SearchBrowseAboutContactDonate
Page Preview
Page 39
Loading...
Download File
Download File
Page Text
________________ २८ નવપદ પ્રકાશ દી વાળે તે દીકરો ને છે વાળે તે છેક સારો દીકરો બાપનો દી વાળે, અર્થાત બાપના સારા કર્યા-કારવ્યાને અજવાળે તે દીકરા. બાકી જે એના પર છે વાળી નાખે પ્લાસ્ટર-કૂચડે ફેરવી નાખે, તો તે સારે દીકરો નહિ પણ કહેવાનો દીકર, ખરેખર તે એ છોકરે છે, એમ આચાર્ય મુનિઓના હિતના યોગક્ષેમ કરનારા હોય તો સાચા મુનિપતિ કહેવાય. પત્નીને સાચો પતિ તે જે પત્નીના શીલ વગેરે હિતનો યોગક્ષેમ કરનારે હોય; નાહ તો એ કહેવાનો પતિ પૂતળા-પ્રધાન જેવો. મુનિઓના હિતનો યોગક્ષેમ નહિ કરનાર આચાર્ય પણ સાચા મુનિ પતિ નહિ કિન્તુ પૂતળા પ્રધાન જેવા. ભરવાડ પૂતળા-પ્રધાન ગુરુનું દૃષ્ટાન્ત – એકવાર એક સંન્યાસીઓના સમુદાયના ગુરુ ગુજરી ગયા. હવે નવા ગુરુ બનાવવા કેને? ગુરુ તો જે ઈએ. ગુરુ મળતા પણ તે દુબળા પાતળા મળતા; બહારમાં ઓજસ્ પાડે તેવા કેઈમળતા નહિ. દિવાન-સંન્યાસી બધી વાતે હેશિયાર અને ગુણિયલ હતા, પણ શારીરિક દેખાવે એજ પાડે તેવો નહિ, તેવામાં જંગલમાં લાલબુંદ અને પડછંદ કાયાવાળે એક ભરવાડ જે. દિવાન-સંન્યાસીએ કહ્યું: “તને - અમે ગુરુ બનાવીએ તને બધી સગવડતા ખાવાની પીવાની રહેવાની મળશે, તું અમારે ગુરુ બની ભરવાડે કહ્યું: “ભલે થાઉં ત્યારે ? દિવાન સંન્યાસી બોલ્યા: ‘પણ તારે એક શરત પાળવી પડશે.” Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004984
Book TitleNavpada Prakash Part 3 4
Original Sutra AuthorN/A
AuthorBhuvanbhanusuri
PublisherDivya Darshan Trust
Publication Year
Total Pages192
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy