SearchBrowseAboutContactDonate
Page Preview
Page 181
Loading...
Download File
Download File
Page Text
________________ () મહાદેવ રામચંદ્ર જાગૃષ્ટબુકસેલર અને પબ્લીશર. રાજનૈતિક જયંત્ર અથવા મરૂભૂમિની માહિતી રહેલા રજપૂતના ઇતિહાસને અનુસરીને આ નવલકથા લખવામાં આવી છે. કેટામાં જે સમયે જાલિમસિંહ રાજપ્રતિનિધિ હતો તે સમયે તેણે પોતાને અધિકાર વ શાનુક્રમિક ચાલુ રાખવા માટે કે ભગીરથ પ્રયત્ન કર્યો હતો, સ્વાધીનતા મેળવવા માટે કેટાના રાજકુમારેએ કેટલું બધું કષ્ટ ઉઠાવ્યું હતું આદિ અનેકવિધ મને મુગ્ધકર, વિસ્મયકર અને ચિત્તહર ઘટનાઓથી પરિપૂર્ણ. પ્રત્યેકને આ નવલકથા વાંચવાની ખાસ ભલામણ છે. મૂલ્ય રૂ. ૧-૪-૦. મનહારિણી માયા-લના એટલી બધી રસિક યા. આ નવલકથાની વસ્તસંકમને રંજક અને કરૂણાજનક છે કે એક વખત પુસ્તક વાંચવા માટે હાથમાં લીધા પછી પડતું મૂકવાનું મન થશે નહિ, આકર્ષણય ઘટનાઓનું દર્શન કરવું હોય તો આ નવલકથા અવશ્ય વાંચો. કિમત રૂ. ૧-૪-૦. રા. ચંબકલાલ જીવરાજ જેડીકત રસિક નવલકથાઓ. મળવો સંસારને સ્વર્ગીય તથા સુખમય બનાવવા - માટે આ નવલકથા એક વખત આપના કટુંબમાં અવશ્ય વંચાવો. રણશરા રાજપૂતની દેશભક્તિનું દર્શન કરવું હેય, માયાજાળમાં ફસાવાથી ભેગવવાં પડતાં દુઃખને નેવું હોય, તો આ નવલકથા આજે જ મંગાવીને વાંચો. મૂલ્ય રૂ.૧-૮-૦, અથવા માર્યવંશના અયુદયને મારેલ ' ભાગ ૧-૨-૩. નંદવંશને નાશ કરીને મહાબુહિમાન અને કટિલ્યવિલાવિશારદ ચાણક્યદેવે મયવંશની સ્થાપના શી રીતે કરી, ચંદ્રગુપ્તને રાજ્યાધિકાર અપાવવા માટે મલયપુરની રાજનદિની મંદાનિએ કેવા કેવા યત્ન કર્યા હતા તે સર્વ વિષયનું ઘણું જ સરળતાથી આ નવલક્થામાં વિવેચન કરવામાં આવ્યું છે. ઘણે ભાગની ક. ૨.૫-૭-૦. અથવા સમરેન્દ્રની સમશીર–આ એક તારાસુરી આતહાસિક ઐતિહાસિક નવલકથા છે. આર્ય બાળાઓની ધામિક્તા તથા કઠોરમાં કઠોર સંયોગોમાં પણ તેમના પતિવતના રક્ષણની કુશળતા જેવી હોય તો અવશ્ય વાંચો. કિંમત રૂ. ૨-૪-૦. સંસાર સંગ્રામ, ભાગ ૧-૨ ધર્મપરાયણ સાવી સતીઓ સંક્ટના પહાડે તુટી પડવા છતાં કેવી અડગ અને અચલ રીતે પતિથતિમાં લીન રહે છે, સ્વાર્થ સાધુ સગાબહાલાંઓ પોતાના સ્વાર્થને પૂર્ણ કરવા માટે કેવી દગાબાજીઓ રચે છે આદિ સર્વ વિષય આ નવલકથામાં દર્શાવવામાં આવ્યા છે. પાક ૫હં. કિંમત રૂ. ૩-૦-૦ પરમની પતાકા જાપાનના પ્રિન્સે લંડન શહેરના ' ભયા બઝારમાં તથા ચાલતી સ્પેશીયલમાં અમેરિકાના એલચીઓ તરફ આવતા જાસૂસેનાં ભેદી મુન શી રીત કર્યા તથા તેનો પત્તા છેવટ સુધી શા કારણથી ન મળ્યો આલિ સર્વ વિષયો મા નવલકથામાં આપવામાં આવ્યા છે. પણ ૩૪૦ પાકું પુનું મુલ્ય ૨, ૨-૦-૦. મુરાદેવી અને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratvww.umaragyanbhandar.com
SR No.034597
Book TitleRaunak Mahelni Raj Khatpat Va Bramhani Vanshna Vidhvansno Prarambh
Original Sutra AuthorN/A
AuthorRamnik A Mehta
PublisherGujarati Printing Press
Publication Year1919
Total Pages220
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy