SearchBrowseAboutContactDonate
Page Preview
Page 182
Loading...
Download File
Download File
Page Text
________________ GT દુઃખિત નથી; કિન્તુ તમે તમારા નિરાશ અનેલા મનથી દુ:ખિત છે. તમે જો એમ વિચારો કે મારા કરતાં ભારે તંગીવાલા દુનિયામાં ઘણા છે. એના કરતાં તે મારી પાસે હજી પણ ઘણું છે, અને એવું થયું તે તે કર્માધીન છે, કમને આધીન વસ્તુમાં મારું કાંઇ ચાલવાનું નથી તો એની ખાતર હું શું કામ દુ:ખી થાઉં ? મારે મારા દિલમાં લાખ રૂપિયાના દેવગુરુ-ધર્મ સલા મત છે, ને ખરેખર તેા એ જ મારી કિંમતી મૂડી છે, માટે મારે દુઃખ કરવાની કશી જરૂર નથી. રામ-નળપાંડવા વગેરે જં ગલમાં પણ એમજ સુખી હતા.’ આવી આવી . શાસ્ર-સમજ ઉપાધ્યાય આપી જગતને દુઃખમાં સહાયક, હિંમત અને રાહત આપનાર અને છે, સમજાવે છે કે સુખ-દુઃખ એ પાતાની આંતરિક પિરણિત પર આધાર રાખે છે,' એથી ઉપાધ્યાય સુખ દુ:ખના ભાગીદાર છે.” આમ જગતને જે સહાનુભૂતિ કૌટુબિક ભાઈ કે સગા-વહાલા નથી આપતા, તે ઉપાધ્યાય કે આચાય આપી શકે છે. આનું તાત્પ એ છે કે ઉપાધ્યાય જ્ઞાન-મધથી જગતને દુ:ખમાં થતા ચિત્ત-સકલેશ, આધ્યાન અને અસમાધિ દૂર કરે છે, ગરીબી દુ:ખ નથી, એછું ખાવા મળે તે દુ:ખ નથી, પણ ચિત્તના સ’કલેશ એ દુ:ખ છે જો એ ન હેાય તા ગરીબને કે શ્રીમંતને આધુ ખાવા મળે એનુ કશુ દુ:ખ નથી. એ દુ:ખી નથી. આવું જ્ઞાન આપનારને સમજાવનાર ઉપાધ્યાય છે. ઉપાધ્યાય નિરાશા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004984
Book TitleNavpada Prakash Part 3 4
Original Sutra AuthorN/A
AuthorBhuvanbhanusuri
PublisherDivya Darshan Trust
Publication Year
Total Pages192
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy