SearchBrowseAboutContactDonate
Page Preview
Page 27
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬ નવપદ પ્રકાશ જાત્ છે, માટે જગત ઉપર એકાન્તે ઉપકાર કરવાળા છે. એ કહે છે, “ભવી પ્રાણીને દેશના દેશ-કાળે, સદા અપ્રમત્તા યથાસૂત્ર આલે.” આચાય પ્રાણીને દેશકાળને ચિત દેશના આપનાર હોય છે, ને સ્વયં હુંમેશા અપ્રમત્ત રહી ત્રાનુસાર વનારા હોય છે. પ્ર૦-દેશને ઉચિત દેશના કેવી રીતે અપાય ? એકવાર પ્રભાવક આચાય કમલપ્રભાચાય ચૈત્યવાસીઆના દેશમાં ગયા. ત્યાં ચૈત્યવાસી એટલે મદિરમાં રહેનાર ને મંદિરનુ ખાનાર મધારી સાધુ હતા. એ લોકોએ મંદિર બનાવવાને ઉપદેશ આપવા આચાય ને ભારપૂર્વક વિનંતી કરી, પણ આચર્ચાયે` તેવી દેશના ન આપી, કારણ કે ત્યાં મંદિર બનાવવાની દેશના આપવી એટલે દેવદ્રવ્યભક્ષીએ માટે એમના અખાડા ઊભા કરવાની સગવડ આપી કહેવાય. ચિત દેશના એ કે તેવા તેવા દેશના હિસાબે અધમ ના સેવનને પુષ્ટિ ન આપનારી દેશના, કાલાચિત દેશના એટલે કાલ-સમયને ઉચિત ધમ પ્રસારક દેશના આપવી. દા.ત. ચામાસુ શરૂ થવાનુ છે તે તેને ઉચિત દેશના આપવી કે ધર્મોના આચારે આ પર્વ દિવસેામાં વધારવા જોઈએ. જે કોઈ કાંઈ જ ધર્મો ન કરતા હોય તેણે તે શરૂ કરવા જોઈ એ. ધર્મ ન કરતા હોય તેને ‘ભાવ વગર ધર્મ ક્રિયા કરવી નકામી છે. પહેલાં ભાવ ચાડ્ખા કરવા. ભાવ વગર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004984
Book TitleNavpada Prakash Part 3 4
Original Sutra AuthorN/A
AuthorBhuvanbhanusuri
PublisherDivya Darshan Trust
Publication Year
Total Pages192
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy