SearchBrowseAboutContactDonate
Page Preview
Page 177
Loading...
Download File
Download File
Page Text
________________ (અહીં વાચનામાં એક પ્રશ્ન ઊઠયો કે, આ બધું વર્ણન આવે છે તેવું આજે ગુરુમાં કયાં દેખાય છે? જવાબ એ છે કાળાનુસારે ગુરુનાં લક્ષણ જેવાં કાળાનુસાર એટલે મનનું બળ, સંઘયણનું બળ, વગેરેનો ભાસ થયે છે, તે ઉત્કર્ષ ન હોય, પણ એ જેવાનું કે કાળાનુસારે અંશે તેમનામાં છે કે નહિ? તે રીતે જોઈએ તો ગુરુમાં ઉત્કૃષ્ટતામાં ઓછાશ જોઈ ગુરુ પર અભાવ કરવાનું ન થાય તેમ “આજે આવા આચાર્યો નથી. સાધુઓ નથી..આવું આવું કહેવાનું મન ન થાય; એવો અભાવ ન થાય, કેમકે એમ કહેવામાં શાસન આચાર્ય વગેરેને અપલાપ છે. તેથી આપણે સદભાવ રહે એટલા માટે એમ વિચારે કે વર્તમાન કાળે બળ-જ્ઞાન-સવ ઓછું થયું છે, તેથી એના પ્રમાણમાં શાસ્ત્ર વાતે મળે, બાકી કરવા જેવું વાસ્તવમાં આ છે કે આપણે ફક્ત આપણી પોતાની વ્રત-નિયમ આદિની આરાધના માટે પૂર્વના આદર્શો સામે રાખવા. પિતાની આરાધના જેવી, એ કેમ વધે એનું જ ધ્યાન રાખવું, (i) કેણુ શું એાછું કરે છે, શી ભૂલ કરે છે, તે તરફ દષ્ટિ ન નાખવી. (ii) આપણે આપણું આચરણ માટે–ઉત્કર્ષ માટે પૂર્વ પુરુષોના આદર્શ સામે રાખી આરાધના બળ વધારવું. | (ii) બીજાને માટે કાલાનુસાર જેવું. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004984
Book TitleNavpada Prakash Part 3 4
Original Sutra AuthorN/A
AuthorBhuvanbhanusuri
PublisherDivya Darshan Trust
Publication Year
Total Pages192
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy