________________
(૮) મહાદેવ રામચંદ્ર જાગ્રુષ્ટ-મુકસેલર અને પબ્લીશર. લક્તિ કાઉસ યાને ખૂની કાણ ?—કાઉન્ટસ
લાડયુઝની સુંદરતા, જૈકસ પ્રતિના માહ, નિષ્ઠુરતા અને અંતે સ્રીહૃદયની સાહજિક કામળતા આદિ વિષથૈાથી પરિપૂર્ણ, પાકું પુડું, કિ ંમત રૂ. ૨-૪-૦
દશલાખના લા અથવા રત્નક કણ—ભાગ્યચક્રના
અદ્ભુત પરિવર્તનના પરિણામ નિર્દોષ માણસને પણ કેટલું બધું દુઃખ સહન કરવું પડે છે, એક અબળા પણ વ્યાજની લાલસાથી પ્રમળા બની કેવાં રામાંચ ઉપાવે એવાં કારસ્થાના કરે છે, ધર્મીના જય અને પાપીઓના પરાજય કેવી રીતે થાય છે, એ જાણવા માટે આ નવલક્થા અવશ્ય વાંચે. કિંમત માત્ર રૂ. ૨-૦.
ક્વતિ કુમારિકા—મતના અમલદારોને પણ
ભૂલથાપ આપી તપર્યંત પેાતાનું કેવું ચતુરાઈથી રક્ષણ કરે છે, રહસ્યભેદક વાલ ચક્કરના ભેદ જાણ્વા માટે કેવી મહેનત ઉઠાવે છે વગેરે અસંખ્ય રસિક વિષયા છે; છતાં કિંમત માત્ર ૩, ૩-૦૦,
સુન્દર અને વિદ્યાનં (આવૃત્તિ બીજી) શુદ્ધ
સ્નેહ, વિષયવાસના, આશ્ચર્યજનક કિન્તુ સ ંભવિત બનાવા વગેરે વાંચતાં મનર ંજન થાય તેમ છે. સુર ચિત્ર. પૃષ્ઠ લગભગ ૨૦૦, કિંમત સ્. ૧-૪—。。
મધુર મધુરી મુંબાઇની આકર્ષણીય માહિતીનું દિગ્દર્શી ન અથવા મુંબઇની માહિની અલબેલી
કરી તેમનાં કામબાણની વિલાસી યુવક ઉપર કેવી રામબાણ અસર થાય છે વગેરે રસમય અને ચમત્કારિક બનાવાથી ભરપૂર, ચાર સુ ફોટોગ્રાફિક ચિત્રા, કિંમત રૂ. ૧–૯-૦.
આ વાર્તા એકવાર વાંથવા
પંદર લાખપર પાણી લીધા પછી તે પુરી કર્યા
વિના પડતી મુક્તાના હજી એક પણ દાખલા બન્યા નથી તથા તેની સાથી આવૃત્તિ થઈ છે એજ તેનું મહત્વ બતાવે છે ! પાકું પુડું રૂ. ૧—૪—૦ બેગમમહાલ અથવા સુવિખ્યાત સ્મરણમદિર આ ઐતિહાસિક નવલકથાના માધુર્યનું વર્ણન માત્ર શબ્દોથી થાય તેમ નથી પાઠક પાઠિકા પોતાની દૃષ્ટિ સમક્ષ જ્વલંત અક્ષરે બાદશાહના વિલાસકાનન ઇંદ્રભુવન તુલ્ય આગ્રાના બેગમમહાલને જોઈ શકરો. સર્વે પુનઃ શહેનશાહ જહાંગીર અને નૂરજહાનને પુનઃ સ્મા નવલક્થામાં પેાતાના ભાગ ભજવતાં જોઇ થશે. જે બેગમની સમાધિ કિના કબરપર જગતના અદ્વિતીય તાજમહેલ બાંધાયા છે તેના ભાલ્યવનના અં ભુત ઇતિહાસ કે જે હજી સુધી કાઈ મથમાં પ્રકાશિત થયા નથી તેનું ભાલેખન આ નવલક્થામાં કરવામાં આવ્યું છે. છતાં મૂલ્ય ૨. ૧-૮-૦૦
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com