________________
રૌનક મહેલની રાજખટપટ
મલેક સુખારક આ સર્વ તે રહ્યો. સુલ્તાન ભારે તંદ્રામાં હોય એમ તેને લાગ્યું. દવાએ અસર ખરાબર કરી હતી, પરંતુ તેને શુદ્ધિમાં આવતાં ઝાઝા સમય લાગશે નહિ, એમ તેના મનને ભાસ થયા. મલેક સુખારકે દૃત કરેલા પત્ર લઈ લીધા; અક્રિયાનના બંધ છેડી તેને અંદર રાખી દીધા. પછી તે હસ્યા; તે હાસ્યના પ્રતિધ્વનિ તે એરડામાં થયા.
રર
આ શું ? અહીં બીજું કાણુ હસે છે? તેણે આસપાસ દૃષ્ટિ ફેરવી: કંઇ જ નહિ; બહાર વર્ષાદ પડતા, પવન સુસ્વાટ ટુંકાતા હતા, તેના તેરથી વૃક્ષની ડાળીએ નાચતી હતી, અને પાંદડાના ખડખડ અવાજ થતા હતા. સૈનક મહેલમાં સર્વત્ર નિ:સ્તબ્ધતા પ્રસરેલ હતી. મલેક મુખારક સ્થિર દૃષ્ટિથી સુલ્તાન કુલિખાં તરફ નેઈ રહ્યો હતા. એક, બે, એમ કેટલીક ધડીએ વ્યતીત થઈ. આખરે સુલ્તાન કુલિખાંએ આંખ ઉઘાડી, તંદ્રાને ખંખેરી કાઢી, આળસ મરડી ટટાર થયા; પેાતાની દૃષ્ટિને મલેક સુખારકના ચેહેરાપર રાપી.
“શિરાજી ઘણા તેજ હતા. મારાઅલ્લા! મને લાગે છે.કે, જાણે હું ગાઢ નિદ્રામાંથી જાગૃત થયા ન હેાઉં. હજી પણ મારા મગજમાં કંઇક રણકારા વાગે છે. આવી સ્થિતિ, એક વાર હું સપડાયા હતા તે વેળા મેં અનુભવી હતી. જાણે હું કાઈ ખરાબ સ્વપ્રમાંથી જાગૃત ન થયા હોઉં! હૈં. શું થયું .............આહ ! યાદ આવ્યું. હું..............."
સુલ્તાને આળસ મરડ્યું, રારીર ટટાર કર્યું; તેના મગજપરથી નીરાની અસર ઉડી ગઈ.
“હજરત !” તીવ્ર દૃષ્ટિપાત સુખબારકપર ફેંકી કહ્યું; “હું તંદ્રામાં પડ્યો ત્યાર પહેલાં આપ મને અમુક લાલચ આપી કંઈ કામમાં સામેલ થવા આગ્રહ કરતા હતા. જેમ પહેલાં આપે ઘણી વાર કર્યું છે, તેમ આપ મને મારા સ્વામી પ્રત્યે બેવફા થવા વિનવતા હતા; સુલ્તાન સલામતના દુશ્મના સાથે ભળી જવા માટે અનેક પ્રકારના પ્રલાભન બતાવતા હતા; એટલામાં એક કકા બતાવ્યા. તે રુકકા કયાં છે ?” હુર ! આ બાજપર તે પડ્યો, તે શાહી ા જેમાં આપને પાયતખ્તમાં હાજર થવા ક્રમાન છે તેજને ? વા જે રુકામાં આપને આ મુલ્કને છેલ્લી સલામ કરી લેવાનું કહેણ છે તેજને?”
છેલ્લી સદ્યામ ?” કંઈક વિસરી ગયેલી ખીનાનું સ્મરણ કરતા હાય, તેમ કપાળપર હાથ ફેરવતાં સુલ્તાન કુલીખાંએ વધુ કહ્યું:
“હા, યાદ આવ્યું. તે ખાદશાહ સલામતના રુકકા હતા. જોઉં, તે ફ્રીથી એમાં શું છે?” એટલું કહી તેણે તે પત્ર પુન: વાંચી જોયા અને શું:
“સલેકજી ! મને કંઈ આમાં ખાસ વિશેષ સંદેહનું કારણ જણાતું નથી. પાયતખ્તમાં જઈ સુલ્તાન સલામતને મળવાથી બધી ખાજી પલટાઈ જશે. રાહ, મને નથી લાગતું કે મારી પેાતાની ખાખતમાં ખીજા કોઇનું કહેવું માને. શું કાસમ અહિની એટલી તાકાત છે કે, મારી સ્વામીભક્તિપર સંદેહ લાવે ? કાસમ સ્ક્રિ તા શું? બીન કાઈ ઉમરાવની માલ નથી કે મારી સામે આંખ ઉંચી કરે.”
હુન્નુરેવાલા ! બેઅટ્ઠખી માફ કરજો, પણ આપ આપના અનુમાનમાં ચૂકા છે. એ કબુલ, કે આપે ખુદ શાહના મહેલમાં રાહુની અંદગી તેમના દુમનેયી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com