Page #1
--------------------------------------------------------------------------
________________
આચાર્ય
(ઉપાધ્યાય)
નવપદ પ્રકા
આચાર્ય
ઉપાધ્યા
પદ
પદ
:વાચનાચાર્ય:
આચાર્યશ્રી વિજયમાનમાન
Page #2
--------------------------------------------------------------------------
________________
શ્રીમતી શાન્તાબેન લાલચ, છગનલાલ ફાઉન્ડેશન ગ્રન્થમાળા નઅર્ ૩-૪
નવપદ પ્રકાશ
નવપદ પૂજા પરની વાચના
૩-૪
આચાય પદ્મ અને ઉપાધ્યાયપદ
વાચનાચાય
પૂજ્ય આચાર્ય ભગવ’ત શ્રી વિજય ભુવનભાનુસૂરીશ્વરજી મહારાજ
પ્રકાશક :
દિવ્યદર્શન ટ્રસ્ટ કુમારપાળ વિ. શાહ ૬૮ ગુલાલવાડી ત્રીજે માળે સુખઈ. ૪૦૦૦૦૪
Page #3
--------------------------------------------------------------------------
________________
પ્રશ્ન સશાધક–સ"પાદક પૂ. મુનિરાજ શ્રી પદ્મસેનવિજયજી મહારાજ
વિ. સ’. ૨૦૩૮
મૂલ્ય : ૮-૦૦
મુદ્રક : -જગદીશચંદ્ર ચંદુલાલ શાહ, પલક ટાઈપ સેટર
નગરશેઠના વડા, ઘીકાંટારાડ
અમદાવાદ-૩૮૦૦૦૧
પ્રાપ્તિસ્થાન :
(૧) દિવ્યદર્શન ટ્રસ્ટ ૬૮ ગુલાલવાડી મુખઈ-૪૦૦૦૦૪
(૨) રમણલાલ લાલચંદ શાહ ૧૩૫/૩૭ ઝવેરી બજાર મુખઈ-૪૦૦૦૦૨
(૩) ભરતકુમાર ચતુરભાઈ ૮૬૮ કાળુસીની પેાળ,કાળુપુર
અમદાવાદ-૩૮૦૦૦૧
Page #4
--------------------------------------------------------------------------
________________
જૈનશાસનનું સર્વોપરિ પદ અનંતજ્ઞાની તીર્થંકર પરમાત્માએ ચતુર્વિધ સંઘતીર્થની સ્થાપના કરીને વિશ્વ પર એક અનન્ય શ્રેષ્ઠ ઉપકાર કર્યો છે. બીજે મહાન ઉપકાર તેઓશ્રીએ એ કર્યો કે પિતાની હાજરીમાં જ પિતાના ઉત્તરાધિકારીની પણ ગૌરવાસ્પદ નિમણુંક કરી. પ્રભુ શ્રી મહાવીર ભગવાને સ્વહસ્તે ૧૧ બ્રાહ્મણપંડિતને ગણધર પદે સ્થાપ્યા. આનાથી ચતુર્વિધ સંઘને મહાન લાભ એ થશે કે ભગવાનની ગેરહાજરીમાં શ્રીસંઘ-શાસનનું સફળ નેતૃત્વ વહન કરનારની કઈ જ શોધ કરવાની ચિંતા કે ફિકર કરવાની રહી નહીં તેમજ ગણધરની પછી આચાર્ય પાટપરંપરા એવી ચાલતી રહી કે તેની પાછળ તે અંગે સંભવિત તમામ વિવાદ-કલેશ વગેરે નિરવકાશ બન્યા.
- આચાર્યપદની સૌથી વધુ મહત્તા જેવી હોય તે એ રીતે જોઈ શકાય કે ખુદ તીર્થંકર પરમાત્માએ સ્વયં વાસક્ષેપ કરીને પિતાના ઉત્તરાધિકારી પ્રત્યે કેઈએ કેઈ જ પ્રકારની શંકા-કુશંકા-અવિશ્વાસ રાખવાની જરૂર નથી.” આવી મહેર છાપ મારી આપી છે, અને પિતાની હાજરી કે ગેરહાજરીમાં સકળ સંઘે તેમના આજ્ઞાંતિ રહેવાનું છે એવું સ્પષ્ટ ફરમાન કર્યું છે. જે ગુરું મન્નઈ સે મં” એવા ઉદ્દઘષ દ્વારા પણ આચાર્યપદનું સંપૂર્ણ ગાવ
Page #5
--------------------------------------------------------------------------
________________
વધારવામાં આવ્યુ છે. આ બધાથી એ ફલિત થાય છે કે—આચાય ભગવંત શ્રી જૈનશાસનનાં સબળ નેતા છે, કુશળ સુકાની છે, ધ રથના સારથિ છે, શાસન-ધર્મની રક્ષા કરવા સદા અપ્રમત્ત છે. જ્ઞાન વિના આમાનુ કશુ શકય નથી, માટે વત્તમાન સમસ્ત શ્રુતના પારગામી છે. ભવ્યજીવાને કરુણા બુદ્ધિથી સદુપદેશદાતા છે—આચારવિનાના ઉપદેશની ઝાઝી કિં′મત ન હાવાથી સ્વયં પવિત્ર પચ સદાચારપાલક છે, અને સકળ સંઘમાં જૈનશાસનને સમૃદ્ધજ્ઞાન અને આચારનેા જૈનત્વથી એતપ્રોત શુભ સ ́સ્કારોના વારસે। જાળવનાર અને વધારનાર છે. એ રીતે શ્રી જૈનશાસનના પ્રભાવક છે-પ્રચારક છે-ઉપદેશક છે.
જૈનશાસનમાં આચાય પદની ભારે મહત્તા છે એ હકીકત શ્રી નમસ્કારમહામન્ત્રથી પણ સિદ્ધ છે કારણ કે એમાં તૃતીયપદ ‘નમા આયરિયાણુના જાપ કરવામાં આવે છે. આ પદની ભવ્યતા અને મહત્તાને પૂર્ણ પણે પીછાનવાને આપણી બુદ્ધિ તા પાંગળી છે. ઉપકાર કર્યાં છે પૂ . મહિષ આએ આપણા ઉપર, પ્રસ્તુતપદની ભક્તિ અને ગુણગાન કરતી અનેક ભવ્ય કૃતિઓની ભેટ આપીને. એવી એક ઉત્તમકૃતિ શ્રી નવપદપૂજા'માં પ. પૂ. ન્યાયાચાય શ્રીમદ્ ઉપાધ્યાય યાવિજય મહારાજે શ્રી આચાર્ય પદની ઉત્તમતા બહુ જ સુંદર ભાષામાં વ્યક્ત કરી છે અને તે સાથે એ કૃતિમાં શ્રીમદ્ના પેાતાના હૃદયમાં જૈનશાસનના
Page #6
--------------------------------------------------------------------------
________________
આચાર્ય પ્રત્યે વિદ્યમાન બહુમાન-સન્માનના ભવ્ય ભાવાનું દર્શન થાય છે જે આપણને પણ એમ દર્શાવી જાય છેકેઆવા મહાન ધુરંધર તર્કશાસ્ત્રી વિબુધશિરોમણિ ઉપાધ્યાયજી મહારાજ જ્યારે આચાર્યપદ માટે આટલું ભરચક માન ધરાવે છે, એનું ગુણગાન કરે છે, તે આપણે પણ શા માટે આ કલિકાલમાં જંગમ કલ્પવૃક્ષ સમાન આચાર્યભગવંતની સેવાભક્તિ ઉપાસનાથી વંચિત રહીએ !!! સુવિહિત સર્વગુણસંપન્ન આચાર્યભગવંતના આ કાળે પણ આપણને દર્શન પ્રાપ્ત થાય એ આપણું પરમ સૌભાગ્ય જ છે.
શ્રી નવપદપૂજામાં પ્રથમ બે પદની પૂજા ઉપરની વાચનાઓના ગ્રન્થ “અરિહંત” અને “સિદ્ધપદને મુમુક્ષુ ભવ્યાત્માઓ એ જે ઉમળકાથી વધાવ્યા છે તેથી અગ્રિમપદની વાચનાઓના ગ્રન્થ પ્રકાશિત કરવાના અમારા ઉત્સાહ અને પ્રયત્નને વેગમાં ભરપૂર ઊભરે આવ્યું છે અને બહુ જ ટૂંકા ગાળામાં પ. પુ. આચાર્યદેવ શ્રી વિજ્યભુવનભાનુસૂરીશ્વરજી મહારાજ સાહેબની આચાર્યપદ ઉપરની વાચનાઓને અક્ષરદેહ આપતા આ “આચાર્યપદીના ગંભીર ગ્રન્થનું પ્રકાશન કરવામાં અમે સફળ બન્યા છીએ.
પ્રસ્તુત ગ્રન્થમાં ડગલે ને પગલે આપણે–જૈનશાસનનાં આચાર્ય કેવા હેય? એમની શી શી જવાબદારી છે? તે જવાબદારીઓને તેઓ કઈ કઈ રીતે વહન કરી રહ્યા હોય છે? તેમાં કેટલા અપ્રમત્ત રહેવું પડે છે? વાણું અને
Page #7
--------------------------------------------------------------------------
________________
વર્તન સાથે સંવાદ જાળવવા માટે તેઓ કેવા કટિબદ્ધ હોય છે. શ્રુતજ્ઞાનના કેવા પારગામી હોય છે. જૈન શાસનની કેઈપણ શુભ મર્યાદાનું કયારેય પણ સહેજે ઉલ્લંઘન ન થાય એ માટે કેટલા જાગરુક હોય છે? એ બધી મર્યાદા એથી બંધાઈને પણ પિતે કેવી સુંદર જૈનશાસનની પ્રભાવના કરે છે? શાસન-સંઘ અને ધર્મની રક્ષા અને ઉન્નતિ માટે કેટલા ચિંતનરત હોય છે? પંચાચારનું પાલન સ્વયં કરવામાં અને આશ્રિત પાસે કરાવવામાં કેવા સાવધાન હોય છે? શાસન-સંઘ અને ધર્મમાં બાહ્ય આભ્યન્તર અનિષ્ટના પગપેસારાને ટાળવા અને ખાળવા માટે કેવા સખ્ત પગલા ભરતા હોય છે? આવી બધી અનેક જિજ્ઞાસાઓનાં સુંદર સમાધાને હૃદયંગમ કરી શકીશું.
છત્રીશ ગુણ ધારક આચાર્ય ભગવંતમાં અનેકાનેક રીતે છીશ ગુણોની સંભાવના રહેલી છે એ આ જ ગ્રન્થમાં આપેલા છત્રીશ છત્રીશીના કોઠાઓ ઉપરથી આપણે સહજ જાણી શકશું.
શ્રી ઉપાધ્યાયપદની વાચના
પ્રસ્તુત ગ્રન્થમાં આચાર્યપદ પછી ઉપાધ્યાયપદની વાચનાનું પણ સહમુદ્રણ થયું છે, જે એક રીતે ઉચિત જ છે, કેમ કે આચાર્ય અને ઉપાધ્યાય એ જૈનશાસનરૂપી રથના બે ચક્ર જેવા છે. એકલા આચાર્ય કે એકલા
Page #8
--------------------------------------------------------------------------
________________
ઉપાધ્યાયથી શાસનનું નાવ આગળ ધપે એવું નથી. બંને પદસ્થ એકબીજાના પૂરક બનીને શાસનની જ્યોત ઝળહળતી રાખવામાં દિવેટ અને તેલનું કામ કરી રહ્યા છે. ગણધર ભગવંતે એ સૂગથી ગૂંથેલી દ્વાદશાંગીનું સ્વયં અધ્યયન કરવું અને બીજાને કરાવવું, ને એમ શુદ્ધ ઉચ્ચારપૂર્વકના સૂત્રોની પરંપરા ટકાવવી, એ ઉપાધ્યાય ભગવંતનું મહાન કાર્ય છે. તથા સૂત્રોનાં બહુમૂલ્ય ગૂઢ રહસ્ય સહિત એના વિસ્તૃત વિશદ અર્થને આત્મસાત કરી રાખવા અને નિકટવતી એગ્ય સાધુઓને એ આપવા તેમજ શ્રાવકેમાં પણ સ્વાધ્યાયને અર્થાત શાસ્ત્રના અધ્યયનને વ્યાપક બનાવવું આચાર્યનું મહાન કર્તવ્ય છે, એ રીતે સૂત્ર અને અર્થની પરંપરાની સરિતાને વહેતી રાખવી, આ બધા પૂ. ઉપાધ્યાય અને આચાર્ય ભગવંતના મહત્ત્વનાં કર્તવ્ય છે.
પ્રસ્તુત ગ્રન્થગત વાચનાઓમાં પૂ. આચાર્યદેવે ઉપાધ્યાયપદની પૂજાને અવલંબીને શ્રી ઉપાધ્યાયપદના મહાન ગૌરવને પ્રકાશમાં આપ્યું છે. એના એક એક વિશેષણે પર જે માર્મિકતાત્ત્વિક અને વિશદ છણાવટ થયેલી છે તે અન્યત્ર કયાંય વાંચવા નહિ મળે. શ્રી આચાર્ય પદની મહત્તા તે શ્રી સંઘમાં જળવાતી જ આવી છે અને એ પ્રગટ પણ છે. પરંતુ શ્રી ઉપાધ્યાયપદની શ્રી સંઘમાં શું મહત્તા છે એ તે પ્રસ્તુત વાચનાઓના વિવરણ વિના સમજવા મળવી ય દુર્લભ છે. પ્રથમ પ્રથમ વાંચનારને તે
Page #9
--------------------------------------------------------------------------
________________
એમ જ થશે કે અહૈ।...શ્રી ઉપાધ્યાયપદના આટલા બધા મહીમા ગવાય છે....! આટલી બધી એની મહત્તા અને શ્રેષ્ડતા છે...!' માટે જ એ ૨૫ ગુણેાની ગુપ્ત રત્નપેટી જેવા છે.
ઠોઠમાં ઠોઠ પણ વિદ્યાથી જૈનશાસનના ઉપાધ્યાય પદની સક્રિય ઉપાસના આરાધના દ્વારા અધિકૃત વિદ્વાન ખની ગયાના દાખલાએ આજે પણ શ્રી સંઘમાં વિદ્યમાન છે. આ જ શ્રી ઉપાધ્યાયપદની ખરી ખૂબી છે. એ પદને ભાવ ભરી કરીએ એટલી વંદના ઓછી છે.
પ્રસ્તુત ગ્રન્થનું પ્રકાશન એ કાઈ અસ્માત સર્જન નથી પરંતુ તેમાં અનેક મહાત્માએ અને ભવ્યાત્માઓને શુભ પ્રયત્ન સાકાર અને ફળીભૂત થયેલા છે, જેનું મૂલ્યાંકન પાવિ જીભ વડે કરી શકાય તેમ નથી. વાચનાદાતા, વાચનાશ્રોતા, વાચનાલેખક, વાચનાપ્રફ્ સ'શેાધક, સ’પાદક, વાચનામુદ્રક વગેરે અનેકના સહયોગ અને શુભેચ્છાપૂર્ણ ઉત્સાહથી અમે આ ગ્રન્થ શ્રી સ`ઘના કરકમલમાં પ્રસ્તુત કરવા ભાગ્યશાળી અન્યા છીએ.
Page #10
--------------------------------------------------------------------------
________________
સુવિશાલ ગચ્છાધિપતિ સિઘ્ધાંત મહોદધિ આચાર્ય શ્રીમદ્ઘિજયપ્રેમસૂરીશ્વરજી મહારાજ
Education International
Only
www.jalneli
Page #11
--------------------------------------------------------------------------
________________
Page #12
--------------------------------------------------------------------------
________________
'
આચાય પદની પૂજા । તૃતીય શ્રી આચાર્ય પદ પૂજા !! 1 કાવ્ય ઈદ્રવજ્રવ્રુત્તમ્ ॥
સૂરીણુ દ્વીકય કુગ્ગહાણ, નમે ના સૂરસમપહાણું ! સદ્ સાણું સમાયરાણુ, અખંડ છત્તૌસ ગુણુાયાણ ॥૧॥ ॥ ભુજંગપ્રયાતવૃત્તમૂ ||
નમું સૂરિરાજા સદા તત્ત્વતાા, જિને દ્રાગમે પ્રૌઢસામ્રાજ્ય-ભાજા । ષવર્ગ –વિગત ગુણે શેભમાના, પંચાચારને પાલવે સાવધાના ।!! ભવિપ્રાણીને દેશના દેશ કાળે, સદા અપ્રમત્તા યથાસૂત્ર આલે ! જિ કે શાસનાધાર દિગ્દતિકલ્પા, જગે તે ચિર જીવજો શુદ્ધજલ્પા રા
॥ ઢાળ !! ઉલાળાની દેશી ડા આચારજ મુનિપતિ ગણી, ગુણુછત્રીશી ધામેજી ॥ ચિદાનંદ રસ સ્વાદતા, પરભાવે નિઃકામેાજી ॥૧॥ (ઉલાળા) નિ:કામ નિર્મળ શુદ્ધ ચિહ્નન, સાધ્ય નિજ નિરધારથી ! વર સાન દન ચરણ વીરજ, સાધના વ્યાપારી ! વિજીવ ખેાધક તત્ત્વ શેાધક, સયલગુણ સવર સમાધિ, ગતઉપાધિ દુવિધ તપશુણુ
સપત્તિ ધરા ॥ આગરા ઘેરા
Page #13
--------------------------------------------------------------------------
________________
॥ પૂજા ઢાળ ! શ્રીપાળના રાસની ૫ પંચ આચાર જે સુધા પાળે, મારગ ભાષે સાચા !! તે આચારજ નિમયે તેશુ, પ્રેમ કરીને જાચે રે !! ભવિકા !! સિ૦૧૧ ॥ વર છત્રીસ ગુણૅ કરી સાહે, યુગપ્રધાન જન માહે ।। જગ બેહે ન રહે ખિણ કહે, સરિ નમ તે જાહેર રૂ ૫ ભવિકા !! સિ૦૧૨ ૫ નહી. વકથા ન કષાય ।। અકલુષ–અમલ અમાય રે ।।
ભવિકા । સિ૦૧૩ ના
નિત્ય અપ્રમત્ત ધર્મ વઐસે, જેને તે આચારજ નમિયે,
જે દિયે સારણ વારણુ ચેાયણ, ડિચેાયણ વળી જનને પટધારી ગર૭થ’ભ આચારજ, તે માન્યા સુનિ મનને રે । ભવિકા । સિ૦૧૪ ૫ જે જગદીવે । ચરંજીવે રે ભવિકા !! સિ૦૧૫ ॥
અર્થમિયે જિનસૂરજકેવળ, ચંદ્રે ભુવન પદારથપ્રકટન-પટુ તે, આચારજ
ઢાળા
ધ્યાતા આચારજ ભલા, મહામંત્ર શુભ પોંચ પ્રસ્થાને આતમા, આચારજ હોય
ધ્યાની રે ૫
પ્રાણી રે ! વીર૦ ॥૪॥
૫ શ્રી આચાર્ય પદ કાવ્ય
ન તું સહુ દેઈ પિયા ન માયા, જગદિતિ જીવાણુ સૂરીસ-પાયા; તમ્હા હુ તે ચૈવ સયા ભજે, જ મુખ્મસુખાઇ. લહુ લહ ૫૧૫ *(
Page #14
--------------------------------------------------------------------------
________________
૧૭
ઉપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજ કૃત શ્રી નવપદજીની પૂજા પરની વાચનાઓ
નવપદપૂજા પર વાચનાએ દાદર
વાચના મહાસુદ ૬-૨૦૩૬
આચાર્યપદ આદ્ય કાવ્યમ (ઈન્દ્રવજાવૃત્તમ) સૂરણ દૂરીય-ગ્રહાણે, નમે નમે સૂરસપહાણું અર્થ-કુગ્રહે જેમણે દૂર કર્યા છે, અને જેઓ સૂર્ય
સમાન તેજસ્વી છે તે આચાર્યોને હું વારંવાર
નમસ્કાર કરું છું, વિવેચન: આચાર્ય ભગવંત કેવા છે?
કુગ્રહ એટલે મિશ્યામ તેને દૂર કરનારા છે, પરાસ્ત કરનાર છે. સૂર્ય જેવા પ્રભાવાળા બનીને મિથ્યામતરૂપી અંધકારને પરાસ્ત કરનારા આચાર્ય ભગવંતે છે.
આચાર્ય જૈનધર્મના અનેકાંતવાદના સિદ્ધાંત પર વસ્તુનું પ્રતિપાદન એવું કરે છે કે દુનિયામાં ચાલતી અનેક એકાંતવાદી માન્યતા જે વસ્તુમાં બીજી અપેક્ષાએ ઘટી શકતા યથાર્થ ધર્મોને-તને-સિદ્ધાંતનો વિરોધ કરનારી
નામના
સારા કામ ના - જkar
Page #15
--------------------------------------------------------------------------
________________
નવપદ પ્રકાશ
છે. આચાર્ય મહારાજે તે એકાંતવાદની અયથાર્થતા-અસત્યતા ખુલી કરે છે, પ્રકાશિત કરે છે.
દા. ત. મિથ્યાદર્શને આત્માને માને છે, પણ કેઈ ન્યાય-દર્શન જેવા આત્મામાં એકાતે નિત્યતા માની અનિત્યતાનું ખંડન કરે છે કે “આત્મા અનિત્ય હોય જ નહિ, તે બૌદ્ધ દર્શન જેવા કેઈ એકાતે અનિત્યતા માની નિયતાનું ખંડન કરે છે કે “આત્મા નિત્ય હોય જ નહિ.”
આ દરેક માન્યતાની પોકળતા આચાર્ય મહારાજે પ્રદર્શિત કરે છે. આમાં ફક્ત નિત્ય નથી કે ફક્ત અનિત્ય નથી, પણ દ્રવ્યની દષ્ટિએ નિત્ય છે, ને પર્યાયની દૃષ્ટિએ અનિત્ય છે. એમ બંને ધર્મ નિત્યતા-અનિત્યતાની અનેકાંતવાદથી યથાર્થતા આચાર્યો દર્શાવે છે.
અહીં “સૂરસપહાણુંનો અર્થ સૂર્ય સમાન પ્રધાન એ નહીં લેવાનો કેમકે “સૂરણ એ છઠી વિભક્તિવાળા વિશેષ્યપદનું આ વિશેષણપદ છે, તેથી આ પદ છઠી વિભક્તિવાળું સમજવું જોઈએ. એટલા માટે મૂળ શબ્દ
પહાર લઈ એના પર છઠી વિભક્તિ લાગીને પહાણું શબ્દ બન્યો એમ સમજવાનું. તેથી “સૂરસપહાણું પદને અર્થ આ થાય કે સૂર્ય જેવી પ્રભાવાળા છે. એટલે કે સૂર્ય જેમ વિશ્વના અંધકારને દૂર કરી પ્રકાશ પાથરનાર છે તેમ ભવી જીવોની મિથ્યા માન્યતાઓ રૂપી અંધકારને નાશ કરી સમ્યકતોનો પ્રકાશ કરનારા આચાર્ય ભગવંતે છે.
એમને હું વારંવાર નમસ્કાર કરું છું. “નમ નમ કરે છે? એમાં જેમ “નામ શબ્દ બે વાર બોલાયાથી જેમ નમ નામ કરે છે. એટલે “વારંવાર નમે છે' એ અર્થ
Page #16
--------------------------------------------------------------------------
________________
આચાય—પદ થાય છે, એ જ રીતે અહીં “નમે નમો બે વાર બેલાયાથી એને “હું વારંવાર નમું છું” એ અર્થ થાય, કાવ્ય:- “નમું સૂરિરાજા સદા તત્ત્વતાજા
જિનેન્દ્રાગામે પ્રૌઢ સામ્રાજ્ય ભાજા”
સૂરિરાજા એટલે સૂરિઓમાં રાજા નહિ, પણ રાજા સમાન સૂરિ. તેથી “નમું સૂરિરાજા એટલે ચતુર્વિધ જૈન સંઘમાં રાજા સમાન આચાર્યને હું નમસ્કાર કરું છું, રાજા પ્રજા પર શાસન ચલાવે છે, એમ સૂરિ જૈન સંઘ પર જિનશાસનનું સામ્રાજ્ય ચલાવે છે, તે સામ્રાજ્યના
જ તે આચાર્ય છે, ને આચાર્યના મંત્રી-દિવાન ઉપાધ્યાય છે, અને મુનિઓ સહિત ચતુર્વિધ સંઘ તે પ્રજા છે.
આચાર્ય સૂર્ય સમાન પ્રભાવાળા છે. જેમ પ્રજાને રાજા બધાને પૂજનીય બને છે, માનનીય બને છે, તેને હુકમ દિવાનથી માંડીને જમાદાર સુધીના બધા ઉઠાવે છે, તે રાજાનું શાસન માથે ધરે છે, આમ રાજાનું શાસન ચાલે છે તેમ આચાર્ય ભગવાન જૈન સંઘમાં બધાને માન્ય અને પૂજ્ય બને છે ને તેમનો હકમ માથે ચડાવે છે. આચાર્યનું શાસન ચાલે છે. વિશેષ કરીને મુનિમંડળ પર તેમનું પૂર્ણ શાસન ચાલે છે, ને મુનિમંડળ તેમનું ગૌરવ પણ તેવું જ કરે છે.
રાજાના કારભારીમાં રાજાની પ્રત્યે સન્માન-અદબ. આજ્ઞાંકિતતા, વિનય-વિવેક-પેઈચ્છાનુવતિતા (ગુરુઈચ્છાનુસારિતા) હેાય છે, રાજાને કાંઈ હુકમ ન કરે પડે. રાજાના તેવા ઇગિત પરથી દિવાનને ખબર પડી જાય કે રાજાની આ ઈછા છે. ને તે પ્રમાણે દિવાન વતી લે છે.
Page #17
--------------------------------------------------------------------------
________________
નવપદ પ્રકાશ
આ ઈચ્છાનુવતિતા છે, ઈચ્છાનું અનુવર્તન છે, તે પ્રમાણે આચાર્યની પ્રત્યે શિષ્યના ભાવ હોય છે.
શ્રમણ સંઘ પર અનુશાસન ચલાવનાર આચાર્ય શમણુસંઘને પૂજ્ય છે. માટે આચાર્ય રાજા જેવા છે. સંઘ પર જ્યારે આફત આવે ત્યારે આચાર્ય આગળ થાય છે.
આચાર્ય રાજા સમાન છે, તેથી જૈન શાસ્ત્રો તેમનું ખૂબ મહત્ત્વ આંકે છે.
કેઈ આચાર્યને અવિનય કરે, દા. ત. એમ કહે આચાર્ય એટલા અનુભવી નથી હજી તો આચાર્ય માત્ર ૪૦ વર્ષના છે, હું ૭૦ વર્ષનો છું. મેં ત્રણ દસકા વધારે જોયા છે.
તો તે અવિનય કરનાર આગમાં હાથ ઘાલી રહ્યો છે એમ શ્રી દશવૈકાલિક સૂત્ર કહે છે, કમ-સત્તા બળવાન છે. શાસ્ત્રમાં મુનિને અવિનય કરે તો અમુક દંડ
ગીતાર્થને અવિનય કરે તો એથી વધુ દંડ. સ્થવિરમુનિને અવિનય કરે તો તેથી વધુ દંડ.
એમ મુનિ-ગીતાર્થ સ્થવિર-ઉપાધ્યાયને અવિનય કરે તો વધુ ને વધુ દંડ થતો જાય છે.
એમાં આચાર્ય તે રાજા છે. તેમને અવિનય કરે એને અતિ મહાન દંડ હેય છે. અવિનયનાં ઉદાહરણ:
(૧) આચાર્ય કહે તે સાંભળતો હોય, તે છતાં આચાર્યને જવાબ ન આપે, તો તે અવિનય કહેવાય
(ર) રાત્રે આચાર્ય પૂછે: “કણ જાગે છે?' તે પોતે
Page #18
--------------------------------------------------------------------------
________________
આચાર્ય-પદ
જાગતા પડયા હાય છતાં હુકારો ન દે, તો તે અવિનય કહેવાય.
(૩) ગુરુ-આચાર્ય જેટલું આસન કે મેણું આસન બિછાવીને બેસે, તે તે અવિનય કહેવાય.
(૪) આચાર્ય કોઇની સાથે વાત કરતા હોય ને વચમાં પોતાના ડહાપણ ડાયા લગાવે, તે તે વિનય કહેવાય.
(૫) આચાયે કાઇને વાત કર્યા પછી, એની આગળ પોતાના ડહાપણ–ડાયા ચલાવે તે અવિનય. દા. ત. કહે, જુએ, આમ આવેા, તમને આચાય મહારાજથી ખરાખર સમજાયું નહિ હોય હું તમને સમજાવું,” તો આ દાઢ ડહાપણ એ અવિનય કહેવાય.
(૬) આચાર્ય મહારાજને જશ આપવાને હોય, તે તે જશ પાતે જ લઈ લે, તે તે અવિનય કહેવાય.
(૭) શિષ્યે અવસરે ખીજાઓને અમુક કહેવા માટે આચાર્યને કોઈ સૂચન કર્યું હોય, ને આચાય તે સૂચનના ઉપયોગ કરી ખીજાએ પાસે અમલ કરાવે, ત્યાં પેલા મુનિને કહે ‘આ તે મેં જ આ સૂચન કર્યું હતુ. આચાર્ય મહારાજને’ તે આ અવિનય કહેયાય.
(૮) એમ આચાર્ય પાસે આફ્સિરની જેમ ડહાપણ ડાળે તે અવિનય છે. ટૂંકમાં જેની અંદર આચાય નુ ગૌરવ ઘંટે, તે બધા અવિનય કહેવાય; અને અમનુ ગૌરવ વધે, તે વિનય કહેવાય.
(૯) આચાય ની સેવા-વૈયાવચ્ચે અન્ય કરતા હોય ત્યારે પોતે બેસી રહે, તે અવિનય કહેવાય.
Page #19
--------------------------------------------------------------------------
________________
નવપદ પ્રકાશ
(૧૦) ‘આચાય ને ઘણા કરનારા છે, આપણા વગર થોડ” અટકી રહેલ છે ?” આ વિચાર અવિનયના ઘરના છે. આચાય જૈન શાસનના જૈન સંઘના રાજા સ્થાને છે,
.
આચાય હમેશાં તત્ત્વમાં તાજા હોય છે, એટલે કે તૈયાર તત્ત્વવાળા છે. જૈન શાસ્ર ભણેલા છે, તે ભૂલી ગયેલા નહીં, પણ હોઠ પર તૈયાર છે. જ્યારે જઈને પૂછે કે તરત જ શાસ્ત્રીય ઉત્તર આપે. તે ઉત્તર સાંભળનારને લાગે કે આચાર્ય મહારાજ જાણે જીવંત આગમ ભંડાર છે. {Living Library)
ઉદાહરણ-આચાર્યદેવ શ્રી વિજયદાનસૂરિજી મહારાજ વિ. સં. ૧૯૯૨માં પાટડીમાં કાળધમ પામ્યા. ૯૧ માં રાધનપુર ચામાસુ હતા, ત્યારે રામચંદ્રસૂરિ મહારાજ કાંઈક પૂછવા ગયા, તા તરતજ જવાબ આપ્યા કે–જાઆ આચારાંગ સૂત્રના ફલાણા સૂત્રની ટીકામાં જોઇ લેા. આમ આચાર્ય સદા તૈયાર હોય છે, એટલે કે તત્ત્વ-તાજા હોય છે, પાતાને સૂત્રોનું સ્વયં પારાયણ ચાલુ હોય, તેનું રટણ, તેનુ ચિંતન ચાલુ હોય. તેથી સહજ છે કે આચાર્ય સદા તત્ત્વતાજા હોય છે. વળી આચાય કેવા ? તા કે—
જિનેન્દ્રાગમે પ્રૌઢ સામ્રાજ્ય ભાજા,’
‘સદા તત્ત્વ તાજાના એ અ
(૧) જેમને તત્વ તૈયાર હોય છે.
(૨) જે હંમેશા તત્વથી તાજા એટલે સ્ફૂર્તિવાળા છે. દા.ત. શારીરિક આપત્તિ-વિપત્તિ આવતી હોય, સામુદાયિક ચિ'તા આવતી હોય, આચાય પર સમુદાયના ભાર છે, એટલે આવે. છતાંય આપત્તિ-વિપત્તિ કે અણધારી
Page #20
--------------------------------------------------------------------------
________________
આચાર્ય –પદ્મ
આફત વખતે આચાર્ય ભગવંત જરાયે સ્મૃતિ-પ્રસન્નતાપ્રફૂલ્લિતતા નહિ ગૂમાવનારા હોય છે; કારણ કે તે તત્ત્વતાજા છે, એટલે કે તત્ત્વથી સ્ફૂર્તિવાળા છે, શારોરિક પુણ્યની તતઃમતાએ કાયાથી સ્ફૂર્તિવાળા- આરોગ્યવાળા હોય કે ન પણ હોય, કિન્તુ તત્ત્વાધથી સદા સ્મૃતિવાળા છે, કારણ એ છે કે એમણે અંતરમાં તત્ત્વને પણિમાવ્યા છે, ૧૦ પ્રકારના તિધર્મ ક્ષમા-નમ્રતાદિ, એ તત્ત્વ છે. સમ્યકૂત્ત્વના ૬૭ વ્યવહાર એ તત્ત્વ છે, સંવર્-તિરાના પ્રકારો એ તત્ત્વ છે, આચાય આ તત્ત્વની રમણતાવાળા છે, એ જિન-આગમે જે તત્ત્વા જેવા મતાવ્યા છે, તે તત્ત્વાથી પાતાના અંતરાત્માને તે તત્ત્વસ્વરૂપને અનુરૂપ ભાવિત કર્યાં છે, પાતાના આત્મામાં તત્ત્વ પરિણત કરી દીધા છે, તેથી જ એ નિત્ય પ્રસન્ન-પ્રફુલ્લિત રહે છે.
તમારે નિત્ય સ્ફૂર્તિ જોઈતી હોય, નિત્ય પ્રસન્નતા જોઈતી હોય તો, તે તત્ત્વથી મળશે, તે તાત્ત્વિક સ્મૃતિ કહેવાય. તાત્ત્વિકતાના પાયા પર ઊભેલી તે કદાપિ નાશ ન પામે, કાઇ કહે
૯
પ્ર૦-અમે પણ નવતત્ત્વ, કતત્ત્વ, મધ-ઉદય ઉદીરણા ૧૪ ગુણસ્થાનક...એવુ ઘણું ઘણું જાણી લીધું, તેાય કેમ સ્ફૂતિ થતી નથી ! સંસારના સંયોગામાં કેમ પ્રસન્નતા ને દીનતા વચ્ચે હિંચાળા ખાઈએ છીએ ?
ઉ-તત્ત્વને ખૂણામાં અર્થાત્ પુસ્તકમાં ભડારી રાખેલ છે માટે રાગ-દ્વેષનાં હિચાળે હિંચવાનુ થાય છે. ખરી રીતે એના બદલે તત્ત્વ દિલમાં પરિણામ પામવું જોઈએ; દિલ તત્ત્વથી રંગાઇ જવુ જોઈએ, ભાવિત થઈ
Page #21
--------------------------------------------------------------------------
________________
૧૦
નવપદ પ્રકાશ
જવું જોઈએ, તત્ત્વવિચાર આપણા સ્વાસોશ્વાસ બની જવા જોઈએ.
કઈ વિચાર આવે. કશાનું દર્શન થાય, કશાકનું શ્રવણ થાય, તે તત્ત્વપૂત જ બનાવાય. વિચારણા કરે તો તે તત્ત્વદૃષ્ટિથી કરે. દર્શન કરે તો તત્ત્વદષ્ટિથી કરે; શ્રવણ કરે તે તત્ત્વદષ્ટિથી કરે; ખાનપાન-ભાષા–આલાપસંલાપ બધું તવદષ્ટિથી કરે. આ જેને આવડે તે સદાય તસ્કૃતિવાળા હોય છે. આચાર્ય ભગવંતને આ આવડે છે. માટે તે તાજા છે, માટે તે નિત્ય-પ્રસન્ન હોય છે.
આચાર્ય આગમોમાં પ્રૌઢ છે, ગંભીર છે, ને સામ્રાજ્ય વાળા છે. જેમ પોતાના ગુણે પર ને શિષ્ય પર તેમ આગમ પર સામ્રાજ્ય ધરાવે છે, અર્થાત આગમ ખજાનાના માલિક હોય છે.
અથવા પ્રૌઢ શબ્દને સામ્રાજ્યનું વિશેષણ બનાવીએ તો આચાર્ય આગમોના પ્રૌઢ સામ્રાજ્યવાળા છે. એટલે કે આગમ પર તેમનું વર્ચસ્વ હોઈ ગમે ત્યારે ગમે તે આગમના ગમે તે ખૂણાની વાત એમની પાસે મનમાં હાજર જ છે,
પ્રૌઢ સામ્રાજ્યવાળા એટલે કે સિદ્ધહસ્ત સામ્રાજ્યવાળા, જેમકે સિદ્ધહસ્ત લેખક, સિદ્ધહસ્ત ચિતારે...સિદ્ધહસ્ત ચિતાર આમતેમ ૨-૪ પીંછા મારે ને આબેહૂબ ચિત્ર તૈયાર થઈ જાય, એમ, તે સિદ્ધ હસ્ત કવિ હેય એ ગમે તે વિષય પર તરત જ કાવ્ય જેડી શકે. દા. ત. તેને કહે: કમાડ પર કાવ્ય કર, તે ક્ષણવાર વિચારી તરત જ તે બોલવા લાગશે.
Page #22
--------------------------------------------------------------------------
________________
આચાય પદ
૧૧
તેમ સિદ્ધ હસ્ત આગમજ્ઞાની; કેઈ વાત તેમને પૂ તા એમની પાસેથી માગમમાંથી તૈયાર જવામ મળે. તે આગમ-નિષ્ણાત કહેવાય, એમને આગમ પર્ પ્રભુત્વ હોય, વસ્વ હોય, આગમના જ્ઞાન પર પ્રભુત્વ હોય.
આચાર્યાંએ આગમ પર વર્ચસ્વ-પ્રભુત્વ પ્રાપ્ત કરેલ હોય છે. છતાં ખૂબી જુએ, એમને તેનું રટણ પારાયણ ચાલુ જ હોય, મેટા રિયા જેવું જ્ઞાન અગાધજ્ઞાન તેમને હોય તેા ય એનું પુનરાવત ન ચાલુ. તે અલ્પજ્ઞાનીને કેટલુ પારાયણ જોઈએ ? માટે જ આચાય ને અપરિસાવી શ્રુતવાળા કહ્યા, અર્થાત્ એમનામાંથી પ્રાપ્ત કરેલ શ્રુત વહી ન જાય, ઢળી ન જાય, પરંતુ ટકયુ` રહે. શી રીતે ? કહેા નિરંતર પારાયણથી.
પહેલાં પુસ્તકા ન હતાં, ગુરુ બેાલી જાય તે શિષ્ય ધારી લે, ને પછી રણા ચાલુ કરે, ગુરુને બધુ મેઢે જ હોય, તે બેાલતા જાય, ને સમજાવતા જાય.
પેાતાને તેનું પરાવર્તન ચાલુ હોય એટલે આચાય જિનાગમે સામ્રાજ્ય-ભાજા છે. જિનેશ્વરના આગમ પર્ પ્રભુત્વવાળા હોય છે, આચાય આગમશાસ્રમાં સિદ્ધહસ્ત અનેલા છે, ને પાછા પ્રૌઢ છે.
અહી” ‘પ્રૌઢ” શબ્દ સૂચક શબ્દ છે.
કોઈ આગમના નિષ્ણાત હોય પણ પ્રૌઢ ન હોય. પ્રૌઢ એટલે ગભીર......આગમની જે વાતા છે તે વાત ને પચાવી જાણનારા આચાય છે.
આગમની વાતાને યથાયાગ્ય ન્યાય આપનાર છે એટલે ઉસને ઉત્સગના સ્થાનમાં, અને અપવાદને અપવાદના સ્થાનમાં લગાડનારા હોય છે. અપવાદને
Page #23
--------------------------------------------------------------------------
________________
૧૨
નવપદ પ્રકાશ ઉત્સર્ગને સ્થાનમાં નહિ, કે ઉત્સર્ગને અપવાદના સ્થળમાં નહિ લગાડનારા.
દા. ત. ચાલુ સંગમાં કાચા પાણીને ન અડાય... તે ઉત્સ–માર્ગ; પણ જતાં વચમાં નહી આવે તે વિધિપૂર્વક તેને અડાય તે અપવાદ-માર્ગ.
પ્રૌઢ શબ્દના ત્રણ અથ– પહેલે અર્થ : આગમની વાતને સમન્વય કરનારા માટે
આચાર્ય પ્રૌઢ એટલે ગંભીર છે. બીજો અર્થ : આગમની વાતને યથાગ્ય ન્યાય આપનાર
માટે આચાર્ય પ્રૌઢ એટલે ગંભીર છે. ત્રીજે અર્થ : આગમની વાતોને વિસંવાદ નહિ, પણ
સંવાદ કરનારા, વિસંવાદી દેખાતી બંને વાતનું યથાયોગ્ય નથી અપેક્ષાથી સમર્થન
કરનારા માટે આચાર્ય પ્રૌઢએટલે ગંભીર છે. સંવાદિતાનું ઉદાહરણ
આગમમાં કહ્યું છે કે એક સમયમાં સામાન્યપગ વિશેષપયોગ, એ બે ઉપગ એકસાથે ન હોય, વસ્તુના બે ધર્મ-એક સામાન્ય અને બીજો વિશેષ. જ્યારે વિશેષને મુખ્યતાએ જાણે ત્યારે જ્ઞાનોપયોગ પછી સામાન્યને મુખ્યતાઓ જાણે ત્યારે દર્શનેપોગ. બંનેને એક સાથે મુખ્યતાએ કેમ ન જાણે? કારણ, સામાન્ય ને વિશેષ બંને ધર્મ જ એવા છે કે બંને મુખ્યતાએ એક સાથે ન જણાય.
સિદ્ધસેનસૂરિજીએ કહ્યું: શા માટે ન હોય? જ્ઞાનનો ઉપગ ને દર્શનનો ઉપયોગ એક સાથે હોય, કેમકે બંનેને
Page #24
--------------------------------------------------------------------------
________________
આચાર્યપદ
૧૩
આવરણ નષ્ટ થઈ ગયા છે, તેથી હવે એને અટકાવનાર કોઈ નથી, તો બંને સાથે ફરે.
મલવાદી સૂરિજીએ કહ્યું: બે ઉપયોગની શી જરૂર છે? કેમકે સર્વશતા છે એટલે સામાન્ય-વિશેષ બંનેય એક જ જ્ઞાનમાં સાથે દેખાય છે. તેથી એક જ ઉપયોગમાં બંને વિષય આવી જાય. બે નામ જુદા કેવળજ્ઞાન ને કેવળદર્શન એ અમુક ભેદની દષ્ટિએ છે, સાકારની દષ્ટિએ જ્ઞાન કહેવાય, ને એજ નિરાકારની દૃષ્ટિએ દર્શન કહેવાય. એક જ જ્ઞાન વિશેષ ધર્મની અપેક્ષાઓ સાકાર, બીજી સામાન્ય ધર્મની અપેક્ષાએ નિરાકાર,
હવે આપણે શું સમજવું ?
સિદ્ધસેન દિવાકરસૂરિજી અને મલવાદિસરિજી બંનેય મહાપુરુષ છે, એમને ખોટા પડાય? ના, તેથી યશોવિજયજી મહારાજે “જ્ઞાન-બિન્દુ શાસ્ત્રમાં તેને સમન્વય-યુક્ત જવાબ આપ્યો કે નયવાદની દષ્ટિએ તે તે અપેક્ષાએ બંનેય સાચા છે, નય પિતાના વિષયમાં સાચા હોય છે, આમ યશવજયજી ઉપાધ્યાય પ્રૌઢજ્ઞાનવાળા કહેવાય.
જે છીછરા જ્ઞાનવાળો હોય તે શાસ્ત્રની વાત કરે, પણ સાથે પોતાનું ડહાપણ ડોળે, ને શાસ્ત્રના એક પાઠને સાચે, ને પાઠાંતરને ખોટો કહે. પ્રૌઢ જ્ઞાનવાળે બધા મહાપુરુષોને ન્યાય આપે-મતાંતરે ને પાઠાંતરને ન્યાય આપે, આચાર્યને જ્ઞાનના સામ્રાજ્યવાળા કહ્યા ભરચક શાસ્ત્રીય જ્ઞાનવાળા કહ્યા, આપણે લૌકિક દુન્યવી વાતોથી પર સામ્રાજ્યવાળા છીએ. લૌકિક વાતમાં પૂર્ણ હોશિયારી છે, પણ શાસ્ત્રીય બાબતમાં ધબેડે! બહુ અધુરા ! કહો, અતિ અલ્પ જ્ઞાનવાળા છીએ, તે પણ સ્પષ્ટ નજર સામે ન
Page #25
--------------------------------------------------------------------------
________________
નવપદ પ્રકાશ
દેખાય, યાદ કરવી પડે. નવકારની છેલ્લી ચાર લીટીને અર્થ નજર સામે નથી તરવરતે, પદ યાદ કરીને એને અર્થ કહી શકીએ. ત્યારે આચાર્ય ભગવંતે જિનેશ્વર ભગવાનના આગમનાં તવાધને આગમોના પદાર્થોને એવા ધાસેશ્વાસમાં વણી લીધા હોય છે કે એમને એ પદાર્થો, સૂત્રના અક્ષરે યાદ કર્યા વિના, નજર સામે તરવરે છે. આનું નામ કહેવાય એ વાતના બોધ પર પ્રભુત્વ,
આ બધું શીખવે છે કે અનંતા કાળ લૌકિક દુન્યવી બાબતોની બહુ જ જાળ કરી, લૌકિક વાતમાં ઘણી હોશિયારી કરી, તે બધી વાતો ધાસોશ્વાસમાં વણાઈ ગઈ, એટલે લોકોત્તર શાસ્ત્રીય વાતોમાં બુઠા છીએ, લૌકિક વાતમાં મગ્નતા હોય તો લોકોત્તરમાં મીડું દેખાય, માટે જ,
કેત્તર વાતમાં મગ્નતા લાવવી હોય તો લૌકિક વાતેમાં આલિપ્તતા રાખવી પડે.
એકવાર ગુરુ બુટેરાયજી મહારાજને મૂલચંદજી મહારાજે ગોચરી વાપરી લીધા પર દૂધપાકની પાતરી પીવા આપી.
ગુરુ કહે “મૂલા! કઢી બત મીઠી લગતી હૈ.
બુટેરાયજી અવધૂત મસ્ત યોગી હતા તેમને દૂધપાક પિતા એ મીઠી કઢી લાગી ! તેમને ખબર નથી કે આ દૂધપાક છે. તેમને લોકોત્તર વાતમાં રમણતા હતી, પછી લૌકિક કઠી શું, કે દૂધપાક શું ? એની હેશિયારી રાખવાની પડી હતી. માટે જ એ લેકેત્તર સાધનામાં મસ્ત હતા.
પડ વગ વગિત ગુણ શેભમાના. પંચાચારને પાળવે સાવધાના ?
Page #26
--------------------------------------------------------------------------
________________
૧૫
આચાર્ય-પદ
આચાર્ય છ ના વર્ગના વર્ગથી શોભતા ગુણવાળા છે. છને વર્ગ ૩૬, તેને વર્ગ–૧ર૯૬, આવી છત્રીશી છત્રીશ છે (૩૬૪૩૬ ૧૨૯૬) એટલે કે છત્રીસ ગુણેની એક છત્રીસી, એવી છત્રીસ છત્રીસી એટલે ૧૨૯૬ ગુણોથી યુક્ત આચાર્ય હેય છે, તથા પંચાચારને પાળવામાં અતિ સાવધાન જાગ્રત છે.
આને જે વિચાર કરીએ તે તેથી અનુમોદના થાય, તેમજ મનને લાગી જાય કે “જીવનમાં પ્રાપ્ત કરવા લાયક આ ગુણે છે, આ ગુણોની સંપત્તિ તે જ સાચી સંપત્તિ છે. તે ગુણે આત્મા સાથે જોડાઈ જાય, ને આત્મામાં સસરા ઊતરી જાય, એવા કે આત્મા સાથે જડાઈ જાય, એવું કરવું જોઈએ,
પંચાચાર એટલે જ્ઞાન-દર્શન-ચારિત્ર-તપ-વીર્યના ભવ્ય આચાર, એ સિવાય કઈ વસ્તુ આચાર્યના જીવનમાં ફરકતી નથી.
દા.ત. આચાર્ય આગળ કોઇ માંડે કે “સાહેબ! છોકરી મોટી થઈ પરણાવી તો પડે ને ! ' અહીં જે પંચાચારને ખ્યાલ ન હોય, તો તે મg મારવાનું થાય કે “હા ભાઈ! પણ પંચાચારમાં સાવધાન હોય તો કહેઃ “ ત્યાગી એમાં મંજુરી આપે?
સાવધાન હોય તો વાણના પણ અસ૬ આચારથી બચી શકે. સાવધાન હોય તે કહે: “પહેલેથી ત્યાગની શિખામણું અને ત્યાગી સાધ્વીજીના સમાગમ ન આયા એ કલ્યાણ-મિત્રની ફરજ ચૂકયા, માટે હવે એને પાપમાં પાડવાની વાત કરે છે,
આચાર્ય પોતે પંચાચાર પાળવામાં સાવધાન છે,
Page #27
--------------------------------------------------------------------------
________________
૧૬
નવપદ પ્રકાશ
જાત્ છે, માટે જગત ઉપર એકાન્તે ઉપકાર કરવાળા છે. એ કહે છે,
“ભવી પ્રાણીને દેશના દેશ-કાળે, સદા અપ્રમત્તા યથાસૂત્ર આલે.” આચાય પ્રાણીને દેશકાળને ચિત દેશના આપનાર હોય છે, ને સ્વયં હુંમેશા અપ્રમત્ત રહી ત્રાનુસાર વનારા હોય છે.
પ્ર૦-દેશને ઉચિત દેશના કેવી રીતે અપાય ?
એકવાર પ્રભાવક આચાય કમલપ્રભાચાય ચૈત્યવાસીઆના દેશમાં ગયા. ત્યાં ચૈત્યવાસી એટલે મદિરમાં રહેનાર ને મંદિરનુ ખાનાર મધારી સાધુ હતા. એ લોકોએ મંદિર બનાવવાને ઉપદેશ આપવા આચાય ને ભારપૂર્વક વિનંતી કરી, પણ આચર્ચાયે` તેવી દેશના ન આપી, કારણ કે ત્યાં મંદિર બનાવવાની દેશના આપવી એટલે દેવદ્રવ્યભક્ષીએ માટે એમના અખાડા ઊભા કરવાની સગવડ આપી કહેવાય. ચિત દેશના એ કે તેવા તેવા દેશના હિસાબે અધમ ના સેવનને પુષ્ટિ ન આપનારી દેશના, કાલાચિત દેશના એટલે કાલ-સમયને ઉચિત ધમ પ્રસારક દેશના આપવી.
દા.ત. ચામાસુ શરૂ થવાનુ છે તે તેને ઉચિત દેશના આપવી કે ધર્મોના આચારે આ પર્વ દિવસેામાં વધારવા જોઈએ. જે કોઈ કાંઈ જ ધર્મો ન કરતા હોય તેણે તે શરૂ કરવા જોઈ એ.
ધર્મ ન કરતા હોય તેને ‘ભાવ વગર ધર્મ ક્રિયા કરવી નકામી છે. પહેલાં ભાવ ચાડ્ખા કરવા. ભાવ વગર
Page #28
--------------------------------------------------------------------------
________________
આચાય પદ
નવકાર-મ, દેવ દર્શન-પૂજા, સામાયિક-પ્રતિક્રમણબધું નકામું” આ દેશના આપવી એ ધન સાધવાની અસાસી પણ નિહ થવા દે, ને એથી મિથ્યાત્વ દૃઢ કરશે.
વળી દેશ ને કાળને ઉચિત દેશના દેનારા આચાર્યા ધર્માંની વાણી લે, દુન્યવી મીજુ કાંઈ ન મેલે, તે સમજે છે કે બીજુ ધ સિવાયનું બેસવાનું તે મળતામાં લાકડાં હોમવા જેવુ છે, એક તે જગતના વે વિષયાસાંક્ત અને કષાયાથી મળી રહ્યા છે, અ ને કામની આસક્તિથી ને લાલસાથી મળી રહ્યા છે. ત્યાં દુનિયાની, લડાઈની, કે સરકારી નિયંત્રણ વગેરેની એવી વાતે કરે ત્યાં પેલાની કષાયની આગ વધુ પ્રજ્વલિત થાય,
૧૭
66
ઉદાહરણ (i) આ બ્રિટિશરોએ આ ભારતના ક્રોડા લોકાને તો પાયમાલ કર્યો હતા, પણ એથી વધુ ઘરની સરકારે કર્યા ! ” જો સાંભળનાર અની લાલસાવાળા હોય તે તે મેલશે, ‘સાર હરામખાર
(૫) ‘આજના રોઢિયા સીદાતા સાધક સામે જુએ નહિ ! મંગલા રાખવા છે! મેટરો રાખવી છે ! પણ પાંચ સાધર્મિક નથી પોષાતા ! પાંચના ખર્ચા -કેટલા ? પોતે મહીનામાં દશ પંદર હજારનાં ખર્ચો રાખે ! પણ સાર્મિક ઉદ્ધારના એક બે હજારનેય ખર્ચ ન રાખે,-” આવી. દેશના સામાન્ય ને મધ્યમ સ્થિતિના શ્રોતાઓને દ્વેષ - અયા કરાવનારી થાય. પાપદેશના જેવી મની જાય.
વ્યાખ્યાનમાં સાંભળનાર મોટા ભાગે સામાન્ય ને મધ્યમ વર્ગના હોય છે, તે આવુ સાંભળે તે તેમને શ્રીમા પર કષાય થાય. એ કહેશે, ‘મહારાજ સાચી વાત કહે છે. આવા લક્ષ્મીનઢનાને તે પકડીને પીટવા જોઇએ !’ માટે આ દેશના દેશકાળને ઉચિત નથી.
Page #29
--------------------------------------------------------------------------
________________
નવપદપૂજા પર વાચનાઓ દાદર
વાચના મહાસુદ ૭-૨૦૩૬
૧૮ આચાર્યપદ
ના નામ
, ,
નાના
જેન આચાર્ય ઉચિત દેશના આપનારા હોય, ઉચિત દેશના કેવી ? -
આર્થિક સદામણ તે અસમાધિ કરનારી છે, પરંતુ સારા પૈસા મોટી અસમાધિ કરનારા છે. એ આપણી સમાધિ બડે છે. પૈસા કરતાં મહાન સંપત્તિ આપણી પાસે છે નવકાર મહામંત્રની. અરે! લૂખી રોટલી ખાઈ લે, પણ જે નવકાર મંત્ર શ્રદ્ધાથી ગણે છે તો તે મહાન સમાધ છે, અને નવકાર સદગતિદાયી છે. પૈસા ગતિ દાયી ન કહેવાય...” આવી દેશનાથી પેલા દુ:ખી ગરીબને સમાધિ આવે.
એક સામાન્ય સ્થિતિના શ્રોતા કહે “સાહેબ! અહીં સાધર્મિક ઉત્થાનની વાત સાંભળીએ છીએ તો એટલે બધો સમાધિને પાવર આવે છે ! ને બીજે સાધમિક ઉત્થાનની વાત સાંભળીએ છીએ તો શ્રીમંત પર ઝાળ ચડે છે !'
Page #30
--------------------------------------------------------------------------
________________
આચાર્ય
જૈનાચાર્યની દેશના રંકથી માંડીને રાયને ઠારનારી હેય, બાળનારી નહિ. - આચાર્ય થયા તે શ્રાવકમાંથી થયા પહેલાં સાધુ, પછી પદસ્થ, પછી આચાર્ય બન્યા. સારા શ્રાવકપણામાં ય આ વિવેક હોય છે કે આપણું સંપર્કમાં આવેલાના હિયાના કષાયોને ઠારવા પણ હિયાં બાળવા નહિ; તો શ્રાવકપણેથી આ વિવેક લઈને આવેલ મુનિ મહાત્મા આચાર્ય પદ સુધી પહોંચનાર બને, તો તે શું મહા વિવેક ન જાળવે?
ઉદાહરણ-જન્મીને તરત અમ કરનાર નાગકેતુના પહેલાના ખેડુતપુત્રના ભવમાં તેની સાવકી માતા ત્રાસ દેતી હતી. તે મિત્રની સલાહ લેવા ગયે કે “આ સ્થિતિમાં મારે શું કરવું ? ” તો મિત્રે તેને બાળે નહી પણ કર્યો, એમ ન કહ્યું કે તારામાં કોઈ જોરર છે કે નહિં ? લે બુધું ને બાપાની એ નવી સામે ઊભો થઈ જા. 25 એમ ન કહેતાં એમ કહ્યું, “એ તને કેમ સતાવે છે? કારણ, તે પૂર્વ ભવે તપ નથી કર્યો માટે, તપ ન કરનારને પરાભવતિરસ્કાર પામવા પડે છે ને અહીં પણ તપ નહિ કરે, તો આગળના ભવની સ્થિતિ વિચાર.પેલે કહે “એમ? તો શું તપ કરું?
તપસ્યા અનેક પ્રકારે છે. પહેલાં મંગળમાં અહમ લગાવ, નજીકમાં પર્યુષણ આવે છે એમાં લાટ ત્રણ ઉપવાસ કર.'
આ પ્રમાણે–આત્મ-કલ્યાણનો રસ્તો બતાવી મિત્ર નાગકેતુના જીવને ઠાર્યો,
તો એ અઠમની ભાવનામાં માર્યો ને ચરમ શરીરી
Page #31
--------------------------------------------------------------------------
________________
૨૦
નવપદ પ્રકાર
નાગકેતુ ા ! જો શ્રાવક પણ આવા હારનારા હોય, તે સાધુ તા વિશેષ હારનારા હોય.
સાધુ બીજાને હારનારા ત્યારે જ મને કે જ્યારે પહેલાં તે તે સાધુ સાથેના વ્યવહારમાં ઢાય પોતાના જૂનારા હોય, કષાય શાંત કેમ પડે એ જોનારા હોય; કષાય વધે નહી કે કષાયની ઉદીરણા ન થાય, એ વ્હેનારા હોય. પોતાના વ્યવહારમાં જ જો દોષ સામાના જોવાની ટેવ હોય તે! એ ખીજા ગરીબ-સામાન્ય-મધ્યમ માણસને દેશના કઈ આપવાના ! શ્રીમતાના જ દોષ જોવાની આપે ને ?
આચાય દેશ કાળને ચિત દેશના આપે, અને યથાસૂત્ર અર્થાત સૂત્રાનુસાર યાને આગમમાં લખ્યા મુજબની દેશના આપે, ઘરનુ કાંઈ કહેવાનું નહીં; તેમજ રાસ બાળ મધ્યમ કે તત્વજ્ઞની કક્ષા જોઇ એને અનુરૂપ જ દેશના આપવાનું કહ્યું તો સામાની કક્ષા મહારની દેરાના હિ આપવાની, કેમકે ‘ધર્માન્જી’ શાસ્ત્ર કહે છે કે પરસ્થાન દેશના પાપ દેશના' શ્રોતા મા કક્ષાના હોય તા એમને સદ્ આચારાની દેશના આપવી જોઇ એ. ત્યાં જે ભાવપ્રધાન દેશના અપાય, તે ભલે એ ભાવ શાસ્ત્રીય શાસ્ત્રોક્ત હોય છતાં એ દેશના પાપ દેશનારૂપ કહેવાય, માટે દેશના આગમે કહેલી રીતથી આપવી જોઈ એ મૂળ આલમન જિન-આગમ છે, તેને અવલખીને જ આચાય દેશના આપતા આવ્યા છે માટે શાસન કર્યુ છે.
66
આજે કેટલાક કહે છે, અમુક મમતની શાસ્ર ના પાડે છે, પણ તે શાસુ-રચનાના કાળમાં ખરાખર હશે, કિન્તુ આ કાળમાં ખરાખર નહિ ’-આમ શાસ્ર ઉડાવવાનું થાય તે શાસનના અંત આવી જાય. શાસ્ત્રના આગમના
Page #32
--------------------------------------------------------------------------
________________
આચાર્ય
ઉપદેશ અને સિદ્ધાતોના પાલનથી જ શાસન ટકે, ને શાસુ-આગમ રચનારા ત્રિકાલદશી હતા, એટલે ભવિષ્ય કાળ પણ જોઈને જ શાસ્ત્રાગમો ચેલા છે,
આચાર્ય સદા અપ્રમત્ત રહીને દેશ કાળને ઉચિત તથા શાસૂ-સૂત્ર આગમને અનુસાર ભવી જીવાને દેશના આપે છે. તેમને પ્રમાદ નથી એટલે નિદ્રા, આળસ, વિકથા, કુથલી, જમાનાવાદ, લોકરંજન, વગેરે કાંઈ નથી.
શ્રાવક કહે - વ્યાખ્યાનનો સમય થયો છે, પધારો આચાર્ય પૂછે - “કેટલા સાંભળવા આવ્યા છે?” શ્રાવક કહે- “સાહેબ! પાંચ જણ છે? આચાર્ય કહે – “તો વ્યાખ્યાનની ના કહી દો.”
અને પછી આચાર્ય આરામ કરે, તો આ યોગ્ય નથી. વિજય યશદેવસૂરીજી મહારાજ તો કહેતા હતા : “મારે એક શ્રોતા હોય તો ય બસ છે. સામે અથી ઝીલનાર જોઈએ; વળી મારે ભગવાનની વાણીને અનુપ્રેક્ષાદિ સ્વાધ્યાય થાય છે, પછી એક સાંભળે તોય થાય, ને અનેક સાંભળે તોય થાય.”
હા! વધુ માણસ સાંભળે વધુ પામે. પણ પોતાને તો એક શ્રોતા કે અનેક શ્રોતામાં એક સરખું પરિણામ છેધર્મકથા-તવાનુપ્રેક્ષા અને પરહિતબુદ્ધિ સમાનરૂપે પોષાય છે. 1 વળી આચાર્ય કેવા છે? કા? 4 જિ કે શાસનાકાર દિદંતિ કા,
જગે તે ચિરંજીવ શુદ્ધ જલ્પા આચાર્ય શાસનના આધાર છે.
Page #33
--------------------------------------------------------------------------
________________
૨૨
નવપદ પ્રકાશ
પ્ર૦ ‘શાસનના આધારે આચાય? કે આચાય ના આધારે શાસન ?
ઉ- અહીં સ્યાદ્વાદ છે.
() શાસનના આધારે આચાય છે, તે એ રીતે કે
"
જ્યાંસુધી આચાર્યંના દિલમાં શાસન જીવંત હોય, ત્યાં શાસનને રહેવા માટે દિલ અર્થાત્ આચાર્ય આધાર અન્યા ને એવું હોય ત્યાં સુધી તે સાચા આચાય છે. નહિ તેા આચાર્યાભાસ છે.
દા.ત. કમલપ્રભાચા. જ્યાં સુધી તેમના દિલમાં શાસન જીવત હતું, ત્યાં સુધી એ નામી આચાર્ય હતા, તીર્થંકર નામકમ અંધનારા અન્યા હતા. દિલમાં શાસન હતુ માટે જ એ માનનારા હતા કે દેવદ્રવ્યને એક અને પૈસે ચલાવે. ન જોઈએ, ચવાય તેવા સાગ હોય તે તેને સમર્થન આપ્યું ન જ આપે, ' અને તેથી જ ચૈત્યવાસીઓના અત્રમાં નવા મંદિર ધાવવાને ઉપદેશ ન જ
ચેરમાં શાસાગ-પ્રચનરાગ વાત છે, એથી તીક નામકેમ ઉપાર્જનારા અનેકા
પરંતુ આ નામ પ્રખ્યાત કમલપ્રભાચાર્યે એક વખત સાધ્વી-સટ્ટાના ગોટા અચાવ કર્યો ને તેમના હૈયામાંથી શાસન નીકળી ગયું.
બન્યું એવુ કે એકવાર કોઇ ભીડમાં કસ્માત સાધ્વીજીથી એમને અડી જવાયુ` હશે. વિદીઓએ સભામાં પ્રકા કર્યાં. સાધુથી સારીને અડાય ?” આ સમજી ગયા. બીજી ત્રીજી રીતે વિવેચન કરી આને સીધા જવામ ટાળ્યા, એવુ દિવસા ચાલ્યું, પછી તો પેલાએ સીધુ' જ પૂછ્યું- ‘ તે દિવસે તમે કેમ સાધ્વીને આવ્યા હતા ?”
Page #34
--------------------------------------------------------------------------
________________
આચાર્ય-પદ
કમલપ્રભાચાર્યે કહ્યું, “શાસ્ત્રમાં ઉત્સર્ગ ને અપવાદ માગ ઘણું છે એ તને કયાં ખબર છે ?'
સાળીને પોતે પ્રમાદથી અડવાની બાબતને અપવાદમાં ખપાવી. આ ખપાવ્યું તે ખેટું છે. પ્રમાદ એ ઉત્સગનો અપવાદ નહિ, પણ ઉસનો અંશે ભંગ છે,
“સાધ્વીને ન અડાય; તે ઉત્સર્ગ માર્ગ છે, પણ સાધ્વી નદીમાં લપસી પડી ડૂબતી હોય તે તેને અડીનેય બચાવી શકાય તે અપવાદ માર્ગ છે.
હવે કમલભાચાર્યના હૃદયમાંથી શાસન નીકળી ગયું તો તીર્થંકર નામકમ નું પુણ્ય વિખરાઈ ગયું ! ને આચાર્યાભાસ બન્યા. વિરોધીઓએ તેમનું નામ પડયું
સ વધાચા, પાંપવાળા જે આચાર તેનું સમર્થન કરનારા તે સાવદ્યાચાર્ય. આ વાત થઈ શાસનના આધારે આચાર્ય, તેના
યામાં શાસન છે ત્યાં સુધી એ શાસનના કાનૂન પાવીને જ આવે છે.આ સનના આધારે આચાર્યપણું ગણાય એટલે એ હિસાબે આર.એને આધાર શાસન છે, શાસનના અ. આચાય.
હવે “રાચાર્યના આધારે સન એની વાત જોઇએ,
શાસન હત્યામાં હોય, એમ આચારમાં પણ ઇંડાય, હૈયામાં ફક્ત માનવાનું એટલું જ નાહ, પણ તે આચરવાનું ય હોવું જ જોઈએ, તો જ તે આચાર્ય છે, શાએ બતાવેલ હેય તેનાથી વિપરીત માર્ગે ચાલનાર તે આચાર્ય નહિ, પણ આચાર્યાભાસ છે. તે નટની જેમ માત્ર દેખાવ કરનારા ગણાય. આમ આચાર્યો શાસનને આચારમાં–આચરણમાં
Page #35
--------------------------------------------------------------------------
________________
૨૪
નવપદ પ્રકાશ
અને વાણીમાં ઉતારતા આવ્યા છે અને બીજાને સાસન આચરાવતા આવ્યા છે તેા જ શાસન ટકયુ છે. આ હિસાબે કહેવાય કે આચાર્યના આધારે શાસન. માટે જ પાંચમા આ પૂરો થતાં જો આચાય નહિ તેા આ ભરતમાં શાસન પણ નહિ.
(ર) આચાય બીજી રીતે શાસનના આધાર,~
આચાર્યના આધારે શાસન છે, કેમકે શાસન કાઈ મૃત ચીજ નથી, શાસન એટલે દેરાસર-ઉપાશ્રય નહિ, કિન્તુ શાસન એટલે ભગવાનની વાણી ને ભગવાનની વાણીએ કહેલ દશન-જ્ઞાન-ચારિત્રરૂપી રત્નત્રયી છે. તે આપનાર છે આચાય ભગવત, પૂર્વાચાર્યાએ પછીના આચાર્યને આપેલ, પછીના આચાર્યાએ તેમની પછીના આચાર્યોને આપેલ. એમ ભગવાનની વાણીની ને રત્નત્રયીની ઉત્તરોત્તર પ’પરા એક પછી એક આચાર્યાએ ચલાવી, તો આજે આપણા સુધી શાસન આવી પહોંચ્યુ. આમ આચાય ના આધારે શાસન ચાલ્યું.
શાસનના બે અર્થ થાય,
(૧) શાસન એટલે જિન-પ્રવચન ભગવાનની વાણી; ને (ર) શાસન એટલે જિનેાક્ત રત્નત્રયી.
આ
તેની પર પણ આચાર્યોએ ચલાવી. જો આચાય ન હોય તે તે પ્રવાહ લુપ્ત થઈ જાય. એ તે। આચાય જે પૂર્વાચા થી પામેલા છે, તે જગતને આપે છે, જગત તેને ઝીલે છે સાધુ થાય છે પછી આચાય થાય છે, અમ
શાસન આગળ ચાલ્યું,
‘શામનાધા' પદના આ અને પ્રકારના અર્થ માટે શાસનાધાર પત્રના બે જાતના સમાસ થઈ શકે,
Page #36
--------------------------------------------------------------------------
________________
-
આચાર્ય—પદ
(૧) “શાસનને આધાર એ “શાસનાધાર એમ ષષ્ઠી તપુરુષ સમાસ થયો.
(૨) “શાસન છે આધાર જેમને, એવા આચાર્ય એ શાસનાધાર એમ બહુવ્રીહિ સમાસ છે.
આમાં બીજા અર્થમાં શાસનને આચાર્ય પોતાના જીવનની દીવાદાંડી બનાવે એટલે શાસનના આધારે આચાર્યપણું પામે. સમુદ્રમાં વહાણ દીવાદાંડીને આધારે ચાલે છે તેમ શાસનને આધારે આચાર્યની જીવન ગાડી ચાલે છે,
આચાર્ય શાસનને પિતાના જીવનનું સુકાન બનાવીને ચાલવું, આચાર્ય શાસન સિવાય બીજી વાત ન કરે.
દિગ્દતી કલા, જગે તે ચિરંજીવ શુદ્ધ જા” અર્થાત્ આચાર્ય દિદંતી-દિગ્ગજ જેવા છે. આઠ દિશાના રખેવાળે તેના હાથી તે દિગ્ગજ વિજેતાને અર્થ બતાવે હેય ત્યારે દિગજની ઉપમા અપાય છે.
દિગ્ગજ હોય તેને ગંભીર ઇવનિ નીકળે તો તે આખી દિશાને ભરી દે, તેમ આચાર્યની તરવવાણી આખા દેશમાં ચોમેર પ્રસરી જાય, એટલે કે ધર્મ–પ્રશંસા જનશાસનની વાહવાહ લેકમાં પ્રસરી જાય,
શુદ્ધ જલ્પા :–એવા એ આચાર્ય ચિરકાળ જીવંત રહેજે ને શુદ્ધ જલ્પા છે એટલે કે નિર્દોષ વાણી બોલનારા છે, શુદ્ધ પ્રરૂપણ કરનારા છે. માત્ર દેશનામાં નહિ, પણ ચાલુ વાતચીતમાં પણ ચાલુ જીવન–પ્રસંગમાં ય આચાર્યનું વચન નિર્દોષ હોય, સાવદ્ય યા કષાયવાળું કે અપ્રિય ન તોય, સાવ અર્ધા પાપવાળું વચન ન હોય, બીજાને
Page #37
--------------------------------------------------------------------------
________________
નવપદ પ્રકાશ પાપસ્થાનકમાં પ્રેરનારું વચન ન બેલે, નિર્દોષ વાણી કહેના હેય. “એવા આચાર્ય આ જગત પર ચિરકાળ જીવતા રહેજો.”
શું આ આશીર્વાદ વચન છે? ના (1) કિન્તુ આવી અમે શુદ્ધ આશંસા રાખીએ છીએ, અમારા હૃદયની આવી તીવ્ર અભિલાષા છે, એ આશીષવચન કેમ નહિ ? કારણ કે એમને આશીર્વાદ આપવાનું આપણું ગજુ શું ? અમારી તીવ્ર હાદિક ઇચ્છા છે કે જગતમાં એ ચિરંજીવો. એમ, બીજો અર્થ-(૨) અમારી દિલથી વિનંતી છે કે આ જગત પર અમે હાઈ એ ત્યાં સુધી આવા આચાર્ય અમારા દિલમાં ચિરકાળ જીવંત રહો.
આવા આચાર્ય ભગવંત જગત પર જીવંત હોય તો અમે જીવતા છીએ; અમારાથી કમસત્તા ડરે, ગભરાય, ને કચરાય, આવા આચાર્ય ભગવંત ન હોય તે અમારે કર્મસત્તાથી ડરવું પડે, કચરાવું પડે. તત્ત્વમાર્ગની શુદ્ધ પ્રરૂપણાથી આચાર્ય એ ધર્મને રાહત આપે છે કે વિચારવાણી-વર્તાવની દિશા મળી જાય છે. આચાર્ય એ ત્રણનાં સુકાની છે, એ ભવી જીવને કહે છે -
વાણ તો આવી જ બોલજે, વિચાર તો આવો જ કરજે,
વર્તાવ તે આવે જ કરજે. આવું બતાવનાર આચાર્ય ભગવંત છે. એ રહે જો જવાય તો કમ સત્તાને કચરાવું પડે. આચાર્ય ન હોય તો આપણે કર્મસત્તાથી કચરવું પડે.
Page #38
--------------------------------------------------------------------------
________________
દાદર
rr
:
-
-
- -
-
-
-
,
-
- - -
નવપદપૂજા પર વાચનાઓ
વાચના મહાસુદ ૮-૨૦૩૬
૧૯
આચાર્યપદ હવે ઉલાળાની દેશીનું કાવ્ય આવે છે - આચારજ મુનિપાત ગણી ગુણ છેઝીશી ધામેજ”
–આચાર્ય મુનિપતિ છે, ગણી છે, ને છત્રીસ ગુણેના આવાસ છે,
આચાર્ય મુનિઓના સ્વામી છે. કારણ કે (૧) મુનિઓ તેમની આજ્ઞા ઉઠાવે છે. મુનિઓ હાથ જોડીને આચાર્યના વચનને તહત્ત કરનારા હોય છે. એમ (૨) સ્વામી એટલે નાથ, આચાય પોતે મુનિઓની સંભાળ કરનારા છે કે કેઈ મુનિમાં કઈ દોષ ન પ્રવેશે; મુનિ ઉન્માર્ગ ન આચરે, ઉત્સવ ન બોલે, તેમજ ૧૦ યતિધર્મ અને સાધવાચારે બરાબર પાળે.
મુનિઓના હિતને યે ગમ કરનારા હોય તે નાથ કહેવાય, સાચા સ્વામી કહેવાય. “ગ” એટલે હિતની પ્રાપ્તિ કરાવનાર, ને સેમ એટલે પ્રાપ્ત હિતનું રક્ષણ કરનારા આચાર્ય છે. ત્યારે એમનામાં સાચું સ્વામીપણું છે, નહિ તો કહેવાના સ્વામી કહેવાય,
Page #39
--------------------------------------------------------------------------
________________
२८
નવપદ પ્રકાશ
દી વાળે તે દીકરો ને છે વાળે તે છેક
સારો દીકરો બાપનો દી વાળે, અર્થાત બાપના સારા કર્યા-કારવ્યાને અજવાળે તે દીકરા. બાકી જે એના પર છે વાળી નાખે પ્લાસ્ટર-કૂચડે ફેરવી નાખે, તો તે સારે દીકરો નહિ પણ કહેવાનો દીકર, ખરેખર તે એ છોકરે છે, એમ આચાર્ય મુનિઓના હિતના યોગક્ષેમ કરનારા હોય તો સાચા મુનિપતિ કહેવાય.
પત્નીને સાચો પતિ તે જે પત્નીના શીલ વગેરે હિતનો યોગક્ષેમ કરનારે હોય; નાહ તો એ કહેવાનો પતિ પૂતળા-પ્રધાન જેવો. મુનિઓના હિતનો યોગક્ષેમ નહિ કરનાર આચાર્ય પણ સાચા મુનિ પતિ નહિ કિન્તુ પૂતળા પ્રધાન જેવા. ભરવાડ પૂતળા-પ્રધાન ગુરુનું દૃષ્ટાન્ત –
એકવાર એક સંન્યાસીઓના સમુદાયના ગુરુ ગુજરી ગયા. હવે નવા ગુરુ બનાવવા કેને? ગુરુ તો જે ઈએ. ગુરુ મળતા પણ તે દુબળા પાતળા મળતા; બહારમાં ઓજસ્ પાડે તેવા કેઈમળતા નહિ. દિવાન-સંન્યાસી બધી વાતે હેશિયાર અને ગુણિયલ હતા, પણ શારીરિક દેખાવે એજ પાડે તેવો નહિ,
તેવામાં જંગલમાં લાલબુંદ અને પડછંદ કાયાવાળે એક ભરવાડ જે. દિવાન-સંન્યાસીએ કહ્યું: “તને - અમે ગુરુ બનાવીએ તને બધી સગવડતા ખાવાની પીવાની રહેવાની મળશે, તું અમારે ગુરુ બની
ભરવાડે કહ્યું: “ભલે થાઉં ત્યારે ?
દિવાન સંન્યાસી બોલ્યા: ‘પણ તારે એક શરત પાળવી પડશે.”
Page #40
--------------------------------------------------------------------------
________________
આચાય -પદ
૨૯
આ લોકોને તે પૂતળા-ગુરુ બનાવવા હતા, ગુણથી ગુરુ મળતા નહિ એટલે દેખાવનો ગુરુ મનાવવા હતા.
કહેવાને ગુરુ બનાવવાના હતા એટલે આ ભરવાડ અભણ છતાં એને પસંદ કર્યાં, નહિ તે આ ભરવાડમાં કશી આવડત ગુરુ તરીકેની ન હતી. દિવાન સન્યાસી એને કહે છે ‘શરત એ, કે તારે બિલકુલ ખેલવાનું નહિ, શરત મંજુર થઇ-તેને સંન્યાસીના કપડાં પહેરાવ્યાં,મુખ્ય સંન્યાસી ગુરુ કર્યાં બેસવાની રીત બતાવી કેલોકના દેખતાં આંખ પાણી મીંચેલી રાખવી, ને જાણે ધ્યાનમાં છે એમ દેખાય એવી રીતે પદ્માસને બેસી રહેવુ; અસ, એને ગુરુ કરીને કાલા ગામ ગામ ફરે છે,
ગામ-ગામ વાત ફેલાવી કે “ગુરુ તે! ખસ ધ્યાનમગ્ન રહે છે, જો એમની આપણા પર જરાક આંખ ખૂલે તો સમજવું કે આપણા ભાગ્ય ઉઘડી ગયા ! ”
કોઈ પૂછે તે! પેલા દિવાન-સન્યાસી જવાબ આપે. આવા તે સ્વામી કહેવાય? પૂતળા સ્વામી શુ કરે ? એ શું માદન આપે ? એ ચેગક્ષેમ શુ કરે ?
આ ભરવાડ તેા ગાભા માટે ગુરુ હતા, પરંતુ જિનશાસનના આચાર્ય મહારાજ એવા નથી, તે સાચા ગુરુ છે, તે માદન આપે છે, પણ સાચા ન હોય તો કોકદી’ માફી નાખે. અને આવું એક દી' આ ાભા-ગુરુએ બાફી નાખ્યું.
કાઈ નગરમાં ગયા. ત્યાં રાજાને કાને વાત આવી કે ‘મહાન સંત-મહુત આવ્યા છે.’રાજા ત્યાં આખ્યા ગુરુના પગે પડયા, ગુરુને વિનંતી કરી. “ સ્વામીજી ! કાંઈક
Page #41
--------------------------------------------------------------------------
________________
નવપદ પ્રકાશ
૩૦
આશીર્વાદ આપે.” રાજા ત્યાં બેઠા છે, એટલામાં બન્યું એવું કે દૂર બકરાનું ટાળુ ગુરુએ જોયું, આદત સે લાચાર ..મૂળ તો આ ભવાડ જ ને? તે ત્યાં તરત જ ભરવાડ ગુરુએ બાયુ :
"
એ “તક, તર્ક, તર્ક, ફરર ફૂ” મેલ્યા. ત્યાં તેમ દિવાન સંન્યાસી બેઠા હતા તેણે ગુરુને ખાનગી ચૂંટી ખણી, એટલે એણે ચેતી જઈ મૌન પકડયુ, દિવાન સન્યાસીએ જોયુ કે શાભાગુરુએ બોલવાને બદલે બાળી નાખ્યુ દિવાન હેાશિયાર હતા, તે ખેલ્યા : ‘અહોહો ! મહારાજા આજ તમે ન્યાલ થઈ ગયા ! જે વર્ષોથી ધ્યાનમાં રહે તેમણે આજ તમને કહી દીધું : ‘ તક તર્ક તર્ક' આમ ત્રણ વાર કહીને કહ્યુ કે
(( આ મનુષ્ય જીવન મહાન તર્ક છે તેને જવા દેતા નહીં, સાધી લે, ધર્મ કરીને જીવનની તક સફળ કરી લે. નહિતર જીવનના અંતે ‘ફરરર ફૂ” બધું ઊડી જવાનું છે. તફ ઊડી જશે”
આમ કોઈ સુધારી લે તે જુદી વસ્તુ છે, બાકી પૂતળા-પ્રધાન ગુરુ બાફી નાખે, આચાય ગણી છે. -
-
એટલે કે ગણને ધારણ કરનારા છે. ગણીમાં ત્રણ શબ્દો આવે: કુલ, ગણ ને સ`ઘ, એક આચાય ની સંતિત તે કુલ ગણાય, અનેક કુલના સમૂહ તેગણ ગણાય, અનેક ગણના સમૂહ તે સંઘ ગણાય. એક ગણમાં સૌથી મેટા આચાર્ય હોય તેમના મેટા પરિવારમાં અવાંતર કેટલાક આચાર્યા હોય; તે દરેક આચાયની સતત તે સ્કુલ થયું
Page #42
--------------------------------------------------------------------------
________________
આચાય પદ્મ
૩૧
એવા ફુલાને અનેક અવાંતર આચાર્ય એ બધાના સમૂહને ગણુ કહેવાય; અને તેવા ગણને ધારણ કરનાર તે ગણી કહેવાય.
અહીં કાવ્યમાં ‘ગણી” શબ્દમાં ગણપતિ, કુલપતિ, સતિ બધાય આચાય ને સમાવેશ સમજવા, આવા ગણી આચાર્ય કેટલાય પાત્ર સંસારી ભવી . આત્માના ઉદ્ધાર કરનારા હોય છે, એમને સાધુબનાવનારા હોય છે. એટલે સાધુ જો હુંમેશાં ખ્યાલ રાખ કે,
66
મારા જેવા દુનિયાના વિષયાની લાલસાવાળા ને વિષયાની ભીખ માગનારા કેટલાય ભિખારીને તેમાંથી મુક્ત કરનારા છે. દુનિયાના લાખા કરોડા ભિખારીમાંથી મારા જેવા ૨૫-૫૦-૧૦૦ને ઊંચકીને વિષયની ભીખ ને વિષયાની લાલસા ઝુકાવી મહાન સયન-સંપત્તિ આપી શ્રીમંત મનાવી દીધા ! તે મહાન ઉપકાર કર્યાં.”
આવા જો વિચાર રખાય તો સયમમાં કદી આચાય ની સાણા-વારણાથી નિરાશ-હુતાશ ન થવાય. સારણા–વારણા ને કટુ હિતશિક્ષા રૂપી ગુરુના ખાસડા પણ ખાવા પડે, પરંતુ કંટાળા ન આવે, ઉલ્ટુ આનંદ થાય કે 6 મારા સચમ--ધનને મચાવે છે,” વળી આચાય ગણી ઉપરાંત કેવા છે ? તા કે
‘ગુણ છત્રીસી ધામેાજી
આચાર્ય છત્રીસ ગુણના ધામ છે, આવાસ છે તેમનામાં ગુણાની છત્રીસીએ આવી વસી છે,
તમારે ગુણા જોવા હોય તેા જૈન ધર્મોના ભાવ આચાય જુએ તે ત્યાં ભરચક ગુણાનાં દર્શન થશે. ઇન્દ્રિય-સવર શું છે? સયમ શુ છે ?' આ બધું
6
'
Page #43
--------------------------------------------------------------------------
________________
૩૨
નવપદ પ્રકાર
ભાવ આચાર્યમાં જોવા મળશે. ગુણ વિનાના દ્રવ્ય–આચાર્યની કિંમત નથી, ભાવ આચાર્ય તે ગુણથી છે, તેમની કિંમત અમૂલ્ય છે,
અમૂર્ત છે. એ ગુણીને જુઓ એટલે સમજાય. જેમકે સમ્યત્વ ગુણ સમકિતીને સમકિતની કરણી કરતા જુઓ એટલે સમજાય,
ઉદાહરણ, અંબડ પરિવ્રાજકે ભગવાનનો ધર્મ લીધે, ભગવાનનું સમકિત લીધું, ભગવાનના શ્રાવકપણાના વ્રત લીધા. તેને સમકિતનો સંતોષ હતો, કંઈક અહેવ પણ હશે કે “મારે હજાર ચેલાઓ ને લાખો ભક્તો; આવો માટે હું પ્રભુ! મે તમારું સમકિત લીધું. પ્રભુએ એને આદર્શ સમકિતનું દર્શન કરાવવું હતું પરંતુ સમકિત ગુણ તો. અમૂર્ત છે એનું ચર્મચક્ષુએ દશન ન થાય, તેથી એ જેનામાં નમુનેદાર આદર્શરૂપ સત્વ ગુણ હતો તેની કરણીનાં અંબડને દર્શન ભગવાનને કરાવતા હતા. તેથી સુલસાનાં દર્શન કરાવ્યાં; કારણ કે સુલસા જે સમ્યક્ત્વાદિ ગુણાનું ધામ હતો, એને યોગ્ય એનામાં કરણી હતી, યોગ્ય બાહ્ય પ્રવૃત્તિ હતી.
અંબડ ચંપાપુરી આવ્યો હતો, રાજગૃહી જવાને હતા, તેથી ભગવાનને પૂછવા આવ્યે “ભગવાન ! રાજગૃહી જાઉં છું. ત્યાંને ગ્ય કેઈ સેવા? ”
તો ભગવાને સેવા બતાવી. ભગવાને મેં એમ ન કહ્યું કે “તારે આદર્શ સમકિત જેવું હોય તો જા સુલતાને જેઈ આવ. તેના બદલે ભગવાને કહ્યું “રાજગૃહીમાં રાજા શ્રેણિકના અંગત અમલદાર નાગથિકની પત્ની સુલસાને ધર્મલાભ કહેજે, અને અમારા વતી સુલસાની ધર્મ-ખબર
જે.”
Page #44
--------------------------------------------------------------------------
________________
આચાર્ય-પદ
૩૩ - અંબડ ગયે અને એણે “સુલસા તે વળી કેવીક ગુણિયલ કે તીર્થંકર પ્રભુ એને સંદેશે કહેવડાવે છે – એમ વિચારી સુલસાની ધર્મશ્રદ્ધા અને પ્રભુપ્રીતિની વિવિધ પરીક્ષાઓ કરી, એમાં સુલસાની જે નિશ્ચલ સમકિત -પ્રવૃત્તિ જોઈ તેથી ચકિત થઈ ગયે, અને સમજો કે “પ્રભુએ મને સાચા સમ્યકત્વનું દર્શન કરાવ્યું. સુલસ. સમ્યકત્વના ગુણોનું ધામ હતી,
આ બતાવે છે કે જે આપણે મુનિ છીએ તો મુનિપણાના સાધુપણાના ગુણોના ધામ બનવું જોઈએ. તે જ સાધુ જીવનને સ્વાદ આવે, સાધુ જીવનમાં મજા આવે.
ગુણના ધામ એટલે ગુણ જ ગુણ, હિમાલય બરફનું ધામ છે, તો હિમાલયમાં શું મળે? બરફ, બરફ ને બરફ જ મળે, ત્યાં આગ ન મળે; તેમ મુનિ એટલે ક્ષમાશ્રમણ ક્ષમાને ધામ છે. ત્યાં ક્ષમા જ ક્ષમા જોવા મળે. ત્યાં ફોધાદિ કષાય જેવા ન મળે.
આચાર્ય ગુણેના ધામ છે, ગુણેના ભંડાર છે, ગુણેના સંગ્રહાલય છે.
કેવા કેવા ગુણ? ૩૬-૩૬ ગુણેની એક છત્રીશી, એવી ૩૬ છત્રીશીના ગુણે આચાર્યમાં હોય, એમાંની એક છત્રીશી પંચિંદિય” સૂત્રમાં છે. એમાં –
(૧) એકેએક ઇન્દ્રિયને સંવર એટલે કે પાંચે ઈન્દ્રિય પર ઢાંકણું જેથી એમાં એનો મનગમતો વિષય ન પેસે.
(૨) બ્રહ્મચર્યની નવવાહ પીકી એકેક વાડનું સજ્જડ. પાલન,
(૩) ચાર કષાયથી મુક્ત એટલે કે ક્રોધ નહિ, માન
Page #45
--------------------------------------------------------------------------
________________
૩૪.
નવપદ પ્રકાશ
નહિ, માયા નહિ, લોભ નહિ, પરંતુ એના બદલે ક્ષમા જ ક્ષમા, લઘુતા જ લઘુતા, સરળતા જ સરળતા, નિસ્પૃહતા જ નિસ્પૃહતા,
(૪) પાંચ મહાવ્રત પૈકી એકેક અહિંસા, સત્ય વગેરેની જ બોલબાલા
(૫) પંચાચાર પૈકી એકેક જ્ઞાનાચાર આદિના અવાંતર આચારે એમનામાં જીવંત જાગ્રત
(૬) પાંચ સમિતિ ત્રણ ગુપ્ત એ દરેકના અઠંગઉપાસક. સમિતિ-ગુપ્તિ એ જ આચાર્યના સાચા પ્રાણુ. એક રીતે આ ૩૬ ગુણોના ધામ, એવી ૩૬ રીતે ૩૬-૩૬ ગુણેના ધામ હેય છે. વળી આચાર્ય કેવા છે? તો કે,
ચિદાનંદ રસ સ્વાદતા, પરભાવે નિકાજી
ચિત+આનંદ-ચિદાનંદ. આચાર્ય ચિત્ ને આનંદના રસનો સ્વાદ કરનારા છે, (અહીં “સ્વાદતા ને ક્રિયાપદ બનાવ્યું)
ચિત એટલે નિર્મળ જ્ઞાન, રાગ-દ્વેષ-મેહથી અલિપ્ત શુદ્ધ જ્ઞાન, આનંદ એટલે સહજ સુખ, પરની અપેક્ષા વિનાનું સુખ, કહો કે વિષયોથી નિવૃત્તિનું સુખ, વિષયની પ્રવૃત્તિનું સુખ નહિ. | નિવૃત્તિનું સુખ એટલે?
ઈન્દ્રિયોને વિષયોની ગુલામીની નિવૃત્તિને આનંદ. મનને કષાયેની ગુલામીની નિવૃત્તિને આનંદ. ઈન્દ્રિયને વિષય-સેવા ન કરવી પડે, તેમ મનને કષાયવશ ન થવું પડે, એને આનંદ એ નિવૃત્તિનો આનંદ છે. એ સાચે આનંદ છે. ઇન્દ્રિયને વિષય-પ્રવૃત્તિથી અને મનને કપાય
Page #46
--------------------------------------------------------------------------
________________
આચાર્ય-પદ
૩૫
પ્રવૃત્તિથી આનંદ લાગે એ સાચા આનંદ નથી; કેમકે એ ક્ષણિક છે, પરાધીન છે, વિહ્વળતાના ઘરના છે, જ્યારે નિવૃત્તિના આનંદ સ્વસ્થતાના ઘરના છે, અવિનાશી છે, સ્વાધીન છે, સવાલ થાય,
પ્ર૦- સાધુની વયાવચ્ચ માટે ધક્કો ખાવા મળ્યા તેના આનદ તે પ્રવૃત્તિના આનંદ થયા ને?
ઉo- (i) આ પ્રવૃત્તિ વિષયાની નહિ, પણ ધર્માંની છે, એમાં વિષયોની નિવૃત્તિ છે. માટે એ નિવૃત્તિના જ આન છે.
વિષયાની પ્રવૃત્તિના આનંદ મળે તે નિવૃત્તિને આનંદ ન કહેવાય.
(ii) ‘હું દોડધામથી થાકતા નથી. હા, મને સેવા નંહ અતાવા તા ખેદ થાય કે અરે ! સેવાના લાભ ન મળ્યા !” સેવાની એવી ધગશ કે માને કે મને દ્વરા કામ બતાવ્યા તે કર્યા, પણ હવે અગિયારમું કામ નહિ મતાવે તેા એક થશે, કેમ ? ધ પ્રવૃત્તિથી વિષય-પ્રવૃત્તિ અટકીને વિષય-નિવૃત્તિ થાય એમાં પ્રસન્નતા છે. આ છે નિવૃત્તિને આનă આવે! સાચા આનંદ અને શુદ્ધ જ્ઞાન, આચાય તેના રસાસ્વાદ કરનારા છે; એટલે કે, ચિત્ અને આનંદમાં મગ્ન રહેનારા આચાય હોય છે.
તે જ્ઞાનમય છે તેથી સુખી છે. સ્વાધ્યાય અને તત્ત્વ ચિંતન વિનાની તેમની એક પળ નથી જતી. ગાચરી વખતે તત્ત્વ-ચિંતન હેાય ? હોય, માત્ર તત્ત્વ-ચિંતન નહિ, પણ તત્ત્વ-ભાવન હોય. પરિણમન હોય, તત્ત્વ-પતિમય જીવન હાય. પ્રતિપળ તત્ત્વ-એધમાં રમનારા હોય છે. એટલે જ આચાર્ય આનઃ-મગ્ન છે.
Page #47
--------------------------------------------------------------------------
________________
૩૬
નવપદ પ્રકારો
પ્ર૦-નિવૃત્તિના આનંદ ને ત્યાગના આનંદ કયારે મળે ? ઉ-જેને ભાગમાં આનંદ ન લાગે, વિષય--પ્રવૃત્તિમાં આનંદ નહિં પણ વિટંબણા લાગે કે ‘ આ શી વિષય-વે !” અહાદુરી નહિ પણ શરમ લાગે કે ‘ મારે આ કેવી ગુલામી !”
એમ ઇન્દ્રિય વિષયેાની અનુકુળતામાં માહોશી નહિ, બેહેાશી હાય; એટલે કે એમાં જે બેહોશ અર્થાત્ ઉદાસીન ભાવવાળા હોય, એને ત્યાગના આનંદ આવે, નિવૃત્તિને
આનઆવે.
નિવૃત્તિના આનંદના ૩ ઉપાય :--
(૧) વિષય-પ્રવૃત્તિમાં ઉદાસીનતા ઈચ્છે તે નિવૃત્તિનો આન ગમે.
(ર) ભાગમાં વિટંબણા લાગે, ને ત્યાગના આનંદ ગમે. (૩) અજ્ઞાનતા-મૂઢતાનુ જીવન ન ગમતું હોય, તે
જ્ઞાનમય જીવન ગમે.
આ મધુ વર્ષોના અભ્યાસ માગે છે, વર્ષ સુધી રાત દિવસ તકેદારીથી નજર રાખવી પડે ‘ હું તત્ત્વમેધમય જ જીવન જીવી રહ્યો છું ને? મને િવષયની પ્રવૃત્તિમાં વિટ’મણા લાગે છે ને?
ઈન્દ્રિયો મનગમતા વિષયમાં જાય ત્યાં હાય ! આ વિટંબણા શી ? આ વે કયાં સુધી ?' એમ વિષય-પ્રવૃત્તિ મનને વિટંબણા રૂપ લગાડવા વર્ષ સુધી ઝઝુમવુ પડે, પછી નિવૃત્તિના આનંદ આવે.
અહી' ‘ચિદાન’* રસ' એટલે કે 'ચિત્' જ્ઞાનના રસ, અને ‘આનંદના રસ, એમ એ કહ્યા, એના સ્વાદ લેનારા આચાર્ય હોય છે, તેા જ્ઞાનના સ્વાદ ન લેનારા કહેતાં
Page #48
--------------------------------------------------------------------------
________________
૩૭
-આચાર્ય-પદ
જ્ઞાનના રસને સ્વાદ લેનાર કહ્યું, એથી સૂચવ્યું કે જ્ઞાનને આરાધકે પ્રારંભમાં જ્ઞાન માત્ર ભણી કાઢવાનું એટલું જ બસ નથી, પરંતુ જ્ઞાનને સ્વાદ પણ અનુભવવાને છે.
પ્ર – જ્ઞાનને સ્વાદ અનુભવો એટલે શું ?
ઉo– માણસ જેમ મનગમતી ચીજ કેરી વગેરે ખાય છે સાથે એને એવો સ્વાદ અનુભવે છે કે એને ઘડીભર એમ લાગે છે કે “ આની આગળ બીજી ચીજ છ નાંહે, એમ જ્ઞાનને એવો સ્વાદ આવે કે એને એમ લાગે કે “જ્ઞાનની આગળ બીજી ચીજ કૂછ નહિ, બસ, જ્ઞાનનો એ રસ આવે કે મનને એમ થાય કે “જ્ઞાનની આગળ અજ્ઞાનતા-એશઆરામી-સુખશીલતા-વાતચીતો વગેરેના આનંદ કુછ નહિ, બસ, જ્ઞાન, સ્વાધ્યાય વાચના, પારાયણ, ચિંતન વગેરે જ ગમે, એ જ ફાવે, એક મિનિટ પણ આળસ, વાતચીત વગેરે કશું ફાવેજ નહિ,
શાનને આવો સ્વાદ આવે એટલે મન શાન-વ્યવસાયમાં તમય થાય, મન બીજે જાય નહિ, બીજા ત્રીજા વિચા–વિક૯પ કરે નહિ; ઉપરાંત પ્રમાદ-વિથા-કુથલી વગેરે ઓછા થઈ જાય, અને જ્ઞાનમાર્ગની મમતા વધતી ને વધતી રહે.
હવે આચાર્ય તે આનાથી આગળ છે, જ્ઞાનને સ્વાદ તે ખરે જ, વધુમાં જ્ઞાનના રસને પણ સ્વાદ લેનાર છે.
પ્ર-જ્ઞાનનો રસ એટલે શું?
ઉ૦-જેમ પુષ્પને રસ એટલે સાર, એમ જ્ઞાનને રસ એટલે સાર, અર્થાત અંતરઆત્મામાં જ્ઞાનની પરિણતિ તથા તત્વસંવેદન થાય છે. એમાં આત્માના રોમ રોમમાં
Page #49
--------------------------------------------------------------------------
________________
નવપદ પ્રકાશ
જ્ઞાનપરિષ્કૃત પ્રસરી ગઈ હેાય. હેય વસ્તુના જ્ઞાનની પરિણિત હેય તરફ નફરતવાળી હોય, ને ઉપાદેય વસ્તુના જ્ઞાનની પરિણિત ઉપાદેય પ્રત્યે અહાભાવ, બહુમાન અને આદર્ ઉદ્યમવાળી, આના સ્વાદના અનુભવ આચાય કરે છે. 4 પરભાવે નિ:કાસત્તા '
૩૮
આચાર્ય પરભાવમાં પભાવ-વિષયમાં નિષ્કામ છે. નિચ્છિ નિરીહ છે, ઈચ્છા વગરના છે.
પરભાવ અટલે આત્માથી પર એવા પુદ્ગલના ભાવેા, ને પુદ્ગલના ગુણા, દા.ત. કપડુ પુદ્ગલ છે, તેના ભાવા તે ઉજળામણ, સુવાળાશ...વગેરે. હવે કપડુ ઉજળુ છે તેમાં શુ ખુશી થવાનું? કારણ કે ઉજળા કાનાં છે ? ઉજળાશ એ કપડાંના ભાવ છે. આત્માના નહિ. તેથી તે પરભાવ કહેવાય. એમાં આત્માનું શું સારું વધ્યું ?
પર એટલે કાયા, પરભાવ એટલે કાયાના ભાવ. કાયા ના ભાવ એટલે કાયાની લ−પુષ્ટતા. તેવી કાયાની લગ્ટ પુષ્ટતા જોઈને ખુશી થયા તો તે રાયે કાયાના એટલે કે પર્ભાવને! આવ્યા, આચાય આ પરભાવ અંગે નિષ્કામ એટલે કામના વિનાના, આસક્તિ વિનાના, નિરાસક્ત, રાગ--મોહ-મમતાની લાગણી વિનાના છે,
દા.ત. કોઇએ પ્રશંસા કરી તે। આચાય વિચારશે,આ પ્રશંસા મારા સ્વ-ભાવ નથી, તે પર- ભાવ છે, લેાકેાના મુખેથી નીકળતા શબ્દે તે પર પુદ્ગલના ભાવ છે, કિન્તુ સ્વના આત્માના ગુણ નથી. આત્મા પર એની કોઈ અસર નથી. તેથી પ્રશંસાના શબ્દથી મારૂ કાંઇ સુધરવાનું નથો એમાં શું રાજી થવું ? તેમ નિદ્રાના શબ્દ પણ પર-ભાવ,
Page #50
--------------------------------------------------------------------------
________________
આચાર્ય પદ
૩૯
એ કાંઈ મારા આત્માનું બગાડે નહિ, તે એમાં નારાજ શું થવાનું?
આચાય પરભાવે નિષ્કામ છે, કારણ કે સ્વના ભાવ જે શુદ્ધ ચિત્, શુદ્ધ જ્ઞાન ને નિર્દોષ આનંદ, તેની જ કામનાવાળા છે. તેમાંજ એમને ખુશી થવાનું છે,
પ્રશંસા તે ક્ષણિક છે, તે આજે છે અને કાલે લાક ભૂલી જશે, એની શી કિમત ? આ સમજીને આચાય પર્ભાવમાં નિષ્કામ રહી શકે છે. માટે જ તે જગત પર મહાન ઉપકાર કરી શકે છે. દા.ત. મોટા વેપારી સ્વાથી હાય, ને પોતે જ ધન ભેગું કરવાનું ઈચ્છે, તે તે નાના વેપારીનુ ભલું શું કરે ? એમ પર-ભાવમાં આકંઠ ભરેલા હોય તેને અહિક સ્વાર્થ ઘણા હોય. એ પરોપકાર શું કરે? પર-ભાવ અંગે નિષ્કામ દશા એટલે કે ઈયાને અનુકૂળ વિષયાની પા નહિ, ને પ્રતિકૂળ વિષાને ટાળવાની તમન્ના નહિ; તમન્ના માત્ર પેાતાના સ્વ-ભાવરૂપ ક્ષમા નિભિતા નિરહુ કાર વગેરેને આત્મસાત્ કરવાની, એમ પર-ભાવ સ્વરૂપ માન-સન્માનની પરવા નિહ, પરવા માત્ર સ્વાત્માને વીતરાગ સાથે એકસ-એકરૂપ કાની. આ અધું, એક એક બાબતમાં કાળજી રાખતાં, વર્ષાના અભ્યાસથી સિદ્ધ થાય, અને તે જ પરભાવમાં નિષ્કામ બનાય.
આચાય શુદ્ધ-નિર્મળ ચિત્ને આનદ યુક્ત નિષ્કામ પરભાવની કામના વિનાના છે. પ-ભાવ અંગે અલિપ્ત છે, ઈચ્છા તો નહિ, પણ લેપાવાનું ય નહિ, એની લેશમાત્ર પણ અસર જ નહિ લેવાની.
C
અહીં પ્રશ્ન થાય,
Page #51
--------------------------------------------------------------------------
________________
૪૦
નવપદ પ્રકાશ
છદ્મસ્થ આચાય શુદ્ધ જ્ઞાનમય કેવી રીતે ? :
પ્ર-આચાય શુદ્ધ જ્ઞાનમય-શુદ્ધ સ્વરૂપવાળા અની ગયા તે શું અત્યારથી તે જીવનમુક્ત વીતરાગ સર્વજ્ઞ થઈ ગયા ? હજી તો એ કર્મોથી આવૃત છદ્મસ્થ છે.
C
ઉ-વાત સાચી કે તદ્દન શુદ્ધ સ્વરૂપ તો સર્વજ્ઞ ભગવતનું છે, પણ આચાર્ય ને એ વીતરાગ સજ્ઞતાના અર્થાત્ જીવન-સિદ્ધપણાના પોતાના સાધ્યના નિર્ધાર છે, એટલે કે મારો આત્મા તદ્દન શુદ્ધ જ્ઞાનમય અને પછી નિત્ય આનંદમય થાય” તે સાધ્ય નિશ્ચિત છે, અને એવા મુખ્ય સાધ્યના લક્ષ સાથે એ માટેની સાધના એમની એવી જોરદાર છે કે દુનિયાના બીજા વાની અપેક્ષાએ એમનામાં શુદ્ધ જ્ઞાનદૃષ્ટિ એટલી બધી વિકસેલી છે કે એમનું જીવન વિશુદ્ધ જ્ઞાનમય અને નિવૃતિના વિશુદ્ધ આનમય દેખાય છે,
સિદ્ધ ભગવાનને ક્ષાયિક ભાવના વિશુદ્ધ જ્ઞાન આનંદ છે, પરંતુ આચાય ને ક્ષયાપશમના ઘરની જ્ઞાન-દર્શનચારિત્ર ને વીર્યની સાધના જોરદાર હેાવાથી ક્ષયાપશમની કક્ષામાં એ વિશુદ્ધ જ્ઞાન આનંદવાળા બની ગયા કહેવાય. તેમાં સર્વેસર્વા વ્યાવૃત એટલે કે પરોવાઈ ગયેલા હોવાથી ઉપચારથી વિશુદ્ધ જ્ઞાન આનંદમય જીવન જીવનારા કહી શકાય. આ વિશુદ્ધ જ્ઞાનમય જીવનમાં શુ શુ આવે તે જોઈએ. એમાં પંચાચારની પ્રખર સાધના આવે. જ્ઞાન-જ્જૈનની સાધનાએ કઈ કઈ ?
(૧) જ્ઞાનની સાધના એટલે વાચના-પૃચ્છના પરાવના અનુપ્રેક્ષા ધ કથા ચાલુજ હોય,વાંચવાનું-ગેાખવાનું પૂછવાનું, પરાવર્તન-પુનરાવન, સૂત્ર-અર્થ-ચિંતન,
Page #52
--------------------------------------------------------------------------
________________
૪૧
આચાર્યપદ અવસરચિત ધર્મ-કથા-ચર્ચા-વિચારણા, આ બધું જ્ઞાનસાધના કહેવાય,
(૨) દર્શનની સાધના એટલે સમ્યગુદર્શનની સાધના, એટલે કે સમ્યગદર્શનનો આઠ પ્રકારનો આચાર સભ્યદશનની દેવદર્શન પૂજન તીર્થયાત્રાદિકરણી અને સમ્યગૂદર્શનને ૬૭ પ્રકારને વ્યવહાર; એમાં મગ્ન રહે. આઠ પ્રકારના આચારમાં પહેલા ચાર પ્રકાર નિવૃત્તિ રૂપ છે ને છેલ્લા ચાર પ્રકાર પ્રવૃત્તિરૂપ છે, તે આ પ્રમાણે-(૧) જિનવચન પર લેશમાત્ર શંકા નહિ. (૨) જૈનેતર મતની લેશપણુ અપેક્ષા-આકર્ષણ–અભિલાષા નહિ. (૩) ધર્મના ફળમાં લેશમાત્ર સંદેહ નહિ (૪) મૂદષ્ટિ નહિ, એટલે કે મિથ્યાષ્ટિના ચમત્કાર આડંબર વગેરે જોઈ લેશ પણ મતિ-વ્યામોહ નહિ, મોહિત થવાનું નહિ
પછીના ચારમાં આ પ્રવૃત્તિ છે,-ઉપખંહણ, સ્થિરીકરણ, વાત્સલ્ય અને પ્રભાવના,
(૧) ઉપખંહણ-સાધર્મિકમાં સારું દેખાય તેની ઉપખંહણ-પ્રશંસા-સમર્થન કરે,
(૨) સ્થિરીકરણ–તપમાં-શ્રદ્ધામાં-ચારિત્રમાં-સ્વાધ્યાય વિનય વૈયાવચ્ચ આદિમાં કઈ ઢીલા પડતા હોય ત્યારે,
કોણ તમે ? કયા કુળના ? મહાન પુણ્યવંતા તમે, તમને - આ કેવા અનંત કલ્યાણની સાધના મળી છે!” એમ કહી તેમાં સ્થિર કરે,
(૩) વાત્સલ્ય-એટલે સાધર્મિક પ્રત્યે હૈયામાં માતાના જેવું હેત રાખવાનું છે, ને તેને સક્રિય બનાવવાનું છે.
દા. ત. સાધુ પર હેત છે, પણ જે તેમના માટે ધક્કોટોપ કરવાની પડી નથી, તેમનું કઈ કામ કરવા તૈયારી
Page #53
--------------------------------------------------------------------------
________________
૪૨
નવપદ પ્રકાશ
નથી, તે ત્યાં સાચું વાત્સલ્ય નથી, જેના પર હેત હોય તેની પાછળ તૂટી પડવાનું મન થાય. દા. ત. દીકા પર માને હેત છે, તા મા દીકરા પાછળ તૂટી મરે છે ને? માતાની. હેતની સક્રિય પ્રવૃત્તિ હોય છે.
(૪) પ્રભાવના-વિશિષ્ટ ગુણથી-સુકૃતથી ઇતને જૈનધર્મ પ્રત્યે આકષ ણ કરે, એકાદ ગુણ પણ જો સર કરે તે ય તેના પ્રભાવ પડે.
દા. ત. પ્રભુદને દાન દેતા દેતા જ જાય; તપ એવે કરે કે લોકો દિ થઈ જાય ! ક્ષમાગુણ એવા કે ગુસ્સા થાય જ નહિ, ને એના પ્રભાવ પડે. જે ધમ-સાધના કે સદ્ગુણ મીજાને પ્રભાવિત કરનારો અને, તે પ્રવૃત્તિરૂપ છે. તે દર્શનની સાધના છે. ચરણ-સાધના તે તપ ને સંયમની. સાધના છે.
r
ધમ્મા મોંગલ મુકિટૂડ' અહિંસા સયમે તવા’-ચારિત્ર ધ ઉત્કૃષ્ટ મંગલ છે, કારણકે ચારિત્ર તે અહિંસાશીલ તપ ને સંયમરૂપ છે. એ એવી કરે કે ઈતરા પ્રભાવિત થાય, એ પ્રભાવના કહેવાય.
વીાંચારની સાધના
જ્ઞાનાદિ જે ચાર આચાર છે, તેની સાધનામાં હુંમેશા વીય અર્થાત્ ઉલ્લાસ-ઉત્સાહ વધારવા પ્રયત્ન કરે; સવારે હાય તેથી વધારે ઉત્સાહ સાંજે, ને સાંજે હોય તેથી વધુ રાત્રે, રાત્રે હોય એના કરતા વધુ ઉલ્લાસ બીજા દિવસે, આ વીચારની સાધના કહેવાય.
દા.ત. નવકાર ગણવા તે સમ્યકૂત્ત્વની સાધના છે. ગુરુની સેવા વૈયાવચ્ચ તે જ્ઞાન સાધના છે, એમ કર્યા
Page #54
--------------------------------------------------------------------------
________________
૪૩
આચાર્ય-પદ સમિતિ વગેરે તે ચારિત્રની સાધના છે. વ્રત-નિયમ તે તપની. સાધના છે. બધી સાધનામાં નવો નવો ઉત્સાહ, જેમ-જેસ પાવર-વેગ.ઉલ્લાસ-ઉછરંગ વધારતા રહેવાનો પ્રયત્ન,તે વીર્યાચારની સાધના છે. આવી સાધનામાં નિરાશસ ભાવે સતત રોકાયેલા રહેવાથી આચાર્ય શુદ્ધ ચિત્ (જ્ઞાન) અને આનં દમય બને છે. શુદ્ધ આનંદ એટલા માટે કે બીજી ત્રીજી કઈ જડ સંબંધી અરતિ-ઉદ્વેગ નથી, ને પંચાચારપાલનમાં આતિશય પ્રસનતા ને અખૂટ આનંદ છે,
આચાર્યમાં લક્ષ્ય-શુદ્ધિ તથા સાધનાની શુદ્ધિ છે, એટલે કે તેમને સાધ્ય બહુ નિકટમાં સિદ્ધ થવાનું છે, તેથી એમને શુદ્ધ ચિત્ આનંદમય કહેવાય,
લક્ષ્ય-શુદ્ધિ આ છે, કે વીતરાગ ભાવ સાથે શુદ્ધ અનંત જ્ઞાનમય થવાનું જ લક્ષ્ય; પછી બીજા લૌકિક ફળ સામે આવે તો તેની કશીજ પરવા-કિંમત આચાર્યને નથી,
પ્ર-લક્ષ્ય-શુદ્ધિ એટલે શું ?
ઉo-લક્ષ્ય-શુદ્ધિ એ, કે લક્ષ્ય છે વીતરાગ ભાવરૂપી. લકત્તરફળે પહોંચવાનું તે પહેલાં દુન્યવી સુખરૂપ લૌકિક ફળ યાને અવાંતર ફળની લેશ પણ ઝંખના નહિ, એવું ફળ મળે તેનાથી ખુશી થાય નહિ, તો લક્ષ્યશુદ્ધિ કહેવાય
દા.ત. ખેડૂત ખેતરમાં ઘઉં વાવે તો પહેલાં ઘાસ તો ઊગે, પછી ઘઉંના છોડવા પર પાક આવે, ત્યાં ઘઉં વાવતાં ઘાસની ઝંખના નહિ, ઘાસ ઊગે તેથી ખેડૂત રાજી ન થાય, તે તે ઘઉં આવે ત્યારે જ રાજી થાય, ઘઉં વાવ્યા ને ઘાસ ન થતાં સીધે ઘઉ પાક થઈ જતો હોત તો ખેડૂત ઝટ પાક મળવાથી બહુ રાજી થઈ જાય, ત્યાં ઘાસ ન થવાને કારણે દુઃખી થાય ખરે? ના, જરાય નહિ, એમ દાત. કેઈ
Page #55
--------------------------------------------------------------------------
________________
નવપદ પ્રકાશ
૪૪
વૈયાવચ્ચ કરે તેનું લોકોત્તર ફળ અંતે વીતરાગતા મળે તે છે; પણ વચ્ચે પ્રશંસા રૂપી લૌકિક ફળ મળે તે ઘાસ સમાન છે. કદાચ તે ન મળે તે તેના અસાસ પણ નહિ, તા લક્ષ્ય-શુદ્ધિ છે એમ કહેવાય.
પરંતુ “ લા, સેવા- વૈયાવચ્ચમાં કેટલાય ધક્કા ખાધા, છતાંય કદર નથી ’’--આવુ માને મેલે તેને વૈયાવચ્ચના સાચા લક્ષ્યનું ધ્યાન નથી, એમ કહેવાય.
આ ઉપરથી જોજો આપણે કચાં ભૂલીએ છીએ ? લક્ષ્ય શુદ્ધિ કેટલી સલામત છે ? સાધુ સાધુની સેવા કરે, તે પેલા જો આભારના શબ્દ ન મેલે, ને જો દુ:ખ થાય, તે લક્ષ્ય શુદ્ધિની ખામી છે.
સેવા-યાવચ્ચ કરનારના પાતાના બિમારીના સમયે પેલા સેવા લેનારા સેવામાં ન ઊભા રહે, ને આને જો દુ:ખ થાય કે ‘હાય! પેલા કેટલા સ્વાલિા છે ? કદરહીન છે ? એની બીમારીમાં આપણે તૂટી મર્યાં, ને હવે એ આપણી બિમારીમાં ઘેાડીય સેવા આપતા નથી. આજ કાળ કેવા આવી લાગ્યા છે ? માણસે કેટલા એકદર ? કેવા નગુણા ?’ આવું આલુ' જો દુ:ખ થાય, તે માનવુ' કે લક્ષ્ય-શુદ્ધિ નહિ,એનું જ આ ફળ કે પેાતાના મનથી જ રીબાવાનુ થાય છે. સામે સેવામાં ન ઊભેા એ સામાન્ય દુ:ખ તે ખાદ્યું ઊભું' જ હતું, પરંતુ એના પર આવા વિચાર કરે એ આત્માને માનસિક મિણનુ નવુ વિશેષ દુ:ખ જાતે ઊભું કરે છે, કેવી દુર્દશા !
મહારા સામાન્ય દુ:ખ પર જાતે જલદ માાંસક દુ:ખ ઊભું કર્યું એ દુર્દશા છે.
કેમ આ દુર્દશા ! કારણ, લક્ષ્ય-શુદ્ધિ નહિ, ને લૌકિક
Page #56
--------------------------------------------------------------------------
________________
આચાર્ય-પદ
૪૫. ફળની લાલસા. આપણી અનેકાનેક ધર્મ-પ્રવૃત્તિમાં જોવા . જેવું છે કે એના લૌકિક ફળની કેટકેટલી લાલસા રહે છે?"
ઉપધાન કરીએ ને સારી પ્રભાવના મળે, તપ કરીએ ને સારું પારણું મળે, દાન દઈએ ને પ્રશંસા કે કીર્તિની તકતી મળે, પરોપકાર કરીએ ને બદલે મળે, આ બધા લૌકિક ફળ છે, કેઈને ભણવીએ ને એ આપણી સેવા કરે એ લૌકિક ફળ. આની બિલકુલ લાલસા ન રખાય તો, જ લક્ષ્ય-શુદ્ધિ આવે.
જેને લક્ષ્ય-શુદ્ધિ છે, તેને ભળતો આનંદ નથી. ભળતો એટલે લૌકિક લાભને આનંદ લક્ષ્ય-શુદ્ધિવાળાને એ ન હોય, ભળતી સિદ્ધિ ન મળે તેય મનને ખેટી અસર ન થાય,
જેને લક્ષ્ય-શુદ્ધિ છે, ને સાધનાનો પૂર્ણ અંશે પ્રયત્ન છે તેને સાધ્યની સિદ્ધિ નિકટમાં છે તેને મેક્ષ હાથવેંતમાં છે.
ઉદાહરણ:- મેઘકુમાર-ધના અણગાર વગેરેએ એવી લક્ષ્યશુદ્ધિથી સાધના કરી કે તેઓ અનુત્તર વિમાનમાં ઉપન્યા, ને ત્યાંથી મનુષ્ય થઈ ચારિત્ર લઇ મોક્ષ પામશે. આચાર્ય શુદ્ધ ચિત્—આનંદમય છે, કેમકે એમને લક્ષ્ય-શુદ્ધિ છે,
પણ જેજે, એકલી લક્ષ્ય-શુદ્ધિ ન કામ લાગે, સાથે સાધનાની શુદ્ધિ જોઈએ. સાધનાની શુદ્ધિની ૩ શરત –
(૧) સાધના અને અત્યંત ઉપાદેય બુદ્ધિ જોઈએ,
(૨) સાધના-કાળમાં આહારાદિ ૧૦ સંજ્ઞાઓની : અટકાયત જોઈએ, ને
Page #57
--------------------------------------------------------------------------
________________
નવપદ પ્રકાશ
(૩) સાધના-કાળમાં સાધનાનો વિચાર, ફળને વિચાર, નહિ જોઈએ, શ્રી યોગદષ્ટિ સમુચ્ચય શાસ્ત્રમાં કહ્યું છે
‘उपादेय धियाऽत्यन्तं संज्ञाविष्कम्भणान्वितम् । __ फलाभिसन्धिरहितं संशुद्ध ह्येतदीदृशम् ॥'
(૧) આમાં પહેલું આ જરૂરી કે જે સાધના હાથમાં લીધી “એ માટે અત્યંત ઉપાદેય છે, અતિશય હિતકર્તવ્ય છે, એવી બુદ્ધિ જાગતી રહેવી જોઈએ; તો જ એમાં વિશુદ્ધ પ્રણિધાન લાગે, સાધનામાં એકાકાર થઈ જવાય.
(૨) સાધના-કાળમાં આહાર-વિષય-પરિગ્રહ કે નિદ્રાની ખણજ ન જોઈએ, તેમ ક્રોધાદિ ચાર કષાયોમાંથી એકેય કષાયની લત ન જોઈએ, એમજ ઓઘસંજ્ઞા અર્થાત ગતાનુગતિકતા ન જોઈએ, પરંતુ પોતાના હિતની સમજપૂર્વક સાધના કરવી જોઈએ, તથા લોકસંજ્ઞા યાને સાધનાથી લોકમાં સારા દેખાવાની વૃત્તિ ન જોઈએ, આ દશામાંની એક પણ સંજ્ઞા જે તગમગી, તો એ સાધનાને ડહોળી નાખે છે.
(૩) સાધનાકાળે કઈ પગલિક કોઈ લૌકિક ફળની આશંસા ન જોઈએ, વધુમાં સાધનાકાળમાં લોકોત્તર ફળનો પણ વારેવારે વિચાર ન જોઈએ કે “મારે મોક્ષ જોઈએ છે, મારે મોક્ષ જોઈએ છે. જે આ વિચાર વચમાં વચમાં ટપક્યા કરે, તો તે સાધનામાં ફેર્સ નહિ આવવા દે, સાધનામાં ફેસ તો જ આવે કે સાધના કેમ ઉચ્ચ કેટિની બનાવું એ જ તમન્ના હોય, અણિકાપુત્ર આચાર્યને કેવળજ્ઞાન જોઈતું હતું, પરંતુ ભાલે વિંધાયા ત્યાં ઉચ્ચ ઉચ્ચ સંયમની સાધનાને ફેર્સ વધારી દીધે તે અંતે કેવળજ્ઞાન પામ્યા,
Page #58
--------------------------------------------------------------------------
________________
નવપદપૂજા પર વાચનાએ
વાચના
દાદર
મહાસુદ ૭–૨૦૩૬
આચાર્યપદ
કાવ્ય –
ભવી જીવ બોધક, તત્ત્વ શોધક આચાર્ય “ભવી જીવ બેધક' છે, એટલે કે ભવી જીવોને મોક્ષ–માર્ગના આચાર–અનુષ્ઠાન-સુત-સદગુણોને બધ કરાવનારા છે,
કેશગણી આચાર્યો નાસ્તિક રાજા પ્રદેશીને માર્ગ બોધ કરી મહાન જિનભક્ત શ્રાવક બનાવ્યો. કલિકાલ સર્વજ્ઞ હેમચંદ્રાચાર્યે સિદ્ધરાજને અનભિગ્રહિક મિથ્યાત્વમાં આણી સિદ્ધ હેમવ્યાકરણ પ્રશંસક અને ગીરનાર પર જીર્ણોદ્ધાર સુકૃતને અર્જક બનાવ્યું, કેમકે એ સુકૃતમાં સાજન મંત્રીની કુનેહ તો જ કામ કરી ગઈ કે મન પર આચાર્યની છાયા હતી. રાજાઓની ખંડણીથી ઊભા થયેલ ૧૨ કોડથી જીર્ણોદ્ધાર સાજને કરાવ્યું. રાજા દોડતો આ રેડ પાડે છે- “ નાણાં કયાં?'
મંત્રીએ વણથલીથી લોન તૈયાર રખાવેલ, તે કહે
Page #59
--------------------------------------------------------------------------
________________
~~~~~~~~~~~~
~
~
~
~~~~
~~
४८
નવપદ પ્રકાશ
~ નાણાં તૈયાર છે, ગાડા મંગાવો” રાજાને ધરપત વળી, પછી મંત્રી કહે,
આટલે આવ્યા છે તો ઉપર પરમાત્માનાં દર્શન કરે ઉપર ચડાવ્યા, “કઈ ધન્ય માતાના દીકરાએ આવા વિમાનશા મંદિર બંધાવ્યા?
મીનલદેવી ધન્ય માતાના દીકરાએ અરે ! મેં?
મંત્રી કહે, “હાજી, ખંડણીના નાણુથી આ બંધાવ્યા છે, છતાં નીચે નથી મળેલ નાણું તૈયાર છે. આ પરમામાનાં મંદિરો સુકૃત છે, એ પરલોકનું નાણું તૈયાર છે. નીચે માટીનું નશ્વર નાણું તૈયાર છે, જે જોઈએ તે પસંદ કરી લો.” વિકી સિદ્ધરાજે સુકૃત પસંદ કરી નાશવંત માટીનું નાણું જતું કર્યું. આમાં મૂળ ઉપદેશ આચાર્યને કામ કરી ગયે
આચાર્ય તવના શાધક હોય છે.
(૧)તત્વ એટલે સૂત્રોનાં રહસ્યમય ટીકાગ્રન્થ વૃત્તિગ્રન્થ, તેમાં સ્થાને સ્થાને તો પરનાં રહસ્યને શોધી કાઢનાર અને સમજાવનારા તારવી આપનારા આચાર્ય છે. અથવા
(૨) ભવ્ય જીવો તને ગમે તે રીતે એટલે કે અસદુ રીતે સમજ્યા હોય તેની શુદ્ધિકરણ કરનારા છે.
(૩) સ્વયં આચાર્ય તત્વ શોધક છે. શાસ્ત્રને બંધ કરી, તે પર અનુપ્રેક્ષા કરી કરીને તવના ઊંડાણ સુધી પહોંચનારા છે. ૧૪ પૂર્વધર શ્રી ભદ્રબાહુસ્વામી, જિનભદ્રગણી ક્ષમાશ્રમણ, શ્રી જિનદાસગણી મહાર, શ્રી ચંદ્રમહારાચાર્ય, વગેરે એના દષ્ટાંત છે,
Page #60
--------------------------------------------------------------------------
________________
માચાય
“સ લ ગુણસંપત્તિ-ધરા” આચાર્ય સમસ્ત ગુણ-સંપત્તિવાળા છે, સમસ્ત ગુણસંપત્તિના ધારક છે. તે સૂચવે છે કે આચાર્યપદે પહોંચવાની ભૂમિકામાં પિતાના આત્માને ગુણેથી ભાવિત કરતા જવું અને દુર્ગુણમાંથી ખસતા જવું; તો જ અંતે એ ગુણસંપત્તિ પિતાના આત્માની મૂડી બનીને રહે.
શ્રાવકપણાથી આ કાર્ય એમ સમજીને શરૂ કરેલ છે આ મનુષ્ય કોટિને ઉત્તમ અવતાર છે તેમાં અનન્ય બુદ્ધિ-શક્તિ મળેલ છે, જે બુદ્ધિ-શક્તિ જનાવર પાસે નથી, કરોડ દેવતા પાસે નથી, આવી મળેલી બુદ્ધિ-શક્તિનો ઉપગ અવગુણોના નિકાલને ગુણોની કેળવણીમાં કરવાનો છે. આ વિશિષ્ટ બુદ્ધિ-શક્તિનું કાર્ય શરૂ કર્યું; સાધુ થયા એટલે ખુલ્લું મેદાન મળ્યું, જેટલા જેટલા ગુણો કેળવાય, તેટલા તેટલા પ્રમાણમાં આત્માની ઉત્તરોત્તર ચઢતી અવસ્થા થાય, કેમકે ગુણેની કેળવણીના જ એક લક્ષથી ઉત્તરોત્તર વિકાસ સાધતા જવાય છે.
દા.ત. દયા કે ક્ષમાને ગુણ શરૂઆતમાં અમુક કક્ષાને હતે; પછી ભાવથી ૨-૩, ૨-૩ સાધુનાં પડિલેહણ કરતો રહે, એમાં દયાના પરિણામ પાષાય છે, કેમકે પડિલેહણમાં જીવદયા જેવાની છે, કેઈનિર્દોષ જીવ બિચારે આમાં ભૂલો તો નથી પ?? એમ દયાની ભાવના કરાતી જાય, એમ વિકાસ કરતાં કરતાં આગળ વધ્યા, એના પાંચ ને પાંચના સાતનાં પડિલેહણ કરે, એવાં જીવદયાનાં બીજા કામ કાજ વસતિ– શાધન વગેરે કરતો રહે. આ તો નાનું દૃષ્ટાંત છે, એવાં બીજા દયાની પરિણતિ વધે એવાં કામ કરતો રહે. મેકે કે એજ કામ, એજ ધંધો, એની જ ખોજ, એનું જ મને
Page #61
--------------------------------------------------------------------------
________________
૫૦
નવપદ પ્રકાશ
મંથન, એમ ગુણ વિકસે. એમ ક્ષમા વિકસાવનાર બીજી સાધનાઓમાં એના અવસરે એની જ લગન, એની જ ચીવટ કે, “કયાં ભુલું છું ? કયાં સુધારૂં? કયાં છે પડે? કયાં પાછા પડ? એવું મન કેન્દ્રિત રહે, તો તે ઉપર દોષનું સંશોધન ને ગુણેને અભ્યાસ ચાલુ રહે, વિકાસ ચાલે. આવો સંયમની સાધનાનો ભેખ લીધે હેય તો આચાર્યપદે પહોંચતા સુધીમાં સકલ ગુણ-સંપત્તિધર બને,
કેમકે ભેખ લેવાથી મેકે મળે ગુણ સાધતા જ જવાય, રાધતા જ જવાય, આગળ આગળ વિકાસ કરતા જ રહેવાય...
દાતદયાગુણનો વિકાસ કરે છે તો નાનામાં નાના પ્રસંગમાં ઝીણામાં ઝીણા જીવની રક્ષા પુરુષાર્થ કરતા રહેવાય. દા.ત. એક મુહપત્તિના પડિલેહણ વખતે ય મુહપત્તિના બે છેડાને હલાવવા તે જતનાથી ખંખેશ્વા; નહિતર જેરથી ખંખેરતાં વાયુકાયની વિરાધના થાય. એ તરફ લક્ષ રહે તો દયા ગુણને વિકાસ પામે. વળી આચાર્ય મહારાજ કેવા છે?
સંવર–સમાધિ ને ગત-ઉપાધિ
દુવિધ તપગુણ-આગરા ? આચાર્યમાં સંવર રૂપ સમાધિ છે. સમાધિ-સમ+આ+ધિ.
જે ક્રિયામાં–જે અવસ્થામાં–જે પ્રસંગમાં મનને સમ્યગૂ રીતે સ્થાપિત કરાય તેનું નામ સમાધિ છે. સમ્યક રીતે એટલે મન દીન-હીન-ઉન્મત્ત કે આકુળવ્યાકુળ નહીં; કેઈ હરખને કે રાગને ઊભરે નહીં; કઈ દ્વેષની બળતરા નહીં; પણ મન સ્વસ્થ હોય, ત્યાં હર્ષ–ખેદ શાક-દીનતા
Page #62
--------------------------------------------------------------------------
________________
આચાર્ય-પદ
પ૧
અને રાગ-દ્વેષ વિનાની ચિત્તની સ્વસ્થતા બરાબર જળવાઈ રહે એ સમાધિ છે.
અહીં સંવરમાં સમાધિ છે; દુનિયાની માનેલી સમાધિ આશ્રવની છે, જે વાસ્તવમાં મોટી અસમાધિ હોય છે.
દા.તપાંચ લાખની આશા હતી, ને દશ લાખ મળ્યા! અતિ હરખ થયો કે મન ખૂબ સંતોષ પામ્યું, તે મોટી અસમાધિ થઈ
નાનો હરખ તે નાની અસમાધિ છે, મેટે હરખ તે એટી અસમાધિ.
આચાર્ય પાસે સંવર રૂપ સમાધિ છે એટલે સંવરના જેટલાં સ્થાન છે, તેમાં ચિત્તાની સ્વસ્થતા-શાંતતા–પ્રસન્નતા છે, કરવાપણું છે. દા. ત. સંવરમાં બાવીશ પરીષહ છે, તેમાં તેમનું ચિત્ત ઠરે, સ્વસ્થ રહે, એટલે કે રાગ, સુધા, તૃષા, અપમાન વગેરેમાં એમને સ્વસ્થતા હોય,
જેમ વેપારીને કમાઈનો અવસર મળતાં મગરૂબી અને આનંદ થાય છે, તેમ સાધુને સંવરેને આનંદ છે. સંવર સાધવા મળે ત્યાં “હાશ! થાય, ચૂકાય ત્યાં ખેદ થાય. અલબત વિવેક કરે જોઈએ; જેમકે, કોઈ સ્થળે કઈ સંગપરિસ્થિતિવશ એક સંવર સાધના ચૂકાતી હોય છતાં આર્તધ્યાન-અસમાધિ ન થવી જોઈએ, એ માટે બીજા સંવરને મુખ્ય કરવું જોઈએ. વેપારી એક વેપારની બેટ બીજા વેપારમાં પૂરી કરે છે ને ?
ઉદાહરણ : સુરેન્દ્રનગરમાં પં. પદ્મવિજયજી મહારાજ કેન્સરમાં હતા. એકવાર ચૌદસ હતી ત્યારે તેમણે નવકારસી કરેલ પછી હું પાસે જઈ બેઠો ત્યારે મન પર દુ:ખ લાવીને
Page #63
--------------------------------------------------------------------------
________________
પર
નવપદ પ્રકાશ
એ કહે ‘હું કેવા કમનસીબ ? આજે ચૌદસ જેવી મેટી તિથિએ ય નવકારસી કરી !'
મેં કહ્યું ‘તમે આમ ન વિચારે. જીએ, ચૌદસને દિવસે આખિલ ઉપવાસ હેાત તા તપની આરાધના થાત ને ? પણ હવે વિચારે કે જેમ તપ તે સવર્ છે,-કેમકે દશ પ્રકારના યતિભ્રમરૂપ સવમાં તપને સંવર તરીકે લીધા છે.-તેમ રાગ-પરીષહુ સમતાથી સહેવા એ પણ સંવરની આરાધના છે. જાલીમ કેન્સર રોગની વેદના સહન કરવી. તેય સવર્ છે. તે કાઇ ઓછી કમાણી નથી-’ આથી તેમના સુખ ઉપર પ્રસન્નતા આવી.
તપ ન થતા હોય પણ જીવનમાં અનેકવિધ પીડા પ્રતિકૂલતા શાંતિથી સહન કરે, ખેદ-અતિ ન થવા દે, એ અરિત પરીષહ જીત્યા એ સવર સાધના થઇ.
આચાય. સવ-સમાધિ માનનારા-જાળવનારા છે. તેમના ચિત્તની સ્વસ્થતા સવરમાં રહે છે. પણ એ ત્યારે અને કે જ્યારે આશ્રવમાં ચિત્ત તું ન હોય, આ નિયમ છે,
જેને આશ્રવમાં ચિત્ત ન ઠંરે અને સવમાં સમાધિ રહે. દા. ત. મનગમતી ગાચરી મળી તે ઈન્દ્રિય-આશ્રવનું નિમિત્ત બને છે, એ સમજીને તેમાં જો મન ઠરતું નથી, ને અણગમતીમાં ચિત્ત રે છે, તે સવર-સાધના છે, ગત-ઉપાધિ”
આચાય ને સવમાં સમાધિ છે કારણ કે આત્માને અહિતકારી પૌગલિક સયાગા એટલે કે ઉપાધિ દૂર કરી છે દા. ત. (i) ‘શરીર સારુ ચાલવુ જોઈએ-આ પૌદ્ગલિક અપેક્ષા છે, એ ઉપાધિ છે,
Page #64
--------------------------------------------------------------------------
________________
આચાય -પદ
પ૩
(ii) શ્રાવકોમાં જરા વિનયભાવ જોઇએ, સાધુના ભાવ પૂછનારા જોઇએ,’આ અપેક્ષા તે ઉપાધિ છે.
(ii) ચાર માસ સુધી વાણિયા ન ડાકાય ને છેલ્લે આવે આ અપેક્ષા એ ઉપાધિ છે.
(iv) ઉપાશ્રયમાં ઘાલ્યા તે ઘાલ્યા, હવે વિદાય કરવા આવ્યા !' આવું મનમાં આવે તે ઉપાધિ છે.
ઉદાહરણ:- ધન્ના સા વાહ–(ઋષભદેવભગવાન પહેલા ભવમાં) તેમણે પેાતાની સાથે પ્રેમકુશળ અટવી પસાર કરવા માટે લેાકાને આમ ત્રેલા, “ સા માં જોડાવ, તમને જંગલમાં રક્ષણ મળશે, ખાનપાન મળશે.” તે સાધન સપન્ન હતા, બધી જાતની સગવડતા હતી, ઘણા લોકો સામાં જોડાયા, સાધુઓ પણ જોડાયા. બધાના નામ લખાયાં.
C
સાથે ચાલ્યા. શરૂઆતમાં વાંધા ન પડયા, પણ પછી ઉનાળા લાગતાં પાણી ખૂટવા આવ્યા, ખારાકમાં તંગી પડવા લાગી, ધનાશાહ પાસે તેની ફરિયાદ આવી કે લોકોને ખાવા પીવાની તંગી પડવા લાગી છે.” ધનાશાહે પૂછ્યું કે. કેટલાને શાની શાની તંગી ચાલે છે ?” સાથે આવનારાનુ લિસ્ટ જોયું, તે એમાં સાધુનાં નામ હતાં. એ જોઈ તેને ધ્રાસકો પડયા, અરે ! આ સાધુઓને વિશ્વાસ આપી મે સાથે લીધા પણ પછી હાય ! મેં સારસભાળ ન લીધો? એમને કેટલી અગવડ પડેલ હુરો ?”’
સમકિતની ભૂમિકામાં
વ્યનિષ્ઠા:
તે સમકિત કેમ પામ્યો ? તેની આ પૂર્વ ભૂમિકા છે, એ બનાવવાનું ને પછી તેને સાંકેતની ઉત્તર ભૂમિકામાં લાવવાનું આવડવુ જોઈ એ.
Page #65
--------------------------------------------------------------------------
________________
નવપદ પ્રકાશ
સમકિતની ઉત્તર ભૂમિકામાં દેવ-ગુરૂ-ધર્મ પર અનન્ય શ્રદ્ધા-વફાદારી ને પ્રીતિ-મહુમાન છે. એની પૂર્વ ભૂમિકામાં જે શુભ કવ્યૂ માથે લીધુ એના પર એવી શ્રદ્ધા કે એ આદર્યા પછી વ્યસ્થિત પાર ઉતારવુ જ જોઈએ. કદાચ ભૂલ્યા તે! ખ્યાલ આવતાં ભલનાં પરિમાન સાથે એક વ્યૂ પાર પાડવાનું.” આવી કન્ય પ્રત્યેની વફાદારી અર્થાત્ કે નિષ્ઠા આગળ વધતાં દેવ-ગુરુ-ધર્મ પ્રત્યે. વફાદારીમાં દૃઢ સમ્યકત્વમાં લઈ જાય છે.
ધનાશાહને થયું “ મેં વિશ્વાસ આપ્યા હતેા, ખાનપાનની તંગી પડી, મહાત્માની સંભાળ ન લીધી. આ વિચારે તે બેઠા તા ત્યાંથી ઊભા થયા, ને ઝટ સાધુના ઉતારે ગયે!. તેમની સુખશાતા પૂછી ‘હે દેવ ! કૃપા કર ને કહું! આપ સુખશતામાં છે??
૫૪
સાધુ કહે છે-દેવ-ગુરુ કૃપાએ સુખશાતા છે.' ધનાશાહ મેલ્યા : ‘અરે ! મારી ભુલ થઇ ગઇ. મે વિશ્વાસ આપી આપને સામાં લીધા પણ એક દિવસ સંભાળ લીધી નહિ. આપને ઘણી પીડા થઇ હશે હું આપને અપરાધી છું તે મને ક્ષમા કરો.
સાધુ એલ્યા : ‘હું મહાનુભાવ! આ તમારે હિસાબે તે અમે અટવી પ્રેમકુશળ ઉલ્લંઘી રહ્યા છીએ. અમારે આવી મેટી અટવી ક્ષેમકુશળ ઓળંગવાનું તમે કરાવ્યું. એ તે! તમારા ગુણ છે તમારે કશે અપરાધ નહિ. પછી ભલ શાની? ને ક્ષમા માગવાની રાની?
શું આ ? આચાય ‘ગત-ઉપાધિ' એટલે કે ઉપાધિ અર્થાત્ એને પૌલિક અપેક્ષા પર જીવનારા નહિ; તેથી અહીં અગવડ પડી ય હશે છતાં એને કશા લેખામાં ન લેતાં આચાર્ય ધનાસા વાહુના ગુણ માને છે !!
Page #66
--------------------------------------------------------------------------
________________
આચાર્ય-પદ
૫૫
સંવર-સમાધિ, ગત ઉપાધિઆચાર્ય સંવરમાં સમાધિ અનુભવના અને ઉપાધિ ને નહિ આવકારનારા અર્થાત્ બાહ્ય પ્રત્યે બહુ અપેક્ષાભાવ નહિ રાખનાર હોય છે. પછી એ શાને બીજો શબ્દ બોલે? સાધુએ કેઈ અપેક્ષા ન રખાય, આ શીખવાનું છે. દશવૈકાલિક સૂત્ર કહે છે “જે ભવંતિ અણિસિયા” સાધુ નિશ્રા-પરાધીનતા-અપેક્ષા વગરના છે, કેઈના આધારે જીવનારા નથી. પોતાના શરીર પ્રત્યે પણ નિ:સ્પૃહી છે; એટલે કે “શરીર સારું સુખાકારી લષ્ટપુષ્ટ હેય તો ઠીક રહે; સાધના સારી કરી શકાય, આમ સારા પુષ્ટ શરીરની સ્પૃહા નહિ. માત્ર સાધનાની સ્પૃહા, તેથી તપથી શરીર સહેજ દુબળું પડયું તો રેવા ન બેસે, ખેદ ન કરે. એમને શરીરના દુ:ખમાં મનને કઈ હીનતા-દીનતા નહિ. આ સાધુની સમાધિ દશા છે, બાકી બાવા ગી પણ ઘર છોડી નીકળી તે પડયા એટલે અલબત્ એમણે અપેક્ષા તો ન રાખી, પણ નવરાધૂપ ફક્કડ લંગોટિયા લાલ, ઝાડ નીચે બેસી અલકમલકની વાતો કરતા હોય, તો તેમાં સમાધ ન રહે, કેમકે એમને શાસ્ત્રવ્યવસાય નહિ એટલે “નવરું મન તે શેતાનનું ઘર, પાપની વાતો ચાલે, એ વાત ઉપાધિની ચાલે છે એમ કહેવાય.
તપ બે પ્રકાર છે, તમે ગુણ બે પ્રકારના છે. બાહ્ય ને આત્યંતર. તપ એ ગુણોની ખાણ છે. સ્વાધ્યાય, તપ, કાઉસ્સગ ભરચક કરે, સ્વાધ્યાય ભરચક પ્રમાણમાં, કાઉ
સ્મગ ભરચક પ્રમાણમાં, ધ્યાન ભરચક પ્રમાણમાં, એમાં સંવર સમાધિ છે; કેમકે ત્યાં બીજી ત્રીજી વસ્તુનો અપેક્ષાભાવ નથી. એમને દુન્યવી માન-પાન કશું જેતું નથી.
Page #67
--------------------------------------------------------------------------
________________
૫૬
નવપદ પ્રકાશ ' વાપરવામાં અમુક જ ચીજ જોઈએ, એ પાછી આવી જ જોઈએ.’ એવી બધી અપેક્ષા એ ઉપાધિ છે.
જો તેના બદલે કોઈ અપેક્ષા ઉપાધિ રાખેલ નથી, જેવુ આવે તેવું ચાલે છે. હિસાબ એક, સારું-નરસું, ફાવતું-નફાવતુ કર્યા વિના વાપરીને ઊભા થઈ જવાનું. વાપરતાં કે વાપરવા પાછળ એની કોઈ પિજણ નહિ, ત્યાં સમાધિ રહે.
સમાધિ મળે તે માટે અનશન, ઊણાદરી, દ્રવ્યસક્ષેપ, રસત્યાગ, સ’લીનતા, કાયકલેશ વગેરે બાહ્ય તપ રાખેલ છે, કેમકે આમાં સારી રીતે ટેવાઈ જવાથી દેહાધ્યાસ,-દેહુમમતા -કાયસુવાળારા ઘટતી આવે છે, તેથી જરા જરામાં મન અગડતું નથી. જે-તેથી ચલાવી લેવાના જ હિસાબ, કષ્ટ– અગવડ સહી લેવાના હિસા, બાહ્ય પ્રવૃત્તિ-એલ-વિચારો ઓછા કરવાના જ હિસાબ...આવુ કાંઈ રાખે તે તે સમાધિ આપનાર છે. આ મધુ` મારું તપ છે, બાહ્ય અને આભ્યન્તર એ પ્રકારના તપમાં જ ખુશાલી એ સવરની સમાધિ છે. મારું ને અભ્યંતર તપથી કાયા કસાય છે, મન મેડાય છે, તેથી આશ્રવ રોકાઈ સવર થાય. એમાં ચિત્તને સ્વસ્થતા છે, સમાધિ છે.
જડની અપેક્ષા આછી કર્યા વિના સમાધિ ન મળે.
ઉદાહરણ: એકવાર એક શ્રાવકે રત્નાકરસૂરિજીને પૂછ્યું-સાહેબ પરિગ્રહ કેવુ પાપ?” પૂછવાનું કાણુ, શ્રાવકને ખુઅર પડી ગયેલી કે મહારાજ પાસે મેાતીઆની કે રત્નાથી પાટલી છે. એ છેડાવવા પૂછ્યુ. ‘પરિચ ુ કેવુ પાપ !” રત્નાકર સૂર કહે મેરુ પાપ; એમ કહી તેનુ વિવેચન કર્યુ. પછી શ્રાવકે કહ્યું, ‘આપે કહ્યુ તે હૈયે
Page #68
--------------------------------------------------------------------------
________________
આચાર્ય-પદ
પ૭ જચતું નથી. બીજે દિવસે વ્યાખ્યાનમાં તેની જ બીજી રીતે છણાવટ કરી તે શ્રાવકે તે જચતું નથી એમ જવાબ આ ! આમ કેટલાય દિવસ ચાલ્યું. ત્યાં જુદી જુદી રીતે “પરિગ્રહ એ મહા પાપ કેમ? ? એ એક જ વિષય ચર્ચા કર્યો, ને શ્રાવકે એક જ જવાબ આપો - હે જગ્યું નહિ,
રત્નાકરસૂરિએ આત્મનિરીક્ષણ કર્યું. પિોતે રનની પિટલી રાખી હતી એટલે એ જડ પદાર્થની અપેક્ષા હતી, તે રનના ચૂરેચૂરા કરાવી નખાવી દીધા, પછી અપેક્ષા ગઈ. હવે વ્યાખ્યાનમાં ગજબનો પ્રાણ પૂરા તે પછી તો શ્રાવક તે સાંભળીને રડી પડ; પરિગ્રહપાપની ભયાનકતા સાંભળી છાતીએ તે ભેદાય.
શ્રાવકે કહ્યું સાહેબ! વ્યાખ્યાનની આજે ખૂબ અસર થઇ, રત્નાકરસૂરિએ કહ્યું : વિદત કાઢી નાખ્યું; અપેક્ષા ફગાવી દીધી, ચિત્તમાં સમાધિ આવી ગઈ, પરિગ્રહ હેય ત્યાં સમાધિ મુકેલ,
પરિણતિવાળે શ્રાવક હતું અને રત્નપોટલીની ખબર પડેલી, રોજ રોજ પરિગ્રહ અંગે પ્રશ્ન પૂછતે હતો. પરંતુ છેલે મુનિએ રત્નોનો ચૂરો કરી ઉરાડી મૂક, એમાં અત્યાર સુધી આચાર્યની હોઠની વાણી હતી, હવે તે દિલની વાણી થઈ. આમ સંવરમાં સમાધિ થઈ.
આચાર્ય જિનશાસનને પૂરે ન્યાય આપીને જગતનાં જીનું ભલું થાય એ રીતને ઉપદેશ આપે છે, જે પંચાચારને સ્વયં પાલક છે, જે સત્ય માર્ગને જગતને ઉપદેશ સમ્યફ રીતે કરે છે, તેથી શાસન અવિચ્છિન્ન ચાલ્યું આવ્યું છે, એવા આચાર્યને સાચા પ્રેમથી નમસ્કાર કરો.
-
- -
-
-
-
-
Page #69
--------------------------------------------------------------------------
________________
૫૮
નવપદ પ્રકાશ
(કાવ્ય-ઢાળ) પંચ આચાર જે સુધા પાળે, મારગ ભાખે સાચે, તે આચારજ નમીએ, તેહશું પ્રેમ કરીને ભારે
ભવિકા ૦ (૧) અર્થાત આચાર્ય એવા છે કે જે પંચાચાર “સુધા અર્થાત્ સારી રીતે પાળે છે, અને ભવી જીવોને સાચે માર્ગ ભાખે છે, તે આચાર્યને નમીએ, પણ કેવી રીતે? તો કે “તેહશું? એમના પ્રત્યે જાગે અર્થાત જાત્યઅસલી પ્રેમ કરીને નમીએ.
આચાર્ય પદે બિરાજમાન સુધા-રામ્ય રીતે પાંચ આચારનું પાલન કરે છે.
ઊંધા એટલે અવળી રીતે અવિધિથી, માર્ગને પાળે, એમાં ખલના પમાડે. પાલન કરે પણ ગરબડિયું દોષવાળુંએ ઉઘા પાલન કહેવાય
સુધા એટલે સમ્યફ રીતિએ અર્થાત શાસ્ત્ર કહેલ વિધિ-રીતિ-નીતિ સાથે તથા શાસ્ત્રો કહેલ ભાવ સાથે માર્ગનું પાલન કરવું તે –પંચાચારના દરેક આચારવું વિધિસર અને તેને ચોગ્ય ભાવે સાથે પાલન કરે તે સુધા. પાલન, એથી બાહ્ય પાલનમાંથી આત્યંતર પરિણુતિમાં જવાય,
દા. ત. જ્ઞાનાચારનો આ પ્રકાર છે કે “કાલે વિષ્ણુએ બહુમાણે... - હવે જે જ્ઞાન ભણુતા પહેલાં આ સ્વાધ્યાય-ગ્યા શાએ કહેલ કાળ, વિનયના વિવિધ પ્રકાર, આંતર બહુમાન વગેરે સાચવે, એમ વિધિ-નીતિથી ભણે તે અંતરમાં જ્ઞાનની પરિણતિ ઊભી થાય,
Page #70
--------------------------------------------------------------------------
________________
આચાર્ય-પદ
જીવનમાં જીતવાનું છે તે આંતરિક શુભ પરિણામ. પર; અને તે આંતરિક પરિણતિ આચારના સુધા પાલન. પર અવલંબે છે.
પરિણતિ એ નાજુક ચીજ છે. પરિણતિ ક્ષપશમ પર આધારિત છે, ક્ષયોપશમ પણ નાજુક છે. તે કયારે બંધ પડી જાય તે કહેવાય નહીં,
દા. ત., ચારિત્ર મોહનીય કર્મની પ્રકૃતિનો પશમ છે તે, તે પ્રકૃતિનો વિપાક ઉદયનો નિરોધ કરીને થાય છે.
“ નિષેક’ એટલે?
કર્મ બંધાયા એટલે કર્મ જેટલી કાળ-સ્થિતિમાં છે, તે કાળ-સ્થિતિના પ્રત્યેક સમયે વિપાકમાં આવવા યોગ્ય કર્મલિકે ગોઠવાઈ ગયા એને “નિષેક કહેવાય. નિષેક એટલે એકેક સૂમસમયે ઉદયમાં આવવા યોગ્ય અમુક અમુક કદળિયાં (કમ અણુ)ની રચના. જેમ જેમ તે તે એકેક સમય આવે જાય, તેમ તેમ તે તે સમયનાં કર્મદાળમાં ઉદયમાં આવવાનાં, વિપાકમાં આવવાનાં. હવે ક્ષપશમ કરે એટલે કર્મને ઉદયમાં આવતાં પહેલાં એનો વિપાક રેકી લેવો. એ એવી રીતે કે શુભભાવથી તેના ઉદય-સમયના પૂર્વ સમયમાં તેનું સજાતીય હળવા કર્મમાં સંકુમણુ કરે, એટલે કે એના જેવી બીજી પણ મૃદુ ક–પ્રકૃતિમાં તેને ભેળવી દે, એટલે હવે એ એની સાથે પછીના સમયે ઉદયમાં તો આવશે, પણ પિતાને. મૂળ ઉગ્ર રસ-વિપાક સ્થગિત થઈને મૃદુ રવિપાકથી, ઉદયમાં આવશે.
દા. ત. સાધુપણું, તેમાં ત્રીજી કષાયની ચોકડીને અર્થાત પ્રત્યાખ્યાનાવરણ ક્રોધાદિ કષાયમોહનીય કર્મોને. ક્ષિપશમ જોઈએ, તે ક્ષયોપશમ કરવા માટે એ મોહનીય
Page #71
--------------------------------------------------------------------------
________________
નવપદ પ્રકાશ
-કર્મનું સમયે સમયે તેથી હળવા સંજવલન કષાયનાં મેહનીય કર્મમાં સંક્રમણ કરે જાય; એટલે હવે એ સંક્રમિત થઈ ગયેલ કમ મૃદુ રસથી ઉદયમાં આવવાનાં, આમ જે એનો મૂળ રસને ઉદય અટકી ગયે, એનું નામ ક્ષપશમ, એ જ્યાં સુધી શુભ ભાવ દિલમાં જાગતો રહે
ત્યાં સુધી પશમ ચાલુ. ઉદયમાં આવવાને ટાંપી રહેલા -અશુભ કર્મોનું તેવા પ્રકારના શુભ ભાલ્લાસના બળે સંક્રમણ કરવું પડે. પછી મૃદુ રસના કષાયમાં સંમત થઈ તે રૂપે ઉદયમાં આવે, એટલે રસને પાવર એ છે થઈ જાય, અથાત મૂળ રસ-વિપાક સ્થગિત થઈ જાય, પ્રત્યેક સમયે શુભ અધ્યવસાયના બળ પર ઉબ કષાયકર્મ, મંદ કષાય-કમ સાથે ભળતા જાય. જાગ્રુતિ ચાલુ હોય તે તેને ભેળવતા જવાનું કામ ચાલુ રહે, જ્યાં જાગૃત ગઈ કે ઉગ્ર રસવાની પ્રત્યાખ્યાનાવરણકમરૂપે તે ઉદયમાં આવવાના જ, જાગૃતિ હતી તે એ હળવા રસવાળા કષાયકર્મરૂપે ઉદયમાં આવતા હતા
સ્તબુક સંક્રમણ- ઉદયના પૂર્વ સમયે જ સજાતીય મૃદુકમાં ભારે કર્મ સંકલિત થઈ જાય તે “તિબુક સંક્રમણ કહેવાય છે. આમ વિપાક-ઉદયને નિરોધ કરીએ તો ક્ષયોપશમ થાય. એ શુભ ભાવ ટકાવવાની જાગૃતિ હેય તે જ ચાલુ રહે, કર્મસત્તાને આચાર્યપદની શરમ નથી કે આ આચાર્ય પદ છે માટે ઉદયમાં ન આવું.' એ તો જાગૃતિ ગઈ તો પેલું તિબુક-સંક્રમણ બંધ એટલે ઝટ કષાય મોહનીયાદિ કર્મ ઉદયમાં આવે જ. * આચાર્ય પણ પંચાચાર સુધા પાળે તે જાગૃતિથી આંતરિક પરિણતિ જળવાઈ રહે. આચાર્ય એ માત્ર
મા બાપ કમાન નય કાન, નાક-r
Page #72
--------------------------------------------------------------------------
________________
આચાય -પદ
૬૧
પોતાની આરાધનાથી સતાષ માનીને બેસી નથી રહેતા; તે મારગ ભાગે સાચા’જગતને સાચા માર્ગ તા. ઉપદેશ કરે છે; સાા માર્ગ કહેવામાં તે તણાતા નથી, તેમજ કેાઈ પર ખોટી દયા દા. ત. કેટલાક કહે છે કે-આજના સામાયિક કરવાને સમય મળે છે? માટે રહેવા દઈ દાનને ઉપદેશ કરે, પણ આચાર્ય દયા ન ખાય કે ‘હો ત્યારે આજના જીવાને ચિારાને સમય નથી મળતા તે સામાયિકને! ઉપદેશ રહેવા દ્યો.' એમ. ચિત્ર ભાજન અંગે; કે આજે શ્રાવકોને બિચારાને ધધા જ એવા થઈ ગયા તેથી ત્રિભાજન કરવુ પડે છે તા એના ત્યાગને ઉપદેશ ન કર્યા,’ એમ દયા ન ખાય; તે. રાત્રિભાજન ત્યાગ કે સામાયિકના ઉપદેશ બંધ ન કરે,
એમ કોઈ ઠેકાણે દેવદ્રવ્યના નાશ થતા હોય, તા. ટ્રસ્ટીઓ કે ખીજાની શમમાં પડી દેવદ્રવ્યરક્ષાના ઉપદેશ. મધ ન કરે.
શરમમાં
નથી લાવતા.. સમયમાં કર્યાં. અને ઉપદેશ.
મહાવાર પ્રભુએ શાસન સ્થાપ્યુ. ત્યાથી માંડીને અત્યાર સુધીમાં આચાર્ય સાચા જૈન માર્ગનો ઉપદેશ કરતા આવ્યા છે, તેથી જ જિનશાસન ટકયુ છે, - અવિચ્છિન્ન ચાલ્યું આવ્યું છે.
આચાય પર જાત્ય પ્રેમ' એટલે કે અસલી પ્રેમ. જોઈએ, કૃત્રિમ પ્રેમ નહિ, કૃત્રિમ પ્રેમ આચાય ને મેઢેથી ખુશ કરવા પૂરા કહેવાય, તે ન જોઇએ. ‘જાત્ય પ્રેમ’ એટલા માટે જોઈએ કે જગતના સ્નેહી સંધી પા પ્રેમ આત્માને અહિતકારી લાગ્યા છે, દુનિયાના પ્રેમ બધા ખાટા, બધા મારણહાર ને પવિત્ર-નિ:સ્વાર્થ-ધસૂતિ આચાય પરના પ્રેમ, તે તારણહાર પ્રેમ છે,’ એવી સમજ
Page #73
--------------------------------------------------------------------------
________________
નવપદ પ્રકાશ પૂર્વકનો હાર્દિક નિ:સ્વાર્થ પ્રેમ તે જાત્ય પ્રેમ છે. ન આચાર્ય સિવાય કઈ તારનાર નથી, કેઈ હિતૈષી નથી તેથી, અને આચાર્ય ગુણગણના ભંડાર છે તેથી, તેમના પર સહેજે પ્રેમ જાત્ય પ્રેમ થાય, આવા ગુણના નિધાન જગતમાં કયાં જોવા મળે? માટે તેમના પર જાત્ય પ્રેમ, હાર્દિક સાચો પ્રેમ કરે. એ પ્રેમ કરીને આચાર્યને આપણે નમીએ. આચાર્ય પર હાર્દિક સાચા પ્રેમ કરવાથી એમના ગુણેનો આદર થાય, ગુણેનું બહુમાન થાય, તેમના ઉપકારને ભારે આપણે માથે આવે, મનને લાગે કે પ્રેમ, મમતા કરવા લાયક હોય તો તે આચાર્ય પર છે. તેમના ઉત્તમકેટિના ૩૬-૩૬ ગુણોને કારણે હયું ઓવારી જાય.
(કાવ્ય-ઢાળ) વર છગીસ ગુણે કરી રહે, યુગ પ્રધાન જન મહે; જગ બહે, ન રહે ખિણ કહે, સૂરિ નમું તે જોહે રે
ભવિકા (૨) આચાર્ય મહારાજ ઉત્તમ છત્રીસ ગુણેથી શોભતા છે. શાસ્ત્રમાં આ ૩૬ ગુણની એક છત્રીશી, એવી ૩૬ છત્રીશી આવે છે. તાત્પર્ય ૩૬ રીતે ૩૬-૩૬ ગુણો આચાર્યના વર્ણવેલા છે, એ એકેક ગુણની અનુમોદના પણ કરીએ તો ય મહાન લાભ થાય, ગુણેનું આપણું આમામાં બીજાધાન થાય. જે એકેક ગુણની અનુમોદનામાં મહાત્ લાભ, તે પછી ૩૬ ૪૩૬ = ૧૨૯૬ ગુણોની, એકેક ગુણને નામવાર લઇને, અનુમોદના થાય એમાં કેટલા બધા લાભ!! એટલા ગુણનાં બીજાધાન થાય બીજ વાવણી થાય એ અદ્દભુત લાભ કરનાર બને,
અહીં ૩૬ છત્રીસીના ગુણોના વર્ણનમાં ઊતર્યા વિના ગુણેને નામથી જોઈ લઈએ –
Page #74
--------------------------------------------------------------------------
________________
- રાજા + નનય ,નાના
રાજા ના
5
-
રકમ
જમા
ન
તન
ર
મ
-
-
દ્વાન
ના મકાનમાં
નrir
-
- -
-
- -
- -
- પn
1
જ ના
=
.
આચાર્યપદ
૬૩ (છત્રીસી ૧) ૪ દેશના
૪ કથા આક્ષેપિણી-(ધર્મ પ્રત્યે આકર્ષનાર)
અથ કથા વિક્ષેપિણી–અશુદ્ધ ધર્મમાંથી પાછી વાળનાર) કામ કથા સંવેગિની-(મોક્ષ-દેવ-ગુરુપ્રત્યે ભાવવધક ! ધમ કથા નિવેદિની-(સંસારના દુ:ખનું વર્ણન કરનાર) સંકીર્ણકથા ૪ ધર્મ ! ૪ ભાવના !
૪ સમારણુંદ જ્ઞાન મારણ (વ્રત આચાર યાદ કરાવે) શીલ દર્શન : વારણ. (ખલના અટકાવે) તપ ! ચારિત્ર ! નેદના (ભલ થઈ હોય તે ઠપકો
-
ઓપે) ભાવ વૈરાગ્ય પ્રતિનેદના(વારંવાર ભૂલમાં જાકરે ૪ આર્તધ્યાન | ૪ રૌદ્રધ્યાન ! ૪ ધર્મધ્યાન અનિષ્ટ પ્રાપ્તિ અંગે હિંસામાં આનંદ મિત્રી રિપ ઈષ્ટ વિગ અંગે ! મૃષામાં આનંદ પ્રમોદ પદસ્થ રોગ અંગે
ચરિમાં આનંદ કરણા પિંડસ્થ નિદાન (પરભવ માટે સંરક્ષણમાં આનંદ માંધ્યસ્થીરપાતીત નિયાણું કરવું)અંગે |
૪ શુકલધ્યાન (૧) પૃથકત્વ વિતક પ્રવીચાર (૨) એકવ-વિતર્ક અપ્રવીચાર (૩) સૂક્ષ્મક્રિયા અપ્રતિપાતિ () વ્યછિન્ન ક્યિા નિવૃત્તિ
(છવીસી૨) પ સમ્યક્ત્વ | પ ચારિત્ર
૫ વ્રત ક્ષાયિક | સામાયિક પ્રાણાતિપાત વિરમણ ક્ષાપશમિક ' છેદપસ્થાપનીય મૃષાવાદ વિરમણ
છે પરિહાર વિશુદ્ધિક અદત્તાદાન વિરમણ પશમિક સૂક્ષ્મ સંપરાય છે મૈથુન વિરમણ સાસ્વાદન | યથાખ્યાત 1 પરિગ્રહ વિરમણ
--
-
-
-
-
- -
- - - - ઇ
ના
-
-
-
-
-
- -
- -
Page #75
--------------------------------------------------------------------------
________________
૪
૫ વ્યવહાર
આગમવ્યવહાર શ્રુત વ્યવહાર આજ્ઞાવ્યવહાર ધારાવ્યવહાર
ત વ્યવહાર
પ સ્વાધ્યાય
વાચના
મુચ્છના પરાવ ના અનુપ્રેક્ષા ધકા
૫ પ્રમાદ ત્યાગ
થ
વિષય
કાય
નિદ્રા
વિકશા
બકુભાવના કાં િક િિષિક આભિયાગિક આસુરી સમાહની
૫ આચાર
જ્ઞાનાચાર દેશનાચાર ચારિત્રાચાર તપ ચાર
વીર્યાચાર
NEWS EVE W
(છત્રીસી–૩)
હિસા
૫ આશ્રવ ત્યાગ
ચારી
અબ્રહ્મ
પરિગ્રહ
ષ સમિતિ
ઈર્ષ્યા સમિતિ ભાષા સમિતિ એષણા સમિતિ દાનસડ મત્ત નિક્ષેપણા સમિતિ પારિતાપનિકા સિમિત
૧ સવેગ
આગમાભ્યાસ
ક્રિયા અને ચારિત્રમાં આનંદ રૂપ સવેગ
નવપદ પ્રકાશ
ષટ્ જીવ-નિકાય રક્ષક
પૃથ્વીકાય
અપકાય
તેજસ્કાય
વાયુકાય વનસ્પતિકાય
કાય
પ નિદ્રા
નિદ્રા
નિકા નિકા
પ્રચલા
પ્રચલા પ્રચલા સ્થાનદ્ધિ
પ ઇન્ડિયા
શ્રોત્ર-પ્રાણ-ચક્ષુ: જિહૂવા-સ્પર્શ નેડિય
૫ વિષા
શબ્દ-૨૫-૨ગ - સ્પેશ એ. શબ્દાદિમાં
યતનાવાળા
Page #76
--------------------------------------------------------------------------
________________
--
તેજે ૫ .
-
-
-
-
-
-
-
આચાર્ય
(છત્રીસી-૪) છ લેયા : આવશ્યક | કૃણ ૬ ) સામાયિક ) ધર્માસ્તિકાય નીલ ! ) ચતુર્વિશતિસ્તવ (i) અધર્માસ્તિકાય કાપત | (ii) વંદન
આકાશાસ્તિકાય (w) પ્રતિક્રમણ
કાલ [ (v) કાયોત્સગ () જીવ
(vi) પ્રત્યાખ્યાન (7) પુદગલાસ્તિકાય છ દર્શન ! છ ભાષા ૬ વચનદોષ જન સંસ્કૃત ૧લીક ૨ હીલિત(મકરીવચન)
શૌરસેની | ૩ ખિંસિત હોલા, ગોલા વૈશેષિક પિશાચિકી | આદિવચન ૪ કર્કશ મીમાંસક પ્રાકૃત [૫ નાગૂદ્ધટન “કાકાઆદિવચન નિયાયિક માગે ધો અધિકરણદીરક સાંખ્ય | અપભ્રંશ ! (કવાદીરક
(છત્રીસી–૫)
૭ ભય ઈહલોક ભય ! પરલોક ભય | આદાન ભય આકસ્મિક ભય | આજીવિકા ભય? મરણ ભય અશ્લોક ભય (નિંદા-ભય) ૭ પિંડેષણ-૭૫ાનૈષણ ૭ સુખ ૮ મદરયાન સંસૃષ્ટા
સંતોષ
જાતિ અસંધ્યા
ઈન્દ્રિયજ્ય ઉધતા
પ્રસન્નચિત્તતા ૨૫ અપલેક્ષા
યાલતા
એલ. અવગૃહીતા
સત્ય પ્રગૃહીતા
તપ ઊંઝિતધમિકા | દુર્જનપરિહાર !
-
-
-
-
-
-
શ્રુત
શૌચ
લાભ
શ્રી
Page #77
--------------------------------------------------------------------------
________________
જ્ઞાનાચાર-૮. કુલ વિનય બહુમાન ઉપધાન અનિહુવ વ્યંજન અથ તદુભાય
નવપદ પ્રકાશ (છત્રીસી-૬) દર્શનાચાર–૮ : ચારિત્રાચાર-૮ નિશકિત
૫ સમિતિ નિકાંક્ષિત અને ત્રણ ગુપ્તિ નિવિરતિગિક અમૂઢ દૃષ્ટિ
૪ બુદ્ધિ ઉપ હણ
ત્પાતિકી સ્થિરીકરણ
વિનાયિકી વાત્સલ્ય.
કામિકી પ્રભાવના
પારિણામિકી
-
-
-
-
-
- -
- , મ મ કાન
બસ
કર
,
ક
.
આચારવાન અવધારણાવાન વ્યવહારવાન અપવીડક કારક અપરિશ્રાવી નિર્યાપક અપાયદશી
(છત્રીસી-૭) ૮ કમ
૮ અષ્ટાંગયોગ ૮ મહાસિદ્ધિ જ્ઞાનાવરણ 1 યમ
લઘિમાં દર્શનાવરણ નિયમ
ઈશિતા વેદનીય આસન
મહિમા મેહનીય પ્રાણાયામ યત્રકામાવશાયિતા આયુષ્ય પ્રત્યાહાર
વશિતા નામ ધારણ
પ્રાકામ્ય ગેત્ર ધ્યાન
અણિમા અંતરાય સમાધિ
એશ્વર્ય પ્રાપ્તિ ૮ ગ દષ્ટિ (૧) મિત્રા (૩) બલા (૫) સ્થિરા (૭) પ્રભા (૨) તારા (૪) દીમા (૬) કાના (૮) પર
૪ અનુયોગ ૦ ચરણ-કરણનુયોગ ૦ ગણિતાનુયોગ ૦ ધર્મકથાનુયોગ
૦ દ્રવ્યાનુયોગ
Page #78
--------------------------------------------------------------------------
________________
નવપદ પ્રકાશ
(છત્રીસી-૮) ૯ તવા ૯ બ્રહ્મચર્ય ગુપ્તિ | - ૯ નિયાણ ૦ જીવ ૦ વસતિ
૦ રાજાભિલાષા ૦ અજીવ ૦ સીકથા
૦ ઉગ્રહૂલાત્મજ્યભિલાષા ૦ આશ્રવ ૦ સી-આસન ૦ સી–અભિલાષ ૦ સંવર o સી ગાત્ર
૦ પુરુષાભિલાષ ૦ પુણ્ય ! ૦ ભીતઆંતરે ૦ દેવાભિલાષ ૦ પા૫ ૦ પૂર્વજડિત ૦ શ્રાવકકુળમાં » બંધ
1 - પ્રણીત-ભજન | જન્મની અભિલાષા ૦ નિજર | અતિમાત્રાએઆહાર - કામમાં અતૃતિથી ૦ મોક્ષ | વિભૂષા
બહુયુગલ વિક
વણાની અભિલાષા ક૯૫-- ૯.
અપ્રવિચારી દેવ થવાનું ઉદ્યત વિહારી આદિ...
૦ ચારિત્રની ઈચ્છાથી દરિદ્રતાનો અભિલાષા
(છવીસી-૯) ૧૦ અસવંર ત્યાગી ૧૦ સંકેશ ત્યાગી ૧૦ ઉપઘાત
૦ ૫ ઈન્દ્રિય ૦ ઉપાધિ ૦ ઉપાશ્રય ઉગમ ૦ ઉત્પાદન ૦ મન
૦ કષાય ૦ આહાર - એષણ પરિકમ • વચન
૦ મન ૯ વચન ૬ ૦ ૫રિહરણ જ્ઞાન
1 - કાયા ૦ અજ્ઞાન દશન ચારિત્ર » ઔદિક ઉપધિ અદશન અચારિત્ર • અપ્રીતિક » ઔપગ્રહિક ઉપધિ.
૧ ૦ સંરક્ષણ ૬ હાસ્યાદિના ત્યાગી ૦ હાસ્ય ૦ રતિ ૦ અરતિ ૦ શોક – ભય – જુગુસા
Page #79
--------------------------------------------------------------------------
________________
નવપદ પ્રકાશ
છત્રીસી-૧૦ ૧૦ ચિત્ત સમાધિસ્થાન ૧૦ સમાચારો ૦ સ્ત્રીપશુનસપુસુકમુક્ત]
૦આવસિહિ સ્થાનાસત ત્યારા ! સ્ત્રી અને ... નિસીહ ૦ સ્ત્રીકથા ત્યાગ પાંગદશનત્યાગ ૦ ૫ડિપુછણ ૦ પ્રણીત ૨સ ત્યાગ o શબ્દાદિત્યાગ • પુછણા ૦ અમિત આહારત્યાગ ૦ પ્રશંસાત્યાગ ૦ છેદણ ૦ પૂવક્રીડા સ્મૃતિ ત્યાગ !૦ સુખશીલતા ૦ ઉપ સંપદા ૦ સ્ત્રીઆસન ત્યાગ યાગ ૧ ૦ ઇચ્છાકાર
| મિચ્છાકાર ૧૬ કષાય ત્યાગ
૦ તથાકાર ૦ અયુત્થાન
છત્રીસી–૧૧ ૧૦ પ્રતિસેવા દોષ ત્યાગ ૧ ૧૦ શે િષ ૦ દ | ૦ શકા ૦ આકસ્પયિત્વા ૦ બાર 0 પ્રમાદ | ૦ સહસાકાર – અનુમાનયિત્વા ૭ સુક્ષ્મ ૦ અનાભોગ ૦ ભય : ૭ દૃષ્ટ
૦ બહુજન ૦ આતુર | ૦ પ્રદોષ ! ૦ છન
૦ અવ્યકત • આપત્તિ | ૦ વિમસા | ૦ શાલ _| ૦ તસ્કેવી ૪ વિનયસમાધિ ૪ શ્રુતસમાધિ | ૪ તપસમાધિ
૭ શુશ્રષા ૦ શ્રુતપ્રાપ્તિ • ઈહલોકાથ ૦ સે પ્રતિપનિ • એકાગ્રચિત્ત ન પહેલેકાર્થ ૦ વિદારાધના ! ૦ આત્મ પ્રતિષ્ઠા ન કીતિ આદિઅર્થે ૦ આમ સંપ્ર- e પર પ્રતિષ્ઠા ૦ કેવલ નિજાથે ગૃહિતા !
તપ અનુષ્ઠાન ૪ આચારસમાધિ
o ન ઈહલેકાર્થ ન પરલોકાર્થ ન કીર્યાદિનિમિત્ત ૦ અરિહંતહેતુથી જ આચાર અનુષ્ઠાન
Page #80
--------------------------------------------------------------------------
________________
આચાર્ય પદ્ધ
છત્રીસી-૧૨ ૧૦ વૈયાવૃત્ય, આચાર્યાદિનું 1 to ધર્મ ક્ષમાદિ ( ૧૦ વિનય, અરિહંતાદિને 1 અક૯પાયાદિ પરિહા૨
(છત્રીસી૩િ) ૧૨-ઉપાંગ
૧૨ અગ ઔપપાતિક ૦ નિસર્ગ રુચિ આચારાંગાદિ રાયપાસેણીય ૦ ઉપદેશ જીવાભિગમ ૦ આજ્ઞાત્રેિ ૫નવણુ
૦ બીજ 95 જ બૂઢીપ્રજ્ઞપ્તિ • વિસ્તાર ચંદ્ર પ્રજ્ઞત ૦ સંક્ષેપ ,
૨ શિક્ષા સૂર્ય પ્રજ્ઞપ્તિ
ગ્રહણનિશ્યાવલિ
૦ અભિગમ આસેવન ક૯પાવત પુપિકા પુપચૂલિકા વહિદસા
છત્રીસી-૧૪ ૧૧ શ્રાવક પ્રતિમા | ૧૨ વ્રત (શ્રાવકના) ઉપદેશક
૧૩ ક્રિયા સ્થાપ-દેશક, વ્રત
[, અર્થ કિયા | . અધ્યાત્મક્રિયા * સામાયિક
• અનર્થ 95 (માત્માનાં . પૌષધ
, હિંસા , કલશ) • પ્રતિમા આકસ્મિકી ;
માન 99 • બ્રહ્મચર્ય
દકિી છે અમિત્ર છે. • અચિત્ત • મૃષા ; - અનારંભ
લાલ
- પથિકી ઉદિષ્ટ - શ્રમણભૂત
૦ કિયા ૦ ધર્મ
છે. by
- ઉપદેશક
દશન
માયા
- અદત્ત
'
Page #81
--------------------------------------------------------------------------
________________
નવપદ પ્રકાશ
૧૨ ઉપયોગ ૫ જ્ઞાન ૩ અજ્ઞાન ૪ દશન
છત્રીસી-૧૫ ૧૪ ઉપકરણધરા ૧૦ પ્રાયશ્ચિત્તદાતા. • સુખત્રિકા • આલોચના • ૨હરણ • પ્રતિક્રમણ ૩ કપડાં
• તદુભય - ૭ પાત્રો પકરણ , વિવેક * મારક
• કાસગ • ચાલક , તપ
એનવસ્થિત , પારાંચિત
છત્રીસી-૧૬ ૧૨ તપ ૧૨ ભિક્ષુપ્રતિમા ] ૧૨ ભાવના ૬ બાહ્ય
અનિત્યાદિ ૬ અત્યંતર
છરીસી-૧૭ ૧૪ ગુણસ્થાનકમાં _૧૪ પ્રતિરુપાદિ-ગુણયુક્તતા
નિપુણ | પ્રતિરપ • અપરિશ્રાવી ૮ સૂપદેશી | તેજસ્વી
• સૌમ્ય • સ્નેહ
• યુગપ્રધાનાગમ • સંગ્રહશીલ, • પુષ
• મધુરવાકય • અભિગ્રહમતિ • પ્રાણ • ગંભીર
અવિકથાકાર , ઉત્તિ
| ધૃતિમાન - અચપલ , પનક
• ઉપદેશપર , પ્રશાંતહૃદયવાળ
• હરિત • અંહસૂક્ષ્મ
Page #82
--------------------------------------------------------------------------
________________
આચાર્યપદ
છત્રીસી-૧૮ ૧૫ મેગ-ઉપદેશક | ૩ ગારવ ૧ ૩ શલ્ય : - સત્ય
I રસ-રદ્ધિ શાતા | માયા • નિયાણુ • મૃષા
- મિથ્યાત્વ - મિશ્ર
૧૫ સંજ્ઞા • અસત્યામૃષા • આહાર
• લોલ મનનો તથા વચનનો
ભય ગ=૮
, પરિગ્રહ ઔદારિક
ઘ
વીય-આહારકગી • મૈથુન
મિશ્ર સાથે-૬ • માન
. મેહ કામણ ૧ • માયા
| વિચિકિત્સા
. શેક છત્રીસી–૧૯ ૧૬ ઉદ્દગમદોષો
૧૬ ઉત્પાદન દોષ • આધાકમ
- ધાત્રી . ઔદેશિક , પરાવતિત છે , આહુત
• આવના મિશ્રજાત
ઉભિન્ન , નિમિત્ત - થાપના
- માલાપહૃત • વનીપક - પ્રાસંતિક
આરોઘ
• ચિકિત્સા - પ્રાદુકરણ
| અનિસૃષ્ટ • કીત • અધ્યવપૂરક
માન ૪ અભિગ્રહ
• માયા
પૂર્વસંસ્તવ • ક્ષેત્ર
પંચાત સંસ્તવ • કાળ
• વિદ્યા • ભાવ
• મંત્ર • ચૂર્ણ
ગ
, લોભ
* કહ્યું
Page #83
--------------------------------------------------------------------------
________________
OR
૧૬ વચનવિધિન ૩ કાલ ત્રિક ૩ વચન ત્રિક
૩ લિંગ ત્રિક
•
•
•
પરાક્ષ પ્રત્યક્ષ ઉપનીને પનીન ઉપનીતાપનીત અપનીતાપનીત અપનીાપનીત • અધ્યાત્મવસન
•
•
•
• જ«
ખાલ
વૃદ્ધ નપુસક લીમ
• સ્ટેન
વ્યાધિત
રાજાકારો
ઉન્મત્ત
છત્રીસી ૨૦
૧૭ સમ
૫ પૃવ્યાદિરક્ષા એઈન્દ્રિય તેઈન્દ્રિય ચરિન્દ્રિય પંચેન્દ્રિય અજીવરક્ષા પ્રેક્ષા ઉપેક્ષા પ્રમાજ ના • પિઠાપના
•
•
૧૮ નીક્ષાઢાષપારહાર
-•
•
•
..
• મન
• વચન
કાય
ક
""
""
છત્રીસી-૨૧
અદન
• દાસ
દુષ્ટ
મૂઢ ઋણાત જુગિત ઉપ સ્થિત
ભૂતક શિષ્યનિષ્ફટિક
""
99
નવા મા
૩ વિરાધના
સાત
દેશન
ચારિત્ર
૧૮ પાપસ્થાનક
પ્રાણાતિપાતાદિ પરિહાર
Page #84
--------------------------------------------------------------------------
________________
અચાઇ
છત્રીસીકે૧૮-શાસહસ્ત્ર- ૧૪ બહાથે 4
ધારક { દિવ્ય અને - ૯ છવા૨ અજીવ ! ઔદારિક • ૧૦ યતિધામ અતાત્યાગ ૩ કશું
• મન • ૩ ચોગ
- વચન ને ૪ સંજ્ઞા
• કાયાથી - ૫ ઈજિયના
ગુણાકાથી ૧૮ ] , કૅરિત ૬ હજાર શીલાંગ થાય, અનુદિત ૬
છત્રોલી-૨૩ ૧૯ કાન્સ | ૧૭ મરણપ્રકારનું
ઘાટક
લત ખંભાદિ માવી ઉદ્ધિ શબરિ
નિગડ
(કવિક ખલિણ
આવી ચિ અવાધ અતિક અલાકા વિશાત સશલ્ય તભવ માલ પંડિત મિશ્ર છઘ સ્થ કેવલિ વહાનસ ચૂધપૃષ્ટ, ભકતપરિજ્ઞા ઈગિત પાદપોપગમી
લંબોત્તર સ્તનસંયતિ ભ્રમર. અગલિ વાયેલ કપિત્થ સિરકેપે વણિ પ્રેક્ષ
Page #85
--------------------------------------------------------------------------
________________
•
•
•
•
•
•
૭૪
•
છત્રીસી-૨૪
૨૦ અસમાધિસ્થાન ત્યાગ
કુતકુંતારની તસ્થાયી દિકર
દુષ્પ્રમાર્જિતસ્થાયી. અકાલસ્વાધ્યાયકારી
ઘ ઘશાલાદિસેવી અતિરિક્તશયનાદિ
સેવી
રત્નાધિકપરિભાષી શિવરાપઘાતી ભતાપઘાતી સજલનેાપઘાતી દીર્ઘ કાપી પરાંડ ખાવ વાર વાર ‘ ચૌ’ ઈત્યાદિ વાદી
ઉપશાન્તાધિકરણે
સરજસ્ક પાણિપાદ રાત્રી ઉચ્ચશબ્દક૨ કલહકર
ગણભેદકર • સૂર્ય પ્રમાંણભાજી એષણામાં અસમિત
૫ ગ્રાસેષણાદાષત્યાગ વાદી. સયાજના પ્રમાણ તિરિક્ત ઇંગાલ ધૂમ : અકારણ છત્રીસી-૨૫
•
•
નવાઢ પ્રકારશ
૧૦એષણાદાષ
ત્યાગી
•
•
•
શકિત
પ્રક્ષિત નિક્ષિપ્ત
પિહિત
સહત
૨૧ સમલસ્થાન ત્યાગ એક વર્ષ મા દસવાર લેખ નદી ઊતરવી. એક માસમાં ત્રણવાર નદી ઊતરવી. જાણીને હિંસા કરવી. જાણીને જ મેલવું, જાણીને અદત્ત ગ્રહણ કરવું • મૈથુન : રાત્રિ, ભેાજન આધાકમી ગ્રહણ રાજપિંડ ગ્રહણ ક્રિત ગ્રહણ પ્રામિત્ય ગ્રહણ અભ્યાદ્ભુત ગ્રહણ આચ્છેદ્ય ગ્રહણ વારવાર સવર (પચ્ચક્ખાણુ) નહી કદાદિ ભક્ષણ
•
કાચા પાણીવાલા હાથે ગેાચરી વહેારવી સચિત્તા પાણી કેપૃથ્વીવાળા શરીરે ભાજન સીધુ. ભૂમિ ઉપર એસવું
• છ માસમાં એક ગચ્છમાંથી મીજા ગચ્છમાં જવુ.... હસ્તમૈથુન ચિત્ત પૃથ્વીકાય તથા કાલ–ત્રસકાયઉપર બેસવું. પ્રતિસ’લીન
બુદ્ધાભિજાત્ય લજજાવાન
દાયક
ઊન્મશ્ર
અપરિણત લિપ્ત હિંદુ ત
૧ મિથ્યાત્વ
------
૧૫ શિક્ષાશીલ નીચૈવૃત્તિ:
અચપલ અમાયી
અકુતુહલ અપાવિક્ષેપ પ્રેમ ધાકારિત્વ મૈત્રી
શ્રુતાપ્રેમાદ • પાપાપરિક્ષેપી મિત્રાકાપ અપ્રિય મિત્રસ્ય રહસિ કલ્યાણ
ભાષણ
કલહુવ ન
Page #86
--------------------------------------------------------------------------
________________
G૫
ભાગ
-
શીત ઉણ
-
-
રેગ
તૃણુ સ્પર્શ
=
-
-
-
-
નાના
આચાર્યપદ
છત્રીસી–૨૬ રર-પરિસહ ક્ષુધા-પિપાસાદિ ! ૧૪ આત્યંતર સુધા આક્રોશ
પ્રન્ચિ પિપાસા
વધ યાચના અલાભ
મિથ્યાવ
૪ કષાય અચેલ
૬ હાસ્યાદિ અરતિ
મલ
સરકાર ચર્યા
પ્રજ્ઞા નિષદ્યા
અજ્ઞાન શયા
સમ્યક્ત્વ
છત્રીસી-૨૭ પ્રતિલેખનમાં | છ આરટાદિ | ૨૫ પ્રતિલેખનાના પ વેદિકા દોષત્યાગ ! દોષ ત્યાગ - પ્રસારિતપાદ , આભટ
૧ દષ્ટિપડિલેહણ - જાનું બાહ્ય
૬ ઉદર્વપ્રફ્ફટન છે અને તે લગ્ન મોસલિ
૯ અફોહા | એકેક ભુજાબાહ્ય : પ્રકટક
પ્રર્માજન - વ્યાક્ષિત નચ્ચાવિય
છત્રીસી-૨૮ ૨૭ અણગારગુણ | ૯ કોટિ વિશુદ્ધતા
છે , ૧ કરણસત્ય ! હનન-પચન - પ ઇન્દ્રિયનિગ્રહ : ૧ ક્ષમા ! કયણનો ત્રિવિધે , ૩ મન-વચન- , ૧ વિરાગ્ય | કૃત–કારિત
કાય-નિરાધ | , ૧ વેદના વ્યાસ | અનુમાદિત ત્યાગ • ૬ ષટૂકાયયતના ! : ૧ મારણાંતિકા| • ૧ ગયુતતા | દયાસ • ૧ ભાવસત્ય
છે • સંમદ
-
-
• ૬
વત
Page #87
--------------------------------------------------------------------------
________________
નવપ્રકાશ
છત્રીસી-૨૯
• આસહિ • વિપહિ
ખેલસહિ • જલેસહિ • સહિ , સંભિન્ન સેય - ઓહિ . • રિઉમઈ • વિઉલમઈ • પુલગલદ્ધિ
૨૮ લબ્ધિ - ચારણ , આશીવિસ . કેવલી • ગણહારી • પુત્રવધરે
મહુઆવી સંપાસવ • કુબુદ્ધિ . પાછુસારી . બીઅબુદ્ધિ
તે અગિ નિસગ્ન • આહારગ સીયલેસી
ઉર્મિ દેહલદ્ધિ 5. અખીણમહાણસી
- ચક્કવઠ્ઠી | બલદેવ • વાસુદેવ
ખીરાસવી
૧ પ્રાચની ૨ ધર્મકથી ૩ વાદી
૮ આઠ પ્રભાવક ૪ નૈમિત્તિક ૫ તપસ્વી ૬ વિદ્યાધર
છત્રીસી-૩૦ ૨૯ પાપકૃતવર્જન| ૭ શધિગુણ ૮ અષ્ટાંગ નિમિ. | . લધુતા
તાદિના દરેકના | • આલાદ ૩ સૂત્ર-વૃત્તિ- . આત્મ-પર વાર્તિક=૨૪.
નિવૃત્તિ ૧ ગાંધર્વ
અધ્યામ ૧ નાટ્ય
• દુષ્કરકરણ ૧ વાસ્તુ ૧ આયુર્વેદ - મિશ્યતા ૧ ધનવેદ
છત્રીસી-૩૧ | ૩૦ મહામહ બંધ
સ્થાન વર્જન ૬ અંતરંગારિવાજ કામ-ક્રોધ-લોભ
• વિનય
|
Page #88
--------------------------------------------------------------------------
________________
આચાર્યપદ
છત્રીસી-૩ર ૩૧ સિદ્ધ ગુનું અનુકીર્તન
શરીરના ૩૧ ધર્મોનાં અભાવરૂપ • દિર્ઘતા || • સુરભિસંધતા , લધુપણું • વૃત્તતા | | દુરભિગધતા - શીતપણું • ત્રિકણુતા • તિકતતા
ઉષ્ણપણે - ચતુષ્કોણતા • કટકતા
• સ્નિગ્ધપણું - ગાલાઈ • કષાવતા
• રક્ષતા (વણ)
(તોરસ) • સંસંગતા - અમ્લતા
• રહતા(જન્મ) . નીલ » માધુર્ય
• સંશરીરતા ( શ)
- સ્ત્રીત્વ , કેશપણું • પુરુષત્વ
• નપુંસકત્વ • ગુરુપણ (આ બધાનાં અભાવ રૂ૫ ૩૧ ગુણ)
૫ જ્ઞાનનું અનુકીર્તન મતિજ્ઞાન | અવધિજ્ઞાન | કેવલજ્ઞાન શ્રુતજ્ઞાન ! મન:પર્યવ જ્ઞાન
છત્રીસી ૩૩ ૩ર જીવ રક્ષક | ૪ ઉપગજેતા પૃથ્યાદિ ૫૪ | દેવકૃત સુમ
! • મનુષ્યકૃત બાદર = ૧૦ • તિર્યંચકૃત ૧ પ્રત્યેક વનસ્પતિ. | આત્મસંવેદન
- પીત
• મૃદુપણું
પ વિકલે. સંશિ
પંચે.અસંજ્ઞિ. " = ૧૬ પર્યાપ્ત . ૧૬ અપર્યાપ્ત=૩ર !
Page #89
--------------------------------------------------------------------------
________________
26
*યુગ પ્રધાન જન માહે ?
આચાર્ય આ યુગના પ્રધાન પુરુષ છે. આગળ પડતા મુખ્ય પુરુષ છે, કેમકે ભવી જીવે તેમના પર આકર્ષિત થાય છે, જીવન જીવવામાં તેમનું માર્ગદર્શન લે છે, જન સમાજ તેમને આગળ કરે છે, તેમનાથી હૂંફ્-આાસન મેળવે છે. મુશ્કેલી–મુસીબતમાં આચાર્ય સમાધિ-દાતા છે. પહેલાના સમયમાં રાજા મહારાજા વગેરે આ માટે તેમની પાસે આવતા. એમાં આચાય પાસે રડતા આવેલા તે હસતા થઈને જતા. એવી તેમની સંયમ પ્રભા, તપનું તેજ અને હિતવાણીનેા રણકાર રહેતા. એથી જનતા તેમના પર માહિત આકર્ષિત થઈ જાય છે, એમનાથી પ્રભાવિત થઈ જાય છે. ગામે ગામે ધમ ના અંડલ મૂકતા જાય છે. જગ મેાહે, ન રહે ખિણુ કાહે
નવપદ પ્રકાશ
આચાય જગતને ખાધ સભ્યજ્ઞાન પમાડનારા છે. વીતરાગની વાણીને કરુણાભરી દૃષ્ટિએ જીવાની કક્ષા મુજમ પ્રકાશી એમને બુઝવનારા હોય છે. તે સાથે એક ક્ષણ માત્ર પણ ક્રોધમાં રહેતા નથી; એવી તેમનામાં સતત અવિરત ક્ષમા-સમતા વહેતી રહે છે. એવા ઉપશમભાવમાં એ ઝીલતા હોય છે, એટલે તેઓ કષાયાના પ્રસંગમાં સદા ઉપશાંત રહેનારા છે એ વા એ આંતર-શત્રુઓ સામે વિજેતા જોડે જોદ્ધા રણસુભટ છે. એવાં આચાય નેસૂરિને નમું છું.
આચાર્યાં છે જિન-ધરમના દક્ષ વ્યાપારી રા’
એટલે કે, જિન-ધર્મના શૂરવીર્ વેપારી છે. સ્વયં ક્રમ સામે અને જગતમાં મિથ્યાત્વ સામે મેાટા સગ્રામ
Page #90
--------------------------------------------------------------------------
________________
આચાર્યપદ
છત્રીસી ૩૬
નિ
-
ન
-
વાચના સ ૫
• કુંટવચન
૩ર પ્રકારની ગણિસંપદામાં આયુક્ત ૪ આચાર સંપત ! ૪ શ્રુતસંપત | ૪ શરીર સંપત
ચરણ સંપત્તિ { • યુગપ્રધાનાગમ. | સમચતુરન્સ • નિર્મદતા | શતા
સંસ્થાનતા - અનિયતવિહારિતા પરિચિતસૂત્રાર્થતા | • સંપૂણઅંગે • અચંચલેન્દ્રિયતા • ઉસદિવેદિવમા ગતા
છે. ઉદાત્તાદિપટુવર્ણ'. અવિકસેન્દ્રિયતા ૪ વચનસંપત
|| રચારિત્વમ | સાહષ્ણુતા - અનાહતપ્રતિભા - - મધુરવાકય
૪ અતિસંપત - નિવિકારવચન .ગ્યાયેગ્યપાત્રજ્ઞત | અવગ્રહ
- પૂર્વજ્ઞાને પરિણતે . વિમર્શ ૪ પ્રયોગમતિ
એપારસૂત્રાર્થ દાન . અપાય • સૂત્રપ્રતિ પ્રોત્સા- . ધારણું
૪ વિનય . સ્વશક્તિપરિજ્ઞાન 1. અર્થપ્રતિ - પુરૂષ પરિજ્ઞાન નિહિત્ય
• આચાર વિનય • સ્વપરાળક્ષેત્ર ૪ સંગ્રહપરિજ્ઞા
. શ્રુવિનય પરિજ્ઞાન
* વિક્ષેપ વિનય • સ્વ૫રાનુકૂળ
સંપત | (મિથ્યાત્વાદિમાંથી રોજાવતું ગણુ વિહારોગ્ય | કાઢીને સમ્યય
ગણાવણીયા* વિજ્ઞાન | ક્ષેત્રાદિપરીક્ષા
કુવાદિમાં સ્થા, ભદ્રકાદિને ઉપ- | પવા રૂપ.). દેશથી ગણચિ. ! = તદ્દો પ્રતિઘાત નામાં સ્થિરીકરણ | વિનય (શિષ્યાદિના • સ્વાધ્યાયોપયોગી | વિષયોદિ કષાય
પુસ્તકસંગ્રહ દોષો દૂર કરવા રૂ૫) • તપ-અનુષ્ઠાનાદિમાં શિષ્યાદિને યથાયોગ્ય જોડવા
સંપત
Page #91
--------------------------------------------------------------------------
________________
•
૯૦
ભય ભીષણ
ગાવ
વિધ(વિદ્ધ) ... મૈત્રી પરિષ હિત ટાલ ગતિ અકુશ કચ્છપરિ ગિત • મત્સ્યાદ્વત્ત મન:પ્રદૂષ વેદિકા-મદ્ર
ર
•
અનાદર સ્તબ્ધ
·
છત્રીસી-૩૪
ફર ઢોષ રહિત વંદના કરવાઅધિકારી
સ્ત્રી કથા
·
-
·
કારણ
સ્તુનિત પ્રત્યેનીક
* તાજેત
શરૂ
નવપદ પ્રકાશ
ડુલિક હીલિત વિપલિ ચિત
દૃાદૃષ્ટ
સિગ
કર મેચન અનાલિદ્ધ
ન્યૂન ઉત્તરચૂલિક
મૂક
૪ વિકથા રહિત ભક્તકથા. દેશા • રાજકથા છત્રીસી-૩૫ ૩૩ આશાતના
૧ પૂરઃ ૨ પાર્થ, ૩ આસન, ગમન- સ્થાન (ઉભા રહેવુ) નિષીદન (૩૪૩–૯) ૧૦ આચમન ૧૧ આલાચના (ઇરિયા.) ૧૨ પ્રતિશ્રવણ, ૧૩ પૂર્વાલપન ૧૪ આલાચન (ગાચરી આલોવવી) ૧૫ ઉપર્શન, ૧૬ નિમત્રણ, ૧૭ પૃષ્ટઆહારદાન, ૧૮ અ-પૃષ્ટભેજન, ૯ અતિશ્રવણ, ૨૦ કશ સ્વરથી આલવુ, ૨૧ જવામ પાતાના સ્થાનેથી આપવા. ૨૨ શુ?” એમ કહેવુ, ર૩ ‘તમે” એમ કહેવું ૨૪ ગુરુની વાતથી રાજી ન થવું, ૨૫ ભૂલ કાઢવી, ૨૬ વચમાં ખેલવુ, ૨૭ ૫ દા ભાંગવી. ૨૮ કો-વિસ્તાર, ૨૯ આસનને પગ લગાડવા, ૩૧ આસન ઉપર બેસી જવુ, ૩૦ સચારાને પગ લગાડવા, ૩ર ઊંચ બેસવુ, ૩૩ સાં આસને બેસવુ.
૩ત્રણ પ્રકારના (મન-વચન-કાયા) વીર્યાચારને છૂપાવે નહિ.
Page #92
--------------------------------------------------------------------------
________________
*:
,
, "
"
છે.
આચાર્ય પ. ખેલનારા છે, તે સુભટ બની વિજય મેળવીને શાસનની શાન બઢાવનારા છે, પ્રાણના ભાગે પણ શાસનનો અંડા ઊંચે રાખનારા છે. (કાવ્ય-ઢાળ) નિત્ય અપ્રમત્ત ધમ ઉવએસે, નહિ વિકથા ન કષાય; જેહને તે આચારજે નમીયે,
અકલુષ–અમલ–અમાય રે. ભવિકા ૧૩ - આચાર્ય નિત્ય અપ્રમત્ત બનીને ધમને ઉપદેશ આપનાર છે. ધર્મ સિવાય બીજી વાત નહીં. ધર્મ સિવાય જે વસ્તુની વાત કરવાનું મન થાય ત્યાં સમજવું કે દિલમાં તેની આગ છે. અર્થ-કામની આગમાં ને માન-સન્માન અને મેહ-મમતાની આગમાં જે કઈ સંસારી સળગી રહ્યો હેય તેને ધર્મ સિવાયના અર્થ-કામની વસ્તુને ઉપદેશ કરે, તે બળતામાં ઘાસલેટ હેમવાનું થાય; પણ જગતના એ સંસારી જીવો પર જે દયા હેય તે તેની અર્થ-કામની આગને ઠારવી જોઈએ અને તે ઠારવાનું ધમથી જ બને, માટે આચાર્ય નિત્ય અપ્રમત્ત રહીને ધર્મને ઉપદેશ કરનારા હેય છે.
આચાર્ય નિત્ય અપ્રમત્ત એટલે પ્રમાદને ત્યાગ કરનારા છે. પ્રમાદ એટલે નિદ્રા, વિકથા, વિષય, કષાય અને માદિ વ્યસન વગેરેથી હમેશા પર રહેનારા-દૂર રહેનારા આચાય છે. - પ્ર—નિદ્રા-પ્રમાદનો ત્યાગ એટલે શું થાય નિદ્રા ન લે?
-
:
*
*
:. કે.
*
Page #93
--------------------------------------------------------------------------
________________
૨૨
નવપદ્મ પ્રકાશ
ઉ-લે,પર'તુ અર્ધ જાગ્રત જેવી નિદ્રા, અધ નિદ્રા.જેમાં આંતરિક સાયેલ શાસ્ર-તત્ત્વાનુ મનેામ થન જાણે અવ્યકત રૂપે ચાલુ હોય, અર્ધ જાગ્રત કેમ ? તો કે મગજ પર સ્વામ ચિંતા, ગચ્છચિંતા, સંઘશાસન ચિંતા, વગેરેના ભાર છે,
પાંચ પ્રકારના પ્રમાની જેમ આઠ પ્રકારના પ્રમાદ પણ છે જેવા કે ૧ અજ્ઞાન, ૨ભ્રમ, ૩ સંશય, ૪ વિસ્તરણ, ૫ રાગ, ૬ દ્વેષ, ૭ધના અનાદર, ૮ ધ`માં નિરુત્સાહ,આવા આઠ પ્રકારના પ્રમાદથી આચાય દૂર રહેનારા હોય છે.
નિત્ય અપ્રમત્ત કેમ ? તેા કે આચાર્ય સાધનામાં સદા સાવધાન રહેનારા હાય છે, આચાય શુદ્ધ ધર્મના ઉપદેશ કરનાણ જગતને આધાસનનુ એક જ સ્થાન છે.
‘નિત્ય અપ્રમત ધર્મ વઍસે, નહિ વિકથા ન કષાય ?
આચાર્ય પાસે ન મળે વકથા, ન મળે કષાય. આચાય શુદ્ધ ધર્મની જ વાત કરે છે, એટલે આચાય શ્રીજી ત્રીજી વાતમાં પડતા નથી. કેમ?
ધર્માંપદેશથી જ ખરેખરી શાંતિ-સમાધિઆશ્વાસન મળે છે.
પ્રથાડી રાજકારણની વાત કરી લે તેમાં શું અગડી ગયુ?
ઉ-લેાકાને ધર્મ તરફ આકર્ષવા માટે ીજી વાત કરે, પરંતુ એ વાત કરીને શુદ્ધ ધર્મ તરફ ખેંચી લાવવા પડે; તા વાંધા નહિ. નહિતર જો એ આવડત ન હોય તેા રાજ– કારણ વગેરેની વાત કરીને શ્રોતાના મનમાં રાગદ્વેષ વગેરે કષાય જગાવનારા અને તે મડલ સાથે પકડાવનારા અને ! રાજકથા, દેશકથા, વગેરે કરવાની જ્ઞાનીઓએ ના કેમ
Page #94
--------------------------------------------------------------------------
________________
આચાર્ય-પદ
૮૩
પાડી છે? આટલા જ માટે કે એ કથાઓ કષાયા જગાવનારી છે. માટે ખેલતાં સાવધાની રાખવાની છે કે એથી શ્રોતાના દિલમાં કષાયના ભાવ જાગે નહિ; કદાચ જાગ્યા હાય તા એનું નિવારણ જોરદાર કરતાં આવડવુ' જોઇએ. હાસ્યનું કૌતુક તા કહી દીધું, પરંતુ પછી તરત એમના પર્ ધોધમાર વૈરાગ્યનો વાત કરતાં ન આવડે તેા શ્રોતા શુ' લઈ ને ઊઠે?
શાસ્ત્રોના મ ́થન–પરિણમન વગર આ આવડત ન આવે; ને આવડત વિના કરાતી ધ કથા એ કષાય-કથા બની જાય. પ્ર૦-આચાર્યે જરા વિકથા-કુથલી કરી તા શુ અગડી ગયુ?
ઉ- ભવભાવના " નામના શાસ્ત્રમાં ભુવનભાનુ— કેવલીના ચરિત્રમાં એ બતાવ્યુ છે કે
:
આ
આચાર્ય શાસનના ડેકા અજાવતાં આગળ વધી રહ્યા હતા, ને મેાહુની સેનામાં ખળભળાટ થઈ ગયા. મહામાહ વાકુંવા થઇ ગયા. તે સભામાં ગાજી ઊઠ્યા. જૈનાચાય આપણા વાડામાંથી બકરાં ચારિત્ર-ધના રાજ્યમાં ખેચી જાય છે! આ સભામાં મધા ભાયલા બેઠા છે ભાયલા? આપણા કિલ્લામાં અનાદ્રિ અનંત કાળથી અનંત અનંતને પૂરી રાખ્યા છે! તેવી સુરક્ષિત કિલ્લેબ ધીમાંથી આ એકને પણ તાણી જાય? તે શુ કરી રહ્યા છે. તમે?”
તે સભામાંથી “ વિકથા ” નામની સ્રીસુભટ ઊભી થઈ. તે ખેલી “ શાંત થા મહારાજા ! શાંત થાઓ, હું નાની સુભટ છું પણ આ કામ જુએ આમ પતાવી દઉં છુ, તે ગઇ ને અદૃશ્ય રીતે આચાર્યના દેહમાં પ્રવેશી ગઈ.
·
Page #95
--------------------------------------------------------------------------
________________
سے؟
*
* *
* *
1
.
: "
.
* *
નવપદ પ્રકાશ - પછી આચાર્ય પાસે મુખ્ય અને બીજા લોકે આવતા હેય, એમાં, દા ત એક ભગતે વાત માંડી, કેમહારાજ સાહેબ ? શાતામાં ? આજે સામાન્ય દેખાતા એક ભાઈ જેમની પાસે પૈસા લેવાથી કલ્પના ન આવે એવા એમના તરફથી આજે સરસ જમણ હતું. આચાર્ય કહે, “હે ?
પિલે કહે, “હાજી, જમણ આપનાર અંદરખાને શ્રીમંત ને બહાર સાદાઈથી રહેનાર માણસ હતે.
આચાર્ય,–“ હું? જમણ સાથે સુંદર ફરસાણ વગેરે એવા બનાવેલા કે..”
એમ ? 'વિકથા પિસી ગઈ છે, તેથી આચાર્યને ભેજન-કથામાં રસ પડે, એટલે હવે પોતે જ પૂછે છે -
હા! રસોઈયા કયાને બોલાવે ...... ચાલી વાત આગળ. આવી બધી વિકથામાં કેટલો ટાઈમ જાય, તેને હિસાબ નહી..! પછી પેલે ભગત જવા માંડે ત્યારે આચાર્ય કહે “હા, જુઓ, ભાઈ તમે આવતા રહેજો.’
આ વિકથાને હરામચસકો લાગી ગયો.
પેલા વાતોડિયા ભાઈ કહે: સાહેબ ! આવું તે ખરા પરંતુ આપને સ્વાધ્યાય કરવાનું હોય ને ?"
સાહેબ કહે તેની ચિંતા ન કરશે. મે વર્ષો સંધી સ્વાધ્યાયનું પારાયણ કર્યું છે, તેમાં એક દિવસનું પારાયણ જાય તો કાંઇ ભુલાઈ જતું નથી.'
ઓ વિકથાના ચસકાને કારણે પૂર્વે ભલાઈ ગયા.
SS
સ
નાં
'
'
થાએ વિધી કા ક્રિયામાંથી રસ ગયો. યંત્રવત
Page #96
--------------------------------------------------------------------------
________________
આચાર્યપદ જિંદગી બની, એમાં સંયમને અતરમાથી કમબધે ય રસ ઊડી ગયો !' ને વિકથામાં લયલીન બન્યા !
પરિણામ શું આવે?
વિકથાનો રસ માણસને બેભાન કરી નાખે! પછી પિતાનો આત્મા અને પોતાનાં કર્તવ્ય એવી બીજી કઈવાત ભાન જ ન રહે. ફકત એક જ વિકથા વાતચીત કુથલીનો જ રસ! આવું જે આરાધનામાં બેભાનપણું છે, તે એ ભાવ બેભાનપણને અવતાર આપે! એટલે કે એકેન્દ્રિય પૃથ્વી કાય..યાવત અનંતકાયે નિગાદને અવતાર મળે !' મેં ચૌદ પૂરી જેવા પણ કથેલીના રસમાં મરીને નિંગાદમાં ચાલ્યા ગયા,
નિગોદમાં? હાજી, જેવા ભાવ તેવો ભવ.
કુથલી વગેરેની ગાઠ મૂછ છે તો કુદરત જેણે કહે છે લે જા ગાઢ મૂછને અવતાર નિગાદ અને તકાય એકેન્દ્રિયપણાને. *
જાત માટે વિચારે, આત્મા સામે લેશ પણ જેવું નથી, ને બસ, પૈસાન રસ, કામને રસ, સારા સારા ખાન પાનને રસ, રૂપાળી સ્ત્રીઓને રસ સમજી રાખો આ તો અલબેલી મુંબઈ છે, આ બધું પોષવા મળશે, પણ એમાં મરીને કયાં ઘસડાઈ જવાનું છે.
માત્ર એક જ ઈન્દ્રિયનેય રસ લાવો તે ય તે આભાને બેભાન કરવામાં સમર્થ છે.
તે પચેમનિ વિષને રસ કેવાબેભાત કરે? પછી નિગદની ટિકિટ ફાટે! એમાં નવાઈ છે ?
Page #97
--------------------------------------------------------------------------
________________
નવપદ પ્રકાશ
આરાધના મળી હતી, આત્માનું જ્ઞાન મળ્યું હતું. પણ આચાય જેવાએ જાગૃતિ ન રાખી તો કસત્તા કહે છે. ‘ જાઓ નિગામાં ને ત્યાં અનતા કાળ પસાર કરો !
પાંચ પ્રમાદમાં વિષયપ્રમાદ’ આવે. આચાય એનાય ત્યાગી હૈાય છે. કેમકે એ સમજે કે જો ક્ષણવાર પણ. પ્રમાદ કર્યાં, એટલે દા.ત. માત્ર એક શ્રોત્ર-ઈન્દ્રિયના નિદા વિકથામાં રસ ઊભા કર્યા, તે તેને હરામચસકા લાગ્યા સમજો! પછી પૂછ્યુ ચાલે લાંબું, પછી એ રસ લાંખા. કાળ ચાલીને તેમાં આત્માને લયલીન કરી આરાધનાનું ભાન ભૂલાવે, સ્વાધ્યાયનુ ભાન ભૂલાવે ! આ બધુ આચાય સમજતા હોય છે, તેથી ક્ષણ વાર પણ વિષયર્સના ય પ્રમાદ નથી કરતા. પ્રમાદમાં કષાયો પણ છે, કષાયામાં ક્રોધ, માન, માયા, લાભ આવે, એમ રાગ-દ્વેષ આવે. એમ હાસ્ય, મજાક, હરખ ઉદ્વેગ વગેરે પણ આવે. આચાય આ કોઇ જ કષાયને કરતા નથી.
૮૬
આચાય જાણે છે કે સસારને ડયા છે તે, સંસાર વિષય ક્યાયની આગનું ઘર છે માટે તેને છેડો,
તા હવે એ આગ પાછી અહી ઊભી કરવી ?
કોઈ પૂછે કે તમને અભિમાન નથી આવતું ? ” તા જવાથ્ય એ કે અભિમાનની આગમાંથી છૂટવા તે આ સાધુપણું લીધું છે, હવે શા સારુ એ આગ પાછી નાંતરવી ? ક
આચાર્ય તત્ત્વના વેત્તા છે તેથી તેઓ સમજે છે કે આ વિથા વિષય, કષાય તે મારા આત્માના નિળ
Page #98
--------------------------------------------------------------------------
________________
આચાર્ય-પદ સ્વરૂપમાં નથી. એ તે આત્માની કદરૂપી અવસ્થા છે; એ વિકાર છે, બગાડે છે. હવે તેની છાયા પણ નહિ લેવાની. એ એમને નિર્ધાર છે.
પ્ર–અહીં એક સવાલ થાય કે પાંચ પ્રમાદમાં જોદ્ધા જેવા કોણ છે?
ઉo- જોદ્ધા જેવો વિષય છે, તે સેનાપતિ જેવો છે. તે આગળ થાય, પછી બીજા કષાય વગેરે પ્રમાદો પાછળ ચાલ્યા આવે, છતાં વિકથા-કુથલી એ પણ મામુલી પ્રમાદ નથી, એ ય બળવાન દ્વો છે. મોટા આચાર્યને પણ પટકે, મહાવૈરાગ્યથી આચાર્યે પહેલાં સાધુપણું લીધું પિસા પરિવાર વગેરે વિષયો મૂક્યા; ઉપરાંત શાસ્ત્રો ભણ્યા છે, એટલે મનમાંથી ય વિષને હટાવવાનું સહેલું બની ગયું છે, તેથી વિષયે ઘણું ઘણું તગેડી મૂક્યા; પણ વિકથાની તક ઊભી છે, આચાર્યું છે એટલે તેમની પાસે ઘણું આવે છે; ને આવનાર બધા ધર્મામા ઓછા જ છે? એટલે એવા ય ગૃહસ્થ આવે કે જે વિકથા માંડે! એમાં વિષય સામે જે મહાવૈરાગ્યની પહેલેથી કિલ્લેબંધી કરી લીધી છે એટલે તે વિષયોથી બચવું સહેલું થયું; પણ વિકથા સામે એવા જોરદાર આત્મરસ અને અતિપ્રબળ સ્વાધ્યાયરસની કિલ્લેબંધી ન કરી શક્યા એટલે વિકથાથી બચવું મુકેલ થઈ ગયું એ “ભવભાવના શાએ બતાવ્યું છે. આ બધું સમજનાર આચાર્ય પ્રમાદ માત્રથી આઘા રહે છે. તે આચારજ નમીયે અશ્લેષ અમલ અમાય રે
ભાવિકા આચાર્ય ઉપશમની મૂર્તિ છે, એટલે
Page #99
--------------------------------------------------------------------------
________________
દર
આચાર્ય એટલે ‘કચરા.
નવપદ પ્રકાશ
અકલુષ, અમલ, અને અમાય છે.
(૧) આચાય અકલુષ છે, એટલે કે તેઓ કલુષથી કલુ ષિત નથી.
(ર) આચાય અમલ છે,એટલે તેમનામાં મળ મલિનતા નથી. (૩) આચાય. અમાય છે, એટલે તેમનામાં માયાથી માયાવિપણ નથી.
કલુષ
પ્ર૦-કલુષ એક જાતના મળ-ચો જ છે, તે અનુસુષમાં ‘અમલ' વિશેષણ આવી ગયુ. તા ‘અમલ’ ફરીથી કેમ કહ્યું ?
આ
ઉકષ એ મારું કચરા છે. દા.ત. જીવ જયા વિનાની પ્રવૃત્તિ, સાંસારિક આર‘ભ સમારંભ વગેરેના બેલ, પ્રિય વાણી, આ કલુષ છે.
આચાય આ કલુષ વિનાના છે. તેમના વાણી-વર્તાવ હમેશા નિષ્પાપ પવિત્ર દયામય હોય છે. હવે તે અમલ’ છે, એમાં—
——‘મલ' એટલે આભ્યન્તર કચરો, દા.ત. દુન્યવી માનાકાંક્ષા, આસક્તિ, અહ્ત્વ, ગારવ સંશયતા....વગેરે વગેરે. આચાય એ મળ વિનાના હોય છે. આચાય અકલુષ-અમલ એટલે એમનામાં મન-વચન -કાયાથી લેશ પણ મલિનતા નથી હોતી.
વળી આચાય ‘અમાય’ અર્થાત્ માયા રહિત હોય છે. એમના વાણી-વર્તાવ અમાયી-માયા રહિત છે. એટલે આચાય નિખાલસ દિલવાળા, સરળ સ્વભાવી, ને ભદ્રક પ્રકૃતિવાળા હોય છે.
Page #100
--------------------------------------------------------------------------
________________
આચાર્યપદ
પ્ર-મલ કહ્યા પછી અમાય ફરીથી કહેવું એમાં પુનરુક્તિ નથી? મળમાં કષા ગણાય, એ જો નથી તો માયા-કષાય પણ નથી. એ નથી આવી જતું ?
ઉ–આવી જાય, છતાં પુનરુકિત નથી; કેમકે કષાયમાં માયાથી બહુ સાવધાન રહેવાનું છે. માયા પર ભાર મૂકવા ખાતર અમાય જુદું કહ્યું. એનું કારણ
" આ માયા દોષ એવો છે કે બહુ સાવધાન રહેનાર સારા આરાધકમાં પણ ચૂપકીથી, ખબર ન પડે તેમ, પેસી જાય છે! દા. ત. આચારાંગ શાસ્ત્ર કહ્યું કે, જે વિશેષ આરાધનાની શકિત છે, ને તેને ઉપયોગ ન કરીએ તે તે માયા છે,
આચારાંગના આઠમાં અધ્યયનમાં ભગવાનનું જીવન અમારી છે, એમ લખ્યું છે, ત્યાં ટીકામાં ખુલાસે છે કે ભગવાન પોતે આરાધનાની શકિતને જરાય ગોપવિતા નથી ' પ્રશકિતને થોડી ગોપવે એટલે કે ન ખરચે, એમાં માયા શી?
ઉકેઈ બાબતના આચરણમાં થોડી ઢીલાશ હાય, પણ જો દુનિયામાં દેખાડે છે કે આ “સારા આચારેવાન છે? તો તે માયા થઈ કહેવાય,
અહીં સમજવું જોઈએ કે તપસ્વીપણાન, વિદ્વાનપણની કે શતપણાને દેખાય તો કર્યો, જે જગતમાં વડાઈ તે થઈ, પણ તે વઈ ક્ષણિક છે, પરંતુ માયાને જે રંગ લાગ્યો તે હંમેશને શહેશે. પછી તે મુખ્ય બાબ
Page #101
--------------------------------------------------------------------------
________________
નવપદ પ્રકાશ
તમાંય નિરંતર બહાર સારા દેખાવાની પરંપરા ચાલશે! ને શક્તિ ગોપાવાતી રહેશે, એમ માયા પિલાયા કરશે.
માયાને કષાય ભારે છે. બીજા કષાય ક્રોધ, માન, લોભ, બહાર દેખાવમાં આવી જાય છે. ગુસ્સો કર્યો તે આંખ ઊંચી જાય છે, એ બહાર દેખાઈ આવે છે. અભિમાન કર્યું, તે ખભે ઉચા જવાને, એ બહાર દેખાશે. લોભ કર્યો, તે દોડધામ પ્રવૃત્તિથી તે જણાય છે. આ ત્રણે કષાયે બહારમાં દેખાય છે. તેથી હિતૈષી બાપ ગુરુ વગેરે તે રોકવા આવશે,
પરંતુ માયા કષાય એવો છે કે તે બહારમાં દેખાય. જ નહીં. માયા દેખાવમાં નહિ આવે, તે તેને રોકનાર નહિ મળે. એટલે પછી કેમ? તો કે આપમેળે એ રોકવાની તાકાત નથી, ને બીજા કેઈરેકનાર મળતા નથી, એટલે માયાની પરંપરા ચાલશે,
દા. ત. રામતી ને તેમનાથને જ્યારથી સંબંધ થયે ત્યાર પછી દરેક ભવમાં નેમનાથ પુરુષ તરીકે, ને રાજીમતી સ્ત્રી તરીકે જન્મે છે. સ્ત્રી-અવતાર માયાથી મળે છે. તો પહેલાં તે ભૂલ કરી હશે તેથી પહેલા ભવે રાજીમતી બની. પરંતુ પછી તે જીવન સારા હતા, પ્રભુની હારોહાર સ્વર્ગમાં જાય છે, તે પછીના ભાવમાં સ્ત્રી-અવતાર કેમ ? તે માનવું પડે કે કયાંક સૂમ માયા થતો હશે,
અનુત્તર વિમાનમાંથી આવનાર બ્રાહ્મી સુંદરીના જીવને માયા લાગી ગઈ ને ? તેઓ સ્ત્રી કેમ થયા?
માયાને લીધે જ, કેટલી માયા કરી ?
Page #102
--------------------------------------------------------------------------
________________
આચાર્ય-પદ
ગુરુ આચાર્ય ભગવંત હતા. તેમણે ભરત-બાહુબલીના જીવ સાધુની સારા મૈયાવચી તરીકે પ્રશંસા કરી; બ્રાહ્મી-સુંદરીના જીવ સાધુને મનમાં આ પસંદ ન પડયું,ઈર્ષા થઈ પણ ગુરુએ કહ્યું તેમાં ખાટી ખોટી હાજી-હા કરી પ્રશંસામાં બહારથી સંમતિ, પણ મનમાં બીજું રાખ્યું, એ માયા. “ ત્યાં આચાર્ય ચૌદ પૂર્વ ધર છે, બાપ છે, ગુરુ છે. જે બોલતા હશે, તે બરાબર બોલતા હશે, આવું સરળ ન વિચારતાં મનમાં માયા રાખીને ખોટો દેખાવને રાજી કર્યો, માયાના પરિણામે તે સ્ત્રી બન્યા.
આમ માયાકષાય પ્રચ્છન્ન ગુપ્ત શત્રુ છે. તેથી તેના ત્યાગની વિશેષતા દર્શાવવા માટે “અમાયી” એ જુદો ઉલ્લેખ કર્યો,
Page #103
--------------------------------------------------------------------------
________________
નવપદપૂજા પર વાચનાઓ દાદર
વાચના
તા. ૧૫-૨-૮૦
આચાર્યપદ (કાવ્ય-). જે દિયે સારણ–વારણ–ચાયણ
પડિયણું, વળી જનને; પટધારી ગછ થંભ આચારજ,
તે માન્યા સુનિ મનને રે. ભાવકા અWમિયે જિન-સૂરજ કેવળી-ચંદે જે જગદીવે; ભુવન પદારથ પ્રકટન ૫૯
તે આચારજ, ચિરંજીવ રે ભવિકાટ ત્રીજા પદે બિરાજમાન આચાર્ય ભગવાન જનનેઆશ્રિત જનને સારુણા-વારણ-ચોયણા-પડિયણ કરનારા છે,
“સારણું–અર્થાત સ્મારણા એટલે યાદ કરાવવું આશ્રિતએ જે પંચ મહાવ્રત અંગીકાર કર્યા છે, જેમણે સમિતિ-ગુપ્તિ પાળવાની છે, જેમણે સાધુની સામાચારી જાળવવાની છે, તેમને એ કયાંક ભૂલી જતા હોય તેનું આચાર્ય સ્મરણ કરાવનારા છે.
Page #104
--------------------------------------------------------------------------
________________
આચાર્યપદ ૩ વારણા એટલે રોકવું. કેઈ આશ્રિત સાધુ-દોષઅતિચાર-ખલના કરતા હોય, ઉસૂત્ર-ઉમાર્ગે જતા હાય, સામાચારીમાં અવિધિ આદરતા હય, અક૯ય, અકરણીય કે સાવઘમાં પ્રવર્તતા હોય, સાધુ માટે અનિછિનીય જે કઈ વાણી-વિચાર-વર્તાવ કરતા હોય, તેને આચાર્ય કિનારા છે.
ચાયણ એટલે પ્રેરણું–સાહન પ૭ પ્રકારના સંવર તથા ૧૨ પ્રકારના તપ જેવા સુકૃત –શુભકર્તવ્યમાં આચાર્ય પ્રેરણ કરનાર છે, પ્રોસાહન આપનાર છે. દા. ત. આજે પર્વતિથિ છે આરાધ્ય છે, એની વિરાધના ન થાય; માટે શક્તિ ફેરવીને તપ કરો. પરીસહુનાં કાય-કષ્ટ સહવામાં મહાન કર્મ નિજા છે,તે ઉપાડો, સેવા-વૈયાવચ્ચ અપ્રતિપાતી ગુણ છે, પરલોકે સાથે ચાલનાર છે, એમાં પાછીપાની કરો નહિ...વગેરે બાબતની મધુર વાણીથી પ્રેરણું કરે. તેથી સામાને આરાધવાને ઉલ્લાસ થાય,
પડિચેયણા” એટલે વારંવાર પ્રેરણ-પ્રોત્સાહન.
પિતા મુનિને ચેળપટ્ટો કેવી નેહથી પહેરાવ્યો? » ના બાર્યરક્ષિત સૂરિજી મહારાજે તેમના સંસારિકપણાના પિતાને દીક્ષા આપેલી, તે વખતે પિતાએ કેટલીક શરતે સાથે દીક્ષા લીધેલી કે પગે પાવડી પહેરીશ, માથે છત્ર ધરીશ, પીતાંબર પહેરીશ, ગોચરીએ નહિ જઉં, ” હવે એ પાવડી વગેરે કઢાવવા આચાર્ય મહારાજેથી બેલાય એવું નહેતુ, કેમકે એ શખવા છતે દીક્ષા આપવા કબૂલ થયેલા તેથી ધીમે ધીમે આડકતરી રીતે ચોયણાથી એ કઢાવે છે. એમાં છત્રી અને પાવડી કઢાવવા ખૂબીથી
A
:
-
::
*
*
* *
*
Page #105
--------------------------------------------------------------------------
________________
નવપદ પ્રકાશ
૪
આડકતરી રીતે ચાયણા આ કરી કે, કોઈ ગામમાં છે.કરાઆને શિખવાડી રાખેલુ કે ‘ માત્ર એમને વંદન નહિ કરતા, પૂછે તેા કહેજો કે તમે સાધુ કયાં છે તે વન કરીએ ? છત્રી રાખે, તે સાધુ ન હેાય.' શકરાએ તેમ કરતાં પિતા મુનિ ખેલ્યા લે ત્યારે આ છત્રી છેડી દીધી. શકરાએ પછી બહુમાનથી વટ્ઠન કર્યું'. એમ શ્રીગામ પાવડી છેડાવી. આચાર્ય નેતુથી આ આડકતરી રીતે પ્રેરણા કરી. હવે પીતાંબર કઢાવવુ હતું તેની પ્રેા મહુ ખૂબીથી કરી. એક વખત મૃત સાધુનું મડદું ઊંચકીને જંગલમાં જઈ પઢવી આવવાનું હતું તેને માટે ઘણા સાધુઓ તે લાભ પાતાને મળે તેવા આગ્રહું કરવા લાગ્યા. કેમકે ત્યાં આચાય આ રક્ષિતસૂરિજી મહારાજે એ પરઢવવાના મહાન લાભ ખતાવેલા, તેથી પ્રે। પામેલ પિતા-મુનિએ પણ એવા આગ્રહ કર્યો કે આ લાભ મને આપે.'
આ મામત ભગવાન મહાવીરના સમય પછીની છે. તે વખતે જૈનકુળા બંધાયા ન હતા, પાળે તેને ધ હતા, તેથી સાધુ મૃતકને ઊંચકીને જંગલમાં મૂકી આવતા. આય રક્ષિતસૂરિજીએ પઢવાની રીત અતાવી. પિતા શ્રુતિ કહે : ‘ મને આવા લાભ કયાંથી મળે. હું ઊંચકીને ઠેઠ જંગલમાં વિધિસર મૂકી આવીશ.
આચાર્ય મહારાજે કહ્યુ :-‘પણ જુએ એકવાર ઊચક્રયા પછી વચમાં કાંઈ એલાય જ નહિ; તેમ વચમાં પ્રાણાંત કષ્ટ આવે તેાય મડદું નીચે મૂકાય નહીં; નહિતર કદાચ જો ભૂત પ્રવેશ થાય તા ગચ્છ પર્ ઉપદ્રવ આવે. એ તા ઠંડ જગલમાં જ મૂકી દેવાનું. ’ પિતા મુનિએ કહ્યું
Page #106
--------------------------------------------------------------------------
________________
આચાર્ય-પદ ગમે તે થાય ને? ન મુકું વચમાં, જંગલમાં જ મૂકી આવું.' '' તેમણે મડદું ઊંચકયું, આ પહેલા બે ત્રણ સાધુને આચાર્ય મહારાજે શીખવાડી રાખેલ, એટલે જ્યાં હજુ પિતા-મુનિ મુકામની બહાર નીકળ્યા નથી ત્યાં એક મુનિએ પીતાંબર ખેંચીને તરત બીજાએ ચલપટ્ટો એમના શરીરે વીંટી દેવા તૈયાર રાખ્યું હતું, તે પિતા મુનિને બોલવાનું તો હતું જ નહિ, એટલે “ઉં છું” કરતા રહ્યા ને એક મુનિએ પીતાંબર ખેંચી કાઢયું ને બીજા મુનિએ સાથોસાથ ચલપટ્ટો પહેરાવી દીધો. ત્રીજાએ ઉપર કંદોરે બાંધી દીધો,
મડદું નીચે મૂકવાનું તો હતું જ નહિ, એટલે હવે ચેલપટ્ટો પહેરેલા એ વૃદ્ધ મુનિ બહાર નીકળી બજાર આખી વીંધીને મડદું લઈ ગયા, જંગલમાં પરઠવીને પાછા આવ્યા,
આચાર્ય મહારાજ મુનિઓને ધમકાવી બોલ્યા “આપી દો એમને એમનું પીતાંબર.'
પિતા મુનિ કહે: “હવે આખી બજારમાંથી ચલપટ્ટો અડધી ટાંગ ઊઘાડી છતાં પસાર થઈ આવ્ય, દુનિયાની શરમ છોડી. હવે જવાદો, પીતાંબર જોઇતું નથી. આમ ચલપટ્ટો ચાલુ થઈ ગયો,
પિતા-મુનિને ગેચારી જતા શી રીતે ?
હવે એમને ગોચરી જતા કરવા હતા. વાચનામાં સાધુ-ધર્મ બતાવતાં ગોચરી જવાના લાભ બતાવ્યાં છતાં પ્રેરણ લાગતી નહતી; તેથી એકવાર એમને આહાર પૂછવાની મુનિઓને ખાનગીમાં ના કહીને આચાર્ય બાજના ગામમાં ગયા. મુનિઓના સંઘાટકોએ પોતપોતાની ગોચરી
Page #107
--------------------------------------------------------------------------
________________
ક
નવપદ પ્રકારી
લાવી વાપરી લીધી; આમને ગાચી વાપરવા આમંત્ર્યા નહિ. પેાતે જાતે શરમથી બહાર ગાચરી ન જતાં ઉપવાસ પડયા.
બીજે દિવસે આચાર્ય પાછા આવ્યા ત્યારે આમણે ફરિયાદ કરી કે આ જુએ તમારા ચેલાઓ, મારા આહાર જ ન લાવ્યા, મારે ઉપવાસ પડયા.
આચાર્ય મહારાજે મુનિઓને ખાતુ ખાટું ધમકાવી કહ્યું ‘લાવે ત્યારે, આજે હું જ ગાચરી લાવી તમને પાર" કરાવું. મને આવા લાભ કર્યાંથી ? એમ કરી આચાયે ઝોળીપાત્રા લેવા માંડયા!
ત્યાં જ પિતા–મુનિ કહે અરે! અરે ! આ શું કરે છે ? : તમે જિનશાસનના આવા મેઢા રાજા જેવા આચાર્ય, ગાચરી માકલાય ? મને આચાર્યની આશાતનાનુ કેવુ માનુ
પાપ લાગે ! લાવા હું જ ગાચરી નાનું કેવુ
જઈ આગ કે
તે
૨
ગાચરી ગયા. એમને કોઇ એલાવતુ' નથી, તેથી શરમથી કોઇ ઘરમાં જઇ શકતા નથી. એમાં એક ભાક જણે એમને શરમાતા જોઈ માનપૂર્વક એલાવ્યા, અને પાત્રમાં લાડું' ભરી દીધા. મુકામે આવી આચાય પાસે આલેાચના કરી લાડ ગણીને આચાય મહારાજ કહે, પહેલી ગાચરીમાં ૩૨ લાડુ આવ્યા, તેા તમને ૩૨ શિષ્યા થશે’ આમ ચાય ણાથી ગેાચરી પણ ચાલુ થઈ ગઈ,
i,
જ
હું આચા સાધુઓને પાતાના કર્તવ્યમાં સુકૃતામાંસ્વાધ્યાયમાં-આરાધનામાં ચાયણા કરે, એટલે કે પ્રેરણા એટલું ચુકતામાં તેમને સતત જાગ્રત રાખે.
ક
- પરિચાયણા એકવાર ચાયણામેા કરે છતાંય ન
Page #108
--------------------------------------------------------------------------
________________
આચાય-પદ
૯૭
સમજે તે પચિાયણા અર્થાત વારંવાર પ્રેરણાકરે; તેથી આજે સુસ્તી ન ઊડે તેા કાલે ઊડે,
આમ આચાર્ય પોતાના આશ્રિત સાધુઓનું મધુર વાણીથી સારાદિ કરીને ભવ્ય હિત કરી રહયા છે. આશ્રિત સાધુને એમ થાય કે “આચાર્ય ભગવંતને શરણે આવ્યે તા હું નિશ્ચિ ંત બની ગયા, સંસારમાં રહયા જો ધમાં પ્રમાદ થાય, સુકૃત-ક વ્ય ભૂલવાનું થાય તો, ત્યાં કાઈ યાદ કરાવનાર ને એમાં જોડનાર ન મળે, એમ કેટલાય દેષ દુષ્કૃત્યે કષાયા કરવાનુ થાય, ત્યાં કોઈ રોકનાર-રોકનાર નહિ; તેથી માથે ચિંતા હતી ‘મારું શુ થશે ?” પરંતુ અહી પૂ. આચાર્ય મહારાજ અવસરેચિત સારણા -વારણા-ચાયણા-પરિચાયણા કરનારા છે, તેથી મારે ચિંતા નથી. ”
જીવ અનાદિ કુસ’સ્કારોથી વાસિત છે, તેથી જીવને ધ માગ પામ્યા પછી એ સ`સ્કારો નહી જાય છે, માર્ગ ભૂલાવે, કતવ્ય ભૂલાવે, ઉન્માર્ગ આચરાવે; તેથી સારાવારણા,-ચાયણા-પડિચાયણાની જરૂર છે, જેથી પેલા કુસંસ્કારો ઊઠવા ન પામે, ઊઠતાં જ માઈ જાય, અને એમ ધીમે ધીમે ઘસાઈ જાય, આત્માના કચણ સાફ થઈ જાય. સારાદિથી આત્માના દેદાર ફરી જાય, જીવન સુધરી સુંદર સુદતર બનતું જાય.
સાધુ સારણાદિથી કેમ ક’ટાળે નહિ? પ્ર–આચાય રોકટોક કરતા રહે તેથી સાધુ કંટાળે નહિ ? સાધુને આચાય પર અભાવ ન થાય ? -તા, કેમકે સાધુ મૂળ પાયામાં જન્મ મરણના ત્રાસથી થાકેલા તેથી આચાય ને શરણે આવ્યા છે.
G
Page #109
--------------------------------------------------------------------------
________________
૯૮
નવપદ પ્રકાશ નિષ્પાપ જીવન જીવવા સંયમ-ચારિત્ર લીધું છે. સંસરમાં પાપ પાપ ને પાપ થાય છે. ઘરવાસનાં જીવનમાં રેજના હજારે પાપવિચાર, સેંકડો પાપના બેલા અને સેંકડે ઇન્દ્રિયે સહિત કાયાનાં પાપવર્તન ચાલ્યા કરે છે. એથી બચવા સંયમ-ચારિત્ર લીધું છે. તેથી હવે સંયમ-જીવનમાં એક પણ પાપ ન લાગવા દઉં, ભરચક સુકૃત કર્યું જાઉં, તે જ જન્મ મરણના ત્રાસ મટે, ” – સાધુને આ વાત સમજાઇ છે, તેથી સારણાદિથી રાજી રાજી થઈ જાય; કેમકે સારાદિના પ્રભાવે પાપથી બચવાનું થાય, અને સુકૃતને ઉત્સાહથી આદર થાય. એટલે સાધુ સારણાદિથી કંટાળે નહિ, પણ બેલે, “હત્તિ “મિચ્છામિ દુક્કડં- “હવે ભૂલ નહિ થાય. આપ કહે છે, જાગતા રાખે છે, તે બહુ ઉપકાર કરે છે. આપ ને કહેતા હતા તે અજ્ઞાન, મૂઢ ને સહેજમાં ભૂલો કરનારા અમારું શું થાત ? ” સારણ-ચારણાદિથી આમ આચાર્ય પર અભાવ નહિ પણ સદૂભાવ-બહુમાન ઓર વધે.
શુદ્ધ કલ્યાણને અથી સારણાદિથી ખુશ થાય. “શુદ્ધ એટલે એકલું કલ્યાણ જ ઈચ્છનારા. એને ખાનપાનની ખેવના નહિ, સગવડતા-અનુકૂળતાની પરવા નહિ. “આમ સારણાદિથી પિતાના વ્ર આદિની જાગૃતિ રહે, ખલનાનું વારણ થાય; ને સુકૃતોની પ્રેરણા મળે; આથી કલ્યાણ સધાતું રહે,”—એ જ એને ગમે છે, એ જ એને જોઈએ છે, અને આચાર્ય ભગવંત આનું સંપાદન કરનારા હોય છે.
જગદગુરુ વિજય હીરસૂરીશ્વરજી મહારાજના એક શિષ્યની કાંઈક ભુલ થઈ તે આચાર્ય મહારાજે કહ્યું કેમ આમ કર્યું? જાવ આઠ દિવસ મારી પડિલેહણા કરવા આવતા નહિ.”
Page #110
--------------------------------------------------------------------------
________________
આચાર્ય --પદ
熊
તેા પેલા સાધુ એ સજા સાંભળીને ધ્રુસકે ને ધ્રુસકે રડી પડયા. તે મેલ્યા : ‘ મીજી કોઈ પણ શિક્ષા કરો, માસખમણની શિક્ષા કરો, પણ આ નહિ, મારે તરવાનું છે આપની સેવાથી; ને તેજ અંધ થાય તે મારું શું થાય ?” આવા રંગ હતા અંદરના, કારણ કે તે શુદ્ધ કલ્યાણના અથી હતા.
વાત આ છે, સુનિ કલ્યાણના જ અથી એટલે સારણા-વારણા-ચાયણા-પચાયણા એમને બહુ ગમતી; તેથી આચાય સારાદિ કરનારા હાઈ આચાય સાધુઓને પ્રિય રહેતા. • પટવારી ·
આચાય પધારી હાય છે. પટ્ટધારી એટલે ગુરુએ પેાતાની પાટ પર સ્થાપિત કરેલા છે, ને એ પૂર્વાચાની પાટને દીપાવનારા છે, પાને કુશળતાથી ધારણ કરનારા હોય છે. પાટ' એટલે વશના નેતૃત્વને ધારણ કરનારા આચાય છે. અથવા ‘પટ્ટ’ સૂરિશ્મ’ત્રના ગુરુ પાસેથી મળેલા પટ્ટે, તેને ધારણ કરનારા, એટલે કે પટ્ટમત્રના આરાધક હોય છે. આના ઘણા પ્રભાવ હાય છે.
ગચ્છભ’
આચાય ગચ્છથ’ભું છે, ગચ્છને માટે સ્તંભ સમાન છે, ગચ્છના આધારભૂત છે, જેમ નીચેના થાંભલા પર મોટી ઇમારત ઊભી રહી ટકે છે, એમ આચાના નેતૃત્વ પર આખા ગચ્છનો છે, ગચ્છને દર્શન-જ્ઞાન-ચારિત્રરૂપી આત્મહિતની વ્યવસ્થિત સાધનાની સગવડ મળે છે, પ્રેરણા -પ્રેત્સાહન મળે છે.
“તે માન્યા સુનિ મનને રે” –
Page #111
--------------------------------------------------------------------------
________________
૧૦૦
નવપદ પ્રકાશ. આ પ્રમાણે આચાર્ય ભગવંત સારણા-વારણાદિથી ગચ્છની બધી જવાબદારી અને હિત વહન કરનારા છે. તેમના નેતૃત્વ હેઠળ ગચ્છની બધી આરાધના સારી ચાલે છેમાટે તેઓ મુનિઓને ખૂબ ગમી ગયેલા હેય છે. મુનિઓને એમ થાય છે કે અમારે માથે આચાર્ય ભગવંત છે તે તો જાણે અમારે સાક્ષાત ભગવાન છે ! અમારી કેટલી બધી કરુણા ને કાળજી રાખનારા છે કે અમને સંસારના કાદવ-કીચડમાંથી બહાર તો કાયા અને મેક્ષ માર્ગે ચડાવ્યા, પણ હવે સારણા-વારણાદિ કરી કરી દોષ-અતિચાર-ઉન્માગથી બચાવી બચાવી લેવા અમને મેક્ષ માર્ગે આગેકૂચ કરાવી રહ્યા છે.! આ આચાર્ય ભગવાનના આલંબને જ અમે આગળ વધી રહ્યા છીએ, કેવા એ ભવોભવના ઉપકારી ! ” એમ ભાવના ભાવી ભાવી મુનિએ આચાર્ય મહારાજ પર અથાગ ધર્મરાગ કરી રહ્યા છે. મુનિઓના મનને આચાર્ય બહુ ગમી ગયા છે.
આમ જ્યારે વર્તમાન કાળે તીર્થકર ભગવાનની ગેરહાજરીમાં આચાર્ય ભગવાન જ માર્ગદર્શક છે, હિત શિક્ષા આપનારા છે, અને એમ કહેવાય છે કે શ્રી જિનેધર દેવરૂપી સૂર્ય જ્યારે આથમી ગયો છે અને કેવળજ્ઞાનીરૂપ ચંદ્રમા પણ જ્યારે અત્યારે નથી, ત્યારે અજ્ઞાનના અંધકારમાં જગતના જીવોને તત્વજ્ઞાન-પદાર્થજ્ઞાનને અજવાસ ક્યાંથી મળે? પરંતુ આચાર્ય ભગવાન દીપક સમાન છે, એટલે કે જગતના પદાર્થો જેવા સ્વરૂપે સર્વ ભગવંતોએ દેખેલા છે, તેવા યથાર્થ સ્વરૂપે એ તો અને પદાર્થોને ભવ્ય પ્રાણીઓને દર્શાવનાર છે, એના જ્ઞાન પ્રકાશ આપનારા છે. એ પ્રકાશિત કરવામાં આચાર્ય
Page #112
--------------------------------------------------------------------------
________________
૧૦૧
આચાર્યપદ ભગવંત પ-હોશિયાર-કાબેલ છે.
જેમ સૂર્ય કે ચંદ્રની ગેરહાજરીમાં દીવે છતે અંધકારમાં કૂટાઈ ભરવાનું નહીં; કેમકે તે વખતે પદાર્થોને પ્રકાશ પાથરવામાં દી કામ કરે છે, એમ તીર્થકર ભગવાનની ગેરહાજરીમાં પહે-હોંશિયાર આચાર્યો દીપક સમાન કામ કરે છે,
પ્રઢ આચાર્યને માર્ગના ખાલી “પ્રકાશક ન કહેતાં “પ્રકાશનમાં પટ” કેમ કહ્યા!
ઉo-એકલું પ્રકાશક ” કહે તે એમણે માર્ગના તત્વને પ્રકાશ તો કરી દીધો પરંતુ એની સામે મિથ્યાત્વીની દલીલ આવે તો શું ? એટલે જ અહીં આચાર્યને
પ્રકાશનમાં પરું કા, એટલા માટે કહ્યા કે જમાનાવાદીની દલીલનો રકાસ કરી એ જિનાજ્ઞાનુસારી માગને તર્ક-પુર
સ્સર પ્રકાશ નારા હોય છે. દા. ત. “દેવદ્રવ્યનો ઉપયોગ કદાપિ પણ સાધમિક ઉદ્ધાર માટે થાય તો તેમાં સાધમિકનું અધપતન છે,” એવું તર્ક–પુરસ્સાર સમજાવનારા હોય છે,
આજે કેટલાક દલીલ કરે છે કે “આજે સાધમિકની સ્થિતિ નબળી છે, અને દેવદ્રવ્યમાં ઘણું છે, તો એનાથી નાના ઉદ્યોગ ખેલી સીદાતા સાધમિકેને ઘધ આપે. નહિતર જે સીદાતા સાધમિકની સ્થિતિ સારી નહિ હોય તે દેહરે ઉપાશ્રયે આવશે કેણુ? ભલે દેવદ્રવ્ય તેમને સીધું ન આપો, પણ તેનાથી સસ્તા ભાડાની ચાલી બાંધો, ગરીબ સાધમિકને રહેવા મૂકામ તો મળે. ફેકટરી ખોલો, રિજી મળશે. તો સાધર્મિકોને ઉદ્ધાર થશે.”
અહીં જે આચાર્ય પ્રવચન-પટ ન હોય તે આવામાં તણાઈ જાય ને એ ય લોકોને આવું બધું બતાવે. પણ
Page #113
--------------------------------------------------------------------------
________________
૧૦૨
નવપદ પ્રકાશ આચાય પટ હોય તે બતાવે કે, “સાધમિકને દેવદ્રવ્યથી ટેકે કરવામાં તે ઉદ્ધારને બદલે તેમનું અધ:પતન જ થાય; કેમકે સાધમિક-શ્રાવક દેવાધિદેવને પૂજનારે છે. એ દેવાધિદેવનાં ચરણે શું પોતાનું દ્રવ્ય લાવીને અર્પણ કરે ? કે દેવાધિદેવના દ્રવ્યને પોતે પોતાના અંગત ઉપયોગમાં લેવાનું કરનારે હોય? વળી દેવદ્રવ્યનું ખાવાથી શ્રાવકની બુદ્ધિ ભ્રષ્ટ થાય, દેવદ્રવ્યની નથી પણ સ્વાર્થમાં ઉપયોગ કરવામાં બુદ્ધિ ભ્રષ્ટ થાય,
તે કઈ પ્રશ્ન કરે –લેનથી બુદ્ધિ ભ્રષ્ટ કેવી રીતે થાય? બેંકની માફક વ્યાજ આપે છે?
જવાબ એ છે કે: દેવદ્રવ્યમાં વ્યાજના ૮-૧૦ ટકા જે આયા, પરંતુ બાકીના નફાના દા. ત. ૧૦% કયાં જવાનાં? ખાવામાં જ ને? તો આમ દેવદ્રવ્યની મૂડી પર થયેલ નફા ભેગવ એટલે દેવદ્રવ્યનું જ ખાધું ગણાય. આવું કેમ થાય છે? એટલા જ માટે ને કે દેવદ્રવ્ય કેઈ જીવંત વ્યક્તિ નથી? દેવદ્રવ્ય જે વ્યક્તિ હેત તે પોતે વેપાર કરી ર૦ ટકા ન ઉપજાવત? એટલે કહે કે દેવદ્રવ્યથી પાપ-વ્યાપારનાં પિોષણ ન થાય,
શકા:-બેંકમાં મૂકાય છે તેનું શું ? બેંક દેવદ્રવ્યભક્ષણમાં પડે ને?
સમાધાન :-બેંકે તે શ્રાવક નથી. તેના ઉપયોગ માટેની બાબત તે દૂરની વસ્તુ છે. શ્રાવકે દેવદ્રવ્યની લોનથી ૨૦ ટકા ઉપજાવ્યા તે તો દેખાય તેવી વસ્તુ છે; બાકી ખરેખર તો ખાનગી બેંકમાં કે સરકારી સીકયુરીટીમાં ય મૂકવા જેવા નથી, કેમકે એનાથી પરંપરાએ મોદ્યોગ વગેરે પાપના ઉદ્યોગ ષિાય છે.
Page #114
--------------------------------------------------------------------------
________________
આચાર્યપદ
૧૦૩. પ્રશ્ન : તે દેવદ્રવ્યનું શું કરવું ?
જવાબઃ દેવદ્રવ્ય વાપરી નાખવું રાખવું નહીં. એથી તો આજે અવ્વલ કેટિના મંદિરે ઊભા થયા છે. માળવા મેવાડ વગેરેમાં જુના જીર્ણ થયેલ મંદિરના ઉદ્ધાર કરી શકાય, તીર્થના મંદિરને સોને મઢયા કરી શકાય, ભગવાનના વિવિધ કારીગરીની અનેક આંગીના ખેલાં કેટલાય જુદી જુદી ભાતના બનાવી શકાય. એમાંથી પ્રભુને રેજને જ નવનવું આંગી ખોલું ચડે, તે દર્શન કરનારનાં દિલ ઠરી જાય, વાત આ છે, આચાર્ય તત્વ-માગ પ્રકાશનમાં ૫૮ છે એટલે આચાર્ય ભગવંત ભાવ અને આચાર, નિશ્ચય ને વ્યવહાર, ઉત્સગને અપવાદ...ઈત્યાદિને યથાયોગ્ય ન્યાય આપીને, યથાયોગ્ય એનું ગૌરવ બરાબર સાચવીને પદાર્થનું યથાર્થ પ્રકાશન કરનારા છે, માટે તેઓ પ્રવચન -પ૯ છે, તેવા આચાર્ય ભગવંત ચિરંજીવ રહે.
(કાવ્ય, પૂજા-દુહો) ધ્યાતા આચારજ ભલા, મહામંત્ર શુભ
ધ્યાની રે; પંચ પ્રસ્થાને આતમા, આચારજ હોય
પ્રાણ રે...વી૨૦ દગ્યાતા આચારજ ભલા
આચાર્ય ભગવંતનું હૃદયથી તન્મય થઈને ધ્યાન કરે, તે ભલા–ઉત્તમ જીવ આચાર્ય થઈ શકે છે. આચાર્યના ગુણેનું અનુભવ જ્ઞાનમય સંવેદન કરે તે આચાર્ય થઈ શકે.
Page #115
--------------------------------------------------------------------------
________________
૧૦૪
નવપદ પ્રકાશ
અનુયોગદ્વાર રાત્રે કહ્યુ છે તે મુજમ્ આચાર્ય પદ્મના જે જ્ઞાતા બની તેના ઉપયાગવાળા હોય તે આત્મા ‘આગમ'થી ભાવાચાય છે, માકી ધ્યાન, ભાવન અને અનુભવજ્ઞાન જીવને ક્રમશ: આગળ વધારી ‘તા-આગમથી ભાવાચાય બનાવે છે. આચાય પદ સુધી પહોંચાડે છે,
પ્ર૦-અનુભવ-જ્ઞાન એટલે શુ?
ઉ–આચાય પોતે જે ઉચ્ચ કોટિના ગુણા ધારણ કરે છે તે ગુણા મારા આત્મામાં જાણે પ્રગટ થયેલા છે!” તેવુ કલ્પનાથી સવેદન કરવુ. અનુભવવું તે અનુભવ જ્ઞાન છે.
દા.ત. આચાય ક્ષમાશીલ છે,તેા પાતે પાતાના અંતરની અંદર ક્ષમાનું સંવેદન કરે. તે માટે કાલ્પનિક અનિષ્ટ પ્રસગ ઊભા કરવાને, જેમકે, કોઈ શ્રાવકે કે સાધુએ જાણે આવીને આપણું અપમાન કર્યું, યા જાણે આપણને એ દહી લગાવી દીધી; તે વખતે ખામેમિ સવ જીવે, સબ્વે જીવા ખસતુ મે! મિત્ત્તી એ સવ્વ ભૂએસ, વેર' મજ્જન કેઈ,’ એ યાદ કરી આપણે લેશમાત્ર ગુસ્સા ન કર્યા, બલ્કે એના પર ક્ષમા અને પ્રેમ વરસાવી રહ્યા, એ અદમાં ક્ષમાનું સવેદન થયુ.. એમ કલ્પનાથી કોઈ ભયંકર ઉપસગ આપણા પર વસે છે એવુ' ધારવાનું. પછી ત્યાં અંતરમાં ભરપૂર ક્ષમા–સમતાનું સવેદન કરવાનુ, મહાપુરુષા જેમ એકલી નીતરતી ક્ષમા-સમતા રાખી રહયા, ત્યાંસુધી કે ન સામાને ખરાબ લેખ્યા કે ન ઉપસગ ને ખરાબ માન્યા. બસ, આપણે પણ એવી જ સમતા અને ક્ષમાના કાલ્પનિક અનુભવ કરવાને. આ અનુભવ થાય તે અનુભવ જ્ઞાન.
તે પ્રમાણે ભગવાન મહાવીરના ગુણાનું આપણે અનુભવજ્ઞાન કરી શકીએ. એ એવી રાતે કરવાનું કે દા. ત. ભગવાનના
Page #116
--------------------------------------------------------------------------
________________
આચાર્ય-પદ
૧૦૫ ક્ષમા-સમતા ગુણનો અનુભવ કરે છે, તે કલ્પનાથી આપણે ચિંતવવાનું કે જાણે સંગમ દેવ જેવો કોઈ આપણું પર ભયંકર મારપીટ વેદનાનો ત્રાસ વરસાવી રહી છે, ને આપણને જાણે ભયંકર પીડાને અનુભવ થઇ રહ્યો છે ! એમ ક૫વાનું. સાથે જ આપણે મનથી જાણે મહાક્ષમા રાખી રહ્યા છીએ, ઉપસર્ગ કરનાર પર માતાના જેવું હેત વરસાવી રહયા છીએ! એમ કાલ્પનિક અનુભવ કરવાને;
આવા કાલ્પનિક અનુભવ પ્રભુના બીજા ગુણે-જેવા કે અહિંસા, સરળતા, સહિષ્ણુતા, ગંભીરતા, નમ્રતા-નિરહંકારિતા, નિસ્પૃહતા વગેરેના કરવાના, મહાવીર પ્રભુ દીક્ષા લઈને નીકળ્યા છે અને ઇન્દ્ર પ્રભુને ઉપસર્ગો વગેરેની પીડા ન આવે માટે બાર વરસ સેવા આપવા આવ્યું છે, સાથે રહેવાની માગણી કરે છે. પરંતુ પ્રભુ તદ્દન નિસ્પૃહતાથી ઈન્દ્રને ના પાડી દઈ રવાના કરે છે. આપણે કલ્પનાથી આવી કઈ (મહાન સેવા, સત્તા, સન્માન, સમૃદ્વિની) આપણને ઓફર (માગણી) આવી છે, પરંતુ આપણે નિસ્પૃહતાથી એની ઘસીને ના જ પાડી દઈએ છીએ એમ ક૯પવાનું, - પ્રવે-આ બધું તો કલ્પનાશાસ્ત્ર છે, એનાથી શું ફાયદો?
ઉo-ફાયદો સુ-સંસ્કારની જમાવટ છે, ને તેથી ગુણનું બળ એ ફાયદો છે. દા.ત. આપણે ક્ષમાસમતા જાણે સાક્ષાત અનુભવી રહ્યા છીએ, એવું આપણને સચોટ લાગે પાછા આવા કાલ્પનિક અનુભવ અનેકવાર કરવાના; વારંવાર કરતા રહેવાનું મન જ એવું બનાવી દેવાનું કે એ મન કાલ્પનિક ત્રાસ અને કાપનિક ક્ષમાને અનુભવ
Page #117
--------------------------------------------------------------------------
________________
૧૦૬
નવપદ પ્રકાશ કર્યા જ કરે. એવા વારંવારના અનુભવ-શાનથી એ ફાયદો થાય કે એથી આપણું આત્મામાં ક્ષમાને અનુભવેના સુસંસ્કારોનું જૂથ ઊભું થાય છે. પછીથી જ્યારે થોડા અનિષ્ટનો ખરેખર પ્રસંગ આવે ત્યારે કોઈ માનસિક ઉકળાટ કે ચલ-વિચલતા થતી નથી; કેમકે એ સુસંસ્કારે જાગ્રત થઈને આપણને ક્ષમાનું બળ આપે છે.
એવી રીતે બ્રહ્મચર્યનું અનુભવજ્ઞાન કરી શકાય. બ્રહ્મચર્યનું અનુભવ જ્ઞાન :–
નજરમાં સામે કઈ મહાબ્રહ્મચારી આત્મા લાવે, અને દેખે કે તેની દષ્ટિ જરા ય કઈ દેવી કે ઈંદ્રાણી સામે ય જતી નથી. કપનાથી આપણે આવા બ્રહ્મચારી છીએ. એવી મનમાં કહપના કરે, ને સાથે લેભાવનાર દેવીએ આવી છે પણ કલ્પનાથી આપણે નિસ્પૃહ રહ્યા છીએ. એના પર જરાય આંખ પણ જતી નથી એવો અનુભવ કરવાને એમ સ્થૂલભદ્રમુનિ કેશાની સામે ધ્યાનસ્થ દષ્ટિથી બેઠા કેશાનું કશું જ જોતા નથી, એ નજર સામે લાવી આપણે એવે પ્રસંગ તથા દષ્ટિનિરોધ અને ધ્યાનને કાલ્પનિક અનુભવ કરવાને, આવા વારંવારના કાપનિક અનુભવ પછી વાસ્તવમાં ભલે ને સાક્ષાત અસરા જેવી સ્ત્રી આવો, પણ તેની સામે આંખ નહિ જાય. અલબત મનનું સત્વ કેળવવું જોઈએ કે આંખ ઊંચી નથી કરવી તે નથી જ કરવી, ને આંખ ન જ ગયાનો અને શાંતતા રહ્યાનો અનુભવ કરે છે. આ સર્વ કેળવાય તો કામ થઈ જાય, એ માટે ઉપાય છે અનુભવ જ્ઞાન; અને ખરેખર આપત્તિને પ્રસંગ આવી જાય ત્યારે એની સામે એ અનુભવજ્ઞાનના સંસ્કાર આવીને ઊભા રહે છે, ને ક્ષમાદિ જગાડીને આત્માને
Page #118
--------------------------------------------------------------------------
________________
આચાર્ય-પદ
૧૦૭ બચાવી લઇ કોધ-દ્વેષ-વાસનાદિ અટકાવે છે.
નદીષણ આચાર્યના શિષ્યને બચાવ :
અનુભવજ્ઞાન માટે મહાપુરુષના ગુણ કે સુકૃતને નજર સામે લાવવાનો કેવો પ્રભાવ પડે છે એ નંદીષણ આચાર્યના ચલિત શિષ્યના દૃષ્ટાન્તથી જુઓ.
શ્રેણિક રાજાના પુત્ર નંદીષેણુએ મહામુનિ અને આચાર્ય બનેલા. તેમના એક શિષ્ય ચલ-વિચલ થયા. સાધુઓ સાથે નંદીષણ આચાર્ય એક ગામથી બીજે ગામ વિચરતા હતા ત્યાં ચલવિચલ થયેલા એક મુનિએ બીજા સાધુને વાત કરેલી,–“ભાઈ, હમણાં હમણાં મારા મનમાં મોહ જાગ્યો છે, વાસનાના વિચાર આવે છે, શું કરું ? ”
મિત્ર સાધુ કહે-“જરા ધીરજ ધરે, ત્યાગ-તપસ્યા વધારે.”
એમ કરતાં કરતાં આચાર્યદેવ સાથે રાજગૃહી પધાર્યા. ઘણા ઘણા લોકો આવ્યા, તેમાં નંદીષેણની સંસારિપણાની આઠ પત્નીઓ આવી. એ મૂળ મોટા રાજાઓની અતિ સૌંદર્યવાન અસરાશી કુમારીઓ હતી. વળી રાજશાહી કિંમતી ડ્રેસ પહેરેલ! ત્યારે પેલા મિત્ર સાધુએ ચલવિચલ મનવાળા સાધુને કહ્યું : “જે આ આવી છે, તે આચાર્ય ભગવંતની પૂર્વ પત્નીઓ જાણે સ્વર્ગમાંથી ઊતરેલ અસરાઓ છે ને? આવી દેવાંગનાઓ જેવીને પણ છોડીને આપણું આચાર્ય મહારાજ નીકળી ગયા છે ! તો તું શાની ઝંખના કરી રહ્યો છે? તું સંસારમાં જાય તો તેને કેવી મળવાની? આવી આઠ શું, એક પણ મળશે ખરી? આ જો આચાર્ય મહારાજનાં ચક્ષુ!.. જાય છે તેમની ત્યાં દષ્ટિ?
Page #119
--------------------------------------------------------------------------
________________
૧૦૮
નવપદ પ્રકાશ
સ'સાર ઉલ્ટીની જેમ વાસરાવી દીધા, પછી તેને ચાટવાના વિચાર શે ?
આપણે તેા શ્રી રૂપાળી એટલે ઉટી રૂપાળી એમ મનમાં લાવવાનું ને એના તરફ નફરત કરવાની.
આમ કહીને તે ચવિચલ મુનિને સયમમાં સ્થિર કરી દીધા,પા કરી દીધા. કહો આચાય ના મેાહુ પરના મહા વિજય ગુણને નજર સામે લાવતા ચલવિચલ મુનિને માહ-વિજયનું અનુભવ જ્ઞાન થયું.
(કાવ્યન)
ધ્યાની રે,’
‘ધ્યાતા આચારજ ભલા, મહામંત્ર શુભ આમ આચાર્યનું ધ્યાન કરે એટલે કે પેાતાના આત્માને જાણે કલ્પનાથી એવા ગુણવાન મનાવી એ ઉત્તમ ગુણાથી પેાતાના દિલને ભાવિત કરતાં કરતાં યાને ગુણાથી રંગીદેતાં દેતાં અનુભવજ્ઞાન કરે, તે ભલા ભલાઈવાળા આચાય અને, ‘ભલા’ એટલે કે સામાની નાલાયકી સામે પોતાની લાયકાત પ્રગટ કરવી, પણ પેાતાની લાયકાત છેડવી નહિ; વિષયાંધ સામે વિષયાંધ ન બનવું; કષાયોંધ સામે કષાયાંધ ન થવું, ઝઘડાળુ સામે ઝઘડાળુ નહિ, તામસી સામે તામસી નિહ, એ ભલા કહેવાય.
વળી “મહામંત્ર શુભ ધ્યાની રે – એને એક અ આ છે કે મહામંત્ર તે પર્મેòિ-નમસ્કાર મંત્ર એવુ’શુભ ધ્યાન કરનાર, એમાં રહેલા નમે આરિયાણ પદનુ પણ ધ્યાન કરનાર, આચાય ભગવંતનું નિરાશ`સ ભાવે, એકાગ્ર મનથી, તન્મય બનીને, ધને પોતાના પ્રાણ કે શ્વાસ જેવા મનાવીને નમસ્કાર મહામંત્રનું ધ્યાન એવું ધાસ
Page #120
--------------------------------------------------------------------------
________________
આચાર્ય-પદ
૧૦૯
સાથે વણી ઢે, કે તે પછી જ્યાં ઊભા થાય ત્યાં “નમે અરિહુ તાણ ” એલાય, પગ ઉપડે ત્યાં ‘નમા અરિહંતાણું” સૂતાં ‘નમા અરિહંતાણં' ઊંઘતા જાગે કે ‘તમેા અર હુંતાણુ ” એલાય, આમ ‘નવકાર ’ હાલતા ને ચાલતાં, મનમાં ને વિચારમાં, શ્વાસમાં ને પ્રાણમાં વણાઈ જાય. તે છે મહામંત્રનું શુભ ધ્યાન. આવુ શુભ ધ્યાન કરે તે આચાય થાય; અથવા આચાય એવા શુભ યાની હાય. આ મહામંત્ર શુભ ધ્યાનીના એક
(
અ
કે
બીજો અર્થ એ છે કે આચાય માટે મહામંત્ર તે સૂરિમંત્ર છે, સૂરિમંત્રને મંત્રાધિરાજ કહે છે, એનું શુભ ધ્યાન કરનારા આચાય હાય. શુભ ધ્યાન થાય તો આ મંત્રાધિરાજને અજપાજાપ ચાલે. ડગલે ને પગલે, દુ:ખ કે સુખમાં, ઉઠતાં કે બેસતાં, આપત્તિ કે સંપત્તિમાં, સન્માનમાં કે અપમાનમાં એનું રટણ સહુજ મની જાય, એવા મહામત્રના શુભ ધ્યાનથી કટ્ટી મનમાં રાગાદિનાં સલેશ ન થાય. આવા મંત્રાધિરાજના શુભધ્યાની ભલા આચાર્ય બનવાનું સૌભાગ્ય આચાય પદ્મના ધ્યાતાને મળે.
નવકાર–મંત્રનું આવું ધ્યાન, કદાચ જીવને આચાય ન મનાવે તાય તે જરૂરી છે. કારણ કે શાસ્ત્ર કહેલ છે કે ચૌદ પૂવીને અંતકાળે, જ્યારે મગજની શક્તિ ઘણી લુપ્ત થઇ ગઇ હેાય ત્યારે, નવકાર જ કામ આવે છે. નવકારનુ શુભ ધ્યાન વારંવાર ને બહુવાર કર્યુ હોય તે તે અંત વખતે નવકાર યાદ આવે. એટલા માટે જીવન જીવતાં નવકારનુ શુભ ધ્યાન એટલે કે પ્રશસ્ત ધ્યાન કરતા રહેવાનુ છે, જેથી અંતિમ સમયે ચિત્ત નવકારમાં લયલીન હોય.
Page #121
--------------------------------------------------------------------------
________________
૧૧૦
નવપદ પ્રકાશ આચાર્ય કેવા હેય? તે કે તે આચાર્ય મહામંત્રનું સૂરિમંત્રનું પાંચ પ્રસ્થાને ધ્યાન કરનારા હોય છે.
પ્રસ્થાન” એટલે પીઠ છે, રિમંત્રની પાંચ પીઠ છે - વિદ્યાપીઠ, સૌભાગ્યપીઠ, લક્ષ્મીપીઠ, મંત્રરાજગ-પીઠ, ને સુમેર–પીઠ આ દરેકના અધિષ્ઠાયક દેવને તે તે પીઠ પર બિરાજમાન કરી તે તે પીઠ–પ્રસ્થાનના મંત્રાક્ષનું ધ્યાન કરવાનું હોય છે. દરેકમાં જુદા જુદા મંત્રાક્ષ છે. એકેક પીઠની સ્વતંત્ર આરાધના છે; કેઈની ૨૧ દિવસની કોઈની ૧૬ દિવસની, વગેરે...વગેરે
આચાર્યને આત્મા વિધિ સાથે પાંચ પ્રસ્થાનની આરાધનામાં સૂરિમંત્રનું ધ્યાન કરનારા હોય છે, એવા આચાર્યનું ધ્યાન કરનાર આચાર્ય થાય છે.
(પૂજા-કાવ્ય). ન તે સહં દેઈપિયા ન માયા,
જે દિતિ જીવાણુ સૂરીસ–પાયા તહા હે તે ચેવ સયા ભજેહ,
જ મુખ સખાઈ લહું લહેહ” (અર્થ)–પિતા જે સુખ નથી આપી શકતા કે માતા જે સુખ નથી આપી શકતી તે સુખ જીવોને “સૂરીશ–પાયા અર્થાત આચાર્યના ચરણ આપે છે. માટે એજ સૂરીશના ચરણેની હંમેશા સેવા કરે, જેથી મોક્ષના સુખ જલદીથી મળે,
આચાર્યનાં ચરણે જે સુખ આપે છે તે સુખ સગા માતાપિતા આપી શકતા નથી; કારણ -
(૧) માતાપિતા જન્મથી માંડીને જે સુખ આપે છે,
Page #122
--------------------------------------------------------------------------
________________
આચાર્ય-પદ
૧૧૧
તે રાગાદિના સફ્લેશનુ છે. આચાય જે સુખ આપે છે તે સ’ફ્લેશ વગરનું છે.
દા.ત. માતા-પિતાએ પેડા આપ્યા. તે સારા લાગે છે તેથી સુખ લાગે છે. આ સુખ તે પેંડાની મીઠાશનુ નથી, તે રાગના સફૂલેશન છે, રાગની ચિકાશનું છે. ચિકાશ વધારે, તા વધારે સુખ લાગે છે; અને ધરાઈને સવાયા ખાઈ લીધા પછી હવે તત્કાળ પેંડાનું સુખ નથી લાગતું કેમકે તત્કાળ પૂરતા ધડાના રાગ-સ’ફ્લેશ મરી ગયા. જો સુખ ખરેખર પેડાથી હેત ! અત્યારે પણ પેડા ખાઇને સુખ લાગવું જોઇતુ હતુ; પણ નથી લાગતું એ બતાવે છે કે વિષયસુખ વિષયનું નહિ, પણ એના રાગનું મુખ છે. દશ રૂપિયા મળ્યા તો તે સુખ રૂપિયાનું નથી, પણ રૂપિયાના રાગ-સંક્લેશનુ સુખ છે, આ સલેશનું સુખ તુચ્છ છે, કેમકે એમાં અધિક સ’ફ્લેશ અને આતુરતા, ઝંખના વધે છે, તેથી ફરી ફરી ઝંખના થઇ થઇ એ પેંડા પૈસા તરફ મનને ઢાડાવે છે. કદી તૃપ્તિ નહિ. આથી ચિત્તને સ’ફ્લેશ ઊભા થાય છે, ને પરિણામ દુ:ખદ આવે છે. આની સામે આચાય કેવું ખરેખરુ' સુખ આપે છે તે જુઓ,
આચાય અ--સ કલેશનુ' મહાસુખ આપે છે, તે શિષ્યને પ્રેરણા આપે છે. “પેંડા બહુ ગમે છે? તે તેને ત્યાગ કર. કેમકે (૧) ખાવાના આનદ ક્ષણિક છે, પણ તેના રાગના સફ્લેશ લાં ચાલે છે. (૨) તે ખાવાની વારવાર અખના થાય, ને તેથી તે કદાચ નિર્દોષ ગાચરી ભૂલાવે, ઢાષિત લેવાનું મન થાય. વળી (૩) ભારે પદાર્થો ખાઈને પ્રમાદ્ર થાય, ઉપરાંત (૪) તેવી ઝંખના કદાચ વિનય વિવેક ભૂલાવે; મેાટાને મૂકી વાપરવાનું મન થાય એ વિવેક ભલ્યા કહેવાય.
Page #123
--------------------------------------------------------------------------
________________
૧૧૨
નવપદ પ્રકાશ આમ કેટલાંય પાપ કરાવે. માટે જો અનેા ત્યાગ રાખે તે બધા પાપમાંથી મચી જવાય,” આમ પ્રેરણાથી શિષ્યે બધા લીધી, પછી પેડા દેખાય તે એવી કડવી નજરે તેને જુએ કે આ પેડા તા ત્યાગવૃત્તિ અને તૃપ્તિ તથા વિનય. ભક્તિ-સેવા-ઢૌચાવચ્ચ ચૂકાવનારો છે. હાશ! એ ટળ્યો તે સારું થયું”. આમ તે અસકલેશનું કાયમી તૃપ્તિનુ મહાસુખ માણે છે. એ આચાય આપે છે. આ અ-સંકલેશના મુખની આગળ પેલું માતા-પિતાએ આપેલ પેડાના રાગ-સક્લેશભ” સુખ તે શા હિંસામમાં છે ? જે સુખ આચાર્ય ભગવંતના ચર્ચ્યા આપી શકે છે તે સુખ માતા -પિતા નથી આપી શકતા. આચાર્યંના એ ત્યાગના ઉપદેશથી વિષય-ત્યાગમાં આવતાં, આંઝવાના નીર જેવા સલેશના સુખથી અચ્યા. હવે ચિત્તમાં એ સ’ફ્લેશઅખના–આતુરતા વગેરે નથી. તેથી અ-સલેશની શાન્તિ પ્રસન્નતા એવી રહે છે કે વિષયાના ભાગવાથી જે આનદ્ર નહોતા થતા, તે કરતાં કેઇ ચુણા વધારે આનંદ તેના ત્યાગથી રાગસ ફ્લેશ જતાં અનુભવાય છે.
ચિત્તમાં સફ્લેશ નથી, તા ચિત્ત સ્વસ્થ રહે છે. એ ચિત્તની સ્વસ્થતા એ સમાધિ છે, રાગાદિના સક્લેશ નિહ એ સમાધિ; અને સમાધિનુ' સુખ અનુપમ છે, આચાય મહારાજ આ સમાધિનું અનુપમ સુખ આપે છે, કેમકે એ રાગાદિના સક્લેશથી ડાવે એવા ઉપદેશે આપે છે, એવી સારાદિ કરે છે, એવી સત્પ્રવૃત્તિ કરાવે છે.
પ્ર૦-અહી ‘સુરીશ-પાયા' અર્થાત્ સૂરીશ-ચા’ કહ્યુ' એટલે કે આચાય ના ઇશ અર્થાત્ વડેરા આચાર્ય, એમનાં ચરણા, ‘સુખદાતા' કહ્યા ! પ્રશ્ન છે કે આચાય
Page #124
--------------------------------------------------------------------------
________________
આચાર્યપદ
સુખદાતા? કે આચાર્યનાં ચરણ મુખદાતા?
ઉo_આયાર્ય સુખદાતા ખરી, પરંતુ વાણી વસાવવા દ્વારા, એટલે આપણા માટે જેમ આચાર્ય પણ ઉપકાટ્ટ, એમ એમની વાણી પણ ઉપકારક છે. આચાર્યની વાણી સુખદાતા છે અને આચાર્યની વાણીને આચાર્યનાં ચરણ કહેવાય. માગીએ છીએ કે “ભવ ભવ પ્રભુ ચરણની સેવા મળે' અર્થાત જિનશાસન મળે, જિનવાણી મળે, અને એની આરાધના મળે, એ કહેવાનો ભાવ છે. આમ આચાર્યનાં ચરણ અર્થાત સુવચન જે સમાધિ-સુખશાતા આપે છે, એવું સુખ માતા પિતા વગેરે નથી આપી શકતા; અને આ સમાધિનું સુખ સંસારના મેટા ચક્રવતીના ય વિષયના સુખ કરતાં ઘણું ઊંચું હોય છે.
માતાપિતા સમ્યગ-દર્શનનું મહાસુખ નથી આપતા, પરંતુ આચાર્ય મહારાજ સમ્યગુ-દર્શનનું મહાસુખ આપે છે. જો રોગ મેટેિ ન હોય, અને દૃષ્ટિ જે સમગ્ર નથી તો તે ત્રાસે છે, હાયવોય કરે છે; દૃષ્ટિ જે સમ્યગ હોય તો પછી ભલેને પાંચ ડીગ્રી તાવ હોય છતાંય તે શાંતિથી સહે છે, સમ્યગ્દર્શનથી આ દૃષ્ટિ સમ્યગ મળે છે.
સમાધિ-સુખ કે સમ્યગ દૃષ્ટિ આપનાર આચાર્ય છે; તેમજ તે તૃપ્તિનું સુખ આપે છે. માતા-પિતા જેમાંથી અજપ-ચિંતા-સંતાપની પીડા નીપજે એવું સુખ આપે છે - દા.ત. માતાપિતા સાથસારા વિષય ભોગવવા આપે, સારું ખાવાનું આપે, પણ પછી પુત્ર-પુત્રીને તે વધુ ને વધુ સારું ખાવાની, ને વધુ સારું ભેગવવાની ઝંખના થવાથી ચિંતા ને અજપ વધે છે, અને અતુતિનું દુ:ખ વધે છે.
Page #125
--------------------------------------------------------------------------
________________
૧૧૪
નવપદ પ્રકાશ - જ્યારે ગુરુ તુપ્તિનું સુખ આપે છે, તપ્ત એટલે મળ્યું તે ઘણું વધારે લાગે, કઈ વાતે ઓછું ન લાગે, આ મહાસુખ છે. પરંતુ જે ઘણું માર્યું હોય ને છતાંય મનમાં એાછું આવે, એાછું લાગે, તો તે અતૃપ્તિ છે, ને તેથી માણસ કદી સુખી ન થઈ શકે. તુતિનું મહાસુખ એવું કે તેથી ગમે તેવા સંજોગોમાં મનને એવું ન આવે. કારણ કે તેનામાં એ સમજ છે, કે “ભલે એ મળ્યું, પણ આથી વધુ મળ્યું હોય તેય અંતે બધી જ વસ્તુ કે દિવસ છૂટી તે પડવાની જ છે, માટે જે મળે તે બસ છે.” આથી તેની વધુની ઝંખના મરી ગઈ ને તેથી તે તુત રહે છે. એ પણ એ સમજે છે કે “જડ વસ્તુમાં એવું છે કે એછું હોય તેને પૂર્ણ કરવા જાય તો તૃષ્ણને ખાડે વધતો જ જાય છે, પછી એ ખાડામાં ગમે તેટલું નાખે પૂરાય જ નહિ. એના બદલે પૂરવાનું બંધ જ કરે, “કશું મારે પૂરવું નથી વધારો કર નથીઆ નિર્ધાર કરે તે ઝંખનાનો ખાડો પૂરાઈ જાય છે. . આ બધું સમજાવનાર ગુરુ છે. માતાપિતાની તે ગૂંજાયશ નથી, કારણ કે સ્વયં અપ્તિમાં પડેલા છે.
અહીં “સૂરીશ પાયા' કહ્યું એમાં “ગુરુના ચરણ એટલે શું?
ગુરુના ચરણ માટે જવાબ બે છે – (૧) ગુરુનાં ચરણ એટલે ગુરુની આજ્ઞા-ગુર્વાશાગુરુવચન, એ અત્યંત જરૂરી છે. તેથી ગુરુને માથે ધરે, પણ ગુરુવચન ધ્યાન પર ન લે, ન વિચારે, તે તે લાભ ન ખાટે.
કહ્યું : “જિન તેરે ચરણ કી શરણ રહે એટલે? " પ્રભુનું શરણુ નહીં પણ પ્રભુના ચરણનું શરણુ લેવાનું કહ્યું, આ સૂચક છે. વળી “જ્યવીરાય સૂત્રમાં કહ્યું -
Page #126
--------------------------------------------------------------------------
________________
આચાર્ય-પદ
૧૧૫ સુહ ગુરુ જેગે, તવયણ સેવણા, આભવમખેડા,
એમાં “તયણ–તવચન-શુભ ગુરુના વચનની સેવના માગી, માત્ર શુભ ગુરુની સેવા ન માગી. એ સૂચવે છે કે ગુરુ મળ્યા પછી પણ ગુર્વાષાની આરાધના અતિ જરૂરી છે. એમ જિનાજ્ઞાની આરાધના અત્યંત જરૂરી છે. પ્રભુના ચરણનું શરણ એટલે પ્રભુની વાણીનું શરણ સમજવાનું છે. તāયણુ–સેવણમાં તે સ્પષ્ટપણે ગુર વચનની આરાધના માગી જ છે. ગુરુ કર્યા પછી તેમના એકે એક વચન પર “અહંભાવ જોઈએ, જેમકે અહે અહો! ગુરૂએ મને કહ્યું ! અહો અહો! ગુરૂએ મને કહ્યું !”
પ્રશમરતિ” માં કહ્યું છે: તેમને ધન્ય છે કે જેમના ઉપર શીતલ ગુરુવચન રૂપી ચંદન રસ ઝરે છે.
અહિત આચરણની વૃત્તિ એ તાપ છે, એને શાંત કરનાર ગુરુવચન છે. ગુરુવચનરૂપી ચંદનરસ જેમના પર કરે છે, તેમની અહિત સેવવાની વૃત્તિના તાપને એ શાંત કરી દે છે. ગુરુવચનથી અહિતકારી વૃત્તિ શમી જાય છે, આ આવી જાય તે મેક્ષ હાથવેંતમાં છે, એ ન આવે તો માલ ઘણે દૂર છે.
ગુરુવચન અને નવચન તે મહાનિધાન રૂપ લાગે તો તારણહાર બને. તેના ઉપર શ્રી હરિભદ્રસૂરિજી મહારાજે અભુત મોટો ગ્રન્થ ઉપદેશપદ ” લખેલ છે. તેના પર ટીકા મુનિચંદ્રસૂરિજી મહારાજે લખી છે તે વાંચતાં આત્મા ડોલે.
(૨) બીજો અર્થ: ગુરુચરણને બીજો અર્થ છે ગુરુનું આલંબન, શિષ્ય પણ અત્યંત નમ્ર થઈને ગુરુની આગળ જઘન્ય બની બેસે. ચરણ શરીરને સૌથી નીચેનો ભાગ એટલે જઘન્ય છે. શિર છે તે ઉત્તમ છે સંસ્કૃતમાં શિર માટે “ ઉત્તમાંગ શબ્દ છે. તે ચરણ એ સૌથી નીચેનું અંગ
Page #127
--------------------------------------------------------------------------
________________
નવપદ પ્રકાર છે, અહીં ગુરૂના ચરણ પકડવાના છે તે એમ સમજીને કે હું તમારા ચરણ કરતાં પણ અધમ છું.” આ ભાવ રાખીને ગુરુનું આલંબન પકડવાનું છે. જેટલું મહત્વ ગુરુવચનનું છે, તેટલાં જ અતિ નમ્રભાવ ને અતિ લઘુભાવ સાથે ગુરુનું આલંબન પકડવાનું છે. આલંબન કરાય એટલે વાતવાતમાં દિલમાં ગુરુ યાદ આવે; ગુરુની ઇચ્છા, ગુરુની સગવડ, ગુરુની બુદ્ધિ, તે પિતાની ઇચ્છા, પિતાની સગવડ, ને પોતાની બુદ્ધિ મનાય, ગુરુની આગળ પોતાની જાતમાં અત્યંત લઘુતા અધમતા લાગે તો જ ગુરુની સાચી મહત્તા માની કહેવાય, “ગુરુસ્તીથ –ગુરુએ તીર્થ છે,-એવું ઈતરશાસ્ત્ર કહે છે, ગુરુની તીર્થની જેમ સેવા કરવી. તીર્થ શા માટે કરાય છે? તીર્થની સેવા કરવા માટે. એમ ગુરુ કરાય તે ગુરુની સેવા કરવા માટે ત્યાં મનમાં પોતાનાં જ્ઞાન, તપ, કે ત્યાગનું જરાક પણ અભિમાન આવી જાય, સ્વાર્થ માયા આવી જાય, તો પછી ગુરુની તીર્થ સમાન સેવા ન થાય; અને જેનામાં લઘુતા નથી, નમ્રતા નથી, તે એવો ભાવ લાવશે કે-“ગુરુ કર્યા છે તે ગુરુ આપણી ખબર રાખે, સંભાળ કરે એટલા માટે તે ત્યાં એ એવું સમજે છે કે “મેં શેાધીને ગુર કર્યા છે એ જોઈને કે આ ગુરુ શિષ્યોને સારા સંભાળે છે. તો મારી પણ સારી સંભાળ કરશે. આવી સમજવાળાએ ગુરુની સેવા કરવા માટે ગુરુચરણ નથી પકડવા. આ અહંભાવ છે, સ્વાર્થમાયા છે, અજ્ઞાન દશા છે.
શાણાને મન “ગુરુ કર્યા તે આજીવન સેવા માટે કર્યા છે. આજ સુધી વિષયાંધેની સેવા કર્યા કરી, હવે એવાની સેવા કરવી છે કે જે વિષય-વિમુખ હેય, એવાની સેવા કરતાં સેવકમાંથી સિદ્ધ બનાય.' કે દુનિયાની સેવા તો સેવક બનાવીને રાખે; પણ ગુરુ
Page #128
--------------------------------------------------------------------------
________________
૧૭
આચાર્ય-પદ તે સેવકને સિદ્ધ બનાવે.
ભગવાન મહાવીર પ્રભુએ ૧૧ બ્રાહ્મણને ગણધરે બનાવ્યા, એમણે પ્રભુની એવી સેવા કરી કે તેમાંથી નવ તે ગુરુની પહેલાં મોક્ષમાં પહોંચી ગયા!
તે માટે ગુરુ સેવ્ય છે, અર્થાત ગુરુ સેવા માટે છે. તે સેવા કરવા માટે નમ્રભાવ-લઘુભાવ જોઈએ. તે નમ્ર-લઘુભાવ રહે તે માટે ગુરુનું અધમગગુરુનાં ચરણ પકડવા, ગુરુના વચન પકડવા, તેથી તથા ગુરુનાં વચનથી જે સુખ મળે છે, તે સુખ આપવાની તાકાત માતા-પિતામાં નથી.
એટલા માટે શાસ્ત્રો કહે છે: હંમેશાં ગુરુનાં ચરણનો સેવા કરે, ગુરુને ભજે, ગુરુને મહત્વ આપે, તે મોક્ષનાં સુખ શીધ્ર મળે,
અહીં પ્રશ્ન એ થાય કે “મોક્ષનું સુખ” એક વચન ને કહેતાં મોક્ષનાં સુખ એમ બહુવચન શા માટે લખ્યું ? શું મોક્ષમાં સત્તર પંદર સુખ છે?
હા, અનંતા સુખ મેક્ષમાં છે, તે શા માટે અનંતા છે? તો તેની સામે એ પ્રશ્ન પૂછે કે સંસારમાં દુ:ખ કેટલા છે? સંસારની એકે એક ચીજનાં રાગના દુ:ખ છે અરે! એક એક ચીજના જ નહિ, પરંતુ એ ચીજમાં રહેલ અનેકાનેક ભાવો પૈકી એક એક ભાવના એકેક દુ:ખ છે, એકેક પર્યાયના રાગના દુઃખે છે. આમ અનંતા ભાવે છે, તો એના અનંતા રાગ છે; તેથી તેના અનંતા દુઃખો છે, દા.ત. કેરીને રાગ થયો છે તેમાં કેરીના સસ્તા ભાવને રાગ, તેના રંગને રાગ, કેરીના
સ્વાદને રાગ, સ્વાદની તરતમતાનો રાગ, તેની સેડમનો રાગ, આ બધાને રાગ જુદો જુદો છે, એકે એક
Page #129
--------------------------------------------------------------------------
________________
૧૧૮
નવપદ પ્રકાર
ચીજના અનંતા પર્યાયના રાગ છે, તે રાગ છે એ દુ:ખ છે, તેા રાગ કાઢયે મહાસુખ થાય છે. વીતરાગ બનતાં અનંત દુઃખ ત્યાં, તેા અનંત સુખ આવી મળ્યા. મેાક્ષમાં અનંતા સુખા છે, તેની ભાવના કરીએ તેાય દિવ્ય. આનના અનુભવ થાય.
પ્રગુરુચરણની પૂજા અને માક્ષને શા મેળ છે ? ઉજેમ અગ્નિ ને ધુમાડાને મેળ છે તેમ અહી છે. ગુરુની ચરણ સેવામાં ઊભા એટલે ગુરુ અને ગુરુવચનનુ એવું આલ’અન પકડચું કે (૧) દુન્યથી આલબના બાજુએ મૂકયા, અને (ર) ગુરુવચનથી, દુન્યવી પ્રવૃત્તિએ ફગાવી દીધી. આ એ થાય પછી સહેજે મેક્ષ મળે એમાં નવાઈ નથી. એવી ગુરુ-ચણ-સેવાથી આ બે મહાન કાર્યા સવ` માહુના અંત અને સર્વ કના અંત થાય છે.
(i) ગુરુચરણને ભજવામાં બધી માહની પ્રવૃત્તિ તથા માહની લાગણી અધ કરી નાખી,--કોઇપણ વસ્તુ પર યાવત્ શરીર પર પણ રાગ ન રાખ્યા; કારણ કે તે સ્વારીના રાગ. રખાય તેા ગુરુચÇની બરાબર સેવા ન થાય. ગુરુચરણસેવાના રાગ તે ગુરુના રાગ બીજા પર નહિ જ. દુન્યવી એક પણ રાગ પેઠા, તે ગુરુની ગૌણતા થઈ જવાની. ગુરુ ચરણની સેવા એટલે તેજ સર્વે સર્વાં, તેની જ મુખ્યતા હોય, ગુરુચરણ ચીજ એવી છેકે તેના જો મેાહ લાગી જાય તેા બીજા બધા મેહુ ઊતરી જાય. અથવા કહેા, અધાનેા માહ ઉતારા તા ગુરુચરણના મેાહુ લાગશે, અન્યોન્ય છે, ગૌતમ મહારાજે એકેય વાતના માહુ ન રાખ્યા, ફક્ત ગુરુચરણના મેહ રાખ્યા. માહુના અ`ત કરીએ તેા જ ક` તૂટીને માક્ષ સુખ મળે..
Page #130
--------------------------------------------------------------------------
________________
આંચાય-પદ્મ
૧૧૯
(ii) ગુરુ ચણુની સેવા કરતા કર્માક્ષય થાય. ક ક્ષય થાય તે માક્ષ-સુખ મળે.
કર્માંનાં બંધન અણુરુની સેવા કરવાથી થયા હતા. ગુરુ ચરણની સેવા કરો એટલે ક`ના ક્ષય થાય. દા.ત. દુન્યવી માણસ માટે એના પરના રાગથી પાંચ ધક્કા ખા તા ક` મ`ધન લાગે, જ્યારેગુરુ માટે એક ધકકા ખાઓ તે ક ના ક્ષય થાય.
પ્ર૦-ભગવાન મહાવીર સ્વામીએ છેલ્લા ભવમાં કાં ગુરુ કર્યા હતા? ને તેમણે ગુરુચરણ સેવા કયાં કરી હતી કે કર્મના ક્ષય થાય?
ઉ--ભગવાને પૂના ત્રીજા ભવમાં એવી ગુરુચરણ સેવા કરેલી કે એમનામાં જબર્દસ્ત સામર્થ્ય ઊભું થઈ ગયેલુ', અને તેથી છેલ્લા ભવમાં એમણે પોતાના શુદ્ધ આત્માને પાતાને ગુરુ મનાવી દીધા. પાતે સ્વયં બુદ્ધ અન્યા અને પેાતાના શુદ્ધ આત્માની જે સેવા કરી તે ગુરુચરણ સેવા ખરાખર હતી, હજુ કદાચ ખાર્થે ગુરુચરણ સેવાવાળા પાછા પડી જાય, પણ શુદ્ધ આત્મારૂપી ગુરુની ચરણ સેવાવાળા આગળ આવી ગયા ! ગુરુચરણ સેવા પ્રમાદને અટકાવે, તે કામ તેમણે પેાતાના શુદ્ધ આત્માને ગુરુ અનાવીને કર્યું ", પ્રમાદ ટાળીને કેટલી બધી જાગૃતિ કે એક પણ પાપ કે એક પણ પુદ્ગલના વિકલ્પ ન આવવા દીધા ! આમ ગુરુ ચરણ સેવાથી સ માહુના અને સ ક'ના અંત આવે, ને તેથી મેાક્ષનાં સુખ પ્રાપ્ત થાય.
Page #131
--------------------------------------------------------------------------
________________
Page #132
--------------------------------------------------------------------------
________________
૫. ઉખધ્યાય યશેર્વિજ્યજી મહારાજ
નવપદજીની પૂજા ચતુર્થે શ્રી ઉપાધ્યાય પદ પૂજા
(આધ કાર્ચે-ઇંદ્રવ વૃત્તમ) સુત્થ વિન્ચારણ પરાણે નમો નમો વાયગ જાણે, ગણમ્સ સાધારણ સારયાણું, સવ્વખણા વજ્યિમથરાણું?
(ભુજગ પ્રયાતcરામ) નહિ. સૂરિ પણ સૂરિગણને સહાય, ન વાઇ, ત્યકg સુદ-મોહ-માયા, વળી દ્વાદશાંગદ્ધિ સૂવાથે દાને
જિક - સાવધાન નિરુદ્ધાભિમાને......૧ ધરે પંચને વર્ગ વગિત ગુણકા,
પ્રવાહિ કોપરછેદને તુલ્ય સિંધા; ગણી સંધારણે ધંભભૂતા 1 ઉપાધ્યાય તે વધીએ ચિત પ્રભુત...૨
(And Feelis) ખંતિજુઆ મુરિઆ, અજવ મંદવે જુવાજી સરસ સે ભણાચિતવા સંજમ ગુણરત્તાજી ૧
Page #133
--------------------------------------------------------------------------
________________
૧૨૨
જે રમ્ય બ્રહ્મ સુગુપ્તિ-ગુવા, સમિતિ-સમિતા શ્રતધરા; સ્યાદવાદ વાદે તવવાદક, આત્મપર-વિભજનકરા
ભવભીરુ સાધય ધીર સાધન, વહન ઘેરી મુરિવા સિંદ્ધાતવાયણ દાન સમરથ, નમો પાઠક પદધરા.
છે પૂજા ઢાળ છે શ્રીપાળના રાસની છે દ્વાદશ અંગ સઝાય કરે છે, પારગ ધારગ તાસ; સૂત્ર અર્થ વિસ્તાર રસિક તે, નમે ઉવઝાય ઉલ્લાસ રે.
છે ભવિકા, સિદ્ધ છે ૧૬ . અથ સૂત્રને દાન વિભાગે, આચારજ ઉવઝાય; ભવ ત્રીજે જે લહે શિવસંપદ નિમિયે તે સુપસાય રે.
છે ભવિકા, સિદ્ધoો ૧૭ મૂરખ શિષ્ય નિપાઈ જે પ્રભુ, પાહાણને પલવ આણે તે ઉવઝાય સકલજન પૂજિત, સૂત્ર અર્થ સવિ જાણે રે.
છે ભવિકા, સિદ્ધ છે ૧૮ છે રાજકુંવર સરિખા ગણચિંતક; આચારજ પદ યોગ, ઉવષ્કાય સદા જે નમતાં નાવે ભવભય સેગ રે.
ભવિકા, સિદ્ધા ૧૯ બાવના સુંદન રસ સમવયણે. અહિત તાપ સવિ ટાળે. તે ઉવષ્ણાય નમી જે વળી, જિનશાસન અજવાળે રે,
ભવિકા, સિદ્ધo | ૨૦
Page #134
--------------------------------------------------------------------------
________________
૧૨૩
ા ઢાળ પ
તપ સજ્ઝાયે ત સટ્ટા. દ્વાદશ અંગના ધ્યાતા રે; ઉપાધ્યાય તે આતમા જગ મધવ જગ ભ્રાતા રે ૫ વીર૦ ૫ ૫ ૫
૫ શ્રી ઉપાધ્યાય પદ્મ કાવ્ય !
મુહર્ત્ય સંવેગમયં સુએણ, સ’નીરખીરામય વિસ્સુએણ’; પીણતિ જે તે ઉવજ્ઝાયરાએ,ઝાએહુ નિચ્ચ’પિ કયપસાએ,
હવે નવપદમાંના ચેાથા પદ્મ ઉપાધ્યાય' પદ્મની પૂજાના પદ્માના અર્થને વિચાર કરવામાં આવે છે. આચાર્ય શ્રી રત્નશેખરસૂરિજી મહારાજ ઉપાધ્યાયની આ આળખ આપે છે,
સુાત્ય વિત્ચારણ તપરા, નમા નમા વાયગ-કુંજરાણું અર્થાત્ ઉપાધ્યાય સૂત્રાના વિસ્તાર કરવામાં તત્પર છે, સામાન્ય રીતે ઉપાધ્યાય સૂત્રટ્ઠાતા અને આચાય અદ્યાતા કહેવાય.
અહી' સૂત્રા` વિસ્તારણ-તપરના અર્થ એ છે કે સૂત્ર અને અા લાંખા વિસ્તાર કરવામાં અર્થાત્ એની પરપરાને ચલાવવાને તત્પર, એટલે કે પાતે તા પામ્યા. હવે જો પાતાના શિષ્યને આપે તે પાતાને મળેલ સૂત્ર અને શિષ્ય સુધી વિસ્તાર્યાં કહેવાય. એ શિષ્ય વળી પેાતાના શિષ્યને આપશે. એ એમના શિષ્યને આપશે. એમ સૂત્ર-અર્થાંનું વિસ્તરણ યાને પરંપરા ચાલુ રહે, તે માટે તત્પર ઉપાધ્યાય છે.
સૂત્રા એટલે સૂત્ર અને તેનો અથ એટલે કે સૂત્ર
Page #135
--------------------------------------------------------------------------
________________
૧૪
પર ભાષ્યનો અ, ભાષ્ય પર નિયુકિતના અ, નિયુક્તિ પર ચૂણી-ટીકાના અથ', આ બધુ સ્ત્રના અમાં આવે. આચાય અની દેશના એટલે કે સૂત્રના ભાવાના માધ થાય એવા પદાર્થના ઉપદેશ આપે છે. ત્યારે ઉપાધ્યાય સૂત્ર ભણાવે, સૂત્રના ભાષ્ય નિયુક્તિ-ણિ-ટીકામાં વ વેલા અથ ભણાવે, સૂત્ર અને અર્થના વિસ્તારણને શિષ્યમાં તેનો વિસ્તાર કરવામાં તત્પર, એવા વાંચકમાં હાથી સમાન ઉપાધ્યાયને વારંવાર હું નમું છું.
કાવ્ય, હિ સુરિ, પણ સૂરિગણને સહાયાઃ
(i) ઉપાધ્યાય અલખત સૂરિ આચાય નથી. આચાય પદે બિરાજમાન નથી, ઉપાધ્યાય એ બધું ભણાવવામાં તત્પર થત રહે છે. આચાર્ય શાસન પર પરા આગળ આગળ વિસ્તારે છે; ઉપાધ્યાય સૂત્ર-અર્થ પર પરા આગળ આગળ વિસ્તારે છે; એટલે ઉપાધ્યાય અલખત સુરી નથી.
પરંતુ સૂરિગણને આચાય ના સમુદાયને સહાય રૂપ છે, આચાય નો ગણ એટલે તેમનો શિષ્ય-સમુદાયને તેને સહાયક છે; કેમકે તેઓ એમને સૂત્ર-અર્ચની વાચના આપે છે, મુનિઓને એમાંથી સૂત્ર-એધ થાય છે, અ-બેધ થાય. છે. પછી મુનિએ એના રોજિંદા સ્વાધ્યાયમાં લાગ્યા હે છે, જે મુનિ-જીવનનું રોજનું કર્તવ્ય છે. કહ્યુ છે, •ચાકાલ` સજ્ઝાયન્સ.” આમ ઉપાધ્યાય મુનિને જ્ઞાનના દાનથી મુખ્યતયા સહાયભૂત થાય છે. જ્ઞાનદાન કરે છે.
મુનિઓને ગાચરી લાવી આપવી, માંદા હાય તે એમની વૈયાવચ્ચ કરવી. તે બધી નાની સહાય છે; તે જ્ઞાન
Page #136
--------------------------------------------------------------------------
________________
૧૧૫
દાન તે મેાટી સહાય છે, જો જ્ઞાન આવે તેા જીવાની વિશેષ જયણા થાય, યા થાય. વળી હેય-ઉપાદેય વગેરે પદાર્યાં અંગેનું જ્ઞાન થાય તો તેના અમલ સારી રીતે કરી શકે. મુનિ અન્યા એટલે શાસ્રનો કાંઇ વિશિષ્ટ મેધ લઈ ને નથી બન્યા, પણ મુનિ થયા પછી તે ભણવાનું હોય છે; તેથી તેમને એ માટે સહાયની જરૂર છે. તે સહાય આપનાર ઉપાધ્યાયના મહાન ઉપકાર છે. શ્રુત-આગમનો એક પણ અક્ષર જે આપે તે મેટા ઉપકારી છે, એમનો વિનય શિષ્યે હુંમેશા જાળવવાનો છે. ધૃતરામાં ગુરુ કરતાં વિદ્યાથી જ્ઞાનમાં આગળ વધી ગયા હોય છતાંય ગુરુને સાષ્ટાંગ દંડવત્ પ્રણામ કરે, તેનો થાડા પણ ઉપકાર નહિ ભૂલે. આકી આજે નિશાળમાં ફી લેવાય છે, તેથી વિદ્યાર્થી આ ગુરુનો ઉપકાર નથી માનતા તેથી અંદર જે પરિણતિ ઊભી થવી જોઈએ તે થતી નથી; અને પછી મળેલ જ્ઞાન કેટલુ' સાથ ક અને! જો કે વાસ્તવમાં સ્કુલ-કોલેજની વિદ્યા એ સમ્યગ્ જ્ઞાન જ નથી, છતાં એ સાંસારિક વિદ્યા શિખવનારને પણ ઉપકારી માનવાના છે.
જ્ઞાનદાન ઉપાધ્યાય કરે એટલે સુગંતનો માર્ગ દર્શાવે છે. જો ઉપાધ્યાયે જ્ઞાનદાન ન કર્યુ હોત ને શિષ્યની અજ્ઞાન દશા હેાત તે તે ગમે તે રવાડે ચઢી દુતિમાં જાત. પણ ઉપાધ્યાય જ્ઞાનનુ ટ્ઠાન કરે છે તેથી દુર્ગાતના દર્વાજાં અધ થાય. સદવર્તાવ સન્માગમન અને સદગતિ સર્જાય છે.
અહી એક પ્રશ્ન થાય કે પ્ર૦-જે સાધુ ભળે છે, તે સાધુ ઉપાધ્યાયને તે કશું આપતા નથી, તેા કૃતજ્ઞતા કયાં રહી?” –ઉપાધ્યાયને તેની અપેક્ષા નથી. ઉપાધ્યાયે મ– માહુ-માયા મૂકી દીધેલ છે, માધક માહને છેડેલ છે. તેથી
Page #137
--------------------------------------------------------------------------
________________
૧૨૬
તેમના મનમાં એ વિચાર નથી આવતો કે “હું આટલું ભણવું ને તે કાંઈ ન કરે?? પણ એ વિચાર આવે છે કે “હું તે શું છું? ભગવાને જે આપ્યુંતેમાંનું હું શું આપું છું? આમ ઉપાધ્યાયે મદ છોડ છે.જિનશાસનમાં તો ગુરુ ઉપાધ્યાય પિતે બદલે કશે જ લીધા વિના જ્ઞાન આપે છે. તેથી શિષ્ય ગુરૂને મહાન માને, મહાઉપકારી માને, એ સહજ છે.
નહીં સૂરિ, પણ સૂરિગણુને સહાયા” અર્થાત ઉપાધ્યાય પિતે સૂરિ આચાર્ય નથી, તે પણ સૂરિ–ગણને સહાયક છે, અહીં “સૂરિગણુ” ને દ્વન્દ સમાસ તરીકે લઈએ તે “સૂરિ અને “ગણ, બંનેને સહાયક થનાર ઉપા ધ્યાય છે. તેઓ શિષ્યના અધ્યયનને સંભાળી લઈ આચા. ર્યની ચિંતા ઓછી કરવા રૂપે એમને સહાયક બને છે. તેમજ મદ-મેહ-માયા રહિત બનીને મુનિઓને જ્ઞાનદાન આપવા દ્વારા ગણને સહાયક બને છે, હવે “સૂરિગણુએ ષષ્ઠીતપુરુષ સમાસ લઈએ તે સૂરિના ગણને સહાયક એવા અથ થાય. ભલે ગ૭ ભણાવી તૈયાર કરે ઉપાધ્યાય, પરંતુ ગણુ–ગચ્છ આચાર્યનો જ ગણુંય. આચાર્યના સમુદાયને ઉપાધ્યાય સહાયભૂત બને છે. એ પછી કહ્યું 2 નમું વાચકા ત્યકત મદ-મેહમાયા આ એટલા માટે કહ્યું કે મદ-અભિમાન હોય તે ઉપાધ્યાય સહાયક ન બની શકે. - દા. ત. હું હેશિયાર છું મારું જુદું ગૃપ સ્થાપીશ. આચાર્યના ગૃપને હું શા માટે સહાયક બનું? આ મદ છે.આ મદ હોય તો સહાયક થવાનું મન ન થાયપેતાનું
Page #138
--------------------------------------------------------------------------
________________
૧૭
સ્વતંત્ર સ્થાપવાનું મન થાય, એમ બહુ ચાપલુસી કરે નારને વધુ ભણાવે; બીજાને ઓછું, આ મોહ છે. અથવા ભણાવે પણ શાસ્ત્રોમાં શંકા દેખાડે, એ મોહ છે. માયા હેય તે તે સ્વાર્થિલા હેય, કપટભાવવાળા હેય, તેને થાય, હું ભણવું ને બીજા મારા જેવા હોંશિયાર થઇ જાય તે? તેવા ભયથી ભણાવે પણ ઓછું ભણુ, અર્થ આપે પણ ઓછા આપે, એ માયા છે. પરંતુ ઉપાધ્યાયમાં મદ નથી, માયા નથી, મોહ નથી.
“વળી દ્વાદશાંગાદિ સુન્નાથ દાન, જિકે સાવધાના નિરુદ્વાભિમાના” દ્વાદ્રશાંગ આરિ સૂત્ર તથા તેના અર્થને આપવામા, ઉપાધ્યાય સાવધાન છે, જાગ્રત છે, ઉદ્યમશીલ છે; કારણ કે તેમનામાં અભિમાન નથી.
પ્રવ-પહેલાં મદ નથી કહ્યું અહીં “નિરુદ્ધ-અભિમાન મદ અને અભિમાનમાં શું ફેર છે?
ઉમદ એટલે જાતિ-કુળ-બળ-રૂપ-એશ્વર્યજ્ઞાન ઇત્યાદિના ગર્વ અને “અભિમાન એટલે અહંત્વ આપમતિ, એમાં જાતિ-કુળ-બળ અંગે એવા કશા ભેદ નહિ પણ “હું કયાં નવ બેઠો છું! મને કેમ આમ બોલે છે ? આવા વિચાર તે અહંવ છે.
(કાવ્ય) “નમું વાચકા ત્યક્ત” મદ-મેહ-માયા
(i) ઉપાધ્યાયે મદ છે ; મોહ પણ છેડયો, ને માયા પણ છેડી છે. મોહ એટલે અજ્ઞાન-મિથ્યાજ્ઞાન પોતે ગુરૂ પાસે ભણ્યા છે. એટલે પોતાનું અજ્ઞાન ટાળી દીધું તેથી જ્ઞાનના પ્રકાશવાળા બન્યા છે, તેમ જ “મદ નથી?
Page #139
--------------------------------------------------------------------------
________________
૧૨૮
એટલે શાસથી બાહ્ય જઈને કઇ મિથ્યા વાતની પકડનું અભિમાન નથી. અથવા, “મેહ એટલે જ્ઞાનદાનમાં કઈ સ્વાર્થ–મોહ નથી. તે શિષ્યોને કેમ જ્ઞાન આપે છે? એટલે માટે કે એમણે જોયું કે “સામે જીવ જ્ઞાનાવરણીય કર્મથી પીડિત છે, માટે અજ્ઞાન છે. તે લાવ તેના અજ્ઞાનને દુર કરુ_એમ કરૂણાભાવ તેમનામાં છે, તેથી જ્ઞાન આપે છે. એ કરૂણાભાવથી આપે છે. તેમને જ્ઞાન આપવામાં કઈ મેહ નથી. અને
(iii) ઉપાધ્યાયે માયા તજી દીધી છે. માયા બે પ્રકારની છે,
(૨) કપટ માયાકપટ ભાવ, (૨) સ્વાર્થ માયા, ઉપા ધ્યાયે કપટ ભાવ રાખ્યો નથી, તેઓ સરળ હૃદયી છે. જે કપટ ભાવ હેય તો શાસ્ત્રનાં ઘણું રહસ્યામાંથી કપટથી ચેડાં જ દે? અને જે તે પણ ઉપર ઉપરથી દે, ને શિષ્યને મનાવે કે “મેં તમને ઘણું ઘણું અને સૂક્ષમ ભણાવ્યું, ઉપાધ્યાય કપટ ભાવ વગર પાત્રતા પ્રમાણે યોગ્ય જ્ઞાન દાન કરે છે,
(૨) સ્વાર્થ–માયા એટલે લૌકિક અપેક્ષાએ માનસમાન-સેવા. શિષ્યને પોતે જ્ઞાન આપ, સામે શિષ્ય એના બદલામાં ગુરૂનું કાંઈ કરે તેવી કેઈ અપેક્ષા ઉપાધ્યાયને નથી, તે ત્યક્ત માયાથી શાનદાન સારું કરે છે.
આવા વાચક ઉપાધ્યાયને હું નમસ્કાર કરું છું. (કાવ્ય “વળી દ્વાદશાંગાદિ સૂત્રાર્થ દાને
જિકે સાવધાના, નિરુદ્વાભિમાના વળી ઉપાધ્યાય દ્વાદશાંગી આદિ સૂત્ર અને તેના અર્થને
Page #140
--------------------------------------------------------------------------
________________
૧૨૯
આપવામાં સદા સાવધાન છે. દ્વાદશાંગી વગેરે શ્રૃત એ પ્રકારના છેઃ-(૧) અંગ પ્રવિષ્ટ શ્રુત, તે (૨) અંગ બાહ્ય શ્રુત, ઢાંઢશાંગીમાં પહેલા આચારાંગથી ખારમા ષ્ટિવાદ સુધીના ૧૨ અંગ એ ‘અંગપ્રવિષ્ટ શ્રુત' કહેવાય. તે સિવાયના આવશ્યક-દશવૈકાલિક–ઉત્તરાધ્યયન વગેરે શ્રુતએ ‘અંગમાહ્ય શ્રુત’ કહેવાય. આ બંને પ્રકારના શ્રુત અને આ શ્રુતના અર્થ આપવામાં સાવધાન છે.
(૧) જાગ્રત છે, ઉપયાગવતા અને વિવેકવતા છે, તે લેનારમાં પાત્રતા ને તત્પરતા જોઇ ને આપે છે. તેમજ,
(૨) સાવધાન એટલે આપવામાં પાતે થાકતા નથી. કેમકે સાવધાન છે કે જો પોતે થાક દેખાડે તે શિષ્યો સુસ્ત થઇ જાય. વળી
(૩) સુત્રા -દાનમાં સાવધાન છે કે સૂત્રને જરાય એક અક્ષર કે એક પણ પદા` દેવામાં ફેરફાર ન થઇ જાય, નહિતર સૂત્ર-વિપર્યાસ કે અવિપર્યાસના માટે દોષ
લાગે. વળી
(૪) સૂત્રા દાનમાં સાવધાન એટલે ભણાવવામાં જે તે ને જેવુ' તેવુ' ભણાવવામાં સાષ નથી માનતા, જે ભણાવે છે તે સરળ ભાવે વ્યવસ્થિત અને સપૂણ ભણાવેછે.
આવા ઉપાધ્યાય નમસ્કારને સ્મરણ કરવા પણ મળેએ આપણું કેટલું બધુ... અહાભાગ્ય ! દુનિયામાં કેટલાને આવા ઉપાધ્યાય નમન-સ્મરણ માટે મળ્યા છે ?
ઉપાધ્યાય અભિમાનને ખાવનારા છે. આઠ પ્રકારના મદ રહિત અહત્વને અભિમાન રહિત છે; કેમકે જુએ છે છે કે તીર્થંકર ભગવાનના અનતજ્ઞાન આગળ ાતાનુ
Page #141
--------------------------------------------------------------------------
________________
૧૩૦
જ્ઞાન કેટલું ! એ જોઇને તેમણે મદ-માન-અભિમાન છેડી . દીધું છે. અભિમાનને બીજો અર્થ થાય “આપમતિ તે પણ છોડી દીધી છે –આપમાતે હેય તો સૂત્ર ને સૂત્રને અર્થ પોતાની મરજી અને બુદ્ધિ મુજબને બતાવે, શાસ્ત્રને બરાબર વળગી રહીને કે અર્થમાં પૂર્વાચાર્યોની ટીકાઓને બરાબર વળગી રહીને ન બતાવે,
“ધરે પંચને વગ વગિત ગુણીઘા ઉપાધ્યાય પાંચના વર્ગથી વગિત થાય એટલા ગુણસમુદાયને ધરે છે. એટલે? પાંચને વર્ગ પ૪પ-૫, એવી પચીસ પચીસી એટલે પરપ૬ર૫ ગુણોને ધારણ કરનારા હેય છે. દા.તા. ૧૪ પૂર્વ-૧૧ અંગ=૨૫ આગમના જ્ઞાતા, ૧૧અંગ+૧૨ ઉપાંગ+નંદી અનુયોગ એમ પ ના જ્ઞાતા
પ્રવાદી દીપોછેદને તુલ્યસિંઘા” ઉપાધ્યાય વળી કેવા છે? તો કે પ્રવાદી અર્થાત પ્રકૃષ્ટ ઉત્કષ્ટ વાદીઓ રૂપી હાથીઓને ભગાડી મૂકવા માટે સિંહસમાન છે. એમની પાસે અનેકાત સિદ્ધાન્ત પર રચાયેલ વિપુલ જિનાગમનું જ્ઞાન એવું મહાન છે કે અની આગળ એકાન્તવાદી વાદીઓનું જ્ઞાન મુદ્ર છે, તુચ્છ છે, એકાન્તવાદી સિદ્ધાનત પર નક્કી કરેલ તત્ત્વની વાત તો એ પ્રવાદી ચલાવે, પણ સામેથી જિનાગમની અનેકાન્ત શૈલીની દલીલ આવે એટલે એ લાંબે ચાલી શકે નહિ
ખૂબી એ છે કે એકાન્તવાદી વાદીઓમાં પરસ્પરમાં જ વિરૂદ્ધ માન્યાતાઓ હોય છે. દા. ત. વેદાન્ત દર્શન એક જ આમામય વિશ્વ માને છે. બાકી બધું સ્વપનની માયા યાને મિથ્યા માને છે. જ્યારે ન્યાયાદિ દશને અનંત
Page #142
--------------------------------------------------------------------------
________________
૧૩૧
આમા ઉપરાંત અચેતન ભૂત પણ માને છે. એટલે એ બંને જ સામસામા ટકરાય છે એમ સાંખ્ય દર્શન આત્મા તે અનંત માને પરંતુ આત્માને અક્રિય, અકર્તા–અર્ભકતા માને છે અને જડ પ્રકૃતિને સક્રિય, કર્તા, કતા માને છે અને એની સામે ન્યાય વૈશેષિક દર્શન આત્માને કર્તા
કતા માને છે, એટલે બંનેની સામસામી તર્કબાજી કેવી ચાલે? તો કે બંનેમાંથી એકેય પાછા ન પડે. ત્યારે અને કાંતવાદી જનદર્શનને કશો કર્તુત્વ કે અકત્વ વગેરેને એકાન્ત માન્ય નથી. એટલે પેલા એકાન્તવાદી અને પરપક્ષના વિરુદ્ધ મતનાં નિષેધ કરનાર દશનેનું અનેકાન્તવાદથી ખંડન કરી શકે છે, કથંચિત્ ન્યાય પણ આપી શકે છે.
આ એકાન્તવાદી દશને પાછા એકલા સિદ્ધાન્તમાં જ એકાતવાદી નથી હોતા, કિન્તુ મોક્ષમાર્ગ અંગે પણ એકાન્તવાદી હોય છે, જેમકે ન્યાય દર્શન કહે છે “તવજ્ઞાનાદુ મુક્તિતવજ્ઞાનથી અર્થાત એકલા જ્ઞાનથી મોક્ષ થાય, ત્યારે મીમાંસક યજ્ઞાદિ ક્રિયાને જ માર્ગ માને છે. - દર્શનવાળા વૈરાગ્ય–યોગથી મોક્ષ થવાનું કહે છે; તે વેદાન્ત નેતિ નેતિ કરતા ચાલો અર્થાત “જે કાંઈ તમને ભાસે એ વાસ્તવમાં નથી એમ છેલે હું પણ નથી, એ સ્થિતિમાં પહોંચે તે મેક્ષ થાય. એટલે શું આવ્યું? બિલકલ જ્ઞાનરહિત થાઓ તે મેક્ષ થાય, કેવો વિચિત્ર મોક્ષમાર્ગ
ઉપાધ્યાય પાસે જિનાગમનું જ્ઞાન એવું સચોટ અને સંગીના છે કે એમને આ બધા દર્શન-વાદીઓના તત્ત્વની જેમ માર્ગના સિદ્ધાન્તો પણ ખંડન કરવા સહેલા છે. વાદીઓને ચૂપ થઈ જવું પડે દર્શનના પરસ્પરના પોતાના
Page #143
--------------------------------------------------------------------------
________________
૧૩૨
જ ઘાં સામા સામા માક્ષમાગ ઊભા રહે,ને પરસ્પરથી જ ખંડિત થઇ જાય એ એકાન્તવાદી દેશનવાળાએ અનેકાંતવાદી સામે શુ ટકી શકે ! એટલે કહ્યુ. ઉપાધ્યાય સિંહના જેમ વાદીઓ રૂપી હાથીઓને ઉચ્છેદી નાખે છે, ભગાડી મૂકે છે, નિરસ્ત કરી દે છે.
ગણી-ગચ્છ-સંધારણે સ્થભભૂતા’
ઉપધ્યાય વળી સ્તંભરૂપ છે;કોના માટે? તે કે ગણી અર્થાત્ આચાય અને ગચ્છને સમ્યક્ ધારી રાખવા માટે સ્તંભરૂપ છે. અહીં પ્રશ્ન થાય,
પ્ર૦ આચા સ્તંભરૂપ ! ઉપાધ્યાય
ઉ અનેકાન્ત છે, અપેક્ષાએ આચાય પણ સ્તંભરૂપ અને અપેક્ષાએ ઉપાધ્યાય પણ સ્તંભરૂપ છે. આચાય સમગ્ર શાસનની ઈમારતના સ્તંભરૂપ છે. એમના પર તી કર ભગવાનનું શાસન ટકે છે, અવિચ્છિન્ન ચાલ્યું આવે છે, આચાય ચતુર્વિધ સંઘના નેતા છે, એમની આજ્ઞામાં સંઘનું સચાલન ચાલે છે. આમ આચાર્ય સ્તંભ સમાન થયા.
હવે ઉપાધ્યાય સ્તંભ સમાન એ રીતે કે આચાય સાધુઓના નેતા ખરા, પરંતુ સાધુઓને મુખ્ય કામ આગ માનો સ્વાધ્યાય કરવાનું, આગમા રતા રહેવાનું છે, આ રતા રાખવાનું કાર્ય` ઉપાધ્યાય સૂત્રદાન કરીને ખજાવે છે. એ આચાર્ય ના માથેની ગચ્છ-પાલનની જવાબદારી વહુન કરવામાં ઉપાધ્યાય મેાટા ટેકા કરે છે. તેથી આચાય ને માટે પણ એ સ્તંભ સમાન છે, આચાય એટલે હાથે સંઘ તથા શાસનની મહાન જવાબદારીએ સાથે
Page #144
--------------------------------------------------------------------------
________________
૧૩૩
ગચ્છ-સંચાલનની જવાબદારી વહન ન કરી શકે, તેથી ઉપાધ્યાય એમાં તંભની જેમ ટેકા રૂપ થાય છે. માટે કહ્યું ઉપાધ્યાય ગણી-આચાર્યને માટે સ્તંભરૂપ છે,
એમ ઉપાધ્યાય ગચ્છને માટે પણ તંભરૂપ છે કેમકે ગચ્છને ઉપાધ્યાય પાસેથી શાસ્ત્રાધ્યયન મળે તો જ એ સ્વાધ્યાય જ્ઞાન ધ્યાન કરી શકે,ભણ્યા વિના શાનો સ્વાધ્યાય અને સ્વાધ્યાય વિના સાધુ-જીવન શું? - સાધુ જીવનમાં તો સ્વાધ્યાય ન હોય તે સાધુની કિયાઓ તો બહુ અલ્પ સમયની છે, તે બાકીના સમયમાં સાધુ શું કરવાનો ! વાત ટહેલ-ટપ છાપાછૂપી ? જે ઘમના ખપી સારા શ્રાવકો એ નથી કરતા તો સાધુ એ કરતા દિવસ રાત પસાર કરે તો એમનું જીવન સારો શ્રાવકના જીવને કરતાંય અધમ જીવન થયું? જેમ સાધુ અને બેનોનો સંબંધ એમ સાધુ અને વાતચીતે એ તદ્દન અજુગતી બાબત છે, અસાધુતા છે. સ્વાધ્યાયનો ભરચક વ્યવ સાય હોય તે વાતચીત વગેરેનો સમય જ ન મળે, તેમ જીવનમાં જો સ્વાધ્યાયનું એવું જોર નથી તે માનસિક વિચારે એટલા બધા આડા અવળા ચાલશે જેમાં રાગદ્વેષ અસમાધિ-આર્તધ્યાન વગેરેનાં ખૂબ પોષણ થતા રહેવાનાં ચારિત્ર લીધેલું એળે જવાનું. એટલું જ નહિ પણ જાલિમ કર્મબંધ કરાવનારું અને દુર્ગતિઓમાં ભટકાવનારું બન વાનું ! કેવી ભયંકર દુર્દશા ! ઉપાધ્યાયે ગછને સ્વાધ્યાય આપીને આ ભયંકર દુર્દશાથી અને દુર્ગતિપતનથી બચાવે છે. માટે ગેચ્છ માટે એ એક જબરદસ્ત સ્તંભ સમાન બને છે ગચ્છન સ્તંભની જેમ સારી રીતે સાધુતામાં ધારી રાખે છે,
Page #145
--------------------------------------------------------------------------
________________
૧૩૪
“ઉપાધ્યાય તે વંદીએ ચિત–પ્રભુતા.”
જે ઉપાધ્યાય (૧) ગણી એટલે કે આચાર્યને અને (૨) ગઝન માટે સ્તંભ સમાન છે, એવા ઉપાધ્યાયને હું નિત્ય નમું છું, વળી તે “ચિત-પ્રભુતા' ચિત એટલે જ્ઞાન, એના પર પ્રભુતાવાળા છે, જ્ઞાન પર જેમને પ્રભુત્વ છે, જે સિદ્ધજ્ઞાન વાળા છે, અગાધ જ્ઞાની છે, એવા ઉપા ધ્યાયને વંદન કરીએ,
ખંતિ જૂઆ, મુત્તિ જુઆ અજ્જવ-મદવ-જુત્તાજીને
ઉપાધ્યાય ક્ષમા ચુકત હોય છે, એમણે ગુસ્સાને દેશવટો દઈ દીધો છે, કેમકે એમણે અગાધ જ્ઞાન એવું પચાવ્યું છે કે આત્માને અનંત કાળથી ચાલી આવતા અનિષ્ટ જડચેતન પરના ક્રોધ ઉકળાટ એમણે શમાવી દીધા છે. આ સમજવા જેવું છે. ઉકળાટ એ ગુસ્સે છે ને તેજીવ પ્રત્યે જ થાય એટલું જ નહિ, જડ પ્રત્યે પણ થાય. દા. ત. દાળમાં મીઠું સહેજ વધુ જ પડયું છે તે ખાતાં એના પર ઉકળાટ થાય છે, “માળી કેટલી બધી ખારી?” એમ મકાન બરાબર નથી તે વારેવારે એના પ્રત્યે દ્વેષ અરચિ અણુ ગામે થાય છે. આ બધો ક્રોધ-કષાય છે. ક્ષમા લાવવી છે તે જડ પ્રત્યે પણ સહિષ્ણુભાવ લાવવો જોઈએ, બધું બરાબરી કરીને ચાલવું જોઈએ. બધું બરાબર કેમ? તે કે બધું જ પાંચ કારણના સમવાય મુજબ થાય એ બરોબર એટલે કે નિયમસર જ ગણાય એમાં પછી ઉકળાટ શાના કરવાને ! જડ ચેતન જ બંને પ્રત્યે ઉપાધ્યાય ક્ષમાયુકત હેય છે.
ઉપાધ્યાય “મુનિ જુઆ-મુક્તિયુક્ત હોય છે એટલે
Page #146
--------------------------------------------------------------------------
________________
૧૩૫
કે એ લાભથી મુકત, નિર્લોભી હાય કાઇ જડ વસ્તુના લાલ એમનામાં નથી હોતા.
પ્ર૦ તે। શુ શિષ્યના લાભ હાય?
ઉ-શિષ્યના લાભ એ શિષ્યના શરીરના લાભ છે, આત્માના લેાભ નહિ, એટલે જડના લાભ નહિ એમ કહ્યુ ત્યાં જડના લેાભમાં એ લાભ આવી ગયા. અનેાય ત્યાગ હાય. અવ-મ જુત્તાજી’ અર્થાત્ ઋજુતા-મૃદુતા, વગેરે તેમનામાં છે, ઋજુતા એટલે સરળતા-નિખાલસતા, કશા દંભ નહિ. મૃદુતામાં અભિમાન નહિ, લધુભાવ હોય.
સચ્ચ-સાય, અકિંચણા તવ-સ’જમ–ગુણત્તાજી... ઉપાધ્યાય સત્યમાં રકત છે, શૌચ એટલે મનની પવિત્રતામાં રત રહે છે. કિચણા અપરિગ્રહમાં રકત રહે છે, એમ તપ તથા સંયમ ગુણામાં રત રહે છે.
મનની પવિત્રતામાં-ઉદારતા ઉમાપશું ગંભીરતા તૃપ્તતા વગેરે ગુણા આવે. પછી ત્યાં ક્ષુદ્રતા-નીચતા-તામસીપણું વગેરે ન હાય. અહીં એક પ્રશ્ન થાય કે
પ્ર–આ બધા ગુણા તા મુનિના છે, ૧૦ પ્રકારના તિધમ ના એ ગુણા છે તેા તે ઉપાધ્યાયમાં કેમ ગણાવ્યા?
ઉ–ઉપાધ્યાય પણ મુનિ છે, તેથી એ ગુણ્ણા એમના હાય એ સહજ છે, પર’તુ એ વિશેષરૂપે હોય, એ બતાવવા અહી ગણાવ્યા. જેમ આચાય ની છત્રીસી છત્રીસીમાંમુનિના ગુણ આવે છે તેમ ઉપાધ્યાયની પચ્ચીસી પચ્ચીસીમાં મુનિના ગુણા આવે છે. ઉપાધ્યાય મુનિને જ્ઞાનદાન કરવા સાથે પાતાનામાં રહેલએ વિશેષ ગુણાની અસર પાડે છે,
Page #147
--------------------------------------------------------------------------
________________
૧૩૬
જે રમ્ય બ્રહ્મ સુગુત્તિ-ગુરા, સમિતિ-સમિતાભૃતધારા
ઉપાધ્યાય કેવા છે. તો કે રમ્ય મનહર બ્રહ્મચર્ય વાળા છે. સ્પષ્ટ છે કે બ્રહ્મ બિભત્સ છે, અને બ્રહ્મચર્યરમણીય રમણ કરનાર છે. એટલે કે શુદ્ધ આત્માને સદાય નજર સામે રાખે છે. તેથી કર્મના ઉદય ભોગવવામાં શુદ્ધઆત્માને પ્રાધાન્ય આપે. દા.ત. તાવ આવ્યું છે? તે તેઓ માનશે કે “ના, તાવ તે શરીરે છે, આત્માને નહિ. શુદ્ધ આત્માને તદ્દન રોગરહિત છે. ઉપાધ્યાય શુદ્ધ આત્માને નજર સામે, રાખે છે અને શુદ્ધ આત્માને મહત્વ આપે છે તેથી કર્મના ઉદયમાં ઉપાધ્યાય બ્રહ્મ-શુદ્ધઆમામાં રમણતા કરનારા એટલેસ્તામાથી અન્યની બાબત અંગે સદાઅલિપ્તનિલેપ રહે છે; જેમકે માન-અપમાનમાં અલિપ્ત રહે છે. દા. ત. એમને દુનિયાએ મોટું માન આપ્યું તે તેઓ સમજશે કે
માન-અપમાનથી શુદ્ધ આત્મામાં શું ફરક પડે છે? કશુ નવું નથી આવતું, કે છે તેમાંથી જતું નથી. આ માન-સન્માનથી કાંઈ થોડું જ આત્માનું વધુ સુંદર સ્વરૂપ થવાનું છે કે અપમાનથી શુદ્ધ સ્વરૂપ છે જ બગડવાનું છે?
ઉપાધ્યાય આત્માના શુદ્ધ સ્વરૂપને સામે રાખે છે, તેથી તેઓ મહાન ત્યાગી છે. મહાન સંયમી છે, મહાન સહિષ્ણુ છે, મહા કષ્ટ ઉઠાવનારા છે,
સંયમ એટલે ક્ષમાદિ દશ પ્રકારને યતિ-ધર્મ છે. તે સંયમ શુદ્ધ આત્માને અંશ છે, શુદ્ધ આત્મા ક્ષાયિક
Page #148
--------------------------------------------------------------------------
________________
૧૩૭
ક્ષમાવાળા છે. યતિધર્મ અને શુદ્ધ આત્માને મેળ છે, અશુદ્ધ આત્માને નથી.
ઉપાધ્યાયને શુદ્ધ આત્મા પર નજર છે, તેથી તે સહિષ્ણુ બને છે, કષ્ટ સહનારા બને છે. કારણ કે એ શુદ્ધ આત્મામાં રમણ કરનારા છે, તેથી જગતનું દર્શન ઉદાસીન ભાવે કરે છે જગતની કોઇ અસર નહિ લેવાની. વર્તમાનમાં શાનદાન કરે છે, તે ઉદાસીન ભાવે કરે છે; એટલે કે કોઈ માનાદિ લેવા માટે નહિ, શુદ્ધ આત્માનું એકજ કામ-ફકત જગત-દન, જગતને મારા જેવાનું, એનું જ્ઞાન કરવાનું કામ છે, તે એટલા માટે કે તેઓ એટલા બધા મૃતોપગમાં સૂત્ર-અર્થ પારાયણમાં લીન રહેનાર છે કે જેના પ્રભાવે તેઓને આડા-અવળા વિચાર કલ્પના-વિક આવતા નથી, ઊઠતા જ નથી. તે સમજે છે કે જો હું શાસ્ત્રના પદાર્થો વિચારું-મમરાવું, તો જ શુદ્ધ આમાંમા રમણતા થાય,
આતમરામ બનવા માટે શુદ્ધ આત્માને નજર સામે રાખવો પડે શુદ્ધ આત્માનું લક્ષ–ધ્યાન જરૂરી ને સહાયક છે.
“ઉપાધ્યાય વળી કેવા છે!”
ઉપાધ્યાય સુગુપ્તિ-ગુપ્ત છે.સારી ગુપ્તિથી સુરક્ષિત છે. ગુપ્તિ એટલે મન-વચન-કાયામાં અસતનો નિષેધ, ને સતની પ્રવૃત્તિ. ગુપ્તિમાં સુવિવેક છે, એટલે મન કલ્પિત ગુપ્તિથી ગુખ નહિ. એમ તો જંગલમાં રહેનાર તાપસ ગુપ્તિ કરે છે, ઘણું સહન કરે છે પણ, તે ગુતિ છે ?
મને ગુપ્તિ-વચનગુપ્તિ કાયમુતિ ત્રણેયગુપ્તિએ ગુપ્ત આ ગુપ્ત એટલે અસથી નિવૃત્તિને સાતમાં પ્રવૃત્તિ; કેમકે;
Page #149
--------------------------------------------------------------------------
________________
૧૩૮
ગુપ્તિ પ્રવૃત્તિ-નિવૃત્તિ ઉભય રૂપ છે. એ પ્રવૃત્તિ નિવૃત્તિ અંગે અનંતજ્ઞાનીએ જે રીતે કહ્યું હેય તે જ રીતે ગુપ્તિ આરાધવાની પણ મન કલ્પિત રીતે નહિં. હા, મનઃ કવિપત ગુપ્તિમાં બહારના માણસેને દેખાય કે આ તાપસનો કેટલો બધો ત્યાગ છે ! કેટલે બધે આત્મનિગ્રહ છે ! પરંતુ એ જિનાજ્ઞાનુસાર નથી તો તે સમ્યક નથીદાતા, જિનેતા કાયમુતિમાં કાચા ફળ પાણીને સ્પર્શવાનું નથી પરંતુ તાપસ એને અડે છે, વાપરે છે,
ઉપાધ્યાય સમિતિએ સમિત છે, એટલે કે સમ્યક પ્રવૃત્તિવાળા છે, ચાલે તો ઈર્યા–સમિતિ સાચવે, બોલે તો ભાષા સમિતિ સાચવે, ભિક્ષા લે તે એષણ સમિતિ જુએ...
પ્ર-સ્વાધ્યાય કરે તે ત્યાં કઈ સમિતિ પાળે?
ઉo-સ્વાધ્યાય કરે ત્યારે મુખ્યતયા ભાષાસમિતિ પાળે મોઢે મુહપત્તિ રાખીને સ્વાધ્યાય કરે, તેમજ સૂત્રાર્થમાં એક અક્ષર પણ ફેરફાર ન બોલાય એની જયણા સાવધાની સાચવે.
ઉપાધ્યાય શ્રુતધર છે, એટલે કે અંગબાહ્ય શ્રુત તથા અંગ-પ્રવિષ્ટ શ્રતને ધારણ કરનાર છે.
ગૃહસ્થ જેમ ધનની મોટી મૂડીથી લક્ષમીધર, એમ ઉપાધ્યાય શ્રુતની મોટી મૂડીથી ઋતધર, એની બલિહારી છે, આ મૂડી પર પિતે કેટલા નિશ્ચિત અને નિત્ય આનંદવાલા! કે જીવનભર દિવસ-રાતનો મોટે ભાગ શ્રતના પારાયણમાં જ મસ્ત લાગેલા હેય! અને મૂડીથી વેપાર કે કરનાર કે કેઇ અબુઝ જીવોને ભણાવી કરી વિદ્વાન બહુશ્રુત બના
Page #150
--------------------------------------------------------------------------
________________
૧૩૯
મનના આગમન બધા વિના માગે
છે એટલે
વનારા હોય! લક્ષ્મીધરને તો મૂડીમાંથી બીજાને આપે
એટલી એટલી મૂડી ઓછી થાય, જ્યારે અહીં ઉપાધ્યાય પિતાની શ્રુત-મૂડીમાંથી બીજાને આપે છતાં પિતાની મૂડી જરાય ઓછી થતી નથી, ઉર્દુ આપતા રહેવામાં પિતાને ક્ષયોપશમ વધે છે. ચિંતન-અનુપ્રેક્ષાથી ક્ષયશમ વધે છે, એટલે મૂડી વધે છે !
ઉપાધ્યાય મહારાજ આવા કૃતધર હેઇને શાસનની પરંપરા અવિચ્છિન્ન ટકાવનારા છે, કેમકે શાસન ટકે છે શાસનના આગમશાસ્ત્રોને બોધ ચાલુ રહેવા પર એ જે ન હોય તે આગમ-બોધ વિના માર્ગનું જ્ઞાન જ શાના પર? એ નહિ તે યથાર્થ માર્ગ પાળે છે ? એટલે તે કહ્યું-કિરિયા જ્ઞાનની દાસી જ્ઞાન બતાવે એ પ્રમાણે જ ક્રિયાએ ચાલવાનું. આમ ઉપાધ્યાયની ઋત્તધરતા એક મહાન વિશેષતા છે. શ્રુત એણની સમૃદ્ધિ છે.
ઉપાધ્યાય એટલા બધા વિદ્વાન, શાસ્ત્રજ્ઞ અને શિષ્યોને ભણાવનારા હોવા છતાં તેમનામાં અભિમાન નથી.
ધરે પંચને વગ વગિત ગુણૌધા” એવા ઉપાધ્યાય પાંચના વર્ગને વર્ગિત એટલે કે ૨૫૪૨૫ અર્થાત ૨૫-૨૫ ગુણેન ૨૫ સમૂહને ધારણ કરે છે. એક ગુણ-પચ્ચીશી, એવી ૨૫ ગુણ-પચ્ચીશીને ધારણ કરનાર છે,
પ્રવાદી કી પછેદને તુલ્ય સિંઘા” ઉપાધ્યાય તે પ્રવાદી' એટલે મિથ્યા બકવાદ કરનાર જેવી વાદી રૂપી હાથીને ઉછેદ કરનારા, એટલે કે તેમને ચૂપ કરનારા સિંહ સમાન છે. એટલે ઉપાધ્યાય પાસે મિથ્થા બકવાદ કરનારા ટકી શકતા નથી.
ગુણ
પુણેના વતિ
Page #151
--------------------------------------------------------------------------
________________
૧૪૦
“ગણ ગચ્છ સંધારણે થંભભૂતા, ઉપાધ્યાય તે વંદીયે ચિભૂતા ?
પ્ર-પહેલાં કહ્યું “સૂરિ-ગણને સહાયા અહીં કહે છે ગણી ગ૭ સંધારણે સ્થભભૂતા, એમાં ફરક પડે? ફરક ન હોય તો એનું એ ફરીથી કહેવામાં પુનરુક્તિ નથી!
ઉ –ના, પુનરૂકિત નથી, કારણ કે
પહેલાં ગણું અને ગણના સહાયક કહ્યું તે સામાન્યથી કહ્યું
અહીં ગણી-ગછનું સંધારણ કરવામાં સાવધાન કહ્યું તે વિશેષથી કહ્યું. એટલે એ કથનમાં સામાન્ય વિશેષનો ફરક છે, સહાયક એ સામાન્ય કથન એટલા માટે છે કે સહાયક તે ઉપાધ્યાય સિવાય બીજા પણ હોય છે. દા.ત, વૈયાવચી મુનિ હોય એ પણ ગણી ગણને સહાયક છે. પરંતુ એમને ગણી-ગણુના સંધાણુર કરનારા ન કહેવાય. ત્યારે ઉપાધ્યાય શ્રુત-ધરપણાથી અને શ્રુતદાયકપણથી ગચ્છના સુધારક કહેવાય ગરછના પ્રાણ શ્રતધર્મ અને ચારિત્રધર્મ છે. શ્રતધર્મના પ્રેરક પોષક ઉપાધ્યાય છે. તો શ્રતધર્મ રૂપી પ્રાણના પિષક એ સુધારક કહેવાય.
ઉપાધ્યાય “આત્મપર વિભાજન કરા” છે.
આ વિશેષતા એટલા માટે છેકે ભવિ અને ઉપાધ્યાય જે સત્રાર્થના બોધ આપે છે તેમાં આત્મા અને પર એટલે કે જડ, એનો સચોટ વિભાગ કરી આપે છે. તેથી સામાને આત્મા અને પર અંગેનું સ્વરૂપ નિશ્ચિત થઈ જાય છે, ને તે નિર્ણય થઈ જવાથી જડને રાગ ઓછો થાય છે.
Page #152
--------------------------------------------------------------------------
________________
૧૪૧
આ જડનો રાગ ઓછો ન થાય તે બીજુ ત્રીજું ભણી ભણીને શું વળ્યું ! ઉદ્દે ભણ્યા પર અભિમાન થાય, પણ ઉપાધ્યાય કુશળ કારીગર છે, સુબુદ્ધ શિક્ષક છે, ને તે સામાને ભણાવે છે કે “આમા જુદ, ને પર જૂદું.” ખાનપાન-માન-સન્માન તે બધું પરની યાને પુદગલની સરભરા છે, જડ પુગલની જાહેજલાલી છે તેથી આત્માને કુલાવાનું શું ? દા.ત, લોકે કહે, શે મહારાજનો પ્રભાવ ! હવે અહીં આ સાંભળી મહારાજ ખુશ ન થાય, કેમકે એ સમજે છે કે આ તો જડ-કાયાની વાહવાહ થઈ, આત્માની
પ્ર-તો માણસ સન્માનમાં ભલે કેમ પડે છે !
ઉ૦-સન્માન-વાહવાહમાં ભૂલ પડવાનું કારણ કાયાપુગલની વિશેષતાઓને પોતાના આત્માની વિશેષતાત્માની લે શરીરને સત્કાર-સન્માન મળે એને પિતાના આત્માના સમાન માની લેશે ! કાયા પુષ્ટિ થઇ તે પોતાની પુષ્ટતા માની લે છે ખરેખર આમાં બમણું છે વસ્તુ-સ્થિતિએ જેવા જાય તો
સતકાર-સન્માન કાયાને મળ્યા કે ન મળ્યા, આભામાં કશો ફરક નથી પડતો. આત્માને એની જ્ઞાન સંપત્તિ ગુણસંપત્તિ–સકૃત-સંપત્તિમાં કશો ફરક નથી પડતો
લોકેએ “મહારાજની વ્યાખ્યાન શકિત બહુ સારી છે. તેવી પ્રશંસા કરી કે ન કરી તે મહારાજના આત્માની જ્ઞાન સંપત્તિ માટે સરખું છે પ્રશંસા ન કરી તોય જ્ઞાન-સંપત્તિ ઘટતી નથી,ને પ્રશંસા કરી તેય સંપત્તિ વધતી નથી, પછી લાવા-કરમાવાવનું શું? આત્માને પરને વિભાગ બરાબર
Page #153
--------------------------------------------------------------------------
________________
૧૪૨
નજર સામે હાય,તો પ્રશંસા ન કરે તેા કાંઇ કમાવા જેવું લાગતું નથી,કેમકે પ્રશસા કાયાને વાગવાની હતી,આત્માને તેા પેાતાની જ્ઞાન સંપત્તિ અકબંધ રહે છે પ્રશંસા ન થઇ તો એમાં કાંઇ ઘાટા પડતા નથી. અને ઉપાધ્યાય આ મહાન કાર્ય કરે છે. ‘આત્મ-પર વિભજન કરા' એટલે કે સ્વ અને પરનો એટલે કે આત્મા અને જડકાયાનો વિભાગ શ્રોતાને અરાબર ઠસાવી દે છે. કહે છે આ ઉચ્ચ જનમમાં આત્માની વાઇ કરી લેા, એટલે કે જ્ઞાનની વૃદ્ધિ દશ નની વૃદ્ધિ, ચારિત્રની વૃદ્ધિ કરી લેા. દુન્યવી પ્રસ ંગાથી એમાં હાસ કરતા નહિ કાયા-માયામાં તણાયા કષાય કરોા તે અજ્ઞાન અસયંમ અચારિત્રની પુષ્ટિ થશે.
આત્મા ને પરતું વિભાજન કરી આપે તે સામાના જીવનની ગાડી આરાધનાની સરસ સીધી લાઇન પર ચાલે.
જ્ઞાનદાતા ઉપાધ્યાયની આ જે વિશેષતા છે, તે નર માલ પર વિશેષતા છે. ઉપાધ્યાયને સૂત્રો બધા કઠસ્થ તેમ તેના અનુ જ્ઞાન તૈયાર, સૂત્ર અનુ પારાયણપુનરાવર્તન ચાલુ, અને જ્યારે મેાકા મળે ત્યારે અનુપ્રેક્ષા કર્યા કરે, તેમના મગજમાં સૂત્ર અ` જ રમ્યા કરતા હાય, તેમ જ મુનિઓને તૈયાર કર્યાં જતા હાય. તેથી આ અધા વિશષર્ણા સાર્થક છે.
ઉપાધ્યાય ગણિને તથા ગચ્છને સધારણ કરવામાં એટલે સમ્યક્ રીતે ધારણ કરવામાં સ્થંભ સમાન છે. આચાય માટે ઉપાધ્યાય ટેકા રૂપ એટલા માટે કહેવાય કે આચાય ગચ્છના નેતા છે. ગચ્છનું સ ́ચાલન મરામર થાય એ માટે સહાયતામાં ઉપાધ્યાય છે. મુનિને
Page #154
--------------------------------------------------------------------------
________________
૧૪૩
આચાર્ય પ્રતિ વિનય વગેરે ગુણેનું ગણિત શીખવાડનાર ઉપાધ્યાય છે આવા ગુણ-સંપન્ન ઉપાધ્યાયથી આચાર્ય નિશ્ચિત છે, એમના પદના હિસાબે એમને શાસનની અનેકવિધ જવાબદારીઓ હોય, ગચ્છનું એમ બરાબર સંચાલન થાય એ પણ એક જવાબદારી; એમાં અઢળક સહાય આપનાર ઉપાધ્યાય છે. એટલા માટે કહ્યું કે “સૂરિગણુને સહાયા' સૂરિને અને ગણને સહાયરૂપ છે.
ઉપાધ્યાય સૂરિ ઉપરાંત ગણને સહાયક, મુનિગણને સુત્ર અર્થજ્ઞાન દાન એવું કરે કે આખો ગચ્છ તેના હિસાબે સાધુતા-સામાચારી,-સાધવાચારનું પાલન કરવામાં ભડવીર બને, જેટલું જ્ઞાન વધારે તેટલી તેમની આરાધના વધારે થાય. આ આપનાર ઉપાધ્યાય છે જેથી તેઓ ગણુને ટકા રૂપ છે,
(કાવ્ય) “સ્યાદવાદે તત્વવાદ, આમ પર વિજ. નકરા ઉપાધ્યાય તત્વવાદી છે. સ્વાદુવાદના સિદ્ધાંત પર તને કહેનાર અથવા તવ અંગે વાદ કરનારા, તત્વનું તાવિક ચર્ચાથી પ્રતિપાદન કરનાર છે.
એકાંતવાદને સિદ્ધાંત મિથ્યા છે તે બતાવનાર તથા જીવ અજવ વગેરેમાં અનેકાન્તની ઘટના કરનાર, દા.ત. આત્મા નિત્ય છે અને અનિત્ય પણ છે તે સમજાવનાર,. ઉપાધ્યાય છે.
(કાવ્ય) ભવભીરુ સાધક ઘર સાધન; વહન ઘોરી મુનિવર ઉપાધ્યાય ભવભીરુ સાધક છે. “ભવભીરું, એટલે ભવ વધી ન જાય, ભવમાં ફસી ન જવાય. તેના ભયવાળા તેની ચિંતાવાળા સાધક છે.
Page #155
--------------------------------------------------------------------------
________________
૧૪૪
ભવ વધે નહિ, એટલે કે અહીંથી પાછું બીજા ભવમાં ન પડવું પડે તેની ચિંતા છે; એટલે અહીંથી બીજે ભવ તેમને નથી જોઈ તો તેમજ પોતાનાં નિમિત્તથી બીજાનાય ભવ ન વધે એની ચિંતાવાળા હોય છે. એ પણ ભવભીરુતા છે.
આ કારણે ઉપાધ્યાય સુત્રાર્થદાન યથાર્થ કરે છે. એક શબ્દ ઓછો નહિ, એક વધારે નહિ, આડો અવળો કે આઘોપાછો નહિ, આપમતિથી-મતિ કલ્પનાથી કોઈ ન બોલે, અસ્થાને ન બોલે કેમકે સૂત્ર અર્થ વિપર્યાસથી પિતાના ભાવ વધે છે, ને સામાના ય ભવ વધે છે. તેમજ સૂત્ર-અર્થ અયોગ્યને આપે તે ય ભવ વધે છે.
જે શિષ્યની જેટલી પાત્રતા છે તેટલું જ તેને અપાય. કારણ -સમજે છે કે જેમ પાપ કરવાથી ભવ વધે છે. તેમ પાપ કરાવવાથી ય ભવ વધે છે, ગ્યતા ન હોય તોય તેને જે આપે, તો પિલાને પચે નહિ ને અજીર્ણ થાય, એટલે કે એ મળેલા જ્ઞાન પર અભિમાનાદિ કંઈક દોષ સેવે, તે પાપ કરે છે. તે પાપ કરવા કરાવવામાં બનેનાં ભાવ વધી જાય.
આપણે સ્વયં તો રાગદ્વેષથી બચાવાનું છે જ, પણ બીજાને આપણું તેવા વચનના નિમિતે કે આપણું કઈ વર્તનના નિમિતે રાગ-દ્વેષની ઉદીરણ ન થાય તેનું ય ખાસ ધ્યાન રાખવાનું છે,
તેમ જ ધ્યાન રખાય તો આપણે સાચાભવભીર છીએ. શુ-ભવભીર આત્મા પોતાના ભવ ન વધે એની ચિંતાવાળે હોય અને બીજાના ભાવ વધે એની પરવા વિનાનો હેય? ધ્યાનમાં રહે કે આપણે જે બીજાને રવાડે ચઢાવ્યા તો આપણે
Page #156
--------------------------------------------------------------------------
________________
૧૫
પાપના ભાગીદાર બન્યા તો તેથી આપણું ભવ વધી જાય છે,
જેને કહેવાનો અધિકાર નથી, ને તે કહેવા જાય તે તેના ય ભવ વધી જાય છે. ઉપાધ્યાય મોક્ષ-માર્ગના સાધક છે, પરંતુ ભવ-ભીરુ સાધક છે.
ધીર સાધન ઉપાધ્યાય સાધના કરવામાં “ધીર એટલે ધર્યવાળા છે. એટલે સાધના કરવામાં ડરનાર નહિ, ડગના નહિ, પણ ધીર–અડગ-નીડર છે.
આ ધરતા હોય તો સાધનાની એક પળ ન મૂકાય સાધનાની અખંડ પરંપરા સતત ચાલુ રહે. ધીરતા ન હોય તો સાધના તૂટક બને, સાધનામાં ભંગ-વ્યાઘાત થાય, આ કયારે બને? કે
સાધનામાં વિશ્વમાં યા સ્થિરતા કેમ રહે?—:
સાધના કરનાર સમજીને સાધના કરે કે કર્મનાં વિચિત્ર તોફાન આવવાના છે, પણ મારું જીવન-સૂત્ર આ છે. “સાધનાતે મારે કર્યો જ જવાની, દા.ત, કેઈ વિદ્યાની સાધના કરવા, વિદ્યાને જાપ કરવા છ માસ ગૂફામાં જઈ બેઠા, તે એ સમજીને જાય છે કે ઉપદ્રવથી આવવાના છે, પણ ધીર અડગ-અડગ થઈને બેઠા છે. તો તે ઉપદ્રવથી પાછા પડતા નથી, ફકત એક જ નિશ્ચય “વિદ્યા સાધયામિ દેહેવા પાતયામિ આવી સાધના માંડનાર તે સાધનાવીર કહેવાય, ને ઉપાધ્યાય તેવા સાધના વીર છે,
શાસન-વહન ઘોરી મુનિવરાટ
ઉપાધ્યાય શાસનની ધુરા વહન કરનાર ધોરી મુનિવર છે, “ધેરી એટલે વૃષભ-બળદ, શાસનનું ગાડું વહન કર
Page #157
--------------------------------------------------------------------------
________________
૧૪૬
વામાં વૃષભ સમાન મુનિવર છે, ઉપાધ્યાય મુનિ તે છે જ પણ ‘સુનિવર’ છે, મુનિએમાં શ્રેષ્ઠ છે,
શાસ્ત્રમાં સ્થાવર-આય-વૃષભ શબ્દો આવે છે. બધા વૃષભો ઉપાધ્યાય હાય છે એવુ' નથી. વૃષભ એટલે એવા પીઢ સાધુઓ, જે કેટલાયને સંભાળે, દરેકની જરૂરિ યાત સંભાળે તેમને સયંમમાં સ્થિર કરે, કેટલાય મુનિઓને માસિક ધર્મશાતા આપનાર હાય, એ વૃષભ કહેવાય.
ગાડામાં બેઠા હાઇએ ને મળદ બરાબર જોરદાર. તાકાતવાન અને સીધા સરળ હોય તેા ગાડામાં બેસનાર નિશ્ર્ચિત હોય છે, તેમ આવા ઉપાધ્યાય મળવાથી મુનિએ નિશ્ચિંત હાય છે કે અમારા સાધનાની ગાડી સડસડાટ. ચાલવાની આમ તેમને માસિક પરમ શાંતિ થાય છે.
પછી તે સાધનાથી પદ્મશાંતિ અનુભવનાર મુનિએ માન-આપનાર, વડાઇ-હુલકાઈ, કશા પર આધાર ન રાખે. એટલે તે શુદ્ધ આરાધનારકત બની જાય છે. આવી દૃષ્ટિ ઉપાધ્યાયે આપી છે તેથી એમના કેટલા બધા ઉપકાર ! મુનિઓના સાધન-ભાર વહન કરવામાં ઉપધ્યાય ધારી.
સમાન છે.
અહીં એક વાત સમજવાની છે: શાસનનેતા' એમ શાસન શબ્દના જ્યાં જ્યાં પ્રયાગ કરીએ છીએ ત્યાં તેને બદ્દલ સંઘના નેતા' કહેવા જોઈ એ. પણ શાસનના. નેતા નહિ, શાસન તા દ્વાદશાંગી છે. તેના નેતા શુ ? માટે સંઘના નેતા” કહેવુ' યાથા છે. શાસન એટલે. ભગવાનનું દ્વાદશાંગી પ્રવચન, તેનું વહુન કરવામાં ધારી. તે ઉપાધ્યાય છે,
Page #158
--------------------------------------------------------------------------
________________
૧૪૭
“જન જયતિ શાસનમાં “શાસન એટલે પ્રવચન, જન પ્રવન જગતમાં જયવંતું છે. ઉપાધ્યાયજી મહારાજ ભગવાનના પ્રવચનની પરંપરાને વહેતી રાખે છે, તેઓ મુનિઓને શાનદાન કરે છે. સૂત્રોનું દાન કરે છે, તેથી પ્રવચન ચાલુ રહે છે. આમ શાસન-પ્રવચન વહેતું રાખ વામાં ઉપાધ્યાય ધોરી સમાન-વૃષભ સમાન છે.
જેમ બળદ એક ગામથી બીજે ગામ માલ લઈ જાય ને માલને વહેતો રાખે, તેમ ઉપાધ્યાય પણ શિષ્યને, તે શિષ્યો તેમના શિષ્યોને...પ્રવચન આપી પ્રવચન વહેતું રાખે છે. તેથી ઉપાધ્યાય શાસન વહન ધોરી મુનિવરો છે.
સિદ્ધાન્ત વાયણ દાન” સમરથ ન પાઠકપદ-ધરા ઉપાધ્યાય સિદ્ધાન્તની વાચનાનું દાન કરવામાં સમર્થ છે. આગમની વાચના કરવામાં પાઠકે પદ એટલે ઉપાધ્યાય પદે છે તે પદને ધરનારાને હું નમસ્કાર કરૂં છું.
૫. ગાથાની ઉપાશ્ચયપદ પૂજાતાળ દ્વાદશ અંગ સક્ઝાય કરે છે, પારગ ધારગ તાસ,
સૂત્ર-અર્થ વિસ્તાર રસિક તે, નમો ઉવજ્જાય ઉલ્લાસ રે ભવિકા સિ?'
ઉપાધ્યાય આચારાંગ વગેરે બાર અંગ-દ્વાદશાંગીને સ્વાધ્યાય કરે છે. બાર અંગ કંઠસ્થ કરી લીધા હેવા છતાં વારંવાર તેનું પારાણુ પુનરાવર્તન કરનાર છે. તે પારગ” સુત્રોને પાર પામી ગયા, છતાંય એને ધારગ ધારી રાખવામાં એટલે કે ફરી ફરીને યાદ કરી સંતોષ નહિ, એમને જરાય ખેદ નાહ, કંટાળે નહિ, સંતોષ નહિ, તેથી ધારણ કરનાર એટલે કે સ્થિર દઢ સ્મૃતિ સંસ્કાર રહે એમ કરે છે,
Page #159
--------------------------------------------------------------------------
________________
૧૪૮
પ્ર–કેમ રેજ ને રોજ સૂત્ર-સ્વાધ્યાય ?
ઉ૦-કારણ એ, કે (૧) પ્રાપ્ત કરેલ જ્ઞાન-સમૃદ્ધિ પ્રમાદમાં ગુમાવાઈ ન જાય, (૨) વિષયોને કે ફાલતુ વિકલપથી બચવા મનને આલંબન જોઈએ. સ્વાધ્યાયના આલંબને બેટા વિકલ્પોથી બચાય.
ઉપાધ્યાય અર્થ-વિસ્તારના રસિક છે એટલે કે ભણી ગયા પછી પુનઃ પુન: રટણ કરે છે તથા સૂત્ર અને અર્થનું વિસ્તરણ ફેલાવે પ્રચાર કરવામાં અર્થાત એગ્યા વધુ ને વધુ મુનિઓને દાન કરવામાં રસિયા છે; તેમજ અર્થ વિસ્તાર એટલે કે (૧) સ્વયં અર્થને અનેક માગણુ દ્વારથી અનેક નયથી, અનેક દષ્ટિથી, અનેક સંબંધથી વિસ્તૃત રૂપે વિચારવામાં રસિયા છે. અથવા (૨) વિસ્તાર રસિકને બીજો અર્થ, સૂત્ર–અર્થને યોગ્ય શિષ્યોમાં વિસ્તારવામાં અર્થાત શિષ્ય–પ્રશિષ્યોમાં વિસ્તારે, એના રસિયા રસવાળા છે. એથી સૂત્રાર્થ શિષ્ય-પ્રશિષ્યની પરંપરામાં વિસ્તરતો રહે અને શાસનની પરંપરા અવિચ્છિન્ન ધારાએ ચાલ્યા કરે. તેથી ઉપાધ્યાયને એમ કરવામાં પિનાની કૃતજ્ઞતા ઉપરના શાસનન ઉપકારની સામે શાસન પ્રત્યે કૃતજ્ઞતા સચવાય છે, ને શાસનની અખંડિતતા જળવાય છે.
ઉપકારી પ્રત્યે કૃતજ્ઞતા જાળવીએ તો ફરીથી આપણને તેમને ઉપકાર મળે છે. શાસન રસિક મહાઉપકારી છે, એવા શાસનના સૂત્ર-અર્થના વિસ્તારના રસિક ઉપાધ્યાયજી મહારાજ તે શાસનની પરંપરાને આગળ ધપાવનારા છે, શાસનને વધુને વધુ વિસ્તાર કરવામાં તત્પર એવા ઉપાધ્યાય ભગવાનને ઉલ્લાસ પૂર્વક નમસ્કાર કરીએ,
Page #160
--------------------------------------------------------------------------
________________
૧૪૯
કાવ્ય-“અર્થ–સૂત્રને દાન વિભાગે આચારજ ઉવજઝાય; ભવ ત્રીજે જે લહે શિવપદ, નમિયે તે સુપસાયરે ભાવિક
સૂત્ર અને અર્થના દાનની આચાર્ય અને ઉપાધ્યાયમાં વહેંચણી થઇ છે, આચાર્ય અર્થ–દાન કરે છે. ઉપાધ્યાય સુત્ર દાન કરે છે. પણ અહીં એક પ્રશ્ન થાય.
પ્રવે–અહીં પૂજા કાવ્યમાં પહેલાં આવેલ કે ઉપાધ્યાય સૂત્રાથે દાન કરે છે એટલે કે તેઓ અર્થ સહિત સૂત્ર આપે છે, તો ત્યાં આચાર્યનું કાર્ય શું રહ્યું ?
ઉ–આચાર્ય વિશિષ્ટ જ્ઞાનવાળા અને પદવાળા હેવાથી વિશેષ અર્થને સમજાવનારા છે. અર્થની વિસ્તૃત વ્યાખ્યા કરે છે અર્થાત ઉપાધ્યાય તે સૂત્રનો સામાન્યથી શબ્દાર્થ અર્થ વિવેચન બતાવે છે, જ્યારે આચાર્ય સૂત્રના અર્થ પર વિશેષ રૂપે વિસ્તારથી વ્યાખ્યાન કરે છે,
ઉપાધ્યાયની આ જે સૂત્રની ઉપાસના છે, જિન આગ મની ઉપાસના છે, જિનવચનની ઉપાસના છે. તે તેમને સીજે ભવે મોક્ષની સંપત્તિ આપે છે, તેવા ઉપાધ્યાયને નમસ્કાર કરીએ છીએ. જેમ, વૃષભદેવ ભગવાન છેલ્લા ભવથી ત્રીજા ભવમાં ચૌદ પૂર્વ નામના જિનાગમન પાર ગામી બન્યા, ધારક અને વિસ્તારક બન્યા છે તે ત્રીજે ભવે મોક્ષે ગયા.
પ્ર-આપણે ઉપાધ્યાયને નમસ્કાર કરીએ તેમાં શે લાભ ?
ઉ. કવિ કહે છે, “નમિયે તે સુપસાય રે. અર્થાત ઉપાધ્યાય સુપરસાય એટલે સુંદર કોટિનો પ્રસાદ-કપા-ઉપકાર કરવાવાળા છે, તે માટે તેમને નમસ્કાર કરવાથી એ
Page #161
--------------------------------------------------------------------------
________________
૧૫૦
સુપ્રસાદનો લાભ થાય છે. ઉપાધ્યાયને નમસ્કાર કરીએ એમાં ઉપાધ્યાય શાસ્ત્રજ્ઞ અને શાસ્રદાતા હેાવાથી શાસ્ત્રજ્ઞતા અને શાસ્રદાન આદિ સુકૃતની અનુમાદાન થાય છે. સુકૃતમેાદના એ સુકૃત શ્રીજ છે, એમાંથી સુકૃત પાક નીપજે. એ મૂળ ઉપાધ્યાયનો જ પ્રસાદ કહેવાય. નમસ્કાર એ જ્ઞાન-પ્રાપ્તિનું પ્રથમ પગથિયું છે. દા. ત., પુસ્તક લઇને ભણવા બેઠા, તા પહેલાં પુસ્તકને નમસ્કાર કરવા જોઈએ. પૂસ્તકને હાથ જોડી માથું નમાવી તમે। સુચન્ન નમે નાસ્તા કહેવુ જોઈ એ તપસ્યા કરવી છે તેા પહેલા તપ-તપસ્વી નમસ્કાર કરવા જોઇએ. નમે। તત્રÆ નમા તવસ્ત્રો, નમસ્કારથી વિનય થાય છે. માટે સિદ્ધચક્રવર સેવા કીજે એ સ્તવનમાં પડિત પદ્મવિજયજી મહારાજે કહ્યુ ને તે તપ નમીયે ભાવ ધારીને ભવસાયરમાં સેતુ” આમ ઉપાધ્યાયનો નમસ્કાર કરવાથી તેમના વિનય થાય છે અને એમની કૃપા મળે છે;
(
કાવ્ય-સૂર્ખ શિષ્ય નિપાઈ જે પ્રભુ, પાહાણને પવ આણે. તે ઉવજ્ઝાય સકલ જન્મ પૂજિત સૂત્ર અર્થ વિજાણે રે ભવિકા,
ઉપાધ્યાય મુખ શિષ્યાને વિદ્યાના પ્રભુ નીપજાનરા વિદ્યાના જ્ઞાનના સ્વામી બનાવનારા છે.આ જાણે પાષાણ પથ્થર પર પલ્લવ અંકુર ઉગાડવા જેવુ કામ કરે છે. વળી તે અધા સૂત્રો અને અર્થને જાણે છે તેથી સકલ જનથી પૂજિત છે. જેમ અરિહંત પરમાત્માનો એક ગુણ ઉત્કૃષ્ટ પુણ્ય છે, તેમ ઉપાધ્યાયના ગુણ ઉત્કૃષ્ટ દાન છે. ઉપાધ્યાય જેવું દાન કરે, તેવું દાન જગતનો કોઇ માનવી ન કરી શકે, ધનાઢય
Page #162
--------------------------------------------------------------------------
________________
૧૫૧
માણસ કરેડની સંપત્તિ આપી શકે, રાજા રાજ્ય આપી શકે, પણ એ બધુ તો જીવનના અંતે ખૂંચવાઈ જાય એવી નાશવંત સંપત્તિ છે, ત્યારે જ્ઞાન-સંપત્તિ તે અમર સંપત્તિ છે. ધન સંપત્તિ પરલોકે સદગતિ અપાવનાર નથી, જ્ઞાન-સંપત્તિ પરલોકે સદ્ગતિ અપાવનારને પરલોક સુધારનાર છે. ધન સંપત્તિથી રાગદ્વેષ વગેરે દોષો ઊભા થાય છે, ત્યારે જ્ઞાન સંપત્તિથી રાગદ્વેષ વગેરે દોષ નિર્મૂળ થાય છે.
ધન-સંપત્તિ તે ઝેરી લાડ સમાન છે. જ્ઞાન-સંપત્તિ તે અમૃત કુંભ સમાન છે. ધન-સંપત્તિથી કષાયોધતાને વિષય-લેલુપાત આવે, જ્ઞાન સંપત્તિથી સમતા ને સ્થિરતા આવે,
આવું જ્ઞાન-દાન કરનાર ઉપાધ્યાય-જે જગતમાં કિઈ માનવી મેટો ઉપકારી નથી માટે
જન-પૂજિત” તે ઉપજઝાય સકલ ઉપાધ્યાય બધા લોકો પૂજ્ય છે, કારણ કે વિજ્ઞાન ૪ પૂનત્તે વિદ્વાન જ્યાં જાય ત્યાં વિદ્યાને ચમકારો એ બતાવે કે બધા તેને હાથ જોડે! - પ્ર—ધનવાન જ્યાં જાય ત્યાં ન પૂજાય? તે પૈસા ઉછાળે તો?
ઉધનવાન મૈસા ઉછાળે તો તે દાન પૂજાય છે, ધનથી નહિ. વળી દાનથી એ પૂજાય છે જેને દાન મળે એનાથી પૂજાય છે, બધાથી નહિ પણ વિદ્વાન બધાથી પૂજાય છે, મેટા રાજાથી પણ પૂજ્ય છે કેમ કે એની વિદ્યાથી બધા આકર્ષાય છે. પૂર્વના કાળમાં વિદ્યાનું માન હતું. મોટા
Page #163
--------------------------------------------------------------------------
________________
પર
રાજાએ વિદ્વાનાના આદર કરતા, રોજ રાજસભામાં વિજ્ઞાનાની ચર્ચા સાંભળી ખુશ ખુશ થઈ જતા, ને મેટા માન-સન્માન–પુરસ્કાર દેતા.
“રાજકુંવર સિરખા ગચિંતક, આચારજ પદ યોગ; ઉવજઝાય સદા જે નમતાં, નાવે ભવ ભય સાગરે લ.
ઉપાધ્યાય રાજકુંવર જેવા છે કારણ કે તે ગચિંતક છે આચાય ના જે સમુદાય છે, તેના હિતની ચિ'તા કરનાર છે. શાસન એક સામ્રજ્ય છે તે સામ્રાજ્યના રાજા આચાય છે, ને ઉપાધ્યાય રાજકુમાર ચુવરાજ છે. યુવરાજ હેાશિયાર ને ખબરદાર હોય તે તે રાજાનાં ઘણાં કામ પતાવી ઢે છે. એમ ગચ્છના આચાર્યનું કામ, ગચ્છની સંભાળ કરવાનું, તે ઉપાધ્યાય પતાવી દે છે, એટલે ઉપાધ્યાય રાજકુમાર સરીખા છે. તે ‘આચાર′′ પદ્મ' યાગ, એટલે કે તે આચા પદ્મને ચેાગ્ય છે, યુવરાજ તે રાજા થાય છે ‘પદ-યોગ ના બીજો અથ પયાગ એટલે આ પદના યે!ગમાં ઉપાધ્યાય તે રાજકુમાર સરખા છે. અર્થાત્ આચાર્યંના સ્થાનના ચાગે-સમ ધને અનુલક્ષીને, ઉપાધ્યાય તે યુવરાજ છે. રાજા છે તેા જ યુવરાજ છે. એવા ઉપાધ્યાયને હંમેશાં નમસ્કાર કરતાં ભવનેા ભય અને શેશક આવતા નથીઊભા રહેતા નથી. પ્ર૦-ઉપાધ્યાયને નમસ્કાર કરીએ એટલામાં ભવ ભય ટળે?
ઉ-નમસ્કારમાં નમસ્કરણીય ઉપાધ્યયના ગુણાની અનુમાદના છે. એટલા માટે તા મિથ્યાદૃષ્ટિને નમસ્કાર નહિ કરવાના, કેમ કે મિથ્યા દૃષ્ટિને નમસ્કાર કરીએ તે એમાં
Page #164
--------------------------------------------------------------------------
________________
૧૫૩
એના મિથ્યાત્વાદિ દોષોની અનુમોદના થાય. આચારહીનને નમસ્કાર કરીએ તો એની આચાર-હીનતાની અનુમોદના થાય, એ મિથ્યાદાષ્ટિ આદિને નમસ્કાર તેના મિથ્યાત્વ અને દુરાચારને પહોંચે છે.
ઉપાધ્યાયને નમસ્કાર કરીએ છીએ ત્યારે તેમના ગુણે (૧) સ્વાધ્યાય-અગ્રતા, (૩) સૂત્રાથદાન-પ્રવીણતા, (૩) સૂર્ય-વિચારરસિતાં, વગેરેની અનુમોદના થાય છે, કેમકે નમસ્કાર કરતાં આણુને એ અહોભાવ થાય છે કે “અહે શુ આ મમતા! શુ આ જ્ઞાન-દાન રસિકતા!
ગુણુના અહોભાવથી ગુણસિદ્ધિના બીજનું વાવેતર થાય છે. અહોભાવ તે બીજ છે. જેને અભાવ કરીએ તેનું બીજ આત્મામાં પડે છે. ઉપાધ્યાયને નમસ્કારથી સ્વાધ્યાય મગ્નતા સૂત્રાર્થ–પ્રવીણતા અને સૂત્રાર્થ-રસિકતા આપણામાં આવે, કહ્યું છે “જી તારારિ' કઈ પણ ધર્મ કે ગુણનું બીજ એની પ્રશંસા છે, એની પ્રત્યે અહોભાવ છે.
નમસ્કાર એ અનમેદનાભર્યો છે. તેમાં અભાવ જોઈએ, દા. ત. “શુ એમની ક્ષમા ! ક્ષમાને અહેભાવ લાવીએ તે આત્મામાં ક્ષમાનું બીજ પડે, તેમાંથી ક્ષમાને અભિલાષ, ક્ષમાનું શ્રવણ, ક્ષમા લાવનારી પ્રવૃત્તિ વગેરે અંકુર ફૂટ, ડાંડી પાન કુલ આવે, ને ફળ રૂપે તે ક્ષમાને ગુણ આપણામાં સિદ્ધ થાય, આત્મસાત બની જાય. આમઉપાધ્યાયના ગુણ સિદ્ધ થતા કમર-વીતરાગતા સુધી પહોંચાય. એ તેમણે એમ ભવ-ભય હરવાનું કામ કર્યું.
Page #165
--------------------------------------------------------------------------
________________
૧૫૪ ગુણ સિદ્ધિનું બીજું કારણ -
સૂત્રમાં મગ્નતા ને રસિકતા પર અભાવ થયે તો પછી તેની સામેની બધી વાતો માલ વગરની લાગે, દા.ત, વાહ! શું સૂત્ર રસિકતા! શું સ્વાધ્યાય!” આમ મનમાં લાવીએ ત્યારે સ્વાધ્યાય-મગ્નતા જ કરવા જેવી લાગે,
સ્વાધ્યાય-સૂત્રની-રસિકતા થાય તે સાચી, બીજી બધી દુન્યવી પ્રવૃત્તિ અને રસિકતા ટી,” એમ મનને લાગે, એટલે, પ્રતિપક્ષી દેષ પર અભાવ થાય ને ગુણે પ્રત્યે સભાવ થાય. આ પાયા પર કર્તાની ઈમારત રચાય. એ બીજ પડે એટલે બીજી બાજુ અકર્તા , જેવાં કે વાતેચીતે, કુથલી, ડફેળિયાં, હરવું-ફરવું, વિષયોના રંગ-રાગ વગેરે પર અભાવ થાય, મનને થાય કે તેમાં શું માલ છે? સ્વાધ્યાય એ જ ખરી ચીજ ! તેમાં જ સ્વર્ગનું સાચું સુખ છે,
વાતચીતે વગેરેમાં સુખ નથી, પણ આત્મગુણેની હળી છે, વિનાશ છે.
નમસ્કારથી વૈરાગ્ય એથી ભવ ભય ટળે :
સ્વાધ્યાયમાં મગ્નતા રસિકતામાં દિવ્ય આનંદ છે. ઉપાધ્યાયને નમસ્કારથી એમની આ મગ્નતા ને રસિકતા પર જે ભાવ થાય છે, તેથી વિષયાદિક પ્રમાદ ને મિથ્યા જ્ઞાન પ્રત્યે અભાવ થાય, તે અભાવ થાય તો વૈરાગ્ય જાગીને ભવને ભય ટળે, ને સ્વાધ્યાય-મગ્નતા પર અહેભાવ થાય, એટલે બીજુ બધું દુનિયાનું ધૂળ જેવું લાગે, ત્યાં વૈરાગ્યને પાયો નખાય, આમ ભવ-ભય-વૈરાગ્ય થાય, ભવ ભય ટળે તે માટે ભર્તુહરિએ કહ્યું છે.
Page #166
--------------------------------------------------------------------------
________________
૧૫૫ મને ઇ-મજૂરાવામામ્ ? ભેગમાં રગને ભય છે. વૈરાગ્ય જ ભય રહિત છે. પૈસો હોય તે રાજાને ભય ને ચાર આદિને ભય લાગે, કયાં ભય નથી ? બધે ભય ભય ને ભય છે. ભય ફક્ત વૈરાગ્યમાં નથી. ભય નથી તો ભવ નથી. આમ ઉપાધ્યાયને નમતાં ભવને ભય ટળે છે. એમ ઉપાધ્યાયને નમતાં આપણે શેક ટળે છે; કારણ કે એમને નમસ્કાર કરતાં શોકનાં જે કારણે છે તે દૂર થઈ જાય, એટલે કે શેકનાં કારણ વાહિયાત લાગે.
દા. ત. કેઈનો દીકરો મરી ગયે. તે રડે છે, શેક કરે છે, તે ઉપાધ્યાયને જે એ નમે તે તે છોકરાનું મૃત્યુ અકિંચિત્કર અર્થાત્ માલ વિનાનું કરી નાખે, કેમકે ઉપાધ્યાયને નમસ્કાર કરતાં એમની પાસેથી જ્ઞાન મળે છે, તે જ્ઞાન એ પ્રકાશ આપે છે કે “આ છોકરે મર્યો તે તો ઘરે મહેમાન આવ્યો હતો તે તે ગયો. ” એવું જ્ઞાન થાય, પછી રુદન રહે નહીં,
પ્ર– આમ ઉપાધ્યાયને નમતાં જ્ઞાન મળ્યું, તે જ્ઞાનથી શેક ગયે. શક નમસ્કારથી કયાં ગયો ?
ઉ– જ્ઞાન નમસ્કાર દ્વારા જ મળ્યું છે. તેથી જ્ઞાનથી શેક ગયે એ નમસ્કારથી ગયો કહેવાય. જેમ દાનથી પુણ્ય મળે અને પુણ્યથી સ્વર્ગ મળે, ત્યાં કહેવાય કે દાનથી સ્વર્ગ મળે, અથવા ઉપાધ્યાયને ઓળખીને નમસ્કાર કરે તે સાચો નમસ્કાર છે, ઓળખાણ આ, કે ઉપાધ્યાય દિવસ ને રાત બીજાને જ્ઞાન આપવામાં મશગુલ છે. એક જ વેપાર આવે
Page #167
--------------------------------------------------------------------------
________________
૧૫૬
ભગવાનનું જ્ઞાન લઈ જાઓ” બસ, તે આપતાં થાકે જ નહિ! જડ પાષાણુ જેવા મૂખને પંડિત બનાવે ! આવી વિશેષતાવાળા ઉપાધ્યાયને ઓળખીને નમસ્કાર કરીએ તે એવો અભાવ ને આનંદ થાય ત્યાં દુન્યવી વસ્તુ બગડચાના શેક ભુલાઈ જાય,
તે નમસ્કાર મહાયોગ છે. કેમકે તેથી એટલે બો આનંદ આહાદ હેય કે તેની આગળ બધો શાક નકામે લાગે. આપણને અરિહંત અને સિદ્ધ ભગવાન મળ્યા, આચાર્ય મળ્યા, ઉપાધ્યાય મજા, મુનિ મજ્યા, પણ આપણને તેમની હૃદયસ્પર્શી હૃદયવેધી ઓળખાણ કરતાં નથી આવડતી, તેથી મન હાલતુ-ફાલતમાં જાય છે રહે છે.
દાત. નાનાં બાળકે કાંકરાથી રમતા હોય તેમાંથી બે કાંકરા ખોવાઈ જાય તો તે રડે. પણ ત્યાં તેને સેનાની કે રૂપાની બે લપેટી આપે તે? તો તે રડે? કદાપિ નહિ; તેમ દેવ-ગુરુ-ધર્મની ઓળખ હેય તે એમની પ્રાપ્તિના આનંદમાં દુન્યવી શેક ન રહે.
(કાવ્ય). બાવના ચંદનરસ સમ વયણે અહિત તાપ સવિ ટાળે અહિતના તાપ શું ?
જીવોના સમસ્ત અહિત અને સમસ્ત તાપને ઉપા બાવન ચંદન રસ જેવા વચનથી ટાળનારા છે. બાવન ચંદનનું એક ટીપું તપેલા લોઢાના ગળા પર પડે તે તે ગાળે આઈસ ૪) કલિમ બને તેમ ઉમાદયાયના
Page #168
--------------------------------------------------------------------------
________________
મુખમાંથી ઝરતાં વચન આવાં છે, તે આત્માની બધી ગરમી ઠારી દે છે. તે ગરમી છે અહિતની અકલ્યાણની, નાદાન છવો જીવનમાં જે બધું કરે છે, તે પોતાના
અહિતનું કરે છે. જેમ કે ખાય પીએ, પૈસે ભેગા કરે, રંગરાગ કરે, તે બધું અહિતનું છે. આ બધા આત્માની . અહિતને ટાળનારા ચંદન રસ જેવા ઉપાધ્યાયનાં વચન છે.
“અહિતતાપના બે અર્થ લઈ શકાય એક કર્મધારય સમાસ તરીકે અહિત રૂપી તાપ, અને બીજે દ્વન્દ સમાસ તરીકે–અહિત અને તાપ.
ઉપાધ્યાયના મુખમાંથી સૂવાથ–આગમનાં વચને નીકળે છે, તેથી સાંભળનારે આત્માના હિત અહિતને ઓળખનારે થાય છે, તેથી તે અહિતને ટાળનાર થાય છે,
રાગદ્વેષ આદિ કષાયના-દુર્ગાનના તથા અસદુ વિકપના તાપ જીવનને આકુળ વ્યાકુળ કરનાર છે. તેને ટાળનાર, તેને શાંત કરનાર ઉપાઓનાં વચન છે. તે ઉપાધ્યાય જિન શાસનને અજવાળે છે, એટલે કે ઉજજવળ કરે છે, અર્થાત્ બીજા જીવોમાં જિનશાસન પ્રકાશિત કરનારા છે, એમને જિનશાસન પ્રત્યે આકર્ષનારા છે. કહે છે ને “સા દીકરો કુળ અજવાળે એટલે કે કુળને લોકમાં વિખ્યાત કરે. લેને પ્રશંસા થાય કે “અહો! કેવું સુંદર આનું કુળ !? તેમ જિનશાસનને ઉજાળનાર ઉપાધ્યાય ભગવાન છે. એટલે બીજાઓને પ્રશંસા થાય અહો કેવું સુદર જિનશાસન !
કાવ્ય – ‘ત સજા રત સદા, દ્વાદશ અંગના થતા રે
Page #169
--------------------------------------------------------------------------
________________
૧૫૮
ઉપાધ્યાય બાહ્ય અને આભ્યંતર તપમાં રક્ત છે, માત્ર ઉપવાસ આયંબિલ નહિં, પરંતુ અનશન-ઉણાદરી-વૃત્તિસક્ષેપાદિ માāતપ તથા પ્રાયશ્ચત, વિનય, વૈયાવચ્ચ આદિ અભ્યંતર તપમાં પણ સતત રકત છે, મગ્ન છે, આતપ્રેત છે. પૂછે,
મોટા ઉપાધ્યાય શુ કામ તપ કરે?
--
પ્ર૦-ઉપાધ્યાય મુનિઆથી ઉપરની કક્ષાએ છે તા પણ અને ઉપાધ્યાય અનતાં પહેલાં તપમાં ઘણુ' ઘણુ આરાખ્યું છે તે પણ એમનેય આ માછું આવ્યતર તપના પ્રકારો આરાધવાના?
ઉ,હા, આ તેા જિનશાસન છે એ ન ભૂલશે.
જિનશાસન એટલે વીતરાગ ન થાઓ ત્યાં સુધી અવશ્ય આરાધવાના સવર-નિર્જરા (તપ) ના પ્રકારો ઉપદેશનારુ ધ શાસન.
પછી એ પામીને ઉપાધ્યાય પણ સમજે છે, કે ‘હું કે હેજી વીતરાગ નથી થયા ત્યાં સુધી સંવ-નિર્જરા અવશ્ય આણધવા જરૂરી છે,' પછી કેમ? એ તપમાં રકત ન હેાય?
ઉપાધ્યાય તપ શું કામ આચરે એનું ખીજું કારણ
વળી તે મુનિએ માટે આલમન રૂપ છે. પેાતે તપના ૧૨ પ્રકાર આરાધે, તો એ દેખીને મુનિએ પણ આરાધે. ઉપાધ્યાયને તપમાં ચુસ્ત દેખે ! મુનિએ ય સુસ્ત થાય આ સૂચવે છે કે આપણા માથે એવડા ભાર છે,—
Page #170
--------------------------------------------------------------------------
________________
૧૫૯
(i) કર્મનિર્જરા અને આત્મશુદ્ધિને, તથા
(ii) સાથે સાથે બીજાને અસદુ આલંબન ન બનીયે એને પણ ભાર છે. આ ભારને વહન કરીએ તે વપરના હિતકારી બનીએ. ભારે માથે ન હોય તે સ્વપરના અહિતકારી થવાના.
સ્વાધ્યાયનું મહત્વ તે ઉપાધ્યાય સ્વાધ્યાયમાં સદા રકત છે.
પ્ર–તપમાં રક્ત કહ્યું ત્યાં આવ્યંતર તપમાં સ્વાધ્યાય તે આવી ગયે. છતાંય “સ્વાધ્યાય રકતનો અલગ નિદેશ કેમ?
ઉ૦-અલગ નિર્દેશ એટલા માટે કર્યો કે બહુ સમય સ્વાધ્યાયમાં કાઢવાનું છે. બીજી પ્રવૃત્તિ ઓછી હેઈ, બાકી બધો સમય સ્વાધ્યાયમાં કાઢવાનો છે. ચારિત્રજીવનમાં ૧ પહોર આહાર-વિહાર, ૨ પહોર નિદ્રા, પણ સ્વાધ્યાય પ પહેર કરવાનું છે.
જાપને બદલે સ્વાધ્યાયનું કેમ મહત્વ!–'
સ્વાધ્યાયને એક મુખ્ય ઉદ્દેશ “અશુભ વિકલ્પમાંથી બચી શુભ વિકલમાં રહેવાનું. જાપમાં બેસે, કે ભાવના ભાવે, તો શુભ વિકલપમાં સ્થિર ન રહેવાય, કારણ કે એકની એક ચીજ હોય તો મન કેળવાયેલું નથી તેથી તેમાં સ્થિરતા નથી રહેતી. મન વિવિધતાપ્રિય છે, એટલે દાત ભીમપલાસ વગેરે ગમે તેટલા સુંદર એક રાગમાં ગવાતું ગીત,પરંતુ શ્રોતા
Page #171
--------------------------------------------------------------------------
________________
૧૬૦
એ રાગમાં ગીતની ૩ કડી ૪ કહી સાંભળે એટલે મન સુસ્ત થવા માડે છે. ત્યાં જે ગયે એના એજ રાગમાં બીજી કડીઓ ગાશે તે શ્રોતા સુરસ્તીથી સાભળશે પરંતુ રાગ ફરશે તે શ્રોતા નવા આનંદમાં આવી જશે. જાપમાં વિવિધતા નથી તેથી મન સુસ્ત બને છે, તેથી તેમાં સ્થિરતા નથી રહેતી. પણ શાસ્ત્ર-સ્વાધ્યાયમાં જુદી જુદી ચીજ હોય છે તો મન એક પછી બીજા શુભમાં, બીજા પછી ત્રીજા શુભમાં, ત્રીજા પછી ચોથામાં. એમ મન સ્થિરતાથી શુભમાં રમ્યા કરે છે, એક સરખા જાપ મુકેલ. દયાનમાં આ ન બનેસ્વાધ્યાયમાં નવ નવાં શાસ્ત્ર-વચન અને શાસ્ત્રના પદાર્થ આવે તો મને બરાબર તેમાં પરોવાયેલું રહે છે.
સ્વાધ્યાયને એક વિશિષ્ટ હેતુ એ છે કે મનને એ શુભમાં લગાડી આત્મામાં સંવેગભાવ વધારે છે.
સંવેગભાવ એટલે દેવ, ગુરૂ, ધર્મ, ધર્મના અંગ ઉપર શ્રદ્ધા-પ્રીતિ-ભકિતભાવ.
સ્વાધ્યાય છોડી જાય અને ધ્યાનમાં લાગી જવામાં આ સંવેગભાવ વધવાને પ્રાય: અવકાશ નથી. દા. ત.
મૂતિ પર ધ્યાન લગાવ્યું તો શુભમાં તો મન કયું અને એમાં અમુક કેટિને સંવેગભાવ જાગ્યે, પરંતુ સવેગભાવ વધતો કેવી રીતે ચાલે?
સંવેગભાવ વધારવાની તાકાત નવ નવાં શાસ્ત્ર–વચનમાં ને વચનના અર્થોમાં છે,
નવી નવી ગાથા ને નવા નવા અર્થે વિચારાય તે
Page #172
--------------------------------------------------------------------------
________________
૧૬૧
સ્વા
ધની નવ નવી વાત આવવાથી સ`વેગ વધે છે. ધ્યાયથી સવેગ વધે છે એટલે કે ધમ રાગ વધે. આરાધનાના રાગ વધે, આ ધા સંવેગ છે. સ્વાધ્યાયથી સંવેગ વધે છે. માટે સ્વાધ્યાયનું પ્રાધાન્ય છે, વિશેષતા છે. તેથી ઉપાધ્યાય તપ ને સ્વાધ્યાયમાં હંમેશાં રકત રહે છે. હુમેશાં રકત એટલા માટે કે જ્યાંસુધી ક્ષાાપમિક ભાવમાં છીએ, ત્યાં સુધી ઔયિક ભાવાના આક્રમણ સાથે ઝઝુમે છે,
એટલે જ્યાં ક્ષાયાપરામિક ભાવ જરાક મેાળા પડયા કે ત્યાં તરત ઔયિક ભાવ આત્મામાં ઊતરી પડથા સમજો
ઔદિયક ભાવ’ એટલે માડુનીયાદિ કર્મોના ઉદ્ભયના ભાવ. એમાં કામ-ક્રોધ-લેભ વગેરે જાગતા રહે.
* ક્ષયાપમિક ભાવ' એટલે માહનીય-જ્ઞાનાવરણ આદિ કમ ખાઈને ક્ષમાધિ સમક્તિ આદિ ગુણ પ્રગટ થાય તે.
તેથી ક્ષાયેાપમિક ભાવ કયારેક માળા ન પડે એ માટે હંમેશા તપ સ્વાયાયમાં રકતતા જોઇ એ.
દા.ત. ભગવાનની સ્તુતિ કરી, વીતરાગ પર રાગ વધ્યા, સવેગ વા સમ્યક્ દન વધુ નિળ થયું, એટલે ક્ષાયેાપમિક ભાવ વધ્યા પરંતુ સમ્યકત્વને નિમળ કરનાર જે અદ ભક્તિ છે, તે પત્યા પછી હવે જો ખીજા શુભ યોગમાં દાખલ ન થાઓ તે પ્રમાદના અશુભ યોગમાં ઔયિક ભાવ આવી જાય. પણ નિર તર સ્વાધ્યાયમાં રહીએ તા ચેપસમ બન્યા રહે.
Page #173
--------------------------------------------------------------------------
________________
૧૬૨
શાસ-સ્વાધ્યાય સમ્યકત્વને તે નિર્મળ કરે, ઉપરાંત બીજુ શું કરે છે? આ, કે મોહનીય કર્મના ભાવ, હિંસામય આરંભ સમારંભાદિના ભાવ, કષાયના ભાવ, ઈન્દ્રિય આસકિતના ભાવ, આ બધા મોહના ભાવ છે. તેનો નિગ્રહ અને ક્ષપશમ કરે છે.
દ્વૈપાયન દ્વારિકા બાળી નાખવા તૈયાર થયે, ત્યારે ભગવાન નેમનાથે કહ્યું “ધમ કરે, જ્યાં સુધી ધર્મ કરશે ત્યાં સુધી દેવતા દ્વારિકા નહિ બાળી શકે.” બસ ભગવાને કહ્યું ને આખી દ્વારિકામાં ધર્મને જુવાળ ઉપડ, પેલે દેવ બાર વર્ષ આકાશમાં વ્યર્થ આંટા મારતો રહ્યો. અગ્નિ મૂકી શકે નહિ; કેમકે દ્વારિકામાં ભારે વર્ષધર્મનું તેજ એટલું ઊંચું વ્યાપી રહ્યું કે
તેથી પેલે દેવ બાર વર્ષ સુધી અંજાઈ જાય છે! દ્વારિકાના ખૂણે ખૂણે રેજ ને રેજ ધર્મની જ્યોત જળહળતી હતી, તે કયાંય એ દેવને પ્રવેશ નથી મળતો. છતાં આશામાં ને આશામાં બાર વરસ આંટા માર-માર કરે છે. આ દેવ કેટલા કષાયવાળા હશે ? કેટલો આવેશ, તેને હશે ? કે દ્વારિકા આખી બાળી નાખવાની લેશ્યાથી બાર બાર વર્ષ નગરી પર આંટા માર્યા?
તે સૂચવે છે કે “કષાયાવેશ મન-ઘરમાં ન ઘાલશે; નહિ તે તે મન બગાડીને જીવન બગાડી મૂકશે.
હવે ૧૨ વર્ષ સુધી દેવતાએ કાંઇ ન કર્યું તેથી નગરીના લોકે ભાસે જમમાં રહ્યા કે બાર બાર વર્ષ થઈ ગયાં, કાંઈ થયું નહિ, તેથી લાગે છે કે દેવતા સ્વર્ગના સુખમાં આ ભૂલી ગયા હશે. દેવતા તે કેટલો પૂંઠે પડે ? તે તે તેની
Page #174
--------------------------------------------------------------------------
________________
૧૬૩
જગ્યાએ સ્વના સુખમાં મહાલતા બેસી ગયા હશે ! માટે કરા હવે પારણાં !” શાનાં પારણાં? જે પ્રભુ-ભકિત અને આય મિલાદિ તપસ્યા કરતા હતા તેના પારણાં ! એટલે ? પ્રભુ-ભકિત અને તપસ્યા અંધ, હવે તેા નાટક-ચેટક, ગીત ગાન, ખાન-પાન વધી ગયાં ! ધર્માંતેજ આસરી ગયુ, તે દેવને છીંડું મળી ગયું, ને તેણે દ્વારિકાને આગ લગાડી દીધી ! ધર્મ કરાવનારા મેાહનીયના ક્ષયાપશમભાવ જો અંધ, તો સુખ લીલાના-લાલસાને ઔદિયકભાવ ચાલુ થઇ ગયા.
આમ ધર્મોના ક્ષયાપરામ-ભાવમાં જો શાકા, તા દિલમાં માહુના ઔયિક ભાવ રૂપી દ્વૈપાયન ધ્રુવ દાખલ થઈ જવાના. માટે તે ક્ષયાપશમભાવ ટકાવી રાખવા માટે તપ ને સ્વાધ્યાયમાં રકત સદા રહેા.
ઉપાધ્યાય દ્વાદશાંગના ધ્યાતા છે,
એટલે કે માર્ અંગનું યાન કરનારા છે. સ્વાધ્યાય એટલે કે માત્ર રટણ કરી બેસી રહેવાનું નહિ, પણ રટણથી આગળનું પગથિયુ ધ્યાન’ છે એ કરવાનું, એ ઉપાધ્યાય કરે છે. ધ્યાન' એટલે એકાગ્ર ચિતન છે, એમાં પ્રણિધાન જોઇએ. પ્રણિધાનની વ્યાખ્યા આ પ્રમાણે શાસ્ત્ર કહે છે.—
પ્રણિધાન-મનનું સમપણુ એટલે ?
'विशुद्धभावनासारम् तदर्थार्पितमानसम् । यथाशक्ति क्रिया-लिंगं प्रणिधानं जगुर्जिना: ॥ '
Page #175
--------------------------------------------------------------------------
________________
૧૬૪
અર્થાત વિશદ્ધ ભાવનાના બળવાળું અને યથાશક્તિ ક્રિયાથી શાપિતસૂચિત, તથા તેના અર્થમાં સમર્પિત મનને જિનેશ્વર ભગવંત પ્રણિધાન કહે છે..
પ્રણિધાન એ સૂત્રના અર્થમાં કે ક્રિયાના ભાવમાં સમર્પિત મન છે. એ વિશુદ્ધ ભાવનાના સામર્થ્યવાળું હેય તથા યથાશક્તિ ક્રિયાથી યુક્ત હેય, એમ જિનેશ્વર ભગવતે કહે છે.
મનનું જ નિધનતે પ્રણિધાન, અર્થાત ધ્યેયમાં ઉત્કૃષ્ટ સ્થાપન, માટે ધ્યાનને પ્રણિધાન પણ કહેવાય,
મનને સ્થાપિત કરવા માટે જે સૂત્ર-શાસ્ત્ર ભણીએ, તેના પદાર્થોમાં મન સમર્પિત કરી દેવું.,
ધ્યાન-પ્રણિધાન એટલે મનનું સમર્પણ,
સમર્પણ એટલે શું ? સમર્પણ એટલે પોતાનું બધું બાજુએ મૂકી સામામાં એકતાન થઈ જવું તે,
દા. ત. કન્યાને મનગમતો યુવાન પતિ મળે, તે તે સી પતિમાં સમપિત થાય છે. પછી તે સ્ત્રી પિતાની રુચિ, પિતાને રસ, શેખ, પોતાની ઈચ્છા, પોતાની દષ્ટિ, બધું બાજુએ મૂકી દઈ પતિમાં એકતાન થઇ જાય છે. પતિની રૂચિ, પતિને રસ-શેખ, પતિની ઈચ્છા, પતિની દષ્ટિને અનુકુળ થઈ જાય છે. એટલે હવે પતિની સૂચિ એ પિતાની ચિ, પતિને-રસ-શેખ એ પિતાને રસ-શેખ, પતિની ઇચ્છા એ જ પોતાની ઈચ્છા, પતિનાં કાર્ય એ જ પિતાનાં કાર્ય, પતિની દષ્ટિ એ જ પિતાની દૃષ્ટિ કરે છે.
Page #176
--------------------------------------------------------------------------
________________
૧૬૫
ગૌતમ મહારાજ ભગવાન મહાવીરદેવને સમર્પિત થયા એટલે આ બધું કર્યું. પિતાની રુચિ-રસ-ઇચ્છાસ્વભાવ-દષ્ટિ બધું ભગવાનને સોંપી દીધું. હવે ભગવાનની રુચિ વગેરે પકડવાં, અર્થાત “પ્રભુ! તમારી દૃષ્ટિ એ મારી દષ્ટિ, તમારી ઇચ્છા તે મારી ઈચ્છા, તમારી રુચિ તે મારી રુચિ. આ કર્યું.
સીતાએ રામને મનનું સમર્પણ કર્યું, તે ૧ર-૧૨ વર્ષ રામ સાથે વનમાં ગયાં, કશું પિતાનું ન રાખ્યું, બધું રામનું. આ છે મનનું સમર્પણ
તેમ શાસ્ત્રના પદાર્થોને મનનું સમર્પણ એટલે કે સૂત્ર ભણતાં યાદ કરતાં
(૧) મનનાં બધાં લફરાં હટાવી દે, (૨) મનની આપમતિ નીકળી જાય,
(૩) મનની બીજી-ત્રીજી કલ્પનાઓ નીકળી જાય, બીજા-ત્રીજા વિચારો બંધ થઈ જાય, અને
(૪) શાસ્ત્રના સૂત્રના પદાર્થમાં જ મનની રમણતા બની રહે,
ત્યારે મનનું સમર્પણ થયું કહેવાય. ત્યારે સાચું પ્રણિધાન લાગે, પછી મન સૂત્રાર્થમાં લીન એકાકાર હેય,
શાસ્ત્રના પદાર્થોને સમર્પિત. મન રહે પછી, શાસ્ત્રમાં જ્યાં ઉત્સર્ગ, રાજમાર્ગ લગાડવાને હેય, ત્યાં અપવાદ ન લગાવે, ને અપવાદ લગાડવાનું હોય ત્યાં ઉત્સર્ગ ન લગાવે.
Page #177
--------------------------------------------------------------------------
________________
(અહીં વાચનામાં એક પ્રશ્ન ઊઠયો કે, આ બધું વર્ણન આવે છે તેવું આજે ગુરુમાં કયાં દેખાય છે?
જવાબ એ છે કાળાનુસારે ગુરુનાં લક્ષણ જેવાં
કાળાનુસાર એટલે મનનું બળ, સંઘયણનું બળ, વગેરેનો ભાસ થયે છે, તે ઉત્કર્ષ ન હોય, પણ એ જેવાનું કે કાળાનુસારે અંશે તેમનામાં છે કે નહિ? તે રીતે જોઈએ તો ગુરુમાં ઉત્કૃષ્ટતામાં ઓછાશ જોઈ ગુરુ પર અભાવ કરવાનું ન થાય તેમ “આજે આવા આચાર્યો નથી. સાધુઓ નથી..આવું આવું કહેવાનું મન ન થાય; એવો અભાવ ન થાય, કેમકે એમ કહેવામાં શાસન આચાર્ય વગેરેને અપલાપ છે.
તેથી આપણે સદભાવ રહે એટલા માટે એમ વિચારે કે વર્તમાન કાળે બળ-જ્ઞાન-સવ ઓછું થયું છે, તેથી એના પ્રમાણમાં શાસ્ત્ર વાતે મળે, બાકી કરવા જેવું વાસ્તવમાં આ છે કે આપણે ફક્ત આપણી પોતાની વ્રત-નિયમ આદિની આરાધના માટે પૂર્વના આદર્શો સામે રાખવા. પિતાની આરાધના જેવી, એ કેમ વધે એનું જ ધ્યાન રાખવું,
(i) કેણુ શું એાછું કરે છે, શી ભૂલ કરે છે, તે તરફ દષ્ટિ ન નાખવી.
(ii) આપણે આપણું આચરણ માટે–ઉત્કર્ષ માટે પૂર્વ પુરુષોના આદર્શ સામે રાખી આરાધના બળ વધારવું. | (ii) બીજાને માટે કાલાનુસાર જેવું.
Page #178
--------------------------------------------------------------------------
________________
૧૬૭
તો જ શ્રદ્ધા ભાવ-મૈત્રી ભાવ-પ્રમોદ ભાવ બન્યા રહે.
મન પ્રસન્ન-પ્રશાંત-પ્રફુલ્લિત ત્યારે જ હાય જ્યારે મિત્રી આદિ ભાવોને સતત જાળવી રાખ્યા હોય.
તેટલા માટે જ ત્રી આદિ ભાવોને ધર્મના સ્વરૂપમાં મૂકેલ છે. ધર્મનું સ્વરૂપ એટલે વીતરાગ વચન અનુસાર અનુષ્ઠાન, પરંતુ એ મૈત્રી આદિ ભાવથી યુકત હોય તો જ ધર્મ રૂપ છે. તમે ચારિત્ર કઠોર પાળે ને સાધુ પ્રત્યે સૂગ કરે, સાધુ પ્રત્યે ઈર્ષ્યા કરે, તે તમે કરુણા–ભાવ ને પ્રમોદભાવને ગુમાવ્યું, ત્યાં ધર્મ ગયો સમજવો. ધર્મનું
સ્વરૂપ એ માગે છે કે ધર્મના અનુષ્ઠાન સાથે મૈત્રીભાવ કરુણુભાવ-પ્રભેદભાવ-ઉપેક્ષાભાવ જીવતા રાખે. ધર્મ– સ્વરૂપમાં મૈત્રીભાવ કરુણાભાવ આદિ ઊંચા હેતુપૂર્વક મૂકયા છે. તે તપ સારો કરે છે, પણ અંદર ધર્મ-પરિ. સુતિ ત્યારે થઈ કહેવાય કે જ્યારે તપ ન કરનાર પ્રત્યે અમૈત્રી-અભાવ ન થાય. કોઈ તપસ્વી પ્રત્યે સૂગ ન થાય, કે તેની ઈર્ષ્યા ન થાય. આ અમૈત્રીભાવ વગેરે એ અશુભ ભાવ છે, ને અશુભ ભાવ દિલમાં આવ્યો તે ધર્મપરિતિને શુભભાવ ત્યાં ન ઊભો રહે.
તપથી શુભભાવની ધર્મ પરિણતિ ઘડવાની છે. એ ઘડવા મૈત્રી વગેરે ભાવોને પણ ખપ અવશ્ય કરવાનું છે
સાધુપણુના કે શ્રાવકપણાના આચાર અનુષ્ઠાનેને ખપ કરીએ, તેમ (i) વૈરાગ્યની પરિણતિ (ii) મૈત્રી આદિ ભા, તથા () આરાધક ભાવની ધમપરિણતિને
Page #179
--------------------------------------------------------------------------
________________
૧૬૮ પણ ખપ કરીએ, એ ધ્યાન રાખવું બહુ જ જરૂરી છે.
- ધર્મનું સ્વરૂપ ધર્મના અનુષ્ઠાન સાથે મૈત્રીભાવકસણુભાવ વગેરે જીવતા રાખવાનું માગે છે. બ્રહ્મચર્ય પાળવા છતાં એ ન પાળનાર પર અમૈત્રી-દુર્ભાવ તિરસકાર છે, તે ધર્મના નામનું મીંડું થશે, એમ કષાય-પ્રમાદમાં પડયા, સ્નેહભાવ-કરુણાભાવ નહિ હેય તે દુર્ભાવ થશે, અને તેથી બધું જશે,
ઉપાધ્યાય દ્વાદશાંગના ધ્યાતા, ધ્યાન ધરનાર છે, અને તેના પદાર્થને મન સમર્પિત કરનારા છે. સમપિત એટલે ઉત્સર્ગ તે ઉત્સર્ગ અને અપવાદ તે અપવાદ સમજે.
કાલાનુસાર માટે કહ્યું છે કે “અલ એટલે કે જિન કલપી સાધુ એ જ ચારિત્રવાન.” એમ માની જે નગ્નને જ મુનિ માની એક વસ્ત્ર યા બે કે ત્રણ વન્સ પહેરનારનું અપમાન કરે, તો તે જિનાજ્ઞાની વિરુદ્ધ છે. સાધુ જિન કલપી-સ્થવિરક૯પી વગેરે જુદા જુદા ક૯૫આચારવાળા હોય છે. કારણ કે જીવનમાં સંઘયણ-બળ. એ વતું હોય છે.
આજે વર્તમાનકાળમાં સંઘયણ-બળ ઓછું, સત્ત્વબળ એાછું, તેથી આરાધના ખાતર પ્રતિસેવના અર્થાત દેષિતગ્રહણ કરવું પડે. મુનિએ ભગવાનની આજ્ઞા પ્રમાણે કર્મક્ષય માટે ઉદ્યમી છે, એ જે પ્રમાણે પોતાનાથી સમ્યક શક્ય છે તે પ્રમાણે માગસ્થ થઈ શકેપરંતુ જે ઉત્કૃષ્ટ જ પાળા શકે તે તેજી કાંઈ તેની હીલના ન થાય, અપ માના નામ સાધનો અધિકાર નથી
Page #180
--------------------------------------------------------------------------
________________
૧૬૯
માટે બે બાબતો ધ્યાનમાં રાખવી – (૧) જાત માટે મહામુનિના ઊંચા આદર્શ સામે રાખવા,
(૨) બીજા ઢીલા માટે અભાવ ન કરે. બીજા માટે શકયતા જેવી, ને એમના પ્રત્યે મૈત્રી ભાવના-કરુણુભાવના વગેરે ભાવના ભાવવી, તો જ સાધનામાં સમર્પિત થવાય,
તપ સઝાયે રત સદા, દ્વાદશ અંગના ધ્યાતા રે.
ઉપાધ્યાય દ્વાદશાંગીને સ્વનામવત પરિચિત કરી શકે છે, જેટલું નામ પરિચિત, તેટલી દ્વાદશાંગી પરિચિત છે.
ઉપાધ્યાય તે આતમા, જગબાંધવ જગભ્રાતા રે,
આવા ઉપાધ્યાય જગબાંધવ છે-જગતના સગા છે, અને જગન્નાતા છે, જગતના ભાઈ છે.
ભ્રાતા અને બાંધવની વિશેષતા એ છે કે ભ્રાતા સહાયભૂત છે, અને બાંધવ આશ્વાસન રૂ૫ છે, દા. ત. કોઈ પરદેશમાં ગયો. ત્યાં કઈ ભારતને માણસ મળે તો તેને સગા સ્નેહી બાંધવ જેવો લાગે છે, તેથી તેને આશ્વાસનરૂપ બને છે. સગાં સ્નેહી આશ્વાસન આપે. ઘરમાં કેઇ માંદુ હોય ત્યારે ભાઈ સહાય કરે છે. માવજત કરે છે, ત્યારે સગાં સ્નેહી આવે તે હુંફ-આશ્વાસન આપે છે. તેમ,
ઉપાધ્યાય જગતના બાંધવ યાને સગાં સ્નેહી છે.
ઉપાધ્યાય જગતને માટે હુંફ આશ્વાસનરૂપ છે. તે એવા પ્રકારને શાસ્ત્રબોધ આપે છે કે જેનાથી જગતને હુંફ ને
Page #181
--------------------------------------------------------------------------
________________
- ૧૭૦
આશ્વાસન મળે છે. લાખો રૂપિયા કેઈએ ગુમાવ્યા. અને તે ખૂબ હતાશ-નિરાશ થઈ ગયે, ને તે ઉપાધ્યાય પાસે આવે તે ઉપાધ્યાય કહે;
“તારું તો શું ગયું છે? મોટા ચક્રવતી છ ખંડના રાજાના ખંડના ખંડ ઉપડી ગયા, તેના ચૌદ રત્ન ગયાં, નવ નિધાન ગયા, તેના પ્રમાણમાં તારા આ થડા લાખ ગયા શી વિસાતમાં ?
આમ આધાસન આપનાર ઉપાધ્યાય તે બાંધવ સમાન છે.
ઉપાધ્યાય જગતના ભ્રાતા છે.
ભાઇની વિશેષતા એ છે કે તે સહાયક છે, સુખદુખમાં સાથે રહેનાર છે. તે સહાનુભૂતિ તથા સમસંવેદન કરનાર હોય છે. જે એક ભાઈને ખોટ આવી, તે બીજે ભાઈ કહેશે, “મારે છે તે તારું જ છે; ચિંતા ન કરીશ કેણ માગવા-લેવા આવે છે? પરંતુ આટલા શબ્દ હિંમત આપે છે. આમ ભાઈ માફક ઉપાધ્યાય સહાનુભૂતિ બતાવી તેને સહાયરૂપ બને છે. - પ્રવે-ઉપાધ્યાય તો જગતની વસ્તુઓના સંબંધ છેડીને બેઠા છે, તો તે શી રીતે સહાનુભૂતિ બતાવવા જાય ?
ઉ–ઉપાધ્યાય દુખિયારા જગતને એવી શાસ્ત્રસમજ આપે છે કે,
“જુઓ તમે બાહ્ય વસ્તુની ખોટ કે અભાવથી
Page #182
--------------------------------------------------------------------------
________________
GT
દુઃખિત નથી; કિન્તુ તમે તમારા નિરાશ અનેલા મનથી દુ:ખિત છે. તમે જો એમ વિચારો કે મારા કરતાં ભારે તંગીવાલા દુનિયામાં ઘણા છે. એના કરતાં તે મારી પાસે હજી પણ ઘણું છે, અને એવું થયું તે તે કર્માધીન છે, કમને આધીન વસ્તુમાં મારું કાંઇ ચાલવાનું નથી તો એની ખાતર હું શું કામ દુ:ખી થાઉં ? મારે મારા દિલમાં લાખ રૂપિયાના દેવગુરુ-ધર્મ સલા મત છે, ને ખરેખર તેા એ જ મારી કિંમતી મૂડી છે, માટે મારે દુઃખ કરવાની કશી જરૂર નથી. રામ-નળપાંડવા વગેરે જં ગલમાં પણ એમજ સુખી હતા.’
આવી આવી . શાસ્ર-સમજ ઉપાધ્યાય આપી જગતને દુઃખમાં સહાયક, હિંમત અને રાહત આપનાર અને છે, સમજાવે છે કે સુખ-દુઃખ એ પાતાની આંતરિક પિરણિત પર આધાર રાખે છે,' એથી ઉપાધ્યાય સુખ દુ:ખના ભાગીદાર છે.” આમ જગતને જે સહાનુભૂતિ કૌટુબિક ભાઈ કે સગા-વહાલા નથી આપતા, તે ઉપાધ્યાય કે આચાય આપી શકે છે.
આનું તાત્પ એ છે કે ઉપાધ્યાય જ્ઞાન-મધથી જગતને દુ:ખમાં થતા ચિત્ત-સકલેશ, આધ્યાન અને અસમાધિ દૂર કરે છે, ગરીબી દુ:ખ નથી, એછું ખાવા મળે તે દુ:ખ નથી, પણ ચિત્તના સ’કલેશ એ દુ:ખ છે જો એ ન હેાય તા ગરીબને કે શ્રીમંતને આધુ ખાવા મળે એનુ કશુ દુ:ખ નથી. એ દુ:ખી નથી. આવું જ્ઞાન આપનારને સમજાવનાર ઉપાધ્યાય છે. ઉપાધ્યાય નિરાશા
Page #183
--------------------------------------------------------------------------
________________
૧૭૨
હતાશા આર્તધ્યાન દૂર કરનાર હોવાથી તે બ્રાતા સમાન છે.
જીવની વિશેષતાઃ પરસ્પર ઉપકાર
ઉપાધ્યાયનો આ ગુણ આપણે પણ જીવનમાં ઉતારવાનો છે, ને આપણે બીજાને સહાનુભૂતિ આપનારા બનવાનું છે, કેમકે તત્વાર્થ સૂત્ર કહે છે કે “પરસ્પરાનુથg fીવાનામ્ અર્થાત જડ કરતાં જીવની આ વિશેષતા છે કે જી પરસ્પર ઉપકાર કરી શકે છે, ગૃહસ્થ સાધુને આહારાદિનું દાન કરી સાધુના સંયમ-જીવન પર ઉપકાર કરી શકે છે, ને સાધુ ગૃહસ્થોને ઉપદેશ આપી એમના પર ધર્મ-જીવનનો ઉપકાર કરી શકે છે. દુઃખમાં તવ સમજાવી સમાધિ-શુભધ્યાન આપવાને ઉપકાર કરી શકે છે. આમ જોઈએ તે દેખાશે કે
માનવ જીવન અંગત જીવન ઉપરાંત સામૂહિક જીવન છે, સંઘ જીવન છે.
એકલા પડે જંગલમાં રહેતા હોય તેને અન્ય વિચાર કરવાને રહેતો નથી. પણ સમૂહમાં રહેવું છે તો તે સ્વસ્થ કેવી રીતે રહેવું એજ વિચારવાનું છે.
ત્યાં મૈત્રી આદિ ભાવના ઉપયોગી થાય છે. પિતાના વૈયક્તિક અંગત જીવન માટે તો પોતાની સામે આદર્શ આ લંબન રાખવાનું; દા. ત. ત્યાગ-તપ માટે ધન્ના અણગાર જેવાનું જીવન નજર સામે રાખ્યા કરવાનું છે, પરંતુ સંઘજીવન માટે તો બીજા માટે મૈત્રી-કરુણા-અમેદમાધ્યસ્થ રાખવાના. બીજાની ન્યૂનતાથી આપણે દીનહીન
Page #184
--------------------------------------------------------------------------
________________
૧૭૩
ન મનીએ, આપણી ન્યૂનતામાં આપણે સતાષી ન બનીએ. સંઘજીવનમાં પાતે જો ડીપ્રેસ્ડ નિરાશ થઈ જાય તા તે સંઘને ઉપયોગી ન થાય. ત્યાં તો એ જ વિચાર કરવા કે દ્રુ સંઘની ગમે તેવી પરિસ્થિતમાં પણ પાતે સ`ઘને કેવી રીતે ઉપયોગી થાય !” સઘમાં આમ બગડી ગયું છે, તેમ
:
જ
અગડી ગયું છે, ટ્રસ્ટી આવા છે, શ્રીમતા આવા છે, શિક્ષકો મગડી ગયા, સરકાર બગડી ગઈ.... વગેરે અખાળા કાઢયેથી શું વળે? ઉલ્ટુ એમાં પેાતાના દ્વિલમાં નરદમ દ્વેષ ગુસ્સા ને અહંકાર પાષાય છે, તે સામાનુ" સંઘનું' કશું' ભલે કરી શકતા નથી. એટલે એ અખાળા વગેરે સદંતર બંધ કરી પાતે સઘને ક્યાં કેટલા કેવી રીતે ઉપયોગી થઇ શકે એજ જોવાતુ કરવાનુ છે.
- ઉપાધ્યાય જગતના માંધવ સગા અને જગતના ભ્રાતા છે.' એ ગુણમાંથી આ શીખવાનું છે કે સંઘ્રજીવનમાં બીજાને નકર આશ્વાસન હૂંફ અને સહાનુભૂતિ આપનારા અનીએ.
કાવ્ય
' सुत्तत्थ - संवेगमयस्सुपणं संनीर खीरामय विस्सुपण । प्रीणति जे ते उवज्झायराए झाएह निच्चपि कयप्पसाए ॥'
• અર્થાત્ વનાયી સમ્યક્ નીર્ સમાન મય, અને પુષ્ટિદાયી દૂધ સમાન અર્થામય, તથા અમૃતસમાન સવેગમય તરીકે પ્રસિદ્ધ શ્રુત-આગમ વડે જે ઉપાધ્યાય રાજા ભવ્યાત્માને ખુશ-જિત કરે છે, અને જે કયપ
Page #185
--------------------------------------------------------------------------
________________
૧૭૪
સાએ જગતની ઉપર પ્રસાદ-કૃપા કરનારા બન્યા છે, એવા રાજમાન રાજેશ્રી ઉપાધ્યાયનું હંમેશા પણ ધ્યાન કરે.”
ભવ્યાત્મા કૃતથી કેમ રંજિત થાય છે? તો કે સૂર અને તેના અર્થ સંવેગમય છે. સુત્તસ્થમય એટલે શ્રત તે સૂત્રમય છે, ને અર્થમય છે. આમ તો શ્રત એ આગમ સૂત્રો છે. કિન્તુ સૂરામાં અથ ભરેલો છે; જેમ દૂધમાં સાકર ભળેલી હોય તેમ સૂત્રમાં અર્થ ભળેલો છે; તેથી શ્રત અર્થમય પણ કહેવાય, સૂર અને અર્થને વાગ્ય–વાચક ભાવ છે. અભિધેય-અભિધાન ભાવ છે. સુ વાચક છે, અર્થ વાચ્ય છે, સુરા શબ્દમય છે, અને એ શબ્દો અર્થનું સૂચન કરે છે. સૂચન કરે છે, માટે સૂચ કહેવાય છે. તેથી સૂર સાથે અથે જોડાયેલો છે.
સૂર અને અર્થ એકમેક જોડાયેલા છે, પદાર્થ, શબ્દ, અને જ્ઞાન ત્રણેને સંબધ છે. જેમકે
घटशब्दोऽपि घट: घटअर्थोऽपि घट:
घटज्ञानमपि घट: ઘડાને માટે પૂછે “શું છે આ ? તો કે ઘડો. તમે શું બોલ્યા? ? તે કે ઘડો. તમારા મનમાં શું છે ?? તો કે ઘડે.
આ કહેવાનો મતલબ એ છે કે સૂટમાં અર્થ સંમીલિત છે. એટલે જેમ શ્રુત-આગમ એ સૂત્રમય છે તેમ અર્થમય છે.
Page #186
--------------------------------------------------------------------------
________________
- ૧૭૫
આગમની બીજી વિશેષતા આ છે કે આગમ સંગમય છે, સંવેગ ભર્યા છે. આગામથી વેગ મળે છે. તીવ્ર ધર્મને રાગ, મોક્ષનો રાગ, દેવગુરુનો રાગ, ધર્મ-અનુષ્ઠાનને રાગ, તે બધા “સંવેગ છે. દા. ત. પ્રભુદર્શન કર્યા વિના મોંમા પાણીનું ટીપું ય ન નાખવું યા દેવવંદન કર્યા સિવાય પચ્ચકખાણ ને પારવું. એ દેવદર્શનાદિ ધર્માનુષ્ઠાનને રાગ છે, એને સંવેગ કહેવાય, આગમના શ્રવણથી આ સંવેગ મળે છે, એટલે આગમમાં સૂત્રને અર્થની સાથે સંવેગ વણાયેલ છે એમ કહેવાય, આ સૂચવે છે કે આગમથી સૂત્ર ને અર્થ જાણ્યા પણ સાથે સંવેગ ન લીધે, તો તે આત્માને લાભદાયી હિતકારી ન બને; કેમકે જે સંવેગ નથી તે એના તો હૈયામાં એ સંસાર-રાગ જ ઊભો રહે છે, પછી ભલે ગમે તે માટે વિદ્વાન હેય.
સંવેગ-જનક અને સંવેગ-વર્ધક શ્રતનું પઠન-પાઠન હોય તો તે આત્માને લાભકારી છે. એમાં પણ સૂત્ર છે એ દોરો છે, ને અર્થ છે એ મણિઓ છે. મણિઓ દોરામાં પરોવાયેલ રહે. દોરા વિના મણિઓ વેરણ-છેરણ થઈ જાય, એમ અર્થ સૂત્ર વિના ભુલાઈ જાય. એટલે હવે કોઈ કહે, હું એકલા અર્થ કરી લઇશ, ગાથા નહિ કરું, તો તેમ કરતાં જતે દહાડે અર્થ ભૂલી જશે! ગાથાઓ કરી હોય તો એનું પુનરાવર્તન ઘુંટાતા ભૂલાય નહિ, સરળતાથી ગાથાઓ લાંબે ગાળે પણ યાદ આવે, અને એના પરથી અર્થચિંતન પણ સારી રીતે કરી શકે, ત્યારે એકલું સૂત્ર ગોખું હેય ને અર્થ ન સમજ્યા
Page #187
--------------------------------------------------------------------------
________________
૧૭૬
હોય તો પદાર્થ–જ્ઞાન વિનાનું સૂર શા કામનું ? અલબત સૂત્ર ગોખ્યા એટલી જિનવચનની શ્રદ્ધાને લાભ મળે, ઉપરાંત સૂરા-પાઠ મંગળરૂપ થાય, પણ તેથી તેને બોધ ન થાય,
સૂગ તે કેવું છે?
સૂગ તે નીર ખીર ને અમૃત રૂપે વિકૃત છે. પ્રસિદ્ધ છે.
સૂત્ર તે નીર સમાન છે, અર્થ તે ખી-દુઘ સમાન છે. સંવેગ તે અમૃત સમાન છે.
(i) નીર શું કામ કરે? પ્રક્ષાલન, પ્રક્ષાલન એટલે કે એ વિશુદ્ધિ કરણ કરે છે. મનમાં સૂત્ર રટે તે મનના કચરો સાફ થાય છે. તે મહિમા છે. સૂત્રના અક્ષરોને
(ii) ક્ષીરએટલે કે દુધ પુષ્ટિદાયક છે.
પહેલાં, સૂરથી મન ચોખું થયું, હવે મન અર્થથી તગડું બને, પુષ્ટ બને, જેટલા પ્રમાણમાં શાસ્ત્રના શાસનના પદાર્થો મનમાં રમતા થાય તેટલા પ્રમાણમાં મન તગડું, બળવાન, પુષ્ટ થાય,
(ii) સંવેગ અમૃતનું કામ કરે છે, મનને ચેતના મય રાખે છે,
પહેલાં સુગથી પ્રક્ષાલિત મન હેય, પછી મન અથથી
Page #188
--------------------------------------------------------------------------
________________
૧૭૭
પુષ્ટ કર્યું હેય કિંતુ જડાસકિતના ઝેરથી બેભાન આત્મા સજીવન ન થાય તો બધું નકામું છે. મોટો પંડિત હેયને શુદ્ધ ચેતના ન હોય તો બધું નકામું છે. તેથી સંવેગ એ અમૃત છે, શુદ્ધ ચેતનાને સજાગ કરે છે.
તેમ સૂત્ર-અર્થ અને સંવેગ વડે ઉપાધ્યાય શિષ્યના મનને વિશુદ્ધ બનાવે છે, શિષ્યને પુષ્ટ બનાવે છે ને ખુશ કરે છે તેવા મહાન ઉપકાર ઉપાધ્યાયનું હંમેશા ધ્યાન કરે,
“હંમેશાં શબ્દ એટલા માટે મૂક છે કે જે ધ્યાન સતત, ચાલુ ન હોય અને વચમાં તુટક પડયું તે સંસ્કારનું દઢીકરણ નહિ થાય, અને નિત્ય ધ્યાન કરે તો સંસ્કારનું દઢીકરણ થાય,
આ ઉપરથી એ ફલિત થાય છે કે
જે સારી ચીજ છે, તે સતત કર્યા કરે તો તેના સંસ્કાર દઢ થઈ જાય ને ભવાંતરે બહુ ઉપયોગી થઈ જાય.
ભવાંતરમાં દઢ સંસ્કારની વસ્તુ સુલભ બને છે.
તેથી આજે વર્તમાનમાં સારું કરતાં રહેવાનું છે, ને નરસું બિલકુલ નહિ. એક મિનિટની ગટિયા વાત કે ડાકેળિયું ય નહીં, જે તે કરવા જાય, તો ધર્મગ પર છાર ફરી વળે. એ શેના જેવું થયું છે કે અગ્નિ સળગાવે ને તે ઉપર રાખ ઢાંકી રાખે તેના જેવું થયું,
જે ભવાંતરમાં સારી ચીજ જોઈતી હોય તો આજે
Page #189
--------------------------------------------------------------------------
________________
૧૭૮
સારું ખૂમ કરો, નિરાશ સભાવે કરો, જેથી તેના સસ્કાર દૃઢ થઈ જાય. પછી સરળતા ને સુગમતા રહે.
સારી મામતની વિપરીત માઅત તે ખાટી ચીજ છે. સતત । શુ કાઈ કાઈ વાર પણ ન કરશે. કારણ કે પેલુ સારૂ નિત્ય કરશે તે મુસસ્કાર પુષ્ટ થવાના લાભ થાય, પણ નરસું કોઈવાર કરો તોય નુકશાન થાય.
પ્રશ્ન-એવુ કેમ થાય છે કે મન કરીને સારું કરતાં કરતાં નસ્સું મનમાં સહેજે આવી જાય છે ?
ઉસારી ચીજના સંસ્કાર જુગજુના નથી. નવા ઊભા કરવાના છે, એટલે મન મારીને સારું કરવુ' પડે છે. જ્યારે તરસી ચીજના સત્કાર તા વારસામાં પડેલાં છે. જુગ જુના છે, તેથી જો એ, સાવધાની ન રાખે તા સહેજે ઉદ્ભયમાં આવી પાપ-બુદ્ધિ કરાવે છે,
એકાદ વાર સારી ચીજ પણ જો સતત કરશે તે તેના સંસ્કારોનુ દ્રઢીકરણ થાય કદાચ કોઈવાર ન થાય તો તેથી નુકશાન ન થાય. પરંતુ નરશી ચીજ કોઈવાર કરશે તાય નુકસાન થાય.
અનેક વિશેષાથી સદ્ગુણાથી ચુકત એવા ઉપાધ્યાયનું સતત ધ્યાન કરો.
ગુણાનું ધ્યાન એ ધ્યાન કરનાર ધ્યાનીને ગુણવાન બનાવે છે.
Page #190
--------------------------------------------------------------------------
________________
૧૦
માટે રાહત આદિનું ધ્યાન તેના વિશેષણે સહિત કરે, અરિહંતા મેં શરણમ એટલું જ નહિ, તેને બદલે પરમ ત્રિલોકનાથ, અચિંત્ય ચિંતામણિ ઉત્કૃષ્ટ પુણ્યસમૂહવંતા, ભવજલ નિધિ પોત વગેરે વિશેષણોથી યુક્ત અરિહંત મારે શરણ એમ ધ્યાન કરવાનું વિશેષણે તે તે વસ્તુનું સ્વરૂપ છે એટલે ધ્યાન કરતાં એક એક વિશેષણનું સ્વરૂપ મનની સામે આવી અરિહંત એ સ્વરૂપવાળા મનમાં આવે.
-સમાત- .
[ હવે આગળ વાંચો-સાધુપદની વાચના ]
Page #191
--------------------------------------------------------------------------
________________
Page #192
--------------------------------------------------------------------------
________________ '4-00 | પ્રભાવ પ્રવચના ફાર વધમાનતપાનિધિ પ, આચાર્ય દેવની વિજય ભુવનભાનુસૂરીશ્વરજી મહારાજનુ અનનીય સા@િી પરમતેજ ભા. 1. 9-00 પરમતેજ ભા. 2. 15-00 ધ્યાન અને જીવન ભા. 1-2 દરેકના 9-50 અમીચંદની અમીદ્રષ્ટિ ચાથી આવૃત્તિ 4-00 મદનરેખા કે બીજી આવૃત્તિ વાર્તા વિહાર 4-50 અરિહંત પદ નવપદ પ્રકાશ 1 10-00 સિદ્ધ પદ પ-૦૦ બારભાવનાની સજઝાય ભાવાર્થ પ-૦૦ પરમાત્મભક્તિના રહસ્ય 5-00 ધ્યાન શતક ગુજરાતી. પ-૦૦ કે, હિંદી. 7-00 પ્રારબ્ધ ઉપર પુરુષાર્થને વિજય 3--00 સીતાજીના પગલે પગલે ભા. 1 દરેકના 5-00 શસિવાર્તા સમુચ્ચય ભા. 1 હિદી વિવેચન 25-00 શારઆ વાર્તા સમુચ્ચ ભા. 2-3 30-00 પ્રતિક મ સૂત્રચિત્ર આલબમ હિન્દી 12-00 પ્રતિક્રમણ સૂત્રચિત્ર આલેબમ ગુજરાતી 12-00 -: પ્રાપ્તિ સ્થાન :દિવ્ય દર્શન ટ્રસ્ટ કુમારપાળ વિ. શાહ 68, ગુલાલવાડી, મુંબઈ-૪ wa - C પણ આવરણ દીપક પ્રિન્ટરી * અમદાવાદ 380 001.