________________
(૬) મહાદેવ રામચંદ્ર જાગૃષ્ટબુકસેલર અને પબ્લીશર. કલંદરની કટાર
- અથવા સંસાર ખાંડાની ધાર ભાગ
૧-૨-૩ નીચ અને શયતાન દોસ્ત કેવી દગાબાજીથી પોતાના દેતને વાત અથવા ખૂન કરે છે, સ્વાર્થને વખતે તેમનાં દૃશ્ય કેવાં પાષાણ જેવાં બની જાય છે તથા અંતે એવા દુરાત્માઓની કેવી દશા થાય છે, કોમળ હૃદયની કામિનીઓ પ્રેમના માટે કેટલાં બધાં સાહસે વેઠીને જીવનનું બલિદાન આપવાની તૈયારી કરીને તે અન્ય પુરુષના પ્રેમને સંપાદન કરે છે, શયતાની ચકર, ભોંયરામાંના ભેદ ભરેલાં કુકર્મો, છુપી કટારીનું પરાક્રમ આદિ સર્વ વિષયો વાંચતાં આ સંસાર એ ખાંડાની ધાર જ છે એ સર્વને ભાસ થયા વિના રહેશે નહિ. ત્રણે ભાગનું મૂલ્ય ૬––– શિરસિ હ અથવા દુઃખને પહાડ– ભાગ ૧-૨
૨ કિશોરસિંહનો કારાગ્રહવાસ, રાજકુમાર વરૂણ સિંહનું અદ્દભુત રીતે ગુમ થવું, એ બદલ કિશોરસિંહપર તેના ખૂનને આરોપ મૂકી તેને ફાંસીના લાકડા પર લટકાવ, અંતરિક્ષ મદદથી તેમાંથી એકાએક તેને બચાવ થવો, ભેદી રાજવનયનું ભેદી જીવન. એ ભેદી જીવનનાં ભેદ ભરેલાં કામો નિર્દોષપર તુટી પડતા દુઃખના પહાડે, ખૂનખાર લડાઇઓ, રાજ્યા ભયંકર વિગ્રહે, નીતિ અને અનીતિનાં યુદ્ધો વગેરે ઘણા ઘણા રોમાંચકારક બનાવથી આ વાર્તા ભપુર છે. અને ભાગનું મૂલ્ય રૂ. ૪–૧૨–
અન્ય ગ્રંથકારોની લખેલી રસિક નવલકથાઓ. તરૂણ તપોવના-મો કરતા શયતાને કેવી પ્રપંચ
ભાગ -૨ જે–સાધુના વેશબળ પાથરી ભેળાં મનુષ્યોને ભરમાવે છે, વફાદાર મિત્રો કેવા હોય છે, સતી સાવી પત્ની કેવી હોય છે, પરોપકાર કેવી રીતે કરી શકાય છે એ વગેર હકીકતથી ભરપૂર પ્રથમ ભાગમાં ચિત્રો આપવામાં આવેલાં છે. કિંમત રૂ.૩-૧ર-૦.
શા યાને ચડતી પડતીના ચમત્કારિવસંત વિજય જદુરા
જે દુરાચરણ રાજા મહારાજાઓની સ્વાર્થવૃત્તિથી, વિલાસપ્રિયતાથી અને એક બીજા પ્રત્યેના દૈષથી આ નંદનવન સમાન ભારતભૂમિની દુર્દશા થઇ છે તેવા એક નિષ્ફર હૃદયનાં દંપતિનાં રાક્ષસી કુકર્મોને અસરકારક ચિતાર આ નવલકથામાં આપે છે. કીં. માત્ર રૂ.૧-૮-૦
અથવા હજાર વર્ષ પૂર્વેનું હિન્દુસ્તાન
- નગર અત્યારે હિન્દુસ્તાનમાં અસ્તિત્વ ધરાવતું નથી અને જેનું નામનિશાન પણ અત્યારે ભારતભૂમિના વક્ષસ્થળ ઉપરથી ઘસાઈ ભુંસાઈ ગયું છે, એવું શહેર એક હજાર વર્ષ પહેલાં પોતાના ગૌરવની કેવી વિજયેષણા કરી રહ્યું હતું તથા તે નગરના રાજવંશીઓની કીર્તિ અને સત્તા કેટલી પ્રબળ હતી તેનું આબેહુબ વર્ણન આ નવલકથામાં કરવામાં આવ્યું છે. પામું પુછું. કિંમત રૂ. ૨–૦-૦૦
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com