SearchBrowseAboutContactDonate
Page Preview
Page 97
Loading...
Download File
Download File
Page Text
________________ નવપદ પ્રકાશ આરાધના મળી હતી, આત્માનું જ્ઞાન મળ્યું હતું. પણ આચાય જેવાએ જાગૃતિ ન રાખી તો કસત્તા કહે છે. ‘ જાઓ નિગામાં ને ત્યાં અનતા કાળ પસાર કરો ! પાંચ પ્રમાદમાં વિષયપ્રમાદ’ આવે. આચાય એનાય ત્યાગી હૈાય છે. કેમકે એ સમજે કે જો ક્ષણવાર પણ. પ્રમાદ કર્યાં, એટલે દા.ત. માત્ર એક શ્રોત્ર-ઈન્દ્રિયના નિદા વિકથામાં રસ ઊભા કર્યા, તે તેને હરામચસકા લાગ્યા સમજો! પછી પૂછ્યુ ચાલે લાંબું, પછી એ રસ લાંખા. કાળ ચાલીને તેમાં આત્માને લયલીન કરી આરાધનાનું ભાન ભૂલાવે, સ્વાધ્યાયનુ ભાન ભૂલાવે ! આ બધુ આચાય સમજતા હોય છે, તેથી ક્ષણ વાર પણ વિષયર્સના ય પ્રમાદ નથી કરતા. પ્રમાદમાં કષાયો પણ છે, કષાયામાં ક્રોધ, માન, માયા, લાભ આવે, એમ રાગ-દ્વેષ આવે. એમ હાસ્ય, મજાક, હરખ ઉદ્વેગ વગેરે પણ આવે. આચાય આ કોઇ જ કષાયને કરતા નથી. ૮૬ આચાય જાણે છે કે સસારને ડયા છે તે, સંસાર વિષય ક્યાયની આગનું ઘર છે માટે તેને છેડો, તા હવે એ આગ પાછી અહી ઊભી કરવી ? કોઈ પૂછે કે તમને અભિમાન નથી આવતું ? ” તા જવાથ્ય એ કે અભિમાનની આગમાંથી છૂટવા તે આ સાધુપણું લીધું છે, હવે શા સારુ એ આગ પાછી નાંતરવી ? ક આચાર્ય તત્ત્વના વેત્તા છે તેથી તેઓ સમજે છે કે આ વિથા વિષય, કષાય તે મારા આત્માના નિળ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004984
Book TitleNavpada Prakash Part 3 4
Original Sutra AuthorN/A
AuthorBhuvanbhanusuri
PublisherDivya Darshan Trust
Publication Year
Total Pages192
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy