SearchBrowseAboutContactDonate
Page Preview
Page 181
Loading...
Download File
Download File
Page Text
________________ - ૧૭૦ આશ્વાસન મળે છે. લાખો રૂપિયા કેઈએ ગુમાવ્યા. અને તે ખૂબ હતાશ-નિરાશ થઈ ગયે, ને તે ઉપાધ્યાય પાસે આવે તે ઉપાધ્યાય કહે; “તારું તો શું ગયું છે? મોટા ચક્રવતી છ ખંડના રાજાના ખંડના ખંડ ઉપડી ગયા, તેના ચૌદ રત્ન ગયાં, નવ નિધાન ગયા, તેના પ્રમાણમાં તારા આ થડા લાખ ગયા શી વિસાતમાં ? આમ આધાસન આપનાર ઉપાધ્યાય તે બાંધવ સમાન છે. ઉપાધ્યાય જગતના ભ્રાતા છે. ભાઇની વિશેષતા એ છે કે તે સહાયક છે, સુખદુખમાં સાથે રહેનાર છે. તે સહાનુભૂતિ તથા સમસંવેદન કરનાર હોય છે. જે એક ભાઈને ખોટ આવી, તે બીજે ભાઈ કહેશે, “મારે છે તે તારું જ છે; ચિંતા ન કરીશ કેણ માગવા-લેવા આવે છે? પરંતુ આટલા શબ્દ હિંમત આપે છે. આમ ભાઈ માફક ઉપાધ્યાય સહાનુભૂતિ બતાવી તેને સહાયરૂપ બને છે. - પ્રવે-ઉપાધ્યાય તો જગતની વસ્તુઓના સંબંધ છેડીને બેઠા છે, તો તે શી રીતે સહાનુભૂતિ બતાવવા જાય ? ઉ–ઉપાધ્યાય દુખિયારા જગતને એવી શાસ્ત્રસમજ આપે છે કે, “જુઓ તમે બાહ્ય વસ્તુની ખોટ કે અભાવથી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004984
Book TitleNavpada Prakash Part 3 4
Original Sutra AuthorN/A
AuthorBhuvanbhanusuri
PublisherDivya Darshan Trust
Publication Year
Total Pages192
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy