામાં વિશ્વની જવાળાને છુપાવી રાખનારા, સરળ અને ભોળાં માણસોનાં ગળાં રેસનાર આ પૃથ્વીપર અનેક મનુષ્યનામધારી પિશા પડેલા છે અને તેવા જ એક મનુષ્ય પિસાચ તથા માનવી પિરાચિકાનું આ નવલકથામાં એક ચિત્ર આલેખવામાં આવ્યું છે. દરેક ભાગની કીંમત ૧. ૧--૦ મુજબ કુલ ૨, ૫-૪-૦. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surawww.umaragyanbhandar.com Page #183 -------------------------------------------------------------------------- ________________ (૬) મહાદેવ રામચંદ્ર જાગૃષ્ટબુકસેલર અને પબ્લીશર. કલંદરની કટાર - અથવા સંસાર ખાંડાની ધાર ભાગ ૧-૨-૩ નીચ અને શયતાન દોસ્ત કેવી દગાબાજીથી પોતાના દેતને વાત અથવા ખૂન કરે છે, સ્વાર્થને વખતે તેમનાં દૃશ્ય કેવાં પાષાણ જેવાં બની જાય છે તથા અંતે એવા દુરાત્માઓની કેવી દશા થાય છે, કોમળ હૃદયની કામિનીઓ પ્રેમના માટે કેટલાં બધાં સાહસે વેઠીને જીવનનું બલિદાન આપવાની તૈયારી કરીને તે અન્ય પુરુષના પ્રેમને સંપાદન કરે છે, શયતાની ચકર, ભોંયરામાંના ભેદ ભરેલાં કુકર્મો, છુપી કટારીનું પરાક્રમ આદિ સર્વ વિષયો વાંચતાં આ સંસાર એ ખાંડાની ધાર જ છે એ સર્વને ભાસ થયા વિના રહેશે નહિ. ત્રણે ભાગનું મૂલ્ય ૬––– શિરસિ હ અથવા દુઃખને પહાડ– ભાગ ૧-૨ ૨ કિશોરસિંહનો કારાગ્રહવાસ, રાજકુમાર વરૂણ સિંહનું અદ્દભુત રીતે ગુમ થવું, એ બદલ કિશોરસિંહપર તેના ખૂનને આરોપ મૂકી તેને ફાંસીના લાકડા પર લટકાવ, અંતરિક્ષ મદદથી તેમાંથી એકાએક તેને બચાવ થવો, ભેદી રાજવનયનું ભેદી જીવન. એ ભેદી જીવનનાં ભેદ ભરેલાં કામો નિર્દોષપર તુટી પડતા દુઃખના પહાડે, ખૂનખાર લડાઇઓ, રાજ્યા ભયંકર વિગ્રહે, નીતિ અને અનીતિનાં યુદ્ધો વગેરે ઘણા ઘણા રોમાંચકારક બનાવથી આ વાર્તા ભપુર છે. અને ભાગનું મૂલ્ય રૂ. ૪–૧૨– અન્ય ગ્રંથકારોની લખેલી રસિક નવલકથાઓ. તરૂણ તપોવના-મો કરતા શયતાને કેવી પ્રપંચ ભાગ -૨ જે–સાધુના વેશબળ પાથરી ભેળાં મનુષ્યોને ભરમાવે છે, વફાદાર મિત્રો કેવા હોય છે, સતી સાવી પત્ની કેવી હોય છે, પરોપકાર કેવી રીતે કરી શકાય છે એ વગેર હકીકતથી ભરપૂર પ્રથમ ભાગમાં ચિત્રો આપવામાં આવેલાં છે. કિંમત રૂ.૩-૧ર-૦. શા યાને ચડતી પડતીના ચમત્કારિવસંત વિજય જદુરા જે દુરાચરણ રાજા મહારાજાઓની સ્વાર્થવૃત્તિથી, વિલાસપ્રિયતાથી અને એક બીજા પ્રત્યેના દૈષથી આ નંદનવન સમાન ભારતભૂમિની દુર્દશા થઇ છે તેવા એક નિષ્ફર હૃદયનાં દંપતિનાં રાક્ષસી કુકર્મોને અસરકારક ચિતાર આ નવલકથામાં આપે છે. કીં. માત્ર રૂ.૧-૮-૦ અથવા હજાર વર્ષ પૂર્વેનું હિન્દુસ્તાન - નગર અત્યારે હિન્દુસ્તાનમાં અસ્તિત્વ ધરાવતું નથી અને જેનું નામનિશાન પણ અત્યારે ભારતભૂમિના વક્ષસ્થળ ઉપરથી ઘસાઈ ભુંસાઈ ગયું છે, એવું શહેર એક હજાર વર્ષ પહેલાં પોતાના ગૌરવની કેવી વિજયેષણા કરી રહ્યું હતું તથા તે નગરના રાજવંશીઓની કીર્તિ અને સત્તા કેટલી પ્રબળ હતી તેનું આબેહુબ વર્ણન આ નવલકથામાં કરવામાં આવ્યું છે. પામું પુછું. કિંમત રૂ. ૨–૦-૦૦ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com Page #184 -------------------------------------------------------------------------- ________________ છેત્રણ દરવાજા-અમદાવાદ, nonen નેહમયી અને વિષયમયી- જુદા જુદા સ્વભાવવાળા બે યુવતીઓ એજ પ્રિયતમને ચાહે છે અને પ્રિયતમને પ્રેમ સંપાદન કરવાને તેમની તરફથી જે જે પ્રયાસ કરવામાં આવે છે, તે વાંચકને એટલા બધા અદ્દભુત લાગે છે કે સ્વપ્નમાં પણ કદિ તેમણે જોયા હોય નહિપાકુ પડું. કિમત રૂ. ૨–૦-૦. અલાઉદ્દીનને ઉલ્ય આર્ય સન્નારીઓના શિયળનું રક્ષણ કરવા માટે તે વખતના રજપૂત રાજાઓ પિતાને કેવો આત્મભેગ આપતા અને આય મહિલાઓ પણ પિતાના પતિવ્રતનું રક્ષણ કરવા માટે કેવાં ભયંકર દુઃખ સહન કરતી હતી તેનું વર્ણન આ નવલકથામાં કરવામાં આવ્યું છે. ચાર ચિગે છે. કિ. રૂ. ૨. મહા કાઠીનું ખડગપતિપત્નીએ ઘોર અંધારી ઉ ગ . રાત્રે કાલિકા માતાનું દર્શન કરવા શમશાનમાં જવું, મશાનમાં કાલિકા માતાની અદ્દભુત લીલા, માતાનું ભયંકર સ્વરૂપ અને સ્મશાનને દેખાવ, માતાનું ખરું સ્વરૂપ ઓળખી નહિ શકવાથી ભક્તિપ્રભાએ કરેલી માતાની નિંદા, માતાએ આપેલો શાપ વગેરે ઘટનાઓ ઘણું જ અદ્ભુત છે. મૂલ્ય રૂ. ૨–૦-૦. નવદંપતીને શિખામણ સબત, કુટે, વિહા અજ્ઞાન, વહેમ, ખરાબ રને અતિગ, સ્ત્રીઓની આરોગ્ય સંબંધી અણસમજ, વાંઝીયાપણું, જુવાન વયમાં થતાં અનેક ભયંકર તથા ગુપ્ત દર્દો, ગર્ભસંચાર, પ્રસવ અને બાળકની માવજત સંબંધી અજ્ઞાનતા વગેરે કારણથી દુખી થતાં પતિપત્નીઓએ આ પુસ્તક પોતાના નિત્યના મિત્ર તરીકે સાથે રાખવું જોઈએ. ૫૦ પ્રકરણ, ૩૦૦ પૃષ્ઠ, પાકું છું. મૂલ્ય રૂ. ૧-૮-૦. છે. આ ડિટેકટીવ નવલકથા એટલી અદ્દ શ્રત છે કે વાંચક તેના પ્રવાહમાં ખેંચાતા સમજી સશે નહિ કે પોતે જે બનાવ વાંચે છે તે ખરેખર બનાવ હશે કે જાદુને કઈ uોગ હશે? ફેટોગ્રાફિક ચિત્રો સાથે પાકું પુઠું મૂલ્ય રૂ. n (ભાગ ૧-૨), ફેશન આબર • વાળી ઉછુંખલ વેચછારિણી અબળા સાથે વિવાહ કરવાની પ્રાણહાર, મહત્વાકાંક્ષા રાખનાર યુવકની કેવી ખાનાખરાબી અને પાયમાલી થાય છે, સમજી યુવકનું શું કર્તવ્ય છે, આદર્શ જીવન કેવું હોવું જોઈએ વગેરે અનેક સાંસારિક ઘટનાઓ તાદ્રશ્ય હષ્ટિ સમક્ષ ઉભી જ હેાય એવું વર્ણન આલેખવામાં આવ્યું છે. સુંદર ચિ. બને ભાગની કિંમત ૨, ૩-૧૨-૦, અત્યુત્તમ સામાજીક નવલકથા, ઘણી જ ઉત્તમ અને હદયદ્રાવક છે, મુલ્ય ૨-૦૦ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratvww.umaragyanbhandar.com Page #185 -------------------------------------------------------------------------- ________________ (૮) મહાદેવ રામચંદ્ર જાગ્રુષ્ટ-મુકસેલર અને પબ્લીશર. લક્તિ કાઉસ યાને ખૂની કાણ ?—કાઉન્ટસ લાડયુઝની સુંદરતા, જૈકસ પ્રતિના માહ, નિષ્ઠુરતા અને અંતે સ્રીહૃદયની સાહજિક કામળતા આદિ વિષથૈાથી પરિપૂર્ણ, પાકું પુડું, કિ ંમત રૂ. ૨-૪-૦ દશલાખના લા અથવા રત્નક કણ—ભાગ્યચક્રના અદ્ભુત પરિવર્તનના પરિણામ નિર્દોષ માણસને પણ કેટલું બધું દુઃખ સહન કરવું પડે છે, એક અબળા પણ વ્યાજની લાલસાથી પ્રમળા બની કેવાં રામાંચ ઉપાવે એવાં કારસ્થાના કરે છે, ધર્મીના જય અને પાપીઓના પરાજય કેવી રીતે થાય છે, એ જાણવા માટે આ નવલક્થા અવશ્ય વાંચે. કિંમત માત્ર રૂ. ૨-૦. ક્વતિ કુમારિકા—મતના અમલદારોને પણ ભૂલથાપ આપી તપર્યંત પેાતાનું કેવું ચતુરાઈથી રક્ષણ કરે છે, રહસ્યભેદક વાલ ચક્કરના ભેદ જાણ્વા માટે કેવી મહેનત ઉઠાવે છે વગેરે અસંખ્ય રસિક વિષયા છે; છતાં કિંમત માત્ર ૩, ૩-૦૦, સુન્દર અને વિદ્યાનં (આવૃત્તિ બીજી) શુદ્ધ સ્નેહ, વિષયવાસના, આશ્ચર્યજનક કિન્તુ સ ંભવિત બનાવા વગેરે વાંચતાં મનર ંજન થાય તેમ છે. સુર ચિત્ર. પૃષ્ઠ લગભગ ૨૦૦, કિંમત સ્. ૧-૪—。。 મધુર મધુરી મુંબાઇની આકર્ષણીય માહિતીનું દિગ્દર્શી ન અથવા મુંબઇની માહિની અલબેલી કરી તેમનાં કામબાણની વિલાસી યુવક ઉપર કેવી રામબાણ અસર થાય છે વગેરે રસમય અને ચમત્કારિક બનાવાથી ભરપૂર, ચાર સુ ફોટોગ્રાફિક ચિત્રા, કિંમત રૂ. ૧–૯-૦. આ વાર્તા એકવાર વાંથવા પંદર લાખપર પાણી લીધા પછી તે પુરી કર્યા વિના પડતી મુક્તાના હજી એક પણ દાખલા બન્યા નથી તથા તેની સાથી આવૃત્તિ થઈ છે એજ તેનું મહત્વ બતાવે છે ! પાકું પુડું રૂ. ૧—૪—૦ બેગમમહાલ અથવા સુવિખ્યાત સ્મરણમદિર આ ઐતિહાસિક નવલકથાના માધુર્યનું વર્ણન માત્ર શબ્દોથી થાય તેમ નથી પાઠક પાઠિકા પોતાની દૃષ્ટિ સમક્ષ જ્વલંત અક્ષરે બાદશાહના વિલાસકાનન ઇંદ્રભુવન તુલ્ય આગ્રાના બેગમમહાલને જોઈ શકરો. સર્વે પુનઃ શહેનશાહ જહાંગીર અને નૂરજહાનને પુનઃ સ્મા નવલક્થામાં પેાતાના ભાગ ભજવતાં જોઇ થશે. જે બેગમની સમાધિ કિના કબરપર જગતના અદ્વિતીય તાજમહેલ બાંધાયા છે તેના ભાલ્યવનના અં ભુત ઇતિહાસ કે જે હજી સુધી કાઈ મથમાં પ્રકાશિત થયા નથી તેનું ભાલેખન આ નવલક્થામાં કરવામાં આવ્યું છે. છતાં મૂલ્ય ૨. ૧-૮-૦૦ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com Page #186 -------------------------------------------------------------------------- ________________ ત્રણ દરવાજા અમદાવાદ, -- ~ ~ ~-~ ભક્તાણી કે ભામટી—આમાં ચાલુ જમાનાને સારે ચિતાર આપે છે એમાં એક વણિક ગૃહસંસાર, ભક્તાણીને નામે ચાલતા ભામટાડાએક રસેકયા બ્રાહ્મણની લંપટતા વગેરે બનાવ સારા આલેખાયેલા છે. હાસ્યાસ પણ સપૂર છે, છતાં કિં. ૧-૮-૦. 9 ડિટેકટીની ચતુરાઈ અને બહાદુરાUK વડ 5 ઇની વાતો પણ તમે અનેક વચિી હશે; પરંતુ આ નવલકથામાં ડિટેકટીવ પોતના કાર્યમાં જે ચતુરાઇ બહાદરાઇ અને કુશળતા વાપરે છે, તેની ખુબી ઓરજ છે. મૂલ્ય રૂ. ૧-૮-૦. એક ચેર એવું સરસ કામ - ભજવી બતાવે છે કે, તેની બહાકરી માટે વાહ વાહનો પિકાર કર્યા સિવાય રહેવાતું નથી. જાસૂસ પણ ચારના માથાને થઈને છેવટ સુધી તેની પાછળ લાગ્યો રહે છે, અને છેવટે તેના કાત્યના ભેદને લેડી દઈને અપૂવ દક્ષતા દર્શાવે છે. મૂલ્ય રૂ. ૨-૦-૦ અગાના ભાશાહ અત્યંત મનોહર દિલભેદક બાકી અને અજાયબી ભરેલા બનાવાતી ભરેલી આ વાર્તા બગદાદના ખલિફાઓના રાજત્વને આબેહુબ ચિતાર કરાવનારી છે. અબળા બનીને મોટા મોટા વીરપુરને પણ કેવી રીતે કંપાવી મૂકે છે, શયતાનિયતથી ભરેલી સુંદરીઓ સંસારમાં કેવા અનર્થો કરે છે એ ખાસ વાંચવા લાયક છે. મૂલ્ય રૂ. ૨–૦-૦ હિંદુત્વને ત્યાગ કરી મુસલમાન થયેલા કાળા પહાડનાં કુકૃત્ય, વ્રજસુંદરીને ભીષણ પ્રતિરોધ, સાધારણ બ્રાહ્મણકન્યામાંથી રાજરાણી થઇ પતિ કાળાપહાડની હામે રણભૂમિમાં કુદી પડવું, ભૂ૫ગાળાની ભયંકરતા, નવાબનાન્દની દુલારીની દુર્દાન્ત દુષ્ટતા, મુકુન્દદેવનું વ્રજભાલામાં આસક્ત થઈ રાજપાટ તેના ચરણમાં સમર્પણ કરવું. આદિ અનેક સત્ય એતિહાસિક ઘટનાઓથી ભરપૂર. આ નવલકથા પ્રત્યેક સ્ત્રી પુરુષને વાંચવા લાયક છે. મૂલ્ય અન્ય ઐતિહાસિક, સામાજિક નવલકથાઓ. અલાઉદીનનો ઉદય - ૨–૦ અંગના કે દેવાંગના ?... ૧૨ અઢારમી સદીનું હરતાન ૨–૦ ઇન્દુકુમારી • • ૧૮ અદભુત વિક્રમાદિત્ય • ૧–૦ ઇરાવતી અમૃત પાલન ૨૦ ૧ -૦ અબળાને કિનો . આજકાલને હિનસ્તાન એરંગજેબ ભા. ૧ર-૩ - ૫૦ ઔરંગજેબનો ઉદય – ૦ અધ્યા અને અંગ્રેજ કલંક્તિ કુમારિકા , ૨-૦ અધીરી અરનવાજ - ૨ - કન્ટઆમ ૦૦ • ૨૦ અદ્દભુત ચાપ • - ૧ - કંગાલની લા. ૧૨૦ -૨ અકબરાજ રહય. મળકુમારી - ૦ ૦૬ ભાગ ૧-૨ ૦ ૨૮ | કમલાવી - • ૧-૮ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratvww.umaragyanbhandar.com Page #187 -------------------------------------------------------------------------- ________________ (૧૦) મહાદેવ રામચંદ્ર જાગૃષ્ટ-બુકસેલર અને પબ્લીશર. ૨૦ • ૧-૮ ૨-૮ C - કલ્યાણ ગુલામી બાઝાર • ૧-૮ કરણઘેલી ૨ - ગૃહમાં ૧-૨ કણાકુમારી • • ૨-૮ વાસીરામ કોટવાલ - કલંદરની કટાર ભા ૧-૨-૩ ૬-૧૨ ઘેલી કુસુમ ૧-૮ કમનસીબ લીલા ભા. ૧-૨ ૩-૧૨ અસમને ખસમ ••• કાશમીર અને કેસરી ... ૧–૦ ચાર યોગીની વાર્તા - કાળરાત્રિનું ખૂની ખંજર ૭-૮ ચંદ્રકળા કામાંધ કામિની , ૨–૦ જગતને ફાસ કૃષ્ણલાલનાં કાવત્રાં. • ૦-૧૨ જમસેદની જેહમતો - ૧૮ કલકિત કાઉન્ટસ - ૨ જયવિજય કસુમાવતી , ••• ડીટેકટીવ બહાદુર શેરલોક ખૂન કે જદુ?... » હાસ ગુલશીરીના • • તપસ્વી રાજકુમાર , ગંધાતા ગુલાબ ... તલેસમ ગેબી ખૂન ત્રિભુત્તિ ••• ૧-૧૨ ચાંદબીબી છે દગાબાજ દુનિયા : ૧૮ .• ચિતેનો ઘેરો લિસેઝ કે દીલમર : ૨–૦ ઘેલા ઘાંચીનું કુટુંબ . દુખીયારી રતનપ્રભા ૦. જગદેવ પરમાર અને વીરમતા અને લક્ષ્મી મે ૧–૦ જિગર કે દિગર .. ૧-૪ દશમન દોરાબ જગન્નાથની મૂતિ ૨૦ નણંદ કે બહેન • ૦-૧૨ જાન કે જીગર •••••• નટવર નરગીજ નાટકાર કાદમ્બરી (સચિત્ર) ૨-૪ નરસિંહ મહેતા નવેલ કાદમ્બરી સરળ • ૧ -૮ નવલગંગા , કામિની અને કાંચન - ૧૮ નાટય કથારસ , ૦-૧૨ કાળામહેલની રૂપસુંદરી ૧-૮ નીલમ અને માણેકભા.૧-૮ ૧૦-૦ કિશોરસિંહ ભા ૧-૨ ૪-૧૨ નિઝામી વાર્તાઓ - કિસમતને કહેર • ૧-૮ નૂરજહાં કુદરતનો ખેલ • ૧-૮ નૂરજહાં મોટી , ૦-૧૨ કુદરતને ખેલ ભાગ ૨ જે ૨--૦ પચીસે વર્ષ પૂર્વેનું કુંદન કુસુમ ભાગ ૧ થી ૮ ૮–૦ હિન્દુસ્તાન કુમુદસુંદરી - ૦-૪ પરસ્તાને ચકમ કુસુદી અને કુસુમ - ૦૪ પજ્ઞનાભ કુસુમ કંટક અથવા રમણી કે પન્નાલયા રાક્ષસીમવેધક કથા ૧-૮ પ્રભાત કંચન ભાગ ૧-૨ - ૨––૮ પ્રભાતચંદ્ર ખાનદાની ખૂની • ૧-૮ પ્રભાવતી ગમગીન ગુલા . ૧ પરીયન નાઈટસ -૪ ગવફરજન અથવા અલ પારસા પુત્રી પ્રકાસ .. બેલી નાર, પાપી પિતા ગુણસુંદરી : વારને એક પૂલ • ૧-૦ ગરીબની સાદી - ૦––૪ પા કે પૈસે પરમાનંદ, ૨-૦ ગુલઝાર પાચ ના ગુલઝારે સ્ત્રીચત્રિ - પુન લગ્નને પચાત્તાપ ૨–૦ ગુલાબસિંહ - ૨–૦ | અપાયુધ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratvww.umaragyanbhandar.com ૦-૧૦ Page #188 -------------------------------------------------------------------------- ________________ પદ્મરક્ષાખપર પાણી બહાદુર બારવટીયા માતુ યાને સજીવન થયા 808 ૐ ત્રણ દરવાજા આશક બાળવિલાસ ખેદીલ કે ખેવફા એ બહુના બેરિસ્ટરની બૈરી મનમુદ્રા મધુર મનહર પાતી મહાત્મ્યતા મહેમત કે મુશીબત મધુ માવતી ... ... માહિનીચ'દ્ર મોહબતી અંજાર રાજનૈતિક ષડયંત્ર ... મમતાસ રસાયક રસિક દ્ર રાજ્યના પુ ... 100 ભદ્રંભદ્રે ભ્રમણય દ્ર ભદ્રોળા ભદ્રપૂરની ભદ્રામાં... ભયકં ન્યાય ભાઇ બેન માયાને ચમત્કાર૧--૮ ભાગ્યદેવીની ભયંકરતા... ૧-૪ ભાગ્યચક્રના મહામ. ભાગ્યહીત કુસુમ મન ૢ અને નવનીતળા ૧~~ ૧ ૮ ૧-૦ ... ... ... ... ... ... ... ... માત મુસાફરી માનસિંહ અભેસિંહ... માલા અને મુદ્રિકા માશુકન ઇશારા ... મીરાંબાઇ મીલનું અમૂલ્ય મણિ... તા મુકુલ મત માયાને ખગાર મુદ્રા અને કુન મેવાડની સધ્યા ... ... ... 938 ... ... ... ... ... ... ૧૪ ... 814 ૐ ૐ ૐ ૧૮ ૧-૦ - ... V10 ૩ ૧ ૧-૦ L 2. ૧-૮ a13 ૧ –૪ ૧-૦ 1-6 ૭=૪ t ===; -- ૨-૩ --- માર્ગ ભર્યકર સસાયાત્રા ૨-૮ ૧ -- ૩-૩ -૦ -- ... ૧૪ રણધેલા રજપૂતા ભાગ-૨ ૩૮ રત્નલો રઘુરૂતિ ૪ ૧ ૧ 2-p 1 1 1 ! ! ! - -અમદાવાદ. (૧૧) રાજસ્થાનની રાણી ચંદા ૧~~~ રાધારાણી ... ... રામેશ્વર અને પાવ તી સેવાસની કથા . રામેશ્ર્વાસની કથા ભા ૨ ને ૧-૦ ઋષિની આગાહી અથવા રજપુતાનાની લક્ષ્મી લતા અને લલિતા ભા. ૧-૨-૩-૪ .••• 01. તાકુમારી લાવિલાસ વિપિન વિમળ ... ... લંડન ૨હસ્ય લંડન રાજ્ય રહસ્ય ... વનવાીિ વળમાં કમળ... વનલીલા ... 8 ... ... વાસવદત્તા ... ... વિક્રમની વીસમી સદી વિક્રમરાજાના સભ્રમ... વિદ્યાસાગર ... ... .. 880 ... ... ... ... 800 ... ... ... 800 ... ... ... 800 વિયેાગિની વિધવા ... - ... વિલાયતી વિલાસમાં ફેશનખાઈ ખલાસ વિલાસુંદરી અને અદ્ભુત જાદુના પલ ગભા.૧થી૮ ૩-૪ વિધિ વાર્તાઓ 016 વિભેદ ... અ ૦.૧૧ ૦-૧૧ ... ૨૦ વિષલતા વિષયાદેવી થાને ૐ નાપ્યાલા ૧-૦ વીણા અથવા વિતાડ -૪ રાયતાન સન્ સ્નેહમાં સંકટ સપલની સુના યાને ભરમ ના પુષ્કા સંતપ્ત શયતાન ભા.૧-૨ ૩ ૫—૪ સ્વર્ગમાં શયતાન સરસ્વતી ૧. " ... ૧૪ =૪ 600 690 ... સદુપયે ગ સલીમ અને મહેતાસા રસના સુંદરી સ્વચ્છંદી સ્રો ... સાત ખત ૦=૨ 210 ... ૧-૦ . == ૪૦ -. ૧-૦ ૧-૪ . ૧-૪ ~~ ૧૪ ૦-૧૨ ૪૦ ૧૯ -૧૩ ૧૯ ૦-૧૧ ૦-૧૧ ... સરાજ સુંદરી સરોજિના અથવા કેળ ગીના ૧-૦ ૧. 0-23 016 **. 3. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com Page #189 -------------------------------------------------------------------------- ________________ ઝાંસીની રાણી - 6 --- A (૧૨) મહાદેવ રામચંદ્ર જાગુષ્ટ-બુકસેલર અને પબ્લીશર. mamaraaaaaaaaarrrrr સાહસિક અંગ્રેજ એ ૦-૬ 1 જાલિમ જમાન સાક્ષર અને તેની સ્ત્રી ૦–૮ સિતારને શોખ તથા જાતિકઃ • = સુરવાલા • • - ટીપુ સુલતાન • ••• સીતમગર • • ૨૦ તરૂણ તપસ્વની ભા. ૧-૨ ૧-૧૪ સીપાઈ બચ્ચાની સજની ૧૮ તારા સુંદરી • • ૨-૪ સુગુણ સુંદરી • • ૧–૪ તેજપુભા • • ૧-૧૨ સુધાહાસિની . ૧–૪ તેજસ્વી તાર.. • ૧-૦ સુધરતી સંગીતા - ૧–૪ દીલીપર હલ્લો સંસાર કે નરકાગાર , ૧-૪ દેવી ચૈધરાણી... • સુંદરમણી નાની રેસિલી વાર્તા -૨ નાદરનો ઉરદમામ • સુંદર બેન–અથવા પૈસાદારની સુરજહાંન - ૦-૧૨ પુત્રી કેવી ભાણી? ૦-૧૨ નંદનવનને નાસ - ૨–૦ સંદર રસિક ૫ ૦ ૦–૪ પવિની • • • ૨-૦ મણી અને એના ૦ ૦-૪ પરાક્રમની પતાકા , ૨-૭ સંસાર સંગ્રામ ભા. ૧-૨ ૩૦ પ્રતાપી પટરનું ચરિત્ર ૧–૪ સુરતી લાલ • ૧-૦ પ્લાસીનું યુદ્ધ - ૨–૦ સૃષ્ટિ સન્દર્ય પાણીપતનું યુદ્ધ જ ૨–૦ સાભાગ્ય સુંદરી. • પૃથુરાજ ચહુઆણ - ૧૦ સોનારણ • ••• ૧૮ પિશાચ મંલિ ભાગ ૧-૨ ૪-૦ સંસાર • • • ૧-- પિશાચની કે પ્રેમદા: ૧૮ સંસાર શસ્ત અને સુધા ૧–૦ પુરાતન હલી · ૨૦ સંસાર મા માટે? સમાજ (રમેશચંદ્ર કૃત) ૧–૦ પેશ્વાઈની પડતીને પ્રસ્તાવ ૨–૦ હકદાર હક... • ૧-૦ બહાર કહે છે... ... ૧-૮ આ મોટા . ૨૦ બાગે દિલખુશ... .. ૧–૪ હસીના .. • • - માગે શયતાન , ૨ -૦ હાજીબાબાનાં સાહસ કર્મોન-૪ બાજીરાવ બાળ વયનાં કર્યાં હર વાગ્યાં ૧-૪ બેગમમહાલ • • ૧-૮ હેરાફ્ટાર ૧૦. બેગમ સાહેબ - - ૨–૦, જનાનખાનાની બીબીએ ૧–૦ | ભવાનીને ભેગ ભા. ૧-૨ ૩-૦ -૦ તારુ ક–પરદેશ વી. પી. જઈ શકતાં નહિ હોવાથી પુસ્તકની કિસ્મત મનીઓર્ડરથી મોકલવી. આ સિવાય ગુજરાતી ભાષાનાં તમામ પુસ્તકે અમારી લગભગ પચાસ વર્ષથી જાણીતી થએલી દુકાનેથી મળી શકશે. સર્વે પ્રકારને પત્રવ્યવહાર કરવાનું શિરનામું: મહાદેવ રામચંક જાગુટે. બુકસેલર અને પબ્લીશર. ત્રણ દરવાજ–અમદાવાદ, ધી ગુજરાત પ્રિન્ટીંગ પ્રેસમાં શા. સેમાલાલ મંગળદાસે છાપ્યું, પાંચકવા અમદાવાદ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratvww.umaragyanbhandar.com Page #190 -------------------------------------------------------------------------- ________________ ભીખા કલ્યાણજીની કંપની મુ-મહુર-દવાઓ. ઈંચ આઇન્ટમેન્ટ-ખસ, ખુજલી, વગેરે માટે ખાસ મલમ, ખાટલી ૧ રૂ. ૦-૪-૦. હેરડાઈ–સફેદ ખાલ કાળા કરવાના કલપ. ખા. ૧ ના રૂ. ૧-૮-૦ વાળાની દવા આ દવા લગાવવાથી વાળેા આખા બહાર નીકળા આવે છે. ખા. ૧ રૂ. ૦-૮-૦, પેપસીન વાઇન—ખારાક પાચન કરી સારી ભુખ લગાડે છે. મા. ૧ રૂ. ૧-૪-૦. આઇડ્રોપશ-આંખના કાઇ પણ જાતના રોગ ઉપર બહુ સારે। કાયદા કરે છે. ખા, ૧ ના રૂ. ૦-૧૨-૦. પ્લેગ એઇન્ટમેન્ટ-પ્લેગની ગાંઠ તેમજ વધરાવળ માટે એક સરખી રીતે ઉપયેાગી મલમ. આ. ૧ રૂ. ૦-૮-૦. ખરેાલની ગાંઠ માટે ખાસ અકસીર કેમીકલ ફુડ-પેટમાં થતી ઇલાજ. મા. ૧ રૂ ૧-૦-૦, ગાલ્ડ ટોનીક પોસ-શક્તિને અખુટ ખજાના. બા. ૧ રૂ ૧~~. નયનામૃત-મખાને માટે ઉત્તમ સુમેા. બા. ૧ રૂ. ૦-૪-૦, ૦-૮-૦, ૧-૦-૦, ૨-૦-૦, દમની ગાળીએ-ગમે તેવા જીના દમને માટે રામબાણુ ઇલાજ. નાની ખાટલી રૂ. ૧-૦-૦, મેાટી માટલી રૂ. ૨-૦-૦. કાનની ઢવા–કાનમાં પડતી છાલી, મેલના ભરાવેા તેમજ કાનમાંથી ચકા નીકળવા વગેરે માટે ખાત્રી લાયક ઈલાજ, બા, ૧ રૂ ૦-૬-૦. બ્લડ પ્યુરીફાયર-લેાહીના સુધારા માટે એક અવાજે વખણાયેલ દવા. બા. ૧ રૂ. ૨-૦-૦. ખાટલીની કીમત ઉપરાંત પેકીંગ પેસ્ટેજ જૂદું સમજવાનું. બહારગામ માલ વી. પી. થી મેકલવામાં આવે છે. મંગાવનારે ગામ નામ ઠેકાણું વગેરે ચેાખ્ખા શબ્દોમાં લખવાં. અમારે ત્યાં ડાકતરાના પ્રીશક્રીપશને ઘણી સંભાળથી બતાવી આપવામાં આવે છે. વિશેષ ખુલાસા તથા વિગત માટે પ્રાઇસ લીસ્ટ મંગાવે. આર્ડર આપતી વેળાએ આ બુકનું નામ જણાવશે. ભીખા કલ્યાણજીની કં જથાબંધ તથા છુટક દવાના વેપારી, માહારકટ, ગણેશવાડી, મુંબઇ, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com Page #191 -------------------------------------------------------------------------- ________________ ગુજરાતી વાંચકોને ખાસ લાભ! ઇનામી પુસ્તકાલય. એક સાથે રૂપિયા દશનાં પુસ્તકે મંગાવનારને રૂ ૨-૮-૦ નાં ભેટ તરીકે તદન મફત મળશે. - - - - - - - - - - - - - - o લોકપ્રિય નવલકથા અદૂભુત રસથી પરિપુર્ણ રણઘેલા રજપૂત. જ નવલકથા જુલમી જાલિમ અને ભાગ ૧-૨ (સચિત્ર) !! ધજતી ધરા ૨.૧-૧૨-૦ લેખક-વજલાલ જે. ઠક્કર આ નવલકથાની ઉત્તમતા માટે || અદ્ભુત સાંસારિક નવલકથા રોં જમાના ૩૧-૧૨-૦. એટલું જ લખવું બસ છે કે માત્ર એક જ વર્ષમાં એની બીજી આવૃત્તિ | નવીન નવલકથાઓ થઈ છે. બને ભાગનું મૂલ્ય રૂ. ૩૮ || રા૦ નારાયણ વસનજી હરકત ભેદ ભરમવાળી સચિવ ! || આજકાલનું હિન્દુસ્તાન ... | ભાગ ૧-૨-૩... .. ૫- ૦ નવલકથા | ભયંકર ભદ્ર.. ... ... ૨- ૦ કાળરાત્રિનું ખુની મારી ભયંકર સંસારયાત્રા... ૨- ૮ રા૦ વ્રજલાલ જાદવજી ઠક્કરકૃત ખંજર ભાગ ૧-૨ || કંગાલ કેરી ભાગ ૧-૨ . ૩-૧૨ ] લેખક–સયેન્દ્રપ્રસાદ હતા ! દગાબાજ દુનિયા ... ૧- ૮ | મૃગચની ભાગ ૧-૪ . ૬- ૦ માત્ર બે વર્ષમાં આ ચમત્કારિક | * || મરભૂમિની મૅહિની ... ૧- ૪ નવલકથાની ત્રીજી આવૃત્તિ થઈ છે.! અંગના કે દેવાંગના? ... ૧-૧૨ બને ભાગનું મૂલ્ય રૂ. ૪-૦-૦ | રાય ચુનીલાલ વર્ધમાનતા સામાજિક સવાર નવલકથા લતા લલિતા ભાગ ૧-૪ .. ૪- ૦ "પિશાચ-મંદિર ભા.૧-૨... ૪- ૦ મધુમાલા અથવા . અન્ય ગ્રંથકારકતનવલકથાઓ વીસમી સદીનું વિશ્વદર્શન મુરાદેવી ભાગ ૧ થી ૩... ૫- ૦ કિશોરસિંહ ભાગ ૧-૨ ... ૪– ૮ આ નવલકથા સુવિખ્યાત ગુજ ભવાનીનો ભંગ ભાગ ૧-૨ ૩- ૦ રાતી નવલકથાકાર વ્રજલાલ ઠક્કરે સંસાર સંગ્રામ ભાગ ૧-૨ ૩- ૦ લખેલી હોઈ ઘણી બોધક તથા રસિક સંતસ શયતાન ભાગ ૧ થી ૩ ૫– ૪ છે. ત્રણ સુંદર ચિત્ર મૂલ્ય રૂ. ૧-૮ કલંદરની કટાર ભાગ ૧ થી ૩ ૬-૧૨ તરુણ તપસ્વિની ભાગ ૧-૨ ૩- ૮ રસિક નવલકથા કમનસીબ લીલા ભાગ ૧-૨ ૩-૧૨ ચુડેલના ચમત્કાર !! દશ લાખને દો... ... ર- ૦ આ નવલકથા એટલા બધા ભેદ- અલાઉદ્દીનને ઉદય... ... મહાકાળીનું ખગ્ન .. . ૨- ૦ ભરમેથી ભરપૂર છે કે એક વખત I કલંકિત કુમારીકા ... .. ૨- ૦ હાથમાં લીધા પછી પડતી મૂકવાનું મન || કુસુમકાન ... ... ... ૧-૧૨ થશે નહિ. સચિવ, મૂલ્ય રૂ. ૨-૦-૦ પદ્મલતા .... ... ૧-૧૨ = = = = આફ્રિકા વી. પી. જતાં નહિ હોવાથી અગાઉથી જોઈતાં પુસ્તકોની કીંમત મનીઓર્ડરથી એકલવી. સઘળા પત્રવ્યવહારનું શિરનામું – કચરાભાઇ વનમાળી પટેલ, મોટી ઉમામ-અમદાવાદ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratvww.umaragyanbhandar.com Page #192 -------------------------------------------------------------------------- ________________ બે અમૂલ્ય રત્ન. એક હાથે બંધાય છે અને બીજું ખીસામાં રખાય છે. ઘડીયાળ વાપરવાને ખરોજ શેખ હોય અને તે પુરાજ કરે હૈયા તે સીલીનર પેટંટ “રીસ્ટ” વેચ ખરીદે. કે આ ઘડીયાળે ચિત્રમાં બતાવ્યા પ્રમાણે એક રૂપીયા જેટલાં નાહાનાં, બે રૂપીયાભાર વજનમાં, મેગરાની ચાવી કાંટા ફેરવવાની ઠેસીવાળાં, નાજુક, ફલાત, અને મજબુત સાચા કામના રોમન, અને અરેબી ડાયેલના છેલ્લામાં | છેલ્લી શોધ પ્રમાણે બનાવેલાં છે. એક વખત ચાવી આપવાથી ૩૬ કલાક બરાબર ચાલે છે. બીલકુલ સ્લો ફાસ્ટ જતાં નથી, તેની ચાર વરસની ગેરંટી સાથે હાથે બાંધવાને પટે, જરમન છે, લાકીટ, કથળી, અને પેટી સાથે કમત. જરમન રૂપાના ... રૂ. ૫-૮-૦ | નાકરે રૂપાના .. રૂ. ૬-૮-૦ કેનસી જરમન પાના રૂ. ૬-૦-૦ | ફેનસી નક્કર રૂપાના. રૂ. ૭-૦-૦ બાજુમાં ફીકસ કડીવાલાના રૂ. ૦૧ વધારે સારું સસ્તુ, શેભાયમાન, મજબુત, અને ટકાઉ કેાઈ પણ જાતના ભારી કીંમતના ઘડીયાળને ટક્કર મારે તેવું ઉમદા ઘડીયાળ જોઈતું હોય તે પેટ લીવર “માસ્તર વચ” મંગાવે. આ ઘડીયાળે ઓપન ફેસ મેટલ કેશ, મેગરાની ચાવી, ડબલ જાડે સીધે કાચ, મજાગરાંવાળાં ઢાંકણમાં લાલ હીરાઓથી મઢેલાં, મજબુત સાચા કામના, રોમન અને અબ્બી ડાયનાં છેલ્લામાં છેલ્લી શોધ પ્રમાણે બનાવેલાં છે. એક વખત ચાવી આપવાથી ૩૬ કલાક ચાલે છે. બીલકુલ ઑ ફાસ્ટ જતું નથી. તેની ત્રણ વરસની ગેરંટી મળે છે. કાચ કમાન અને ડબી સાથે ને. ૧ રૂ. ૪–૮–૦ ! નં. ૩ રૂ. ૫–૮–૦ ફુલ ગુલ નં. ૨ રૂ. ૫-૦-૦ નં. ૪ રૂ. ૬-૦-૦ કુલ વેલ ગીલીટ મસીન. વી. પી. પોસ્ટેજ રૂ. ૦-૬-૦ વધારે. રેલવે કામદાર, મિલમજીરે, સ્કુલ વિધાર્થીઓ, માસ્તરે, અને ટુંકા પગારના નેકર વિગેરેને એક આશીર્વાદ સમાન છે. તે સીવાય દરેક જાતનાં નાનાં મોટાં ઘડીયાળ મળે છે. કેટલાક મંગાવે. આ ઘડીયાળે વીટઝરલાંડનાં કારખાનામાંથી ડાયરેકટ લેટબંધે મંગાવવામાં આવે છે અને અમારી એક્લાની દુકાને મળે છે તેથી જ સસ્તાં વેચાય છે અને ઘરાકોને મનપસંદ માલ મળે છે. સંખ્યાબંધ સર્ટીફીકેટે મળેલાં છે જે જેવાથી ખાત્રી થશે. તા. ક–પસંદ નહી પડે તે પાછું રાખશું. રૂ. ૦–૦-૬ ટીકીટ મોકલનારને પ્રાઇસ લીસ્ટ મલીશું. ધી સેવીંગ વેચ કંપની અને માસ્તર વેચ ડીપે, ભુલેશ્વર મુંબઈ-નં૦ ૨ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratvww.umaragyanbhandar.com Page #193 -------------------------------------------------------------------------- ________________ ગા ના રા ઓ વાપરા ઇમ્પિરીયલ વ્હાઇશ ઇમ્પ્રુવીંગ પીલ્સ. << અતિશય ખાલવાથી, અતિ ભાષણ કરવાથી, માટેથી બાલવાથી, તેમજ શરીરના ખીજા વિકારાને લીધે માણસાના કંઠે બેસી જાય છે અથવા પુષ્કળ ગાવાથી ફાટી જાય છે; ખેાલવાની ઇચ્છા છતાં ખેાલાતું નથી. આવી વખતે અમારી ઇન્સ્પિરીયલ વ્હાઇશ ઇમ્પ્રુવીંગ પીલ્સ” લીધાથી એકજ દિવસમાં અવાજ ખુલે છે. વળી આ ગાળીને રસ ચુસ્યા પછી ગાવાનું અથવા ખાલવાનું ચાલુ રાખવા છતાં રાગ બગડતા નથી. કંઠે કાચલ જેવા સુરસિક, મધુર અને કર્ણપ્રિય થાય છે, તેમજ ખેલનારને અને સાંભળનારને હર્ષે ઉત્પન્ન થાય છે. પથ્ય પાળવી પડતી નથી, પણ બીડી ન પીવામાં આવે તેા જલદીથી બહુ ફાયદો માલમ પડે છે. લગ્ન વખતે, જ્ઞાતિના જમણુ વખતે, દારૂખાનાની ધુણીને લીધે, તેમજ રસ્તાની ધુળને લીધે માણસાને કંઠે બેસી જાય છે ત્યારે “ ઇન્સ્પિરીયલ હાઇશ ઇગ્ઝીંગ પીલ્સને રસ ચુસવાથી ઘણેાજ ફાયદે થાય છે. કીંમત આઠ આના. બહાર ગામવાળાએ દશ આનાની પેાસ્ટ ટીકીટ મેાકલવી. ચાહેવાળા ભગત બ્રધર્સ, કાળકાદેવી નં૦ ૧૯૩-મુંબઈ. **** *************************** “ કી ટુ હેલ્થ-આરેાગ્યની કુંચી.” આ પુસ્તક રાખનાર માત્ર ખાર દવાથી સર્વ જાતનાં દરઢ સારાં કરી શકે છે. આ દવાઓ રાખી પેાતાનાજ ગામમાં પ્રેક્ટીસ કરવાથી દર માસે રૂ ૫૦૦ પચાસ પ્રાપ્ત કરી શકાય છે, પ્રકરણ ૪૦ પૃષ્ઠ ૨૦. કિમત પેાલ્ટેજ સાથે રૂ. ૧-૪-૦. આયેકેમીક દવા ૩+૬+૧૨+૩૦+૨૦૦+૪૦૦ સુધી મળશે, એક ઔંસની એક્ષ રૂ.૧૨-૮ હૈ આસ ૭-૦-૦. હામીયા પેથીક ત્રીશ દવાની ખેાક્ષ ૧ડ્રામ. ૮-૮-૦ ૨ ડ્રામ. ૧૩–૧૨-૦ કાલેરા, ડ્રીવર, મરડા, ઝાડા, બેક્ષ ૧ ડ્રામ ૪-૮-૦, ૨ ડ્રામ ૮-૦૦૦. હામીયાપેથીક હીંદી પુસ્તક, રૂ ૧-૪. પૃષ્ઠ ૩૭૦ ગુજરાતી. ૧–૪. .. મળવાનું ઠેકાણું–ડા. સી. જી. ગાંધી. હામીયાપેથીક ક્ાર્મસી-અમદાવાદ-માંડવી સ્ટ્રીટ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com Page #194 -------------------------------------------------------------------------- ________________ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com જસમાઇનના રેડજેમૈકા, * જેમકા, ગમા ઊંચા માદાનન આયોડ સારસા પલા ખંડત્રી ખરાબલોહીને સુચારી ડોગ્સ પેટમાં સારસા પરેલા શારીરતિરોમી બનાવેછે તાજ કીંમત૨૧૩સીસીના ૪) ફાયદો ઇસીસીનારૂ.૮ પોસ્ટજમાફ જડાવા લામછે સારસા પર લા. આજી લાહી સુધારનારી સર્વોત્તમ દવા તરીકે પ્રજામાં તે સુપ્રસિદ્ધ છે. ધણાં કેળવાયેલાં કુટુંએામાં તેના મેાટા પ્રમાણમાં ચાલુ વપરાશ થયાં કરે છે. પ્રમેહ, ચાંદી, વિસ્ફોટક, કોઢ, ખસ, લુખસ, દરાજ, ખરજવાં, ગડગુમડ, ચામડીમાં ચીરા પડવા વિગેરે દરદી ખરાબ લેાહીથીજ થાય છે. જસમાઇનના આ સારસાપરેલા આ દરદેામાં ઘણાજ અકસીર છે. ખીજા કાઇ પણ સારસાપરેલા વાપરતા પહેલાં આ જસમાઇનના સારસાપરેલાની જરૂર અજમાયેશ લેજો. એથી તમે શરીરે વ્હેલા નિરાગી બનશે અને પૈસે ખુવાર થતા પણ બચશેા. કીંમત ૧ શીશીને રૂ. ૧૫, ત્રણ શીશીના રૂ. ૪ા, તથા ૬ શીશીના રૂ. ૮) પેસ્ટેજ માફ મળવાનું ઠેકાણું—“અમૃતમનુ” આફીસ-નડીઆદ. દેશ-ગુજરાત. ચારૂતરનું “ અમૃબિન્દુ કાલેરા, તાવ, ખાંસી, દમ, સળેખમ, ઝાડા, સંગ્રહણી, મરડા, ચુંક, ઉલ્ટી, છાતી-કમર-માથામાં કે શરીરના ગમે તે ભાગમાં થતા દુખાવા, સંધીવા, સરદી, અજીર્ણ, શરીર ઉપરના સૈાજા, સણકા, દાંત કે દાઢમાં કળતર વિગેરે અનેક દરદમાં ધણુંજ અકસીર છે. વીંછીના ડંખ ઉપર ખરેખરી જાદુઈ દવા છે. કીંમત રૂ. ૧ાા, ત્રણ શીશીના રૂ. ૪ા, તથા ૬ શીશીના રૂ. ૮). પેાલ્ટેજ મા. અમૃતબિન્દુ ઓફીસ-નડીઆદ. એ અમૃત બિંદુ ફીસ નડિયાદ ગુજ રાત "" Page #195 -------------------------------------------------------------------------- ________________ નામદાર વાઇસરોય સાહેબ બહાદુરના ઓનરેબલ સરજ્યન જનરલ મરહુમ સર લ્યુકીસ પારડી કે. સી. એસ. આઈ. એમ. ડી. ડીરેક્ટર જનરલ એક્ મેડીકલ સરવીસવાલા પ્રમુખ હતા તે સ્પેશીયલ રેડ ક્રોસ વાર હાસ્પીટલ કે જેમાં મેજર એનરેબલ સર એફ સ્ટેર્ટ સી. આઈ. ઈ, કલકતા તથા મેજર એ, ઈ.વાલ્ટર આઈ. એમ. એસ. જેવા મેટા નામાંકિત સરકારી ડાકટરો અને અંગ્રેજ અમલદારા વ્યવસ્થાપક છે તે હાસ્પીટલમાં, રાજા મહારાજાએમાં, નવાબે, નામદાર સરકારના ધારા સભાના એનરેખલ મેમ્બરે, સેશન્સ જજો, કર્નલેા, મેજરા, કેપટના, ડેપ્યુટી ડીરેક્ટર જનરલ ઓફ પોસ્ટ ઓફીસ, નામદાર ઈન્ડીયા સરકારના કેામર્સ અને ઇન્ડસ્ટ્રીયલ ડીપાર્ટમેન્ટના આસીસ્ટંટ, સરકારી સીવીલયન ઓફીસરા, પેાલીટીકલ એજન્ટ, યુરેપીયન સીવીલ સરજ્યના, લેફ્ટેનન્ટ આઈ. એમ. એસ., એમ. ડી ની ડીગ્રી ધરાવનારા મેટા ડાકટરા તથા દેશી અને યુરેાપીયન અમલદારા અને ગ્રહસ્થામાં બાદશાહીયાકુતી નામની જગ જાહેર દવા બહુ વપરાય છે. બાદશાહી યાકુતી. ગમે ત કારણથી ગુમાવેલી તાકાત પાછી લાવે છે. પુરૂષાતન કાયમ રાખે છે. આ રાજવંશી યાકુતી વીર્ય વીકારના તમામ વ્યાધી મટાડે છે અને વીર્ય ઘટ્ટ બનાવી ખરૂં પુરૂષાતન આપે છે. ખરી મરદાઈ આપનાર અને નબળા માણુસને પણ જીવાનની માફ્ક જોરાવર બનાવનાર આ દવાના લાભ લેવા અમારી ખાસ ભલામણ છે. આ દવા વાપરવામાં કોઈ પણ જાતની પરેજીની જરૂર નથી. ૪૦ ગેાળીની ડમી એકના રૂા. દશ. ડાકટર કાલીદાસ મેાતીરામ– રાજકોટ–કાઠીયાવાડ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com Page #196 -------------------------------------------------------------------------- ________________ પ્રાચીન તિષશાસ્ત્રના અત્યુત્તમ ગ્રંથ आरंभसिडि, दिनशुद्धि अने लग्नशुद्धि. *(ગુજરાતી ભાષાનુવાદ). આ ગ્રન્થમાં મૂળ શ્લોક સાથે સવિસ્તર અને સરળ અર્થ કર્યા છે. તે ઉપરાંત મૂળકારના વચનને સુદઢ કરવા માટે અનેક ગ્રન્થો તથા ગ્રન્યકારનાં વચનની સાક્ષી આપી છે. કેટલેક સ્થળે વિષયે સ્પષ્ટ સમજાવવા માટે યંત્રો પણ આપેલાં છે. એકંદર આ આખા ગ્રન્થમાં લગભગ સીતેર ચા અને ચન્થકારેનાં વચન આપ્યાં છે તથા એક્ટર ૬૦૦ વિષયોને સ્થાન આપવામાં આવ્યું છે. આ ઉપરથી વાંચકવૃન્દને સ્પષ્ટ સમજાશે કે ટીકાકારને તિષના વિષયમાં કેટલા ગ્રન્થનું અને કેવું અસાધારણ જ્ઞાન હતું. આ એકજ ચન્થ સાઘત ઉપસ્થિત હોય તે તે વર્તમાન સમયમાં ઉચ્ચ વિદ્વાનની પંક્તિમાં ગણાય એ નિર્વિવાદ છે. આ અમૂલ્ય ગ્રન્થને ઉચા એન્ટીક પેપર પર છપાવી સુંદર બાઈન્ડીંગથી અલંકૃત કરેલ છે. કિંમત રૂ. ૧૦-૦-૦૦ રૂ. આ. પા. સામુદ્રિક શાસ્ત્ર તથા સ્વમ વિચાર . • • • ૧-૪ -૦ શકુનશાસ્ત્ર ઘણા વિસ્તારથી . • • ૦-૧૨-૦. સ્વરદય જ્ઞાન ગદ્ય તથા પદ્યમાં " - - - - - બાળકે માટે ઉપયોગી પુરત કે. પિતાને પુત્ર પ્રત્યે ઉપદેશ ... . વિધાથી બધુ કિંવા ચારિત્ર સુધારણ સંબંધી શિક્ષણ - ૦-૨ -૦ વ્યાકરણના ઉત્તમ ગ્રંથો. પ્રાકૃત યા માગધી વ્યાકરણ-ઢુંઢિકા ટીકા સાથે... ... ... ૩-૮ -૦ સારસ્વત વ્યાકરણ ત્રણે વૃત્તિયુક્ત • • • ૧. ૨-૦ -૦. જૈન ગ્રંથે. જન સંપ્રદાય શિક્ષા-હિંદી . * ૩-૧૨-૦ જેનકથા રત્નકેષ-ભાગ ૧-૨-૪-૬-૭-૮ ... ... ... ૧૮-૪ -૦ ઉપર સિવાય દરેક જાતનાં પુસ્તકે, નેવેલ, કાર્ડ, કંકોત્રી વગેરે મળે છે. લખે – ભીમસિંહ માણેક, પુસ્તક પ્રસિદ્ધ કરનાર તથા વેચનાર, શાકગલી માંડવી-મુંબઈ ૦-૩ - Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratvww.umaragyanbhandar.com Page #197 -------------------------------------------------------------------------- ________________ ભીની.. वनस्पतीआमाथी *હના . ના સુંઘવાથી ઝામરના સણકા, આધાશીશી, પીનસ, શરદી કે ગરમીથી દુખતું મસ્તક, નાકના છોડ, દાતનું કળતર એકંદરે કંઠથી रजीस्टर મસ્તક સુધીના થતાં દદો તર 'તજ મટાડે છે. કીંમત શીશી ૧ના છ આના. વજનના રૂ. ૩. સુવાસીત તબકની ગેળીઓ-પેટને અપ, વાયુનો ગેળ, દમ, ખાંસી ઉપર અકસીર ઇલાજ છે. કીંમત પેકેટ ૪૮૦ ગળીનાને રૂ. ૧,ડજનના રૂ.૧૦. ત્રિવેદીના ટેકમાં બનતી એડીનરી-છીકણીના ડબાના એક રતલના ભાવ-સાદી માંગલેરી, રૂ. ૫). સુગંધી મદ્રાસી, રૂ. ૫). કસ્તુરીની લાલ, રૂ. ૩. સાદી મદ્રાસી, રૂ. ૨. કાળી ગુલાબની, રૂ. ૨. લાલ ગુલાબની, ૩. ૧છે. પીળી કેવડાની, રૂ. ૧. કાળી ધુટેલી, રૂ. ૧. પીળી દળેલી, રૂ. ૧) તથા ખાવાને સુવાસીત તમ્બાકુને દાણે રતલ ૧ ના રૂ. ૫) થી ૨ થી ૧૫ સુધીનો દરેકનું પોટેજ જુદું. વીપી. મંગાવનારે પેસ્ટેજ ખર્ચ પહેલું મેકલેથી ઓરડર ઉપર ધ્યાન અપાશે. વધારે માહિતી પત્રથી પૂછવી. ઠેકાણું:એ. એન. ત્રિવેદી બ્રધર્સ છીકણીવાળા, અમદાવાદ. ફુટે નહિ એવી ચીમનીઓ. દાવડાની પેટંટ અબરખની ચીમની એ ટકવામાં ઘણી મજબુત છે. પાણું, હવા કે બત્તી ગમે તેટલી વધી જાય છતાં ફાટતી કે ટુટતી નથી. આ અબરખની ચીમની વાપરવાથી પૈસાને ઘણે બચાવ થાય છે. આખા ઈન્ડીઆમાં મશહુર છે. પ્રાઇસ લીસ્ટ એક આનાની ટીકીટ મેકલી મંગાવે. ભરપુર કમીશન વેપારીને આપવામાં આવે છે. બાર વરસથી આ ચીમનીઓ ચાલુ છે. મમ્માદેવીનાં ફુવારા સામે, ઓધા કુબેરના માળામાં પિષ્ટ નં. ૩-મુંબઈ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratvww.umaragyanbhandar.com Page #198 -------------------------------------------------------------------------- ________________ ގެ ޝެޑޯ | ޓެކް ގެ – ૮ ૦ VOX VV ૦ ૦ ૦ એન. એમ. રીપાઠી એન્ડ કંપની બુકસેલર–કાલબાદેવી રેડ-મુંબઈ ચુંટી કાઢેલાં ઉપયોગી પુસ્તકો . આ. ૩. આ. સરસ્વતીચંદ્ર ભાગ ૧,૨,૩,૪ ૯- ૮ એકટ... ... . ••• ૬- ૦ મંદારિકા (સચિત્ર) ... ૩- ૮ ગુજરાતી એરેબીયન નાઈટસ – ૮ બહુરૂપી બજાર ભાગ ૧ થી ૬... – ૮ વાહિમકી રામ ... .. નીલમ માણેક ભાગ ૧ થી ૮ ૧૦-૦ કથા સરિત સાકર યુસ૧-૨ મધુરી ભાગ ૧-૨ (સચિત્ર પ્રેકટીકલ એ ને મી. નવલકથા) - ૩- ૮ ચાર કૃત) • • • વેદકવિજ્ઞાન ચક્રવોલ્યુસ ૧-૨ ૧૫- ૭ ગ્રહ ગણિત ... ... ૧- ૦ શારીર અને વૈદકશાસ્ત્ર ... ૧૦-૦ તેજપ્રભા (નવલ કથા) ૧-૧૨ કાયદાને શિક્ષક . .• ૮- ૦ કરણઘેલે . ., ૨- ૦ ટેડ રાજસ્થાન ... ... ૧૦- ૦ રજનીકાંત ... ... જાત મહેનત (સ્માઇલસ કૃત નવી જીંદગી ... .. •• સેલ્ફ હેલ્પનું ભાષાંતર). ૪- ૦ ઘેલા ઘાંચીનું કુટુંબ ... ... ગુજરાત સર્વ સંગ્રહ ... ૨- ૦ ઈગ્લંડનો ઇતિહાસ ... .. પતિવ્રતા સતીઓ (સચિત્ર) ૩- ૭ વનસ્પતિશાસ્ત્ર.. ... ... ૧૦- ૮ ઝાંસીની રાણી ૨- ૦ ચરક સંહિતા વોલ્યુમ પહેલું ૫- ૦ ગુજરાતની જુની વાર્તા, ... ૨– ૦ ,, , વેલ્યુમ બીજું (છપાય છે.) સ્ટેન્ડડ ઇગ્લીશ ગુજરાતી ધનવાન... ••• .. .. ૫- ૦ ડીલનેરી • • • ૨૦- ૦ બારીસ્ટરની બૈરી ... ... ૨- ૮ ભરૂચાકૃત મીલ એજન, શાંતિપ્રિયા (સચિત્ર નવલકથા) ૨- ૮ બેઇલર અને ગીઅરીંગ ... ૧૧-૦, નિરજની અથવા વરઘેલી એલચીદાણાકૃત મીકેનીકલ વનિતા .• • • એનજીનીયરને મદદગાર .. ૭– ૦ કુસુમ કલા (વેલ) ... કમર્શીયલ કેલેન્ડર યાને હીંદી અનંગ વિષ(સચિત્ર નવલકથા) વહેપારી પંચાંગ ... ... ૨- ૮ માનવશાસ્ત્ર અથવા મસ્તક મુંબઈમાં ચાલતા કાચા પાકા વિદ્યા અને મુખ સામુદ્રિક શાસ્ત્ર તેલના હીસાબની પડી ૨–૦ પ્રેકટીકલ સાઇકોલાજ (હેમી. બસો વર્ષનું પંચાંગ ... આરકૃત) ... •• • વ્યાજની જંત્રી ... ... ૩- ૦ તુલસી કૃત રામાયણ મુળ તથા કોનેશન મ્યુઝીક ગાઈડ :- ૧- ૮ ગુજરાતી ભાષાંતર • • પોકેટ ગુજરાતી ઇગ્લીશ ડીક્ષનેરી ૨- ૦ મુખલક્ષણ શાસ્ત્ર છે. • પોકેટ ઇગ્લીશ ગુજરાતી ડીક્ષનેરી ૨- ૦ હાજી બાબાનાં સાહસ કર્યો..... હેન્ડી ગુજરાતી ઇગ્લીશ ડીક્લેરી ૩- ૮ નિર્દોષ હેમકલા (સચિત્ર નવવહુને શીખામણ ... ... ૧- ૦ લકથા). ... ... ... ફરાઝ માહાલ યાને દોલત બહાદુરકલો અને અનાથ તારા ૧- ૪ (બહુજ રસદાયક નવલકથા) બહાદુર અને પ્રમાદ સુંદરી (કર્તા જરબાઈ એદલજી પટેલ) ૨-૦ કવિતા પ્રવેશ ... .. ••• ખુબસુરત મક્કાર ... ... ૨- ૦ કાવ્ય માધુર્યો. • ••• લેડ બેકનના નિબંધે ... 1– ૮ સ્ત્રીઓની મહત્તા . ... દીલ્હીની સુલતાના રજીયાબેગમ ૧- ૮ કાવ્ય દેહન ભાગ ૧,૨,૩,૬,૭,૮ ૧૬- ૮ નવલાંગ (સચિત્ર) .. ૩- ૭ દયારામકૃત કાવ્ય મણિપૃથુરાજ ચૌહાણ ચંદબરદાઈ ૨– ૦ માલા ૧-૨... ... ... ૨-૧૨ ગુજરાતી સીવીલ પ્રેસીજર કેડ ૭- ૮ મણી અને મેહન અથવા ગુજરાતી ટ્રાન્સફર ઓફ પ્રોપટ ભાગ્યહીન ભાઈ બહેન . ૨- ૦ એન. એમ. ત્રીપાઠી એન્ડ કંપની બુકસેલસ–કાલબાદેવી રેડ-મુંબઈ. همه با ovvvvv o voo So V X Y OVVV هم مممممم Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratvww.umaragyanbhandar.com Page #199 -------------------------------------------------------------------------- ________________ સ્વરાજ્યની ચાવી. સ્વરાજ્ય મેળવવા જ્યારે પ્રયત્ન ચાલુ છે ત્યારે પોતાના દેશમાં બનેલો માલ વાપરવાની પ્રતિજ્ઞા . પછી જુઓ ! કે સ્વરાજ્ય મળતાં શું વિલંબ થાય છે ! સાલેમામદ પદમશીની કુંડ, ગલાસવેર અને બારસેપ, યલેટસેપના જથાબંધ વેપારી નંબર ૧૦૯, ચકલા સીટ, મુંબઈ –માલેકે – ધી પદમશી ગ્લાસ 3 ધી પદમશી સેપ મેન્યુફેકચરીંગ કુ. { મેન્યુફેકચરીંગ કુ. અમારા ઉપલા કારખાનામાં દરેક અમારા ઉપલા કારખાનામાં દરેક જાતની ચીમનીઓ, ગલે અને બીજે ( જાતના લાલ અને પીળા બારસેપ તથા ગલાસવેરને માલ ઓરડર મુજબ બનાવીને નહાવાને સાબુ બનાવવામાં આવે છે, આપવામાં આવે છે. ? અને તે ઘરગતુ વપરાશ માટે ઘણે યુનીસીપાલીટી તથા રેને લગતી ( ઉત્તમ છે. એક વખત માલ મંગાવી ચીમનીઓ, ગલબો મોટા જથ્થામાં વાપરી લેવાની ભલામણ કરવામાં તૈયાર મળી શકશે. { આવે છે. બહારગામનાં ગ્રાહકે ઉપર ખાસ ધ્યાન આપવામાં આવે છે. અમારે ત્યાં બનતા સાબુમાં ખાર ફુટતો નથી. અમારા ત્યાંના ભાવના કફાયત પણ વિષે તથા માલની સરસાઈ માટે એક વખત માલ મંગાવી ખાત્રી કરવી. માલ વી. પી.થી મંગાવનારે સાબુની ઓછામાં ઓછી માસીક સેંકડે પચીસ ટકા ડીજીટ. પચીસ પેટીઓ ઉપાડનારને મોકલવા || એજન્સી આપવામાં આવશે. અમારે ત્યાં માલ કેલેટીમાં વાપરવામાં અને ટકાઉપણામાં સારો બને, એ માટે પુરતી ખંત, અને કાળજી રાખવામાં આવે છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratvww.umaragyanbhandar.com Page #200 -------------------------------------------------------------------------- ________________ - . ‘ સ્ત્રી ઓ નું વ ળ ત્વ. સ્ત્રીઓને વિંધ્યત્વથી મુક્ત કરનાર તરીકે વૈદ્ય ૫વતી શાઇની અબલાસંરક્ષક પીસ લગભગ ચાળીશ વિર્ષના વકી અનુભવથી વ૫રાઈ હજારે, અને લાખે દરદીઓ પર ફતેહમંદ નીવડ્યા પછી જાહેરમાં મૂકાઈ સેંકડો નિરાશ બાળાઓને વંધ્યત્વથી મુક્ત કરી બાળકની માતા થવા ભાગ્યશાળી કરી છે. પીસ નં. ૨–(આર્તવષનિવારણ ગુટિકા) એ માસીક ઋતુશ્રાવના દર્દો જેવાં કે પ્રત્યેક મહીને માસીક શ્રાવનું સાફ નહિ આવવું, પેટ, પેઢુ અને કમ્પરને દુ:ખાવ માસીક આવવાને ટાઈમે તી શૂળ વગેરે નાબુદ કરી માસીક સાફ અને નિયમિત લાવી ગર્ભાશયને ગર્ભ ધારણાગ્યા કરે છે. પીસ તથા સેગટી મળી રૂ. ૩. પીસ નં. –સ્ત્રીઓને ભયંકર વહેતા લોહીના ઝરાને બંધ કરે છે. - કીમત રૂ. ૩, પીલ્સ નં. ૩–વેત અને પીળા પ્રદર રોગને જડમૂળથી નાબુદ કરે છે. કીંમત રૂ. ૩. વઘ પાર્વતીબાઈ મુરતવાળા કાલબાદેવી-મુંબઈ .' . દ AMIN'S EUCALYPTUS OIL. અમીનનું ચુકેલીસ ઓઇલ. ઈન્ફલુએન્ઝા, હાંકણ, ખાંસી, ગુચને ઠાસે, ગળાને સોજો, જુની ખાંસી, સંધિવા, વાંસાની કળતર, નેસ ખેંચાવ, શરદી, કફ, લચક ઇત્યાદિને સલામતી ભરેલ અને રામબાણ ઉપાય. બહારના તથા અંદરના ઉપગ બંનેને માટે અકસીર. બાટલી એકની કીંમત રૂ - ૬-૦ ડઝન બાટલીના રૂ ૩–૧૨-૦ દરેક ઠેકાણે એરો જોઈએ છે. ઉદાર કમીશન આપવામાં આવશે. વધુ વિગત અને તફસીલન પાનિયાં નીચલે ઠેકાણેથી મળશેઃTHE BOMBAY STORES, Hampan Katta-MANGALORE. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratvww.umaragyanbhandar.com Page #201 -------------------------------------------------------------------------- ________________ કાર્ડ વીઝીટ સાઇજી * કીમત માત્ર રૂ. ૧૫) ફોટોગ્રાફ પાડવાના છુપા કેમેરા. આ કેમેરાથી નાનું બચ્ચું પણ સહેલાઇથી ફાટા ઉતારી શકે છે. ઉડતું પક્ષી, દેાડતી રેલ્વે, દશ, વીશ, પચ્ચીસ, પચાસ માણસના ગ્રુપ વીગેરે તમામ જાતના ફોટોગ્રાફ ઉતારી શકાય છે. ફાટાગ્રાફ ઉતારવાનું કામ હમે દરેકને પોતાને ઘેર બેઠાંજ શીખવી શકીએ છીએ. કેમેરા લેધર કેસ સાથે છ ડાર્ક સ્લાઇડ, એન્યું ફાઇન્ડર લેન્સ, પ્લેટ રીકેર્ટીંગ; સટર ડાયા ફ્રામ સહીત કીંમત રૂ. ૧૫) પંદર સ્ટેજ ખર્ચ. રૂ. ૧-૨-૦ વગર ઈજાએ વાળ કાઢવા માટે બાદશાહી સાબુ. બાદશાહી સાથુ સફ્રાઇથી વાળ દુર કરવા માટેજ છે. બાદશાહી સામુ—ચામડીનેા અસલી રંગ રાખે છે. કાળી પડતી નથી. બાદશાહી સાધ્યુ—હીંદુસ્થાનમાં હજારો દુકાનેાપર મળે છે. બાદશાહી સાબુ-વાપરનારાઓ સંપૂર્ણ સંતાષ પામ્યા છે. બાદશાહી સાબુ-ચામડીનાં તમામ દર્દ નાબુદ કરે છે. બાદશાહી સાબુ—હર હપતે વાપરવાથી નુકશાન થતુંજ નથી. બાદશાહી સાજી—ગુપ્ત ભાગના વાળ સારી રીતે કાઢે છે બાદશાહી સામુ—ત્રણ સાષુના ખેાકસ એકના રૂ. ૧ પા. ચાર આના. હીંદુસ્થાનમાં જગે જગે વેચવા માટે એજન્ટો જોઇએ છે. સાલ એટ–સી. સી. મહાજન એન્ડ કુાં, મુળજી જેઠા મારકીટ સામે—શેખ મેમણુ સ્ટ્રીટ,——મુંબઈ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com Page #202 -------------------------------------------------------------------------- ________________ સ્કર્ટાર ARARARORŴRORI બુઢાં, અશક્ત અને જીવાનેાની છુરી કુટેવાના ઉપાય. અજ્ઞાન અવસ્થામાં અતિ સંગ હસ્તદોષ અઘટીત વર્તણુકા અને નામ રામાંથી શકતી ગુમાવી બેઠેલાએ માટે ખાત્રીટ્ટાચૂક ઇલાજ લગાડવાની દવા. આ જી તેં દ્રી ય તી લાઈ આ દેવા ગુપત ભાગની નબળી પડેલી કમજોર નસે ઉપર લગાડવાથી મસલી બ્રુસેા ઉત્પન્ન થઈ પુરતી મરદાઈ આવે છે. જીતેંદ્રીયતીલા શીશીની કીંમત રૂ. ૩ શતી માટે—યાકુતીની ગોળીઓ. સ્વાવસ્થા અને કાઈ પણ રસ્તેથી જતી ધાતુ બંધ કરી મનજીત થઈ ટકાવ થાય છે. ગેાળીની ખાટલીની કીંમત રૂ. ૨ વીગત સાથે. મળવાનું ઠેકાણું:-~~ રાજવૈદ્ય હીરજી જીવરામનું દવાખાનું, ઠે॰ નાગદેવ સ્ત્રઢ રામજી મંદીરની જોડમાં માંડવી પાછુ-મુંબઇ yuyyyyyyyyyyyUVUVVI ܚܝܐ ܐܠܗܐ શમીના દિવ્ય દેખાવ-મગજની દિવ્ય શક્તિ મેળવવા માટે આતંકાનગ્રહ ગોળીઓ વાપરે. નબળાં, દુખળાં, મુંઝાઈ ગયેલાં જરાજરામાં થાકી જતાં અને કંઈ કંઈ માંદગી ભાગવ્યા કરતાં લાખા માણસેએ આતંકનિગ્રહ ગાળીઓના સેવનથી નવું તાજી લેાહી ભરાવાથી, શક્તિ પ્રાપ્ત થવાથી, શરીરને દિવ્ય દેખાવ અને મગજની દિવ્ય રશક્તિ મેળવેલ છે. ખત્રીશ ગેાળીએથી ભરેલી એક ડબી સેાળ દિવસ ચાલે છે અને તેની કીંમત માત્ર એકજ રૂપિયા છે. એ હિસાખે મહિને માત્ર એ રૂપિયાનાજ ખર્ચથી લાખા રૂપિયા ખર્ચતાં પણ ખીજી રીતે ન મળે તેવા સુખી જીન્દગીનેા લાભ લઈ શકાય છે. યાદ રાખો કે આતંકનિગ્રહ ગાળીએ અખુટ શક્તિ આપનારી એક દિવ્ય ઔષધી છે એમ દુનિયામાં સાખીત થઈ ચુક્યું છે. વૈદ્યશાસ્રી મણિશંકર ગાવિંદજી. આતંકનિગ્રહ ઔષધાલય, જામનગર, કાઠિયાવાડ, બ્રાંચ ઓફીસ:—કાલબાદેવી રોડ, મુંબઈ. - PAPPA HTT Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com Page #203 -------------------------------------------------------------------------- ________________ कबुतर * ઇષ (નમ્ર સૂચના.) - હારની દવાઓ. પુરૂષાર્થ પરિપૂર્ણતા કરી શકે નહીં કાય, સકળ મરથ સફળતા હરિ કરૂણથી હેય. રત્નાગર કુછ ની જાહેર ખબર ગુજરાતી પ્રેસના સંવત ૧૯૭૧ ના પંચાંગમાં પાને ૯૨ એ કબુતર છાપની દવા વિષે હતી. પણ માલીકનું શરીર સારું ન હેવાથી અને સ્થાન પણ નહિ હોવાથી મુંબઈની પોસ્ટમાંથી ઘણા કાગળે પાછા ગયેલા હતા પણ હવે આ કંપનીના માલીક અઠાવીસ વરસથી દવાઓ બનાવવાનું કામ કરે છે. અને ઓફીસ એક તીર્થના ગામમાં કાઢી છે. કે જ્યાં ખરચ પણ ઓછો પડે અને દવાઓ સારી બનાવાય. આશા છે કે ગ્રહસ્થ ફક્ત કેઈ એકાદજ ચીજ મંગાવી ખાત્રી કરવા કૃપા કરશે તે જરૂરી કાં ને ઉત્તેજન મળશે. અને ધીરે ધીરે બીજી સારી દવાઓ પુરી પાડશે અને આ ખાત્રીની દવાઓ જે વાપરશો તે બીજી વખત મંગાવશે અને સાથે પરમાર્થે વાપરશો તે હજારની આશિષ મળશે. અને વળી ગમે તેવી દવાઓ વાપરી હશે પણ આથી તમને જરૂર વધારે સંતોષ થશે. ૧ રમજન- એક અમુલ્ય રજીસ્ટર રત્નાગર બામ) કે જે મલમ ગમે તેવો સખત માથાને દુઃખારે, લચક, કાતર, સંધીવા, કમરનો દુઃખારે, હાથ પગના સાંધા રહી જવા, ઠેસ, વિગેરે કેબી જાતના દુઃખારા ઉપર માલીસ કરવાથી તુરત આરામ થાય છે કીમત ટીનની ડબીમાં નાંખેલી બાટલી ૧ ના આના ૮ ૨ દરાજનો મલમ-ફક્ત ત્રણ વખત દરાજ ઉપર લગાડવાથી જડમૂળથી જાય છે. અને સાથે અજાયબ સેટની ખુશબેઈ આપે છે. કીમત ટીનની ડબીમાં નાખેલી બાટલી. ૧ ના આના ૪ ૩ ખસનો મલમ-ખસ જીણું ફેડલા, રસીવાળી ખૂજલી ચાઠાં વિગેરે ઉપર ચોપડવાથી ઠંડક સાથે આરામ થાય છે. કીમત ટીનની ડબીમાં નાંખેલી બાટલી ૧ ના આના ૪ રત્નાગર તેલ-(વાળનું રક્ષણ) સુગંધી વસાણા નાંખી ઉત્તમ મીઠી ખુશબઈનું તેલ છે. કીંમત બાટલી ૧ના આના ૮ નાગર સૂરમે-એકજ જાત શેખ ખાતર ચેખા ગુલાબ જળમાં તૈયાર કરેલ છે. અને તેજસ્વી બનાવી ચકચકાટ મારે છે. ઝરતું પાણી બંધ કરી ઠંડક સાથે આંખના તમામ દરદે સારાં કરે છે. કમત તેલ ૦૧ ની શીશી એકના આના ૮, અડધા તેલાની શીશી ૧ નો રૂ. ૧) એ સિવાય ઘરગત વાપરવાના અરકે તથા તેલો જેવા કે દાલચીની અથવા તજ, એલચી, લવંગ, કપુર, વરીઆળી, પીપરમીટ, ફુદીને, હીંગ, સુંઠ, ચા, કપુર, સુવા, અજમે, કરી આવું વગેરે બાટલી ૧ ના આના ૪, ચંદન અથવા સુખડનું તેલ નં-૧ બાટલી ૧ ના આના ૧૨, નં.-૨ બાટલી ૧ ના આના ૪, બહારગામ માલ વી. પી.થી મોકલવામાં આવશે. વી. પી. ખર્ચ મંગાવનારને આપ પડશે. પાંચ રૂપીઆથી વધારે દવા મંગાવનારે એડવાન્સ દાખલ રૂ. ૧ મેકલ. નાગર કુછ મુકામ અને પિષ્ટ પ્રભાસ પાટણ. (છ કાઠીઆવાડ)-રેલવે સ્ટેશન વેરાવળ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratvww.umaragyanbhandar.com Page #204 -------------------------------------------------------------------------- ________________ ભદ્રપુરની ભદ્રશ્યામાં મણીક અ હેતા મૂલ્ય ૨-૦-૦ પાસ્ટેજ જુદું મળવાનું ઠેકાણું:ધી ગુજરાતી પ્રિન્ટીંગ પ્રેસ-કાઢ-મુંબઈ. મેસર્સ-દી. લક્ષ્મીદાસ એન્ડકમ્પની બજારગેટ, મુંબઈ. મેસર્સ-એન, એમ. ત્રિપાઠી એન્ડ કું પ્રિન્સેસ સ્ટ્રીટ-મુંબઈ મેસર્સ-એલ. એમ ઠેર- કાલકાદેવી–મું. have revo પુસ્તીશ્યામ વીધ્રુવીન વા મડ અનેક જર્મન જાસુસાની કપટકળા આપે સાંભળી હશે, પરંતુ હિંદુસ્તાનના પ્રાચીન ઋતિહાસમાં એવા જાસુસેાની કપટલીલા અને તેમના શા હાલ થયા તે જાણવા આ પુસ્તક જરૂર વાંચો. આની બરાબરી કરે એવું નવલકથાનું પુસ્તક આજ કાલ બહાર પડ્યું હાય એમ અમારા જાણવામાં નથી. વસ્તુસંકલનાની અપૂર્વ ખૂખી, પ્રેમના પ્રસંગેનું મેાહક વર્ણન, અદ્ભુત રસની જમાવટ, શૂરાતન ઉત્પન્ન કરે તેવાં યુદ્ધના આકર્ષક ચિત્રા, પાત્રાની વિવિધતા, રજપુતાની વીરતા, રમણી હૃદયની મહત્તા, ભરતખંડના ભૂતકાળનું જ્વલંત ચિત્ર, આદિ સ્મા નવલકથામાં છે. એકવાર પુસ્તક વાંચવા હાથમાં લીધા પછી આપેઆપ વાર્તાના રસના પ્રવાહમાં તણાયા જશે. વાર્તાના પ્લાટ આપના દિલને એવું તેા જકડી રાખશે કે આડું અવળું જરા પણ જવા દેશે નહિ. 'ગુજરાતી', 'સાંજ વર્તમાન', ‘જામે જમશેદ', ‘સાહિત્ય’, વીસમી સદી' વગેરે પત્રાએ લાંબી સમાલાચના લઈ મુક્તકંઠે પ્રશંસા કરી છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com Page #205 -------------------------------------------------------------------------- ________________ સત શ્રી કબીર કામસીની અંદર બનનુયે અકસીર અનુભવ સિવ બનતી દવાઓ. આ રક્ત-શુદ્ધામૃત શરીરના લોહીને સંપૂર્ણ રીતે સુધારા વધારા કરવાનું એક અમૃત જીવન સમાન છે. ગમે તેવા કારણથી શરીરનું લોહી બગડવાથી ગમે તેવા ખરાબ વ્યાધી જેવા કે લકવા, સંધીવા, ચામડી પરના કાળા ડાધ, અંગ સુજી આવવું, શરીર ઉપર ફોલ્લા થઈ આવવા, ગરમી, ભગંદર, રક્તપીત્ત, પરમયે, ચાંદી, કોઢ, ખરજવું, ખસ, લુખસ, મોઢા ઉપરના ખીલ, ગુમડાં, આંખની ગરમી, તાપેડીયા, વગેરે ઉપર લખેલા તમામ ખરાબ દરદો એક અજાયબી વચ્ચે આ અમૃતના સેવનથી તત્કાળ નાબુદ થઈ જાય છે. એટલું જ નહિ પરંતુ ચામડીને સુંદર બનાવે છે, મુખની કાન્તીને વધારે છે તેમજ બાળક, સ્ત્રીઓ યા તે પુરૂના દરેક અવયવોને શુદ્ધ લોહીથી ભરપૂર અને મજબુત કરે છે. સિવાય લેખક, વકીલ, સોલીસીટરે, અને વિદ્યાથી કે જેમને મગજથી જ કામ લેવાનું છે તેવા દરેક શખ્સના મગજને તર કરી સંપૂર્ણ રાહત, અને પુષ્ટી આપે છે. આ અમૃતના સેવનથી ગળાને કંઠ સુધરી જ મધુર થાય છે, ગાનતાનના શેખીને પિતાને કંઠ સુધારવાને આ એક અકસીર ઇલાજ છે. પીવાની રીતઃ-મેટા માણસે સવાર સાંજ પાણી સાથે અઢી તેલ પીવું. દસ્તની કબજીયતવાળાએ ગરમ પાણી સાથે પીવું. બચ્ચાં માટે એક તેલ પીવું. કીમત આટલી ૧ ને રૂ. ૧-૮-૦ કબીર યાકુતી. મનુષ્ય માત્રના શરીરને રાજા વીર્ય છે, અને એ રાજા છંદગી સુધી શુદ્ધ અને મજબુત રહે તે તેમની જિંદગાની ઘણીજ સુખી નીવડે છે. અનીવાર્ય કારણોને લઈને શરીરને આ રાજા બગડે છે. ત્યારે અનેક રોગ ઉત્પન્ન થાય છે. વીયેસ્ત્રાવ થવાથી એકદમ શક્તિ ઘટી જાય છે, ધાતુ પાતળી થઈ જવાથી સંતતિ કમતાકાત નીવડે છે. સિવાય શરીરમાં કમતાકાતી સંધીવા, લક, બેચેની, સુસ્તી વગેરે અનેક રોગ પેદા થાય છે. આ રોગ દીનપર દીન વધતે જઈ એટલે સુધી જંદગીને ખરાબ કરી દે છે કે પુરૂષાતન હીન બની જઈ દુનીયાદારીથી રદ બાતલ થઈ જાય છે. આવા ભયંકર પરિણામથી બચવા માટે અને ધાતુને પુરતી શુદ્ધ અને મજબુત રાખવા માટે કબીર સાફતી સિવાય બીજો એક પણ તાત્કાલિક ઉપાય નથી. આ “અમૃત જીવનના સેવનથી ગમે તેવી કમતાકાત અને નામરદી હશે તે દૂર થઈ જશે, અને પુરૂષમાં બેહદ તાકાત અને અનુપમ જેમ લાવે છે. તેમજ ધાતુ વિકારના દરેક દરદને જડમૂળથી નાબુદ કરી નવું લોહી પેદા કરી શરીરને મજબુત બનાવે છે. આ કબીર યાકુતી ગમે તેવા અશક્ત અને કમતાકાતીને નવું જીવન આપે છે. લેવાની રીત - સવારે અર્ધા તેલ ખા ઉપરથી અર્થે શેર દુધ પીવું. કીંમત ૧ માસ ચાલે તેવી ખાટલી ૧ ના રૂ. ૫-૦-૦ ડા, એમ, જે કટારીયા.. ૧૦૩. ગુલાલવાડી-મુંબઈ એ સિવાય હરસ (કોઇબી જાતના) નાસુર, ભગંદર, કંઠમાળ, દમ, ક્ષય, સસણી, સંગ્રહણી (ઝાડાના તમામ દરદો), તાવ, કોલેરા, સંધીવા, લક, હાથ પગ, વાળ, (નારૂ) વગેરે. મહાન દરને માટે અકસીર રામબાણ દવાઓ તૈયાર છે. આંખના તમામ દર માટે નુલાઈન અકસીર દવા છે. ડોએમ. જે. કટારીયા. ૧૭ ગુલાલવાડી–મુંબઈ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratvww.umaragyanbhandar.com Page #206 -------------------------------------------------------------------------- ________________ ગુજરાતી પ્રિન્ટિંગ પ્રેસમાં વેચાતાં પુસ્તક ૦-૦ ૦િ ૦ ૨- ૪-૦ ૦. s wee=%, વેદાન્ત પુસ્તકનું નામ કિસ્મત યોગવાસિષ્ઠ મહારામાયણ.(ભા. ૧લ અને ર, પાકા પૂઠાં) – – શ્રી અધ્યાત્મ રામાયણ (૩ જી આવૃત્તિ). • • ૧- ૮-૧૦ પંચદશી (ચંદ્રકાન્ત વિવરણ સહિત)... ... ... - સાર્થ અમૃતાનુભવ તથા હરિપાઠ અને ચાંગદેવ પાસષ્ટિ. (2ન્ય ત્રય) સુબોધ ગુર્જર અર્થે વિવરણ સહિત. (શ્રી જ્ઞાનેશ્વર મહારાજ કૃત) ... . . ૨- ૦-૦ ચંદ્રકાન્ત ભાગ ૧ લો ૨-૧૨- ચંદ્રકાન્ત ભાગ ૨ બે .. ૨-૧૨-૦ ચંદ્રકાન્ત ભાગ ૩ જે ૨-૧૨-૦ આત્મપુરાણ • • વિવેકાનન્દ વિચારમાળા (ભાગ ૧ લો) ... ૨- ૪-૦ વિવેકાનન્દ વિચારમાળા (ભાગ ૨ ) ••• ૨- ૪-૦ વિવેકાનન્દ વિચારમાળા (ભાગ ૩ જો) વિવેકાનન્દ વિચારમાળા (ભાગ ૪ થો) ૪-૦ વિવેકાનન્દ વિચારમાળા (ભાગ ૫ ) ૨- ૪-૦૦ 'વિવેકાનંદ વિચારમાળા (ભાગ ૬ ) છપાય છે. પ્રનેત્તર માલિકા (શ્રીશંકરાચાર્ય રચિત) છપાય છે. યુક્તિ કરી (હિતી લાવૃત્તિ ૨ વા). ૧- ૦–૦ દિજાત-ત્રથમ મા (હિતી) - • ૨- ૮-૦ જાત દ્રિતીય માન (હિ) - .. છપાય છે. -ત્રથમ મા (મરાઠી)• • ઉપનિષદ ઇશાવાસ્યોપનિષદ (ગુરૂ-શિષ્યના સંવાદરૂપે-શાંકરભાષ્ય સહિત) છપાય છે. ગીતા ચિદુધનાનંદી શ્રીમદ્ભગવદ્ ગીતા (પ રંગીન ચિત્રો સહિત) ૪-૦-૦ જ્ઞાનેશ્વરી શ્રીમદ્ભગવદ્ ગીતા (પ રંગીન ચિત્રો) - 8- ...૦ શ્રીધરી શ્રીમદ્ભગવદ્દગીતા (મોટા અક્ષર-નાગરી લિપિ રેશમી પૂઠા) .. .. • ૧શ્રીધરી શ્રીમદ્ભગવદ્ ગીતા (૫ મી આવૃત્તિ) . ૦-૧૦-૦ શ્રીમદ્ ભગવદ્દગીતા (નર્મદ અને તુલસીદાસ)... - - - Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratvww.umaragyanbhandar.com Page #207 -------------------------------------------------------------------------- ________________ ‘ગુજરાતી’ મેસમાંથી પ્રકટ ચતા પુસ્તકા શ્રી પંચરત્ન ગીતા (વિષ્ણુ સહસ્રનામ, અનુસ્નાત, લાખ્ સ્તવરાજ, ગજેન્દ્ર મેાક્ષ સહિત) (૪થી આવૃત્તિ) વિષ્ણુ સહસ્રનામ-શકરાચાર્યની ટીકા પ્રમાણે અનુગીતા ... 2. ... શ્રીમદ્ મહાભારત (ભાગ ૧ લેા) શ્રીમદ્ મહાભારત (ભાગ ૨ બે) શ્રીમદ્ મહાભારત (ભાગ ૩ ને) .. હરિવ‘શ-મહાભારત (ભાગ૪ થેા)... શ્રીમદ્ વામીકિ રામાયણુ... G ܝܝ શ્રીવામનપુરાણુ શ્રીગરુડપુરાણુ ... ... ભારત અને રામાયણ ... ... ... ... ... 440 ... ... ... ... ... ... ભાગવત શ્રીમદ્ભાગવત (મોટા અક્ષરવાળું ૨૯ ચિત્રા સહિત). એક 949 ભાગમાં કપડાના પૂઠાનું શ્રીમદ્ભાગવત એ ભાગમાં કપડાના પૂડાનું એક રેશમી પૂડાનું મે ... " "" >> "" ... પાણીથી પલળે નહિ, નખ વગેરેના ધસરકા પડે નહિ, અને ઉધાઈ ખાય નહિ તેવા પૂડાનું એક ભાગમાં.. 910 ... ... ... ... ... ... ... ... ... 800 ... ... બે ભાગમાં શ્રીમદ્ભાગવત ( મધ્યમાક્ષર સચિત્ર) શ્રીમદ્ભાગવત અને ગીતા (ભાગવત કવિ વલ્લભ અને પ્રેમાનંદ–સુંદર મેવાડાકૃત,ગીતા કવિ પ્રેમાનંદ કૃત સચિત્ર ... 400 ... ... ... ... ... ... ... આવૃત્તિ ૩ ૭) શ્રીમદ્ભાગવત એકાદશ સ્કંધ પાકું પૂ ્’ શ્રીમદ્ભાગવત ગુટકા ભાષાંતર (૧૭ ચિત્ર સમેત )...... ... પુરાણ ... ... ::: ... ... ... ... 8 કિમ્મત ૧-૦-૦ ૨-૬ છપાય છે. ... - ૯- ૦=૦ ૧૧- ૦-૦ છપાય છે. છપાય છે. - ૦-૦ c- ૮-૦ -. -2 - ૦=૦ 6-1-0 ૧૦- ૦-૦ ૧૦- ૨-૦ ૪- ૮-૦ ! ! ! 810 -} 910 સ્મૃતિ પારાશરસ્મૃતિ (મૂળ અને કેવળ નવીન પદ્ધતિપર પ્રમાણવાળું તે પુષ્કળ ટીકાવાળું ભાષાંતર ) ... મનુસ્મૃતિ ( મૂળ અને ઉત્તમ પ્રકારની ટીકા ) Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com ૧- ૮-૦ - ૫૦ ૧- ૮-૦ 3- 2-0 Page #208 -------------------------------------------------------------------------- ________________ ગુજરાતો' પ્રેસમાંથી પ્રકટ થયેલાં પસ્તકા ગુજરાતી’ પ્રેસમાંથી પ્રકટ થયેલાં પુસ્તકા સ્તકનું નામ વેદોક્ત ધર્મપ્રકાશ (વિષ્ણુ બાવા બ્રહ્મચારી કૃત-પ્રાત્તરરૂપે. નાના બાળકા તથા યુવાન સ્ત્રી પુરુષાને સનાતન આર્ય ધર્મના ઉત્તમ ખેધ આપનાર આના જેવા એક્કે ગ્રંથ નથી) ૧- ૪-૦ ૦-૧૨-૦ ૧- ૪-૦ ... પુરુષાત્તમ માહાત્મ્ય ધર્મવિચાર (કવિ નર્મદ કૃત)... પરમહંસ રામકૃષ્ણનાં મેધ વચન (૨ જી આવૃત્તિ જીવન ... ... ... ચરિત્ર સાથે)... ... ... ... ... ... નીતિ *** ૦-૧૨-૦ ભર્તૃહરિ શતક ચતુષ્ટય સંગ્રહ (૩ જી આવૃત્તિ) શુક્રનીતિ (પુષ્કળ સુધારા વધારા સાથે ૨જી આવૃત્તિ )... ૧- ૪-૦ 11 ૨-૬ ... ૧. ૮-૦ 010 વિદુરનીતિ (૪ થી આવૃત્તિ ) કામંદક—નીતિસાર (૨૦૦-મનિ ટીકા સહિત ) નીતિસુધાતરંગિણી (અત્યુત્તમ) પંચતંત્ર (ર્ છ આવૃત્તિ). કળાવિલાસ (૨ જી આવૃત્તિ ) ચારુચર્યાં અથવા શુભાચાર (૩ જી આવૃત્તિ) ક્રાયુસસની શીખામણ ... ... કાવ્ય અને અલંકાર ... ... ... ... ... ... ... ... ... ... ... 100 ... ... ... બૃહત્ કાવ્યદોહન, ભાગ ૧ લેા (૪ થી આવૃત્તિ) બૃહત્ કાવ્યદેાહન, ભાગ ૨ ને (૩જી આવૃત્તિ) બૃહત્ કાવ્યદોહન, ભાગ ૩ ને (૨ જી આવૃત્તિ) બૃહત્ કાવ્યદેાહન, (ભાગ ૪ થે) બૃહત્ કાવ્યદોહન, (ભાગ ૫ મે) બૃહત્ કાવ્યદેાહન, (ભાગ ૬ ઠ્ઠો) બૃહત્ કાવ્યદોહન, (ભાગ ૭મા ) બૃહત્ કાવ્યદોહન, (ભાગ ૮ મે) નરસિંહ મહેતાકૃત કાવ્ય-સંગ્રહ મારામકૃત કાવ્ય સંગ્રહ (૪ થી આવૃત્તિ) ... ... ... દયારામ કાવ્યસુધા પ્રવીણુ–સાગર (હિંદી મૂળ અને ગુ. ભાષાંતર, મહેરા મણુજીનાં ચરિત્ર સહિત) બ્રહ્માનંદ કાવ્ય (૨૭ આત્તિ) Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com ... ... ... ... ... ... ... ... 100 10. ... ... : : ... :: ... ... ... ... ⠀⠀ ... ... -. ... ... ૧- ૦-૦ ૦-૧૨-૦ ·- -t - ૮-૦ L-0 ૧- ૨-૦ 3 -8 ૩ ૩ -. -2 નથી નથી નથી ૭-૦ 010 ૩-૦-૦ ૧- ૮-૦ ૨- .-. ૩ ૧-૧૨-૦ .... Page #209 -------------------------------------------------------------------------- ________________ કિસ્મત ૦-૬-૦ ૫- ૦–૦ ૨- ૦–૦ ૧- ૮-૦ ૦–૧૦–૦ - ૬-૦ | ૦ - ૫-5 T - | -૦. ૧- ૦–૦ ૧-૧૨-૦ ૧- ૪-૦ છપાય છે, 1 ગુજરાતી સમાંથા - સુમતિ પ્રકાશ-બ્રહ્માનંદ સ્વામીકૃત , પ્રેમાનન્દ કાવ્ય ભાગ ૧લો નભૂવાણું (પ્રાસાદિક કાવ્ય) શ્રીકૃષ્ણચરિત્ર (ગિરિધરકૃત) સ્ત્રીગીતસંગ્રહ (નાગર સ્ત્રીઓમાં ગવાતાં ગીત) નર્મકવિતા (નાની) . નર્મકવિતા (મેટી સચિત્ર) નળાખ્યાન (નર્મદ સંશોધિત) સવિતાકત કવિતા . .. ••• અલંકારચંદ્રિકા (૨ જી આવૃત્તિ) .. બિહારી–સતસઈ (કવિ સવિતાનારાયણ) મેઘદૂત (સટીક-સચિત્ર) ... ... મીરાબાઇનાં પદો " , આ નવલ કથા કથાસરિત્સાગર (બે ભાગ આવૃત્તિ ૨ ). અદ્ભુત વિક્રમાદિત્ય (ભાગ ૧ )... સરલ કાદમ્બરી (૨) છ આવૃત્તિ .. માલતીમાધવની વાર્તા ... વિક્રમોર્વશીયની વાર્તા ... શાકુંતલાની વાર્તા ... હાજીબાબાનાં સાહસ કમાં અરેબીયન નાઈટ્સ (૩૫૦ ચિત્ર) મુક્તમાળા ... ... ... હાથનાં કર્યા હૈયે વાગ્યાં રાસેલાસની કથા દીનાર્બસ–રાસેલાસની કથાને ઉત્તર ભાગ મુરખો સચિત્ર (હસીને પેટ દુખાવે એવો) ચતુરસિંગ • • • • ઘાસીરામ કોટવાલ ઐતિહાસિક નવલકથા હિન્દ અને બ્રિટાનિયા , ગંગા-ગોવિંદસિંહ . . .. ટીપૂ સુલતાન (પ્રથમ ભાગ) * م م : 9 1 જ = = 1 જે 1, - ૪–૧ :: ان الليا . ? t " d22. • તથા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratvww.umaragyanbhandar.com Page #210 -------------------------------------------------------------------------- ________________ ગુજરાતી' પ્રેસમાંથી પ્રકટ થયેલાં પુસ્તકા પુસ્તકનું નામ દિલ્લીપર હલ્લા (રજી આવૃત્તિ) અરાઢમી સદીનું હિંદુસ્તાન રંગજેબ અને રાજપૂતા શાહજાદા અને ભીખારી હૅસ્ટીંગ્સની સાટી ... ... ... ... ... ... બાજીરાવ ખલ્લાળ 830 ... ... બેગમસાહેબ પાણીપતનું યુદ્ધ ... નૂરજહન રૂપનગરની રાજકુંવરી ઇન્દુકુમારી પ્લાસીનું યુદ્ધ જગન્નાથની મૂર્તિ અથવા ભારતનું ભવિષ્ય શિવાજીને વાઘનખ હલદીધાનું યુદ્ધ... નંદનવનના નાશ પેશવાની પડતીના પ્રસ્તાવ ખૌરંગઝેબના ઉદય પદ્મિની અથવા ભસ્મીભૂત ચિત્તોડ કત્લેઆમ (નાદિરની દિલ્લીપર ચઢાઇ). ભદ્રકાળી અથવા પાવાગઢના પ્રલય જનાનખાનાની ખીખીએ ... લીલા–(યાગની એક વાર્તા) ચાંદખીખી ... :: ... ... ... ... .... ... ... ... ... .10 010 : : ... ... ... ... ... 800 ... ... ... ... : : 9.6 ... ... ... : ... ... ... ... .... ... : ... ⠀ ... ... ... ⠀⠀ 0.0 ⠀⠀ ... ... ... ... ... ... : ... ... ... : ... ... ... : :: 800 ... ... ... 9.0 ... ... :: 900 ... ... ... ... :: ... 0.0 ... : :: ... :: ... :: ... ... ક્લીયાપાત્રા–મિસરની મહારાણી આર્ય આદિત્ય બાપ્પારાવળ ચુંબન મીમાંસા ... ભારઃ- અથવા રણથંભારના ઘેરા... ભુજબળથી ભાગ્ય પરીક્ષા પાટણની પ્રભુતા .. 980 ... ચાણક્ય તન્દિની અથવા ચચ્ચ અને સુંધી ... અનંગભદ્રા અથવા વલભીપુરના વિનાશ જહાંગીર (ઐતિહાસિક ચિત્ર-અતિ રસમય) .. 0.0 Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com ... ... : :: ... ... કિમ્મત . ... ૧-૦-૦ ૧- ૮-૦ નથી ૦-૧૨-૦ ૨- ૦=૦ ૨* ૦૦ L - .=. ૨-૦-૦ ૨-૦-૦ ૨- ૦-૦ - ૮-૦ ૨- ૦-૦ ૨- ૦-૦ 6-0 -0 ૨- ૦-૦ ૨- ૦-૦ ૨ ૦-૦ - L-0 ૨-૦-૦ ।। - ... ૧- ૦-૦ ૧ ૦=૦ 010 ૧- ૦-૦ ii ૧-૦-૦ - ૪-૦ નથી નથી ૨-૦-૦ ૨- ૦-૦ - 010 010 ૦-૧૦-૦ Page #211 -------------------------------------------------------------------------- ________________ ‘ગુજરાતી' પ્રેસમાંથી પ્રકટ થયેલાં પુસ્તકા પુસ્તકનું નામ રજ્ગ્યા બેગમ ૨૫૦૦ વર્ષ પૂર્વેનું હિન્દુસ્તાન મેટના બળવા અથવા રાજખા–રસુંદરી. (બળવાના સમયની કાઠીઆવાડની અને વાધેરાના મળવાની અતિ રસમય વાર્તા) ભદ્રપુરની ભદ્રક્ષામા ... ... ... ગંગા–એક ગુર્જર વાર્તા સવિતાસુંદરી (૨ જી આવૃત્તિ) વિક્રમની વીશમી સદી ... લૉર્ડ લૉરેન્સ લૉર્ડ વિલ્યમ એન્ટીક ... ... ... ... ... ... 600 લેક થા ... ૨ ૧ ભારતલાક કથા (ભાગ ૧લા) વીર રસની વાર્તા ભારતલાક કથા (ભાગ ૨ ને) વીર્ ર્સની વાર્તાએ ભારતલાક કથા (ભાગ ૩ બે) બંગાળાની દંતકથા ખંડ ૧ ભારતલાક કથા (ભાગ ૪ થા) અંગાળાની દંતકથા ખંડ ભારતલેાક કથા (ભાગ ૫ મે) બેગમ બાજાર ખંડ ભારતલાક કથા (ભાગ ૬ ઠ્ઠો) બેગમ બાજાર ખંડ ૨ ભારતલાક કથા (ભાગ ૭ મે!) બંગાળાની દંતકથા ખંડ ૩ ભારતલાક કથા (ભાગ ૮ મા ) બંગાળાની દંતકથા ખંડ ૪ ભારતલાક કથા (ભાગ ૯ મા) સામાજિક નવલકથા ... ... કો ... ... ... એમ. એ. બનાર્ક ક્યોં મેરી મિટ્ટી ખરાબ કી? વિલાયતી વિલાસમાં ફેશનબાઈ ખલાસ ... ... આજ કાલના સુધારા અથવા રમણીય ભયંકરતા સંદિગ્ધ સંસાર અથવા સાધુ કે શયતાન ચુડેલના વાંસા અથવા એક નટીની આત્મકથા નવા જમાના—અમૃત કે ઝેર વેરની વસુલાત ... ... ઐતિહાસિક ... ... ... ... ... ... ... રાજતરંગિણી (ભાગ ૧ લા ) હૈદરઅલી તે ટીપૂ સુલતાન (૨ જી આવૃત્તિ) ... 18 ... ... ... ... ... ... ... ... ... 0.0 ... ... 980 ⠀⠀⠀⠀ ... ... ... ... ... ... ... ... : : : ... : કિમ્મત {-0 10 ૭-૦ - ૧ ૮-૦ ૨-૦-૦ ૧૩ ૪-૬ ૧-૪-૭ ૧- ૪-૦ ૧- ૪-૦ ૧- ૪-૦ ૨-૦-૦ ૩ ૨ ૨ ૨ પાય છે. - - નથી = પાય નથી ૧-૪– ૧- Y k Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com Page #212 -------------------------------------------------------------------------- ________________ જેઠાલાલ દેવશંકર દવે રચિત લોકપ્રિય પુસ્તકો. વિગેરે ગમે તે કુલમાંથી અત્તર કાઢવાની રીત; સુગંધી તે બનાવવાની રીત જેમાં ગુલાબ, જાઈ, ચમેલી, મેાગરા, કપુર, લાખાન, બદામ, કાપ રેલ, તજ, લવીંગ, શીલારક, જાયફળ, નાગરમાથ, ખસ વિગેરેનાં તેલ કાઢવાની બનાવટા, ઘડીઆળમાં પુરવાનું તેલ, કેશને વધારનાર તેલ, વાળ ઉગાડનાર ગુલાખી તેલ, હેર ઓઇલા, કાપરેલ શુદ્ધ કરવાની રીત, જુદી જુદી અનેક જાતનાં હેર ઓઇલ બનાવવાની રીત, તેની વસ્તુમાનાં પ્રમાણ, લવંડર વેટર. કાલન વેટર, ક્લોરીડા વાટર, હંગેરીયન વેટર, બાદશાહી અંગરાજ,કલાવર વેટર, ગુલાબજળ, આરજવાટર વિગેરે અનેક બનાવટા, સેડા લેમાનેડ, સાડાવાટર, લેમનેડ વોટર,ટાનીક વેટર જંજીર બનાવવાની રીત, તેના પાવડર બનાવવાની રીત, જુદી જુદી જાતનાં ખીસ્કીટ બનાવવાની રીત; છીંકણી બનાવવી-સુગધી, કસ્તુરીની મદ્રાસી વિગેરે અનેક જાતની તપખીર બનાવવાના પ્રયાગા, મીકાપડ અનાવવાની, પીળા માણુને સફેદ કરવુ, તબુ કે કેનવાસ પાણીમાં ન પલળે તેવા કરવાના વિગેરે અનેક પ્રયોગા, બનાવટી સ્લેટ અને પેન્સીલ ખનાવવી, ફાડવાનું દારૂખાનું બનાવવાના અનેક પ્રયોગા, જાદુઇ સાપની મળીયા મનાવવી, દાટેલુ ધન શોધી કાઢવાના અનેક પ્રયોગા, તથા તે ક્યાં દાટયું છે. તે લણવાની વિદ્યા, કેટલાક ચમત્કારી પ્રયોગા, લીબુના રસ ટકાવી રાખવા, સરેસ કે ગુંદરનુ પાણી ટકાવી રાખવું. ગુલાબનાં કુલ તાજા રાખવાં, બટાકા તાજા રાખવા, શ્રી જાળવી રાખવાં, સ્વદેશી ચ્હાની બનાવટ, ખરક બનાવવા, તુરત આગ ઓલવવી, તીડનાં ઇંડાં દુર કરવાં, શીંગડાનાં છીપ જેવાં બટન ખનાવવાં, કચકડાનાં બટન, શીંગડાં જેવા બનાવવા, ખરસ્ટેમ્પ બનાવવા, દુધમાંથી માખણ વધુ નીકળે તેવા પ્રયાગા, વીજળી બનાવવી, કાનમાંથી કીડા, માયામાંથી જી ને ખાડા કાઢવાની રીત, વીજળીની અંગુઠી બનાવવી. ખારી સુંઠ, પીંપર બનાવવી, સીગારેટ બનાવવાની રીત, બીડી બનાવવી, બ્રહ્મ બનાવવા, તકતા તૈયાર કરવા, કાચ સાથે ધાતુ ચાઢાડવી, ફાટાને ચેટાડવાનું મિશ્રર્યું, રાગ સુધારવાના પ્રયોગા, ગ્યાસના દીવા કરવા, વીજળીનુ તાવીજ કરવું, દારૂ છેાડવવાના પ્રયાગા, અફીણ છેડાવવાના પ્રયોગા, કપુરની માળા અને પ્યાલા મનાવવા, ગધકના પ્યાલા બનાવવેા, પારાના પ્યાલા બનાવવાની પાંચ બનાવટા, ચીકણી સેાપારી બનાવવી, માતીને પાણીદાર બનાવવાની વા, મસા કાઢી નાંખવાની દવા, કાળુ, ધાળુ અને ગુલાબી દંત ઋત નાવવુ, સાનાના વરક બનાવવાના પ્રયોગો. બાળ ૧૦ મા વૈધક પ્રયાગા-દરેક પ્રકારના એસન્સ અને અર્ક બનાવવાની રીતેા, પેટટ દવાઓ જેવી કે, કાર્બોનેટ આક્ એમાનીયા, નિટ શાડા, લાઈમ, એકસાડ એફ આયર્ન, નાઈટ્રેટ આર આય, લેારાઇડ ઓફ્ ગોલ્ડ, લાઇમજ્યુસ, ખાંડના સરકા, પોટાસ બનાવવા, ગા ઉટપીલ્સ, ગ્લીસ્ટર કાલેાડિયન, કાલેરામીકર, દાદરના મલમ, કલારે ફાર્મ, વિનાઇનની ગેાળીઓ, ફાસ્ફરસ પીલ્સ, આયર્ન પીક્ષ્ણ, કમ્પાઉન્ડ આયન મિક્ચર, સીરપ આદ્દ ડાં`કાસાટ એક લાઈમ, નાઇટ્રેટ એક્ પેટાસ. વ્યવસ્થાપક-ભાગચેઢય—અમદાવાદ. ૩ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com Page #213 -------------------------------------------------------------------------- ________________ જેઠાલાલ દેવશંકર દવે રચિત લાકપ્રિય પુસ્તકા વિનાઇન આયર્ન મિકક્ષર, આકસાઇડ આક્ કાપર, પેનકીલર, કોરાડા ઇન, સાઇટ્રીક એસીડ, ડાવર્સ પાવડર, કાલ્ડક્રીમ, મીલ્ક એક્ રાઝ, નાઇટ્રીક એસીડ, ક્લ્યુઆટિક એસીડ, ફાસ્ફરસ, ખામ, મેન્થાલ અર્ક, હેરડાઇ (ર) વાળ ધાવાનું પાણી, ખાલનાશક સાબુ, ખાલનાસક અર્ક, તાંબુલવટી, હેરાપણાનું તેલ. બાળાગાળી, પારાના મલમ, કાળા મલમ, સાદા મલમ, માયાના, હીરાકસીના, દાઝેલાના, અને ટરપેનટાઇનના મલમ વિગેરે. ભાગ ૧૧ મા—આયુર્વેદિય દવાઓ, તેમાં તમામ પ્રકારના કવાથા, ચુર્ણા, ગુટિકાઓ, ગુગળ, આસવ, અવલેહ, અરી, ભષ્મા. રસ ને માત્રા આના સમાવેશછે. ઉપરાંત દરેક જાતના ક્ષારા કાઢવાની રીત,પાકા, મુર્ખ્ખા વિ. ભાગ ૧૨ માધન પ્રાપ્તિના આધ્યાત્મિક ઉપાય, જેમાં દરેક માસ ધનવાન થઇ શકે છે, ધનવાન થવા માટે કાને આશ્રય ગ્રહણ કરવા, ધનવાન થવાના કેટલાક ઉપાયા, ધનવાન બનાવનાર માનસિક ક્રિયા, ધનવાન થવા માટે ઇશ્વર પાસે કરવાની માગણીના વિધિ, ધનવાન થવા માટે શારીરિકક્રિયા, ળપ્રધા, ધનવાન બનાવીશકે તેવા નિયમા, સિદ્ધિલાભ વિ. ભાગ ૧૩મે—જેમાં અનેક ગરીબમાંથી ધનવાન થયેલા પુરૂષાનાં જીવન ચરીત્રાના સમાવેશ કર્યાછે. વાંચી ધનવાન થવા ઇચ્છનારઅનેક વાતા જાણી શકાશે. આમાંના ઘણા પ્રયોગા તા ખાસ નવીન અને હારા રૂપિયા ખર્ચતાં શીખી ન શકાય તેવા ગુપ્ત હતા તે પણ તેમાં દાખલ કર્યાં છે. આખા પુસ્તકમાંથી માત્ર એક જ પ્રયોગ હાથ બેસી જતાં ખચેલા તમામ પૈસા વળી જાય છે. કીંમત માત્ર રૂ. પ્-૦-૦.પા. ૦૫-૦. [ તેર ભાગ ભેગાજ છે. ] ઠાંસાના હેડમાસ્તર ભગવાનજી ભાણજી લખે છે કે, ધનવાન પુસ્તક મનુષ્યને ધણુંજ ઉપયાગી છે. જે માણુસ તેના ઉપયાગ કરે તે વાન થયા વગર રહેજ નહિ. આમાંથી મેં પાંચ સાત હની અજમાયશ લીધેા જેમાં હું ઘણાજ તેહમંદ થયા છું ને આપનાં આભાર માનું છું. ધનવાન તે ધનવાનજ છે. આ પુસ્તક ખરીદવાને દરેક ભાઇને ભલામણુ છે, અત્યાર સુધીમાં નહિ બહાર પડેલા આયુર્વેદના અતિઉત્તમ ગ્રંથ શ્રીચરકસંહિતા મૂળસહિત ગુજરાતી ભાષાંતર પ્રથમ ભાગ બહાર પડયા છે. આયુર્વેદના મૂળ આ ગ્રંથ છે. તેમાં એવી એવી જુની શાધા અને દવાઓ છે કે જે આપણા જાણવામાં ન હેાવાથી, ઘણી પાશ્ચિમાત્યશેષાથી અંજાએ છીએ. પરંતુ હાલની તેવી ઘણી શાષાના આ પુસ્તકમાં સમાવેશ થઈ જાય છે. દરેક ડૉકટર, હકીમ અને વૈદ્યને આ પુસ્તક પાસે રાખી દવાઓ કરવાથી યશ મળે છે. દીધાયુષી બનવાની ઇચ્છા રાખનાર દરેકે તેને હમેશાં પાસ રાખવુંજ જોઇએ. આયુર્વેદમાં સર્વથી સર્વોત્તમ ગ્રંથ ચરકને ગણેલાછે. કીંમત રૂ.૫-૦-૦ માત્ર જીજ અભિપ્રાય ખસ થશે. મુંબાઇ પ્રભુરામ આયુર્વેદ કાલેજના પ્રીન્સીપાલ સાહેબ . પોપટભાઇ પ્રભુક્રમભાઇ વૈધ જે. પી. એલ. એમ. એન્ડ એસ. લખે છે કે ચરક સહિતાનું ગુજરાતી ભાષાંતર કરવાતા જે પ્રયાસ આપે કર્યાં છે તે અતિ ઉત્તમ છે. અને દરેક વૈદ્યને એ પુસ્તક ધરમાં રાખવા લાયકછે. જેઠાલાલ દેવશંકર દવે. તત્રી ભાગ્યોદય—અમદાવાદ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com Page #214 -------------------------------------------------------------------------- ________________ જેઠાલાલ દેવશ'કર દવે રચિત લાકપ્રિય પુસ્તકા ભુત ભવિષ્ય અને વર્તમાનકાળની વાત જાણવી હેાય તે ભવિષ્યવેત્તા ( આજન ) યાને ભવિષ્ય જાણવાની વિદ્યા—આ નામનું પુસ્તક મગાવેશ. જે પુસ્તક ઉપરથી દરેક માણસ ભવિષ્યમાં શું બનશે તે જોઇ અને જાણી શકશે. તેમાં નીચે પ્રમાણે અનેક પ્રકરણા છે. કીં. રૂ. ૩-૦-૦ પાo ૦-૪-૦ પ્રા. ૧-૨-સંવત્સર, શક, માસ, અયન, શશી, ગ્રહેા, નક્ષત્રા, યાગ, કરણ, ચંદ્ર, વિગેરે જોવાની રીત. પ્રા. ર૩ તે દરેકમાં કરેલા શુભાશુભ કર્માનુ મૂળ, પ્રા. ૪ થી ૮, મહેાનાં મૂળ, નાની મોટી પતેાતી, અશુભ ગ્રહા, મહાદશા, દિનદશા, વિગેરે જોવાની રીત, પ્રા-૧૦-૧૧ તમામ પ્રકારના મહુરતા જો વાની રીત, પ્રા–૧૨ લેણાદેણી, તારા, નાડી, ધાની, ગણુ વિગેરે જોવાની રીત, પ્રા-૧૩ ચારાયેલી વસ્તુ જડશે કે કેમ તથા તે કર્યાં ગઇ છે તે જોવાની રીત, પ્રા. ૧૪ કાÖસિદ્ધિ માટે પ્રશ્ના એવાની રીત. પ્રા. ૧૫ જન્મ માસ વીગેરેનું કુળ, પ્રા. ૧૬ ચહેા, અને રાશી, શુભાશુભ, રૂપ, રંગ, મૈત્રી વિગેરે જોવાની રીત, પ્રા. ૧૭-૧૮ જન્માતરીની કુંડળી બનાવવાની તથા જોવાની રીત. ૧ લાથી ખારે ભાવનુ, ગ્રહોનુ રાશી વાર કુળ, દ્રષ્ટિનું ળ, અંગ્રેજી રીતે કુળ, પ્રા. ૧૯ ભારે બાવાનુ મિશ્રળ, ભાગ્યાય, દાસપણું, અધિખાતુ, રાગ, શ્રીસુખ, લગ્નનું સુખ, પ્રજાનું સુખ, જીંદગીનું, શરીરનું સુખ, અકસ્માત ધનપ્રાપ્તિ, રાજ્યલક્ષ્મી, વાહનનું, મકાનનું, માબાપનુ વિદ્યાનું, વંશનું, મિત્રનું, નપુષપણાનું, મુસારીનું, વ્યાપાર, નકરી, ધનસપત્તિનુ, સુખદુ:ખ કયારે મળે વિગેરે જેવાની રીત. પ્રા. ૨૦ મહાની સૃષ્ટિનુ કુળ, પ્રા. ૨૧ સ્ત્રીની જન્મ કુંડળી ઉપરથી સ્ત્રીનું, તેના પતિનુ, સધવા કે વિધવાનું, સુખ દુઃખ જોવાની રીત. પ્રા. ૨૨ થી ૨૭ હારા, દૃષ્ટાંણુ વિગેરે કુંડળી જોવાની રીત પ્ર.૨૮ સુ' આધાન બાબત, સ્ત્રી ગર્ભ ધારણ કરે કે કેમ, સ્ત્રી પુરૂષનુ મૃત્યુ, ગર્ભવતીને શું જન્મશે, હાથ પગ વગરનું બાળક અવતરવા ખાખત. પ્રા. ૨૯-જન્મ વખતે અધારૂં હતું કે દીવા હતા વિગેરે ખાત્રી કરવાની રીત, પ્રા. ૩૦-રાજયોગ અને તેનુ કુળ, પ્રા. ૩૧ થી ૩૩ નાભસ, પ્રવજ્યા, ચંદ્ર વિગેરે, યોગા અને તેનું મૂળ, પ્રા. ૩૪. બાળકના રીષ્ટ યાગ જોવાની રીત, પ્રા. ૩૫-૩૬, આયુષ્ય જોવાની રીત, કયારે કયા કારણથી મૃત્યુ થાય વિગેરે જોવાની રીત, પ્રા. ૩૭–૩૮, મનાવવાની રીત. પ્રા. ૩૯ શરીરપરની રેખા, નખ, તલ, માંસ માથુ વિગેરે ઉપરથી ભવિષ્ય એવાની રીત, પ્રા. ૪૦~સ્વપ્ન ઉપરથી ભવિષ્ય જાવાની રીત, પ્રા. ૪૧ મુ′ હસ્તાક્ષરા ઉપરથી ભવિષ્યળ, પ્રા. ૪૨ મુ વરસાદ વરસશે કે કેમ, ક્યારે વરસશે. અનાજના ભાવતાલની વધધટ, સુકાળ કે દુકાળ વગેરે જોવાની રીત. પ્રા. ૪૩ મું નાસિકાના સ્વર ઉપરથી ભવિષ્યની વાત જાણવાની રીત. પ્રા. ૪૪ મુ રમલશાસ્ત્ર ઉપરથી ધારેલી પૃચ્છા પુરી થશે કે કેમ, જશ મળશે કે કેમ, ધંધામાં લાભ થશે કે કેમ, વિગેરે ભવિષ્યની વાત જોવાની રીત.. રૂ.૩ અનેક અભિપ્રાયા મળ્યા છે. વર્ષ જેટાલાલ વશ કરવે. વ્યવસ્થાપક ભાગ્યાક્રય-અમદાવાદ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com Page #215 -------------------------------------------------------------------------- ________________ જેઠાલાલ દેવશંકર દવે રચિત કપ્રિય પુસ્તક ચસે રૂપિયા ખર્ચતાં ન મળે તે પુસ્તક માત્ર રૂ. ૮ માંજ ', કાયદાને શિક્ષક બીજી આવૃત્તિ) જેની અંદર નીચે પ્રમાણે ફોજદારી રેવન્યુ અને દિવાની કાયદાઓ-આપેલા છે. જેની હજારે નો ડીજ વખતમાં ખપી ગઈ છે. કાયદાનું જ્ઞાન દરેક માણસે મેળવવું જોઈએ. આ પુસ્તકને માટે કલેકટરે, હાઈકોર્ટ જજે, સેસન જડજો, માજીસ્ટ્રેટે, દિવાને, સરસુબા, વિગેરે અનેક વિદ્વાનોના હજારે અભિપ્રાયો મળ્યા છે. દરેક માણસે આ પુસ્તક, પિતાની ફરજ અને જવાબ રીના જ્ઞાન માટે પોતાની પાસે રાખવું જોઈએ તેની કીંમત રૂ. ૮ છે. જદારી કાયદા શ્રીમીનલ પ્રોસીજર કેડ– નાટકના ખેલને કાયદે, પુરેપુરો અગત્યની ટીકા સાથે, જંગલી પક્ષીના શીકારને એકટ, ડીઅન પીનલ કોડ દીવાસળીઓને એકટ, પુરેપુરો અગત્યની ટીકા સાથે, વીમા કંપનીને કાયદો, હાસ્ટ્રીકટ પોલીસ એકટ. વૈદ્યને એકટ, બા એક્ટ, વિલેજ પોલીસે એકટ ગુન્હા કરનારી જાતનો એક્ટ, વેને એકટ. પેટંટ તથા નમુનાનો એક્ટ, પર થનારા પદાર્થોને એકટ, હિંદુસ્તાનના રક્ષણને એકટ,. કર્તમાનપત્રોનો એકટ, કોપી રાઈટને કાયદે નીકારક મંડળીઓને એકટ, કંપનીનો છે, જુગાર ને એકટ, રાજદ્વારી કેદીને કાયદો, ટકાને એક્ટ, ઝેરી જણસને, રાખ્યુને કાયદો, એટલાં તથા ભરતના માપને બજારો ને મેળાને કાયદો, માં ભેળસેળ ન થવાને એકટ વેપારની દગલબાજીથી નિશાનીને થિી આરને કાયદે, પ્રેસ એકટ ઘરીગર ને મજુરને કાયદે, તંબાકુન એક્ટ, જનાવર તરફ ઘાતકીપણાનેએકટ, યુરોપીયન વેગ્નનસી એકટ, ટરનો એ, લશ્કરના કચથી થતા નુકશાનનોકા કારરી છુપી વાતોને એકટ, વૈદકીય ડીગ્રીઓને કાયદે, ખાબકારી એકટ સેનીટરી એકટ, યુનીસીપલ એકટ. છાપવાના પ્રેસ ને વર્તમાનપત્રોને. ગલી પક્ષીના રક્ષણને કાયદો, ગુનહેગારોને સ્વાધિન કરવાનો વાને કાયદો, મીઠાનો કાયદો, ડાપણુને એકટ, તારને એકટ, રખાનાને એકટ, પિસ્ટન એક્ટ, ડિદેડની સરતને કાયદે, અફીણને એક્ટ, વ્યવસ્થાપક–ભાગ્યેાદય –અમદાવાદ, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratvww.umaragyanbhandar.com Page #216 -------------------------------------------------------------------------- ________________ જેઠાલાલ દેવશંકર દવે રચિત લોકપ્રિય પુસ્તકે ૭ દીવાની કેટના કાયદાઓ hવીલ પ્રોસીજર કોડ(પુરેપુરો), મુસલમાની રેહ. કાટ ફીમોએક્ટ, દતને કાયદા, સ્ટામ્પ ડયુટીમાં કાયદે. દુ હૈ, કરારને કાયદો, પારસીઓના વારસાનો કા. હેરાન એકટ કોટમાં સમ ખાવાને કાયદા, કન્સફર ઓફ પ્રોપટી એક્ટ. | વહેચણ કરવાને એકટ, શર્ટ શાસ, પ્રોબેટ તથા વહીવટની સનંદ લેવાને ઈઝમેન્ટને એકટ, ટ્રસ્ટ એકટ. નાદારીનો કાયદે Kયતનું લેણું વસુલ કરવાને કાયદે મુસલમાનોને વકફ કરવાને કાયદે ગીરના વાલી નીમવાને એw . એ હીંદુઓની મિલ્કતની વ્યવસ્થાનો પર્ટ ઓફ વાઈસ એક્ટ, દસ્તાવેજોના નમુના, ફીલીફ એગ્રીકલ્ચર એકટ, જદારી કેટેની અરજીઓના ભાલકોઝ કોર્ટને એકટ, ને દીવાની કોર્ટમાં કરવાના દાવા, પારસાનું સર્ટીફીકેટ લેવાને એકટ, રેવન્યુ કોર્ટમાં કરવાની અરજી ઉંદુ વિધવાના પુનર્લગ્નને. એના નમુના અને તેના જવાબો રસીઓના લગ્નને કાયદો, અપીલોના નમુના રેવન્યુ યાને મુલકી કાયદાઓ. : લેન્ડ રેવન્યુ ડિ. લોકલપંડને કાયદો, પુરેપુરો અગત્યની નેટ સાથે) | ઈન્કમટેક્ષ એકટ. રેવન્યુ કોડની રૂલે, મતાદારોને એકટ, ૧૫ણની રૂલ, સરવેની રૂલ, બંદર બાબતનો એકટ, મિલતદારેની કેટીનો એકટ વહાણોને એક્ટ, રવાને કાયદો, જમીન લેવાને એકટ, લુકદારોને કાયદે, સુતરાઉ માલ ઉપર જકાતને કાયદે, ડાં ગીરાશને કાયદો, જળમાર્ગની કસ્ટમની ડયુટીનો એક ગળના ચલણી નાણાંને એક્ટ. ! જગલને કાયદે, ધિકારીઓને નાણું ધીરવાને | વતન એક્ટ, રકારી નેકરની વર્તણુંકને કા. ! ઇરીગેશન એકટ, નેવીને કાયદે, સીતળા કાઢવાને એકટ. આ પુસ્તકમાં આપેલા કાયદા છાટા છુટા ખરીદવાથી બસો ઉપરાંત આ ખર્ચ થાય તેમ છે, છતાં કેટલાક કાયદા તો ગુજરાતી માં મળતા નવો - ગુવકમાં અનેક કાયદાઓ છે. જેમાં પીનલ કોડ, પ્રોસીકોઠ જેવા અકેક કાયદની સાત આઠ રૂપિઆ કિંમત હોય છે. તો તો તમામ કાયદા જેમાં કેટલાક પીનલ કોડ જેવા તો વળી અગત્યની ટીકા છે છે તેની કીંમત માત્ર રૂ. ૮-૦-૦ અને પિસ્ટેજ ૦–૮–૦ રાખેલ છે. છે સંબંધમાં હજારો અભિપ્રાયમાંથી માત્ર જુજ વાંચો. મુંબઈ-અલગ કેર્ટના વડા જડજ નામદાર કૃષ્ણલાલ મોહનલાલ ઝવેરી છે કે--કાયદાને શિક્ષક એ નામનું પુસ્તક મળ્યું છે. અંગ્રેજીથી અજાણ એવા રાતી માણસને એ પુસ્તક ઉપયોગી થઈ પડવાનો સંભવ છે. અને હું ધારું છું કે ગુ ત તથા કાઠીઆવાડનાં દેશી રાજ્યમાં એને લાભ સારે લેવાશે અને લેવાવો જોઈએ. વ્યવસ્થાપક-ભાગ્યદય-અમદાવાદ, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratvww.umaragyanbhandar.com Page #217 -------------------------------------------------------------------------- ________________ ૮ જેઠાલાલ દેવશંકર દવે રચિત લોકપ્રિય પુસ્તકે સરવે, રેવન્યુ અને ફેજદારી કાયદાનું જુથ ચોથી આવૃત્તિ-આ પુસ્તકમાં ઇડીઅન પીનલ કોડની અગત્યની કલમે ક્રીમીનલ પ્રોસીજર કોડ, ડીસ્ત્રીકેટ પોલીસ એકટ, વિલેજ પોલીસ એક લેન્ડ રેવન્યુ કોડ, તે ઉપર થયેલી રૂલ, મામલતદાર કોર્ટ એકટ, ગામના : તાલુકાના નમુના, સરવાઈની રૂલ, સર્કલ ઇન્સ્પેકટરની રૂલ, અફીણને એક આબકારી એકટ, મીઠાનેએકટ વિગેરે ૨૦ કાયદાઓનો સમાવેશ છે. કીરૂ.. વા. આ એક ઉત્તમ વૈદકનું પુસ્તક છે. જેના દસ ભા જ છે. તેમાં લગભગ ૫૦) પ્રકરણો છે. જેમાં શરીર ને તેની અંદર આવેલા અવયવોનું જ્ઞાન, ઈદ્રિયોનું જ્ઞાન, વનસ્પતિ કે કુદરતી ઉપચારે દરેક રોગ, તેનાં કારણો, લક્ષણ, ને ઉપાયોને સમાવેશ છે. કીં. વૈદ યાને વૈદક ભાગ ૧ લો અને ૨ જે. આ પુસ્તકમાં તમામ રોગ મટે એવાં ઔષધો અને વનસ્પતિશા આપવામાં આવ્યાં છે. આ આષધે અકસીર વનસ્પતીમાંથી તે શી રી બનાવવાં, તથા કઈ દવા કયા કયા રોગ મટાડે છે તે, તથા દવા કઈ કે વનસ્પતીની કેવી રીતે બનાવવી તે, તથા દરેક ધાતુ તથા વિષનું શોધ કરી ભષ્મ બનાવવાની રીત, તથા તેની બનતી માત્રાએ, અવલેહ, વૃત તેલો, તથા આસો વગેરે બનાવવાના પ્રયોગો દરેક માણસ સમજી શકે તે આપ્યા છે. કીં રૂ. છે પણ તે બંને ભાગ સાથે ખરીદનાર પાસેથી રૂ. ૧ વિરાટ એક અતિ રસમય અને બોધક વાર્તા આ પુસ્તકો - સત્યને જય અને અસત્યપ્રપંચ, વ્યભિચાર ? ગુણથી થતા વિનાશને એ ચિતાર આપવામાં આવ્યા છે કે ખરેખ વાંચનાર મનુષ્ય ગમે તે દુર્ગણી હશે તૈપણું તે સદ્દગુણી થશે. કીં. રૂ. ૧ રાષ _સંસારમાં સર્વ વૈભવ છતાં એક રાજા રૂષિમયજીવ શી રીતે ગાળી શકે છે અનેક લોભ લાલચથી ન ફસાત પ્રપંચની જાળમાં ન ફસાતાં છેવટે રાજપાટને છોડી ચાલ્યા જાય છે અનેક પ્રપંચી તેને હેરાન કરવા મથે છે છતાં ઇશ્વર ઉપર શ્રદ્ધા રાખ વાથી તેને પ્રપંચીઓ વશ થઈ પાછું રાજ મળે છે. કીં. રૂ. ૧ તપરવા રાજકમાર આ પુસ્તક વાંચવાથી અનેક ઐતિહા " સીક બના માણસોને આભા બના દે છે. વાંચતાં તેને હાથમાંથી મૂકવું ગમતું નથી. અને આમ મા છેક કરની ને બોધ આપનાર આ નવલકથા છે. કીં. રૂ.૧-૮-૦ પરશીયન નાઈટસ 2 અરેબીયન નાઈટસ જેવીજ રસીક અ વાત આ પુસ્તકમાં છે. જે પુસ્તકમાં એક શાહજાદીને પુરૂષો ઉપર તિરસ્કાર હોવાથી તે લગ્ન કરશે નથી. અને જ્યારે તેને તેની વૃદ્ધ દાસી અનેક વાર્તાઓ કહી પુરૂષની આ દયતા, અને પ્રેમનું વર્ણન કરે છે એટલે તેને ભાવ બદલાય છે. અને વિવું કરે છે. ઘણી જ મને રંજક વાર્તાઓને આ પુસ્તકમાં સમાવેશ છે. કી. " વ્યવસ્થાપક–ભાગ્યેાદય–અમદાવાદ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com - ળ કાS,, Page #218 -------------------------------------------------------------------------- ________________ હવે કેમીકલ વર્કસમાં બનેલી લોકપ્રિય અનુભવસિદ્ધ દવાઓ ૯ ,, ધાતુગત દે મટાડી જીવનશક્તિ બક્ષી મગજને પુષ્ટ કરનાર, તે એ ખરેખર જીવન જ છે. આ જીવનનો ચાલુ ઉપયોગ કરવાથી દીર્ધ વન પ્રાપ્ત થાય છે, મગજ પુષ્ટ થઈ બુદ્ધિ અને યાદશક્તિ વધે છે, યાતુગત દોષ મટાડી શરીર પુષ્ટ બનાવે છે. તેમાં ડતી વસ્તુઓ વનસ્પતિની અને નુકશાન ન કરનાર છે. ખાવામાં વાદિષ્ટ, હેજતદાર અને આરોગ્યને જાથને માટે ફાયદો બક્ષનાર છે. નબથઈ, પાંડુ, ખાંસી, ક્ષય, સંગ્રહણી, મરડી, અમ્લપીત તથા ધાતુવિકારનાં રદામાં ગુણ અનુભવસિદ્ધ છે. તેની ૧ રતલના ડબાની મત રૂ. ૨-૦-૦ રાખી છે.ત્રણની કીમત રૂ ૫-૦-૦ પિસ્ટેજ જુદું. વિદ્યાTઓ, મગજનું કામ કરનારા, માસ્તરે, વકીલો વિગેરે માનસિક મહેનત કરનારને તે તે અમૃત તુલ્ય છે. ખંડરેથી કામેશ્વર નથુરામ લખે છે કે, વનથી ઘણે ફાયદો થયો છે. - હીસ્ટીરીહર પીસ. સ્ત્રીઓને જુવાન વયમાં આ રોગ લાગુ પડે છે. પછાડ આવે, બેભાન ઈ મોઢે ફીણ આવે, હાથપગ ઘસે, કેટલીક સ્ત્રીઓ ધુણે ને લવારી કરે ", કેટલાક ભૂતના વહેમમાં ભૂવા આખડીમાં પૈસા ખર્ચે છે. આ દવાથી મે તેવો જુને હીસ્ટીરીઆ, વઈ, મૂછ, અને ફેફરું મટે છે. ઘણું સ્ત્રીઓના ગો મટી ગયા છે એક વાર વાપરવા ખાસ ભલામણ છે. કીં. રૂ ૨-૦-૦ અનુપાનની કી ૨૨, મળી રૂ. ૪-૦-૦ સુંઘવાની ડબી રૂ. ૧ ની મફત મળશે. - પણજથી ભગવાન રણુછડજી લખે છે કે, અમારા ઘરમાં એક ધાને હીસ્ટીરીઆ પીકસ અને અનુપાનનો ઉપયોગ કરાવ્યાથી અઠવાડીયું જ થયું તેવામાં તે તેને આરામ થઈ ગયે એથી મને નિશ્ચય થયો છે કે હીસ્ટીરીઓ ઉપર તમારી એ દવા રામબાણ નીવડી છે. હરસનાશક ગુટિકા. , આ દવાથી તમને ગમે તેટલી લાંબી મુદતના હર્ષ હશે, લોહી પડતું શે કે સુકા હશે અને કોઈ પણ ઉપાયે મટતા નહિ હેય, ઘણી અઓ કરી કંટાળ્યા હશે, ઓપરેશન કરાવી થાક્યા હશે તે પણ આ iાંથી તન-મ્સ મટશે. દુઝતા હરસ હશે અને લોહી પડતું હશે તેતો કજ દિવસમાં મટી જશે. આ દવા હરસ ઉપર એવી ગુણકારી જણાઈ ' કે તેનાથી હજારો માણસેએ પોતાનું હરસનું દરદ નાબુદ કર્યું છે. આ 'બધી સેંકડે સરટીફીકેટો મળ્યાં છે, રૂ.૩-૦ અનુપાનના ડબાની કીંરૂ.૨ હવામીનારાયણના મંદિરના કારભારી મી. મગનલાલ લખે કે તમારી હરસની દવાથી મને પચીસ વર્ષનું હરસનું દરદ મટયું છે. હું હવા કરી કંટાળી ગયો હતો પણ તમારી દવાથી મને ફાયદો થયા ૫ જેથી હું ઉપકાર માનું છું. હરસને માટે આ દવા અસર કરનારી છે. દવે કેમીકલ વસ-અમદાવાદ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratvww.umaragyanbhandar.com Page #219 -------------------------------------------------------------------------- ________________ ૧૦ દવે કેમીકલ વર્કસમાં બનેલી લેકપ્રિય અનુસવસિદ્ધ હવા ગમે તેટલા વૈભવ અથવા ધનદોલત હોવા છતાં પણ શરીરમાં શકિતનહિ હોય તે તે સર્વ સુખ નકામું છે તિની ક પીરા આ દવાથી શરીરમાં શકિત આવે છે. ફાટ, ચુસ, કળતર, અહિ હાંફ ચઢ, કમર દુખવી મટાડે છે. મગજે ઠંડક આપે છે. અને શી રમાં નવી શકિત ઉત્પન્ન કરે છે. ધાતુગત દે મટાડી, ખરૂ પુરૂષત્વ બાં છે. પિશાબે, કે સ્વપ્ન, કે કોઇપણ રસ્તેથી ધાતુનું જવું બંધ કરી ધાને ઘટ્ટ કરી વધારે છે. લોહી સુધારે છે. અને સંસારના ખજાનંદને ચખાડે છે. તમામ વૈભવ હોય છતાં પણ જો શરીર નબળું હોય, વીર્ય આ ક્ષીણતા હોય, અને ધાતુનું કમજોરપણું હોય તે તે સર્વે વિભવ નકામ છે. આજકાલ ખરાબ કુટેવોથી, બ્રહ્મચર્યનું ન પાલન કરવાથી, અને બાળ લગ્નથી ઘણુ યુવાનપુર નિસ્તેજ અને વીર્ય વિહિન થઈ ગયેલા ય છે. તેવા મનુષ્યોએ ફરી નવેસરથી યુવાનાવસ્થાના ખરા આનંદને ઉપભોમ કર હોય તો અમારી આ દવા એકવાર વાપરી જેવી ઘણું માણસે તેને લાભ મેળવી નવી જુવાની, નવું બળ અને નવા ઉત્સાહને મેળા છે. કી. રૂ ૧. ત્રણની કી રૂ ૨-૧૦ ભૂખ લગાડી, ખાધું પચાવી, દસ્ત સાફ લાવનાર ' આનંદવટી આ દવાથી–-કકડીને ભૂખ લાગે છે, ખાધેલું હઝમ થાય છે અને નિયમસર દસ્ત સાફ લાવે છે. પેટના ગડગડાટને મટાડે છે, ખાવા ઉપર રૂચી થાય છે. અજીરણ મટાડે છે. ખંરાબ ઓડકાર આવતા નથી અને સ્વાદિષ્ટ બનાવે છે. દરેક માણસે એક બી હંમેશાં પાસે રાખવી જ જોઈએ. ક. રૂ. ૧-૦ પ્રમેહનિવારણ પીલ્સ આજકાલ સેંકડે પણ માણસોને આ રોગ લાગુ પડેલો જણ છે. કોઈને પ્રમેહ થયેલો હોય છે, તે કોઇને મધુપ્રમેહ, પિસાબે અગન બી છે, ધાતુ જાય છે, કોઈને મીઠે કે સાકરીયે –મધુપ્રમેહ થયેલો હોય છે. નાનું કે મોટા સર્વ કે તેનાથી રીબાતા હોય છે. જે તમને પ્રમેહ કોઈપવું પ્રકારનો પરમીયો, કે મધુપ્રમેહ થયો હોય તો આજેજે પત્ર લખો અમારી પ્રમેહ પીઉસ મંગાવે. તેનાથી હજારો માણસને પ્રમેહને રોગ મટે છે; તમને પણ મટશેજ. પ્રમેહને માટે આ દવા તરત અસર કરનાર આ ચમત્કારી છે. ડબી ૧ ની કીંમત રૂ. ૨-૦-૦, અનુપાનના ડબાની કી રૂ. ૨-૦–૦ દવા એક માસ ચાલશે. તેથી જરૂર આરામ થશે. હજારો સર ટીકિટો મળ્યાં છે. ખડરથી કામેશ્વર નથુરામ લખે છે કે આપની પ્રમેહની ગુટિકા પ્રમેહ મટે છે. ઘણી દવાઓથી ફાયદો ન થાય તે આ દવાથી મટયા! દવે કેમીકલ વસ–અમદાવાદ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratvww.umaragyanbhandar.com - Page #220 -------------------------------------------------------------------------- ________________ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratwww.umaragyanbhandar.com