________________
આચાર્ય-પદ
કમલપ્રભાચાર્યે કહ્યું, “શાસ્ત્રમાં ઉત્સર્ગ ને અપવાદ માગ ઘણું છે એ તને કયાં ખબર છે ?'
સાળીને પોતે પ્રમાદથી અડવાની બાબતને અપવાદમાં ખપાવી. આ ખપાવ્યું તે ખેટું છે. પ્રમાદ એ ઉત્સગનો અપવાદ નહિ, પણ ઉસનો અંશે ભંગ છે,
“સાધ્વીને ન અડાય; તે ઉત્સર્ગ માર્ગ છે, પણ સાધ્વી નદીમાં લપસી પડી ડૂબતી હોય તે તેને અડીનેય બચાવી શકાય તે અપવાદ માર્ગ છે.
હવે કમલભાચાર્યના હૃદયમાંથી શાસન નીકળી ગયું તો તીર્થંકર નામકમ નું પુણ્ય વિખરાઈ ગયું ! ને આચાર્યાભાસ બન્યા. વિરોધીઓએ તેમનું નામ પડયું
સ વધાચા, પાંપવાળા જે આચાર તેનું સમર્થન કરનારા તે સાવદ્યાચાર્ય. આ વાત થઈ શાસનના આધારે આચાર્ય, તેના
યામાં શાસન છે ત્યાં સુધી એ શાસનના કાનૂન પાવીને જ આવે છે.આ સનના આધારે આચાર્યપણું ગણાય એટલે એ હિસાબે આર.એને આધાર શાસન છે, શાસનના અ. આચાય.
હવે “રાચાર્યના આધારે સન એની વાત જોઇએ,
શાસન હત્યામાં હોય, એમ આચારમાં પણ ઇંડાય, હૈયામાં ફક્ત માનવાનું એટલું જ નાહ, પણ તે આચરવાનું ય હોવું જ જોઈએ, તો જ તે આચાર્ય છે, શાએ બતાવેલ હેય તેનાથી વિપરીત માર્ગે ચાલનાર તે આચાર્ય નહિ, પણ આચાર્યાભાસ છે. તે નટની જેમ માત્ર દેખાવ કરનારા ગણાય. આમ આચાર્યો શાસનને આચારમાં–આચરણમાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org