SearchBrowseAboutContactDonate
Page Preview
Page 63
Loading...
Download File
Download File
Page Text
________________ પર નવપદ પ્રકાશ એ કહે ‘હું કેવા કમનસીબ ? આજે ચૌદસ જેવી મેટી તિથિએ ય નવકારસી કરી !' મેં કહ્યું ‘તમે આમ ન વિચારે. જીએ, ચૌદસને દિવસે આખિલ ઉપવાસ હેાત તા તપની આરાધના થાત ને ? પણ હવે વિચારે કે જેમ તપ તે સવર્ છે,-કેમકે દશ પ્રકારના યતિભ્રમરૂપ સવમાં તપને સંવર તરીકે લીધા છે.-તેમ રાગ-પરીષહુ સમતાથી સહેવા એ પણ સંવરની આરાધના છે. જાલીમ કેન્સર રોગની વેદના સહન કરવી. તેય સવર્ છે. તે કાઇ ઓછી કમાણી નથી-’ આથી તેમના સુખ ઉપર પ્રસન્નતા આવી. તપ ન થતા હોય પણ જીવનમાં અનેકવિધ પીડા પ્રતિકૂલતા શાંતિથી સહન કરે, ખેદ-અતિ ન થવા દે, એ અરિત પરીષહ જીત્યા એ સવર સાધના થઇ. આચાય. સવ-સમાધિ માનનારા-જાળવનારા છે. તેમના ચિત્તની સ્વસ્થતા સવરમાં રહે છે. પણ એ ત્યારે અને કે જ્યારે આશ્રવમાં ચિત્ત તું ન હોય, આ નિયમ છે, જેને આશ્રવમાં ચિત્ત ન ઠંરે અને સવમાં સમાધિ રહે. દા. ત. મનગમતી ગાચરી મળી તે ઈન્દ્રિય-આશ્રવનું નિમિત્ત બને છે, એ સમજીને તેમાં જો મન ઠરતું નથી, ને અણગમતીમાં ચિત્ત રે છે, તે સવર-સાધના છે, ગત-ઉપાધિ” આચાય ને સવમાં સમાધિ છે કારણ કે આત્માને અહિતકારી પૌગલિક સયાગા એટલે કે ઉપાધિ દૂર કરી છે દા. ત. (i) ‘શરીર સારુ ચાલવુ જોઈએ-આ પૌદ્ગલિક અપેક્ષા છે, એ ઉપાધિ છે, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004984
Book TitleNavpada Prakash Part 3 4
Original Sutra AuthorN/A
AuthorBhuvanbhanusuri
PublisherDivya Darshan Trust
Publication Year
Total Pages192
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy