SearchBrowseAboutContactDonate
Page Preview
Page 134
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૩ ા ઢાળ પ તપ સજ્ઝાયે ત સટ્ટા. દ્વાદશ અંગના ધ્યાતા રે; ઉપાધ્યાય તે આતમા જગ મધવ જગ ભ્રાતા રે ૫ વીર૦ ૫ ૫ ૫ ૫ શ્રી ઉપાધ્યાય પદ્મ કાવ્ય ! મુહર્ત્ય સંવેગમયં સુએણ, સ’નીરખીરામય વિસ્સુએણ’; પીણતિ જે તે ઉવજ્ઝાયરાએ,ઝાએહુ નિચ્ચ’પિ કયપસાએ, હવે નવપદમાંના ચેાથા પદ્મ ઉપાધ્યાય' પદ્મની પૂજાના પદ્માના અર્થને વિચાર કરવામાં આવે છે. આચાર્ય શ્રી રત્નશેખરસૂરિજી મહારાજ ઉપાધ્યાયની આ આળખ આપે છે, સુાત્ય વિત્ચારણ તપરા, નમા નમા વાયગ-કુંજરાણું અર્થાત્ ઉપાધ્યાય સૂત્રાના વિસ્તાર કરવામાં તત્પર છે, સામાન્ય રીતે ઉપાધ્યાય સૂત્રટ્ઠાતા અને આચાય અદ્યાતા કહેવાય. અહી' સૂત્રા` વિસ્તારણ-તપરના અર્થ એ છે કે સૂત્ર અને અા લાંખા વિસ્તાર કરવામાં અર્થાત્ એની પરપરાને ચલાવવાને તત્પર, એટલે કે પાતે તા પામ્યા. હવે જો પાતાના શિષ્યને આપે તે પાતાને મળેલ સૂત્ર અને શિષ્ય સુધી વિસ્તાર્યાં કહેવાય. એ શિષ્ય વળી પેાતાના શિષ્યને આપશે. એ એમના શિષ્યને આપશે. એમ સૂત્ર-અર્થાંનું વિસ્તરણ યાને પરંપરા ચાલુ રહે, તે માટે તત્પર ઉપાધ્યાય છે. સૂત્રા એટલે સૂત્ર અને તેનો અથ એટલે કે સૂત્ર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004984
Book TitleNavpada Prakash Part 3 4
Original Sutra AuthorN/A
AuthorBhuvanbhanusuri
PublisherDivya Darshan Trust
Publication Year
Total Pages192
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy