SearchBrowseAboutContactDonate
Page Preview
Page 47
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૬ નવપદ પ્રકારો પ્ર૦-નિવૃત્તિના આનંદ ને ત્યાગના આનંદ કયારે મળે ? ઉ-જેને ભાગમાં આનંદ ન લાગે, વિષય--પ્રવૃત્તિમાં આનંદ નહિં પણ વિટંબણા લાગે કે ‘ આ શી વિષય-વે !” અહાદુરી નહિ પણ શરમ લાગે કે ‘ મારે આ કેવી ગુલામી !” એમ ઇન્દ્રિય વિષયેાની અનુકુળતામાં માહોશી નહિ, બેહેાશી હાય; એટલે કે એમાં જે બેહોશ અર્થાત્ ઉદાસીન ભાવવાળા હોય, એને ત્યાગના આનંદ આવે, નિવૃત્તિને આનઆવે. નિવૃત્તિના આનંદના ૩ ઉપાય :-- (૧) વિષય-પ્રવૃત્તિમાં ઉદાસીનતા ઈચ્છે તે નિવૃત્તિનો આન ગમે. (ર) ભાગમાં વિટંબણા લાગે, ને ત્યાગના આનંદ ગમે. (૩) અજ્ઞાનતા-મૂઢતાનુ જીવન ન ગમતું હોય, તે જ્ઞાનમય જીવન ગમે. આ મધુ વર્ષોના અભ્યાસ માગે છે, વર્ષ સુધી રાત દિવસ તકેદારીથી નજર રાખવી પડે ‘ હું તત્ત્વમેધમય જ જીવન જીવી રહ્યો છું ને? મને િવષયની પ્રવૃત્તિમાં વિટ’મણા લાગે છે ને? ઈન્દ્રિયો મનગમતા વિષયમાં જાય ત્યાં હાય ! આ વિટંબણા શી ? આ વે કયાં સુધી ?' એમ વિષય-પ્રવૃત્તિ મનને વિટંબણા રૂપ લગાડવા વર્ષ સુધી ઝઝુમવુ પડે, પછી નિવૃત્તિના આનંદ આવે. અહી' ‘ચિદાન’* રસ' એટલે કે 'ચિત્' જ્ઞાનના રસ, અને ‘આનંદના રસ, એમ એ કહ્યા, એના સ્વાદ લેનારા આચાર્ય હોય છે, તેા જ્ઞાનના સ્વાદ ન લેનારા કહેતાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004984
Book TitleNavpada Prakash Part 3 4
Original Sutra AuthorN/A
AuthorBhuvanbhanusuri
PublisherDivya Darshan Trust
Publication Year
Total Pages192
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy