SearchBrowseAboutContactDonate
Page Preview
Page 107
Loading...
Download File
Download File
Page Text
________________ ક નવપદ પ્રકારી લાવી વાપરી લીધી; આમને ગાચી વાપરવા આમંત્ર્યા નહિ. પેાતે જાતે શરમથી બહાર ગાચરી ન જતાં ઉપવાસ પડયા. બીજે દિવસે આચાર્ય પાછા આવ્યા ત્યારે આમણે ફરિયાદ કરી કે આ જુએ તમારા ચેલાઓ, મારા આહાર જ ન લાવ્યા, મારે ઉપવાસ પડયા. આચાર્ય મહારાજે મુનિઓને ખાતુ ખાટું ધમકાવી કહ્યું ‘લાવે ત્યારે, આજે હું જ ગાચરી લાવી તમને પાર" કરાવું. મને આવા લાભ કર્યાંથી ? એમ કરી આચાયે ઝોળીપાત્રા લેવા માંડયા! ત્યાં જ પિતા–મુનિ કહે અરે! અરે ! આ શું કરે છે ? : તમે જિનશાસનના આવા મેઢા રાજા જેવા આચાર્ય, ગાચરી માકલાય ? મને આચાર્યની આશાતનાનુ કેવુ માનુ પાપ લાગે ! લાવા હું જ ગાચરી નાનું કેવુ જઈ આગ કે તે ૨ ગાચરી ગયા. એમને કોઇ એલાવતુ' નથી, તેથી શરમથી કોઇ ઘરમાં જઇ શકતા નથી. એમાં એક ભાક જણે એમને શરમાતા જોઈ માનપૂર્વક એલાવ્યા, અને પાત્રમાં લાડું' ભરી દીધા. મુકામે આવી આચાય પાસે આલેાચના કરી લાડ ગણીને આચાય મહારાજ કહે, પહેલી ગાચરીમાં ૩૨ લાડુ આવ્યા, તેા તમને ૩૨ શિષ્યા થશે’ આમ ચાય ણાથી ગેાચરી પણ ચાલુ થઈ ગઈ, i, જ હું આચા સાધુઓને પાતાના કર્તવ્યમાં સુકૃતામાંસ્વાધ્યાયમાં-આરાધનામાં ચાયણા કરે, એટલે કે પ્રેરણા એટલું ચુકતામાં તેમને સતત જાગ્રત રાખે. ક - પરિચાયણા એકવાર ચાયણામેા કરે છતાંય ન Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004984
Book TitleNavpada Prakash Part 3 4
Original Sutra AuthorN/A
AuthorBhuvanbhanusuri
PublisherDivya Darshan Trust
Publication Year
Total Pages192
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy