Page #1
--------------------------------------------------------------------------
________________
@kkbliek 11
જૈન ગ્રંથમાળા,
દાદાસાહેબ, ભાવનગર, ફોન : ૦૨૭૮-૨૪૨૫૩૨૨
૩૦૦૪૮૪૬
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #2
--------------------------------------------------------------------------
________________
શ્રી થાણા તીર્ણોદ્ધાર સ્મારક ગ્રંથાવલિ પુખ પણું શ્રી મુનિસુવ્રતસ્વામી ચરિત્ર
[ સચિત્ર ]
લેખકમંગળદાસ ત્રિકમદાસ ઝવેરી
સાહિત્યભૂષણ
વિ. સં. ૧૯૯૮ ]
પ્રથમવૃત્તિ [ વીર સંવત ૨૪૬૮
--
-- ---
----
-
- -
- - - - -
-
——
- -
-
-----
-
-- • --
પ્રકાશકપ્રાચીન સાહિત્ય સંશોધક કાર્યાલય
ટેબીનાકા-થાણું
કિંમત રૂા. ૪-૦-૦
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #3
--------------------------------------------------------------------------
________________
દરેક વાચક મહાશયને વિધિ એટલી જ કે તેઓ થાણાના નૂતન ઐતિહાસિક જિનાલયના દર્શનને અવસ્ય લાભ લે.
૭૦%),૦૦૦૦ ૦૦૦૦ H。。。。。。。。૦૦૦ves so02 जगन्महामोहनिद्रा - प्रत्यूषसमयोपमम् । मुनिसुव्रतनाथस्य, देशनावचनं स्तुमः ॥
—કલિકાલસર્વજ્ઞ શ્રીહેમચંદ્રાચાય
पान्तु व सुव्रतविभोः, श्यामलाः कायकान्तयः । ज्ञान श्रीपत्रभङ्गाय, मृगनाभिद्रवा इव ॥ —શ્રી અમરચંદ્રસૂરિ
-
*,,૦૦૦૦૦૦૦૦€
ja©,૦૦Yess,
આ ગ્રંથમાં તેમજ શ્રીપાલકુમાર ચરિત્ર'માં આપવામાં આવેલા દરેક ચિત્રાનુ` કલામય કોતરકામ શ્રી ચાણાના નૂતન જિનાલયમાં ક્રાંતરવામાં આવેલ છે. આ દરેક ચિત્રાને જીવંત સ્વરૂપ આપવા માટે તેમજ ચાણામાં તૈયાર થતા ભવ્ય જિનાલયના દિગ્દર્શન નિમિત્તે આ મંથ તેમજ શ્રીપાલકુમાર ચરિત્ર અમારા તરથી પ્રગટ કરવામાં આવેલ છે.
'
શેઠ દેવંચ
મુદ્રક દામજી લાકર આનદ પ્રિન્ટિંગ પ્રેસ-ભાવનગર,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #4
--------------------------------------------------------------------------
________________
શ્રી મુનિસુવ્રતસ્વામી
एकस्यापि तुरङ्गमस्य कमपि ज्ञात्वोपकार
श्रेणिभिः सह षष्टियोजनमितामाक्रम्य यः काश्यपीम् । आरामे समवासरद भृगुपुरस्येशान दिङ्मण्डने, स श्रीमान् मयि सुव्रतः प्रकुरुतां कारुण्यसान्द्रे दृशौ ॥
-स्याइ1६ २त्ना४२, पत्र १
આનંદ પ્રિ. પ્રેસ-ભાવનગર
Page #5
--------------------------------------------------------------------------
________________
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #6
--------------------------------------------------------------------------
________________
આબાલબ્રહ્મચારી તપસ્વી પરમપૂજ્ય ભટ્ટારક જૈનાચા .
AN
શ્રી જિનઋદ્ધિસૂરીશ્વરજી મહારાજ,
ચતિદીક્ષા :—વિ. સ. ૧૯૪૮, ફાગણ સુદિ ૨, ચુરૂ (મારવાડ). સંવેગીદીક્ષા:—વિ. સ. ૧૯૪૯, અષાઢ સુદિ ૬, પાલીતાણા. પન્યાસપઃ—વિ, સં. ૧૯૬૬, માગસર સુદિ ૩, ગ્વાલીયર, આચાર્ય પદ:—વિ. સ. ૧૯૯૪, ફાગણ સુદિ પ, થાણા.
જેમના ઉપદેશ અને પ્રખર પ્રયાસેદ્નારા આજે શ્રી થાણા નગરના તીર્થોદ્ધાર ઐતિહાસિક બન્યો છે. તેમના ઉપકાર નીચે હું મારા જીવનની સાર્થકતા કરી રહ્યો છે. આજે મારા તરફથી પ્રગટ થતું સ સાહિત્ય આ મહાપુરુષની પરમ કૃપાનું ફળ છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #7
--------------------------------------------------------------------------
________________
શ્રી થાણા તીર્થફરસણાર્થે પધારેલ સંધમાં
ગવાયેલી ગહુલી સંવત ૧૯૯૭ ના આ સુદિ ૫ ના દિવસે શ્રીમાન શેઠ ગણશી ભીમશી જેઓ આચાર્ય દેવ શ્રીમદ્ જિનરત્નસૂરિજી મહારાજને સંસારી પક્ષે ભાઈ થાય છે, તેઓ શ્રી જિનરિદ્ધિસૂરિજી મહા રાજના વદનાર્થે થાણા તીર્થમાં અપૂર્વ ઉસાહથી સંઘ લઈને આવેલ, જેમાં વ્યાખ્યાન સમયે બાઈ મેઘબાઇએ સંધ સમક્ષ આ ગહુલી રોચક આલાપમય અને મધુર ધ્વનિપૂર્વક સંભળાવી હતી કે જે સમયે તેની અસર ઘણી જ સુંદર અને અવર્ણનીય બની હતી. તે ગલી અમો આચાર્યદેવ શ્રી જિનરિદ્ધિસૂરિજીની ગુરુભક્તિ નિમિતે પ્રગટ કરી કૃતાર્થ થઈએ છીએ.
શ્રી જિનરિદ્ધિસૂરિજી મહારાજ વંદના વંદના વંદના રે જિનરિદ્ધિસૂરિજીને વંદના
ગુરુવંદન પ્રેમ આનંદના રે...જિન.... (આંકણી) છઠું અઠ્ઠમ તપ અગ્નિ જેવાલાએ, સાધક કર્મ નિકંદના રે..જિન-૧ થાણુ નગરીએ રહી ચેમાસું, બોધત ભવિજનવૃંદના રેજિન ૨ પરણ્યા ભૂપાલ શ્રીપાલ એ નગરે, નરપતિ માતુલ નંદના રે.. જિન૩ શુદ્ધ ભાવે શ્રી નવપદ પૂજ્યા, પુષિા ગ્રહી અરવિંદના રેજિન તીર્થતણી એ પ્રાચીનતાની, કઈ કાળે થઈ ખંડના રે....જિન ૦૫ તેહ ઉદ્ધારને કારણ આપે, હાથ ધરી ચૈત્યમંડના રે...જિન- ૬ અદ્ભુત ઉત્તર રચના કરાવી, ટાળીને કે વિટંબના રે...જિન૦૭ વિધવિધ કારણમયે પટના, મયણા શ્રીપાલ તાસ અંબના રે...જિન૦૮ એહ પ્રસાદ આપ ગુસ્વર, ઉજજવલ કીતિ અમંદના રે...જિન૦૯ ખરતગચ્છપતિ રિદ્ધિસૂરિશુર, મહેકે ગુલાબ તનુ અંદના રે....જિન ૧૦ ચિત્ત જેવું હોય તીર્થદર્શનથી, ગ્રીમે ક્યું બાવનચંદના રે...જિન૦૧૧ શિષ્ય રત્નસૂરિ સંઘ સકલે, ભદ્ર ભાવે કરી વંદના રેજિન૦૧૨
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #8
--------------------------------------------------------------------------
________________
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #9
--------------------------------------------------------------------------
________________
પ્રાચીન સાહિત્ય સંશાધક કાર્યાલયના રોચક પ્રકાશનોમાં સપ્રેમ સહાયતા કરનાર સાહિત્ય અને ધર્મપ્રેમી
| શેઠ લખમશી પાલન, કચ્છ-બીદડા
અણીના પ્રસંગે તેમની મદદ કાર્યાલયને ઘણી જ ઉપયોગી નીવડી છે.
Page #10
--------------------------------------------------------------------------
________________
શેઠ લખમશી પાલન
કચ્છ-બીદડા. સ્વાશ્રયથી દ્રવ્ય-પ્રાપ્તિ કરી આત્મકલ્યાણ સાધતા, શ્રી વીતરાગપ્રરૂપિત આજ્ઞાઓનું એકનિષ્ઠાપૂર્વક યથાશક્ય પરિપાલન કરતાં તેમજ સંસ્કારિત સાહિત્ય પાસનામાં સહૃદયતા દાખવી પ્રસંગે–પ્રસંગે દ્રવ્યસહાય આપતા આપના વાત્સલ્યભર્યા જીવનકાર્યથી આકર્ષાઈ જળધારા જેમ સૂકાતા પલવાને પકુલ્લિત બનાવે તેમ આધુનિક જડવાદના જમાનામાં વિપરીત માગે પ્રયાણ કરી સંતાપ અનુભવતા સંસારંપથિકને નવજીવન આપવામાં મેઘસમાન આ શ્રી મુનિસુવ્રતસ્વામી ચરિત્ર તમેને સહૃદયભાવે સમર્પણ કરતાં કૃતકૃત્યતા અનુભવે
--સંઘશુભાકાંક્ષી મંગળદાસ ત્રિકમદાસ ઝવેરી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #11
--------------------------------------------------------------------------
________________
વિશ્વવ્યાનુક્મ.
- ૧૯
વિભાગ પહેલો પ્રકરણ ૧ લું પુષ્પધન્યાની પીડા
૨ જું: રંકમાંથી રાવરાણું ૩ જું: પશ્ચાત્તાપ ને પરિણામ છે, ૪ શું: “હરિવંશ ની ઉત્પત્તિ ,
વિભાગ બીજો પ્રકરણ ૧ ૯ શ્રી મુનિસુવ્રતસ્વામીનાં પૂર્વભવે.
૨ નું પ્રવજ્યા ને કેવળજ્ઞાન પ્રાપ્તિ. - ૩ઃ “અશ્વાવબેધ તીર્થની ઉત્પત્તિ..
૪થું રાજકુમારી સુદર્શન... .૫ મું ચંદ્રલેખાની મનસિદ્ધિ છે. ૬ : સમશ્યાતિ ને જાતિસ્મરણજ્ઞાન
મું: અંતિમ અભિનંદન... ૮ મું શકુનિકાવિહાર ૯ મું: સુદર્શનાની સ્વર્ગપ્રાપ્તિ . ૧૦ મુંશ્રી મુનિસુવ્રતસ્વામીનું ભક્ષગમન
વિભાગ ત્રીજો પ્રકરણ ૧ લું નાસ્તિક નમુચી..
૨ જું સમકાલીન શલાકાપુરુષ •
૩ જું: સ્ત્રીરત્નની પ્રાપ્તિ છે ૪ થું. વિષ્ણકુમારનું વિરાટ સ્વરૂપ •
૯૯
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #12
--------------------------------------------------------------------------
________________
Shree Sudharmaswami Gyanbhander-Umara Surat
(૧) સ્વ. જગદ્ગુરુ પરમ પૂજય શ્રી મોહનલાલજી મહારાજ (૨) સ્વ. આચાર્ય શ્રી જિનયશઃ સૂરિજી (૩) શ્રી હર્ષમુનિજી (૪) આચાર્યદેવ શ્રી જિનદ્ધિસૂરિજી (૫) સ્વ. શ્રી નયમુનિજી (૬) આદર્શ જ્યોતિષ અને શિ૯૫રનાકર શ્રી જયમુનિજી (૭) સ્વ. શ્રી પદ્મમુનિજી (૮) સ્વ. શ્રી પ્રતાપ મુનિજી (૯) સ્વ. શ્રી કેશર મુનિજી ગણીવર (૧૦) શ્રી ચતુર મુનિજી (૧૧) સ્વ. શ્રી કલ્યાણ મુનિજી (૧૨) રાયબહાદુર બદ્રીદાસજી (૧૩) શેઠ કેશરીચંદ ભાણુભાઈવાળો શેઠ ભાણાભાઈ ભુદરજી (૧૪) લખનૌવાળા બાબુજી.
wurunan
Page #13
--------------------------------------------------------------------------
________________
સ્વર્ગસ્થ શિશુકુમાર સુરેશ
( GST ને
જન્મ : સંવત ૧૯૯૪ ના અવસાન : સંવત ૧૯૯૭ ના
આસેા સુદ ૩, રાજકોટ. અષાડ શુ૬ ૧૪, માટુંગા. સવંત ૧૯૯૭ના અષાડ શુદ ૧૪ ના દિવસે આ દિવ્ય કાન્તિમાન શિશુકુમારને પાણા ત્રણ વર્ષની અલ્પ વયમાં જ સ્વર્ગવાસ થતાં તેના પિતાશ્રી શા. ભાઇચંદ રૂપચ દે તેના સ્મરણાર્થે સારી જેવી સખાવત કરી બાળકુમારના જીવનની સાર્થકતા કરી છે, અને તેમના કુટુંબીએમાં શેઠ વીરચંદ્ન પાનાચંઢવાળાએ તેમના નામની પવિત્ર યાદગીરી નિમિત્તે અમારા સાહિત્યમંદિર તરફથી પ્રગટ થતાં શ્રી મુનિસુવ્રતસ્વામી ચરિત્રમાં સારી જેવી મદદ આપી છે. થાણા દહેરાસરજીમાં કાતરાતા ચિત્રપટ ઉપર આ બાળ શિશુના નામની તક્તી ચેાડી સ્મરણ ચિર જીવી અનાવવામાં આવ્યું છે જેના માટે અમે તેમના કુટુંબીએને ધન્યવાદ આપીએ
yanbhandar.com
Page #14
--------------------------------------------------------------------------
________________
આ દિવ ચ ન
જેન સાહિત્ય-સમૃદ્ધિ ચાર વિભાગમાં વહેચાયેલી છે. દ્રવ્યાનુગ, ચરણકરણનુગ, ગણિત નુગ અને કથાનુમ. આ ચારે અનુયોગ પૈકી કથાનુયોગને વિશેષ પ્રાધાન્ય આપવામાં આવ્યું છે. કથાનુયોગ દ્વારા સામાન્ય આમસમૂહ પણ સહેલાઈથી સદાચાર અને સંસ્કારિતાના સુંદર બોધપાઠ પ્રાપ્ત કરી શકે છે. આ ઉપરાંત કથાનુવેગ વાચકના હૃદયને આકર્ષી લઇ તેને અંતઃકરણ પર શાસ્ત્રીયતાની ધર્મભાવનાની સચોટ અને તાત્કાલિક અસર ઉત્પન્ન કરી શકે છે.
આ હેતુને લક્ષમાં રાખીને જ સાહિત્ય પાસક સમર્થ જેને સાહિત્યસ્વામીઓએ થાનુગમાં વિશેષ રચના કરી છે અને ઉપલબ્ધ સહિય-ભંડારનો પાસે ટકા જેટલો ભાગ કથાનુયોગને જ મળી આવશે. સામાન્ય વાર્તાને પણ કથા કહી શકાય, પરંતુ આકાશપટમાં પ્રહ, નક્ષત્ર અને અસંખ્ય તારાગણ હોવા છતાં, સૂર્ય અને ચંદ્ર જ ગણનાપાત્ર છે તેવી રીતે સાહિત્ય-ગગનમાં, ચોવીશ તીર્થકરો, બાર ચક્રવર્તીઓ, નવ વાસુદેવ અને પ્રતિવાસુદેવ તેમજ નવ બળદેવ એ
શઠ શલાકા પુરુષના જીવનચરિત્ર અને તેમાં પણ શ્રી તીર્થકરોના ચરિત્રો ચંદ્ર-સૂર્યનું સ્થાન રોકે છે.
પ્રતાપી અને મહાપુરુષના જીવનચરિત્ર જેવી પરોપકારક વસ્તુ બીજી ભાગ્યે જ સાંપડે છે. દેશના-ભરપૂર અને સદાચાર શીખવતા જીવનચરિત્રોથી પ્રાણીઓને આત્મભાન થાય છે અને અત્યાર સુધી અંધકાર-અટવીમાં આથડતાં પ્રાણીને પ્રકાશમય પથ નજરે પડે છે, નિરાશ બનેલ કે મહાવિહીન હદયમાં આશાનું પુનઈવન થાય છે અને મહત્વાકાંક્ષા પ્રગટવા સાથે તેને અવરાઈ ગએલ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #15
--------------------------------------------------------------------------
________________
પુરુષાર્થ પ્રગટ થાય છે. એક રીતે કહીએ તો, મહાપુરુષના અભાવમાં તેમનું જીવનચરિત્ર તેમના પ્રત્યક્ષ સમાગમ જેટલું જ સુખ અને આનંદ આપે છે.
અન્ય પ્રાણીગણની અપેક્ષાએ મનુષ્ય એવું પ્રાણી છે કે શીધ્રા સર્વતુ ગ્રહણ કરી શકે છે. માનવીનું પ્રધાન લક્ષણ વિવેક-સારાસાર વિચારવાની શકિત છે. વાંચનમાં આવતાં સારા યા ખરાબ પ્રસંગનું ચિત્રણ તેના હૃદય પર થઈ જાય છે અને સંસ્કારી બને આત્મા વિકાસ અને પ્રગતિકારક તને જલ્દી સ્વીકારી લે છે. સારું વાચન યા તે સારા અનુસરણની છાપ તેના કમળ અંતરપટ પર પડે છે અને તેને અનુલક્ષીને તેના જીવનવ્યવહારમાં ધાર્મિક ભાવના દૃષ્ટિ. ગોચર થાય છે. સંતપુરુષોના જીવનચરિત્રથી બુદ્ધિ કેળવાય છે અને ધીમે ધીમે કેળવાયેલી બુદ્ધિ છેવટે મનુષ્યને સાધ્યબિંદુ-મોક્ષ પ્રતિ આકર્ષી જાય છે.
આધુનિક સમયમાં વાચનને શાખ વળે છે પરંતુ નીતિ, સદાચાર, વિવેક કે વિનયનું દિગદર્શન કરાવનારા જીવનચરિત્રાનું સ્થાન કલ્પિત નવલકથાએ ઝડપી લીધું છે. મનુષ્યહૃદય લાગણીઓથી ભરપર છેઃ ક્ષણે-ક્ષણે નવીન તરંગે અને અવનવી વૃત્તિઓ તેના હૃદયપ્રદેશમાં ઉત્પન્ન થાય છે અને તેની અસર તેના વર્તન, ક્રિયા અને અભિલાષાઓ ઉપર થાય છે. જે પ્રકારનું વાચન તેના હૃદયને કબજો મેળવે છે તેવા પ્રકારને તેને જીવનવ્યવહાર ઘડાય છે અને તેટલા જ ખાતર જીવનને સદાચારી, શ્રદ્ધાળુ અને ન્યાય-નીતિપરાયણ બનાવવા માટે આવા મહાપુરુષોના ચરિત્રોની આવશ્યક્તા છે. જીવનચરિત્રામાં હૃદયને આકર્ષવાની અગર તે વાચકના હૃદય પર ધર્મજીવનની સચોટ છાપ પાડવાની શક્તિ રહેલી છે. આપણે ઘણા કથાનકોમાં વાંચીએ છીએ કે બાલવયમાં આનંદ, પ્રેમ, શૌર્ય કે ભક્તિના અમીપાન પીનાર વ્યક્તિએ ભવિષ્યમાં તેની મહત્ત્વકાંક્ષાના બળે તે તે ક્ષેત્રમાં અમર નામના પ્રાપ્ત કરી છે. અમે પણ આ જ કારણને અનુલક્ષીને આ મુનિસુવ્રતસ્વામીનું ચરિત્ર પ્રકાશિત કર્યું છે.
બીજી સંસ્થાઓએ અત્યારસુધી શ્રી સુપાર્શ્વનાથ ચરિત્ર, ચંદ્રપ્રભા ચરિત્ર, વાસુપૂજ્ય ચરિત્ર, વિમળનાથ ચરિત્ર, શાંતિનાથ ચરિત્ર, નેમShree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #16
--------------------------------------------------------------------------
________________
poteeeeeee
Deeeeeeeeeeee eeeeeeeeeeee ee /
eeeeeee
ooooo
આ. શ્રી જિનરત્નસૂરીશ્વરજી મહારાજ,
૦૦૦600
5૦૦૦eo
ooooooooooooo
DEESA
::::: ()@@@@@@)::::::
GEEEEEEE
Page #17
--------------------------------------------------------------------------
________________
જન્મ :
શ્રી જિનરત્નસૂરીશ્વરજીની ગહુલી જન્મ વિ. સં. ૧૭૮: ક્ષિા વિસં. ૧૯૫૮: ગણિપદવિ
સં. ૧૯૬૬ઃ આચાર્યપદ વિ. સં. ૧૯૯૬ ગુરુરાયા અહો ! ગુરુરાયા રે, જિનરત્નસૂરિ ગુરુરાયા.
આજ આચારજ પદ પાયા રે...જિનરન. શાહ ભીમસિંહ એસવંશી તસ, તેજબાઈ વર જાય; એગણી અડતીસ કચ્છ લાયજા'નગર, ઈહ ભવ જન્મ ધરાયા રેજિનવ વ્યવહારદિક કળા કૌશલ્યમય, જીવન લઘુવય પાયા; ક્ષણભંગુર નિજ દેહ પિછાની, વૈરાગ્ય રંગે રંગાયા રેજિનર
ખરતર ગપતિ મોહન મુનિવર, શાન્ત મહત્ત કહાયા; કર્મવિપાક સુપ્રવચન સુન કર, પ્રતિબધામૃત પાયા રે...જિનરત્ન. ૩ એગણી અઠ્ઠાવન વિકમ સંવત, “રેવદર” અબૂદ છાયા; મુનિ શિરતાજશ્રી રાજમુનિગુરુ “મુનિ પદવી બક્ષાયા રેજિન. ૪ કાવ્ય કેષ છંદ ન્યાય તિષ અરૂ, વ્યાકરણે ચિત્ત લાયા; આગમ પ્રકરણ પઠનતયા નિજ, ત્યાગ રંગવિકસાયા રે..જિનરત્ન. ૫ ક્ષમાજીવ માર્દવ મુફત્યાદિ, યતિધર્મ મહકાયા; ફલેશ કુપંથે કદાગ્રહ પરિગ્રહ, ત્યાગી મમતા માયા રેજિનરત્ન. ૬ એકલ આહાર નિહાર વૃત્તિધર, એકાસન તપ કાય; દેશ વિદેશ ગુરુ ઉગ્ર વિહારે, કેઈક ભવ્ય બુઝાયા રે..જિનરત્ન. ૭ ઓગણી છાસઠમે “લશ્કરનગરે, શ્રી જિનયશ સૂરિ રાયા;
ગેવહન સહ આંબિલ તપકર, ગણિવર પદ વિભૂષાયા છે. જિન. સંઘ આગ્રહ સહ “મુમ્બાપુરીમેં” જિનક્રિસૂરિ રાયા સૂરિમંત્ર અનુષ્ઠાન પુરસ્સર “સૂરિપદે સ્થપાયા રેજિનરત્ન. ૯ એગની છ— ગુરુ ધવલ આષા, સપ્તમી જિન પદ ઠાયા મહત્સવ દશ દિન અવનવ રંગે, બઢતે નૂર સવાયા રે..જિનરત્ન. ૧૦ છત્તીસ ગુણગણુસજજ હુએ ગુરુ, જન તન મન હષાયા; યત્કિંચિત ગુરુ જીવન દર્શતા ભદ્ર આનંદન માયા રે. જિનરત્ન. ૧૧
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #18
--------------------------------------------------------------------------
________________
( ↑ )
નાથ ચિત્ર, મલ્લિનાથ ચરિત્ર, પાર્શ્વનાથ ચરિત્ર અને શ્રી મહાવીરસ્વામી ચિત્ર બહાર પાડયાં છે. જો કે ત્રિષશિલાકા પુરુષચરિત્રમાં ચેાવીશે તીર્થંકરાના ચરિત્ર છે, પણ તે સક્ષેપમાં છે. વળી શ્રી આત્માનંદ સભાએ બહાર પાડેલ ‘શ્રી તીથ કર ચરિત્ર'માં પણ બધા સક્ષિપ્ત ચરિત્રા છે. શ્રી મુનિસુવ્રતસ્વામી ચરિત્ર સ`બધે સપૂર્ણ હકીકત દર્શીવનારા કાઇ ગ્રંથ તૈયાત ન હેાવાથી અમેએ આ દિશામાં પ્રયત્ન શરૂ કર્યાં અને તેના લસ્વરૂપ આ સક્ષિપ્ત ચરિત્ર આપ સમક્ષ રજૂ કરવા ભાગ્યશાળી થયે। બ્રુ.
આ ચરિત્રમાં પરમાત્મા શ્રી મુનિસુવ્રતસ્વામી જે વશમાં જન્મ્યા તે વશની ઉત્પત્તિ કેવી રીતે થઇ તે દર્શાવી, શ્રી મુનિસુવ્રતસ્વામીના પૂર્વ ભવાનુ' વર્ષોંન આપી તેમના દીક્ષાદિ વિષયેાનું વિવેચન કરવામાં આવ્યું છે. ત્યારબાદ પરમાત્માએ સ્થાપેલા અશ્વાવમેધ તીની સાથે સબંધ ધરાવતી રાજકુમારી સુદર્શનાના સંબંધ આળેખ્યા છે અને છેવટે પરમાત્માના શાસનકાળમાં થએલ નવમા ચક્રવર્તીના વૃત્તાંતની સાથે જૈન આચાર્યોની પ્રાભાવિકતા અને સામર્થ્યતા દર્શાવવા માટે શ્રી વિષ્ણુકુમારનુ` સક્ષિપ્ત જીનવૃત્ત આપ્યુ છે.
આ ચરિત્રમાંથી મુખ્ય મેષ ને કાઈ પશુ તરવરતા હાય તા તે મૈત્રીના. પૂર્વભવના મિત્રનેા ઉદ્દાર કરવા શ્રી મુનિસુવ્રતસ્વામીએ કેવે ભગીરથ પ્રયત્ન કર્યાં. આ ઉપરાંત ઢર્મની અબાધ્ય સતા અને પુનર્જન્મ તથા પરાકનો સાક્ષાત્ પ્રતીતિરૂપ રાજકુમારી સુદનાનુ` જાતિસ્મ રણુજ્ઞાન. આ ઉપરાંત પ્રસંગે પ્રસંગે જૈન ધર્મના વિશિષ્ટ આદેશા અને ક્રિયા તેમજ શ્રાવકના બાર વ્રતની સક્ષિપ્ત સમજણુ આપ વામાં આવી છે.
રાષ્ટ્ર પણ્ યને ચિત્તમાં રમતા કરવા હાય તા તેને સચિત્ર બનાવવા જોઇએ અને અમારા તરફથી પ્રઢ થતાં દરેક પુસ્તકની મા ચાલુ ભીષણુ વિશ્વવિગ્રહના યાગા તથા કાગળ, પ્રિન્ટિંગ તેમજ બાઇડીંગ વિગેરેના ભાવમાં ખેહદ ઉછાળેા છતાં આ ગ્રંથને પણુ ૨૫-૩૦ જેટલા ચિત્રાથી અલકૃત કરવામાં માન્યેા છે.
ઘણા વખતથી મારા મનમાં આ જીવનચરિત્ર લખવાની ભાવના હતી પરન્તુ મે દશા વતનીયમ' એવા ઉદ્દેશ તથા પ્રેરણા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #19
--------------------------------------------------------------------------
________________
( ૮ )
આપનાર આ. શ્રી જિનઋદ્ધિસૂરીશ્વરજી મહારાજ તથા તેમના વિદ્વાન શિષ્ય શ્રી ગુલાબ મુનિએ આ કાર્યમાં પૂરતું પ્રોત્સાહન આપ્યું અને બંને મુનિવરેની કૃપાદૃષ્ટિથી જ આ પુસ્તક વેળાસર પ્રકટ કરવા ભાગ્યશાળી બન્યો છું.
આ ઉપરાંત ભારે ખાસ આભાર માનવો જોઈએ પ્રફરીડીંગ આદિમાં મદદ કરનાર અને સમયે સમયે સૂચના દેનાર “જેન” ઑફિસમાં કાર્ય કરતાં ભાઈશ્રી નરોત્તમદાસ (બાલુભાઈ) રૂગનાથને. કાર્યાલયના સહાયક સાહિત્યરસિક સન્મિત્રે પૈકી શેઠ લખમશી પાલન કાપડિયા-કચ્છ-બીદડાવાળા, શેઠ તેજશીભાઈ જેઠુભાઈ હીરાજીકચ્છ-બીદડાવાળા, શેઠ લીલાધર ગુલાબચંદ-વેરાવળવાળા, શેઠ હરકીસનદાસ મોહનદાસ વસનજી કાપડિયા-પોરબંદરવાળા, શેઠ છેટા લાલ પ્રેમજી-માંગરોળવાળા, શેઠ વીરચંદ પાનાચંદની પેઢીવાળા શેઠ ભાઈચંદ રૂપચંદ તથા પેઢીના વહીવટદારે તેમજ આ કાર્યાલયના ખાસ સ્થંભરૂ૫ રાવસાહેબ શેઠ રવજીભાઈ સેજપાલ જે. પી. તેમજ શેઠ પદમશી મનજી ઝવેરી કચ્છ-મુંદડવાળા વગેરે વગેરે સદગૃહસ્થને આભાર માન્યા સિવાય તે ચાલે જ કેમ કારણ કે તેમની મદદના અભાવમાં તે કાર્યાલયના પ્રકાશને જીવંત સ્વરૂપ પકડે જ કેવી રીતે?
અંતમાં મારા સહાયકે, પ્રેમભાવ દર્શાવનાર મિત્રજનેને આભાર ભાની, મેંઘવારીના સમયમાં પણ કરેલા મારા આ સાહસને વધાવી લઈ મને આવા ને આવા ઉપકારક પ્રકાશને પ્રગટ કરવામાં પગભર કરે અને આ શ્રી મુનિસુવ્રત સ્વામીના પવિત્ર જીવનચરિત્રમાંથી સૌરભભરી પુષ-પાંખડી ગ્રહણ કરી પોતાના જીવનને સુવાસિત બનાવે એ જ અભ્યર્થના સાથે વિરમું છું.
-મંગળદાસ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #20
--------------------------------------------------------------------------
________________
5
“ સમ્રાટ્ સંપ્રતિ ” તથા શ્રીપાલકુમાર ચરિત્ર ” તેમજ આ રેચક ને લોકપ્રિય ગ્રંથના લેખક
૬૬
મૉંગળદાસ ત્રિકમદાસ ઝવેરી
સાહિત્યભષણ,
જેમણે થાણા જિનાલયના તીર્થીારના કાર્યમાં અવિરત શ્રમ ઊઠાવી અપૂર્વ સાથ આપ્યા છે. આ ઉપરાંત પ્રાચીન સાહિત્ય સ`શાધક કાર્યાલય' નામની સંસ્થાનું સ્થાપન કરી તેના દ્વારા સાહિત્યના ઝરણને વહેતું કર્યું છે.
過
Page #21
--------------------------------------------------------------------------
________________
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #22
--------------------------------------------------------------------------
________________
| અહં નમઃ | ॥अनन्तलब्धिनिधानाय श्रीगौतमस्वामिने नमः॥
મુનિસુવ્રતસ્વામીચરિત્ર
વિભાગ ૧ લો પ્રકરણ ૧ લું
પુષ્પધવાની પીડા આ આર્યાવર્તના વત્સ દેશમાં આવેલ શાંબી નામની નગરી પોતાની કીર્તિ–સુવાસથી દિગ-દિગંતમાં પ્રસિદ્ધિ પામેલી હતી. જાણે લક્ષમીદેવીએ તેને પિતાના નિવાસરૂપ બનાવી હોય તેમ તે નગરી સર્વ પ્રકારની અદ્ધિ-સિદ્ધિથી સંપન્ન હતી. તે નગરીમાં સુખ નામને રાજા રાજ્ય કરતા હતા. પિતાના ભુજાબળથી તેણે ભલભલા રાજવીને મદ ઉતારી નાખી તેને પિતાના ખંડિયા રાજા બનાવ્યા હતા અને કેટલીય રાજકન્યાઓ સાથે પાણિગ્રહણ કરી તેણે પિતાના અંતઃપુરને શોભાવ્યું હતું. જાદી જુદી રાણીઓ સાથે ભેગવિલાસ ભોગવતા તેના દિવસે પાણીના રેલાની માફક વહી જવા લાગ્યા.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #23
--------------------------------------------------------------------------
________________
* [ શ્રી મુનિસુવ્રતસ્વામી ચરિત્ર
સુમુખ રાજવી જેમ શૂરવીર હતા તેમ સાથેાસાથ ક્રીડાકૌતુકી અને કુદરતપ્રેમી હતા. સ્વમનરજનાથે તે વારવાર ઉદ્યાનક્રીડા આદિ મહાત્સવા ચેાજતા અને તેમાં પૌરજના પણ પૂ ઉલ્લાસથી ભાગ લેતા.
એકદા સ ઋતુમાં શિરામણ વસ ંતઋતુ આવી પહેાંચતા વસતાત્સવ ઊજવવા માટે રાજાએ આજ્ઞા કરી. જાણે રાજાના સત્કાર કરવાને જડાય તેમ ઉદ્યાન પણ નૂતન પત્ર-પુષ્પથી વિકસિત અને પ્રફુલ્લિત બન્યું હતું. રાજસાહિબી સાથે રાજવીએ ગજારૂઢ થઈ પેાતાના પુષ્કળ પરિવાર સાથે ઉદ્યાન તરફ પ્રયાણ કર્યું, રાજમાગ પરથી પસાર થઈ પ્રજાજનાનાં પ્રણિપાતને સ્વીકારતા રાજહસ્તી મઢગતિએ જઈ રહ્યો છે તેવામાં એકાએક જેમ વીજળીના ચમકારથી સમગ્ર ગગનમંડળ વ્યાસ થઈ જાય તેમ સમગ્ર રાજસ્વારી અચાનક સ્થભિત બની ગઇ.
વિશાળ રાજમાને એક ખૂણે વીરવીંદ નામના વણકરનુ ઝુપડું' આવેલ હતુ. વીરકુંવીંઢને વનમાળા નામની અપ્સરા તુલ્ય પત્ની હતી. બંને જણા સંતેાષથી આજીવિકા ચલાવી સુખમય રીતે સંસારી જીવન પસાર કરતા હતા. વીરકુંવીદ સામાન્ય સ્થિતિને માણુસ હતા. વનમાળા તેની જ્ઞાતિની જ સ્ત્રી હતી પરન્તુ અને વચ્ચે આકાશ પાતાળ જેટલુ અંતર હતું. વનમાળા સાથેના તેના સબધથી એમ કહેવાતું કે ‘કાગડાની કોટે રત્ન આંધવામાં આવ્યું છે” પણ કમના અખાધિત નિયમને અનુસર્યા સિવાય કાઇને ચાલતું નથી.
જ્યારે રાજા મુમુખ રાજમાર્ગેથી પસાર થઇ રહ્યા હતા ત્યારે વનમાળા પાણી ભરવા નિમિત્તે પાતાની ઝુંપડીમાંથી બહાર નીકળી અને રાજસ્વારી જોવા લાગી. અચાનક રાજાની દ્રષ્ટિ તેના પર પડી અને તેના વિકસિત કમળ જેવા લેાચન, ચંદ્ર સરખું ઉજ્જવળ સુખ અને સુરેખ તેમજ ઘાટીલા સુંદર ગાત્રા જોઈ રાજા તેના તરફ આકર્ષાયા. રાજાને વનમાળા આ ભૂલેાકમાં અપ્સરા તુલ્ય માલૂમ પડી અને તે હલકા કુળની હેાવા છતાં અંતઃ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #24
--------------------------------------------------------------------------
________________
પુષ્પધવાની પીડા ]
પુરની પટરાણીઓ તેની આગળ તેને તુચ્છ ભાસવા લાગી. તેના હૃદયમાં તેના પ્રત્યે અનુરાગ ઉપજો અને કામદેવે ધીમે ધીમે તેના પર પિતાને પ્રભાવ અજમાવવા માંડ્યો. કામદેવની રીતિ-નીતિ એવી છે કે
એક વખત પિતાના સપાટામાં કઈ સપડાયે કે પછી તેને વિશેષ ને વિશેષ ઝકડવા માટે તે પોતાના સમગ્ર શસ્ત્રોને ઉપયોગ કરે શરૂ કરી દે છે. રાજા પિતાની સ્થિતિનું તેમજ સ્થાનનું ભાન ભૂલી ગયો અને વનમાળા જાણે દેવકમાંથી ઉતરી આવી હોય અગર તે નાગલોકમાંથી પાતાળકન્યા આવી પહોંચી હોય તેમ જણાયું. તેને લાગ્યું કે વિધાતાએ વનમાળા મારા જેવા શૂરવીર રાજવી માટે જ સછ છે, તે મારે તેને અવશ્ય મારી પટ્ટરાણી બનાવવી. આવા વિચાર-તરંગે ચઢેલ રાજાએ મહાવતને ગજ ઊભે રાખવા આજ્ઞા ફરમાવી અને જાણે વનમાળાના નયન-બાણથી વીંધાયો હેય-ઘાયલ થઈ ગયા હોય તેમ ત્યાંથી એક ડગલું પણ આગળ વધી શક નહીં. તેના પ્રત્યેક અવયવોનું તે નિર્નિમેષ નયને અવલોકન કરવા લાગે. ધીમે ધીમે તેની કામવિહવળતા વધતી ગઈ અને રાજવીની આ સ્થિતિ નીરખી સમગ્ર રાજસ્થારી પણ પત્થર સદશ થંભી ગઈ
બીજી બાજુ કુદરતી સંયોગાનુસાર વનમાળા પણ સુમુખ નૃપ પ્રત્યે આકર્ષાઈ. રાજાની કામવિહવળ સ્થિતિ અને મને દશા પારખી જઈ યૌવનવતી વનમાળાએ પણ પ્રસંગને લાભ લેવાને નિશ્ચય કર્યો. સ્ત્રી જાતિને ચપળા કહેવામાં આવે છે તે તેની આવી જાતની વિચારસરણીને અંગે જ. કામ પણ એવી વસ્તુ છે કેતે પિતાને વશ પડેલા પ્રાણીઓને સારાસારનું ભાન ભૂલાવે છે. વનમાળા અને સુમુખનું તારામૈત્રક થયું અને બંને જાણે દૂરથી જ એક બીજાના હૃદય પરસ્પર અર્પણ કરતાં હોય તેમ સ્તબ્ધ બની જઈ વનમાળા પિતાનું પાણી ભરવા જવાનું કાય ભૂલી ગઈ, રાજવી પિતાની રવાડી ભૂલી ગયે. એક કવિએ ખરેખર સાચું જ કહ્યું છે કે
નયન નયનકી આરસી, નયન નયનકે હેત; નયન નનકે નયનમેં, નયન નયન દેત.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #25
--------------------------------------------------------------------------
________________
* [ શ્રી મુનિસુવ્રતસ્વામી ચરિત્ર
રાજાને આ પ્રમાણે પૂતળાની માફક સ્ત'ભિત અને વિચારમગ્ન બની ગયેલ જાણી સુજ્ઞ સુમતિ મત્રી વસ્તુસ્થિતિ પારખી ગયા, પણ આ સમધમાં વચલા માર્ગ કાઢવા સિવાય છૂટકે ન હતા. તેણે તરત જ પેાતાના અશ્વ રાજહસ્તી સન્મુખ ખડા કર્યા અને રાજવીને નમ્ર વાણીમાં કહ્યુ કે–“ રાજન્! આ રચવાડીના હે દાયક પ્રસંગે આપને વચ્ચે આટલી બધી ઢીલ શા માટે કરવી પડે છે ? વિષાદનુ કાઇ કારણ નથી. ઉદ્યાનમાં દાસદાસીએ વિધવિધ સામગ્રી સાથે ઉપસ્થિત થયેલ છે અને આપનુ 'તઃપુર પણ કયારનુંય ત્યાં રાહ જોઇ રહ્યું છે, માટે આપ હસ્તિને આગળ ચલાવવાની આજ્ઞા આપે. આપની આ જાતની વતણુકથી પ્રજામાં શકાની લાગણી ફેલાશે, માટે આપ વનક્રીડાથે પધારો. ચેાગ્ય સમયે આપનુ` ઇચ્છિત કાર્ય પાર પડી જશે.” મત્રીના આ વચના અત્યારે રાજવીને શૂળની માફક શલ્યરૂપ લાગ્યા, પરં'તુ અવસરને ઓળખી જઇ તેણે મહાવતને હાથી ચલાવવા આજ્ઞા આપી. રાજા આગળ ચાલ્યું તા ખરા પણ તેનું હૃદય તા પાછળ વનમાળા પાસે જ રહ્યું હતું.
p
ઉદ્યાનમાં આવી પહોંચવા માદ રાજાને ખુશી કરવા ચિત્રવિચિત્ર ક્રીડાએ કરવામાં આવી પણ શૂન્યમનસ્ક બનેલ સુમુખને કશે પણ આનદ ન ઉપજ્યું. તેને પુષ્પના પ્રહારો અગ્નિ સરખા સંતાપ કરવા લાગ્યા, જળક્રીડા હિમ સરખી કષ્ટદાયી થઈ પડી, મિષ્ટ ભેાજનસામગ્રી તેને ઝેર જેવી લાગી, સુગંધી જળ-પાન તેને દાહ ઉપજાવવા લાગ્યુ. જેમ જડ પદાર્થ યંત્રની મદદથી કાર્ય કરે તેમ રાજા પણ અત્યારે યંત્રવત્ દરેક કાર્યોમાં ભાગ લેતા હતા પણ તેનું મન તે વનમાળાના ચિ'તનમાં જ રક્ત હતુ. રાણીઓએ પણ રાજાના ક્ષુબ્ધ ચિત્તના રંજન માટે વિધવિધ પ્રયાસા કર્યાં, પરંતુ રાજાને લેશ માત્ર પણ પ્રમાદ થયે નહિ. વિચક્ષણ મ`ત્રી આ સવ વસ્તુ યથાર્થ જાણી ચૂકચે હતા એટલે તેણે પ્રસ’ગ જોઈ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #26
--------------------------------------------------------------------------
________________
રાવસાહેબ શેઠ રવજી સેજપાલ જે. પી. થાણાના નૂતન જિનાલયમાં તેમજ અમારી સંસ્થાના પ્રકાશનોમાં સંપૂર્ણ સાથ આપનાર આ સખાવતી સસ્પૃહસ્થના અમે ઋણી છીએ.
Page #27
--------------------------------------------------------------------------
________________
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #28
--------------------------------------------------------------------------
________________
પુષ્પધવાની પીડા ]
રાજાને એકાન્તમાં લઈ જઈ કહ્યું કે-“હે સ્વામિન ! આપ આટલા બધા વિહવળ કેમ બની ગયા છે ? આ બધી મને રંજક ક્રિીડામાં આપ ઉદાસીનભાવ કેમ સેવી રહ્યા છે ? આપના હૃદયમાં શું શલ્ય છે તે મને કહે તે હું તેને પ્રતિકાર કરવા ઉચિત પ્રયત્ન કરું.”
સુમતિ મંત્રીના આવા વચનથી, નદીને બંધ છૂટે મૂકતાં જેમ જળને ધોધ વહેવા લાગે તેમ રાજાના હૃદયરૂપી નદીમાં વનમાળારૂપી રહેલો ધધ વહી નીકળ્યો. તેણે પોતાની સર્વ સ્થિતિ ને પરવશતા સુમતિ મંત્રીને જણાવી દીધી, કારણ કે તેની સહાયની અપેક્ષા વિના આ કાર્ય સિદ્ધ થવાની તેને સંભાવના નહતી. તેણે કઈ પણ ઉપાયે પિતાને વનમાળા સાથે મેળાપ કરી આપવાની મંત્રી પાસે માગણી કરી અને વિશેષમાં જણાવ્યું કે“વનમાળા સિવાયની એક પળ પણ મને વર્ષ જેવડી મોટી જણાય છે માટે બનતા પ્રયાસે પહેલામાં પહેલી તકે તે મને પ્રાપ્ત થાય તેવો પ્રયાસ કર.” છેવટે મંત્રીના આશ્વાસન જનક વાર્તાલાપથી રાજાને કામનવર કંઈક અંશે શાંત થયો અને સંધ્યાકાળ થતાં રાજા પિતાના પરિવાર સાથે રાજમહેલે પાછો ફર્યો.
ખરેખર કામ-પીડા દુઃસહ્ય છે. ભલભલા ગીઓ અને મહાન તપસ્વીઓને પણ પુષધન્વાએ પિતાના ધનુષ્યના એક ટંકાર માત્રથી વશીભૂત કર્યા છે તે સુમુખ જેવા રાજવીનું તેની પાસે શું ગજું? ખરેખર કામીપુરુષ માટે એક કવિએ યથાર્થ જ કહ્યું છે કે –
दिवा पश्यति नो पका, काकः नक्तं न पश्यति । अपूर्वः कोऽपि कामान्धः, दिवानक्तं न पश्यति ॥
અથૉત્ ધૂવડ દિવસે જોઈ શકતું નથી, કાગડે રાત્રિએ જોઈ શકતું નથી પણ કામી પુરુષ તે એ અપૂર્વ અંધ બની ગયો હોય છે કે તે દિવસે અગર તે રાત્રિને વિષે પણ જોઈ શકો નથી (અર્થાત્ સારાસારને વિચાર કરી શકતું નથી )
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #29
--------------------------------------------------------------------------
________________
પ્રકરણુ બીજી રકમાંથી રાયરાણી
નક્રીડા કરીને પાછા ફર્યો પછી સુમતિ મત્રી પણ પેાતાને માથે આવી પડેલા કાયની સિદ્ધિ માટે ઊ'ડા વિચારમાં ગરકાવ ખની ગયા. જો તે ધારત તા વનમાળાને કાઈ પણ હિસાબે જખરજસ્તીથી પણ શજાના અંતઃપુરમાં લાવી શકત પણ તેને તે માગ' નહાતા સ્વીકારવા. પ્રજામાં લેશ માત્ર પણ ખળભળાટ કર્યાં સિવાય તે પેાતાનુ` ઇચ્છિત કાર્ય પાર પાડવા માગતા હતા. વનમાળા પેાતાની સ્વેચ્છાથી જ રાજ-રાણી બની છે તેવી હકીકત આમ જનતામાં પ્રસરે તેવી યુક્તિ માટે તે પેાતાની બુદ્ધિને કસેાટીએ ચડાવી રહ્યો હતા. દીવિચારને અતે તેણે પાતાના મનમાં એક યુક્તિ ગેાઠવી.
તેણે આત્રેયી નામની છળ-પ્રપ ́ચમાં કુશળ ગણાતી પરિત્રાજિકાને લાવીને પેાતાની મનેાભાવના જણાવી. વનમાળાને કેાઇ રીતે ફસાવવા અને પેાતાનુ ધાયું પાર પાડવા તેણે તેને કહ્યું. આવા કાર્યોં કરવાથી ટેવાઇ ગયેલી આત્રેયીને મન આ કાર્ય કઈ દુષ્કર ન હતું. તેણે પ્રલેાલનને કારણે મત્રીની આ વાત સ્વીકારી લીધી અને ટંક સમયમાં જ કાર્યસિદ્ધિ કરવાની ખાત્રી આપી. આત્રેયી મ’ત્ર-ત’ત્ર વિદ્યામાં પ્રવીણ હેાવા સાથે ચકાર અને બુદ્ધિશાળી હતી. તે વનમાળાને પેાતાની જાળમાં સપડાવવા ચેાગ્ય તકની રાહ જોવા લાગી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #30
--------------------------------------------------------------------------
________________
ચુવાનવયે વૈરાગ્યવસિત અનીને મુંબને આંગણે પ્રથમ શ્રી-દીક્ષા લેનાર સન્નારી બેન મજીલા.
દીક્ષાઃ વિ. સં. ૧૯૯૮ ના કાણુ શુદ્દેિ ૩ [ નામ પ્રભજતાશ્રી ]
Page #31
--------------------------------------------------------------------------
________________
બેન મંજુલા છેટાલાલ ઉર્ફે સાધ્વી શ્રી પ્રભંજનાશ્રી
ગર્ભશ્રીમંત કુટુંબમાં જન્મેલ બહેન મંજુલાએ બાલ્યાવસ્થાથી જ રાગ્યનું પાન કર્યું હતું. માંસારિક બંધનને કારણે તેઓ હદયની ભાવનાને વેગ આપી શક્યા ન હતા પરનું “ચમાવી તકુમાર એ નિયમાનુસાર તેમને એ તક મળી ગઈ અને પોતાની ઈચ્છા . ૧૯૯૮ ના ફા. શ. ૩ના રોજ બર આવી.
તેમના પિતા શ્રીયુત છોટાલાલ પ્રેમજી મુંબઈના એક અગ્રગણ્ય શ્રીમંત સસ્પૃહસ્થ છે. માંગરોળના મૂળ વતની હોવા છતાં તેઓએ મુંબઈની આમ જનતામાં અદ્ભુત ચાહ મેળવ્યો છે. પોતાની પુત્રોની ઈચ્છાને માન આપી તેમણે દબદબાપૂર્વક દીક્ષા મહોત્સવ યે અને મુંબઈના આંગણે કદાપિ ન થયા હોય તે ત્રિવેણી સંગમ ઉજવ્યો.
બહેને મંજુલા તપગચ્છના, દીક્ષા આપનાર આ. શ્રી જિનરદ્ધિમુરિ ખરતરગચ્છના અને દીક્ષાગુર બાલબ્રહ્મચારી સુનાનશ્રીજી અચલબરછના. મુંબઈને આંગણે આ બનાવ પહેલવહેલો જ હતો.
બહેન મંજુલાના માનાર્થે કચ્છી ભાઈઓએ એક મેળાવડો કરી બહેન મંજુલાને અભિનંદન આપેલ.
કોટના જૈન સંઘ તરફથી તેમજ મહિલા સમાજ તરફથી પણ બહેન મંજુલાની પવિત્ર ભાવનાને અનુલક્ષીને માનવંત મેળાવડાઓ કરવામાં આવ્યા હતા.
પ્રભંજનાશ્રી પોતાના સાધ્વીજીવનમાં જીવનેક સાધી સ્વપર આભાને કલ્યાણકારક થાય એ જ મહેરછા.
-મંગળદામ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #32
--------------------------------------------------------------------------
________________
રંકમાંથી રાયાણ ]
»
આ બાજુ ચંચળ મનની વનમાળાની સ્થિતિ પણ રાજા કરતાં કંઈ ઓછી ગ્લાનિમય ન હતી. કામદેવનાં બાણ તેના હૃદયને પણ વધી રહ્યા હતા, પરંતુ તેના હૃદયમાં એક મોટું દુઃખ એ હતું કે પોતે એક હલકા કુલની હતી, તેને રાજા કઈ રીતે સ્વીકારી શકે? અર્થાત્ તેને પોતાના મનસુબા હવાઈ કિલ્લા જેવા જણાયા. ક્ષણમાં તેના વિચારો કરતાં કે-ના, ના, રાજા મને અવશ્ય રવીકારશે જ, કારણ કે યવાડી જતાં તેનું મન મારા પ્રત્યે પૂરેપૂરું આકર્ષાયું છે. આ બધી વિચારણાને અંતે એક પ્રશ્ન પાછે તેને મૂંઝવતું હતું કે-અમારા બંનેને સંગ થાય કેવી રીતે ? અને આ કાર્યમાં સહાયક થાય પણ કેણુ? આ વિષાદમય પ્રશ્નના ઉત્તરરૂપે તેના હૃદયમાંથી ઊંડા ખેદ સાથે નિઃશ્વાસ નીકળી જતે.
ગૃહકાર્યમાં તેનું લેશ પણ ચિત્ત ચોંટતું નહિ, તેના ચંચળ ચિત્તમાં રાજા સંબંધી વિચાર આવ્યા કરતા અને તેને અંગે તે પિતાના પતિ વિરકુવીંદને પણ ભૂલી જતી.કઈ કઈ વાર તેને પ્રેમ યાદ આવી જતા અને પિતાના વિપરીત વિચાર માટે તેને ધિકાર ઉપજતો પણ તે ક્ષણિક નીવડત અને પાછા રાજવૈભવ,સુખસાહ્યબી અને ભેગવિલાસના વિચારમાં તે રક્ત બની જતી. તેના પતિનું મરણ વિચારવમળમાં કયાંય ઘૂમરી ખાયા કરતું. વિરવિંદ ભેળા મનને માણસ હતા. આ બનાવથી તે જરા પણ પરિચિત ન હતું. તેને વનમાળાના નિત્ય કાર્યક્રમમાં અને ગૃહકાર્ય સંબંધમાં પરિવર્તન માલૂમ પડતું પણ સ્ત્રીનું હદય પારખવું એ સાગરનું માપ કરવા કરતાં પણ મુશ્કેલ છે. તે તેની વ્યથા જોઈ શકતા પણ તેનું કારણ તેને સમજવામાં આવતું નહિ. એક બે વખત તેણે વનમાળાને તેની ઉદ્વિગ્નતાનું કારણ પૂછયું પણ વનમાળાના હૃદયમાં ઘોળાઈ રહેલ વાત જીભને ટેરવે કેવી રીતે આવી શકે? સામાન્ય કારણ દર્શાવી
તે વાતને ભુલાવી દેવા પ્રયત્ન કરતી. ખરેખર અબળાનું હૃદય Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #33
--------------------------------------------------------------------------
________________
* [શ્રી મુનિસુવ્રતસ્વામી ચરિત્ર કેણ પારખી શકયું છે? આમ છતાં વિરકુવીંદને વનમાળા પ્રત્યેનો પ્રેમ કિંચિત્ માત્ર પણ ન્યૂન ન બન્યું. તે પોતાની આજીવિકા સંતોષવૃત્તિથી ચલાવતે હતે.
આત્રેયી પિતાની કાર્યસિદ્ધિ માટે તક શોધતી હતી તે તેને સાંપડી ગઈ. વિરકુવીંદ કાર્યપ્રસંગે બહારગામ જતાં આત્રેયીએ વનમાળાના નિવાસમાં પ્રવેશ કર્યો. તેણે જ્યોતિષીને પહેરવેશ ધારણ કર્યો. ગૃહમાં પ્રવેશ કરતાં જ તેને વનમાળીને આશીર્વાદ આપતાં કહ્યું કે-“હે વત્સ! તું શા માટે અત્યંત ચિંતામગ્ન અને ગ્લાનિમય દેખાય છે? તારા ગ્રહે હાલમાં સમર્થ બન્યા છે અને તે તારું ઇચ્છિત પૂર્ણ કરશે. તું સામાન્ય સ્ત્રી રહેવાને સજાઈ નથી. જે તને મારા પર વિશ્વાસ આવતું હોય તે તું તારી દિલની દર્દકથા મને કહે એટલે હું તેને લગતા મંત્રજાપદ્વારા તારું કાર્ય શીધ્ર સિદ્ધ કરી આપું. મારા નિમિત્તશાસ્ત્રના આધારે હું તને જણાવું છું કે તું અત્યારે મહત્ત્વાકાંક્ષાવાળી બની છે. તેને આ ગરીબ જિંદગી ગુજારવી પસંદ પડતી નથી અને તે માટે તારા મનમાં ઘણા વિચારો ઘોળાયા કરે છે. પણ તારા માર્ગમાં સહાય કરે તેવી કેઈ વ્યક્તિ નથી. પુત્રી ! તું જરા પણ ગભરાઈશ નહિ. અમારો પરદુઃખભંજનને તેમજ પરોપકાર કરવાને વ્યવસાય છે. દુઃખીઓના દુઃખે દૂર કરવા માટે જ અમારે આ પવિત્ર વેશ અંગીકાર કરે પડ્યો છે, માટે તું તારું દિલ ખેલી મને સર્વ હકીકત સ્પષ્ટ કહે.”
એક વૃદ્ધ પરિત્રાજિકાના મુખથી આવા આશ્વાસનજનક શબ્દો સાંભળી વનમાળાને મધ્યસાગરમાં ડુબતાને પાટિયાનું આલંબન મળી જાય તેના જેવું સુખ થયું. તેણે પોતાના મને ગત ભાવે જણાવી આત્રેયીને કહ્યું કે-“હે માતાજી ! કયાં એક અજા (બકરી) અને કયાં મૃગરાજ? ક્યાં રંક સ્ત્રી અને ક્યાં ઇંદ્ર? કયાં ગદંભી અને કયાં રાજેશ્વરી? એટલે અમારે બંનેને મેળાપ તે સંભવિત
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #34
--------------------------------------------------------------------------
________________
રંકમાંથી રાયરાણી ] જણાતું નથી એટલું જ નહિ પણ મને લાગે છે કે અમારે બંનેને મેળાપ સ્વપ્નમાં પણ થાય તેવું મને સંભવતું નથી. હે માતાજી! કામવરથી પીડાયેલી હું આટલા દિવસથી અન્ન પણ લેતી નથી. શીતલ જળ પણ મને શેષ ઉત્પન્ન કરાવે છે. શૃંગાર મને અંગારાની માફક દાહ ઉપજાવે છે. જે આવી સ્થિતિમાંથી તમે મારે ઉદ્ધાર નહીં કરે તે મારે અકાળે યમરાજના અતિથિ થવું પડશે.”
આત્રેયીને તે “જોઈતું હતું ને વૈધે કહ્યું ” તેના જેવું થયું. તેણે તુરતજ પિતાની પ્રપંચી ધૂતકળા શરૂ કરી. પિતાની પાસે રહેલ ઝેળીમાંથી પાસા કાઢયા. તેને આમતેમ ફેરવી બે–ચાર વાર ભૂમિ પર ફેંકયા અને જાણે કઈક ઊડી ગણત્રી કરતી હોય તેમ વિચારમાં લયલીન બની જઈ, અચાનક કૃત્રિમ હાસ્યપૂર્વક કહ્યું કે-“હે પુત્રી ! તું ખરેપર સૌભાગ્યશાલિની છે. મારા નિમિત્તશાસને આધારે હું કહું છું કે તમારે બંનેને મેળાપ અવશ્ય થશે જ અને તે પણ ટૂંક સમયમાં જ. તારે આ બાબત હવે લેશમાત્ર ચિન્તા ન કરવી. ફક્ત મારી સુચના પ્રમાણે તૈયાર થઈ જવું. હું એ પ્રયત્ન કરીશ કે ભ્રમુખ રાજવી તારામાં જ આસક્ત રહેશે અને તને પટ્ટરાણી પદે સ્થાપશે. તું તારી સર્વ તૈયારીમાં રહેજે.” આ પ્રમાણે કહીને આત્રેયી સુમતિ મંત્રીના મહેલે ગઈ અને તેને સર્વ વ્યતિકર કહી સંભળાવ્યા. નિયમિત દિવસે વનમાળા અને સુમુખ રાજવીના મેળાપની તૈયારી થઈ ગઈ.
સુમુખ અને વનમાળાને મન તે દિવસે સેનાને સૂર્ય ઊગે હતે. ખૂદ મહારાણીના આવાસને પણ લજજા પમાડે તેવી સામગ્રીથી વનમાળાને આવાસ શણગારાઈ ગયે. ખુદ રાજવી જેના માટે તલપાપડ થઈ રહ્યો હોય ત્યાં શી કમીના રહે? વિચક્ષણ મંત્રીની કુનેહથી ઓછા કેળાહળ તથા વિધે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #35
--------------------------------------------------------------------------
________________
* [શ્રી મુનિસુવ્રતસ્વામી ચરિત્ર
વનમાળા રાજાના અંતઃપુરમાં પ્રવેશ કરી ચૂકી. લાંબા વિરહને અંતે એકઠા થયેલા પ્રેમીઓ જેમ એકમેક થઈ જાય તેમ વિરહાતુર વનમાળા અને સુમુખ રાજવી બહારની દુનિયા ભૂલી જઈને ઉત્તમ ભેગવિલાસમાં રક્ત બન્યા. અપ્સરા તુલ્ય વનમાળાના સૌંદર્ય પાછળ સુમુખ રાજવી, ભ્રમર જેમ કમળસુવાસ પ્રત્યે બીજું બધું ભૂલી જઈએકતાર થઈ રહે છે તેમ, વનમાળાથી એક ક્ષણ પણ વિખૂટો પડતો નહિ. અન્ય પટ્ટાણુઓ વનમાળાના અંતઃપુર-પ્રવેશને અંગે ઈર્ષ્યાગ્નિથી બની જતી હતી પરંતુ
જ્યાં રાજા પિતે જ તેને પૂર્ણપણે આધીન બની ગયા ત્યાં શું થાય? છતાં પણ તેઓ તેના છિદ્રો શોધવાની તક જતી ન કરતી. વનમાળાએ પિતાના માધુર્યયુક્ત વચનેથી, પ્રેમપૂર્ણ વાર્તાલાપથી અને અનન્ય સેવાભાવથી રાજાને પૂર્ણ ચાહ મેળવી લીધો. રાજા પાણી પીને તે પણ વનમાળાના હાથથી જ. શ્રુધાતૃપ્તિ કરતે તે પણ વનમાળાના હસ્તથી જ. આ પ્રમાણે પૂર્ણ વિલાસસુખ માણતાં આ બંને પ્રેમી પંખીડાને કયાંથી ખબર હોય કે તે બંનેના સંગથી એક ગરીબ વણકરના સંસારરૂપી વનમાં દાવાનળ લાગી ચૂક્યો હતે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #36
--------------------------------------------------------------------------
________________
શેઠ પદમશી પ્રેમજી કચ્છ-બીદડાવાળા જેઓ કાર્યાલયના પ્રકાશનો પર સહૃદયતા દાખવે છે.
Page #37
--------------------------------------------------------------------------
________________
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #38
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૩ જુ
પશ્ચાત્તાપ ને પરિણામ મહારાજા સુમુખના રાજમહેલમાં ભેગવિલાસમાં વનમાળા મસ્ત બની હતી ત્યારે બીજી બાજુ વિરકુવીંદ પિતાની પ્રિયતમાના અપહરણથી અત્યંત દુઃખી બની ગયા. પિતાની પત્ની વિનાનું શૂન્યJડ તેને સ્મશાન સદશ જણાવા લાગ્યું. પિતાની પત્ની સાથેની સ્વગભુવન જેવી લાગતી ઝુંપડી અત્યારે તેને ખાવા ધાતી હોય તે અનુભવ થે. પિતાની પ્રેમાળ પત્ની સાથેના ભેગવિલાસનાં મરણે તેને ક્ષણે ક્ષણે વિહ્વળ બનાવવા લાગ્યા. પોતાની પત્નીના અપહરણથી તે અર્ધ દિવાના જે બની ગયે. તેની તૃષા અને સુધા લુપ્ત થઈ ગઈ. તેને કેઈ સ્થળે ચેન પડતું નહિ. વનમાળા વિના તેને પોતાનું જીવન ટકાવી રાખવું મુશ્કેલ થઈ પડ્યું, પણ તેને પુનઃ પ્રાપ્ત કરવાની તેની પાસે શકિત નહેતી. સુમુખ જેવા રાજવી સાથે બાથ ભીડવાની તેની હિમ્મત ચાલતી નહિ અને હિમ્મત ચાલે તે પણ તેને કઈ સહકાર કે સહાય આપનાર ન હતું.
જેમ ચકવાક ચક્રવાકીને ઝંખતે ઝંખતે તેની શોધમાં અહીંથી તહીં ચોમેર ભટક્યા કરે તેમ વીરકુવીંદ પણ હવે પિતાની ઝુંપડીને ત્યાગ કરી કૌશામ્બી નગરીની ગલી અને શેરીઓમાં પરિભ્રમણ કરવા લાગ્યો. “વનમાળા વનમાળાના રટણ સિવાય તેને બીજું કે કર્તવ્ય ન રહી. તે દિવાના જે જ બની ગયા. તેની આવી સ્થિતિ જોઈ પરજનને કરુણા ઉપજતી પણ તેનું દુખી જીવન જેવા છતાં રાજાના ભયથી તેને કેણ સહાય કરે ?
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #39
--------------------------------------------------------------------------
________________
- -
-
- - -
5 જાન જ
-
-
-
-
૧૨
- [ શ્રી મનિસુવ્રતસ્વામી ચરિત્ર તેણે પિતાના કેશને છૂટા મૂકી દીધા, વચના ટુકડે ટુકડે કરી નાખ્યા, ગળામાં માળા નાખી અને યોગી જેવી કફની ધારણ કરી એક ભ્રમિતની માફક “વનમાળા” ના નામને પોકાર પાડતે વીરકુવદ ચૌટાઓ અને માર્ગોને વિષે ભમવા લાગ્યા. હવે તે તેને પિતાના ખાસ ઘર જેવી કઈ વસ્તુ રહી નહતી એટલે કોઈ વખત ઉદ્યાનમાં તે કઈ વખત કૂવાકાંઠે. કઈ વખત મંદિરના પડથાર પર તે કઈ વખત માર્ગ પર, કેઈ વાર વૃક્ષની નીચે તે કઈ વાર શ્મશાન યા તે શૂન્યગૃહમાં તે પડી રહેતે. લોકોને તેની આવી કંગાળ સ્થિતિ પરત્વે ઘણી કરુણા આવતી પરંતુ તેની ઉદરપૂતિ માટે અન્ન આપવા સિવાય બીજી કઈ સહાય આપવાનું તેમનામાં સામર્થ્ય ન હતું. વીરકુર્વેદના મનમાં વનમાળા સિવાય બીજું કઈ રટણ જ ન હતું. તે પોતાની ક્ષુધા યા તૃષા શાંત કરી પાછે “વનમાળા” નામને પોકાર પાડવાનો વ્યવસાય લઈ ચાલી નીકળતું. કેટલાક વિચક્ષણ પુરુષે તેને સમજાવવા પ્રયત્ન કરતાં, તેને આશ્વાસનના બે શબ્દ કહેતા પણ તેના હૃદયમાં રહેલ વનમાળા-પ્રાપ્તિની જ્વાળા આવા ઉપરછલાં આશ્વાસનેથી શાંત ન જ થઈ.
માનવજાતને પણ હૃદય તે હોય છે. ભલે તે કઈ વખત કઠોર કે કર બની જાય પણ તેના એકાદા પ્રદેશમાં કમળતાને ધીમો ઝરે વહેતા હોય છે. પોતાના સ્વામી વીરકુવદની દીવાની હાલતના સમાચાર વનમાળાને પહોંચ્યાં. તેને પોતાના પ્રેમાળ પતિના આવા વિશ્વાસઘાત માટે સ્વજાત પ્રત્યે તિરસ્કાર વછૂટ્યો. તેની મોહાંધ નજરમાં જ્ઞાન–તેજનું આખું કિરણ પ્રકટયું. તેને પોતે કરેલ આચરણ માટે પશ્ચાત્તાપ થવા લાગ્યા. ઊંડે ઊંડે હૃદયમાં ડંખ ઉપ પણ હવે તે પરાધીન હતી. સમાજની નજરે તે પતિતા ગણાઈ ચૂકી હતી. આ ઉપરાંત તે એવા સુવર્ણપિંજરમાં પૂરાઈ હતી કે ત્યાંથી સહેલાઈથી છૂટકારો મેળવાય તેમ નહોતું. યથેચ્છ ભેગવિલાસે માણવાની પહેલાની પ્રબળ ઈચ્છા હવે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #40
--------------------------------------------------------------------------
________________
પશ્ચાત્તાપ ને પરિણામ ] »
૧૩ પશ્ચાત્તાપમાં પલટાવા લાગી. વીરકુવદના ચરણોમાં પડી પોતાના અપરાધની માફી માગવા મન થયું પણ પિતાની નિરાધાર સ્થિતિમાં તે વીરકુવીંદ પાસે જઈ પૂર્વવત પિતાનો સંસાર શરૂ કરી શકે તેમ નહોતું. આમ છતાં તેનામાં એટલું પરિવર્તન થયું કે–રાજા પ્રત્યે પ્રેમ થઈ ગયે, નૂતન ભોગવિલાસ ભયંકર લાગવા લાગ્યા અને વૈભવી મહેલ તેને ભૂતાવળ જે જવા લાગ્યો. જે વનમાળા પહેલા સુમુખ રાજવી પ્રત્યે સ્નેહભરી નજરે નીહાળતી તેને બદલે હવે રાજવી તેને આંખના કણાની માફક ખૂંચવા લાગ્યા.
સુમુખ રાજવીને પણ વનમાળાનું પરિવર્તન જણાઈ આવ્યું. ભાગ્યાનુગે તેને તેમાં વનમાળાના બદલે પિતાને જ દોષ માલુમ પડ્યો. જો કે વનમાળાનું અપહરણ ચાલાકીથી કરવામાં આવ્યું હતું, એટલે વિશેષ કળાહળ નહોતો થયો, પણ વીરકુવીંદના ગલી-ગલીએના પરિભ્રમણથી પ્રજાજનેમાં તે વાતને વિશેષ પ્રચાર થયે હતું તેમજ રાજ્યાધિકારી વર્ગમાં પણ રાજવીના આ અનુચિત વતન પરત્વે અસંતોષ અને ધિક્કારની લાગણી ઉત્પન્ન થઈ હતી. આ ઉપરાંત રાણીવાસની અન્ય પટ્ટરાણીના ઉપાલંભે પણ તેને સહન કરવા પડતા હતા. પ્રસંગે પ્રસંગે સુમતિ મંત્રીના ઉપદેશની પણ અસર થઈ. આ બધાં કારણેને અંગે સુમુખ રાજવીની વિચારશૈલીમાં અજબ પરિવર્તન થયું. વનમાળાની માફક તેને પણ પિતાની ભૂલ સમજાઈ પરન્તુ હવે શું કરવું? તેને અંગે મોટી વિમાસણ ઊભી થઈ; કારણ કે વનમાળાના અપહરણરૂપી બાણ તે ધનુષ્યમાંથી ક્યારનું ય છૂટી ગયું હતું. આટલું છતાં પણ તેણે મન સાથે મક્કમ નિર્ણય કર્યો કે યોગ્ય સમય કે સંયોગ સાંપડે કે તરત જ આ થયેલ ગંભીર ભૂલ સુધારી લેવી.
- વનમાળા અને સુમુખ રાજવી બંનેના વિચારમાં સુધારે થયે પણ એક બીજા પરસ્પર હૃદય ખોલીને સ્પષ્ટતાથી વાત કરી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #41
--------------------------------------------------------------------------
________________
૧૪
* [ શ્રી મુનિસુવ્રતસ્વામી ચરિત્ર
શકતા ન હતા. છેવટે દુભાતે દિલે વનમાળાએ વીરકુવીંદના ભ્રમિત જીવનની વાત સુમુખ રાજવી પાસે કાઢી અને બંનેના હૃદયમાં ઘોળાઈ રહેલ હકીકત ધીમે ધીમે પ્રગટ થવા લાગી. વનમાળાના વિચારને સુમુખ રાજવીનું અનુમોદન મળ્યું અને વીરકુવીંદ પાસે ઉભયે માફી માગવી એ મકકમ નિર્ણય થયે.
વાચક! આ સંબંધમાં વનમાળા કે સુમુખ રાજવીને દોષ કાઢવા જેવું નથી, કારણ કે આ પ્રાણી કર્મરાજાને આધીન છે. તેના નચાવ્યા નાચ આ જીવને આ સંસારરૂપી રંગભૂમિ પર વિવિધ દેહ ધારણ કરીને કરવા જ પડે છે. મહારાજાએ આ પ્રાણીને એવી મદિરા પાઈ છે કે તેનું ઘેન એક-બે ભવ નહિ પરંતુ ઘણું ભવ સુધી પણ દૂર થતું નથી. કર્મના અબાધિત નિયમને જે પ્રાણુ બરાબર સમજે તે તે કદી બાહ્યાચાર કે બાહ્ય રૂપ-રંગ યા તે વૈભવવિલાસમાં રાચે નહિ. તે તે દરેક કાર્યની પાછળ કર્મની સત્તાનો જ વિચાર કરે. તેમાં પણ જે સાચી દષ્ટિ સાંપડી જાય તે મિથ્યા પ્રકારનાં અનેક દુખ દાવાનળ કે કંકાસ શીધ્રપણે શમી જાય. માણસથી ભૂલ થઈ જાય, પણ તેનું ભાન થયા પછી સાચા અંતઃકરણપૂર્વક તેને પશ્ચાત્તાપ કરે અને પુનઃ તેવી ભૂલ ન કરવાને નિર્ણય કરે તે તે સહેલાઈથી પૂર્વના પાપમાંથી મુક્તિ મેળવે છે.
આ કથાનકને સમય ચાલુ અવસર્પિણી કાળના ચોથા આરાને શીતળનાથજીનાવારાને છે. આ સમયમાં ગુન્હાહિત કાર્યો અપાશે જ થતા અને જીવો પણ એવા હળુકમી હતા કે પ્રાયે ભૂલ કરતાં જ નહિ અને કરતાં તે તેનું ભાન થવાની સાથે પશ્ચાત્તાપપૂર્વક તેનું નિવારણ કરી લેતા. પરસ્પર વૈમનસ્ય કરવાનું કારણ ઉપસ્થિત જ ન થતું પરંતુ જેમ જેમ દુષળકાળને પ્રભાવ વધતા ગયા તેમ તેમ આ કમમાં સ્વાભાવિક ફેરફાર થવા લાગ્યા અને લોકેના હૃદયમાં પણ પાપી વાસનાએ વાસ કરવા માંડ્યો.
વનમાળા અને સુમુખ રાજવીએ પશ્ચાત્તાપપૂર્વક પોતાના
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #42
--------------------------------------------------------------------------
________________
કુસુમરજા
કમ.
રાજ મiદૌર્યું.
મfહજા
IR BIનો
થી
Gોજ ની
મીન
f/ન આજા રે જી..
વીર કું ની૬ /
/ન જ 'જWI//w૮ના
મૃr
(૧) વનમાળાનું જળ ભરવા જવું. (૨) સુમુખ રાજવીની સ્વારી, વનમાળાનું અપહરણ (૩) વીર કુવીંદની ભ્રમિતાવસ્થા. (૪) વિજળીના પાતથી રાજા તથા રાણીનું મૃત્યુ. (૫) યુગલિક તરીકે ઉપજવું અને ત્યાંથી તેનું ભરતક્ષેત્રમાં અપહરણ તેમજ હરિવંશની ઉત્પત્તિ.
Page #43
--------------------------------------------------------------------------
________________
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #44
--------------------------------------------------------------------------
________________
પશ્ચાત્તાપ ને પરિણામ] * ગુન્હાની ક્ષમા માગવાને નિર્ણય કર્યો તેવામાં રાજમહેલના વિશાળ માર્ગ પર ચીંથરેહાલ હાલતમાં વરકુવીંદ તેઓ બંનેની નજરે પડ્યો. તેની પાછળ છોકરાઓનું મોટું ટોળું હતું. કેટલાક ટીખલપ્રેમી છોકરાએ તેને પત્થર મારી હેરાન કરતા હતા છતાં પણ વિરકુવીંદ તે “વનમાળા વનમાળા.વનમાળા” ના નામની એક માત્ર ધૂનમાં આગળ વધ્યે જતા હતા. આ દશ્ય જોઈ વનમાળાને ઘણું જ લાગી આવ્યું. એકદમ આઘાત થવાથી તેને મૂર્છા આવી ગઈ. રાજાએ શીપચાર કરાવતાં અલ્પ સમય બાદ તેની મૂચ્છ વળી અને તે સચેત બની. રાજાએ શાંત ચિતે આશ્વાસન આપ્યું અને રાજા અને વનમાળા બને નીચે વિરકુવીંદ પાસે જવા તૈયાર થયા. દાસ-દાસી અને પરિજન વર્ગઉભયના અચાનક પરિવર્તનથી અચંબે પામ્યા. બંને જણ રાજમહેલની સીડી ઉતરી વિરકુવી ની પાસે જવા લાગ્યા, પણ માનવની ઈચ્છા કયારે પૂર્ણ થઈ છે?તે ધારે છે કોઈ ને કુદરત કરે છે કાંઈ. તીર્થકર જેવા ત્રિલોકનાથ પુરુષોત્તમને પણ કમવશ થવું પડે છે તે સામાન્ય પ્રાણગણનું તે પૂછવું જ શું? શુભ ધ્યાનધારાએ ચઢી સુમુખ અને વનમાળા ચાલ્યા આવે છે તેવામાં અચાનક વીજળી તે બંને પર પડી અને વરફવદના ચરણે જઈ તેની માફી માગે તે પહેલાં જ વનમાળા અને સુમુખ રાજવીના પ્રાણ ત્યાં ને ત્યાં જ પરલોકપ્રયાણ કરી ગયા.
મહાત્મા તુલસીદાસે ખરું જ કહ્યું છે કેતુલસી હાય ગરીબકી, કબું ન ખાલી જાય; મુઆ ઢરકે ચામસે, લેહા ભસ્મ હો જાય.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #45
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ચાથુ ‘હરિવંશ’ ની ઉત્પત્તિ
પરસ્પરના સ્નેહને કારણે તેમજ છેવટની જીભ લેસ્યાને કારણે વિદ્યુત્પાતથી મૃત્યુ પામેલા સુમુખ રાજવી અને વનમાળા હરિષ ક્ષેત્રમાં યુગલિયા તરીકે ઉત્પન્ન થયા, કે જ્યાં નિર્ તર ખીજા આરાના પ્રારંભના ભાવ વતે છે. ત્યાંના યુગલિકનું એ પલ્યાપમનું આયુ ને બે ગાઉનું શરીર હેાય છે. માતપિતાએ તેમનાં હિર અને હિરણી એવાં નામ પાડ્યા. યુગલિક ધર્મનું પાલન કરતાં અને દશ પ્રકારના કલ્પવૃક્ષદ્વારા મનાવાંછિત પ્રાપ્ત કરતાં તેઓ બંને દેવની માફક દિવ્ય સુખ ભાગવતાં ભાગવિલાસમાં સમય વ્યતીત કરવા લાગ્યા.
આ માજી વિદ્યુત્પાતથી વનમાળા તથા સુમુખ રાજાનુ મૃત્યુ નીહાળી વીરકુવીદને હવે કોઈને માટે પરિભ્રમણ કરવાનું રહ્યું નહિ. સંસારમાં તેને રસ રહ્યો ન હતા. છેવટે તેણે જંગલમાં જઈ ઉગ્ર તપશ્ચર્યા આદરી અને ચાગ્ય સમયે આયુ પૂર્ણ કરી તે સૌધમ દેવલાકમાં કિલ્બિષિયા દેવપણે ઉત્પન્ન થયા. ઉત્પન્ન થતાં જ તેણે વિભગજ્ઞાનદ્વારા પોતાના પૂર્વભવ જાણ્યા અને તેની સાથે જ તેના હિર અને હિરણી તરીકે જન્મેલા સુમુખ રાજવી અને વનમાળા પ્રત્યે વૈરાગ્નિ ભભૂકી ઊઠ્યો. તેણે પેાતાના વેરના બદલે લેવાના નિર્ણય કર્યો અને હરિવર ક્ષેત્રમાં આવી પહોંચ્યું.
હિર અને હરિણી યુગલીયાનું આયુષ્ય હજી વિશેષ હતુ એટલે તેના સંહાર કરવાની ઇચ્છાથી આવેલ વીરકુવી'દના જીવને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #46
--------------------------------------------------------------------------
________________
હરિવ‘શની ઉત્પત્તિ ]
૧૭
એવા વિચાર ઉદ્ભવ્યે કે જો હું આ બંનેને અહીં જ મારી નાખીશ તે આ ક્ષેત્રના પ્રભાવે મૃત્યુ પામી તેઓ દેવ થશે માટે એવા પ્રયાસ કરું કે જેથી તેઓની હલકી ગતિ થાય અને મારા વેરના બદલા પણ ખરાખર લેવાય.' વિચારણાને અંતે તેને જણાયું કે–જો તેને આ ક્ષેત્રમાંથી કભૂમિમાં લઈ જઈ રાજા બનાવવામાં આવે તા તે અવશ્ય અશુભ ગતિને પ્રાપ્ત કરે અને સ્વગ જેવા આ દિવ્ય સુખાથી પણ વંચિત બને; કારણ કે “રાજેધરી નરકેશ્વરી.” આ પ્રમાણે વિચાર કરી પેાતાના વિભગજ્ઞાનના ઉપયાગ મૂકયા તા તે સમયે જ ભરતખ’ડની ચંપાપુરીમાં ઇક્ષ્વાકુ વંશના ચંદ્રીતિ નામના રાજા નિઃસંતાન મૃત્યુ પામેલ જણાયા. તેણે તે યુગલને શીવ્રતાથી ઉપાડી તે નગરીના ઉદ્યાનમાં મૂકયા. ચંદ્રકીર્તિ રાજા અપુત્રિયો મૃત્યુ પામવાથી પોરજના સહિત પ્રધાના નૂતન રાજાની શેાધમાં પંચ દિવ્ય સાથે પુરીમાં પરિભ્રમણ કરવા લાગ્યા તેવામાં આકાશમાં રહી ધ્રુવે કહ્યું કે–“ હે પ્રષાના તથા પૌરજના ! તમારા પુન્યથી પ્રેરાચેલ મેં તમારા માટે અપૂર્વ રાજા શેાધી કાઢ્યો છે. તે રિ અને હરિણી નામના યુગલિક છે. શ્રીવત્સ, મત્સ્ય, કળશ, વ અને અકુશાદિ શ્રેષ્ઠ શારીરિક લક્ષણૢાથી યુક્ત છે તેથી તમે તેને તમારા રાજા બનાવા, હરણી પટ્ટરાણી થશે માટે તેને ઉદ્યાનમાંથી લાવી તે બંનેના રાજ્યાભિષેક કરો. આ
*
* યુગલીયાનું આ પ્રમાણેનું અપહરણ તે અચ્છેરું જ ગણાય, કારણ કે અકર્મ ભૂમિમાં ઉત્પન્ન થયેલને કભૂમિમાં આવવાપણું રહેતુ‘ જ નથી-બનતું જ નથી. દેવે તેમનું એ ગાઉનું દેહમાન પણ ન્યૂન કરી નાંખ્યુ` અને તેની સાથેાસાથે આશ્ચર્ય પમાડે તેવી હકીકત તા એ કરી કે તેમના એ પલ્સેાપમ જેટલા આયુને સ`ખ્યાતા વર્ષામાં પલટાવી નાંખ્યું. આ અનપત્ર - નીય આયુનુ પણ દેવે અપવન કર્યું" તે પણ આશ્ચર્યજનક જ અચ્છેરું' અનંત ચાવીશીએ વ્યતીત થયા બાદ ક્રાઇ વખત જ
છે. આવુ
અને છે.
૩
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #47
--------------------------------------------------------------------------
________________
* [શ્રી મુનિસુવ્રતસ્વામી ચરિત્ર
યુગલિક છે. તમારા આહાર આદિથી અપરિચિત છે, માટે ધીમે ધીમે તેને પશુ-પંખીનું માંસ અને મને આહાર આપજે.” પ્રજાજને અને પ્રધાનએ દેવાજ્ઞા પ્રમાણે કર્યું અને હરિને મહારાજાના સ્થાને સ્થાપે. રાજ્યસુખ ભોગવતાં તેમને સંતાનપ્રાપ્તિ થઈ. આયુષ્ય પૂર્ણ થયે બંને સાથે જ મૃત્યુ પામ્યા અને મદિરા-માંસ આદિના ભક્ષણથી નરકગામી બન્યા. ચંપાપુરીની રાજ્યગાદી ઉપર તેમના વંશજ આવ્યા અને તેમને વંશ “હરિવંશ” એવા નામથી પ્રખ્યાતિ પામ્યા.
હરિના મૃત્યુબાદ તેને પુત્ર પૃથ્વીપતિ રાજગાદીએ આવ્યો. તેણે ચિરકાળ પર્યન્ત રાજ્ય કરી પિતાના મહાગિરિ નામના પુત્રને રાજ્યપદે સ્થાપન કર્યો. તેણે પિતાના હિમગિરિ નામના પુત્રને રાજગાદી આપી. તેના મૃત્યુ બાદ વસુગિરિ નામના પુત્રને રાજ્ય સંપાયું, જેણે પ્રાંત દીક્ષા લઈ સિદ્ધિગતિ પ્રાપ્ત કરી. વસુગિરિના સ્થાને તેને પુત્ર ગિરિ આવ્યા, જેણે પણ ન્યાયપૂર્વક પ્રજાનું પાલન કરી પ્રાંતે શિવપદની પ્રાપ્તિ કરી. તેણે પિતાના પુત્ર મિત્રગિરિને રાજ્યસિંહાસને બેસાર્યો. તેણે પણ ઉગ્ર તપશ્ચર્યા અને નિર્મળ સાધુજીવનથી સ્વશ્રેય સાધ્યું. આવી રીતે ચંપાપુરીની ગાદીએ અનેક રાજવીઓ ઉત્તરોત્તર થતાં આવ્યા. આ હરિવંશમાં જ આપણું ચરિત્રનાયક શ્રી મુનિસુવ્રતસ્વામીને જન્મ થયો.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #48
--------------------------------------------------------------------------
________________
વિભાગ બીજો.
પ્રકરણ ૧ લું શ્રી મુનિસુવતરવામીનાં પૂર્વભવે
આ જંબુદ્વીપના પશ્ચિમ વિદેહમાં રહેલા ભારત નામના વિજયને વિષે ચંપા નામની એક વિશાળ નગરી હતી. સ્વર્ગ લેકની અમરાવતીની સ્પર્ધા કરનાર તે નગરીમાં ઇદ્ર સરખો પ્રતાપી સૂરણ નામને રાજવી રાજ્ય કરતા હતા. વિધાતાએ તેનામાં શૂરવીરતા સાથે શાંત સ્વભાવ ને નિરભિમાનપણાના ગુણોનું આરોપણ કર્યું હતું. તેનું પ્રચંડ ભુજાબળ માત્ર સાંભળીને જ મહારથી ગણાતા અન્ય મહારાજાએ તેના માંડ લિક રાજાએ બની ચૂકયા હતા. તે સુરણ રાજવી એટલે નિસ્પૃહી હતું કે પિતાના ખંડિયા રાજાઓ પાસેથી આજ્ઞા
સ્વીકાર માત્રથી સતેષ માનતે અર્થાત કંઈ પણ ખંડણી ગ્રહણ ન કરતે. આ ઉપરાંત પ્રજાકલ્યાણ અને પ્રજાવાત્સલ્યની ભાવના તેની નસેનસમાં પ્રતિદિન વહેતી, કારણ કે તે પોતે જ સારી રીતે જાણતા હતા કે-gifવાનાં ગFIT: નાના ઘરાના કઇ રાજવી દાનવીર હાય. કઈ રણવીર હોય, કોઇ આચારવીર હોય અને કેઈ ધર્મવીર હોય, પરંતુ આ સુરણ રાજવી તે ચારે ગુણેના સ્થાનરૂપ હતે. કોઈપણ યાચક જન તેમની
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #49
--------------------------------------------------------------------------
________________
૨૦.
* [શ્રી મુનિસુવ્રતસ્વામી ચરિત્ર
પાસેથી ખાલી હાથે પાછો ન ફરતે તેથી દાનવીર, રણસંગ્રામમાં તેમના ધનુષ્યના ટંકારમાત્રથી જ ભલભલા એધાઓના ગાત્રો શિથિલ થઈ જતા તેથી તેમજ તેમણે પિતાના એકછત્રી રાજ્ય નીચે ઘણે ભૂપ્રદેશ આ હોવાથી રણવીર, આવાઃ પ્રથમ ધ એ ન્યાયને અનુસરી પિતાનું વર્તન શુદ્ધ હેવાથી આચારવીર અને આ સર્વ ઉપરાન્ત જૈન ધર્મ પ્રત્યે અપૂર્વ અને અચળ શ્રદ્ધા કહેવાથી તેમજ જૈનશાસનની પ્રભાવના વૃદ્ધિગત થાય તેવા મહોત્સવ વારંવાર જતો હોવાથી ધર્મવીર પણ હતે. આવી રીતે તેનામાં અનેક ગુણોએ વાસ કર્યો હતે.
તેમના શાસન નીચે પ્રજા નિભય અને સ્વતંત્ર હતી. પ્રજા પણ તેમનું પિતૃવત્ સન્માન કરતી. વિજયાદશમી કે એવા મહત્સવ પ્રસંગે ભાવભીના હૃદયથી એવું સ્વાગત કરતી કે જે જોઈને ઇંદ્ર સરખાને પણ તેની ઈર્ષ્યા થાય. આવી રીતે સાંસારિક ભેગવિલાસ ભોગવતે તેમજ ધર્મકાર્યમાં રક્ત રહેતે સુરણ રાજવી પિતાના દિવસો વ્યતીત કરવા લાગ્યા.
એવામાં એકાદ એક સંતપુરુષને સમાગમ થયે. નંદન નામના સાધુવર્યના પ્રથમ પરિચયે જ તેમના હૃદય પર ઊંડી અસર થઈ. નંદન મુનિવરે વૈરાગ્યવાહિની દેશના આપી. સુરણ રાજવીને આ સાંસારિક ભેગવિલાસે પરિણામે રોગકર્તા જણાયા, આયુ તૃણુના અગ્રભાગ પર રહેલ જળબિંદુ જેવું અસ્થિર લાગ્યું અને સંપત્તિ-લકમી વીજળીના ચમકારા જેવી ચંચળ જણાઈ. સદ્ભાગ્યને કારણે જ નંદન મુનિને પિતાને પરિચય થયે છે એમ માની તેણે તેમને વિશેષ ને વિશેષ પરિચય શરૂ રાખે. જેમ જેમ રાજવીને બેધ વધતો ગયો તેમ તેમ તેને તેના અમૃતસ્વાદની વિશેષ ઝંખના થવા લાગી. હવે તે તે કર્મના ઊંડા ને ગહન નિયમો અને તેની પ્રકૃતિ આદિની ગુરુ સાથે ચર્ચા
કરતે. દીઘ ગુરુ-સહવાસથી તેને સંસારની અસારતા પૂરેપૂરી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #50
--------------------------------------------------------------------------
________________
શ્રી મુનિનાં પૂર્વભવે ]
સમજાઈ અને અગાધ સંસાર–સસારમાંથી પાર પહેાંચાડનાર નૌકા સમાન ભાગવતી દીક્ષા લઈ આત્માહાર કરવાના નિર્ણય કર્યાં. ચેાગ્ય સમયે તેમણે આત્મવીલ્લાસપૂર્વક નંદન મુનિ પાસે, સપ જેમ કાંચળીને ત્યાગ કરે તેમ ભાગવિલાસાને ત્યજી દઈને, પ્રત્રજ્યા ગ્રહણ કરી અને દેહદમન શરૂ કર્યું. ઉગ્ર તપશ્ચર્યાં, શુદ્ધ ક્રિયા અને વિશુદ્ધ ચારિત્રપાલનપૂર્વક સયમી જીવન શરૂ કર્યું. જેમ જેમ શાસ્ત્રીય ખાધ વધતા ગયા તેમ તેમ અધ્યાત્મપરાયણ પ્રવૃત્તિ પણ સતેજ બનતી ગઈ. આત્મકલ્યાણ અને આત્મચિંતવન એ જ એમને મુખ્ય અધ્યવસાય બની ગયા. પ્રાંતે અરિહ'તની ભક્તિ વિગેરે સ્થાનકાના આરાધનથી તેમણે તીથ કરનામક ઉપાર્જન કર્યું" અને આયુ પૂણ થયે કાળધમ પામીને સુરશ્રેષ્ઠ રાજવીના જીવ પ્રાણુત નામના દેશમા દેવલાકમાં દેવ થયા.
T
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
૧
www.umaragyanbhandar.com
Page #51
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૨ જુ પ્રજ્યા ને કેવળજ્ઞાનપ્રાપ્તિ અગાઉ આપણે વર્ણવી ગયા તે હરિવંશમાં રાજગૃહી નગરીને વિષે સુમિત્ર નામને રાજા થશે. સામ, દામ, દંડ અને ભેદ એ ચાર પ્રકારની રાજનીતિમાં કુશળ હોવા છતાં તેમણે પિતાને રાજ્યવિસ્તાર વધારવામાં એકલા પરાક્રમને જ આશ્રય લીધું હતું. રાજગૃહીનું સ્થાન ભારતમાં સર્વોત્કૃષ્ટ હતું. તેની રાજ્યગાદીએ એક એકથી ચઢિયાતા પરાક્રમી પુરુષે જ સિંહાસનને ભાવતા હતા. રાજવી સુમિત્ર ન્યાયશીલ અને સૌમ્ય પ્રતાપી હતું. તેમની કીડા પણ નિર્દોષ હતી. ધર્મપરાયણ વૃત્તિવાળા તેને વનકીડા કે મૃગયાકીડા કરવા કરતાં ધર્મને પ્રભાવ પ્રસરે, ધમને નાદ દિગ્ર-દિગંતમાં ફેલાય ને લેકે સવિશેષ ધમી બને તે માટે અતી ઉત્કંઠા રહેતી અને તે માટે રથયાત્રા, અષ્ટાહિકાદિ મહત્સવ વિગેરેની
જના કરતે તેમજ ધર્મ-પ્રભાવના થાય તેવાં ધર્મકાર્યો કરતે. દેહને પડછાયો જેમ દેહને અનુસરે તેમ પતિવ્રતાધર્મવાળી સદાચારપરાયણ પદ્માવતી નામની તેમને પટ્ટરાણ હતી. તે પોતે શ્રેષ્ઠ રાજકુળમાં જન્મેલ હોવાથી તેનામાં ખાનદાની અને કુલીનતાનાં સમગ્ર અંશ હતા. પદ્માવતી પિતાના રૂપ-સૌંદર્યથી ઉર્વશી સરખી અપ્સરાને પણ લજિજત બનાવતી. તેના મૃગનયને સરખા દીર્ઘ લેચને, હસ્તીની સુંઢ જેવો ભુજ પાશ, ચંદ્ર સરખું ઘાટીલું મુખ, અષ્ટમીના ચંદ્ર જેવું ભવ્ય લલાટ, પિપટની ચાંચ જેવી સુંદર નાસિકા, ભરાવદાર ને વિકસિત અંગે તેના
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #52
--------------------------------------------------------------------------
________________
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #53
--------------------------------------------------------------------------
________________
શ્રી મુનિસુવ્રતસ્વામી ચિરત્ર,
વ મદાર છે.
ઈથેની
સાન પર દીશામા
(૧) પદ્માવતીએ જોયેલ ચૌદ સ્વપ્ન, (ર) શ્રી મુનિસુવ્રતસ્વામીને રાજ્યાભિષેક, (૩) ફા. શુ. ૧૨ ના રાજ પ્રત્રજ્યા ગ્રહણુ, (૪) નીલગુહા ઉદ્યાનમાં કેવળજ્ઞાનપ્રાપ્તિ.
ભાન
Page #54
--------------------------------------------------------------------------
________________
પ્રજ્યા ને કેવળજ્ઞાનપ્રાપ્તિ ] »
૨૩
શાંત અને મિલનસાર સ્વભાવને અતિશય દીપાવતા. સુવર્ણમાં રત્નમાણિકયના સ્થાપનથી જેમ તે બંને પદાર્થની મૂલ્યતામાં વધારે થાય તેમ પદ્માવતી સાથેના રાજાના પાણિગ્રહણથી તેઓ બંનેનું મૂલ્ય અમૂલય જ ગણાતું. પદ્માવતી વિશેષ ધર્મપરાયણ રહેતી. પ્રતિદિન જિનમંદિર જવું, અવકાશને સમય શાસ્ત્રાધ્યયનમાં કે ધર્મચર્ચામાં ગાળા એ લગભગ તેને નિત્યક્રમ હતો. પ્રસંગે પ્રસંગે ઉપાશ્રયે જઈ તે સુશીલ અને સદાચરણ સાધ્વીઓને સંસર્ગ કરતી. આ રીતે રાજા સુમિત્ર સાથે સાંસારિક ભોગવિલાસ ભોગવતાં તેને સમય સુખમય પસાર થવા લાગ્યા.
એકદા અનુસ્નાન કર્યા બાદ સુખપૂર્વક સૂતેલી રાણી પદ્માવતીએ શ્રાવણ માસની પૂર્ણિમાએ રાત્રિના પ્રાંતભાગમાં એક એક પછી એક એમ ચોદ દિવ્ય સ્વપ્ન નિહાળ્યા. ચૌદ# સ્વપ્ન નીહાળતાં જ તે જાગૃત થઈ ગઈ અને રાત્રિને શેષ સમય ધર્મધ્યાન અને તેત્રસ્મરણમાં ગાળે. ઉચિત સમય થતાં જ તેણે પિતાના સ્વામીને જાગૃત કરી આ હકીકત કહી સંભળાવતા સુમિત્ર રાજવીએ હર્ષપૂર્વક કહ્યું કે “આ સ્વપ્નના પ્રભાવથી તમને શ્રેષ્ઠ લક્ષણવાળે પુત્ર થશે.” તે જ કથનને યથાર્થ કરતા હોય તેમ પ્રાણુત દેવલોકમાં રહેલ સુરક રાજવીને જીવ ઍવીને પદ્માવતીની કુક્ષીમાં અવતર્યો.
* હાથી, વૃષભ, સિંહ, લક્ષ્મીદેવી, ફૂલની માળા, ચંદ્ર, સુર્ય, ધ્વજા, કળશ, પદ્યસરવર, રત્નાકર, વિમાન, રત્નરાશિ અને નિર્ધમ અગ્નિ. આ ચૌદ સ્વપ્ના દરેક તીર્થકરની માતા જુએ છે. ચક્રવતની માતા આ જ ચોદ ને કાઇક ઝાંખા જુએ છે.
* આ હિસાબે ગણુતાં ૧ સુરએ રાજા, ૨ પ્રાણુત દેવલોકે દેવ અને ૩ શ્રી મુનિસુવ્રતસ્વામી એ પ્રમાણે ત્રણ ભવ થાય, પરંતુ શ્રી, સપ્તતિશતસ્થાના પ્રકરણમાં નવ ભવ જણાવેલ છે તે આ પ્રમાણે–૧. શિવકેતુ, ૨ સૌધર્મ દેવલોકે દેવ, ૩ કુબેરદત્ત, ૪ ત્રીજે સનકુમાર દેવકે દેવ, ૫ વજકંડલ રાજા, હું બ્રહ્મદેવલા દેવ, ૭ શ્રીવર્મા રાજા, ૮ અપરાજિત
વિમાને દેવ અને ૯ શ્રી મુનિસુવ્રતસ્વામી. આ મતાંતર સમજવો. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #55
--------------------------------------------------------------------------
________________
२४
* [શ્રી મુનિસુવ્રતસ્વામી ચરિત્ર
ગર્ભના પ્રભાવથી માતાને મુનિની માફક સારા-સારા તેનું આચરણ કરવાનું મન થયું. બાદ ગર્ભનું યથાયેગ્ય રીતે પરિપાલન કરતાં પદ્માવતીદેવીએ જ્યેષ્ઠ માસની કૃષ્ણ અષ્ટમીએ શ્રવણ નક્ષત્રમાં કૂર્મ(કાચબા)ના લક્ષણ( લાંછન)વાળા પુત્રરત્નને જન્મ આપ્યો. તે સમયે દરેક તીર્થકરેના જન્મ સમયે કરે છે તે માફક છપ્પન દિકુકુમારિકાઓએ આવી સૂતિકર્મ કર્યું. શકેદ્ર તેમને સનાત્રાભિષેક કરવા મેરુપર્વત પર લઈ ગયા અને ત્યાં શકેંદ્રના ઉલ્લંગમાં બેઠેલ પરમાત્માને બાકીના ત્રેસઠ ઇંઢોએ પવિત્ર જળવડે જન્માભિષેક કર્યો. બાદ પ્રભુને ઈશાનેદ્રના ખોળામાં આપી શકે ચાર વૃષભના શૃંગદ્વાર પડતી દૂધની ધારાવડે અભિષેક કર્યો. પછી પ્રભુને પૂછ, ચચી તેમજ પ્રાર્થના કરી તેમને માતા પાસે પુનઃ સ્થાપવામાં આવ્યા.
પ્રાતઃકાળે પુત્રજન્મ થયાના સમાચાર મળતાં અંતઃપુરમાં તેમજ રાજધાનીમાં હર્ષનાં પૂર ફરી વળ્યા. સુમિત્ર રાજાને હર્ષ હૃદયમાં પણ ન સમાયા. તેમણે જન્મમહોત્સવ ઉજવવા ફરમાન બહાર પાડી કારાગૃહના દ્વાર ખુલ્લા મૂકી ( સર્વ કેદીઓને છોડી મૂક્યા) દીધા, દીન-દરિદ્ર જનોને યથેચ્છિત દ્રવ્ય આપ્યું. નિરાધાર ને નિરાશ્રિતને સાધન-સગવડ આપી. સર્વત્ર “અમારીની ઉદ્દઘોષણા કરાવી અને પરજને પણ પોતાને જ આંગણે મહત્સવ થતું હોય તેવી ઊલટથી તેમાં ભાગ લીધો. પ્રભુ ગર્ભમાં આવતાં જ માતા સારા વ્રતની ઈચ્છાવાળા થયેલા હોવાથી તેને અનુલક્ષીને માતાપિતાએ બારમે દિવસે યથાર્થ શ્રી મુનિસુવ્રત એવું તેમનું નામ પાડયું. પ્રભુનું નામ-સ્મરણ પણ કલ્યાણકારક છે તે તેમને પ્રત્યક્ષ સદ્ભાવ મંગળમય નીવડે તેમાં આશ્ચર્ય શું?
ચંદ્ર-કળાની માફક પ્રતિદિન વૃદ્ધિ પામતા શ્રી મુનિસુવ્રત કુમાર બાલક્રીડા કરતાં કરતાં ક્રમશઃ વનવય પામ્યા. પુત્રને પાણિગ્રહણ મહોત્સવ એ માત-પિતાને મન અનુપમ હા હોય છે
તેથી રાજવી સુમિત્રે પુત્રને ચગ્ય કન્યારત્નની તપાસ કરવી શરૂ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #56
--------------------------------------------------------------------------
________________
==
=
==
=
પ્રવજ્યા ને કેવળજ્ઞાનપ્રાપ્તિ ] *
૨૫
કરી. ત્રણ જ્ઞાનના ધારક પરમાત્મા સંસારના ચિત્રવિચિત્ર સ્વરૂપના જાણ હતા અને વનિતા એ મહારાજાને વિલાસ માત્ર છે એમ જાણતા હતા છતાં ભેગાવલી કર્મ પૂરેપૂરું ક્ષય થયેલ ન હોવાથી જળ-કમળવત્ તેમણે અલિપ્તભાવે વિવાહત્સવ માટે આનાકાની ન કરી. છેવટે પ્રભાવતી આદિ સુશીલ અને સદાચારિણી રાજકન્યાઓ સાથે પરમાત્માને પાણિગ્રહણ મહત્સવ થયો. માત-પિતાને મન તે દિવસ અનુપમ હતો અને પ્રજા તેમજ યાચકજનેને તે દિવસ સેનાના સૂર્ય ઊગ્યા સરખે આનંદપ્રદ હતે. સંસારસુખના ફળરૂપે તેમને શક જેવો પ્રતાપી સુત્રત નામને દેદીપ્યમાન અને પ્રભાવની પ્રતિકૃતિ સરખે પુત્ર થયો.
આ પ્રમાણે સાડાસાત હજાર વર્ષ જેટલે સમય પસાર થઈ ગયો ત્યારે સુમિત્ર રાજવીએ પિતાના સ્કંધ પરથી રાજ્યભાર ઉતારી શ્રી મુનિસુવ્રતને સુપ્રત કર્યો. રાજ્યગવટાની કે સત્તાના શેખની લેશમાત્ર ઈચ્છા ન હોવા છતાં “ જિda જીગરી” એ સિવાતાનુસાર મણે રાજ્યકારભાર ગ્રહણ કર્યો. ચંદ્રમાંથી કદી અંગાર ઝરતે જે છે ? તે તે શીતળ સુધાવર્ષો જ કરે તેમ પરમાત્માના રાજ્યકાળમાં પ્રજાને સુખ–શાંતિ જ હતી. કદી પણ માર-ફાડ કે લૂંટ–ચારીને પ્રસંગ જ બનતે નહીં. લેકે એટલા નિલય હતા કે અહોનિશ પોતાના આવાસેના દ્વાર ખુલ્લા રાખતા. આવી સ્થિતિ ફક્ત રાજધાનીમાં–રાજગૃહીમાં જ હતી એમ નહિં પણ તેમના તાબાની સમસ્ત પૃથ્વી સુખશાંતિને આપવાદ લેતી. લેકને કરવેરા શું કહેવાય તેને સ્વને પણ ખ્યાલ નહોતે.
ધાવમાતા પિતાના ખેાળામાં ખેલતા બાળકની સારસંભાળ રાખે પરંતુ તેના પ્રત્યે તેને જનેતા એટલે નૈસર્ગિક પ્રેમ ન પ્રગટે તેવી રીતે પ્રભુએ પંદર હજાર વર્ષ પર્યત પૃથ્વીનું પાલન કર્યું
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #57
--------------------------------------------------------------------------
________________
* [શ્રી મુનિસુવ્રતસ્વામી ચરિત્ર પણ તેમાં લેશ માત્ર આસક્તિ ધરાવી નહિ. હવે પોતાનું ભેગાવલી કમ પૂર્ણ થયું જાણું તેઓ ચારિત્રની પૂર્વ તૈયારી કરવા લાગ્યા તેવામાં કાંતિક દેવતાઓએ આવી પોતાના નિયમ મુજબ પરમાત્માની ભાવનાને પુષ્ટિ આપી. દરેક તીર્થકરેના સંબંધમાં બને છે તેમ શ્રી મુનિસુવ્રતસ્વામીએ પણ કાંતિક દેવની “વામિન ! તીર્થ પ્રવર્તા” એવી વિજ્ઞપ્તિ બાદ લોકોના દારિદ્રયને દૂર કરનારું સાંવત્સરિક દાન દેવું શરૂ કર્યું. પ્રતિદિન એક કરોડ ને આઠ લાખ સોનામહોરનું કલ્પવૃક્ષની માફક યથેચ્છ દાન આપવા લાગ્યા. વર્ષ પૂર્ણ થયે પિતાના પ્રતાપી પુત્ર સુવ્રતને રાજ્યવહીવટ સે .
યોગ્ય સમય આવતાં જેમ હંસો શુષ્ક બનેલા સરેવરને ત્યાગ કરે તેમ પરમાત્માએ સંસારને ત્યાગ કર્યો. સુવ્રત રાજાએ આ પુણ્યપ્રસંગને શોભાવવા રાજ્યની સમગ્ર સાધન-સંપત્તિ વહેતી મૂકી, એક હજાર પુરુષે વહન કરી શકે તેવી અપરાજિતા નામની ભવ્ય શિબિકા પ્રભુને બેસવા માટે તૈયાર કરાવી. આવા પવિત્ર અને પ્રાણીગણના કલ્યાણકારક પ્રસંગને લાભ લેવા
૪ ઈંદ્રો પણ પિતપતાના પરિવાર સહિત આવી પહોંચ્યા. આ પ્રમાણે સુવ્રત રાજવી અને દેવેએ મળીને જેમને ભવ્ય નિષ્કમત્સવ કરેલ છે એવા પરમાત્મા શ્રી મુનિસુવ્રતસ્વામી ઉપર્યુક્ત શિબિકામાં બેસી નીલગુહા નામના ઉદ્યાનમાં આવી પહોંચ્યા. એક પછી એક આભરણે તથા સુંદર વસ્ત્રોને ત્યાગ કર્યો એટલે ઈદ્ર પ્રભુના સ્કંધ પર દેવદૂષ્ય વસ્ત્ર મૂકયું, જે તેમના નિર્વાણ સુધી રહ્યું. પરમાત્માએ છઠ્ઠની તપશ્ચર્યા પૂર્વક ફાગણ શુદિ ૧૨ ને દિવસે શ્રવણ નક્ષત્રમાં પાછલા પહોરે પંચ મુષ્ટિ લોચ કરીને પારમેશ્વરી પ્રવજ્યા સ્વયં ગ્રહણ કરી. પરમાત્માના આવા ભવ્ય ત્યાગથી આકર્ષાઈ એક હજાર રાજાઓએ પણ પરમાત્માના પથનું અનુકરણ કર્યું અર્થાત દીક્ષા લીધી. તે જ વખતે પ્રભુને ચોથું મન:પર્યવ નામનું જ્ઞાન ઉત્પન્ન
થયું. આ સમયે સમસ્ત વિશ્વમાં આનંદની લહરી પ્રસરી ગઈ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #58
--------------------------------------------------------------------------
________________
પ્રવ્રજ્યા ને કેવળજ્ઞાનપ્રાપ્તિ ] *
ર૭
રને તે ઘણા હોય છે છતાં ઉત્તમ રત્ન જ રાજવીના મુગટમાં સ્થાન પ્રાપ્ત કરી શકે તેમ રાજગૃહીમાં અગણિત માન હતાં છતાં પરમાત્માને પારણું કરાવવાનું સૌભાગ્ય તે બ્રહાદત્ત નામના રાજાને જ સાંપડ્યું. તેણે ક્ષીરા(ખીર)વડે પરમાત્માને અત્યંત ભક્તિભાવ અને હૃદયના ઉલ્લાસપૂર્વક પારણું કરાવ્યું. પરમાત્મા તે હસ્તપાત્રવાળા હોય છે. તેમને આધુનિક સાધુઓની માફક પાત્રાઓમાં આહાર ગ્રહણ કરી ભેજન કરવું પડતું નથી. તેમના હાથમાં જે વસ્તુ વહેરાવવામાં આવે તેમાંથી એક બિંદુ માત્ર પણ ભૂમિને ન સ્પશી શકે એવી લબ્ધિ હેય છે અને તેમને આહાર કરતા કેઈ પણ ચર્મચક્ષુવાળા ન જોઈ શકે એ તીર્થંકર પરમાત્માને અતિશય હોય છે. બ્રહ્મદત્ત રાજવીના આ પુણ્યકાર્યની જાણે અનુમોદન કરતાં હોય તેમ દેવોએ વસુધારાદિ પાંચ દિવ્ય પ્રગટ કર્યા.
દીક્ષા લીધા બાદ પરમાત્માનું પ્રથમ કાર્યું હતું કમ– શત્રુઓને પરાસ્ત કરવાનું. કમને ક્ષય કરવા માટે તેમણે તપશ્રેયાએ શરૂ કરી, પરિસહ સહવા માંડ્યા અને પૃથ્વી પર પરિભ્રમણ કરવા માંડયું. મહારથીની પાસે સામાન્ય માનવીની શી તાકાત? જગતભરને નચાવનાર કર્મ–રાજને અંતે વશ થવું પડયું. અગિયાર મહિનાના સમય બાદ પરમાત્મા પુનઃ નીલગુહા ઉદ્યાનમાં પધાર્યા અને ફાગણ વદ બારસના શુભ દિવસે ચંદ્ર શ્રવણ નક્ષત્રમાં હતા ત્યારે ચંપક વૃક્ષની નીચે પ્રતિમાધારી પરમાત્માએ સમસ્ત ઘાતી કર્મોને વિનાશ કરી સૂર્યસમાન ઝળહળતું કેવળજ્ઞાન પ્રાપ્ત કર્યું. કેવળજ્ઞાન એટલે ઉત્કૃષ્ટ જ્ઞાન. હથેલીમાં રહેલ જળને પ્રાણી સ્પષ્ટ રીતે જોઈ-જાણ શકે તેમ કેવળજ્ઞાનની સહાયથી પરમાત્મા લેક તેમજ અલેકનું સંપૂર્ણ જ્ઞાન ધરાવતા. જેવી રીતે ભવ્ય દીક્ષા-મોત્સવ કર્યો હતે.
* સાડાબાર કેડ સેનયાની, વસ્ત્રની, પુષ્પની અને સુગંધી જળની વૃષ્ટિ તેમજ આકાશમાં દુંદુભીને નાદ-આ પાંચ દિવ્ય સમજવા. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #59
--------------------------------------------------------------------------
________________
૨૮
* [શ્રી મુનિસુવ્રતસ્વામી ચરિત્ર તેમ દેએ કેવળજ્ઞાન મહોત્સવ પણ કર્યો અને સુંદર સમવસરણની રચના કરી. તેની મધ્યમાં પ્રભુના દેહ કરતાં બારગણે ઊંચે એટલે કે બસે ને ચાલીશ ધનુષ્ય પ્રમાણે અશોકવૃક્ષ વિકુ. પરમાત્માએ સમવસરણમાં પ્રવેશ કરી, ચૈત્યવૃક્ષને પ્રદક્ષિણા આપી, તળા કહી, દેવવિરચિત સિંહાસન પર પૂર્વાભિમુખે બિરાજ્યા એટલે તરત જ વ્યંતર દેએ પશ્ચિમાદિ ત્રણ દિશામાં તેમનાં ત્રણ પ્રતિબિંબે વિકુવ્ય.
પ્રાણીગણના ઉદ્ધાર માટે, સદાચાર અને ધર્મમાર્ગમાં જનસમૂહને સ્થિર કરવા માટે પ્રભુએ દીક્ષાને પવિત્ર વેષ સ્વયં સ્વીકાર્યો હોવા છતાં કેવળજ્ઞાનની પ્રાપ્તિ સુધી જે વાચા બંધ રાખી હતી તે હવે અખલિત ગતિએ શરૂ કરી. શરદઋતુના ચંદ્રના કિરણોમાંથી જેમ સુધા વરસે તેમ પરમાત્માના મુખરૂપ ચંદ્રમાંથી ઉપદેશરૂપી શમરસ ઝરવા લાગે અને ચંદ્રના પ્રથમ દર્શને જ જેમ ચંદ્રકાંત મણિ આદ્ર બની જાય તેમ ભવ્ય પ્રાણીઓના હૃદયે વૈરાગ્યરસથી ભીંજાવા લાગ્યા. પરમાત્માએ સંસારનું આબેહૂબ સ્વરૂપ સમજાવતાં પોતાના પ્રવચનમાં જણાવ્યું કે–
સમુદ્રના તળિયા સુધી ડૂબકી મારનારાઓ કઈ વસ્તુની પ્રાપ્તિની આશાએ તેવી પ્રવૃત્તિ કરે છે તે તમે જાણે છે? મૌક્તિકે અગર તે રત્નના લાભાર્થે કરે છે તેમ આ અપાર સંસારરૂપી સમુદ્રમાંથી તમારે શ્રેષ્ઠ રત્નસ્વરૂપ ધમને ગ્રહણ કરી લેવાનો છે. ધર્મ એ જ એક એવું પ્રબળ નાવ છે કે જે તમને ભવસમુદ્રમાં ડૂબતા બચાવી લેશે. તે નાવનું જે તમે સંપૂર્ણ આલંબન લેશે તે રાગ-દ્વેષાદિ મહાવાયુઓ તમને ઉપદ્રવ કે વિન કરી શકશે નહિ તેમજ ક્રોધ, માન, માયા ને લોભાદિ જળચર જીવો તમારા નાવને જોઈને જ દૂર નાશી જશે. આ ધર્મનું યથાર્થ આરાધન સંયમચારિત્ર સ્વીકારે ત્યારે જ બની શકે તેમ છે છતાં પણ યતિધર્મ સ્વીકારવાને અશક્ત પ્રાણીઓએ ગૃહસ્થ ધર્મ સ્વીકાર.
ગૃહ ધર્મના પાંચ આદ્રત, ત્રણ ગુણવ્રત તેમજ ચાર Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #60
--------------------------------------------------------------------------
________________
પ્રવ્રજ્યા ને કેવળજ્ઞાનપ્રાપ્તિ ] જ
૨૯
શિક્ષાત્રતરૂપ બાર વતે છે. આ ઉપરાંત શ્રાવકના એકવીશ તેમજ માર્ગાનુસારીના પાંત્રીશ ગુણે છે, તે જેમ દાદર ચઢનારને રજજુ આલંબનરૂપ નીવડે છે તેમ યતિધર્મરૂપી સીઢી ચઢવાને માટે આધારભૂત છે.
પ્રમાદ એ પ્રાણીગણને મહામાં મહાન શત્રુ છે. તેના વશવર્તીપણાથી માનવી અમૂલ્ય ચિંતામણિ રત્ન સદશ મનુષ્ય ભવ વૃથા ગુમાવી બેસે છે. પ્રમાદના વિભાગો પાંચ છે૧ મધ, ૨ વિષય, ૩ કષાય, ૪ નિદ્રા અને ૫ વિકથા. એમાંને એકએક પ્રકાર પણ માનવીને સંસારસમુદ્રમાં પરિભ્રમણ કરાવે છે તે જેઓ પાંચે પ્રમાદનું સેવન કરતાં હોય તેમનું તે પૂછવું જ શું? આ પ્રમાદો સંસારરૂપી કારાવાસના સંરક્ષકે છે. તેઓ સંસારરૂપી કારાગૃહમાંથી છૂટવા માગતા ને બહાર નીકળવા દેતા નથી, પણ જે આત્મા જોરાવર બને અને ધર્મરૂપી પગની સહાય લે તે આ પ્રમાદરૂપી સંરક્ષકેન પરાભવ કરી શકે. પ્રમાદના પ્રસંગ પર જેટલું વિવેચન કરીએ તેટલું થવું છે માટે વિચક્ષણ પ્રાણીએ તે પ્રમાદના પરિહારપૂર્વક ધમનું જ આલંબન સ્વીકારવું એ જ અગાધ અને ભયપ્રદ સંસારસમુદ્રથી પાર પહોંચવાને એક માત્ર સુંદર ને શ્રેષ્ઠ ઉપાય છે.”
આવી રસિક અને ભવ્ય ઉપદેશેલીથી પ્રતિબંધ પામી કેટલાક ભવ્ય પ્રાણીઓએ સંયમધર્મ સ્વીકાર્યો તે કેટલાકેએ શ્રાવકના વતા ગ્રહણ કર્યા. પ્રભુએ પિતાના શિષ્યો પૈકી ગણધર પદની યેગ્યતાવાળા ઇદ્ર વિગેરે અઢાર મુનિવરોને ગણધર તરીકે સ્થાપ્યા, જેમાં ઇંદ્ર મુખ્ય ગણધર બન્યા. પ્રભુ દેશનાથી વિરામ પામ્યા એટલે પરમાત્માએ કહેલી ત્રિપદીના શ્રવણથી સમસ્ત મૃતસાગરના પારંગત બનેલ ઇદ્ર ગણધરે પણ રેચક દેશના આપી, જે સાંભળ્યા બાદ સુવ્રત રાજવી તેમજ પૌરજનો પોત પોતાને સ્થાને ગયા.
દરેક તીર્થંકરના શાસનમાં બને છે તેમ શ્રી મુનિસુવ્રત
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #61
--------------------------------------------------------------------------
________________
૩૦
* [શ્રી મુનિસુવ્રતસ્વામી ચરિત્ર
સ્વામીના સમયમાં પણ ત્રણ નેત્રવાળો, ચાર મુખવાળે, શ્વેત વર્ણવાળે, જટાધારી, વૃષભના વાહનવાળ, ચાર દક્ષિણ (જમણી) ભુજા(હાથ)માં બીર, ગદા, બાણ અને શક્તિ તેમજ ચાર વામ (ડાબી) ભુજામાં નકુળ, અક્ષસૂત્ર, ધનુષ્ય ને પરશુને ધારણ કરનારે વરુણ નામને યક્ષ શાસનદેવ થયે તેમજ ગૌરવર્ણવાળી, ભદ્રાસન પર બેસનારી, બે દક્ષિણ ભુજામાં વરદ અને અક્ષસૂત્ર તેમજ બે વામ ભુજામાં બીજેરુ અને ત્રિશૂળ ધારણ કરનારી નારદત્તા નામની યક્ષિણી શાસનદેવી થઈ. આ બને શાસનની પ્રતિદિન સારસંભાળ કરતા, વિનું નિવારણ કરતા તેમજ ભક્તજનેનાં વાંછિતે પૂરતા. તેઓ હંમેશ માટે પ્રભુની સાનિધ્યમાં જ રહેતા અને પ્રભુ વિહાર કરતાં તે તેમના પડછાયાની માફક પાછળ-પાછળ પરિભ્રમણ કરતા. આવી રીતે ભાજને પર ઉપકાર કરતા પરમાત્મા પૃથ્વીતલ પર વિચરવા લાગ્યા.
it'
lling
→
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #62
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ત્રીજું “અધાવબેધ” તીર્થની ઉત્પત્તિ
પવિનીખંડ નામના નગરમાં જૈન ધર્મપરાયણ જિનધમ નામને સુશ્રાવક વસતે હતે. સરળ સ્વભાવ અને માયાળપણાથી તેણે નગરના અનેક જનેને આકર્ષ્યા હતાં. તેમાં સાગરદત્ત નામને શિવમાર્ગી ગૃહસ્થ તેને પરમ મિત્ર બન્યા હતા. બંને બાળમિત્ર હોવાથી એક-બીજાને એકબીજા વિના ચાલતું જ નહિ, જળ-મીનવત તેઓને પ્રેમ વૃદ્ધિ ગત થતે ગયે. સાગરદત્ત પાસે અઢળક સંપત્તિ હતી અને તેણે પહેલાં પિતાના જ ખર્ચે એક ભવ્ય શિવમંદિર બંધાવી તેમાં પિતાના ખર્ચે જ પૂજારીઓ રાખ્યા હતા. સંપત્તિ સારા પ્રમાણમાં હોવા છતાં તેનામાં આડંબરને કે અભિમાનને લેશ નહોતે. આ ઉપરાંત સ્વભાવ સરલ અને ભદ્રિક હોવાથી ધર્મમાર્ગ જાણવાની જિજ્ઞાસા પણ હતી. જિનધર્મ સાથેના વધતા જતાં સંસર્ગથી સાગરદત્તમાં પરિવર્તન થવા લાગ્યું. તે તેની સાથે જિનમંદિરે જવા લાગ્યા અને વારં વાર રન સાધુઓના વ્યાખ્યાનને પણ લાભ લેવા લાગે.
વારંવારનું ઘર્ષણ શું નથી કરતું? કદરૂપ આકારના મોટા પત્થરને પણ નદીને જળપ્રવાહ ઘાટીલે અને નાજુક બનાવી ડે છે. જિનધામના પ્રતિદિનના પરિચય અને ચર્ચાથી તેમજ સદુગુરુઓના સમાગમથી સાગરદત્તના જીવનમાં અદૂભૂત પલટ થયે. તેને અહિંસાના ઉત્કૃષ્ટ મર્મનું ભાન થયું અને સાથોસાથ જૈન મુનિઓની નિઃસ્પૃહતા, તપસ્વીતા, વૈરાગ્યમયતા અને કડક
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #63
--------------------------------------------------------------------------
________________
૩૨
* [ શ્રી મુનિસુવ્રતસ્વામી ચરિત્ર આચારપાલન આદિ જે તેને પોતાના શિવપૂજારીઓ અને જૈન મુનિઓ વચ્ચે આકાશ-પાતાળ જેટલું અંતર જણાવા લાગ્યું. આમ્રરસ કોને પ્રિય ન બને? એક વખત જિન ધર્મ શ્રેણી સાથે ધર્મદેશના શ્રવણાર્થે જતાં ગૃહસ્થચિત દાનાદિ ધર્મના ઉપદેશ બાદ સાગરદત્ત જિનબિંબ અને જિનચૈત્યના અગણિત ફળપ્રાપ્તિને ઉપદેશ સાંભળે. મુનિપ્રવરે જણાવ્યું કે–“ને રિઝ ” જે પ્રાણ રાગ, દ્વેષ અને મહાદિ ઉત્કટ શત્રુઓને જીતનાર તીર્થંકર પરમાત્માનું જિનચૈત્ય બંધાવે છે તે પ્રાણી પરભવમાં સહેલાઈથી ધર્મ પ્રાપ્ત કરી શકે છે અને પરંપરાએ પરમપદને પણ પ્રાપ્ત કરી શકે છે ઈત્યાદિ.
આ રમ્ય ઉપદેશ સાગરદત્તના કુમળા હૃદયમાં આરપાર ઊતરી ગયે. તેના હદયમાં પિતાની સંપત્તિને જિનાયતન બનાવને સાર્થક કરવાની ભાવના રફુરી. તેણે પિતાને મનેભાવ જિનધામને જણાવ્યું.મિત્રજિનધમે તેના પવિત્ર વિચારને પૂર્ણ અનુમોદન આપ્યું. પછી તેણે જિનચૈત્ય બંધાવ્યું અને એક સુવર્ણ મય જિનબિંબ તૈયાર કરાવી તેની સુસાધુદ્વારા પ્રતિષ્ઠા પણ કરાવી.
એકદા શિશિર ઋતુ આવી પહોંચતા શિવાયતનના પૂજારીએ પૂજનોત્સવ આરંભે અને તે નિમિત્તે સાગરદત્ત શ્રેણીને આમંત્રણ આપ્યું. સાગરદત્ત જિનધર્મના તોથી વાસિત થયો હતું, તેને જૈનધર્મ પ્રત્યે ગુણાનુરાગ હતું છતાં પણ તે પિતાને કુળધર્મ-શિવમાર્ગ ત્યજી શકી ન હતે. નિયત સમયે તે શિવમંદિરમાં ગયે. પૂજારીઓએ પૂજા માટે ઘણું વખતથી એકત્ર કરેલ ઘીના કુંભ (ઘડાએ) વેદિકા પાસે લાવવા શરૂ કર્યા. પણ આ શું? ઘણા દિવસથી એક જ સ્થળે પડી રહેલા ઘીના ઘડાઓની આસપાસ તેમજ નીચે ઘીમેલના ઝુંડના ઝુંડ જામી ગયા હતા. નિર્દય પૂજારીઓ તે ઘીમેલને દૂર કરવા ક્રૂર રીતે તેને મસળી મસળીને મારી નાખવા લાગ્યા. અહિંસાપ્રેમી બનેલ સાગરદત્તથી આ ન સહન થયું. તેણે પૂજારીઓ પાસે જઈ સપ્ત
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #64
--------------------------------------------------------------------------
________________
અાવધતીર્થની ઉત્પત્તિ ] *
૩૩
શબ્દમાં ઠપકો આપે અને એક પણ જીવની હિંસા ન થાય તેવી રીતે શાંતિપૂર્વક જયણાથી કાર્ય કરવા સૂચન કર્યું.
પૂજારીએ સાગરદત્ત પર વધતી જતી જૈન ધર્મની છાપથી અંતરમાં બળી રહ્યા હતા. તેઓને તેને જૈનધર્મ પરત્વેને અનુરાગ શલ્યની પેઠે ખટકતો હતો. તેઓ તેને પુનઃ શિવમાર્ગમાં સંપૂર્ણ રીત ખેંચી લાવવા માગતા હતા પણ તે કયારે શકય બને? પ્રેમથી કે તિરસ્કારથી? સૌજન્યરી સમજાવટથી કે આક્રોશભર્યા વચનો. થી? પ્રેમપૂર્વક કહેવાને બદલે તેમણે સ્વભાવસુલભ તિરસ્કારને રષભર્યો માગ ગ્રહણ કર્યો. સાગરદત્ત પોતે જ આ મંદિરને નિમતા છે એ વિચારને તેમજ સારાસાર યા હિતાહિતને ખ્યાલ કર્યા વગર પૂજારીઓએ તેની અતિશય નિર્ભત્સના કરી. શિવમાર્ગી મંદિરમાં સાગરદત્તની જૈનધર્મી આચરણ ને સહૃદયતા ત્યારે જ સહન થાય કે જયારે દરિયાવ દિલ હોય, પરંતુ સ્વાર્થના સાગરમાં અને અંધશ્રદ્ધામાં ડૂબેલા તેઓને તેનું ભાન કયાંથી હોય? પૂજારીઓએ આવેશને આવેશમાં સાગરદત્તને મંદિરની બહાર ચાલ્યા જવાને હુકમ કર્યો. સાગરદત્ત આ અસહ્ય વાણી સહન કરી શકે નહિ એટલે તે શૈવાચાર્ય પાસે ગયે પરંતુ તેણે પણ સાગરદત્તને ઉપાલંભ આપી પૂજારીઓના વર્તનની ઉપેક્ષા બતાવી, એટલે મનમાં અત્યંત દુભાયેલ સાગરદત્ત શીધ્ર સ્વગૃહે આવ્યું. આજના તિરસ્કરણીય પ્રસંગથી તે અત્યંત ખિન્ન બની ગયે. ગ્લાનિ અને વિવાદે તેના પર પિતાનું પ્રભુત્વ સ્થાપ્યું. તે વિચારવા લાગે કે-મારા બાપદાદાને કુળ પરંપરાથી ચાલ્યા આવતો શિવધર્મ સાચું હશે કે “અહિના જે ધર્મના સિદ્ધાંતવાળે અને સ્યાદ્વાદરૂપી અનેક અપૂર્વ તત્ત્વથી ઓપતે જૈન ધર્મ સત્ય હશે ?” આ પ્રમાણે સાગરદત્તે કેટલીય પળો ને ઘડીઓ વિચારમાં ને વિચા૨માં પસાર કરી પરંતુ તે એકે વસ્તુને નિર્ણય-નિશ્ચય કરી શકે નહિ. આવી રીતે સંશયિત મનવાળે સાગરદત્ત અપમાન
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #65
--------------------------------------------------------------------------
________________
૩૪
* [ શ્રી મુનિસુવ્રતસ્વામી ચરિત્ર
ને કારણે આત્ત ધ્યાન કરતા અલ્પ સમયમાં યમરાજના અતિથિ થયા. આપ્તધ્યાનના કારણથી તે તિયચયેાનિમાં ઉત્પન્ન થયા. ત્યાં પેાતાનું આયુ પૂર્ણ કરી અનેક વિધવિધ ભવામાં પરિભ્રમણ કર્યું. છેવટે પૂના પુણ્યસ'ચયના ચેાગે તે ભરુચ નગરના પ્રતાપી ને ધર્મ શ્રદ્ધાળુ જિતશત્રુ નામના પ્રતાપી અને સત્ત્વશાળી રાજાના પટ્ટઅશ્વ તરીકે ઉત્પન્ન થયા.
આ માજી જિનધમ શ્રેષ્ઠીને પૂજારીઓ સાથેના પ્રસંગના અને સાગરદત્તના અકાળ અવસાનના સમાચાર મળતાંતે અત્યંત દુ:ખી થયા. મિત્ર પ્રત્યેના સ્નેહથી તેની આંખ અશ્રુભીની થઈ ગઈ. તેને થયું કે હિતવી મિત્ર તરીકે મારે તેની અંતિમ પળે તેને આશ્વાસન દેવુ જોઇએ તેમજ તેની શુભ ગતિ થાય તેવી ધાર્મિક પ્રવૃત્તિ અને પ્રેરણા કરવી જોઈએ; પણ હવે કાંઈ ઉપાય રહ્યો ન હતા. જિનધર્માંના હૃદયમાં મિત્ર પ્રત્યેની ભાવના અપૂર્ણ રહી ગઈ હાવાનું શક્ય તા ખટકયા જ કર્યુ” પરન્તુ સંસારની વિચિત્રતા અને કમ પ્રકૃતિનું પ્રાબલ્ય સમજનાર જિનયમને અન્ય સામાન્ય માનવીની માફક ગ્લાનિ ઉત્પન્ન થવાનુ કે અત્યંત પશ્ચાત્તાપ કરવાનું કારણ ન હતું.
આ પ્રસગ પરથી ધડા લઇ તેણે પણ ક્ષણભંગુર દેહથી સધાય તેટલું કલ્યાણ સાધી લેવાના મક્કમ નિર્ણુય કર્યાં અને તેનું મન વિશેષ વૈરાગ્યવાસિત અન્યું. ચાગ્ય સમયે આયુ પૂ થતાં મૃત્યુ પામીને તે દેવલેાકવાસી થયા. ત્યાંથી ચ્યવી અનેક ભવમાં પરિભ્રમણ કરતાં તેના જીવ ચપાનગરીના સુશ્રેષ્ઠ નામના રાજવી થયા અને તે ભવમાં નંદન મુનિના સત્ક્રમાગમથી પ્રતિબેાધ પામી, ભાગવતી દીક્ષા સ્વીકારી વીશ સ્થાનકના આરાધનપૂર્વક તીથ કરનામગાત્ર ઉપાર્જન કર્યું. તે ભવમાં સમાધિપૂર્વક કાળધમ પામી તે પ્રાણત દેવલાકમાં ઉપયા અને દેવાયુ પૂર્ણ કરી ત્યાંથી ચ્યવી રાજગૃહી નગરીમાં શ્રી મુનિસુવ્રતસ્વામી નામના વીશમા તીર્થંકર તરીકે તેના જીવ ઉત્પન્ન થયા.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #66
--------------------------------------------------------------------------
________________
શ્રી મુનિસુવ્રતસ્વામી ચરિત્ર,
V
ની
રા! મ૨ "
શરદન કે ,
ન મ ર
માં
શ્રી મુનિસુવ્રતસ્વામીના પૂર્વ ભવના મિત્ર સાગરદત્તના મહત્ત્વભર્યા જીવનપ્રસંગોનું ચિત્રદર્શન.
(૧) જિનમંદિરે દર્શન, (૨) ગુરુનું વ્યાખ્યાનશ્રવણ, (૩) શિવાલયે ગમન, (૪) પંચાઓએ કરેલ અપમાન, (૫) મૃત્યુ અને (૬) અશ્વ તરીકે જ-મ.
Page #67
--------------------------------------------------------------------------
________________
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #68
--------------------------------------------------------------------------
________________
અધાવબોધતીર્થની ઉત્પત્તિ ] »
34
કેવળજ્ઞાન-પ્રાપ્તિ બાદ શ્રી મુનિસુવ્રતસ્વામી પૃથ્વી પર પર્યટન કરી અનેક ભવ્ય અને પ્રતિબધવા લાગ્યા. એકદા તેમને પિતાના પૂર્વભવના મિત્ર (સાગરદત્તના જીવ ) સંબંધી વિચાર ર્યો અને દર્પણમાં જોતાં જ જેમ પ્રતિબિંબ દશ્યમાન થાય તેમ શ્રી મુનિસુવ્રતસ્વામીના કેવળજ્ઞાનરૂપી નિર્મળ આરીસામાં સાગરદત્તને જીવ જિતશત્રુ રાજાના પટ્ટઅશ્વ તરીકે નજરે ચડ્યો. વિશેષ વિચારતાં તેનું આયુષ્ય અતિ અલ્પ જણાયું. જિનધર્મને ભવમાં અપૂર્ણ રહી ગયેલ મિત્રભાવના પૂર્ણ કરવા તેઓ કટિબદ્ધ થયા. તીર્થંકર પરમાત્મા જગતભરના જીના નિષ્કારણ બંધુ છે, તેઓને વ્યવસાય જ લકે પર ઉપકાર કરી તેઓને સન્માર્ગે ચઢાવવાનો હોય છે તે તેઓ પોતાના પૂર્વ ભવના મિત્રના ઉદ્ધાર માટે આકર્ષાય તેમાં આશ્ચર્ય જ શું ? એક જ રાત્રિમાં સાઠ રોજન જેટલું દીર્ઘ વિહાર કરી તેઓ ભરૂચ નગરે આવી પહોંચ્યા. દેવોએ તે સ્થળે ભવ્ય સમવસરણની અપૂર્વ રચના કરી. જિતશત્રુ રાજાને શ્રી મુનિસુવ્રતસ્વામીના આગમનના સમાચાર મળતાં તે પણ પોતાના પટ્ટઅશ્વ પર આરૂઢ થઈ, સમગ્ર રાજસાહ્યબી અને આડંબરપૂર્વક પ્રભુને વંદન કરવા આવ્યે. સમગ્ર પૂરજને પણ પરમાત્માની દેશનાને લાભ લેવા આવી પહોંચ્યા.
પરમાત્માનું સમવસરણ એટલે જાતિવૈર કે કલેશ-કંકાસને સંપૂર્ણ નાશ અને શાંતિનું અપૂર્વ સામ્રાજ્ય તે સમવસરણમાં દેવે અને માન આવતાં એટલું જ નહિં પણ તિર્યંચ પશુ કે પક્ષીગણ પણ દેશનાનો લાભ લેતા અને આશ્ચર્યની વાત તે એ હતી કે પશુને મનુષ્ય સૌ પોતપોતાની ભાષામાં પરમાત્માની દેશનાને સમજી શકતા. વેર કે વિરોધને એક અંશ માત્ર પણ ત્યાં અસ્તિત્વ ન ધરાવતે. મૃગ અને સિંહ, સર્પ અને નેળિયે, માજર અને ઉંદર, શ્વાન અને પારાપત ઈત્યાદિ જાતિવેરવાળા પ્રાણીઓ પણ એક જ સ્થાને એકી સાથે બેસી શાંતચિત્તથી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #69
--------------------------------------------------------------------------
________________
* [ શ્રી મુનિસુવ્રતસ્વામી ચરિત્ર
પ્રભુની વાણુરૂપ અમૃતધારાનું આસ્વાદન કરતા. આ ગ્રંથમાં આપવામાં આવેલ તે સંબંધીનું ચિત્ર આ વસ્તુને આપણી નજર સમક્ષ તાદસ્ય કરે છે. આવા અતિશયને કારણે જ તીર્થંકર પરમાત્મા વિશ્વની વિરલ વિભૂતિ અને તારણહાર મનાય છે.
સમવસરણમાં સૌએ પોતપોતાને ઉચિત સ્થાને જગ્યા લીધી એટલે પરમાત્માએ દેશના પ્રારંભ કર્યો. પર્વતના શિખર પર રહેલ અખંડ ઝરામાંથી જેમ નિર્મળ વારિ–ધોધ વહ્યા જ કરે તેમ પરમાત્માના વૈરાગ્યા હદયમાંથી વૈરાગ્ય–ભાવનાનો ધંધ વહેવા લાગ્યો. જેમ શ્રેષ્ઠ સુભટ પિતાના એક પછી એક ચઢિયાતા શોનો ઉપયોગ કરે તેમ પરમાત્માએ એક પછી એક વિશિષ્ટ સરલ વાકય-રચનાથી મોહરાજાને નાશ કરનારી દેશના આપવા માંડી. સમસ્ત પર્ષદા ચિત્રમાં આળેખાયેલ હોય તેમ સ્તભિત બની એકચિત્ત શ્રવણ કરવા લાગી. પરમાત્માએ પ્રારંભિક દેશના બાદ શ્રી જિનમંદિરની મહત્તા, તેના નિર્માપણુથી થતે અપૂર્વ લાભ વિગેરે હકીકત જણાવતાં અત્યાર સુધી લયલીન બની દેશના સાંભળતાં પટ્ટ અશ્વના કાન ચમક્યા. “જિનમંદિર અને તેનું નિર્માપણ” એ શબ્દો તેના હૃદયમાં આરપાર ઊતરી ગયા. તે શબ્દોને વિશેષ ને વિશેષ વિચાર કરતાં તેને જાતિસ્મરણ જ્ઞાન થઈ આવ્યું અને તેને પરિણામે પિતાને સાગરદત્તને પૂર્વભવ સ્મરણપથમાં તરી આવ્યો. તેણે વિચાર્યું કે-“તે ભવમાં જિનમંદિર તે કરાવ્યું પણ સંશય-ભાવને કારણે તેની પૂર્ણ ફળ-પ્રાપ્તિ થઈ શકી નહિ અને તિયોનિમાં પરિભ્રમણ કરવું પડયું પરંતુ હવે સાક્ષાત જિનેશ્વર ભગવંત જ મળ્યા છે તે મારે શા માટે જીવન સાર્થક ન કરી લેવું?” આવી વિચારધારાએ આરૂઢ થયેલ અશ્વ ઉષારવ કરવા લાગે, તેના સમગ્ર અવયવ ઉલ્લાસ પામ્યા, ને વિકસિત બન્યા અને કણે ચિત્રવિચિત્ર રીતે ઊંચા-નીચા થવા લાગ્યા. પિતાને હર્ષ જણાવવા તે પિતાની ખુરના અગ્રભાગથી જમીન
ખણવા લાગે અને મુખ આગળના બે ચરણે સુધી નમાવી વારંવાર Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #70
--------------------------------------------------------------------------
________________
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
COXH
a
JOYA
னாடி
.s
શ્રી મુનિસુવ્રતસ્વામીની દેશના સાંભળી જિતરાત્રુ રાખના અશ્વને થયેલ નતિસ્મરણજ્ઞાન, થાણા દેરાસરમાં આ સમવસરણનું' કોતરકામ આકર્ષક બન્યુ છે,
110
GEDUSANE
R
Page #71
--------------------------------------------------------------------------
________________
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #72
--------------------------------------------------------------------------
________________
અધાવબોધતીર્થની ઉત્પત્તિ ] :
૩૭
નમસ્કાર કરવા લાગ્યો. આ દ્રશ્ય જોઈ સમગ્ર પર્ષદા આશ્ચર્યાન્વિત બની ગઈ. તેવામાં જાણે હર્ષને અતિરેક થયો હોય તેમ અશ્વ તીર્થકર ભગવંત સમક્ષ આવવા ચાલ્યો અને શ્રી મુનિસુવ્રતસ્વામીને ત્રણ વાર પ્રદક્ષિણા આપી તેમની સમક્ષ નત મસ્તકે ઊભો રહ્યો.
- અશ્વિની આવી બધી ચેષ્ટાઓ જોઈ આશ્ચર્ય—સાગરમાં ડૂબેલા જિતશત્રુ રાજાએ પ્રભુને તેનું કારણ પૂછ્યું એટલે પરમાત્માએ તેને પૂર્વ વૃત્તાંત કહી સંભળાવ્યો અને વિશેષમાં જણવ્યું કે-“પૂર્વભવના મિત્રસ્નેહથી આકર્ષાઈ હું અત્રે તેના પ્રતિબંધાર્થે આવેલ છું અને તેનું આયુષ્ય પણ હવે અતિ અલ્પ છે.”
જિતશત્રુ રાજાએ તેને તરત જ પોતાના આધિપત્યમાંથી મુક્ત કર્યો. અવે પણ પરમાત્મા પાસે અણશણ સ્વીકાર્યું અને આત્મભાવમાં લીન થયો. પંદર દિવસ પર્વત શુભ ધ્યાનમાં રક્ત રહી પ્રાંતે તે અશ્વ કાળધર્મ પામીને આઠમા સહસાર નામના દેવલોકમાં દેવપણે ઉત્પન્ન થયે. દેવ થયા પછી પિતાને પૂર્વ ભવ વિચારતાં અવધિજ્ઞાન દ્વારા અશ્વના ભવમાં ઉપકારી બનેલ પરમાત્મા પાસે આવ્યા અને વિણા, વેણુ અને મૃદંગ વિગેરેના ભવ્ય ઠાઠપૂર્વક ભક્તિપુરસ્સર નૃત્ય કર્યું અને પછી પરમાત્માની શ્રદ્ધાન્વિત વિરે સ્તુતિ કરી. જે સ્થાને શ્રી મુનિસુવ્રતસ્વામીએ અશ્વને પ્રતિબંધ પમાડ્યો તે સ્થાન અશ્વાવબોધ તીર્થ તરીકે પ્રખ્યાતિ પામ્યું અને તે જ સ્થળે સિંહલદ્વીપની રાજકુમારી સુદર્શનાએ દેવવિમાન સરખું શકુનિકાવિહાર નામનું દેવાલય બંધાવ્યું. આ રાજકુમારી સુદર્શના કોણ? અને તેણે શા કારણથી આ ભવ્ય દેવમંદિર બંધાવ્યું તેના સ્પષ્ટીકરણ માટે આપણે આ ચરિત્ર-પ્રવાહમાં આગળ વધીએ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #73
--------------------------------------------------------------------------
________________
પ્રકરણુ ચાક્ષુ' રાજકુમારી સુદર્શના
ચાલુ ચાવીશીના આદ્ય તીથ"કર શ્રી ઋષભદેવ પરત્વેની નમિ તેમજ વિનમિની અત્યંત ઉલ્લાસપૂર્વકની ભક્તિથી રંજિત થયેલ ધરણેન્દ્રે તે બંનેને વૈતાઢ્ય પર્વતની ઉત્તર તથા દક્ષિણ શ્રેણીનું સામ્રાજ્ય ૪૮૦૦૦ પાòસિદ્ધ વિદ્યા સાથે આપ્યું હતું. બંનેએ પાતપાતાના ભૂપ્રદેશમાં ઇંદ્રાપૂરીની સ્પર્ધા કરે તેવી ઉત્તરશ્રેણીમાં ૬૦ ને દક્ષિણશ્રેણીમાં ૫૦ નગરી વસાવી અને તેના ચિરકાળ પન્ત ભાગવટા કર્યાં. પ્રાંતે તે પતિતાધ્ધારક સિદ્ધાચળ ઉપર મા‚ ગયા. આ જ વૈતાઢ્ય પર્વતની દક્ષિણ શ્રેણીમાં ગગનવલ્લભ નામનું અતિશય રમણીય અને નૈસર્ગિક સુંદરતાવાળુ મુખ્ય નગર હતું. તે નગરમાં અમિતગતિ નામના વિદ્યાધર રાજા અત્યત નિપુણતાથી રાજ્ય કરતા હતા. શ્રેષ્ઠ રાજવી તરીકેના સમગ્ર ગુણાથી તે આપતા હતા. તેને દેવાંગનાઓને પણ પરાભવ પમાડે તેવી જયસુંદરી નામની શીલશગારયુક્ત તેમજ ધર્માચરણી પટ્ટરાણી હતી. તેની સાથે વિલાસસુખ માણતાં તેઓને વિજયા નામની પુત્રીની પ્રાપ્તિ થઇ.
એક ખેાળામાંથી બીજા ખેાળામાં ખેલતી વિજયા ક્રમેક્રમે ચ'દ્રષિ'ખની માફક વૃદ્ધિ પામવા લાગી. ક્રમશઃ તે માનવીના મનને હરણ કરનાર યૌવન પામી. યુવાવસ્થાને કારણે તેના ઘાટીલા પ્રત્યેક ગાત્રા જાણે અનંગના અસ્રા હોય તેવી રીતે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #74
--------------------------------------------------------------------------
________________
શ્રી મુનિસુવ્રતસ્વામી ચરિત્ર.
I
!
સપહત્યા
ઉપર : વિજયા શ્રી ઋષભ જિનપ્રાસાદમાં થતા નાટારંભ નીહાળે છે. મધ્યમાં : રત્નસંચય નગરની શાંતિજિનપ્રાસાદ.
- સાધ્વી સંધને વહોરાવેલ આહાર. નીચે : વિજયાએ કરેલ સર્પ હત્યા.
Page #75
--------------------------------------------------------------------------
________________
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #76
--------------------------------------------------------------------------
________________
રાજકુમારી સુદર્શન ] *
૩૯ શોભી રહ્યા. ઉપરાંત તેની મધ-ઝરતી વાણી અને કેકિલ જે પ્રિય કંઠ સો કેઈના આકર્ષણનું કારણ બન્યું. તે પિતાની સુંદરતાને અંગે પરજનને અતિશય ચિત્તાકર્ષક હેવાથી, અનંગ પિતે દેહ રહિત હોવાથી પોતાના પ્રતિનિધિ તરીકે તેણે વિજયાને પૃથ્વી પીઠ પર એકલી હોય તેમ જણાવા લાગ્યું.
વિજ્યાને સંસ્કારી અને ધર્મશ્રદ્ધાળુ બનાવવા માટે રાજદંપતીએ પૂરેપૂરી મહેનત લીધી અને વિચક્ષણ રાજગુરુના હાથ નીચે રાજપુત્રી વિજયાએ પણ આવશ્યક વ્યવહારુ જ્ઞાન ઉપરાંત
જ્યોતિષ શાસ્ત્ર, અંક શાસ્ત્ર, ધનુષવિદ્યા તથા શકુન શાસ્ત્ર વિગેરેમાં સારી પ્રવીણતા પ્રાપ્ત કરી. વિદ્યાધર અમિતગતિ અને પટ્ટરાણી જયસુંદરી પોતાની દુહિતાની વિચક્ષણતા અને સાથોસાથ મિષ્ટ ને મિલનસાર સ્વભાવ નજરે નિહાળી મનમાં અત્યંત પ્રમોદ પામ્યા.
એકદા વિજયા પોતાના સખીવૃંદ સાથે નિર્દોષ ક્રિીડાથે પર્વતની ઉત્તરશ્રેણી તરફ જવા લાગી. તેમનું ધ્યેય સુરમ્ય નગરી તરફ જવાનું હતું. ધીમે ધીમે ગતિ કરતા તેઓ સર્વ આગળ વધી રહ્યા છે તેવામાં રસ્તામાં કુકટ જાતિને સર્પ આડા ઊતર્યો. સપને જોતાં જ વિજયાને રોષ ઉદ્ભવ્યો. તે વિચારવા લાગી કે-“સર્ષના દર્શનથી અપશુકન થયા છે. અપશુકનને અંગે વિપરીત બનાવ ન બને તે માટે અપશુકનને નિષ્ફળ બનાવવાનો તેણે નિરધાર કર્યો. પણ તે બને કયારે? જે તે સર્પને મારી નાખવામાં આવે તે જ : આ અપશુકન નિષ્ફળ બને એવી કલ્પના તેના મનમાં ઉદ્દભવી. મનને તરંગ અટલા વેગથી ગતિ કરી રહ્યો હતો કે તે સમયે બીજા કેઈ પણ વિચારને અવકાશ નહોતે. રાષભર્યા વદને તેણે તરત જ ધનુષ્ય બાણ તૈયાર કર્યું અને તેના સખીવૃંદમાંથી આવી કોઈ તેનો હાથ પકડે તે પહેલાં તે લક્ષ્ય સાધેલા તીરે સર્ષના પ્રાણ હરી લીધા. સખીઓની
ત્યારપછીની સમજાવટ અરણ્યરુદન સમાન નિષ્ફળ નીવડી. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #77
--------------------------------------------------------------------------
________________
* [ શ્રી મુનિસુવ્રતસ્વામી ચરિત્ર
આગળ ચાલતાં હિમાલયના હિમાચ્છાદિત નાના શિખર જેવુ' શ્વેત અને દેદીપ્યાન એક જિનમંદિર રત્નસંચય નામના નગરમાં તેઓ સર્વની નજરે પડયું. આ જિનપ્રાસાદ શ્રી શાંતિનાથ જિનેશ્વરના હતા અને વિદ્યાધર રાજવી સુવેગ ત્યાં પ્રતિદિન ભક્તિભાવપૂર્વક પૂજા, અર્ચી તથા આંગી કરતા. આજે પણ સુવેગે ઉત્કંઠાપૂર્વક અત્યંત શૈાભામય આંગી રચી હતી, વિજયા ઉત્કંઠાપૂર્વક પાતાના સખીજન સહિત ત્યાં આવી પહેાંચી અને શાંતરસથી ભરપૂર જિનમૂત્તિના દર્શન કરતાં જ તેને આત્મા ઉલ્લાસ પામ્યા. આંગી અને તેની વિધવિધ કળા સંબંધી વિચારણા કરતાં તેની ભાવવૃદ્ધિ થઇ અને પરમાત્માના એક માત્ર ક્રેનમાં જ લયલોન મનતાં તેનાં રામેામ વિકસ્વર થઈ ગયા. એ પરિણામની વધતી જતી ધારામાં ત્યાં ને ત્યાં જ તેણે સમકિત ઉપાજ્યું –એધિબીજની પ્રાપ્તિ કરી.
૪૦
સ્થિરચિત્તે પ્રભુ-પ્રાર્થના કર્યાં બાદ વિજયા પેાતાના પરિવાર સહિત આગળ ચાલી તેવામાં નાના સાધ્વીસ ધ તેની નજરે પડ્યો. સાધ્વીઓના મુખ પરની રેખાઓથી તે જાણી શકી કે આ શ્રમણીઓ થાકી ગયેલ છે અને લાંખા વિહારને અંતે તેને હવે આહાર-ગેાચરી કરવાના સમચ થયા છે. તે જાણતી હતી કે સત્પાત્રને દીધેલું દાન અનંત પુણ્યરાશિ પ્રાપ્ત કરાવે છે. તેમાં પણ માથી શ્રાંત થયેલ મુનિજનને આહાર આપવાથી અત્યંત લાભ થાય છે. તેથી તરત જ વિજયા તેની સમીપે ગઇ અને સુખશાતા પૂછવાપૂર્વક એક ગાઢ ઘટાવાળા વૃક્ષ નીચે આરામ કરવા તેઓને સૂચન કર્યુ. બાદ પેાતાની પાસેના શંખલ(ભાતા) માંથી તેણે સૂતે નિર્દોષ આહાર સાધ્વીઓને શક્તિપુરસ્કર વહેારાબ્યા અને મનની પ્રસન્નતાપૂર્વક પ્રણામ કર્યાં. ખાદ વૈયાવચ્ચે-શુશ્રુષા કરવાપૂર્વક તેમના થાક દૂર કર્યાં. પુણ્ય-પ્રાપ્તિના ઉત્તમ નિમિત્તોમાં પણ જ્ઞાનીપુરુષાએ સાધુજનની વૈયાવચ્ચને જ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #78
--------------------------------------------------------------------------
________________
રાજકુમારી સુના ]
શ્રેષ્ઠ ગણી છે. વૈયાવચ્ચના ગુણુ અપ્રતિપાતી કહ્યો છે. શાસ્ત્રગ્રંથામાં કહ્યુ પણ છે કે
*
पडिभग्गस्स मयस्स व, नासइ चरणं सुयं अगुणणाए । न हु वैयावञ्चकयं, सुहोदयं नासए कम्मम् ॥ १ ॥
‘ચારિત્રના પરિણામથી પતિત થવાથી-ભ્રષ્ટ થવાથી અથવા યમદેવના અતિથિ બનવાથી ચારિત્ર નાશ પામે છે, વળી અધ્યયન ન કરવાથી, પુનરાવર્ત્તન નહિં કરવાથી પઠિત શાસ્ત્રજ્ઞાન પણ નષ્ટ થઈ જાય છે; પરન્તુ સાધુજનની વૈયાવચ્ચ કરવાથી ઉત્પન્ન થયેલ શુભ ( પુણ્યાનુબંધી ) પુણ્ય ( ભાગવ્યા સિવાય) કદી પણ નાશ પામતુ નથી.’
આ જ વૈયાવચ્ચના પુણ્ય-પ્રાણ્યથી આદિ તીર્થંકર શ્રી ઋષભદેવના પુત્ર બાહુબલી પણ શ્રી ભરત ચક્રવત્તી' જેવા અજોડ પરાક્રમીથી પણ અજેય જ રહ્યા હતા. તેનાથી પણ વધારે ખળ પ્રાપ્ત કર્યું હતું.
સારી રીતે વૈયાવચ્ચ કરી વિજયા આગળ વધી તેવામાં તેના કણ પથ પર દિવ્ય નાદ સંભળાયા. ‘ અે શુ ? ’ એમ ગવેષણા કરતાં ઘેાડે દૂર શ્રી ઋષૠદેવના ભવ્ય જિનમંદિરમાંથી નૃત્યના તાલપૂર્વક સંગીતધ્વનિ આવતા જણાય. શીઘ્રગતિએ તે ત્યાં ગઈ. ત્યાં જતાં જ એક ભવ્ય અને હૃદયંગમ દૃશ્ય તેની નજરે પડયું.
ભગવાન શ્રી આદિનાથના આ ભવ્ય પ્રાસાદમાં ઇંદ્ર પેાતાની ઈંદ્રાણીઓ સહિત નાટારંભ કરી રહ્યા હતા. પરમાત્માની દ નીય આંગી રચવાપૂર્વક વિધવિધ રીતે ભવ્ય અનકરવામાં આવ્યુ હતુ. ઈંદ્ર વિધવિધ પ્રકારનાં નૃત્ય કયે જતા હતા અને સાનામાં સુગધની માફક અપ્સરા તે નૃત્યને ચિત્રવિચિત્ર અભિનય, હાવભાવ, સંગીત તથા તાલદ્વારા આપ આપી રહી હતી. ઈંદ્ર જાણે પરમાત્માની સાથે એકાંત વાર્તાલાપ કરતા હોય તેમ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #79
--------------------------------------------------------------------------
________________
* [ શ્રી મુનિસુવ્રતસ્વામી ચરિત્ર
નૃત્ય કરવામાં લયલીન બની ગયા હતા. અપ્સરાઓ પણ આનંદાવેશમાં પ્રભુના ગુણગ્રામ સિવાયનું અન્ય કર્તવ્ય ભૂલી ગઈ હતી.
- વિજ્યાએ આવું અપૂર્વ નૃત્ય કદી નીહાળ્યું નહોતું. તે પ્રાસાદમાં ઉચિત સ્થળે બેસી ગઈ અને એકાગ્રતાપૂર્વક નૃત્ય નીહાળવા લાગી. આવી રીતે અલ૫ સમય પસાર થયે તેવામાં એક અપ્સરાના ચરણમાંથી ઉછળીને નુપૂર (ઝાંઝર) વિજયાના ઉસંગમાં આવી પડયું. અપ્સરા તે પિતાના આનંદના અતિરેકમાં જ રક્ત હતી. તેને બહારની દુનિયામાં શું થઈ રહ્યું છે તેનું લેશ માત્ર ભાન ન હતું. વિજયા દિવ્ય નુપૂરને જોઈ ચમકી. વિકસિત કમળની સુવાસ જેઈને ભ્રમર તેના પ્રતિ લેભાય તેમ નુપૂરની દિવ્ય કાંતિ જોઈ વિજયાનું મન પણ લલચાયું. પારકી કરોડની મીલ્કતને ધૂળના ઢેફાં જેવી સમજનાર વ્યક્તિ તે કઈ વિરલ જ હેય. લોભે વિજયાના મન પર કાબૂ જમાવ્યા અને વિશેષ વિચાર કરવા ન રેકાતાં નુપૂર લઈને તે મંદિરમાંથી બહાર નીકળી ગઈ અને ઉતાવળી ઉતાવળી ગગનવલ્લભ નગરીના માર્ગે ચાલવા લાગી.
યોગ્ય સુખ–ભેગમાં સમય પસાર કરતાં તેને પિતાનું પૂર્વનું સર્ષઘાતનું કાર્ય સ્મૃતિપટમાં આવ્યું. તે કાર્ય તેને શલ્યની માફક ખૂંચતું હતું. તે કાર્યને માટે પશ્ચાત્તાપ કરવાને બદલે તે કાર્યની વિચારણા કરતાં કરતાં તે આર્તધ્યાનમાં રક્ત બની ગઈ. આd અને રૌદ્ર એ બંને ધ્યાન સંસારસમુદ્રમાં અધઃપાત કરાવનાર છે. આધ્યાનથી તિર્યંચગતિ અને રૌદ્રધ્યાનથી નરકગતિ પ્રાપ્ત થાય છે, આ સંબંધમાં શાસ્ત્રગ્રંથોમાં પણ કહ્યું છે કે
अट्टेण तिरियजोणी, रोहझाणेण गम्मए नरयं ।
પ્રાણીઓ આધ્યાનના કારણે તિર્યંચ યોનિમાં ઉત્પન્ન થાય છે જ્યારે રૈદ્રધ્યાનના પ્રસંગથી નરકની મહાયાતનાઓ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #80
--------------------------------------------------------------------------
________________
રાજકુમારી સુદર્શના] *
૪૩ વેઠવી પડે છે. ધર્મધ્યાનવડે પ્રાણુઓ દેવલોકમાં જાય છે અને શુકલધ્યાનના આલંબનથી શિવગતિ–મોક્ષ પ્રાપ્ત કરે છે.
વિદ્યાધરી વિજયા પણ આધ્યાનની ધારાએ આરૂઢ થઈ ગઈ અને ત્યારપછી અલ્પ સમયમાં જ મૃત્યુ પામતાં ભરુચનગરના કરંટ નામના વિશાળ ઉદ્યાનમાં ગાઢ અને વિસ્તૃત છાયાવાળા વડવૃક્ષ પર સમળાપણે ઉત્પન્ન થઈ. આર્તધ્યાન માત્રના પ્રસંગથી જીવ કેટલું હારી જાય છે તે માટે વિજયાને દાખલે ખરેખર વિચારણીય છે.
વિશાળ વટવૃક્ષ અસંખ્ય પંખીગણનું આશ્રયસ્થાન હતું. દિવસભર પૃથ્વી પર પરિભ્રમણ કરી, ચારે ચરી, પંખીસમૂહ સંધ્યા સમયે પાછે પિતાને આશ્રયસ્થાને આવી જતે અને પિતાના વહાલા બચ્ચાઓને ગાદમાં લઈ રાત્રિ વ્યતીત કરતે. પ્રાતઃકાળનો સમય થતાં જ વિધવિધ કલરવથી વિશાળ વટવૃક્ષ ગાજી ઊઠતું. આ વટવૃક્ષની વિશાળ ને દીઘ શાખામાં સમળીએ પિતાને માળો બાંધ્યો હતો. તે પણ અન્ય પંખીઓની માફક પિતાનું લક્ષ્ય લાવી પોતાની ઉદરપૃતિ કરતી. આ પ્રમાણે કેટલાક સમય પસાર થયે તેવામાં તે ગર્ભિણું બની. યોગ્ય સમય આવતાં તેને પ્રસૂતિની પીડા થવા લાગી. દુસહ્ય પીડા સહન કર્યા બાદ તેણે બે બચ્ચાંને જન્મ આપે
પ્રસૂતિની પીડા દૂર થઈ કે ઉદરપૂતિને પ્રશ્ન સામો આવીને ખડો થઈ ગયો. તેને પતિ તેના પ્રત્યે બેદરકાર બનીને કયાંય ચાલ્યા ગયા હતે. ખરેખર સ્ત્રીઓ જન્મથી આરંભી મરણું પર્યત પરાધીન જ હોય છે. કેવી રીતે ભક્ષ્ય લાવવું અને કયાંથી લાવવું? તે સંબંધે સમળી વિચાર કરે છે તેવામાં તે પ્રચંડ વંટેળીઓ પ્રગટ્યો. સમગ્ર દિશાઓ ધૂળથી પૂરાઈ ગઈ અને નિમેષ માત્રમાં જ આકાશ મેઘમાળાથી વ્યાપ્ત થઈ ગયું. વિજળીને ચમકાર થવા લાગ્યો અને રાવણ હસ્તીના નાદને જાણે
પડઘે પાડતે હેય તેમ મેવ ગજરવ કરવા લાગ્યો. જોતShree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #81
--------------------------------------------------------------------------
________________
* [ શ્રી મુનિસુવ્રતસ્વામી ચરિત્ર
જેતામાં મુશળધાર વૃષ્ટિ શરૂ થઈ ગઈ અને સમળીની આહારની ઈચ્છા મનમાં ને મનમાં જ સમાઈ ગઈ. “આજ વૃષ્ટિ બંધ થશે, કાળ બંધ થશે”—એમ વિચાર કરતાં કરતાં સાત દિવસ વ્યતીત થઈ ગયા. મહાકટે સમળીએ સાત દિવસે પસાર કર્યા. એક દિવસની ક્ષુધા સહન ન થાય ત્યાં સાત દિવસની તે વાત જ શી કરવી? અને તેમાં પણ પ્રસૂતિ પછીની સુધાની પીડા તે અસહ્ય હોય છે, પરંતુ પરાધીન સ્થિતિમાં અને તેમાં પણ તિયચપણમાં પ્રાણી શું કરી શકે ? આવી રીતે દુઃખમય સાત દિવસ પસાર કર્યો તેવામાં ભાગ્યયોગે વૃષ્ટિ બંધ થઈ અને આકાશ સ્વરછ બની ગયું ત્યારે સમળીએ ભક્ષણાર્થે આહાર લેવા જવાની તૈયારી કરી, પણ અશક્ત શરીર હજી આનાકાની કરતું હતું. તેને મદદગાર સ્વામી પણ અન્યત્ર ચાલ્યા ગયે હતે. છેવટ સમગ્ર બળ એકઠું કરીને તે સમળી ગામના લૈરછ પાડા તરફ, જ્યાં માંસ અને લીલા હાડકાં પડયા રહેતાં ત્યાં, ઊડીને ગઈ.
સ્લેચ્છના પાડામાં સમળી ગઈ તે ખરી પરંતુ ત્યાં જઈને જુએ છે તે માટા ગીધ પક્ષીઓ રુધિર ને માંસથી વ્યાપ્ત હાડકાંમાંથી માંસ લઈને આમતેમ ઊડતા ને મેજ કરતાં માલૂમ પડ્યા. આ મેટા જૂથની વચ્ચે પાડામાં પ્રવેશ કરવો પણ મુશ્કેલ હતું છતાં મહામહેનતે સમળીએ તે પાડામાં પ્રવેશ કર્યો અને પોતાના ભક્ષણાથે એક માંસથી ખરડાયેલું હાડકું ચાંચમાં ઉપાડી આકાશમાં ઉડ્ડયન કર્યું. પણ આ શું? સમળીને હાડકાને કકડો લઈને ઊડતી જોઈ પાડાને માલેક મલેચ્છ ક્રોધાન્વિત થઈ ગયો અને હજી તે સમળી ઊડીને છેડે દૂર જ ગઈ હશે તેવામાં કર્ણ પર્યત પિતાનું ધનુષ્ય ખેંચી તીક્ષણ બાણ તેની તરફ ફેકયું અને સડસડાટ કરતું તે તીર સમળીના હૃદયપ્રદેશમાં લાગ્યું.
તીણ બાણ લાગતાંની સાથે જ સમળી વેદના વ્યાપ્ત થઈ– ને પૃથ્વી પર ઢળી પડી. અસહ્ય વેદના કયારે પિતાને જીવ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #82
--------------------------------------------------------------------------
________________
રાજકુમારી સુદર્શના ] લેશે તેને પણ તે નિર્ણય કરી શકી નહિ. ઊડવાની લેશ માત્ર પણ શક્તિ ન રહી, છતાં પોતાના બચ્ચાં પ્રત્યે પ્રેમ તેને આકષી રહ્યો હતે. મહામહેનતે અને મુશ્કેલીએ જરા જરા ઊડતી અને ચાલતી સમળી છેવટે જ્યાં પોતાના બચ્ચાંઓ આ કંદ અને વિલાપ કરી રહ્યા હતા ત્યાં વડવૃક્ષ નીચે આવી પહોંચી. વડવૃક્ષ પર ચઢીને પિતાનાં બચ્ચાંઓને ગોદમાં લેવા જેટલી તાકાત પણ હવે તેનામાં રહી નહોતી. બચ્ચાંઓ પ્રતિના પ્રેમના આકર્ષણથી તે વડવૃક્ષ પરના પિતાના માળા તરફ વારંવાર જોતી અને બચ્ચાંઓ પણ પિતાની માતાની અસહ્ય સ્થિતિ ની ડાળી આક્રંદ કરતાં. તેઓ બંનેની નિરાધાર ને શકિતહીન સ્થિતિ એક બીજાના મેળાપમાં અશક્ત નીવડી. સમળી વડવૃક્ષના મૂળ પાસે જમીન પર જ એક અહેરાત્રિ પર્યન્ત પડી રહી, પરંતુ જેમ રાત્રિ પછી દિવસ, અંધકાર પછી પ્રકાશ અને અતિશય દુઃખ પછી સુખને ઉદય થાય છે તેમ સમળીના સંબંધમાં પણ બન્યું.
ભાગ્યયોગે ત્યાં બે મુનિવરે આવી ચઢ્યા. પ્રશાંત મુખમુદ્રા અને ભવ્ય લલાટથી તેઓ પ્રતાપી જણાતા હતા. તેઓ બંનેની નજરે પીડિત સમળી ચઢી. સર્વ જીવ પ્રત્યે કરુણાભાવવાળા તેઓ તેને શાતા ઉપજાવવા માટે તેની નજીક આવી પહોંચ્યા, અને કહ્યું કે-“હે ભદ્ર! ભય પામીશ નહિ. તારી આવી સ્થિતિને શક ન કરીશ. આ ભયંકર ભદધિમાં આવી વિચિત્ર ઘટમાળ ચાલ્યા જ કરે છે. નરકગતિનાં સાંભછતાં પણ કમકમાટી ઉપજાવે તેવા તેમજ અન્ય દુઃખ પાસે તારું દુઃખ કશી ગણત્રીમાં નથી, માટે અનેક જન્મોમાં દુઃખ આપનાર ક્રોધ, માન,માયા અને ભરૂપ ચાર કષાયને તારે ત્યાગ કર. તું મને વિષે એકાગ્ર મનવાળી થા અને આવી પડેલ દુઃખને તું શાંતિપૂર્વક સહન કર. જે અમે તને હિતકર વાણી સંભળાવીએ છીએ તેનું તું એકાગ્રતાપૂર્વક શ્રવણ કર.”
આ પ્રમાણે કહી મહામુનિઓએ તેના કર્ણ સમીપે અવમુખ લઈ જઈ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
કાયા , અને
તે કરી
છે. નરકગતિ
દુખ
www.umaragyanbhandar.com
Page #83
--------------------------------------------------------------------------
________________
* [શ્રી મુનિસુવ્રતસ્વામી ચરિત્ર અરિહંત, સિદ્ધ, સાધુ અને જૈન ધર્મનું શરણ કરાવ્યું. પુનઃ કહ્યું કે-“અરિહંત પરમાત્માને એક વાર ભાવપૂર્વક કરેલ નમસ્કાર અનેક જન્મ અને જરાની પીડા રહિત બનાવે છે તે વારંવાર તેનું સ્મરણ શું ઈચ્છિત ન આપે ? માટે તે નમસ્કાર મહામંત્રનું એકચિત્તે શ્રવણ ને સ્મરણ કર. ચારે પ્રકારનાં આહારને ત્યાગ કર અને આહટ્ટદેહદૃને પણ પરિત્યાગ કર. ભલે તને તિર્યંચ ભવ પ્રાપ્ત થયેલ છે, પણ શુધ મનદ્વારા જે તું પરમાત્માનું એકાગ્રતાથી ધ્યાન ધરીશ તે આવતા ભવ માટે તારું તિર્યંચપણું વિનાશ પામશે. ચૌદ પૂર્વના સારરૂપ નવકાર મહામંત્રનું
સ્મરણ કર્યા કર. તે સર્વ સુખ આપવામાં શક્તિશાળી છે તે તને પણ તે શ્રેયસ્કર નીવડશે.”
આ પ્રમાણે મહામુનિનાં વૈરાગ્યમય અને અસરકારક વચન સાંભળી સમળીને બચ્ચાંઓ પ્રત્યેને મેહ નાશ પામે, ધર્મ પ્રત્યે શ્રદ્ધા ઉદ્ભવી અને તેના કર્ણ—રંધ્રમાં સંભળાવાતા નમસ્કાર મહામંત્રનું ચિંતવન કરી તેમાં જ લયલીન બની ગઈ. આવી રીતે ધર્મ શ્રવણ કરવામાં એકનિષ્ઠ બનવાથી તેને સર્વ દુઃખનું વિસ્મરણ થઈ ગયું અને ઉત્તમ ભાવનાપૂર્વક મૃત્યુ પામીને સિંહલદ્વીપના રાજવી ચંદ્રગુપ્તની પત્ની ચંદ્રલેખાની કુલીએ રાજપુત્રી તરીકે ઉત્પન્ન થઈ. ચંદ્રલેખાને આ પુત્રીરત્નની પ્રાપ્તિ કેવી રીતે અને કયા સંજોગોમાં થઈ તે આપણે જોઈએ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #84
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ પાંચમું
ચંદ્રલેખાની મનસિદ્ધિ જૈન કથાગ્રંથને વાચક સિંહલદ્વીપના નામથી ભાગ્યે જ અજાણ હશે. આ દ્વીપને વિષે લક્ષ્મીના સ્થાનરૂપ યથાર્થ અભિધાનવાળું શ્રી પુર નામનું એક નગર હતું, જ્યાં શત્રુસમૂહને દઈ દળી નાખનાર પ્રતાપી ચંદ્રગુપ્ત નામને રાજવી રાજ્ય કરતા હતા. રાજ્યનીતિ, રાજાની ત્રણ શક્તિ, યુદ્ધભૂત અને વિદ્વત્તામાં તે પૂરેપૂરે વિચક્ષણ હતું. તેનું પોતાનું હદય કેમળ હતું છતાં જેમ સિંહશિશુથી સર્વ જન ત્રાસ પામે તેમ તેના નામમાત્રથી શત્રુગણ ભયભીત બની જતો હતો. તેને ચંદ્રલેખા નામની સુંદરાકૃતિવાળી પટ્ટરાણી હતી. માત્ર તેના શરીર જ શીતળતા હતી એટલું જ નહિ પરંતુ તેની વાણીમાંથી પણ માધુર્ય જ કરત. ચંદ્રરેખા નામના એકત્વપણાથી તેની સ્પર્ધા કરતી પરન્ત અંતે તે તેમાં નિષ્ફળ જ નીવડતી કારણ કે ચંદ્રની રેખા વાંકી હોય છે જ્યારે ચંદ્રલેખામાં વકપણાને સદંતર અભાવ જ હતે અર્થાત તેણી સરલ સ્વભાવની હતી. ભેગવિલાસ માણતાં તેને એક પછી એક પરાક્રમશાળી સાત પુત્રો થયા. આ સંસારમાં ગમે તેટલી સુખપ્રાપ્તિ થાય છતાં કઈ પૂર્ણ સંતોષ પામ્યું છે? સ્ત્રાણ પવએ નિયમાનુસાર જેમ જેમ લાભ-સુખ પ્રાપ્ત થતું જાય તેમ તેમ લે-તૃષ્ણા
* આ સિંહલદ્વીપ તે હાલનું સીલન જ મનાય છે. રામ-રાવણના યુદ્ધ પછી આ હીપ વિશેષ પ્રખ્યાતિ પામ્યા. હિંદના દક્ષિણ કિનારે આ દીપ (બેટ) અાવેલ છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #85
--------------------------------------------------------------------------
________________
४८
* [ શ્રી મુનિસુવ્રત સ્વામી ચરિત્ર
વધતી જ જાય છે. ચંદ્રલેખાને પણ મનમાં જ એક એવી ઝંખના ઉદ્દભવી કે સાત પુત્રો તે થયા પણ મારે એક પુત્રી થાય તે મારું સંસારસુખ સંપૂર્ણ થયું મનાય. ખરેખર પિતાનું વાત્સલ્ય પુત્ર પ્રત્યે અને માતાનું વાત્સલ્ય પુત્રી પરત્વે વિશેષ હોય છે. પુત્ર કે પુત્રીની પ્રાપ્તિ તે કર્માધીન છે. તે બાબતમાં પામર માનવજાત તે પરવશ છે. આધુનિક સંસારમાં પણ આપણે કમની તે વિચિત્ર ઘટના જોઈ શકીએ છીએ. લાખ કે કરડેના માલિકને ત્યાં શેર માટીની (પુત્રની) તંગી હોય છે અને દરિદ્ર યા તે “કાલ શું ખાશું?” તેવી જાતના વિચારવાળા રંકને ત્યાં સંતાનોની પરંપરા હેય છે, કેઈને સંતાન પ્રાપ્તિ થાય તે પણ તે સંસ્કારવિહીન અને માતાપિતાને ઊલટી દુખસાગરમાં ધકેલનારી નિવડે છે. સરળ, સંસ્કારી અને ભક્તિમાન સંતાને તે ભાગ્યશાળી વિરલ પુરુ
ને જ સાંપડે છે. આ પરિસ્થિતિથી અજ્ઞાન ચંદ્રલેખા એક પુત્રી માટે ઝંખતી. એવી રીતે વિચારણા કરતી તે એકદા ઝરુખામાં બેઠી હતી તેવામાં કેના ટોળે ટોળા નજરાણું લઈને જતા અને પાછા કરતા તેની નજરે પડ્યા. તેને આ દશ્યથી કુતહળ ઉદભવ્યું અને તરત જ પિતાની દાસીને તેની તપાસ કરી આવવા કહ્યું.
વિચક્ષણ દાસી કમળાએ પૂરતી તપાસ કરી આવીને કહ્યું કે “આપણું નગરના શ્રેષ્ઠી ચંદ્રનો સામચંદ્ર નામનો પુત્ર ઘણું દ્રવ્ય ઉપાર્જન કરીને પરદેશથી આવ્યો છે. તેની વધામણી તરીકે અને તેની સાથે એક સ્ત્રીરત્ન આવેલ છે તેને નીહાળવા માટે લોકેને અવરજવર વિશેષ થાય છે. તે સ્ત્રીરત્ન તદ્દન મૂંગું જ રહે છે. કેઈ પણ પૂછે છે તે તેને પ્રત્યુત્તર આપતી નથી. યૂથથી ભ્રષ્ટ થયેલી મૃગલીની માફક તે ઉદાસીન જ રહે છે. તે અત્યંત સૌંદર્યશાળી હોવાથી લોકો તેને “સુંદરી” એવા નામથી સંબોધે છે.” આ વૃત્તાંત સાંભળી રાણીને વિશેષ કુતુહળ થયું અને તેણે દાસીને હકમ આપે કે-“કાલે સવારે રાજમહેલે સપરિવાર
ભોજન લેવા માટે ચંદ્ર શ્રેણીને નિમંત્રણ કરી આવ.” Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #86
--------------------------------------------------------------------------
________________
ચંદ્રલેખાની મનસિદ્ધિ ]
»
૪૯
નિયત સમયે ચંદ્ર શ્રેણી પોતાના પરિવાર યુક્ત “સુંદરી સાથે રાજમહેલે ભેજનાથે આવી પહોંચ્યો. ભેજનવિધિ પરિપૂર્ણ થયા બાદ ચંદ્રલેખાએ સુંદરીને એકાંતમાં લાવી તેના વૃત્તાંત સંબંધી પૃચ્છા કરી, પણ અત્યારસુધી સકારણ મૌન રહેલ સુંદરી એમ યે જવાબ આપે? રાણીએ વિશેષ દિલાસો આપતાં કહ્યું કે-“બહેન, મનમાં ને મનમાં દુઃખ સંગ્રહી રાખવાથી હદયભાર એ છે નહીં થાય. શિશિર ઋતુમાં હિમથી જેમ કમલિની દગ્ધ થઈ જાય તેમ આ નૂતન યુવાવસ્થામાં જ તું શા માટે સંતાપથી બળી રહી છે? તારું શરીર પણ દુર્બળ બની ગયું દેખાય છે. વિષાદે તારા મન પર પોતાનું સામ્રાજ્ય જમાવ્યું છે. તારું જે કંઈ ઈચ્છિત હોય તે મને જણાવ. હું તે તને સ્વાધીન કરીશ.”
રાણના આટલા આશ્વાસન બાદ અત્યાર સુધી સુંદરીની જકડાઈ ગયેલી છશે એટલે માત્ર જ પ્રત્યુત્તર આપે કે-“મારું નિંદિત ચરિત્ર સાંભળવાથી તમને શું ફાયદે થવાનું છે? પ્રેમમાં આસક્ત થયેલા છે વિરહરૂપી અગ્નિમાં દશ્ય થઈ જવાને કારણે અહીં જ દાવાનળને દુઃખને અનુભવ કરે છે.” આ પ્રમાણે કહી સુંદરીએ એક દુખગભિત નિઃસાસો મૂક્યો. સુંદરીની આવી સ્થિતિ નીહાળી ચંદ્રલેખાએ તેનું જીવનવૃત્તાંત પૂછવાને આગ્રહ પડતો મૂકો અને દિલસોજીભરી વાણુમાં કહ્યું કે “તું આજથી મારી નાની બહેન સદશ છે. તારે નિર્ભય અને નિઃશંક રીતે આ મારા રાજમહેલને ભગવટો કરે. આજથી તારે મારી પાસે જ રહેવું.” સુંદરીએ આ વાત માન્ય રાખી અને પ્રતિદિન પરસ્પરના વાર્તાવિદથી સુંદરીની ઉદાસીનતા પણ નષ્ટ થઈ ગઈ ધીમેધીમે તેઓ બંને વચ્ચે એ ગાઢ સ્નેહ બંધાઈ ગયે કે શરીરથી તેઓ ઉભય ભિન્ન હોવા છતાં એક મનવાળા હેય તેમ જણાતું હતું.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #87
--------------------------------------------------------------------------
________________
-
-
૫૦
* [ શ્રી મુનિસુવ્રતસ્વામી ચરિત્ર
એકદા સુંદરીએ ચંદ્રલેખાના આવાસમાં પ્રવેશ કરી જોયું તે ચંદ્રલેખા ઉદાસીન ચહેરે ચિંતાગ્રસ્ત સ્થિતિમાં બેઠી હતી. ચંદ્રલેખાને પુત્રી સંબંધી પૂર્વની ચિંતાએ પુનઃ કન્જામાં લીધી હતી. સુંદરીને આનું કારણ સમજાયું નહિ. તે ધીમે પગલે અંદર ગઈ અને પૂછયું: “બહેન ! આજે તમે શા વિચારમાં ગરકાવ બન્યા છે ? સદૈવ પ્રસન્ન તમારા મુખ પર આ વિષાદની રેખાઓ કયાંથી? શું તમારું કેઈએ અપમાન કર્યું છે કે તમારી આજ્ઞા ખંડિત થઈ છે?” પિતાના સ્નેહીજન પાસે વાત છુપાવવાથી શું ફાયદો? એમ વિચારા ચંદ્રલેખાએ સુંદરીને પ્રેમપૂર્વક જણાવ્યું કે-“બહેન! આજે મને અચાનક ચિંતા ઉદ્ભવી છે કે મારે સંપૂર્ણ સુખ છે, પુષ્કળ રાજસાહ્યબી છે, સાત પુત્ર પણ છે છતાં પણ એક પુત્રીના અભાવમાં મને આજે તે સર્વસુખ ન્યૂન-અલ્પ જણાય છે. આજે પુત્ર પ્રાપ્તિની મને ચિંતા ઉદ્દ્ભવી છે તેથી તેના નિવારણ માટે તું સુયોગ્ય પ્રયત્ન કર.” બાદ રાણીના વિશેષ આગ્રહથી સુંદરીએ શ્રી મુનિસુવ્રતસ્વામીની અધિષ્ઠાયક દેવી નરદત્તાની શુદ્ધ મને ઉપવાસપૂર્વક ઉપાસના કરી અને તે જ રાત્રિએ શાસનદેવીએ પ્રત્યક્ષ થઈ સુંદરીને જણાવ્યું કે-“ચંદ્રલેખાને પુત્રી થશે અને તેની નિશાની તરીકે આજ રાત્રે તેને સેનાની સમળી પિતાની ચાંચમાં પુષ્પહાર લઈ તેના કંઠમાં આરે પણ કરે છે તેવું સ્વપ્ન આવશે.”
શેષ રાત્રિ ધર્મધ્યાનમાં ગાળી સુંદરી પ્રાતઃકાળે ચંદ્રલેખા પાસે આવી અને સર્વ વ્યતિકર જણાવી કહ્યું કે “આજે રાત્રે સુવર્ણની સમળી ચાંચમાં વેત પુષ્પની માળા લઈ, રાત્રિના પ્રાંતભાગે તમે સુખનિદ્રામાં રક્ત હતા ત્યારે તમારા કંઠમાં તેણે તે માળા આરોપણ કરી એવા પ્રકારનું એક સ્વપ્ન તમને આવ્યું છે અને શાસનદેવીના કથન મુજબ તમને આ સ્વપ્નની ફળસિદ્ધિ
તરીકે પંદર દિવસમાં જ ગર્ભાધાન થશે.” ચંદ્રલેખાએ સુંદરીની Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #88
--------------------------------------------------------------------------
________________
-
--
-
--
--
---
-
-
---
-
-
-
-
-
ચંદ્રલેખાની મનસિદ્ધિ ] *
૫૧ કહેલી વાતમાં સંમતિ આપી હર્ષ પ્રદર્શિત કર્યો અને ત્યારથી પ્રારંભીને પિતાને વિશેષ સમય ધર્મકાર્યમાં વ્યતીત કરવા લાગી. સ્વાર્થસિદ્ધિ કેને સુખદાયક થતી નથી?
અમુક દિવસો પસાર થયા બાદ ચંદ્રલેખાને ગર્ભવૃદ્ધિના શુભ ચિને દેખાવા લાગ્યા. સુંદરીએ પ્રસંગે પ્રસંગે ધર્મોપદેશ શરૂ કર્યો અને તેનું મન ધર્મમાં જ લયલીન રાખવું શરૂ કર્યું. સુંદરીના હિતેપદેશને કારણે ચંદ્રલેખાએ અમારી પળાવી, સત્પાત્રે દાન આપ્યું અને જિનમંદિરમાં આંગીરચનાદિ ધર્મ પ્રભાવનાનાં અનેક કાર્યો કર્યા.
શુભ દિવસે ચંદ્રલેખા રાણીએ પુત્રીરત્નને જન્મ આપ્યો. માતપિતા તથા પૌરજને અતીવ પ્રમેહ પામ્યા. વધામણી તરીકે રાજાએ પુષ્કળ દાન આપ્યું અને બંદીવાનેને કારાગૃહમાંથી મુક્ત કર્યા. જિનમંદિરમાં મહોત્સવ શરૂ કર્યો અને રંક-દીનદુઃખી-દરિદ્રીઓને ભેજન આપ્યું. એક માસ વ્યતીત થયા બાદ સુંદરીએ તે પુત્રીનું સુદર્શના એવું સાર્થક નામ પાડ્યું. ખરેખર સૌ કેઈને વારંવાર જેવું ગમે તેવું સુદર્શનાનું મુખકમળ હતું. લાવણ્ય અને કાંતિથી પરિપૂર્ણ સુદર્શન ચંદ્રકલાની માફક પ્રતિદિન વૃદ્ધિ પામવા લાગી. રાણીને વાંછિત પુત્રીની પ્રાપ્તિ થવાથી તેના આનંદ-સાગરની પણ મજા નહતી. તે પુત્રીને એક ક્ષણ પણ ઉત્કંગમાંથી અળગી કરતી નહિ. આ પ્રમાણે લાલનપાલન કરાતી સુદર્શના પાંચ વર્ષની થઈ એટલે તેને સુયોગ્ય અભ્યાસ માટે ઉપાધ્યાયને સુપ્રત કરી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #89
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ છેટું સમસ્યાતિ ને જાતિસ્મરણજ્ઞાન
એકદા રાજવી ચંદ્રગુપ્ત પિતાની સભા ભરી રાજ્યસિંહાસન પર બેઠા છે તેવામાં વિજયા નામની દ્વારપાલિકાએ ચરપુરુષના આગમનના સમાચાર આપ્યા બાદ રાજાની આજ્ઞાથી પ્રવેશ કરી ચરપુરુષે ટૂંકમાં જ કહ્યું કે-“હે સ્વામિન્ ! આપે મને રત્નાગિરિ બંદર પર વહાણેની તપાસ માટે નિયુક્ત કર્યો છે. હાલમાં એક અપૂર્વ વહાણ મેં જોયું અને હું તેની તપાસ અર્થે જવા વિચાર કરું છું તેવામાં તે વહાણ કિનારે આવી ચઢ્યું. તે વહાણ અત્યારસુધી મેં જોયેલા સર્વ વહાણે કરતાં સર્વશ્રેષ્ઠ હતું. તેના માલીકે તરત જ જહાજમાંથી નીચે ઉતરી વહાણના નિર્યામકેને પારિતોષિક આપ્યું અને ભેટશું લઈ આપને મળવાને તૈયારી કરે છે તેવામાં આ સમાચાર આપને નિવેદિત કરવા શીગ્રપણે અત્રે આવી પહોંચે છું” હજુ જેવામાં ચરપુરુષ વાર્તાલાપ પૂરો કરે છે તેવામાં વિજ્યા પ્રતિહારિણીએ પુનઃ પ્રવેશ કરી સાર્થવાહના આગમનના અને રાજવીને મળવાની ઉત્કંઠાના સમાચાર આપ્યા.
રાજાજ્ઞા થતાં જ સાર્થવાહને પ્રવેશ કરાવવામાં આવ્યા. તે સાર્થવાહનું નામ રાષભદત્ત હતું. ગુજરાતના પ્રસિદ્ધ બંદર ભરુચ શહેરમાં તેને નિવાસ હતો. ત્યાંના સેંકડે શ્રેણીગણમાં ત્રિષભદત્તનું સ્થાન મુખ્ય હતું. જેવી રીતે તે સાહસિક હતો.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #90
--------------------------------------------------------------------------
________________
સમસ્યાપૂર્તિ ને જાતિ ] *
૫૩ તેવી જ રીતે ધન-વ્યય કરવામાં તેમજ ધાર્મિક કાર્યો કરવામાં પણ વિચક્ષણ હતું. જૈન ધર્મ પ્રત્યે તેને પૂરેપૂરે અનુરાગ હતે. કરિયાણાના જ્ય-વિજ્ય અર્થે તેણે પિતાના નગરથી સિંહલદ્વીપ પ્રતિ પ્રયાણ કર્યું હતું.
રાજાને નમસ્કાર કરી તેણે નજરાણું ધર્યું. રાજાએ પણ તેને ઉચિત આસન આપી કુશળ સમાચાર પૂછયા. પરસ્પર વાર્તાલાપમાં એક-બીજા દેશની અને નવીન વસ્તુઓની ચર્ચા ચાલી રહી છે તેવામાં રાજકુમારી સુદર્શના પિતાના તેજથી સભાજનેને મુગ્ધ કરતી રાજસભામાં આવી પહોંચી. આવતાંવેંત જ તેણે રાજવીને સવિનય પ્રણામ કર્યો અને રાજાએ પણ તેના પ્રત્યે વાત્સલ્ય દશાવતાં કહ્યું કે-“હે પુત્રી! તું દીર્ઘ સમયથી વિદ્યાભ્યાસ કરી રહી છે, તારું જ્ઞાન વિશાળ બન્યું છે એમ ઉપાધ્યાય જણાવે છે, પરંતુ તે કદાપિ વિદ્યાનું અભિમાન કરીશ નહિ, કારણ કે માણસને જ્યારથી અભિમાન સ્પશે છે ત્યારથી તેની પ્રગતિ અને વિકાસ અટકી પડે છે.”
જવાબમાં સુદર્શનાએ નમ્રતાપૂર્વક કહ્યું કે-“હે પિતાજી ધમ, વિનય અને વિદ્યામાં વિઘ કરનાર અભિમાનને કોણ સંગ્રહે?” પુત્રીના આવા યુક્તિસંગત વચનથી પ્રમુદિત થઈ રાજાએ તેની વિશેષ પરીક્ષા કરવા માટે કહ્યું કે-“હે પુત્રી! હું તને સમસ્યારૂપે કેટલાક પ્રશ્નો પૂછું છું તે તેને તું તારી બુદ્ધિ અનુસાર જવાબ આપ,
कः काते गगनतलं, किं वृद्धिमेति नितान्तम् । को वा देहमतीय खीपुंसां रागिणां दहति ॥
અર્થાત્ આકાશતલનું આક્રમણ કણ કરે? નિરંતર વૃદ્ધિ કોણ પામે? અને રાગી સ્ત્રી-પુરુષના દેહને અતિશયપણે કોણ દગ્ધ કરે ?”
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #91
--------------------------------------------------------------------------
________________
[ શ્રી મુનિસુવ્રતસ્વામી ચરિત્ર
સુદર્શનાએ હાજરજવાખી પ્રત્યુત્તર આપ્યા કે વિદ’ અર્થાત્ આકાશનું આક્રમણ કરનાર =સૂય, નિર'તર વૃદ્ધિ પામનાર અદ: દિવસ અને રાગો સ્ત્રી-પુરુષોના દેહને દુગ્ધ કરનાર વિદ:=વિયેાગ.
=
૫૪
પેાતાની પુત્રીની આવી ચાપલ્યતા અને વિચક્ષણતા જોઇ ચંદ્રગ્રુપ્ત ભૂપ અત્યંત પ્રસન્ન થયેા. રાજકુમારી સુદના પણુ રાજાની સમીપમાં સાથવાહ ઋષભદત્તની પાસેના આસન પર બેઠી તેવામાં એક આશ્ચય કર મનાવ ખન્યા.
રાજકુમારી સુદર્શનાએ પેાતાના દેહને સુગધી દ્રવ્યેા ( અત્તર વિગેરે)થી સુવાસિત બનાવ્યુ હતુ. તેથી કાઈ અત્તરની તિક્ત ગધને કારણે સાવાડને, ઘણી મહેનતે રાકવા છતાં પણુ, છીંક આવતાંની સાથે જ હમેશની ટેવ મુજબ તેણે નમે અિ દૈતાળ એ પદના ઉચ્ચાર કર્યો.
'
સાવાહે ઉચ્ચાર તે કર્યાં પણ તેસાંભળતાની જ સાથે રાજકુમારી સુદનાના હૃદયમાં ખળભળાટ મચ્ચે. તેણી તરત જ સાવધાન બની જઇ એકાગ્રતાથી ચિતવવા લાગી કે अरिहंत કેાઈ દેવવિવશેષ હેાવા જોઇએ. આ શ્રેષ્ઠીએ દેવને નમસ્કાર કર્યો તે સહેતુક હેાવા જોઇએ. અવિદ્યુત શબ્દ પણ કેવા ચિત્તાકષ ક છે? જરૂર એ નામમાં કઈં રહસ્ય સમાયેલું હાવું જોઇએ. પૂર્વે મે પણ આ નામ સાંભળ્યું હાય તેવા ભાસ થાય છે. અચાનક આ અતિંત શબ્દના શ્રવણમાત્રથી જ મારા હૃદયમાં વેગથી વિચારધારા વહેવા લાગી છે તેનુ' શું કારણ ? આ પ્રદેશમાં તે આવું નામ કદાપિ સાંભળ્યું પણ નથી. ઉપાધ્યાયે કરાવેલ અધ્યયન તેમજ શાસ્ત્રગ્રંથામાં આવું નામ કદી વાંચ્યું નથી. ત્યારે આ અત્યંત કાણું હશે ?'' આ પ્રમાણે વિચારમાં ગરકાવ બનતાં અને અદિત શબ્દની ગણેષણા કરતાં તે વિચારસાગરમાં અટવાઈ ગઈ અને તેવી સ્થિતિમાં જ કંઈક સમય પસાર થતાં તેને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #92
--------------------------------------------------------------------------
________________
શ્રી મુનિસુવ્રતસ્વામી ચરિત્ર,
LETU
ઉપર : મ્લેચ્છ સમળીને બાણ મારી ઘાયલ કરે છે. મધ્યમાં : સમળાને મુનિવરે નવકાર મંત્ર સંભળાવે છે.
e રાજકુમારી સુદર્શના મૂચ્છિત બને છે. નીચે : ચંદ્રગુપ્ત રાજવીની સભામાં સાર્થવાહ ઋષભદત્તનું
આગમન.
Page #93
--------------------------------------------------------------------------
________________
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #94
--------------------------------------------------------------------------
________________
સમસ્યાપતિ ને જતિ]
તાતિસ્મરણજ્ઞાન થયું. જાતિસ્મરણજ્ઞાનના બળે તેણે પિતાને પૂર્વને સમળીને ભવ જે. અને સમળીના ભવનું દશ્ય નજર સામે તરવરતાં જ બાણપ્રહારની વેદના વિચારતાં તે તરત જ કંપવા લાગી અને તેને તે જ રિથતિમાં તરત જ આસન પરથી પૃથ્વીતલ પર પડી ગઈ.
અચાનક રાજપુત્રીને મૂછ આવી જતાં સભાજનને આનંદ વિષાદમાં પલટાઈ ગયે. રાજવીનું પ્રસન્ન મુખ ગ્લાનિને અંગે શ્યામ બની ગયું. આ સમાચાર શહેરમાં ફેલાતાં નાગરિક જને પણ ક્ષોભ પામી ગયા. શીપચાર શરૂ કરતાં સુદર્શના કેટલીક વારે સચેત થઈ. રાજાએ શાંત્વન અર્થે પોતાના ઉલ્લંગમાં તેને બેસારી છતાં પણ સુદર્શના વારંવાર ઋષભદત્ત સામું જોવા લાગી. અજાણ્યા માનવી પ્રત્યે વારંવાર સુદર્શનાને નીરખતી જોઈ રાજા મનમાં કંઈ સંકલ્પ-વિકલ્પ કરે તેવામાં તે સુદર્શનાએ સાર્થવાહ સાથે વાર્તાલાપ આરંભ્યો.
હે ધર્મબંધુ ! હે જિદ્ર મતાનુયાયી ! તમને કુશળ છે ને ? તમે ભરૂચ નગરથી આવે છે તે પંચેંદ્રિયરૂપી હસ્તીઓને જીતવામાં સિંહ તુલ્ય મહામુનિવરો ક્ષેમકુશળ છે ને?”
સાર્થવાહ પોતાની સાથેના સુદર્શનાના આવા સંભાષણથી આશ્ચર્ય તે પામ્યા પણ તેણે સુદર્શનાના પ્રશ્નોને જવાબ આપતાં કહ્યું કે-“હે રાજકુમારી! ભરુચ નગરમાં સર્વ મુનિવરો શાતામાં છે. પરિષહેને સહન કરતાં તેઓ વિધવિધ શાસનપ્રભાવનાના કાર્યો કરે છે.”
સાર્થવાહ ને સુદર્શનાના પ્રશ્ન-જવાબથી રાજવી ચંદ્રગુપ્તતેમજ સમગ્ર સમાજનેને કશી માહિતી મળી નહિ. તેઓ આ બંનેના વાતોલાપથી કશું સમજી શકયા નહિ એટલે ચંદ્રગુપ્ત
પિતે જ પોતાની પુત્રીને પૂછયું-“પુત્રી, ભરુચ નગર સંબંધી તું Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #95
--------------------------------------------------------------------------
________________
૫૬
*[શ્રી મુનિસુવ્રતસ્વામી ચરિત્ર
શું વાત કરે છે ? શું તું આ સાર્થવાહને ઓળખે છે? મુનિવરે. શું? શાતા શું? તમારા બંનેના પરસ્પર કથનથી અમને કશી સમજણ પડતી નથી, માટે તે સર્વ હકીક્ત વિસ્તારથી જણાવ.”
જવાબમાં રાજકુમારી સુદર્શનાએ પિતાને સમગ્ર પૂર્વ ભવ કહી સંભળાવ્યું અને જે મુનિવરના પ્રતાપથી પિતે સમળીજેવું તિયચપણું ત્યજી રાજપુત્રી તરીકે જન્મી હતી તેને ઉપકાર યાદ કરી તેમને ભાવપૂર્વક વંદન કર્યા. '
સમગ્ર સમાજને અને રાજવી આ વૃત્તાંત સાંભળી વિસ્મયમાં લીન બની ગયા. શહેરમાં પણ આ સમાચાર ફેલાતાં કેળાહળ શમી ગયે અને પૂર્વવત્ શાંતિ પ્રસરી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #96
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ સાતમું અંતિમ અભિનંદન
જયાં સુધી સુવર્ણની પ્રાપ્તિ ન થઈ હોય–તે નજરે ન નીહાળ્યું હોય ત્યાં સુધી પાણી પીત્તળમાં રાચે-માર્ચ, તેની પ્રાણિથી પિતાને આનંદ પ્રદર્શિત કરે પરંતુ જ્યારે તેને કનકની પ્રાપ્તિ થાય ત્યારે તે પૂર્વના પીત્તળને ત્યાગ કરે છે તેમ રાજકુમારી સુદર્શનાના સંબંધમાં પણ બન્યું. અત્યારસુધી તે રાજકુમારી સિંહલદ્વીપને જ સર્વસ્વ માની આનંદપૂર્વક રહેતી હતી પરંતુ જ્યારથી આર્યાવતનું ભૃગુકચ્છ (ભરુચ) તેના સ્મૃતિપટમાં ખડું થયું ત્યારથી તેને તે નગરે પહોંચી જવાની પૂરેપૂરી તાલાવેલી લાગી. સ્વશ્રેયાર્થે પ્રાણી જેમ મિથ્યા માર્ગને ત્યાગ કરી જૈન ધર્મને આશ્રય લે તેમ સુદર્શનાએ તાત્કાલિક પ્રયાણને નિર્ણય કર્યો. તેમાં પણ આતે ઉપકારી એવા મુનિવરોના મેળાપ અર્થે જવાની અભિલાષા. સુદર્શનાએ પિતાના માતા-પિતા સમક્ષ પોતાની હદયેચ્છા વ્યક્ત કરી
માત-પિતાને મન એક કઠિન કેયડે ઉપસ્થિત થયે. જે હા પાડે તે સુદર્શના સરખી વિચક્ષણને સમજુ પુત્રીને વિયેગનું દુઃખ અને જે ના પાડે તે સુદર્શાને થનારું હદયદુઃખ. એક તરફ વાઘ અને બીજી તરફ નદી જેવું ધર્મ-સંકટ ઉદ્દભવ્યું. સુદર્શના પ્રત્યે ચંદ્રલેખા રાણીને એ મમતાભાવ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #97
--------------------------------------------------------------------------
________________
૫૮
* [ શ્રી મુનિસુવ્રતસ્વામી ચરિત્ર
હતું કે તેના સિવાય એક ક્ષણ પણ અળગી રહી શકતી નહી. રાજા તથા રાણીએ સુદશના વિવિધ પ્રકારે મનાવી અને પિતાને નિશ્ચય ત્યજી દેવા સમજાવી, પરન્તુ ઉપકારી મુનિવરને મળવાની તીવ્ર ઉત્કંઠાવાળી સુદર્શનાએ માત-પિતાને ગાઢ મેહ દૂર કરવા શાંત પણ ઉપદેશક શબ્દમાં થોડો બાધ કર્યો. રાજા કરતા પણ રાણું ચંદ્રલેખાને સુદર્શનાનું વિગદુખ અત્યંત સાલતું હતું. સાત-સાત પુત્ર પછી એક પુત્રોની પ્રાપ્તિ થઈ હતી અને તે પણ દેવસહાયથી પ્રાપ્ત થયેલ. આવી પુત્રી વાત્સલ્યના અખંડ ઝરાને શાષવીને પરદેશ પ્રયાણ કરશે તે વિચારે ચંદ્રલેખાને દુઃખના અગાધ ગર્તામાં ધકેલી દીધી. માતાને આવો દયામણે ચહેરા અને વિચારમગ્ન સ્થિતિ નીરખી સુદર્શનાને ઘણું જ લાગી આવ્યું, પરંતુ તેનું પિતાનું કર્તવ્ય તેને પુનઃ મક્કમ બનાવતું. છેવટે તેણે માતાને શાંત શબ્દોમાં દિલાસો આપે અને મહામુશીબતે ઉભય પાસેથી ભરુચપ્રયાણ માટે સંમતિ મેળવી.
પુત્રીને મક્કમ નિરધાર જોઈ રાજવીએ રાષભદત્ત વ્યવહારીને સર્વ પ્રકારની સગવડપૂર્વક પિતાની પુત્રીને સાથે લઈ જવા ભલામણ કરી અને પુત્રીના પ્રયાણુની તૈયારી આરંભી દીધી. સાર્થવાહ સાથે સુદર્શનાએ સિંહલદ્વીપને છેલ્લે નમસ્કાર કરી પરદેશ–પ્રયાણ આરહ્યું.
સુદર્શનાના હૃદયના વેગની સાથે જ વહાણ પણ શીઘ્રગતિએ ચાલવા લાગ્યું. આનંદ-કલેલ અને ધર્મચર્ચા કરતાં કેટલાક દિવસે સાગરની સપાટી પર પસાર થયા તેવામાં સમુદ્રની મધ્યમાં એક પહાડ સુદનાની દષ્ટિએ પડ્યો. આ પહાડની સૌંદર્યતા અને હરિયાળી વૃક્ષરાજ નીહાળી તેને અત્યંત આશ્ચર્ય થયું. તે એવામાં આ પર્વત સંબંધી પ્રશ્ન કરે છે તેવામાં તે પવનની અનુકૂળતાથી જહાજે તેની લગ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #98
--------------------------------------------------------------------------
________________
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #99
--------------------------------------------------------------------------
________________
શ્રી મુનિસુવ્રતસ્વામી ચરિત્ર.
સિંહલદ્વીપથી પ્રયાણ, વિમળ પર્વત પર આરોહણ, મુનિવરની દેશના અને શ્રી મુનિસુવ્રતસ્વામીના ભવ્ય પ્રાસાદનું નિર્માણ.
Page #100
--------------------------------------------------------------------------
________________
અંતિમ અભિનંદન ]
*
પ૯
લગ આવી પહોંચ્યા અને સુદર્શનાની ઈચ્છાથી વહાણવટીઓએ ત્યાં લંગર નાખ્યાં.
સાર્થવાહ રાષભદત્ત તેમજ સુદર્શન વિગેરે તે પર્વત પર ચઢવા લાગ્યા અને જેમ જેમ ઉપર ચઢતા ગયા તેમ તેમ તેમનાં હર્ષ-કલોલે વિશેષ ને વિશેષ વૃદ્ધિ પામવા લાગ્યા. પવનની મંદ મંદ શીતળ લહરીઓ મનને મુગ્ધ બનાવી રહી હતી અને કોયલને મીઠો કલરવ કણને અમૃતપાન કરાવી રહ્યો હતે. સમુદ્રના મધ્યભાગમાં આ વિમળ પર્વત આવેલ હોઈ મનુષ્યની અવરજવર કવચિત જ થતી અને તેને કારણે આ પર્વત નિર્જન જેવો જણાતે.
ઉપર ચઢ્યા બાદ આસપાસ અવલોકન કરતાં સુદર્શનાની ચકર દષ્ટિએ એક મુનિવર ચઢ્યા. જેને માટે તે ઝંખના કરી રહી હતી, જેને માટે અગાધ સાગર ખેડી રહી હતી તે મુનિવરના દર્શન થતાં જ તેની રોમરાજ વિકસ્વર બની ગઈ હૃદયમાં આનંદનાં મેજાં ઊછળવા લાગ્યા. મેઘને જોતાં જ મયૂર હર્ષાન્વિત બને તેમ મુનિ-મેળાપથી સુદર્શન પુલકાંકિત બની ગઈ. ધીમે પગલે તે અષભદત્ત સાથે વાત સાથે મુનિ સમીપે આવી અને વંદન કરી તેમની નજીક બેઠી. જ્ઞાની મુનિવરે મુમુક્ષુ આત્માઓને પોતાની સમીપ આવેલ જાણી પરોપકાર બુદ્ધિથી કાઉસગ્ગ ધ્યાન પાયું અને આશીર્વાદાત્મક શબ્દોચ્ચારરૂપ આગંતુકને “ધર્મલાભ આપે.
પરસ્પર ધમ–ચર્ચા સંબંધી વાતોલાપ થયા બાદ મુનિવરે સંસારની અસારતા સમજાવતાં પિતાની આત્મકથા કહી સંભળાવી. સુદર્શનાએ એકાગ્ર ચિત્તે તે દીધ જીવનવૃત્તાંત સાંભળ્યું અને મુનિના સાહસ, ધર્ય તેમજ સહિષ્ણુતા માટે માનસિક વંદન કર્યું. પ્રાંતે સુદર્શનાને તે પર્વત પર પિતાની યાદગીરી
જાળવી રાખવા માટે એક જિનાલય કરાવવાની સંભાવના Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #101
--------------------------------------------------------------------------
________________
૬૦
* [ શ્રી મુનિસુવ્રતસ્વામી ચરિત્ર
જાગૃત થઈ અને તે સંબધે ઋષભદત્ત સાથવાહની સ'મતિ મળતાં જ તાત્કાલિક સાધને! ને સામગ્રી વહાણમાંથી પત પર મંગાવ્યાં. જાણીતા કારીગરાને વહાણમાંથી ઉપર માકલ્યા. દ્રવ્યની પણ કશી કમી ન હતી. ઘેાડા જ દિવસમાં ગગનમંડળ સાથે વાર્તાલાપ કરતા ભવ્ય જિનપ્રાસાદ ખડા થઇ ગયા. તે મંદિરમાં શ્રી મુનિસુવ્રતસ્વામીની ભવ્ય અને કાંતિમાન પ્રતિમાની સ્થાપના કરી.
આ પ્રમાણે જૈનમંદિરના નિર્માણનું કાર્ય પૂર્ણ કરી સુદના સપરિવાર પતથી ઊતરી નીચે વહાણમાં આવી. વહાણ રવાના થતાં પહેલાં તેણે પેાતાની જન્મભૂમિસિ'હલદ્વીપ પ્રતિ દૃષ્ટિ ઢોડાવી. પેાતાની માતૃભૂમિના સ્મરણથી તેની આંખ કઈંક અશ્રભીની થઇ ગઈ. નીતિકારે કહ્યું છે કેલની જ્ઞાનમૂમિશ્ચ ત્રર્પાર્ટાના ચરીયણી | વળી આપણામાં કહેવત પણ પ્રચલિત છે કે− ઊંટ મરે તે ય માળવા સામે જુએ,’ આ ઉક્તિની માફ્ક સિંહલદ્વીપ સુદ્રનાના ચિત્તને પેાતા તરફ આકષી રહ્યો હતા, છતાં પણ ઈષ્ટકાયની સિદ્ધિને ખાતર મનને મક્કમ બનાવી સુદર્શનાએ સિ’હલદ્વીપને છેવટના નમસ્કાર કર્યાં અને નિમકેના વહાણુ આગળ ચલાવવા આજ્ઞા આપી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #102
--------------------------------------------------------------------------
________________
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #103
--------------------------------------------------------------------------
________________
શ્રી મુનિસુવ્રતસ્વામી ચરિત્ર,
IV
ગાપાળ બાળકન
નીચે : રાજકુમારી સુદ નાના ભચ નગરમાં ભવ્ય સત્કારપૂર્વક પ્રવેશ. મથાળે : ધેાટકપુર અને ગજપુરની સ્થાપના.
Page #104
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ આઠમુ શકુનિકાવિહાર
અનુકૂળ વાયુવેગથી વહાણા સડસડાટ કરતાં શીઘ્ર ગતિએ ભરુચ અંદરના બારામાં દાખલ થઇ ગયા. ચંદ્રને જોઈને જેમ સાગર ઉછાળા મારે તેમ ભરુચ નજરે પડતાં સુદર્શનાના આનંદ-સાગર ઊછળવા લાગ્યા. દૂરથી વહાણાના માટે કાલા નજરે પડતાં બંદરરક્ષકાએ રાજાને ખાતમી આપી અને રાજવી જિતશત્રુએ પણ દુશ્મનના આગમનની આશકાથી તેના પ્રતીકાર માટે ભેરી વગડાવી. જોત-જોતામાં તે રાજવીનુ વિપુલ સૈન્ય સમુદ્રના કિનારે એકત્ર થઈ ગયું. સુદર્શનાએ આ દૃશ્ય જોઈ કઈ પણુ અનથકારક પ્રસ`ગ અને તે પૂર્વે સત્ય વસ્તુસ્થિતિથી રાજવીને માહિતગાર કરવા નાની હાડીદ્વારા ઋષભદત્તને મેકલી આપ્યા. તેને નજરે નીહાળતાં જ જિતશત્રુ રાજવીએ તેને ભાવભીનું સન્માન આપ્યુ અને તેની સાથે વિશેષ વાર્તાલાપ થાય તે પૂર્વે તે બાકી રહેલા વહાણા પણ ભરુચના વિશાળ કાંઠા પર આવી લાંગર્યો. સુદના સ``ધી એળખાણ આપતાં ઋષભદત્ત સાથ'વાહે ચંદ્રગુપ્ત રાજાની ભલામણુ અને સવિસ્તર વૃત્તાંત કહી સંભળાવ્યેા. સુદર્શનાના ચમત્કારિક જીવનથી વિસ્મય પામેલા જિતશત્રુ રાજાએ અપૂર્વ પ્રેમભાવથી તેના સત્કાર કર્યો અને તેમના પ્રત્યે અતીવ રંજિત થઈ સૂર્યાસ્ત સુધીમાં એક બાજુ એક અશ્વ અને ખીજી બાજુ એક હાથી ઢાડીને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #105
--------------------------------------------------------------------------
________________
૨૨
* [ શ્રી મુનિસુવ્રતસ્વામી ચરિત્ર જ્યાં સુધી પહોંચે તેટલી ભૂમિ બક્ષીસ તરીકે અપણ કરી.
ભાગ્યશાળીને પગલે પગલે ઋદ્ધિ સાંપડે તેમ સુદશનાને પિતાની પૂર્વજન્મની ભૂમિ પર પગ મૂકતાં જ શ્રેષ્ઠ સગવડતા સાંપડી. બક્ષીસ મળેલી જમીન પર અશ્વના ગમન પર્યત ઘટકપુર અને હસ્તીના ગમન પર્યત હસ્તીપુર નામના નગર વસાવ્યા. સુદર્શનાએ રાજમહેલમાં જઈ કંઈક સ્વસ્થતા પ્રાપ્ત કરી અને જે મનવાંછિત અને ઝંખના માટે તે અપાર સાગરનું ઉલ્લંઘન કરીને અત્રે આવી પહોંચી હતી તે મુનિવરને તેમજ પોતાના સમળીના ભવના નિવાસસ્થાનને નજરે નિહાળવા તેનું મન તલપાપડ બન્યું. તરત જ તેની સાધના માટે તે નીકળી પડી. વિશાળ વડવૃક્ષ નજીક આવતાં જ પૂર્વનાં બધાં સ્મરણે નજર સામે જ તરવરતાં હોય તેમ સ્મૃતિમાં ખડા થવા લાગ્યા. સમળીને માળે, બચ્ચા, મ્લેચ્છનો પાડો, ચ્છનું શર-સંધાન, બાણથી વીંધાઈને સમળીનું પૃથ્વી પર પતન, મહામુશ્કેલીઓ વટવૃક્ષ નજીક આગમન, મુનિજનેનું આશ્વાસન અને નવકાર મંત્રનું શ્રવણ–આ બધા પ્રસંગે તેના મનમાં ચિત્રપટના ચિત્રોની માફક એક પછી એક સરકી ગયા. ત્યાંથી આગળ ચાલી
જ્યાં મુનિવરને નિવાસ હતો. ત્યાં આવી અને તેમને નમ્રભાવે આભારની લાગણીપૂર્વક વંદન કરી તે કૃતકૃત્ય થઈ. મુનિઓને વંદન કરી આગળ ચાલતાં તે મુખ્ય આચાર્ય સમીપે આવી પહોંચી. આચાર્યની શાંત ને ભવ્ય મુખમુદ્રા જોઈ સુદર્શના પિતાના ઉઠાવેલા શ્રમને પણ સાર્થક માનવા લાગી. સુદર્શનાએ વિધિપુરસ્સર નમન કરી તેમની નજીક બેઠક લીધી. ભાવિતાત્મા જાણું આચાર્ય મહારાજે ધર્મના સ્વરૂપનું સંક્ષિપ્ત ખ્યાન વર્ણવી બતાવ્યું. આ દેશનાના પ્રતાપે જિંદગીમાં કદી ન અનુભવેલું સુખ સુદર્શનાએ અનુભવ્યું. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #106
--------------------------------------------------------------------------
________________
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #107
--------------------------------------------------------------------------
________________
શ્રી મુનિસુવ્રતસ્વામી ચરિત્ર,
ગેપાળરાવ બો સાથે
સુદર્શનાએ મુનિવરની શાંત ને સુધા સદૃશ દેશનાથી નીર્માણ કરેલ ભવ્ય શકુનિકાવિહાર.
Page #108
--------------------------------------------------------------------------
________________
શકુનિકાવિહાર! આચાર્યશ્રીએ ધર્મના આધારભૂત કાર્યો, શાસ્ત્રજ્ઞાન અને તેના પ્રકારે વિગેરે સર્વ હકીકત ટૂંકમાં કહી સંભળાવી, પ્રાંતે જણાવ્યું કે આ સ્થાન અતિ પવિત્ર છે, અત્રે વીશમા તીર્થકર શ્રી મુનિસુવ્રતસ્વામીએ પિતાના પૂર્વભવના મિત્ર અશ્વને પ્રતિબંધ પમાડ્યો હતો અને તેને કારણે “અરધાવાધ તીથ' એવા નામથી આ સ્થાન પ્રસિદ્ધિ પામ્યું છે પરંતુ આ સ્થાન પર જે ભવ્ય જિનાલય ઊભું કરવામાં આવે તે તેના દર્શન-પૂજનથી પાપી પ્રાણુઓ પણ પોતાના કર્મપંકને પેઇ નાખે. આચાર્યશ્રીએ સુદર્શનાને જિનભુવન તેમજ જિનબિંબ બનાવવાને, તેની પ્રતિષ્ઠા કરવાનો, તેની સેવા-ભક્તિ કરવાને તથા તેને અનુમોદન વિગેરેથી પ્રાપ્ત થતે અનહદ લાભ યથાસ્થિત સમજાવ્યું. આચાર્યશ્રીને ઉપદેશ સુદર્શનાને અમૃત સમાન આહૂલાદક નીવડ્યો.
વાવેલા બીજને નીકદ્વારા જળસિંચન થતાં પુષ્ટિ મળે તેમ સુદર્શનાના કોમળ હૃદયને આચાર્યશ્રીના ઉપદેશની પુષ્ટિ મળતાં તેણે તરતજ તે સ્થળે એક અપૂર્વ, ભવ્ય અને અતિઉત્તુંગ જિનપ્રાસાદ કરાવ્યો. અને પિતાના પૂર્વભવની સ્મૃતિ જાળવવા માટે તેનું “ શકુનિકાવિહાર” એવું નામ રાખ્યું. તે મંદિરમાં શ્રી મુનિસુવ્રતસ્વામીની મરકત મણિમય મૂર્તિ સ્થાપી.
આ શકુનિકા (સમળી) વિહારના અનુસંધાનમાં વિસ્તૃત ઈતિહાસ પથરાયેલો છે. ભૃગુકચ્છને આ વિહાર એતિહાસિક વસ્તુ બની છે અને તેણે ચઢતી-પડતીનાં અનેક જુવાળ અનુભવ્યા છે. જે આ વિહાર સંબધે સંપૂર્ણ હકીકત પ્રગટ કરવામાં આવે તે તેને માટે એક નાની જુદી ટેકટની રચના કરવી પડે, પરતુ અને તે સંક્ષિપ્તમાં પ્રસંગ પૂરતું જ સમજાવવા પ્રયત્ન કર્યો છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #109
--------------------------------------------------------------------------
________________
* [શ્રી મુનિસુવ્રતસ્વામી ચરિત્ર આ શકુનિકાવિહારને ઉલ્લેખ અને આખ્યાયિકા શ્રી જિનપ્રભસૂરિકૃત વિવિધતીર્થકલ્પ, પ્રબંધચિંતામણિ, કુમારપાલપ્રતિબંધ, પ્રભાવક ચરિત્ર, સમ્યફવસપ્તતિકાવૃત્તિ, કથાવલી તેમજ ચતુર્વિશતિ પ્રબન્ધમાં દષ્ટિગોચર થાય છે. કેટલાક એવા અનુમાન પર આવ્યા છે કે શકુનિકાવિહારને ઐતિહાસિક યુગ ઈ. સ. પૂર્વે પહેલી યા તે બીજી સદીથી શરૂ થાય છે. - મૌર્યસમ્રા સંપ્રતિએ આ વિહારનો જીર્ણોદ્ધાર કરાવ્યું હતો. ત્યારબાદ આર્ય ખપૂટાચાર્યને આ તીર્થ સાથે સંબંધ નજરે પડે છે. તેમના સમયમાં આ તીર્થ બૌદ્ધોના આધિપત્યમાં ચાલ્યું ગયું હતું. પ્રભાવિક આર્ય ખપૂટાચાર્યને આ ખટકયું. તેમણે કઈ પણ હિસાબે આ તીર્થ પુનઃ પોતાના કબજામાં લેવા પ્રયાસ આદર્યો. બૌદ્ધોનું આ સમયે ગુજરાતમાં પ્રાબલ્ય જામતું આવતું હતું, છતાં આર્ય ખપૂટાચાયે તેમની સામે હામ ભીડી. તેમના વિદ્વાન ને વાદકુશળ શિષ્ય ભુવને બૌદ્ધો સાથે વાદ કર્યો તેમાં બૌદ્ધોનો પરાજય થયે. આર્ય ખપૂટાચાયે બૌદ્ધભિક્ષુ બટુ(વૃદ્ધ) કરને વાદમાં પરાજિત કર્યો. આ સમયે એટલે વી. સં. ૪૮૪ માં (ઈ. સ. પૂર્વેના પહેલા સૈકામાં) ભરુચમાં બલમિત્ર અને ભાનુમિત્ર નામની બંધુ-બેલડીને શાસનકાળ હતું. તેમના રાજ્યકાળમાં આર્ય ખફટાચાયે પુનઃ આ
તીર્થ જૈનોના કબજામાં લીધું. ત્યારબાદ પ્રભાવિક આચાર્યશ્રી - સિદ્ધસેન દિવાકરસૂરિના ઉપદેશથી મહારાજા વીર વિક્રમાદિત્યે
આ પ્રાચીન તીર્થને જીર્ણોદ્ધાર કરાવ્યું. પ્રભાવિક આચાર્ય પાદલિપ્તસૂરિએ આ મંદિરના ધ્વજદંડની પ્રતિષ્ઠા કરાવેલી.
બાદ કાળયોગે દાવાનળ પ્રગટ્યો અને તેની ઉગ્ર જવાળાના ઝપાટામાં આ મંદિર પણ આવી જવાથી ભમી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #110
--------------------------------------------------------------------------
________________
શકુનિકાવિહાર ]. ભૂત બન્યું. આ સમયે આચાર્ય શ્રી વિજયસિંહસૂરિ આ બાજુ વિચરી રહ્યા હતા. તેઓ ભરુચ આવ્યા અને શહેરના બ્રાહ્મણે પાસેથી દ્રવ્ય સંપાદન કરી આ જ સ્થળે વિશાળ વિહાર બંધાવ્યું, પરંતુ તે કાઇને બનાવેલ હેવાથી અનિના ઉપદ્રવને હંમેશાં ભય રહ્યા કરતે એટલે છેવટે આંબડ મંત્રીએ વિપુલ દ્રવ્ય-વ્યય કરી તે વિહાર પથ્થરને બંધાવ્યું
આંબડે આ શકુનિકાવિહારને જીર્ણોદ્ધાર કરાવ્યો તે સંબંધે પ્રબન્ધચિંતામણિમાં આવેલ કુમારપાળ પ્રબન્યમાં ઉલ્લેખ નજરે પડે છે. આંબડ શક્તિશાળી અને રાજનીતિવિચક્ષણ હતું. તેણે પિતાના પરાક્રમથી મારવાડને પ્રદેશ કબજે કર્યો હતો તથા કંકણુના અભિમાની રાજવી મલિલકાર્જુનને પરાસ્ત કર્યો હતો. તેની આવી શક્તિથી રંજિત થઈ મહારાજા કુમારપાળે તેને “રાજપિતામહ”નું માનવંતું બિરુદ આપ્યું હતું. બાદ તેને લાટ દેશને દંડનાયક નીમવામાં આવ્યું અને તે સમયે તેણે પોતાના પિતાના અંતસમયની ઝંખનાની પૂર્તિ કરી.
મંત્રીશ્વર ઉદયન મહારાજા કુમારપાળના જમણા હાથ સદશ મનાતા. તેમના સમયમાં સેરઠના બહારવટીયાએ સારી રીતે માથું ઊંચકયું એટલે તેને પરાભવ કરવા કુમારપાળે પોતાના લઘુબંધુ કીતિપાળની સાથે સહાયાર્થે ઉદયનને પણ મોકલ્યા. વીર યેહાની માફક સમરાંગણમાં ઘૂમી તેમણે શત્રુને શકસ્ત તે આપી પરંતુ એનું પરિણામ એ આવ્યું કે ઉદયન મંત્રી સત રીતે ઘાયલ થયા. યમરાજને શરણે જવાની સર્વ તૈયારીઓ થઈ ચૂકી છતાં તેમને છવ અકળામણ અનુભવવા લાગે. કીતિપાળે એ વ્યથા નીહાળી. તેમણે અનુમાન કર્યું કે ઉદયનને કઈક ઈચ્છા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #111
--------------------------------------------------------------------------
________________
* [ શ્રી મુનિસુવ્રતસ્વામી ચરિત્ર રહી ગઈ છે અને તેની પૂતિના અભાવમાં તેને જીવ સુખપૂર્વક જતું નથી. કીતિપાળે શાંત વાણીથી ઉદયનને કારણ પૂછતાં તેમણે શત્રુંજયનું મુખ્ય મંદિર, શકુનિકા વિહાર તેમજ ગિરનારની પાજના જીર્ણોદ્ધારની પિતાની મનોભાવના વ્યક્ત કરી. કીતિપાલે વચન આપ્યું કે “આમ્રભટ્ટ (આંબડ) તમારી ઈચ્છા પૂર્ણ કરશે. આ આશ્વાસન મળ્યા બાદ ઉદયન મંત્રીને આત્મા શીઘ્ર સ્વર્ગે સીધા.
આંબડે પિતાના પિતાની અંતસમયની આકાંક્ષા પૂર્ણ કરવા શકુનિકાવિહાર બંધાવવાનું શરૂ કર્યું. પાયા ખેદતાં નર્મદા નદી નજીકમાં જ હોવાથી પાયામાં પાણી ભરાઈ જતું અને જમીન ભેગી થઈને પાયા પુરાઈ જવા લાગ્યા. મંદિરનિર્માણની મહેનત નિષ્ફળ નીવડતી. મજૂરે હેરાન થવા લાગ્યા અને કેટલીક વખત તે કેટલાય મૃત્યુ પણ પામતાં. આદ્મભટ્ટને આ નિરાધાર લોકેનું દુઃખ અસહ્ય લાગ્યું અને તેના પ્રત્યે કરુણાથી આકર્ષાઈ ઉપદ્રવ શાન્ત કરવા માટે પોતાના પુત્ર તથા સ્ત્રી સહિત પાયામાં ઝંપાપાત કર્યો. સાહસિક ને ધર્યવંત પુરુષો “વાર્થ સાધામ વા હું વાતામિ” ના મુદ્રાલેખવાળા હોય છે. તેમના આ અતિશય સાહસથી નર્મદા દેવી પ્રસન્ન થઈ અને વિદન દૂર કર્યું. નિર્વિને મંદિર પૂર્ણ થયા બાદ તેના પ્રતિષ્ઠામહોત્સવ સમયે દેશ-દેશના સંઘને આમંત્રણ પાઠવ્યું અને અણહીલપુર પાટણથી પરમાર્હત્ મહારાજા કુમારપાલ તેમજ કલિકાલસર્વજ્ઞ આચાર્ય શ્રી હેમચંદ્રાચાર્ય પણ પધાર્યા. તેમની સાનિધ્યમાં ભવ્ય દબદબાપૂર્વક પ્રતિષ્ઠામહોત્સવ પૂર્ણ કર્યો. આ કાર્ય પૂર્ણ થયા બાદ રાજા તથા આચાર્ય શ્રી હેમચંદ્ર પુનઃ પાટણ આવ્યા.
એવામાં બન્યું એવું કે-આમભટ્ટને વ્યંતરીઓનો ઉપદ્રવ થયે અને તેમને અંતસમય નજીક હેાય તેવી સ્થિતિ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #112
--------------------------------------------------------------------------
________________
શકુનિકાવિહાર ]
થઈ ગઈ. તેમણે તરત જ આ સમાચાર પાટણ આ. શ્રી હેમચંદ્રસૂરિને જણાવ્યા એટલે તેઓ તરત જ યશશ્ચંદ્ર નામના મુનિની સાથે આકાશમાર્ગે ભરુચ આવ્યા અને સેન્ડવી દેવીને પ્રસન્ન કરવા માટે કાયોત્સગ કર્યો. દેવીએ પ્રસન્ન થઈ ચુનરીઓને ઉપસર્ગ દૂર કર્યો અને આંબડ પૂર્વવત્ નિરોગી ને દીપ્તિમંત બન્યો.
આ સન્હવી દેવીનું મંદિર અત્યારે પણ ભરુચમાં વિદ્ય- * માન છે. આ મંદિર સે-દેઢ વર્ષનું બાંધેલું છે. પ્રાચીન મંદિર આ નવા મંદિરથી પાંચ-છ ફર્લાગ જેટલું દૂર હતું. હાલમાં માત્ર ત્યાં એક કૂવે છે.
આંબડ પછી વસ્તુપાલ-તેજપાલે આ મંદિરને પિતાના . શ્રદ્ધા-પુષ્પ અર્પણ કર્યા અને એ રીતે આ વિહારની જાહોજલાલી વૃદ્ધિગત થઈ રહી. આ પ્રમાણે પ્રતિદિન કીતિ પ્રાપ્ત કરતે આ વિરાટ વિહાર વાઘેલા રાજવી કર્ણદેવના સમય સુધી અસ્તિત્વમાં હતું પરંતુ ગ્યાસુદ્દીન તઘલખના (વિ. સં. ૧૩૨૦-૨૫) સમયમાં તે મુસલમાનના હાથમાં ગયો અને તેનું મજીદના રૂપમાં પરિવર્તન થયું, જે અત્યારે ભરુચની પ્રસિદ્ધ જુમ્મા મજીદના નામે પ્રખ્યાતિ પામી રહેલ છે.
આ મરજીદના પ્રત્યેક ભાગનું પુરાતત્વની દષ્ટિએ બારીક અવલોકન કરવામાં આવતાં તેની શિલ્પકળા અને સ્તંભે જૈન વિહારના અવશે હોય તેમ પહેલી જ નજરે જોનારને જણાઈ આવે છે. આ જુમ્મા મજીદ લંબાઈમાં ૧૨૬ ફુટ અને પહોળાઈમાં બાવન ફુટ છે. અડતાલીશ સ્તંભની સરખી હાર છે અને ત્રણ ભવ્ય ઘુમ્મટ છે. છત ઉપરની કોતરણી આબૂના પ્રસિદ્ધ વિમલવસહીની શિલ્પકળાને આબેહુબ મળતી આવે
છે. થાંભલાની પાટમાં જૈન તેમજ હિંદુ ધામિક દ કેરેલાં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #113
--------------------------------------------------------------------------
________________
૬૮
* [ શ્રી મુનિસુવ્રતસ્વામી ચરિત્ર
માલૂમ પડે છે. સાલકી રાજવી સિદ્ધરાજ જયસિંહ તેમજ મહારાજા કુમારપાલે ભરુચના કાટ બધાવતા જે પત્થર વાપર્યાં હતા તેવા જ પત્થરો આ મસ્જીદમાં વાપરેલા માલૂમ પડે છે. આ બધા ચિહ્નો ઉપરથી પુરાતત્ત્વવિદે એવા મજબૂત અનુમાન પર આવ્યા છે કે ભરુચની આધુનિક જુમ્મા મસ્જીદ એ પ્રાચીન અને રાજકુમારી સુદર્શનાએ અધાવેલ શકુનિકા વિહાર' જ છે.
આ શકુનિકાવિહાર સાહિત્ય-રચનામાં પણ સાધનભૂત હેતુ એમ કેટલાક ઉલ્લેખા પરથી જણાય છે. નવાંગી ટીકાકાર શ્રી અભયદેવસૂરિના પ્રશિષ્ય અને ‘કહારયણુકાશ’ના કત્તોં શ્રી દેવભદ્રસૂરિએ વ. સ’. ૧૧૬૫ માં પ્રાકૃતભાષામાં શ્રી પાર્શ્વનાથ ચરિત્ર આ વિહારમાં જ રચ્યું હતું. વિ. સ ૧૨૩૩ માં વાદી દેવસૂરિના શિષ્ય રત્નપ્રભસૂરિએ પ્રાકૃતભાષામાં શ્રી નેમિનાથ ચરિત્ર અને વિ. સ’. ૧૨૩૮માં ધમ દાસગણિકૃત ઉપદેશમાળા પર વૃત્તિ રચી હતી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #114
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ નવમું
સુદર્શનાની સ્વર્ગપ્રાપ્તિ ગત પ્રકરણમાં આપણે જોઈ ગયા કે ધર્મનું સ્વરૂપ અને જિનચૈત્યનિમાંપણનું ઉત્કૃષ્ટ ફળ વિચારી-સમજી સુદર્શનાએ પિતાની હૃદયભાવનાનુસાર સારા શિલ્પીઓદ્વારા “ શકુનિકા વિહાર બંધાવ્યું. આ જિનાલય પૂર્ણ થયા બાદ તે નિરંતર ભાવપૂર્વક પ્રભુપૂજા કરવા લાગી. ત્રિકાળ સ્નાન કરી તે પિતાને વિશેષ સમય આ વિહારમાં જ વ્યતીત કરતી. જિનમતિની સૌમ્ય અને શાંત મુખમુદ્રા પ્રત્યે તેને અત્યંત ગુણાનુરાગ પ્રગટતે અને તેની ભાવના ભાવવામાં તથા અવલોકનમાં કલાકોના કલાક પસાર થઈ જવા છતાં તે અતૃપ્ત જ રહેતી હોય તેમ જણાતું. ખરેખર અમૃતપાનથી કે તૃપ્તિ પામ્યું છે?
ધીમે ધીમે ગુરુ-સંસર્ગ અને ઉપદેશશ્રવણથી તે સંસારભ્રમણના મૂળભૂત ક્રોધ, માન, માયા અને લોભ ઈત્યાદિનું સ્વરૂપ સમજી. જિનબિંબની પૂજા આવશ્યક છે તે સમજવા સાથે તેને એ પણ સમજવામાં આવ્યું કે તપશ્ચર્યા અને ધાર્મિક અનુષાને પણ એટલા જ અગત્યના ને આચરણીય છે. ધીમે ધીમે તેણે તપનું સ્વરૂપ અને પ્રકાર તેમજ નવતનું જ્ઞાન પ્રાપ્ત કર્યું, પ્રાણી ભાવનાશીલ હોવા છતાં તેનું આચરણ શુદ્ધ અને ધર્મમય દેવું જોઈએ. માત્ર જ્ઞાનની એળખથી કે વિચારણાથી આત્મકલ્યાણ નથી સધાતું પણ તેને આચરણમાં ઉતારવાથી સધાય છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #115
--------------------------------------------------------------------------
________________
૭૦
* [ શ્રી મુનિસુવ્રતસ્વામી ચરિત્ર પ્રતિદિનના સાધુસંસર્ગથી સુદર્શનાના જીવનમાં અનેરો પલટે આવી ગયો. જાણે તે એક સાધ્વીની માફક જીવન ગાળતી હોય તેમ તેણે પોતાની રહેણુકરણ અને આહાર નિદૉષ અને પવિત્ર બનાવ્યા. એકદા તેણે દુઃખદ સંસારકારાગારથી મુક્ત થવાના ઉપાય તરીકે વ્રતનું સ્વરૂપ પૂછ્યું એટલે ગુરુમહારાજે સંયમ ધર્મના સોપાનરૂપ શ્રાવકનાં ધર્મ સંક્ષિપ્તમાં નીચે પ્રમાણે કહી સંભળાવ્યા. (૧) સ્થૂલ પ્રાણાતિપાતવિરમણ વ્રત
કેઈપણ નિરપરાધી ત્રસ જીવને ઇરાદાપૂર્વક સંક૯પીને, જાણી જોઈને હણવાની બુદ્ધિએ હણ નહીં. ઘર, કૂપ, નદી, તડાગાદિકમાં તથા આરંભ સમારંભે, વ્યાપારમાં તેમજ
ઓષધાદિકના પ્રયોગથી હણાય તેની જય. આ વ્રતના પાંચ અતિચાર છે. તે અતિચાર લાગવા ન દેવા. આ અતિચાર નીચે પ્રમાણે જાણવા.
૧. વધ-ક્રોધ કરીને ગાય, ઘોડા પ્રમુખ પશુઓને મારવા, ૨. ગાય, બળદ પ્રમુખ જાનવરોને ગાઢ બંધનથી બાંધવા. ૩. છવિચ્છેદ–બળદ પ્રમુખના કાન છેદવા તથા નાથ ઘાલવી ઈત્યાદિ ૪. અતિભારારોપણ–બળદ પ્રમુખ ઉપર જેટલો બજે ભરાતા હોય તે કરતાં વધારે ભર. ૫. ભાત પાણીને વિચ્છેદ-ગાય, બળદ પ્રમુખને જ જે ખાવાનું અપાતું હોય તેના કરતાં ઓછું આપે તથા ચોગ્ય સમયે આપવાને બદલે મે ડું આપે. (૨) સ્થૂલ મૃષાવાદવિરમણ વ્રત
પાંચ મહાન જૂઠાં ન બેસવાં, તે આ પ્રમાણે-૧. કન્યાલીક એટલે કન્યા સંબંધી સગપણ, વિવાહાદિકમાં જૂઠું બોલવું નહીં. સોળ વર્ષની કન્યાને બાર વર્ષની કહેવી, બાર વર્ષની હોય તેને સોળ વર્ષની કહેવી ઈત્યાદિ જૂઠું બોલવું નહીં. ૨.
ગવાલીક એટલે ગાય, પશુ વિગેરે ચાર પગવાળાં જાનવર સંબંધી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #116
--------------------------------------------------------------------------
________________
સુનાની સ્વર્ગપ્રાપ્તિ ] *
૭૧
જૂઠું' એવુ નહી. જેમકે નાની ગાયને મેાટી કહેવી, મેટીને નાની કહેવી, ચેાડાં દૂધવાળીને ઘણાં દૂધવાળી કહેવી, ઘણાં દૂધવાળીને થાડાં દૂધવાળી કહેવી ઇત્યાદિ. ૩. ભૂખ્યલીક એટલે ભૂમિ, ખેતર, મકાન, ઘર, હાટ, વાડી પ્રમુખ ભૂમિ સંબધે જૂઠું ખેલવું નહી. ૪. થાપણમાસા એટલે પારકી થાપણ એળવવી નહીં. ૫. ફૂડી સાખ એટલે ખાટી સાક્ષી પૂરવી નહી. કાઇને દેહાંત શિક્ષા (ફાંસી વિગેરે) થતી હાય તેમાં અસત્ય એલાય તેની જયણા. આ પાંચ મોટાં જૂઠાં અવશ્ય તજવા ચાગ્ય છે.
આ વ્રતનાં પાંચ અતિચાર નીચે પ્રમાણે છે–
૧. સહસાત્કાર–વિના વિચારે જેમ આવે તેમ ખેલવું. ૨. રહસ્યભાષણ-કેાઈની ગુપ્ત વાત જાહેરમાં મૂકવી. ૩. પેાતાની સ્રીના દૂષણ એટલવાં. તેની કેાઈ ગુપ્ત વાત હાય કે જે બીજાના સાંભળવામાં આવવાથી તેના પ્રાણ જાય તેવી વાત બીજાને કહેવી. ૪. મૃષા ઉપદેશ-જૂઠા ઉપદેશ દેવા, ખેાટી સલાહ આપવી. ૫. કૂડા લેખ-ખાટા દસ્તાવેજ કરવા તથા લખેલ અક્ષરા કાઢી નાખવા વિગેરે.
(૩) સ્થૂલ અદત્તાદાનવરમણ વ્રત
૧. કાઈને ત્યાં ખાતર પાડવું નહીં તેમ ખીજા પાસે પડાવવુ નહી, ચારને ફાઈ જાતની સહાય આપવી નહીં. ર. ગાંઠ છેડવી નહીં. ૩. ખીસાં ખાતરવાં નહીં. ૪. તાળું ભાંગવું નહીં. ૫. લૂંટ કરવી નહીં. ૬. ક્રાઇની પડી રહેલી કિંમતી ચીજ લઈ લેવી નહીં. ૭. રાજ્યદંડ ઉપજે તેવી ચેારી કરવી નહી' ઇત્યાદિ.
આ વ્રતના પાંચ અતિચાર નીચે પ્રમાણે–
૧. ચાર પાસેથી ચેારાઉ વસ્તુ જાણીબૂઝીને લેવી. ૨. તસ્કરપ્રયાગ–ચારને ચારી કરવામાં મદદ કરવી. ૩. તપંડીરૂપ-સારી વસ્તુમાં બીજી ખાટી વસ્તુ નાખીને આપવી અથવા સારી વસ્તુ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #117
--------------------------------------------------------------------------
________________
૭૨
* [ શ્રી મુનિસુવ્રતસ્વામી ચરિત્ર દેખાડીને બેટી વસ્તુ આપવી. વસ્તુમાં ભેળસેળ કરવી. ૪. વિદ્ધગમન-રાજ્યવિરુદ્ધ ગમન કરવું. રાજ્ય નિષેધ કરેલા સ્થાને જવું. ૫. કૂડા તેલ, માન, માપ રાખવા. (૪) સ્થૂલ મૈથુનવિરમણ વ્રત[ સ્વદારાસતેષ-પરસ્ત્રીગમનને ત્યાગ ]
સ્વસ્ત્રી એટલે પિતાની પરણેલી સિવાય પરસ્ત્રીને કાયાથી સર્વથા ત્યાગ કરે. સ્ત્રીઓએ પોતાના પતિ સિવાય પરપુરુષને કાયાથી સર્વથા ત્યાગ કર. કુમારિકા, વિધવા, વેશ્યા વિગેરેને પણ ત્યાગ સમજ. તેમજ તિર્યંચ અને નપુંસક સાથે વિષયને સર્વથા ત્યાગ કરે. મન, વચનથી પણ બનતા સુધી અતિચાર લાગવા દેવા નહીં. સ્વમમાં કદાચ શિયલવિરાધના થાય તો તેની જયણા. સ્વસ્ત્રી કે સ્વપુરુષની સાથે પણ વિષયસેવનને બનતાં સુધી દશ તિથિ અને તેમ ન કરી શકાય તે છેવટ પાંચ તિથિએ ત્યાગ કરો.
આ વ્રતના પાંચ અતિચાર નીચે પ્રમાણે
૧ અપરિગ્રહિતાગમન-કેઈએ પણ જે સ્ત્રીને ગ્રહણ કરી નથી એવી વેશ્યા સાથે ગમન કરવું. ૨ ઈત્વપરિગૃહિતાગમનઅમુક દિવસ સુધી વેશ્યા પ્રમુખને કેઈએ રાખી હોય તેની સાથે ગમન કરવું. ૩ અનંગકીડાસ્ત્રીઓનાં અંગોપાંગ વિષયદષ્ટિથી જેવા તથા કામચેષ્ટા કરવી. ૪ પરવિવાહકરણ-પારકા વિવાહ પ્રમુખ કરાવવા. ૫ તીવ્રાભિલાષ-કામગની અતિ તીવ્ર ઈચ્છા કરવી. - આ પાંચ અતિચારમાં સ્વદારાસતેલવાળાને પ્રથમના બે અનાચાર છે, પાછલા ત્રણ જ અતિચાર છે. (૫) સ્થલ પરિગ્રહ પરિમાણ વ્રત
પરિગ્રહનું પરિમાણુ કરવું. જેટલું જેટલું પરિમાણ કર્યું
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #118
--------------------------------------------------------------------------
________________
૭૩
સુદર્શનાની સ્વર્ગપ્રાપ્તિ ] * હેય તેટલું તેટલું સ્મરણમાં રાખવા માટે દરેક જણાવેલ પદાર્થના સંબંધમાં નક્કી કરેલ રકમ નંધી લેવી.
૧ રોકડા રૂપી આ આટલા ( )રાખવા. ૨ તમામ જાતનું ધાન્ય રૂા. ( ) સુધીનું સંગ્રહવું. ૩ સ્થાવર મિલ્કત, ઘર, હાટ, વખાર વિગેરે થઇને રૂા.( )સુધીનાં રાખવાં. ૪-૫ સેના, રૂપા, માણેક, હીરા વિગેરેના દાગીના રૂા. ( સુધીનાં રાખવાં. ૬ ફરનીચર, ઘરને પરચુરણ સામાન, રાચરચીલું, વાસણ વિગેરે રૂ ( )સુધીનું રાખવું. ૭ નાકર ચાકર બે પગવાળાં ( C) રાખવાં. ૮ ચાર પગવાળાં જનાવર ( ) રાખવાં. ૯ ક્ષેત્ર ( ) રાખવા.
અથવા એકંદર રીતે નવવિધ પરિગ્રહનું પરિમાણ કરવું. જેમકે રોકડ, ઘરેણું, ઘર, હાટ, પરચુરણ રાચરચીલું તમામ મળી રૂા ( )સુધીનું રાખવું. તેથી વધારે થાય તે તરત જ ધર્મમાર્ગમાં ખરચી તેને સદુપયોગ કરે.
આ વ્રતના પાચ અતિચાર નીચે પ્રમાણે
૧. ધનધાન્યપરિમાણતિક્રમ-જયારે ઈચ્છાના પરિમાણુથી ધન વધી જાય ત્યારે “આ તે મારા પુત્રનું’ એમ કહી ભાગ પાડવા તે અથવા જેટલી રકમ રાખી હેય તેમાંથી ઘરેણાં કરાવી લેવાં ઈત્યાદિ. ૨. ક્ષેત્રપરિમાણતિક્રમ-ક્ષેત્રે નિયમથી વધારે રાખવા. ૩. રૂપું તથા તેનું પરિમાણથી અધિક રાખવું. ૪. તાંબુ, કાંસું, પીત્તળ વિગેરે મર્યાદાથી વધારે રાખવું. ૫. દાસ, દાસી, ગાય, ભેંશ પ્રમુખ જનાવરે, પરિમાણથી અધિક રાખવાં. (૬) દિશિપરિમાણ વ્રત (પહેલું ગુણવ્રત ]
પૂર્વે કહેલાં પાંચ અણુવ્રતને ગુણુકારક હોવાથી ત્રણ ગુણવ્રત કહ્યા છે. તે મથે આ પહેલું ગુણવ્રત જાણવું.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #119
--------------------------------------------------------------------------
________________
૭૪
જ [શ્રી મુનિસુવ્રતસ્વામી ચરિત્ર ચારે દિશા, ચારે વિદિશા તેમજ ઊર્ધ્વ અને અદિશા એ પ્રમાણે દશે દિશામાં જવાઆવવાનું પરિમાણ કરવું.
આ ઉપરાંત કાગળ લખવાની, તાર કરવાની, છાપાઓ વાંચવાની તથા તેમાં કંઈ પણ લખવાની તેમજ માણસ મોકલવાની જયણા રાખવી.
છઠ્ઠ વ્રતના પાંચ અતિચાર નીચે પ્રમાણે છે-
૧ ઊર્વે પ્રમાણતિકમ-મર્યાદા કરતાં વધારે ઊંચે જવું તે. ૨ અદિપ્રમાણતિક્રમ-મર્યાદા કરતાં વધારે નીચે જવું તે. ૩ તિચ્છિદિશા પ્રમાણુતિક્રમ–ચાર દિશા કે વિદિશાની મર્યાદા ઓળંગવી તે. ૪ ક્ષેત્રવૃદ્ધિ-બધી દિશાઓના ગાઉને ભેગા કરી એક દિશાએ વધારે જવું તે, અર્થાત્ રાખેલા પ્રમાણમાં હાનિવૃદ્ધિ કરવી તે. ૫ મૃતિ અંતર્ધાન-કેટલા ગાઉ રાખ્યા છે તેની રસૃતિ ન રહેવાથી આગળ જવું તે એટલે સંદેહ પડ્યા છતાં આગળ જવું તે. (૭) ભેગેપભોગ પરિમાણ વ્રત [બીજું ગુણવત]
ભોગ એટલે એક વાર ભેગવાય છે. જેમકે ભજન, વિલેપન પ્રમુખ એક વાર જ ઉપગમાં લઈ શકાય; પછી નકામાં થાય. ઉપલેગ એટલે એક જ ચીજ ઘણું વાર ભગવાય છે. જેમકે વસ, અલંકાર, ઘર, સી વિગેરે. ઉપર બતાવેલ ભેગ અને ઉપગની વસ્તુનું પરિમાણ (મર્યાદા) કરવું તેને સાતમું ભોગપભેગ પરિમાણ વ્રત કહેવાય છે.
સાતમા વ્રતમાં ચૌદ નિયમ ધારવા ઉપરાંત પંદર કર્માદાનનાં વ્યાપારને પણ ત્યાગ કરવો. કેમકે તે વિપુલ પા૫રાશિના કારણભૂત છે. કદાચ કેઈને કવચિત્ તે બાબત આવશ્યક જણાય તો ૧-૨-૩ જરૂર જેટલાંની છૂટ રાખી બાકીનાને ત્યાગ કરે. પંદર કર્માદાનનું સ્વરૂપ નીચે પ્રમાણે છે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #120
--------------------------------------------------------------------------
________________
સુદનાની સ્ત્રપ્રાપ્તિ ] *
૭૫
(૧) ૪ ગાલ-કુંભાર, ભાડભુન વિગેરેનું અગ્નિ સંબધી ક્રમ. તે સ`ધમાં ચુના, ઇંટ, નળીયાં વિગેરેને વેપાર ન કરવેા. ઘરને માટે જોઈએ તેટલા લાવવાં. કદાચ વધી પડે તા કાઈને વેચાણુ આપવાની જયણા. પરન્તુ ઈરાદાપૂર્વક વેપારની બુદ્ધિથી ભઠ્ઠી કરાવી, પકાવીને તેના વેપાર ન કરવા. (૨) વનકમ-લીલાં પાન, ફૂલ, શાક. લાકડાં, વનસ્પતિ વિગેરેના વ્યાપાર ન કરવેા. (૩) સાડીકમ–ગાડાં, હળ પ્રમુખ તૈયાર કરાવી તેના વ્યાપાર ન કરવા, (૪) ભાડીકગાડી, ઘેાડા વિગેરે ભાડે આપવાના વ્યાપાર ન કરવે. (૫) ફાડીકમ-ક્ષેત્ર, કુવા, વાવ ખાદાવી તથા સુર'ગ કરાવી જમીન ફોડાવવાના ધંધા ન કરવા. (૬) દંતવાણિજય-હાથીદાંત વિગેરેના વ્યાપાર ન કરવે. (૭) લખવાણિજ્યલાખ તથા ગુંદર વિગેરેના વ્યાપાર ન કરવા. (૮) રસવાણિજ્ય-ઘી, ગાળ, તેલના વ્યાપારને ત્યાગ કરવે. ( જેટલી છૂટ રાખવી ઢાય તેટલી રાખી બાકીનેા નિયમ કરી લેવે. બનતાં સુધી સર્વથા ત્યાગ થાય તેા ઠીક.) (૯) વિષવાણિજ્ય-અફીણ, ઝેર, સામલ વિગેરેના વ્યાપાર ન કરવા. (૧૦) કેશવાણિજ્ય-પશુ પંખીના કેશ (વાળ), પીછા, ઊન વિગેરેના વ્યાપાર ન કરવા. (૧૧) ય પીલણ ક–મિલ, જીન, સચા, ઘાણી, ઘટી વિગેરેના ધંધાન કરવા. કદાચ જરૂર હાય તા તેટલી છૂટ રાખવી. (૧૨) નિર્લો છન ક–કાઈ બળદ, ઘેાડા વિગેરેને નપુંસક કરવા કરાવવા નહીં. કાન, નાક કે ખીલ અંગેાપાંગ છેઢવાં નહીં. (૧૩) દવદાન કવનમાં કે સીમમાં કે કાઈ પણ જગ્યાએ અગ્નિદાહ દેવા નહી'. (૧૪) જળશાષણ ક-સરોવર, તળાવ વિગેરેના પાણીનુ' શેાષણ કરાવવું નહીં. કારણસર કૂવા, વાવ, ટાંકા ગળાવવાં પડે તેની જયણા રાખવી. (૧૫) અસતીપાષણ -Àાખને ખાતર યા ક્રીડા નિમિત્તે કૂતરા,
www.umaragyanbhandar.com
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
Page #121
--------------------------------------------------------------------------
________________
* [ શ્રી મુનિસુવ્રતસ્વામી ચરિત્ર
૫ ઉમરા
બીલાડાં, મેના, પિપટ વિગેરે પશુ-પક્ષીઓને પાળવાં નહીં.
ચૌદ નિયમ ધારવા ઉપરાંત બાવીશ અભક્ષ્ય અને બત્રીશ અનંતકાય તે જરૂર ત્યાગ કરે. તેવી ચીજોની છૂટ રાખવી નહીં, કેમકે તે મહાપાપનું કારણ છે. અભક્ષ્ય તેમજ અનંતકાય પદાર્થોનાં નામે સમાજ માટે નીચે પ્રમાણે છે.
બાવીશ અભક્ષ્યનાં નામ ૧ મધ
૨ માખણ ૩ મદિરા ૪ માંસ
૫ ઉંબરાનાં ફળ ૬ વડના ટેટા ૭ કેઠીંબડાં ૮ પીપળાની પિપડી ૯ પીપરના ટેટા ૧૦ સ્વાભાવિક ને કૃત્રિમ બરફ ૧૧ ઝેર, અફીણ, સેમલ વિગેરે ૧૨ કરા ૧૩ કાચી માટી ને મીઠું ૧૪ રાત્રિભેજન ૧૫ બહુબીજ ૧૬ બેળ અથાણું ૧૭ વિદળ ૧૮ રીંગણાં ૧૯ અજાણ્યા ફળ ૨૦ તુચ્છ ફળ ૨૧ ચલિતરસ ૨૨ અનંતકાય
બત્રીશ અનંતકાયનાં નામ ૧ સુરણકંદ ૨ વાકંદ ૩ લીલી હળદર ૪ લીલું આદુ ૫ લીલો કચૂરો ૬ સતાવરી ૭ હીરલી કંદ ૮ કુંવાર ૯ થર ૧૦ ગળે ૧૧ લસણ ૧૨ વશ કારેલા ૧૩ ગાજર ૧૪ લુણે ૧૫ લોઢી ૧૬ ગીરીકણિકા ૧૭ કુમળા પાન ૧૮ ખરચો ૧૯ થેગી ૨૦ લીલી મોથ ૨૧ લુણીના ઝાડની છાલ ૨૨ ખીલોડા ૨૩ અમૃતવેલી ૨૪ મૂળાના કાંદા ૨૫ ભૂમિફડા (બિલાડીના ટે૫) ૨૬ નવા અંકુરા ૨૭ વત્થલાની ભાજી ૨૮ સુવરવેલ ૨૯ પાલકની ભાજી ૩૦ કુણું આંબલી ૩૧ રતાળુ ૩૨ પિંડાળું
(બી બાળ્યા વિનાની)
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #122
--------------------------------------------------------------------------
________________
સુદનાની સ્વર્ગ પ્રાપ્તિ ]
સાતમા વ્રતના પાંચ અતિચાર નીચે પ્રમાણે ૧ સચિત્ત આહાર-સચિત્ત વસ્તુ ખાવી તે. ૨ સચિત્તપ્રતિબદ્ધ આહાર-સચિત્તની સાથે વળગેલી વસ્તુ ખાવી તે. ૩ અપકવ આહાર-બરાબર નહિ પાકેલી વસ્તુ ખાવી તે. ૪ દુઃ૫કવ આહાર-ખરાબ રીતે પાકેલી (મિશ્રિત) વસ્તુ ખાવી તે. ૫ તુચ્છોષધિ ભક્ષણ-ખાવામાં થોડું આવે અને ઘણું નાખી દેવું પડે એવી વસ્તુ ખાવી તે. (પ્રથમના ચાર અતિચાર સચિત્તના ત્યાગી માટે સમજવા) (૮) અનર્થદંડ વિરમણ વન ત્રિીજું ગુણવ્રત]
કઈ પણ પશુપક્ષીઓને કીડાની ખાતર ઘેર પાળવાં નહીં, તેમાં પણ કૂતરાં, બીલાડા વિગેરે હિંસક જનાવરોને તે પાળવાં જ નહીં. હાથી, ઘોડા, ઘેટા, કુકડા વિગેરેની રમત જ્યાં થતી હોય ત્યાં જેવા જવું નહીં. રસ્તે ચાલતાં જેવાઈ જાય તેની જયણ રાખવી. કેઈને ફાંસી આપતા હોય ત્યાં જેવા જવું નહીં. બને ત્યાં સુધી સ્ત્રીકથા, રાજકથા, દેશકથા તથા ભેજનકથા વિનાકારણ નહીં કરવાને ઉપયોગ રાખવે. આ તેમજ રૌદ્રધ્યાન થાવા નહી. રસ્તે ચાલતાં વિનાકારણ વૃક્ષ, વેલા તેડવાં નહીં. સગવડ હોવા છતાં પણ લીલોતરી ઉપર પગ મૂકીને ચાલવું નહીં.
આ સિવાય અપધ્યાન, પ્રમાદાચરિત, હિંસપ્રદાન અને પાપપદેશ-એ ચાર પ્રકારના અનર્થદંડમાંથી કોઈપણ પ્રકારે વિના કારણે દંડથતું હોય તે તેન કરવાને બનતાં સુધી બરાબર ઉપવેગ રાખવે. કોશ, કુહાડા, હળ, મૂશળ, ઘંટી, દાતરડાં પ્રમુખ અધિકરણે તૈયાર રાખવાં ને માગ્યા આપવાં એ પણ અનર્થદંડ છે. શસ્ત્રનાં વ્યાપારને પણ આ વ્રતમાં સમાવેશ થાય છે, તેથી હથિયારોને પણ વ્યાપાર ન કરો. ઘરકામે અગર તે સ્વબચાવની ખાતર રાખવાની જયણા રાખવી. કોઈ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #123
--------------------------------------------------------------------------
________________
- -
-
-
ઇ
કો
- *
*
-
--
-
-
નામ
:
-
-
- -
-
અ [ શ્રી મુનિસુવ્રતસ્વામી ચરિત્ર
કારણસર અથવા અશકય પરિહારથી કોઈ શસ્ત્રાદિક વિગેરેનો વ્યાપાર કર પડે તે તેની જયણા રાખવી. પાપકારી કામ કરવાને અન્યને ઉપદેશ કર, સલાહ આપવી કે જેમાં આપણું કે આપણી સંતતી વિગેરેનું કશું પણ હિત સમાયેલું ન હોય તે તેને પરિણામે અનર્થ જ થતા હેવાથી તે અનર્થદંડ સમજ. આ વ્રતમાં ઘણું સમજવાનું છે તે સારી રીતે ગુરુગમપૂર્વક સમજવું અને બને તેટલે ત્યાગ કરવો.
આઠમા વ્રતના પાંચ અતિચાર નીચે પ્રમાણે ૧. કંદપે-કંદર્પ વિકાર વધે તેવી કુચેષ્ટા કરવી. ૨. કુકૂઈઓ-કામોત્પન્ન કરનારી વાત કરવી. ૩. મોહરીએમુખવડે હાસ્યાદિકથી જેમ તેમ બોલવું અથવા કેઈની ગુપ્ત વાત ખુલ્લી કરવી, જેથી અન્ય કષ્ટ પામે, દુઃખી થાય. ૪. સંજુત્તાધિકરણ–પિતાના ખપ કરતાં વધારે અધિકારણે જોડીને રાખવાં. ૫. ભેગાતિરિક્ત–ભેગમાં તથા પરિભેગમાં વપરાતી ચીજો ખપ કરતાં વધારે તૈયાર રાખવી. (૯) સામાયિક વ્રત [પહેલું શિક્ષાવ્રત ]
જેમાં રાગદ્વેષને અભાવ થાય અથવા સર્વ જીવસમૂહ ઉપર સમભાવવાળી બુદ્ધિને અનુભવ થાય તેનું નામ પરમાથથી સામાયિક કહેવાય છે. સમ શાંતિ-સમતા તેને આય–લાભ જેમાં થાય તે સામાયક અર્થાત્ જ્ઞાનાદિ ગુણને જેનાથી લાભ થાય તેનું નામ સામાયક. એક સામાયિકનું પ્રમાણ બે ઘડીનું (૪૮ મિનિટનું) સમજવું.
આ વ્રતના પાંચ અતિચાર નીચે પ્રમાણે ૧. મનદુપ્રણિધાન-સામાયિક લઈને મનમાં વિકલ્પ ચિંતવે, મનને દુષ્ટ રીતે પ્રવર્તાવે. ૨. વચનદુપ્રણિધાન–સામાયિકમાં સાવદ્ય વચન બેલે, વચનને દુષ્ટ રીતે પ્રવતવે. ૩.
કાયદુપ્રણિધાન-સામાયકમાં કાયા હલાવે, ભતે પીઠ દઈને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #124
--------------------------------------------------------------------------
________________
સુદર્શનાની સ્વર્ગપ્રાપ્તિ ] :
s બેસે, નિદ્રા લે. ૪. અનવસ્થા–જે સમયે સામાયક લીધું તે પૂરે ટાઈમ ન પારે, વહેલે પારે. ૫. સ્મૃતિવિહીન-સામાયક લઈને ટાઈમ ભૂલી જાય અથવા સામાયક પારવું ભૂલી જાય. (૧૦) દેશાવગાશિક ત્રત (દ્વિતીય શિક્ષાત્રત ]
છઠ્ઠા દિગપરિમાણ નામના પહેલા ગુણવ્રતમાં દેશ-પ્રદેશ યા તે હરવાફરવા માટે વધારે પરિમાણ રાખેલ હોય તેને આ વ્રતમાં સંક્ષેપી લેવામાં આવે છે, માટે અહીં સંક્ષેપ કર. (ઓછું કરવું) તેમજ સાતમા વ્રતમાં બતાવેલ ચૌદ નિયમની યાદીને આ વ્રતમાં બરાબર ઉપયોગ કરો જેથી ચૌદ નિયમ પણ સંક્ષેપીને ધારવા. વળી પર પરાથી દશ સામાયકનું પણ દેશવગાશિક વ્રત થઈ શકે છે. તેમાં સાવધ વ્યાપાર ન કર. ઉપવાસ કે એકાશન કરી આઠ સામાયક અને ઉભય ટંકના બે પડિક્રમણ કરવાં. તેમાં ધાર્મિક પુસ્તકાદિનું વાંચન કરવું. બીજે શેષ સમયે જિનપૂજા વિગેરે થઈ શકે.
આ વ્રતના પાંચ અતિચાર નીચે પ્રમાણે ૧. આણવણુપ્રગ-ધારેલ ઉપરાંત ભૂમિમાંથી કઈ વસ્તુ મંગાવવી તે. ૨. પિષવણુપ્રયાગ-હદ બહાર વસ્તુ મોકલવી તે. ૩. સદા યુવાય–શબ્દ કરીને પોતાપણું જણાવવું. ૪. રૂવા
વાય–રૂપ દેખાડીને પાતાપણું જણાવવું તે. ૫. પુદ્ગલપ્રક્ષે૫-કાંકરે નાંખીને હદ બહાર રહેલાઓને પિતે અહીં છે એવું સૂચન કરવું તે. (૧૧) પદ્ધ વ્રત [ત્રીનું શિક્ષાવ્રત ].
જે શુભ કરણથી જ્ઞાન, દર્શન અને ચારિત્ર પ્રમુખ આત્માના સ્વાભાવિક ગુણેને પુષ્ટિ મળે તેને શાસ્ત્રકાર પૌષધ કહે છે. દરવરસે આઠ પહોરના અથવા આઠ પહેરના ન બની શકે તે ચાર પહેરના અમુક સંખ્યામાં પસહ કરવા. તેમાં એકલી રાત્રિના પણ બનતા સુધી ડાઘણુ કરવા,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #125
--------------------------------------------------------------------------
________________
* [ શ્રી મુનિસુવ્રતસ્વામી ચરિત્ર પૌષધના મુખ્ય ચાર પ્રકાર છે, તે આ પ્રમાણે–
૧. આહારપસહ-એકાસણું, આયંબિલ, ઉપવાસ વિગેરે તપ કરે તે. ૨. શરીરસત્કારપેહ-શરીરને સત્કાર ન કરે તે. ૩. અવ્યાપારપોસહ-કોઈ પણ પ્રકારનો સાંસારિક વ્યાપાર ન કરે તે. ૪. બ્રહ્મચર્ય પસહ-બ્રહ્મચર્ય પાળવું તે. આમાં પાછળના ત્રણ પ્રકારના પસહ સર્વથી કરવાના છે અને આહાર પિસહ દેશથી ને સર્વથી બંને પ્રકારે થઈ શકે છે.
આ વ્રતના પાંચ અતિચાર નીચે પ્રમાણે–
૧. અપડિલેહિય સજજસથારએ–શય્યા સંથારાની બરાબર પડિલેહણ ન કરવી. ૨. અપમજિજય દુપમજિજય સજજા સંથારએ–શય્યા સંથારો બરાબર ન પુંજ, ન પ્રમાજે. ૩. અપડિલેહિય દુષ્પડિલેહિય ઉચ્ચારપાસવણભમિ-સ્થડિલ માત્રાની જગ્યા બરાબર પડિલેહવી નહીં. ૪. અપમજિજય દુપમજિજય ઉરચારપાસવણભૂમિ-સ્થડિલ માત્રાની જગ્યા બરાબર ન પ્રમાજવી. ૫. પૌષધવિધિવિવરીએ– પૌષધ ટાઈમસર ન લે તથા જલદી પારે તે. (૧૨) અતિથિસંવિભાગ ગ્રત [એથે શિક્ષાત્રત ]
મુખ્ય રીતિએ આઠ પહોરના ચોવિહાર ઉપવાસવાળા પિસહને પારણે એકાસણું કરી, જિનપૂજા કરી, મુનિરાજને પ્રતિલાશી જેટલી ચીજ મુનિરાજ વહારે તેટલી જ વાપરવી. આ અતિથિસંવિભાગ કહેવાય.
અથવા તેમ ન બને તે પિષધ વિના મુનિરાજને દાન આપ્યા પછી જમવું. આવી રીતે પણ બની શકે છે. મુનિરાજને ન થાય તે સાધમભાઈને જમાડીને પણ થઈ શકે છે. આ વ્રતના પાંચ અતિચાર નીચે પ્રમાણે
૧. સચિત્તનિક્ષેપ-સચિત્ત વસ્તુ અચિત્ત વસ્તુમાં નાંખી વહેરાવવી. ૨. સચિત્તપિહિણુ–સચિત્ત વસ્તુવડે ઢાંકેલ અચિત્ત Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #126
--------------------------------------------------------------------------
________________
સુદર્શનાની સ્વર્ગપ્રાપ્તિ ] = વસ્તુ આપવી. ૩. અન્ય વ્યપદેશ–ન આપવાની બુદ્ધિથી પિતાની વસ્તુ બીજાની છે એમ કહીને ન આપવી તેમજ દેવાની ઈચ્છાથી બીજાની વહુ પિતાની છે એમ કહીને આપવી. ૪ સમસૂર દાન-મત્સર કરીને આક્રોશપૂર્વક મહાત્માને દાન આપવું. ૫. કાલાતિકમ–વહેરાવવાનો સમય વ્યતીત થઈ ગયા પછી દાન દેવાનો આગ્રહ કરે.
હે સુદશના ! જિનેશ્વર ભગવતેએ પાંચ અણુવ્રત, ત્રણ ગુણગત અને ચાર શિક્ષાવ્રત એ પ્રમાણે બાર પ્રકારનો શ્રાવક ધર્મ કહેલ છે. નગરમાં પ્રવેશ કરવા માટે જેમ દરવાજાની અગત્ય છે તેમ મોક્ષપુરીમાં પ્રવેશ કરવાને માટે સમ્યકત્વમૂળ આ બાર વતે દ્વાર સદશ છે. આ તે ગ્રહણ કરી તેનું પાલન કરવું તે હળુકમી—ભવભીરુ ભવ્ય પ્રાણીઓ માટે અતિ અગત્યનું છે. પ્રાસાદ પર આરોહણ કરવા માટે જેમ રજજુનું આલંબન ગ્રહણ કરવું પડે તેમ સિદ્ધસ્થાનરૂપ મહેલ પર ચઢવા માટે આ શ્રાવક ધર્મનાં વતે દેરડા સમાન છે.
સુદર્શનાએ શ્રાવકનાં આ વ્રતે મનમાં અવધારી લીધા અને તેનું યથાશક્તિ પાલન કરવા પ્રયત્ન શરૂ કર્યો તેવામાં તેને અચાનક જણાયું કે પિતાનું આયુષ્ય હવે અતિ અલપ છે. ભાગ્યવાન આત્માને ભવિષ્યના સૂચક બનાવોની ઝાંખી થઈ જાય છે. તરત જ તેણે મુક્તહસ્તે દાન આપવું શરૂ કર્યું. પિતાના વડીલજન પ્રત્યે થયેલ અવિનય વિગેરેની માફી માગી અને અરિહંત, સિદ્ધ, સાધુ અને ધર્મરૂપ ચાર શરણ અંગીકાર કરવાપૂર્વક ફાગન શુદિ ૧૫ ને દિવસે અણુશણ સ્વીકાર્યું. પ્રતિદિન શારાવણ કરતી, પંચપરમેથીનું સ્મરણ કરતી તેમજ ધર્મધ્યાનની ધારાએ ચઢી તેણીએ સમાધિપૂર્વક વૈશાખ શુકલા પંચમીને દિવસે સ્વર્ગવાસ કર્યો. આ રીતે સુદના સમાધિપૂર્વક મરણ પામીને ઈશાન દેવલોકમાં મહદ્ધિક દેવ તરીકે ઉત્પન્ન થઈ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #127
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ દશમું શ્રી મુનિસુવ્રતસ્વામીનું મેક્ષગમન વિભાગ બીજાના પ્રકરણ ત્રીજામાં આપણે જોઈ ગયા કે પૂર્વભવના મિત્ર પ્રત્યેના વાત્સલ્યભાવથી પ્રેરાઈ શ્રી મુનિસુવ્રતસ્વામી એક જ રાત્રિમાં દીર્ઘ વિહાર કરી ભરૂચ નગરે આવ્યા અને પોતાના પુરાણું મિત્ર અશ્વને પ્રતિબંધ પમાડી ત્યાં “અશ્વાવબેધ” નામના તીર્થની સ્થાપના કરી. ત્યારબાદ ભવ્યલકે પર ઉપકાર કરતાં તેઓ પૃથ્વીપીઠ પર વિચરી રહ્યા હતા તેવામાં જેવી રીતે અશ્વના ઉદ્ધાર માટે તેમને ભરુચ આવવાનું થયું તેવી જ રીતે એક ભાવિક ને ધર્મશ્રદ્ધાળુ શ્રાવકના ઉદ્ધાર માટે તેમને હસ્તિનાપુર આવવાનું થયું. ત્યાં હસ્તિનાપુરમાં એવી ઘટના બની કે જેને પરિણામે આપણને અજ્ઞાન તપ અને સમજણપૂર્વકના ચારિત્રપાલન વચ્ચે રહેલ આકાશ પાતાળ જેટલા અંતરની સમજ પડશે.
હસ્તિનાપુરને વિષે કાતિક શ્રેણી નામને ધનિક વ્યવહારી વસતે હતે. તેને વાણિજ્ય-વ્યાપાર એટલો બધો વિસ્તૃત હતું કે તેને ત્યાં એક હજાર જેટલા વણિકપુત્રે કાર્ય કરતા હતા. તે શ્રેણી જૈન ધમનુયાયી અને ટેકીલે હતે. સત્ય ધમનું તે મૂલ્યાંકન કરી શક હતું અને તેને પરિણામે તે કદી પણ મિથ્યાત્વીઓને સંસર્ગ કરતા નહિ. નગરને વિષે પણ કાતિક શ્રેણીની ધમદઢતા પ્રશંસાપાત્ર લેખાતી અને તેની સુવાસ પૃથ્વીતલ પર પણ દૂર-દૂર પર્યન્ત પ્રસરી હતી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #128
--------------------------------------------------------------------------
________________
૮૩
શ્રી મુનિસુવ્રત મોક્ષગમન ] -
ગુલાબના પુષ્પની સુગંધ તે વખણાય છે પરંતુ તેના ઉપભોગ કરનારને કંટકની વેદના પગ સહન કરવી પડે છે. અગ્નિને તાપ સહન કર્યા વિના સાચા સુવર્ણ તરીકેની કીતિ પ્રાપ્ત થતી નથી તેમ કાર્તિક શ્રેણીના સંબંધમાં પણ બન્યું. તે નગરમાં ગંરિક નામને સંન્યાસી આવી ચઢો.સંન્યાસી ઉગ્ર તપસ્વી હતો.મહિનામહિનાના ઉપવાસ કરતે. આવી તપશ્ચર્યાથી આકર્ષાઈ નગરજને તેને આદરસત્કાર તેમજ પૂજન કરવા લાગ્યા. તેની તીવ્ર તપશ્ચયની વાત વાયુવેગે નગરમાં પ્રસરી ગઈ અને રાજાના કણે પર્યત પણ પહોંચી. રાજા પણ દબદબાપૂર્વક તેને વંદન કરવા ગ. રાજાના આવા બહુમાનથી તાપસના અભિમાને આકાશમાં વાસ કર્યો. ખરેખર દૂધને ઉછાળો આવતાં કેટલો સમય લાગે? સરવર કે નદી-નાળાને ઉભરાઈ જતાં કેટલો સમય લાગે ? સાગર જ ગંભીર રીતે અખૂટ જળપ્રવાહને પિતાના પેટાળમાં સમાવી શકે. સો કેઈ સંન્યાસીના દર્શને આવતા, પૂજન કરતા અને પિતાને ત્યાં પારણું કરવા માટે પણ પ્રાર્થના કરતા. આ પ્રમાણે થોડા દિવસો પસાર થયા તેવામાં સંન્યાસીને જણાયું કે સૌ કોઈ મારા પ્રત્યે પૂજ્યબુદ્ધિ ધરાવે છે, એક માત્ર કાર્તિક શેઠ પિતાને વંદનાથે આવેલ નથી. તેણે કાતિક શ્રેણીને કહેવરાવ્યું. લોકો પણ કાતિક શેઠની મક્કમતા શું નિર્ણય કરે છે તે જાણવા ઇંતેજાર બન્યા. સામાન્ય માનવી યુદ્ધને ભય આવતાં જ નાશી જાય, પરન્તુ શૂર સુભટ તો સંગ્રામમાં મોખરે રહે અને કેઈ પણ સંગમાં પોતાનું સ્થાન ન છોડે. કાતિક શેઠ પણ પોતાની પ્રતિજ્ઞાના પાલનાથે સંન્યાસીના કથનને અસ્વીકાર કર્યો. સંન્યાસી તેમના પ્રત્યે રોષે ભરાયા અને ત્યારથી જ તેના છિદ્રો જેવા અને અનુકૂળ સમયે હેરાન કરવા મનમાં ને મનમાં જ મનસૂબે કી.
કાતિક શેઠની કટીની પળ પણ આવી પહોંચી. બન્યું એવું કે એકદા રાજવીએ સંન્યાસીને પોતાને ત્યાં પારણું કરવાનું નિમંત્રણ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #129
--------------------------------------------------------------------------
________________
* [ શ્રી મુનિસુવ્રત સ્વામી ચરિત્ર
-
-
-- • •-•
• ---
--
આપ્યું. સંન્યાસીએ કાતિક શેઠને સંકટમાં નાખવાની આ અમૂલી તક ઝડપી લઈ રાજાને જણાવ્યું કે “જે કાર્તિક શેઠ તમારે ત્યાં આવીને મને પીરસે તે હું તમારે ત્યાં પારણું કરવા આવું.” રાજાને આમાં સંન્યાસીના માયાભાવની ગંધ સરખી પણ ન આવી. તેણે નિદોષભાવે તે માગણી સ્વીકારી અને કાતિક શેઠને પણ કહેણ મોકલાવ્યું. કાતિક શ્રેષ્ઠી સંન્યાસીની ચાલબાજી સમજી ગયા, પરન્તુ રાજાજ્ઞાન અમલ કર્યા સિવાય છૂટકે ન હતા. ચોગ્ય સમયે રાજા પાસે આવી તેમણે નમ્રભાવે જણાવ્યું કે-“સંન્યાસીને પારણું કરાવવું તે મારે કુળધર્મ નથી. આપની આજ્ઞાને વશ થઈ આ કાર્ય મારે કરવું પડે છે.” બાદ પ્લાન વદને શ્રેષ્ઠી સંન્યાસીને એક પછી એક ખાદ્ય પદાર્થ પીરસવા લાગ્યા એટલે ઈર્ષ્યાગ્નિથી બળતે સંન્યાસી શ્રેષ્ઠીને તિરસ્કાર કરવા માટે વારંવાર પિતાની તજની આંગલીવડે નાક ઘસીને તેને દેખાડવા લાગે કે-તારું નાક કેવું કાપ્યું છે? કાતિક શેઠ તેને ગૂઢ ભાવ જાણી ગયા પરંતુ તે સમયે તેઓ નિરુપાય હતા. તેમણે મનમાં વિચાયુ” કે-જે મેં પૂવે સંયમ સ્વીકારી લીધું હોત તે આ નિર્ભત્સના સહન કરવાને પ્રસંગ ન પ્રાપ્ત થાત. પરંતુ હવે તો “જાગ્યા ત્યાંથી સવાર એ લેકેક્તિ મુજબ હું આ ઘડીએ જ નિર્ણય કરું છું કેપરમાત્મા આ બાજુ આવી ચઢે તે તેમના પાસે આ પરાધીનદશાથી મુક્ત કરાવનારી પારમેશ્વરી પ્રત્રજ્યા ગ્રહણ કરીશ.” કેવળજ્ઞાન દ્વારા કાત્તિક શ્રેષ્ઠીના મનભાવને જાણુને શ્રી મુનિસુવ્રતસ્વામી શીધ્ર હસ્તિનાપુર આવ્યા. પ્રભુને સમવસર્યા જાણીને કાર્તિક શ્રેષ્ઠીને કલ્પવૃક્ષ પ્રાપ્ત થયા એટલે પરમાનંદ થયો. તેણે તરત જ તૈયારી કરી પોતાના એક હજાર વણિક કરે સાથે પ્રભુ પાસે દીક્ષા સ્વીકારી અને સંયમધર્મનું એકનિષ્ઠાપૂર્વક આરાધન શરૂ કર્યું. બાર વર્ષ પયત નિર્મળ ચારિત્ર
પાળી, સમાધિપૂર્વક કાળધર્મ પામી કાર્તિક શ્રેષ્ઠી સૌધર્મેદ્ર થયા. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
તુ તે “
ધ કરું છું કે
www.umaragyanbhandar.com
Page #130
--------------------------------------------------------------------------
________________
સાહિત્યપ્રેમી, સખાવતી શેઠ લીલાધર ગુલાબચંદ વેરાવળ * * Honesty is the best Policy ” એ પ્રચલિત કહેવત અનુસાર પ્રામાણિકપણે જીવનચર્યા ચલાવનાર ભાઈશ્રી લીલાધર પ્રાપ્ત કરેલ દ્રવ્યને ધાર્મિક ક્ષેત્રોમાં વ્યય કરી રહ્યા છે. વ્યાપારી જીવન હોવા છતાં તેમને સાહિત્યના સારો શોખ છે અને એક મૂંગા સેવક તરીકે પોતાથી બનતી સહાય તેઓ સાહિત્યક્ષેત્રમાં કરે છે. તેમણે આ સ્વપરહિતકારક શ્રી મુનિસુવ્રતસ્વામી ચરિત્રના પ્રકાશનમાં સારી સહાય કરી છે. અમારા પ્રાચીન સાહિત્ય સંશાધક કાર્યાલય પ્રત્યે તેઓ સદૈવ મીઠી નજરે જુએ છે અને તેના વિકાસમાં પોતાને પૂરે પૂરો સાથ આપી રહ્યા છે. તેમના ક્ષણના યત્કિંચિત બદલા તરીકે તેમને અંતઃકરણપૂર્વક આભાર માનું છું.
મંગળદાસ ત્રિકમદાસ ઝવેરી
સાહિત્યભૂષણ
Page #131
--------------------------------------------------------------------------
________________
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #132
--------------------------------------------------------------------------
________________
શ્રી મુનિસુવ્રત મોક્ષગમન] જ
----- ---- .
-
--
- --- -
- -
-
—--
--- ---
- -
--
આ બાજુ સંન્યાસી પણ અજ્ઞાન તપ તપી, આયુ પૂર્ણ થયે મૃત્યુ પામી સૌધર્મેદ્રના જ વાહન તરીકે ઐરાવણ દેવ થયા. પૂર્વભવના વર તથા ઠેષભાવને કારણે ઐરાવણ હસ્તીએ સૌધર્મેદ્રને જોતાં જ નાસવા માંડયું. કાત્તિક શ્રેષ્ઠીના જીવે તેને શીઘ પકડી તેના પર આરોહણ કર્યું એટલે રાવણે પિતાના બે મસ્તક કર્યો ત્યારે સોધમે પણ પોતાના બે સ્વરૂપ વિકવ્ય. બાદ તેના કુંભસ્થળ ઉપર પોતાના વજને પ્રહાર કરવાવડે તેને તાત્કાલિક વશ કર્યો. ખરેખર કીડી હોય કે કુંજર, રાય હોય કે રંક પરંતુ તેને કમની વિચિત્ર ગતિને વશ થવું જ પડે છે.
આ પ્રમાણે વિચરતાં વિચરતાં પરમાત્મા શ્રી મુનિસુવ્રતસ્વામીએ ઘણા ભવ્ય પ્રાણીઓને પ્રતિબોધ આપીને તાર્યો. કેવળજ્ઞાન પ્રાપ્ત થયા પછી તેમણે અગ્યાર માસ ન્યૂન સાડાસાત હજાર વર્ષ પર્યન્ત પૃથ્વી પર પરિભ્રમણ કર્યું અને તેને પરિણામે તેમને પરિવાર નીચે પ્રમાણે થયે.
ત્રીસ હજાર મહાત્મા સાધુ, પચાસ હજાર સાધ્વીએ, પાંચ ચૌદપૂર્વધારી, અઢાસો અવધિજ્ઞાની, પંદરસે મનઃપર્યાવજ્ઞાની, અઢારસો કેવળજ્ઞાની, બે હજાર વૈક્રિયલબ્ધિધારી, બારસે વાદલબ્ધિવાળા, એક લાખ ને તેર હજાર શ્રાવકો અને ત્રણ લાખ ને પચાશ હજાર શ્રાવિકાઓ.
બાદ પિતાને નિર્વાણકાળ સમીપ આ જાણી તેઓશ્રી સંમેતશિખર ગિરિ પર પધાર્યા અને ત્યાં એક હજાર મુનિવરોની સાથે અનશન સ્વીકાર્યું. એક માસને અંતે છ માસની કૃણ નવમીને દિવસે તેમણે સિદ્ધિસ્થાન પ્રાપ્ત કર્યું. તેમનું કુલ આયુષ્ય ત્રીશ હજાર વર્ષનું હતું. તે પૈકી સાડાસાત હજાર વર્ષ કુમારવયમાં, પંદર હજાર વર્ષ રાજ્યપાલનમાં અને સાડાસાત વર્ષ હજાર વ્રતમાં વ્યતીત કર્યા. ઇદ્રોએ, દેવદેવીઓએ તેમજ ભૂપીઠના નરાધીપોએ પરમાત્માનો નિવાણું મહોત્સવ કર્યો.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #133
--------------------------------------------------------------------------
________________
વિભાગ ત્રીજો
પ્રકરણ ૧ લું
નાસ્તિક નમુચી લસણની કળીને કસ્તુરી સાથે રાખવામાં આવે તે પણ તે પિતાની દુગધને સ્વભાવ ન તજે, કેલસાને સાબૂદ્વારા વારંવાર દેવામાં આવે છતાં તે પોતાની શ્યામતા ન તજે તેમ આ ધરાતલને વિષે કેટલાક પ્રાણીઓ એવા હોય છે કે તેઓ સત્ય સમજવા છતાં પોતાના કદાગ્રહને કારણે સત્ય વસ્તુને સ્વીકાર કરી શક્તા નથી તેમજ મમત્વભાવને પરિહાર પણ કરી શકતા નથી. શાસ્ત્રકાર તેવા સ્વભાવવાળા પ્રાણીઓને મળશેળીયા પાષાણની ઉપમા આપે છે તે યથાર્થ જ છે. મગશેળીયે પાષાણ એ છે કે તેના પર પુષ્કરાવત ને મેઘ જળધારા વર્ષાવે તે પણ લેશ માત્ર ભીંજાય નહિ. આ ઉક્તિને જાણે બરાબર ચરિતાર્થ કરતું હોય તેમ નમુચીનું દષ્ટાન્ત બંધબેસતું થાય છે.
ઉજજોનીની ગાદી પર શ્રીવાર્મ રાજવી રાજ્ય કરી રહ્યો હતે. તેને નમુચી નામને વિચક્ષણ પણ મિથ્યાત્વી પ્રધાન હતે. તે રાજનીતિમાં કુશળ હતું પરંતુ તેનામાં એક મહાદૂષણ એ હતું કે તે પિતાના હઠાગ્રહને કદી ત્યાગ કરતે નહિ. એકદા તે નગરીમાં શ્રી મુનિસુવ્રતસ્વામીના હસ્તદીક્ષિત શિષ્ય સુત્રત નામના આચાર્ય પિતાના પંડિત શિષ્ય-પ્રશિષ્યાદિ પરિવાર
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #134
--------------------------------------------------------------------------
________________
નાસ્તિક નમુચી ]
૮૭
""
સાથે પધાર્યા, તેમને વંદનાર્થે જતા લોકસમૂહ ગવાક્ષમાં બેઠેલા રાજવી શ્રીવમ ની નજરે પડ્યો. ટોળામ'ધ લેાકેાનુ' આવાગમન નીરખી રાજને કુતુહળ થતાં તેણે તપાસ કરાવી તે સત્ય હકીકત જણાઈ. નસુચી ભૂપ પાસે જ એઠા હતા એટલે તેને ઉદ્દેશીને રાજવીએ કહ્યું કે—“ચાલેા, આપણે પણ ત્યાં જઈ, સતપુરુષના દર્શન કરી પાવન થઈએ અને ધમ-શ્રવણુ કરીએ. ” નમુચી મિથ્યાત્વી હતા, જૈન સાધુના પ્રભાવ રાજા પર પડે તેથી તે નાખુશ થતા હતા, એટલે તેણે સગવ જણાવ્યું કે—“તમારે ધમ સાંભળવાની ઇચ્છા હાય તે હું સત્રળાવું. આપને ત્યાં સુધી ગમન કરવાના પરિશ્રમ લેવાની જરૂર નથી.” નસુચીતું આ પ્રમાણે કથન સાંભળી રાજાએ પુનઃ કહ્યું કે–“ ચાલા, જોઇએ તેા ખરા કે તે કેવા વિદ્વાન છે?” રાજાની આંતરિક ઈચ્છા સંત સમીપે જવાની જાણી નમુચીએ નિરુપાયે કહ્યું કે-“ ભલે ચાલા, પણ તેમના પાસેથી તમને કશું નવીન જાણવાનું નહીં મળે. એ લાકા અજ્ઞાન છે અને ભાળા લેાકેાને શરમાવે છે. મારા પાંડિત્ય પાસે અ જૈન સાધુએ કશી ગણત્રીમાં નથી. આપે માત્ર તટસ્થ તરીકે ોયા કરવું. હું તેમને આપની સમક્ષ જ નિરુત્તર બનાવી તેમની પાકળતા સાબિત કરી બતાવીશ. ’’ કમળાના રેગથી પીડિત પ્રાણી સફાઈને પીતવર્ણી જ જુએ છે તેમાં તેને પેાતાની દૃષ્ટિના દોષ દેખાતે નથી. હસ્તિઓ ગજ ના તા ઘણી કરે છે પરન્તુ એકાદ સિંહના મેળાપ થતાં ઊભી પુછડીએ નાશી જાય છે. નમુચીને ખબર ન હતી કે પેાતે કાની સામે હામ ભીડવા જાય છે અને અન્યને જાળમાં ફસાવવા જતાં પેાતે જ કરેાળિયાની માફક પાતાની જાળમાં જ ફસાઈ જવાના છે. રાજ નમુચીને લઇને પેાતાના પરિવાર સાથે સુત્રતાચાય સમીપે આયે. નમુચીએ આવતાં જ પેાતાના પાંડિત્યનું અભિમાન દર્શાવવા*ક ઢંગધડા વિનાંના પ્રશ્નો કર્યા. શાંત સુખમુદ્રાવાળા ને વિચક્ષણુ સુત્રતાથાય ને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
*
Page #135
--------------------------------------------------------------------------
________________
=
=
* [ શ્રી મુનિસુવ્રતસ્વામી ચરિત્ર
સમજી ગયા કે નમુચીને તેના જ્ઞાનનું અજીર્ણ થયું છે અને અભિમાને તેને પરાધીન બનાવ્યું છે જેને પરિણામે તેની જિહવાની ખરજ વૃદ્ધિ પામી જણાય છે. આચાર્ય શાન્ત રહ્યા એટલે નમુચીએ આક્રોશપૂર્વક કહ્યું કે-“કેમ જવાબ આપતા નથી? લેકેને શા માટે આવા ઢંગ કરી છેતરે છે? મારી પાસે તમારા જેવા પાખંડીનું કશું પણ નહિં ચાલે.”નમુચિએ આમ કહ્યું છતાં પણ સમયજ્ઞ અને શાન્તસ્વભાવી સુવ્રતાચાર્ય કશું ન બેલ્યા. આચાર્યને મૌન રહેવામાં નમુચીને પિતાને વિજય થતો જણાયે એટલે તે આચાર્ય પ્રત્યે પુનઃ પુનઃ રાષપૂર્વક કહેવા લાગે ત્યારે એક બાળસાધુથી નમુચના આ કટુ વચન સહન ન થતાં તેમણે નમ્ર વાણીશી કહ્યું કે-“તમે ચુક્તિસંગત વાદ કરે. હું તમને તેને યથાયોગ્ય ઉત્તર આપીશ.” એક બાળસાધુનાં આવાં વચન સાંભળીને નમુચીને ક્રોધ માજા મૂકી ગયે અને આવેશ ને આવેશમાં તે બાલમુનિને કહી સંભળાવ્યું કે “તમે સર્વદા અપવિત્ર, પાખંડી અને વેદધર્મથી બહિષ્કૃત છે.” મદોન્મત્ત ગજને વશ કરવાને માટે નાને એ એક અંકુશ માત્ર બસ છે. ધસમસતા જતા એજીનને અંકુશમાં રાખવા માટે એક નાનકડી સ્પ્રીંગ જ બસ છે. ક્ષુલ્લક સાધુએ નમુચીને તના પ્રશ્નને એ યુક્તિસંગત જવાબ આપ્યો કે પોતે જ પ્રત્યુત્તર સાંભળી થંભવત સ્થિર થઈ ગયે. રાજવી અને તેને પરિવાર બાલસાધુની બુદ્ધિમત્તા જોઈ આશ્ચર્યમાં ગરકાવ બની ગયા. બાલસાધુએ નમુચીને જવાબ આપે કે“વિષયાસક્તિ તે જ અપવિત્ર છે અને તેને જે ઉપાસક તે પાખંડી કહેવાય. વેદમાં પણ પાણીનું સ્થાન, ખાંડણયા, ચૂલો, ઘટી અને સાવરણી–એ પાંચ પાપબંધનાં કારણે કહ્યા છે. તેને ત્યાગ કરવાનું ફરમાન છે છતાં તમે તેને ઉપયોગ કરે છે જ્યારે અમે તે તેનાથી તદ્દન નિલેપ છીએ તે વેદબાહા અમે કે તમે ??
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #136
--------------------------------------------------------------------------
________________
.:. "
.
નાસ્તિક નમુચી ]
----
આ સચોટ ને બુદ્ધિપૂર્વકને જવાબ સાંભળી નમુચી ઝંખવા પડી ગયા. અત્યારસુધી જ્વાળામુખી પર્વતના લાવા રસની માફક ઉકળતે તેને અભિમાન રસ એકદમ શીતળ થઈ ગચે. તે સમયે તે તે વિલ બની જઈને રાજાની સાથે સ્વસ્થાને પાછો ફર્યો, પરંતુ તેના મનમાં વૈરાગ્નિએ પ્રવેશ કર્યો. કોઈ પણ પ્રકારે આ અપમાનને બદલે લેવા નિશ્ચય કર્યો. દીર્ઘ સમયની વિચારણાને અંતે રેષિત નમુચીએ રાત્રિના અંધકારમાં તે સુલક સાધુને વધ કરવાને નિર્ણય કરી રાત્રિ થતાં જ તે માટે તૈયાર થઈ જવામાં તે ઉદ્યાન નજીક આવે છે તેવામાં શાસનદેવીએ તેને પાષાણુવત્ સ્થિર કરી દીધો. પ્રાત:કાળે રાજા વિગેરે સમસ્ત પૌરજને નમુચીને તેવી વિચિત્ર સ્થિતિમાં નીહાળી વિસ્મય પામ્યાં. બાદ ગુરુ પાસે આવી, સત્ય હકીકત જાણી, તેના પર ફિટકાર વર્ષાવી સૌ ચાલ્યા ગયા. ગુરુને નમુચીની પરાધીન દશા પર દયા આવવાથી તેને મુક્ત કરાવ્યું. નમુચી પણ આ અપમાનિત દશામાં ઉજજૈનમાં રહેવા કરતાં દેશાંતર જવા નીકળી પડ્યો. કહ્યું પણ છે કે
यस्मिन् देशे न सन्मानी, न वृचिन च बांधवः । न च विद्यागमोऽप्यस्ति, वासं तत्र न कारयेत् ॥
જે દેશમાં સન્માન ન સચવાય, આદરસત્કાર ન મળે, તિરસકરણીય દશામાં રહેવું પડે, આજીવિકાનું કેઈ સાધન ન હોય, વિદ્યાપ્રાપ્તિ ન થઈ શકે તેમ હોય તેવા દેશમાં કદાપિ નિવાસ ન કરે. તેના કરતાં તે દેશાંતર જવું સારું.
આ પ્રમાણે વિચાર કરી નમુચીએ પૃથ્વીપર્યટન શરૂ કર્યું. પરિભ્રમણ કરતાં કરતાં તે હસ્તિનાપુરમાં આવી ચઢ્યો અને યુવરાજ મહાપદ્મની સેવામાં જોડાઈ ગયે. આ મહાપદ્ય યુવરાજ કેશુ? તે સંબંધી હકીકત આપણે તપાસી જઈ.
૧૨
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #137
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ બીજુ
સમકાલીન શલાકાપુરુષ શલાકા પુરુષ એટલે મોક્ષે જવાના નિરધારવાળી સમર્થ અને પ્રતાપી વ્યક્તિ. આ ભરતક્ષેત્રના દરેક અવસર્પિણી તથા ઉત્સર્પિણી કાળમાં ત્રેસઠ શલાકા પુરુષે થાય છેચોવીશ તીર્થકરો, બાર ચકવર્તીએ, નવ બળદે, નવ વાસુદે અને નવ પ્રતિવાસુદે. તીર્થકર ભગવતે ધર્મસામ્રાજ્ય સ્થાપે છે, ચકવર્તીએ ભરતના છે એ ખંડની સાધના કરી પિતાની આણ વર્તાવે છે, પ્રતિવાસુદેવ વાસુદેવની પૂર્વે જન્મ લે છે અને ત્રણ ખંડ પૃથ્વી સાધે છે, પરંતુ છેવટે વાસુદેવ તેને વધ કરી તેની છતેલી પૃથ્વીને સ્વામી બને છે અને બળદેવ હંમેશા વાસુદેવના વડીલબંધુ જ હોય છે. તે વાસુદેવની સાથે જ રહે છે. વાસુદેવ અને પ્રતિવાસુ દેવ નરકગામી હોય છે, બળદેવ સ્વર્ગ યા તે મોક્ષગામી હોય છે, ચકવર્તી પણ સંસાર છેડે તે મેલગામી તથા સ્વર્ગગામી હેય અને સંસાર ન છોડે તે નરકગામી થાય. તીર્થકર પરમાત્મા તે સિદ્વિસુખના જ ભક્તા હોય છે. ચાલુ અવસર્પિણી કાળમાં બ્રહ્મદર અને સુભમ નામના બે ચકવર્તીએ નરકગામી બન્યા છે, બે સ્વર્ગ ગયા છે અને બાકીના આઠ મેક્ષે ગયા છે. બળદેવમાં આઠ મેશે અને છેલ્લા બળભદ્ર (કૃષ્ણના ભાઈ) બ્રહ્મ નામના પાંચમા દેવલેકે ગયા છે.
જંબુદ્વીપના પૂર્વ વિદેહના સુકચ્છ નામના વિજયમાં શ્રીનગર નામનું વિશાળ નગર હતું. તે નગરમાં પ્રજાપ્રિય અને રાજનીતિના પ્રજાપાલ નામને રાજવી રાજ્ય કરતે હતે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #138
--------------------------------------------------------------------------
________________
-
- . . .-
-
=
=
=
==
==
=
==
==
====
==
સમકાલીન શલાકાપુરુષ ] »
એકદા તે પોતાના રાજમહેલની અગાશી ઉપર શાંત ચિતે બેઠા હતા તેવામાં અકસ્માત વિદ્યુત્પાત નીહાળી તેને સંસારની અસારતા અને આયુષ્યની ક્ષણભંગુરતા સમજાણું તેથી તરત જ તેને આત્મા વેરાગ્યની વિચારધારાએ ચઢી ગયા અને તેને પરિણામે અલ્પ સમયમાં તેણે સમાધિગુપ્ત નામના શ્રેષ્ઠ મુનિવરની પાસે સર્વવિરતિ સ્વીકારી. આયુષના પ્રાંતભાગ પર્યન્ત નિરતિચારપણે શુદ્ધ ચારિત્રપાલન કરી, છેવટે સમાધિપૂર્વક કાળધર્મ પામી તે બારમા દેવલોકના ઈંદ્ર તરીકે ઉપજે.
જબૂદ્વીપના ભરતક્ષેત્રમાં ઈંદ્રપુરીને પણ શરમાવે તેવું હસ્તિનાપુર નામનું શ્રેષ્ઠ સમૃદ્ધિયુક્ત નગર હતું. ઈક્વાકુ વંશવિભૂષણ પોત્તર નામનો મહાપરાક્રમી રાજવી તેના સિંહાસનને શાભાવી રહ્યો હતો. તેને જવાળાદેવી તેમજ લક્ષ્મીદેવી નામની પટરાણીએ સર્વ રાણીઓમાં મુખ્ય હતી.
વાળાદેવી જેન ધર્મને માનવાવાળી હતી જ્યારે લક્ષ્મીદેવી મિથ્યાદૃષ્ટિ હતી. જ્વાળાદેવીને કેશરીસિંહના સ્વપ્નથી સૂચિત અત્યંત કાંતિમાન દેવાંશી પુત્ર થયો અને તેનું વિણકુમાર એવું નામ રાખ્યું. બાદ કેટલોક કાળ વ્યતીત થયા પછી પ્રજાપાલ રાજાને અશ્રુતે થયેલે જીવ બારમા દેવલોકથી ચવીને જવાળાદેવીના ઉદર અવતર્યો. તે સમયે રાણીએ સહેજ ઝાંખા ચૌદ મહાસ્વપ્ન જોયા. જન્મ
૯ તીર્થકર ભગવતિની માતા ચૌદ સ્વમો તદન સ્પષ્ટ જુએ છે, જ્યારે ચક્રવતીની માતા તે જ સ્વમો કંઇક ઝાંખા જુએ છે. વાસુદેવની માતા ચૌદમાંથી સાત સ્વપ્ન જુએ છે, જ્યારે પ્રતિવાસુદેવની માતા કેટલા જુએ તેને નિરધાર નથી. બળદેવની માતા ચૌદમાંથી ચાર સ્વમો જુએ છે. ચૌદ સ્વમોનાં નામ આ પ્રમાણે૧ હસ્તી, ૨ વૃષભ, ૩ કેશરીસિંહ, ૪ લક્ષ્મીદેવી, ૫ પુષ્પની માળા, ૬ ચંદ્ર, ૭ સૂર્ય, ૮ પ્રજ, ૯ કુંભ, ૧૦ પદ્મસરોવર, ૧૧ ક્ષીરસમુક, ૧૨ વિમાન અથવા ભૂવન, ૧૩ રનરાશિ અને ૧૪ નિધૂમ અમિ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #139
--------------------------------------------------------------------------
________________
* [ શ્રી મુનિસુવ્રતસ્વામી ચરિત્ર થયા બાદ ચગ્ય અવસરે તેનું મહાપર્વ એવું નામ રાખવામાં આવ્યું. વિગુકુમાર અને મહાપદ્મ બંને સદર ચંદ્રકળાની માફક વૃદ્ધિ પામવા લાગ્યા. ચોગ્ય વયે ઉચિત કળા પ્રાપ્ત કરી તેઓ યુવાવસ્થાને પ્રાપ્ત થયા. વિષ્ણુકુમાર મોટા હતા છતાં પણ તેઓ વિક્તભાવવાળા હતા તેથી મહાપદ્મ કુમારને વિનયશાળી, બુદ્ધિમાન અને પરાક્રમી જાણ રાજવીએ તેને યુવરાજ તરીકે અભિષેક કર્યો. મહાપઘકુમારે પણ પિતાની પ્રવીણતાથી સારી પ્રતિષ્ઠા ને પ્રખ્યાતિ પ્રાપ્ત કરી.
મંત્રથી વશીભૂત થયેલ સર્ષ જેમ શાન્ત થઈ જાય તેમ સુત્રતાચાર્યને બાળશિષ્યથી વશ કરાએલ નમુચી શાન્ત થઈ ગયો હતો. તેને ઉજજૈનમાં રહેવું અકારું થઈ પડયું એટલે અનેક સ્થાને પર્યટન કરીને તે હસ્તિનાપુર આવી પહોંચ્યા. મહાપદ્મની કીત્તિ સાંભળી તેની પાસે ગયો. મહાપદ્મ નમુચીની પરાક્રમશીલતા તેમજ વિચક્ષણતા સાંભળી હતી તેથી તેને પિતાના આધિપત્ય નીચે રાખ્યો અને પિતાના મંત્રી તરીકે સ્થાન આપ્યું. મહાપદ્મના હકુમતવાળા પ્રદેશના પ્રાંતભાગે (સીમાડા પર) સિંહબાળ નામને રાજવી દુજય હતું. તે વારંવાર મહાપદ્મના ગામમાં આવી લૂંટફાટ કરી જતે અને પાછે તેના અભેદ્ય દુર્ગમાં ભરાઈ જતો. આ પ્રમાણેના વારંવારના ઉપદ્રવથી
જા ત્રાસી ઊઠી અને પ્રજાના કેટલાક આગેવાનોએ મહાપદ્ય પાસે પોતાની વીતક-કથા કહી રક્ષણ કરવા માટે વિજ્ઞપ્તિ કરી. નમુચીએ પ્રસંગ જેઈ આ બીડું ઝડપ્યું અને વાયુવેગે સિંહબળના પ્રદેશમાં જઈ તેના કિલાને ચારે બાજુથી ઘેરી લીધે અને પછી યુક્તિ-પ્રયુક્તિ અને રાજનીતિના ” સામ, દામ, દંડ અને ભેદ-એ ચાર પ્રકારના દાવપેચથી અંતે તે સિંહબાળને શરણે થવાની ફરજ પાડી. કેદી અવસ્થામાં સિંહબાળને પકડી નમુચી મહાપદ્મકુમાર પાસે લાવ્યું. મહા
પઘકુમારે નમુચીને આ સાહસથી અતીવ રજિત થઈ નમુShree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #140
--------------------------------------------------------------------------
________________
સમકાલીન શલાકાપુરુષ ] »
ચીને “વર” માગવા કહ્યું ત્યારે નમુચીએ સમય આવે માગવાનું જણાવી તે વર તેમની જ પાસે થાપણ તરીકે રહેવા દીધે. ધીમે ધીમે નમુચીએ સર્વ કારભાર ઉપાડી લીધે અને તે મહાપાકુમારના જમણા હાથ સમાન થઈ પડ્યો. એવામાં એક એ વિષમ અને દુખદાયી પ્રસંગ બની ગયું કે મહાપકુમારને પણ પરદેશ-પર્યટન કરવું પડ્યું.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #141
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ત્રીજી સીરત્નની પ્રાપ્તિ
શાસ્ત્રકારોએ ચાર પ્રકારના હડદુલ"ધ્ય કહ્યા છે. ૧ રાજહઠ, ૨ ખાલહઠ, ૩ અહઠ અને ૪ સ્ત્રીહઠ.-આ ચારે પેાતાના મત પકડીને બેસે છે ત્યારે તેને મનાવવાના સ પ્રયાસેા પ્રાયે નિષ્ફળ નીવડે છે. આવા જ એક પ્રસ`ગ મહાપદ્મકુમારની માતા જ્વાલાદેવી અને અપરમાતા લક્ષ્મીદેવીના સબંધમાં મની ગચે.
આપણે અગાઉ જોઇ ગયા તેમ જ્વાલાદેવી જૈનધર્મોનુયાયી અને લક્ષ્મીદેવી શૈવધર્મોનુયાયી હતી. સરખે સરખી વ્યક્તિ વિષે ઈર્ષ્યા વિશેષ હાય છે અને તેમાં ય સ્રીજાતિમાં તે ખાસ હાય છે. જ્વાલાદેવીએ એકદા અરિહંત પરમાત્માની ભક્તિ માટે આહુત રથ કરાવ્યો એટલે ઇર્ષ્યાથી પ્રેરાઈને લક્ષ્મીદેવીએ બ્રહ્મરથ કરાવ્યેશ, રથયાત્રાના દિવસ નજીક આવતા લક્ષ્મીદેવીએ કહ્યું કે“ નગરમાં મારા બ્રહ્મરથ પ્રથમ ચાલવા જોઈએ; અહુ તરથ મા રથની પાછળ ચાલે. ’” જ્વાલાદેવીને આ હકીકતની જાણ થતાં તેણે પણ રાજા પદ્મોત્તર સમક્ષ માગણી મૂકી કે-“ પ્રથમ મારા અતિ રથ ચાલવા જોઇએ અને તેની પાછળ પ્રહારથ ચાલે. જો આ પ્રમાણે નહી. કરી તે હુ' ચારે આહારના ત્યાગપૂર્વક અણુશણ સ્વીકારીશ. ” રાજાએ અને રાણીને સમજાવવા ઘણા પ્રયાસ કર્યોં પરન્તુ તેઓ બંને પોતપેાતાના નિર્ણયમાં અડગ રહી. રાજાને મન આ પ્રશ્નનું નિરાકરણ કેવી રીતે કરવું એ એક વિકટ કાયટા અની ગયા. તેની સ્થિતિ સૂડી વચ્ચેની સેાપારી જેવી અગર તેા એક બાજુ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #142
--------------------------------------------------------------------------
________________
-
-
-
-
----- -
-
—
સીરત્નની પ્રાપ્તિ ] વિશાળ નદી અને બીજી તરફ વ્યાવ્ર જેવી બની ગઈ. સમજાવટને પૂરેપૂરો પ્રયાસ કર્યા છતાં સીહઠ આગળ તેમના દરેક પ્રયાસ નિષ્ફળ નીવડ્યા. ત્યારે છેવટના ઉપાય તરીકે પદ્યોત્તર રાજાએ બંને રાણુઓની રથયાત્રા અટકાવી. જવાળાદેવીને આ પ્રસંગથી અતિશય દુઃખ થયું. માતાના દુઃખને પિતાની જ પીડા માનનારા મહાપદ્યને પણ આ પ્રસંગથી ઘણું જ માઠું લાગ્યું. આ બનાવથી તેને પિતાને પોતાનું જ સ્વમાન ધવાનું જણાયું. પુરુષાર્થી પુરુષ સ્વદેશમાં રહી પોતાની સ્વમાનહાનિ જેવા કરતાં પરદેશ જ ઈ ગણે છે એટલે મહાપદ્મ પણ રાત્રિના સમયે એકલે ચાલી નીકળ્યો અને પરિભ્રમણ કરતાં એક મહાટવીમાં તાપસના આશ્રમમાં આવી ચઢ્યો. તાપસેએ તેને આદરસત્કાર કર્યો અને મહાપદ્મ પિતાના આવાસની માફક જ ત્યાં રહેવા લાગ્યા. અહીં તેને ભવિષ્યમાં પિતાનું સ્ત્રીરન થનાર કન્યાને મેળાપ થયે, પરંતુ ભવિતવ્યતા હજી પરિપકવ થયેલ ન હેવાથી પાણિગ્રહણ ન થયું.
ચંપાપુરીને રાજા જન્મેજય મૃત્યુ પામ્યા અને નગરમાં દાવાનળ લાગતા અંતઃપુરની સ્ત્રીઓ ભયભીત થઈને મૃગલાની માફક જેમ તેમ નાશી ગઈ. આ આપત્યમયે નાગવતી નામની રાણી પોતાની મદના વળી નામની પુત્રી સાથે આ તાપસાશ્રમમાં આવી પહોંચી. મદનાવલીની દેહલતા કમળના દંડ જેવી કોમળ હતી. તેને કેશકલાપ નાગણીની માફક વળાંક લેતે કટિપ્રદેશની આસપાસ પથરાઈ ગયા હતા. તેના લાડુ હસ્તીની સુંઢની મૃતિ કરાવતા હતા. તેના નયને મૃગનેને પણ પરાસ્ત કરે તેવા કમનીય હતા. આ મદનાવલીના પ્રથમ દશને જ મહાપઘકમાર કામદેવને આધીન બન્ય. મદનાવલી પણ કુમારના સુંદર, ઘાટીલા અને સૂર્ય સરખા દેરીપ્યમાન
સુખમંડલથી તેના પ્રત્યે અનુરાગ ધરા લાગી. નાગમતીની Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #143
--------------------------------------------------------------------------
________________
* [ શ્રી મુનિસુવ્રતસ્વામી ચરિત્ર
---
--
ચકેર દષ્ટિથી આ દેખાવ ગુપ્ત ન રહ્યો. નાગવતીએ પિતાની પુત્રીને ઉદ્દેશીને કહ્યું-“વત્સ ચંચળતા ન રાખ. ધીરજનાં ફળ મીઠાં છે. નિમિત્તિયાનું વચન યાદ કર. તેણે સૂચવ્યું છે કે તું પખંડ ભરતક્ષેત્રના સ્વામી ચક્રવર્તીની પત્ની થઈશ.” માટે ચપળ મનને કાબૂમાં રાખ. આ કુમાર પ્રત્યેને તારો રાગ ત્યજી દે.” તાપસને કણે આ વૃત્તાંત અથડાતા તેઓએ મહાપદ્મકુમારને ગર્ભિત રીતે અન્યત્ર ચાલ્યા જવાનો નિર્દેશ કર્યો. મહાપદ્મકુમાર મનમાં વિચારવા લાગ્યો કે-“એક સાથે બે ચક્રવર્તી થતા નથી. માતાએ મારા જન્મસમયના ચૌદ મહાસ્વપ્ન-દર્શનની વાત કરી હતી તેથી ચક્રવત્તી થવાની મારી સંભાવના છે અને મનાવળીના મારા પ્રત્યેના નૈસર્ગિક આકર્ષણથી તે મને અવશ્ય પ્રતીતિ થાય છે કે હું જ ચકવર્તી થઈશ અને આ મદનાવળી મને પ્રાપ્ત થશે.” મહાપદ્રકુમાર આશ્રમમાંથી ચાલી નીકળ્યો, પરંતુ તેને માટે અન્ય રાજ્યસુખ રાહ જોઈ રહ્યું હતું. પુન્યશાળીને પગલે પગલે ત્રાદિ સાંપડે છે એ સત્ય જ છે.
ફરતાં ફરતાં તે સિંધુસદન નગરની નજીક આવી પહોંચ્યા. તેવામાં માટે કોલાહલ તેના કર્ણપટ પર અથડાયા. કોલાહલને અનુલક્ષીને આગળ ચાલતાં કેટલીક સ્ત્રીઓને નાશભાગ કરતી અને એક મદેન્મત્ત ગજરાજને ગાંડાની માફક જેમતેમ ઘૂમતા નજરે નીહાળ્યો. ગજરાજ નગરસ્ત્રીઓને નાશ કરવા ધ આવતા હતા. આ મહાભય નીહાળી અરજીઓ થરથર કંપવા લાગી અને હમણાં જ યમરાજના અતિથિ થવું પડશે એવો અનુભવ કરવા લાગી. આ દશ્ય જોઈ મહાપદ્મકુમારનું ક્ષાત્રતેજ પ્રગટી નીકળ્યું. શૂરવીર શૌય આવા પ્રસંગે શાન ન જ રહી શકે. તેણે ત્વરિત ગતિએ મીઓ અને ગજરાજની વચ્ચે આવી હસ્તીને આહવાન
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #144
--------------------------------------------------------------------------
________________
સીરત્નની પ્રાપ્તિ]
૯૭
કર્યું”, મદાંધ અને ઉશ્કેરાઈ ગયેલ હસ્તીને પેાતાના માર્ગમાં આ નવીન વ્યક્તિને જોઈ વિશેષ રાષ ઉદ્ભવ્યેા અને પેાતાનુ' સમગ્ર અળ એકઠું કરી તે કુમારના કાળિયા કરી જવા તેના તરફ દોડ્યો. મહાપદ્મકુમાર ગજવિદ્યામાં વિચક્ષણ હતા. પહેલાં તે તેણે હસ્તીને આમતેમ દોડાવી થકવવા માંડ્યો. દરમિયાન પેાતાના ઉત્તરીય વજ્રને મનુષ્યાકારનું બનાવી રસ્તા વચ્ચે નાખ્યું. ક્રોધથી અંધ બનેલા ગજરાજે તેને જ કુમાર માની તેના પર જોરશેારથી સુંઢના પ્રહારો કર્યાં. કુમાર પેાતાની યુક્તિને સફળ થતી જોઈ પ્રમેાદ પામ્યા, તેવામાં રાજા પણ પેાતાના પરિવાર સાથે ત્યાં આવી પહેાંચ્યું. લાગ જોઈ, કૂદકા મારી કુમારે હસ્તીની પીઠ પાછળથી તેના પર આરહણ કર્યું. આથી તેા માતંગના અભિમાને માજા મૂકી, કુમારને પેાતાની પીઠ પરથી ઉછાળી મૂકવા તેણે આડુંઅવળું પરિભ્રમણ અને પેાતાના દેહનુ. ઊંચાનીચાપણું કર્યું” પરન્તુ પ્રવીણ મહાપદ્મકુમારે મ ુકાસન ઇત્યાદિ વિવિધ આસનેાથી હાથીને મહાત કર્યાં. રાજ્ય ચાલ્યું જતાં રાજા જેમ વિલખા બની જાય, વિષ નીકળી ગયા પછી સર્પ જેમ પરવશ થઈ જાય તેમ હસ્તીના મદ ગળી જતાં તે કુમારને વશીભૂત બની ગયા. કુમારની આવી શક્તિ અને ચતુરાઈ જોઈ રાજાને દૃઢ નિર્ણય થઈ ગયે। કે આ કુમાર ફાઈ શ્રેષકુળમાં ઉત્પન્ન થયેલ છે. રાજાએ તેને આગ્રહપૂર્વક આામત્રણ આપી પેાતાની સેા કન્યાએ પરણાવી, કુમાર પણ રાજકન્યાઓ સાથે ભાગવિલાસમાં સમય પસાર કરવા લાગ્યા.
આ પ્રમાણે સિંધુસદનમાં કેટલેક સમય વ્યતીત કર્યા તેવામાં એક વિદ્યાધરીની વિજ્ઞપ્તિથી તે વૈતાઢ્ય પર્વત પર ગયા અને ત્યાં જયચંદ્રા નામની તેના પ્રત્યે અનુરાગિણી બનેલી વિદ્યાષરી સાથે વિવાહાત્સવ કર્યો. જયચંદ્રા પ્રત્યે ૧૩
*
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #145
--------------------------------------------------------------------------
________________
૯૮
* [ શ્રી મુનિસુવ્રતસ્વામી ચરિત્ર તેના મામાના દીકરા ગંગાધર અને મહીધર આસક્તિ ધરાવતા હતા. તેને મહાપદ્મકુમારના પાણિગ્રહણ મહેત્સવના સમાચાર મળતાં તેઓ બંને અત્યન્ત કૃદ્ધ થયા અને પિતાના સમગ્ર સૈન્ય સાથે યુદ્ધ કરવા આવ્યા, પરન્ત કેશરીસિંહના દર્શન માત્રથી જ મૃગેનું વિશાળ જૂથ નાશી જાય તેમ વિદ્યાધરેનું સૈન્ય નાશી ગયું. પોતાના સૈન્યને અચાનક ભંગ થયેલ જેઈ બંને વિદ્યારે જીવ લઈને નાશી ગયા. આ સમયે નવમા ચક્રવર્તી તરીકે મહાપદ્યને ચક્રવર્તીપણાના ચિહ્નરૂપ કરને પ્રાપ્ત થયા. ચકરત્નાદિ પ્રાપ્ત થતાં જ બળવાન મહાપદ્મ ભરતક્ષેત્રના છ ખંડ સાધી લીધા. શુકલપક્ષની ચતુર્દશીએ ચંદ્રકળાની એક કળા અપૂર્ણ રહે તેમ મહાપદ્મકુમારને એક સ્ત્રીરત્ન સિવાયની સર્વ સમૃદ્ધિ પ્રાપ્ત થઈ આટલી ઋદ્ધિસિદ્ધિ અને સંપત્તિ પ્રાપ્ત થવા છતાં મનાવળી મહાપદ્મના હૃદયપટમાંથી દૂર થઈ નહોતી. મદનાવલીને પ્રાપ્ત કરવાના મિષે ક્રીડાથે તે પુનઃ તાપસ આશ્રમમાં આવ્યો. હવે તે નાગવતી પણ મહાપદ્મના ચક્રવર્તીત્વના સમાચારથી પરિચિત બની હતી એટલે હાથકંકણને આરસીની જરૂર રહેતી નથી તેમ નાગવતીએ મદનાવળીને મહાપદ્રકુમાર સાથે પરણાવી. આ પ્રમાણે સ્ત્રીરત્નને પણ પ્રાપ્ત કરીને ચક્રવત્તીની સંપૂર્ણ સાહાબી સંપાદન કરી મહાપદ્રકુમાર પુનઃ હસ્તિનાપુર આવ્યો, અને માત-પિતાના ચરણુકમળમાં હર્ષપૂર્વક પ્રણામ કર્યા.
* ચક્રવર્તીને ચૌદ રત્ન પ્રાપ્ત થાય છે, તે આ પ્રમાણે૧ એકરન, ૨ દંડરત્ન, ૩ સેનાપતિરન, ૪ અશ્વરન, ૫ ગજરન, ૬ પુરોહિતરત્ન, ૭ ગૃહપતિરત્ન, ૮ વર્ધકીરન, ૯ ચર્મરત્ન, ૧૦ છત્રરન, ૧૧ મણિરત્ન, ૧૨ કાંકિણુન, ૧૩ ખગરત્ન અને ૧૪ શ્રીરત્ન.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #146
--------------------------------------------------------------------------
________________
GB Dusche
(૧) રાજમહેલની અગાસીમાં મહારાજા શ્રીવમ અને નમુચી, (૨) સુત્રતાચાર્ય સમીપે નમુચીને વિતંડાવાદ, (૩) સાધુ-વધાર્થે આવતા સ્થભિત થયેલ નમુચી (૪) મહાપાની સેવામાં નમુચી, (૫) સિંહબળરાજાને બંદી બનાવીને નમુચી લાવે છે, (૬) ઉમત્ત ગજને મહાપદ્મકુ મારે વશ કરવા, (૭) મદનાવલી આદિ રાજકન્યાઓ સાથે પાણિગ્રહણ, (૮-૯) દીક્ષા ને કેવળજ્ઞાન.
Page #147
--------------------------------------------------------------------------
________________
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #148
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ચોથું વિષ્ણુકુમારનું વિરાટ સ્વરૂપ ક્ષેત્રસ્પર્શના કરતાં કરતાં સુવતાચાર્ય હસ્તિનાપુર આવી ચઢ્યા. રાજવી પદ્યોત્તરે સપરિવાર આડંબરપૂર્વક જઈ તેમને વંદન કર્યું. તેમની અમૃતવાહિની વૈરાગ્ય-વાણી સાંભળી, ક્ષીર અને નીર જેમ એકરૂપ બની જાય તેમ સુત્રતાચાર્યની દેશના રાજવી પદ્યત્તરના ભાવભીરુ હૃદયમાં સચોટ ઊતરી ગઈ. આયુષ્યની ક્ષણભંગુરતા તથા સંસારની વિચિત્રતાને વિચાર કરી તેમણે ત્યાં ને ત્યાં જ પરમેશ્વરી દીક્ષાના પથિક બનવાને નિર્ણય કરી લીધું. આચાયમહારાજની આજ્ઞા લઈ, નગરમાં આવી, પોતાના પ્રધાને તથા સામંતવર્ગને એકત્ર કરી પોતાને વિચાર દશ અને
જ્યમાં પુત્ર તરીકે વિષ્ણુકુમારને રાજગાદી ઍપવા માંડી. વિષ્ણકુમાર પણ જન્મથી જ વિરક્તભાવવાળા હતા. તેમને ભેગ કરતાં યોગ વિશેષ પ્રિય હતું અને તેને માટે ઉચિત અવસરની રાહ જોઈ રહ્યા હતા તેવામાં આ સુવર્ણ સમય સાંપડેલ જોઈ તેમણે પિતાને વિનમ્રભાવે જણાવ્યું કે-“મારે રાજભેગેની ઈરછા નથી. રાગીને આપેલ અપથ્ય જેમ ઊલટું વિશેષ હાનિકારક બને છે તેમ સંસારમાં ભમતા પ્રાણીને આ રાજ્યાદિ વિલાસે વિપરીત રૂપે પરિણમીને આ અનંત ભવસાગરમાં ભટકાવે છે, માટે હું પણ આપની સાથે જ સંયમ સ્વીકારીશ.” વિષ્ણુકુમારને મનેભાવ જાણી લીધા પછી પક્વોત્તર રાજાએ ચક્રવત્તી બનેલ મહા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #149
--------------------------------------------------------------------------
________________
જ [શ્રી મુનિસુવ્રતસ્વામી ચરિત્ર
પઘકુમારને રાજ્ય સુપ્રત કર્યું. મહાપદ્રકુમારે પણ પિતાના પિતાને તથા વડીલ બંધુ વિષ્ણુકુમારને મહાઆડંબરપૂર્વક નિષ્ક્રમણત્સવ કર્યો. બંનેએ શુભ મુહૂર્વે ભાગવતી દીક્ષા
સ્વીકારી. મહાપ ચક્રવર્તી રાજગાદી હસ્તગત કરતાં જ પહેલી તકે પોતાના માતાનું મનવાંછિત પૂર્ણ કર્યું અને અહંતરથ આખા નગરમાં દબદબાપૂર્વક ફરજો. આ રથયાત્રા સુધી પોત્તર તથા વિષ્ણુકુમાર મુનિ સહિત સુત્રતાચાર્યે તે નગરમાં સ્થિરતા કરી. બાદ અન્યત્ર વિહાર કરી ગયા. કેટલેક કાળ વ્યતીત થયા બાદ પદ્યોત્તર રાજા સંયમના ઉત્કૃષ્ટ પાલનપૂર્વક કેવળજ્ઞાન પ્રાપ્ત કરી સિદ્ધિગતિ પામ્યા. વિષ્ણુકુમારે ઉગ્ર તપશ્ચર્યાઓ શરૂ કરી અને તેને પરિણામે તેઓને અનેક લબ્ધિઓ પ્રાપ્ત થઈ. અત્યંત આવશ્યક
લબ્ધિ એટલે શક્તિવિશેષ. શાસન પર સંકટ આવ્યું હોય અથવા તો શાસનપ્રભાવના કરવાની અગત્યતા હોય તેવા પ્રસંગેમાં લબ્ધિધારી વ્યક્તિએ પિતાની લબ્ધિનો ઉપયોગ કરે છે. શાસન પ્રભાવના નિમિત્તે શ્રી વજીસ્વામીએ બૌદ્ધ રાજાને ચમકાર દર્શાવવા પર્યુષણ મહાપર્વમાં આકાશમાર્ગે જઈ વિપુલ પુષ્પરાશિ લઈ આવ્યા હતા. લબ્ધિઓ તે અસંખ્ય પ્રકારની છે, પરંતુ ખાસ કરીને અઠ્ઠાવીસ લબ્ધિઓ વિશેષ પ્રસિદ્ધિપાત્ર છે, જેનું સંક્ષિપ્ત વિવરણ નીચે પ્રમાણે છે
૧. જે મુનિના હાથ, પગ વિગેરે અવયવના સ્પર્શથી ( અડકવાથી) સર્વ રોગ જાય તે શામ શૌવધિ ધિ કહેવાય. અહિં આમર્ષ એટલે સ્પર્શ એ શબ્દાર્થ સમજો.
૨. જે મુનિના મળ-મૂત્રવડે એટલે તેના સ્પર્શથી (અર્થાત વ્યાધિના સ્થાને લગાડવાથી-ઘસવાથી ) સર્વ વ્યાધિ-રોગ નાશ પામી જાય છે તે કિg iધિષ્ઠિ .
૩. જે મુનિના લેમ એટલે શૂક, ગળફા ને લીંટના સ્પર્શથી સર્વ રોગ જાય તે રીપિ બ્ધિ. અહિં ખેલ એટલે શ્લેષ્મ સમજવું.
૪. જે મુનિના શરીરને જલ એટલે પરસેવો (મેલ) શરીરShree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #150
--------------------------------------------------------------------------
________________
--
-
-
--
-
-
-
-
--------
---
-
--
વિષ્ણુકુમારનું વિરાટ સ્વરૂપ ક
૧૦૧ કાર્ય સિવાય લબ્ધિઓને ઉપયોગ કરે અનુચિત છે એમ માનીને વિષ્ણુકુમાર કદાપિ પિતાની લબ્ધિઓ ફેરના સર્વ વ્યાધિને નાશ કરનાર હોય તે અલૌષિ વિષ. જલ્લ એટલે મેલ.
૫. જે મુનિના કેશ, રામ, નખ આદિ સર્વ શારીરિક પદાર્થો સર્વ રોગને નાશ કરવા સમર્થ હોય તે તārષષિ ધિ. આ લબ્ધિવંતના કેશ, રોગ, રુધિર વિગેરે પદાર્થો સુગંધવાળા હોય છે.
૬. જે મુનિને ત્વચા વિગેરે પાંચે ઈન્દ્રિાવડે સાંભળવાની શક્તિ હોય તે સમિતિષ ધિ. અથવા કોઈપણ એક ઇન્દ્રિયવડે સર્વ ઇન્દ્રિયોના વિષે જાણવાની શક્તિ હોય તે સંભિન્નતાલબ્ધિ કહેવાય. અથવા બાર યોજનાના વિસ્તારમાં પડેલા ચક્રવર્તીના સન્યમાં સર્વ વાત્ર એક સાથે વાગતાં તે દરેક વાજીત્રાના જુદા જુદા શબ્દને સમજવાની શક્તિ તે પણ સંમિત્રો ઋષિ કહેવાય. અહિં સંમિત્ર એટલે સર્વ અથવા સંપૂર્ણ અને શ્રોત એટલે સાંભળવું અથવા શ્રોવેન્દ્રિય આદિ ઇન્દ્રિયો એ શબ્દાર્થ જાણવો.
૭. જે લબ્ધિવડે આત્મા રૂપી દ્રવ્યોને ઇન્દ્રિયોની ને મનની મદદ લીધા વિના આત્મસાક્ષાત જાણે અથવા દેખે તે અપિન સ્ત્રષિ કહેવાય અથવા અવધિજ્ઞાનદર્શન લબ્ધિ કહેવાય.
૮, જે લબ્ધિવડે આત્મા અઢીkીપમાં રહેલા સંજ્ઞી પંચેન્દ્રિય જીવોના મનોગત ભાવને એટલે મનના વિચારોને ઈન્દ્રિય તથા મનની મદદ લીધા વિના આત્મસાક્ષાત જાણે તે મન:પર્યવસાન લબ્ધિ, અને તેમાં પણ જે સામાન્યથી અલ્પ પર્યાય જાણે તે ગુમતિ અમદowાર ષિ કહેવાય. આ લબ્ધિના ફલરૂપ મન:પર્યવજ્ઞાન કેવળ સાકાર ઉપયોગવાળું જ હોવાથી જ્ઞાનરૂપ છે, પરંતુ નિરાકાર ઉપયોગવાળું ન હોવાથી દર્શનસ્વરૂપ નથી.
૯. અઢી દ્વીપમાં રહેલા સંશી પંચેન્દ્રિય જીવોના મને ગત ભાવને વિશેષપણે (ઘણા પયા) જાણવાની જે શકિત તે विपुलमति मनःपर्यवज्ञान लब्धि.
૧૦. જે લબ્ધિવડે મુનિને આકાશગમન કરવાની શક્તિ પ્રાપ્ત થાય તે ઘા રુષિ કહેવાય. તે બે પ્રકારની છે -૧ બંધાચારણ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #151
--------------------------------------------------------------------------
________________
૧૦૨
[ શ્રી મુનિસુવ્રતસ્વામી ચરિત્ર
વતા નહિ. હવે તેઓ વિશેષ સિદ્ધિ માટે એકાકી વિચરવા લાગ્યા. મહિનાના મહિનાઓ ધ્યાનસ્થ દશામાં ગાળવા લાગ્યા.
સધ્ધિ, ૨ વિદ્યાચારણુ લબ્ધિ. એમાં જંધાચારણુ લબ્ધિથી વચ્ચે વિસામે। લીધા વિના જ તેરમા રુચક દ્વીપ સુધી જઇ, ત્યાં શાશ્વત ચૈત્યને વના કરી પાછા વળતાં એક વિસામે આઠમા નંદીશ્વર દીપે આવી, ત્યાં શાશ્વત ચૈત્યાની વંદના કરી, ખીજુ ઉડ્ડયન કરી સ્વસ્થાને આવે; જ્યારે વિદ્યાચારણ મુનિએ પ્રથમ ઉડ્ડયને માનુષાત્તર પત સુધી જઇ, ત્યાં શાશ્વત ચૈત્યાની વંદના કરી બીજા ઉડ્ડયને નદીશ્વર દ્વીપે આવે, ત્યાં શાશ્વત ચૈત્યાની વંદના કરી ત્યાંથી એક જ ઉડ્ડયનવડે સ્વસ્થાને આવે. એ તિચ્છ્વ ગતિ કહી. ઊર્ધ્વગતિવિચારીએ તે! જંધાચારણ મુનિ એક જ ઉડ્ડયનવડે મેરુપર્યંતના શિખર પર રહેલા પાંડુકવન સુધી જઇ, ત્યાં શાશ્વત ચૈત્યાની વંદના કરી પાછા ઊતરતાં એક ઉડ્ડયનથી નંદનવનમાં આવી, ત્યાં શાશ્વત ચૈત્યાને વંદના કરી ખીજા ઉડ્ડયનથી સ્વસ્થાને આવે. વિદ્યાચારણ મુનિએ પ્રથમ ઉડ્ડયને ભૂમિથી ૫૦૦ યાજન ઉપર આવેલા મેરુપ તના નંદન વનમાં જઇ, ત્યાં શાશ્વત ચૈત્યાને વાંદી ખીજા ઉડ્ડયનવડે મેરુના શિખર પર એટલે નંદનવનથી ૯૮૫૦૦ યાજન ઉપર રહેલા પાંડુકવનમાં આવી, ત્યાં શાશ્વત ચૈત્યાને વંદન કરી પાછા ઉતરતાં એક જ ઉડ્ડયનવડે સ્વસ્થાને આવે. એ પ્રમાણે જંધાચારણની ગતિ પ્રથમ જતી વખતે ઘણી હાય છે અને પાછા વળતાં આછી હાય છે, તેનું કારણ એ કે જંધાબળ પ્રથમ વધારે પ્રમાણમાં હોય છે તે પછી થાક લાગે તેથી ધટી જાય છે અને વિદ્યાચારણાને વિદ્યાલબ્ધિ હૈાય છે, તેથી વિદ્યાપાઠના અભ્યાસ પ્રથમ અલ્પ હોય છે તે જેમ જેમ વધારે ગણવામાં આવે તેમ તેમ તે વિદ્યા વિશેષ અભ્યસ્ત ( તાજી ) થાય છે. આ રીતે વિદ્યા વધે છે તે કારણથી વિદ્યાચારણ મુનિએની પ્રથમ ગતિ વિસામાવાળી હોય છે અને સ્વસ્થાન તરફ પાછા વળે ત્યારે બીજી ગતિ વિસામા વિનાની એક પગલા૩૧ હાય છે.
ઉપર કહેલ જ ધાચારણના ઉપલક્ષણથી ખીજા પણ અનેક પ્રકારના ચારણુ લબ્ધિવાળા મુનિએ હાય છે તે આ પ્રમાણે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #152
--------------------------------------------------------------------------
________________
વિષ્ણુકુમારનું વિરાટ સ્વરૂપ ] જ
૧૦૩ ભવ્યજનેને પ્રતિબદ્ધતા, શાસનની પ્રભાવના કરતા અને ધર્મ-વ્યાપાર કરતાં સુવ્રતાચાર્ય પોતાના શિષ્ય
પઘાસનથી કે કાયોત્સર્ગીસનથી શરીર હલાવ્યા વિના સ્થિરતાપૂર્વક આકાશમાં ઊડવાની શક્તિ તે ચારણ લબ્ધિ.
- વાવ, નદી, સરોવર અને સમુદ્ર આદિ જળાશયોમાં અપૂકાય જીવોની વિરાધના કર્યા વિના જેમ ભૂમિ ઉપર પગ ઉપાડી મૂકીને ચાલે છે તેમ જળમાં પણ (એટલે જળની સપાટી ઉપર પણ) પગ ઉપાડી મૂકીને ચાલવાની શક્તિ તે જળચારણ લબ્ધિ.
ભૂમિ ઉપર ચાર અંગુલ ઊંચા રહીને ચાલવાની શક્તિ તે જધાચારણ લબ્ધિ, અને અનેક પ્રકારનાં વૃક્ષો ઉપર રહેલાં ફળને અવલંબીને ચાલવા છતાં ફળના જીવને કિંચિત પણ બાધા ને ઉપજે એવી શક્તિ તે ફળચારણુ લબ્ધિ.
અનેક વૃક્ષાદિકનાં ફૂલેની ઉપર પગ ઉપાડી મૂકીને ચાલવા છતાં ફૂલના જીવોને કંઈપણ પીડા ન થાય એવી જે ચાલવાની શક્તિ તે પુષ્પચારણ લબ્ધિ.
અનેક વૃક્ષો ઉપર રહેલાં પ ઉપર પગ મૂકી ઉપાડીને ચાલવા છતાં પણ પત્રના જીવોને કંઈ પણ પીડા ન ઉપજે એવી ચાલવાની શકિત તે પત્રસારણ લબ્ધિ.
ચાર સે જન ઊંચા નિષધ અને નીલવંત પર્વતની ટંકછિન શ્રેણિઓના આલંબનવડે ( વિષમ ટેકરીઓ ને મહાશિલાઓને અવલંબીને) પગ મૂકી ઉપાડીને ઉપર ચડવાની તેમ જ નીચે ઉતરવાની શક્તિ તે શ્રેણિચારણ લબ્ધિ.
અગ્નિની બળતી વાલાઓ ઉપર એટલે શિખાઓ ઉપર પગ ઉપાડી મૂકીને આકાશમાં ગમન કરે તે પશુ અગ્નિના જવાને પીડા ન ઉપજે એવી ચાલવાની શક્તિ તે અગ્નિશિખાચારણુ લબ્ધિ અથવા શિખાચરણ લબ્ધ કહેવાય. આ લબ્ધિવડે મુનિ અગ્નિશિખા ઉપર પગ મૂકે તો પણ પગ દાઝે નહિ.
ધૂમાડે ઉપર જાય અથવા તીર્થો-આડા જાય તો પણ તે ધૂમાડાના આલંબન વડે આકાશમાં અખલિત ગતિ કરવાની જે વ્યક્તિ તે ધૂમ ચારણ લબ્ધિ,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #153
--------------------------------------------------------------------------
________________
૧૦૪
* [ શ્રી મુનિસુવ્રતસ્વામી ચરિત્ર
પ્રશિષ્યાદિ પરિવાર યુક્ત પુનઃ હસ્તિનાપુર પધાર્યા. મહાપદ્મ કુમારે સંપૂર્ણ રાજસાહ્યબી સાથે જઈ વિધિપૂર્વક વંદન કર્યું.
ધૂમસ કે જે જળનુ રૂપાન્તર છે તેને અવલખીને અને ધૂમસના અપૂકાય જીવાને કઇ પણ પીડા ઉપજાવ્યા વિના આકાશમાં ગતિ કરવાની જે શક્તિ તે નિહાચારણુ લબ્ધિ.
અવશ્યાય એટલે ઠાર અથવા ઝાકળ તેના અપુકાય જીવાને કંઇપણુ પીડા ઉપજાવ્યા વિના તે ઝાકળને અવલખીને આકાશમાં ગતિ કરવાની જે શક્તિ તે અવશ્યાયચારણુ લબ્ધિ.
આકાશમાં ચઢી આવેલાં પાણીવાળા વાદળાંનાં અકાય જીવાને કઇપણ પીડા ઉપજાવ્યા વિના તે વાદળાંને અવલ’ખીને આકાશમાં ગમન કરવાની જે શક્તિ તે મેચારણુ લબ્ધિ,
મેધ વ તા હાય તે વખતે મેધની જળધારાના અાય જીવાને કંઈ પણ પીડા ઉપજાવ્યા વિના જળધારાઓને અવલખીને ગગનમાં ગમન કરવાની જે શક્તિ તે વારિધારાચારણુ લબ્ધિ.
કુબ્જ વ્રુક્ષાના ( વાંકાતેડા વૃક્ષાના) આંતરાઓમાં કરાળીયા જીવા જાળ ગૂંથે છે તે જાળ ઉપર પગ મૂકી ઉપાડીને ચાલવા છતાં જાળના એક તંતુ પણ તૂટે નહિ એવી રીતે આકાશમાં ગમન કરવાની જે શક્તિ તે મટતંતુચારણુ લબ્ધિ.
ચંદ્ર, સૂર્ય, ગ્રહ, નક્ષત્ર ને તારા વિગેરે કાઇ પણ તેજસ્વી પદાનાં તેજનાં કિરણેા ઉપર પગ મૂકી ઉપાડીને તેજિકરણાના આલબનથી આકાશમાં ગમન કરવાની જે શક્તિ તે જ્ગ્યાતિરશ્મિચારણુ લબ્ધિ. એમાં જ્યેાતિ એટલે તેજ, તેનાં રશ્મિ એટલે કિરણા તે ન્યાતિરશ્મિ એ શબ્દા છે. શ્રી ગૌતમસ્વામી અષ્ટાપદ પર્યંત ઉપર સૂર્ય'નાં કિરણો અવલખીને ચઢ્યા હતા એમ જે પ્રસિદ્ધિ છે તે આ જ્યેાતિરશ્મિચારણુ લબ્ધિથી જ ચઢ્યા હતા.
તથા વાયુ ઊર્ધ્વ વાતા હાય અથવા તીો (વાંકા) વાતે હાય, ઉષટ ગતિએ વાતા હાય, સીધી ગતિએ વાતા હાય કે ક્રાઈ પણ દિશામાં વાતા હાય તા તે દિશા તરફની વાયુશ્રેણીને અવલખીને તે ઉપર પગ ઉપાડી મૂકીને ભૂમિવત્ આકાશમાં અસ્ખલિત ગતિએ ગમન કરવાની જે શક્તિ તે વાયુચારણુ લબ્ધિ. આ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #154
--------------------------------------------------------------------------
________________
વિષ્ણુકુમારનું વિરાટ સ્વરૂ૫] *
૧૦૫
મહાપદ્ય ચક્રના રાજઅમલમાં હવે નમુચી અગ્રપદે હતે. મહાપદ્મના તેના પર ચારે હાથ હતા. રાજકારભાર તેને
લબ્ધિવાળા મુનિવરે વાયુએણિની સાથે ચાલતાં વાયુકાયની વિરાધના ન થાય તે રીતે ચાલે એમ સમજવું.
૧૧આથી એટલે દાઢ-દાંત, તેમાં વિષ એટલે ઝેર જેવી શકિત તે આશાવિક લબ્ધિ કહેવાય. એટલે જે લબ્ધિવડે મુનિનાં દાંત-દાઢમાં ઝેર જેવી શક્તિ ઉત્પન્ન થાય, કે જેથી બીજાને શિક્ષા કરવા માટે દાંત દેતાં (ભારતાં-કરતાં) તે જીવ મરણ પામી જાય. આ લબ્ધિ સર્પ તથા વીંછી વિગેરેના જેવું કાર્ય કરે છે, કારણ કે સર્પ અને વીંછી વિગેરે ઝેરી પ્રાણીઓ કરડવાથી જેમ બીજે જીવ મરણ પામે છે તેમ આ મુનિની દાઢો પણ બીજાને તેવી જ રીતે ઝેર પરિણાવે છે અને તે જીવ મૃત્યુને વશ થાય છે.
૧૨. જે જ્ઞાનલબ્ધિવડે લોક અને અલોકના સર્વે પદાર્થોના સર્વે ભાવ (સર્વ પયી) એટલે ત્રણે કાળમાં વર્તેલા, વર્તતા અને વર્તશે તે સર્વ દ્રવ્યગુણપર્યાયને એક જ સમયમાં જાણવાની જે શક્તિ તે કેવળજ્ઞાન લબ્ધિ કહેવાય. આ લબ્ધિના ફલરૂપ જ્ઞાન પણ ઇન્દ્રિયો અને મનની મદદ વિનાનું આત્મસાક્ષાત ( પ્રત્યક્ષ ) હોય છે.
૧૩. જેના વડે ગણધરપણું પ્રાપ્ત થાય તે ગણધર લબ્ધિ.
૧૪. જે લબ્ધિવડે ચૌદપૂર્વરૂપ શ્રુતજ્ઞાન પ્રાપ્ત થાય તે પૂર્વધર લબ્ધિ .
૧૫. જે લબિવંડ તીર્થંકર પદવી પ્રાપ્ત થાય તે તીર્થકર લબ્ધિ.
આ લબ્ધિના પ્રભાવે જીવને ત્રણ ભુવનમાં પૂજનિકપણું પ્રાપ્ત થાય છે, ઇન્દ્રાદિ દેવો ભક્તિથી સમવસરણાદિ ઋદ્ધિ વિક છે અને તેમાં બેસીને પ્રભુ શ્રી તીર્થંકર દેવ ગ્લાનિ પામ્યા વિના સર્વ જીવોને ઉપકાર કરવાની બુદ્ધિએ ધર્મોપદેશ આપે છે. ચૈત્રીશ અતિશયો અને વાણુના પાંત્રીશ ગુણ પ્રાપ્ત થાય છે. સમવસરણ ન હોય તો પણ અષ્ટ મહાપ્રાતિહાર્ય( અશોકવૃક્ષ આદિ)ની અહિ તે સર્વદા સાથે જ હોય છે. જઘન્યથી પણ કોડ દેવો ભક્તિમાં
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #155
--------------------------------------------------------------------------
________________
૧૦૬
* [શ્રી મુનિસુવ્રતસ્વામી ચરિત્ર સોંપી ચક્રવર્તી મહાપદ્મ ભેગ-વિલાસમાં જ મસ્ત રહેતે. સૂર્યના પ્રતાપી તેજને ઘૂવડ કદાપિ સહન કરી શકે? સુત્રતારહે છે--આવી મહાપ્રભાવવાળી લબ્ધિ તે તીર્થકર લબ્ધિ કહેવાય. આ પદવીથી પરમક પદવી સંસારમાં બીજી કોઈ નથી. એ પદવી ચૌદ રાજમાં વર્તતા સર્વ દુઃખી જીવોને સુખી કરવાની પરમ શુભ ભાવના તથા સમ્યગ્દર્શનાદિ ગુણેથી પ્રાપ્ત થાય છે અને એ પદવીની પ્રાપ્તિમાં કારણભૂત તીર્થંકરનામકર્મ તે પાછલા ત્રીજા ભવમાં ઉત્તમ મનુષ્યપણુમાં નિકાચિત સ્વરૂપે બાંધે છે.
૧૬. જે લબ્ધિથી ચક્રવર્તીપણું મળે તે ચક્રવર્તી લબ્ધિ કહેવાય. આ લબ્ધિવંત ભવ્ય જીવોને ચક્ર આદિ ૧૪ રત્નની પ્રાપ્તિ, ૯ નિધિની પ્રાપ્તિ અને છ ખંડનું રાજ્ય પ્રાપ્ત થાય છે. (ચક્રવર્તીની અહિ વિક્ર્વી શકે એવી વૈક્રિયશક્તિ પણ ચક્રવરી લબ્ધિ તુલ્ય લબ્ધિ કહેવાય એમ કેટલાક માને છે.)
૧૭. જે લબ્ધિથી બળદેવપણું પ્રાપ્ત થાય તે બળદેવ લબ્ધિ કહેવાય. આ લબ્ધિવંત છવ વાસુદેવના મોટા ભાઈ તરીકે ઉત્પન્ન થાય છે અને વાસુદેવનું રાજ્ય તેમજ બળદેવનું રાજ્ય (ભળું) ત્રણ ખંડ જેટલું ગણાય છે, બળદેવનું જુદું રાજ્ય હેતું નથી. બળદેવનું બેલ વાસુદેવથી અડધું હોય છે. જેમ રામ એ બળદેવ છે ને લક્ષ્મણ વાસુદેવ છે અથવા કૃષ્ણ વાસુદેવ છે અને બલભદ્ર બળદેવ છે.
૧૮. જેથી વાસુદેવપણું પ્રાપ્ત થાય તે વાસુદેવ લબ્ધિ કહેવાય. આ લબ્ધિવંત ભવ્યજીવોને ચક્ર વગેરે સાત રને હોય છે, અને રાજ્ય ત્રણ ખંડનું હોય છે. [ વાસુદેવ બળદેવના જેથી ઋદ્ધિ વિદુર્વવાની જે શક્તિ તે વાસુદેવલબ્ધિ અને બળદેવલબ્ધિ કહેવાય, એમ પણ માનવામાં આવે છે. 1.
૧૯. આશ્રવ લબ્ધિ તે ક્ષીરાશ્રય, મધ્વાશ્રવ ને ધૃતાશ્રવ એમ ત્રણ પ્રકારની છે. ઉપલક્ષણથી છવાશવાદિ લબ્ધિ પણ જાણવી. જે મુનિનાં વચન દૂધના જેવા મીઠાં લાગે તે ક્ષીરામ લબ્ધિ કહેવાય. મધુ એટલે સાકર વિગેરે મધુર દ્રવ્યના જેવા મીઠાં લાગે તે
મક્વાશ્રવ લબ્ધિ કહેવાય. તેમજ ઘી સરખા મધુર હોય તે ઘતાShree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #156
--------------------------------------------------------------------------
________________
tiષા
માં //
કોપીરાઈટ ૧૯૪t *.R.ઝવેરી કાકા મા મામું કા.પાછLI
શ્રી થાણા દેરા સરજીમાં કાતરાવેલ શ્રી રૈવતાચલ (ગિરનાર ) તીર્થનું આકર્ષક ચિત્ર.
આના ૧૫૪૨ ૦ના ત્રિરંગી પટ માટે આ ગ્રંથના પ્રકાશકને પૂછવું.
Page #157
--------------------------------------------------------------------------
________________
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #158
--------------------------------------------------------------------------
________________
વિષ્ણુકુમારનું વિરાટ સ્વરૂપ ] » ચાયના આગમને જ નમુચીને પોતાના પૂર્વના અપમાનનું સ્મરણ થયું. શ્વાનની પૂંછડીને કેટલા ય સમય પર્યક્ત
શ્રવ લબ્ધિ કહેવાય. તથા ઉપલક્ષણથી શેલડીના રસ સરખા મધુર વચન હોય તે સ્વાશ્રય લબ્ધિ કહેવાય અને અમૃત જેવાં વચન હોય તે અમૃતાશ્રવ લબ્ધિ કહેવાય ઇત્યાદિ. આ લબ્ધિ શ્રી વજસ્વામીને પણ હતી. અથવા જે મુનિના પાત્રમાં પડેલે તુચ્છ આહાર પણ દુગ્ધ વિગેરેની જે મધુર બની જાય તે પણ શીરાશ્રવાદિ લબ્ધિ કહેવાય.
૨૦. કષ્ટમાં એટલે કાઠામાં (અનાજ ભરવાના મોટા કાઠારમાં) નાખેલું ધાન્ય જેમ વર્ષો સુધી વિનાશ પામતું નથી અને તેવી સ્થિતિમાં કાયમ રહે છે તેમ જે મુનિના હૃદયમાં ઉતરેલ સૂત્રાર્થી દીર્ઘકાળ પર્યત સ્થિર રહે છે પણ ભૂલાતા નથી તે કેષ્ટબુદ્ધિ લબ્ધિ કહેવાય.
૨૧. જે લબ્ધિથી કંઇ પણ ગ્રંથનું પહેલું, વચલું કે છેલ્લું એક પદ સાંભળીને તેને અનુસરતાં સર્વ શ્રતનું જ્ઞાન થઈ જાય તે પદાનુસારિણી લબ્ધિ કહેવાય. એમાં ગ્રન્યની શરૂઆતનું પદ સાંભળીને જેથી સંપૂર્ણ ગ્રન્થને બંધ થાય તે અનુશ્રોતપદાનુસારિણી લબ્ધિ કહેવાય. છેલ્લા પદને સાંભળીને સંપૂર્ણ ગ્રન્થને બોધ જેથી થાય તે પ્રતિશ્રોતપદાનુસારિણી લબ્ધિ કહેવાય અને જેથી ગ્રંથના વચલા કોઈપણ પદને સાંભળીને સંપૂર્ણ ગ્રન્થને બોધ થાય તે ઉભયપદાનુસારિણી લબ્ધિ કહેવાય.
૨૨. જે લબ્લિવડે બીજભૂત એવા એક જ અર્થપદને સાંભળીને બીજું સર્વ શ્રેત યથાર્થ જાણે તે બીજબુદ્ધિ લબ્ધિ કહેવાય. આ પ્રકારની લબ્ધિ ગણધર ભગવતેને અવશ્ય હોય છે, કારણ કે શ્રી તીર્થંકર પ્રભુના મુખથી “ જ રિપેર શા પુર * એ ત્રણ અર્થેપદવડે એટલે પયયાસ્તિક નયની અપેક્ષાએ વસ્તુ ઉત્પન્ન થાય છે અને વસ્તુ વિનાશ પામે છે. તેમ વ્યાસ્તિકનયની અપેક્ષાએ વસ્તુ સ્થિર પણ રહે છે એ આપેક્ષિક ગંભીરાર્થક ત્રણ પદવડે ગણધર મહારાજ દ્વાદશાંગીરૂપ બાર અંગની સૂત્રરચના કરે છે.
૨૩. જે લબ્ધિવડે ક્રોધમાં આવેલા મુનિ અનેક યોજન Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #159
--------------------------------------------------------------------------
________________
૧૦૮
જ [શ્રી મુનિસુવ્રતસ્વામી ચરિત્ર દાટી રાખીએ અને પછી બહાર કાઢીએ તે પણ તે વાંકી ને વાંકી જ રહેવાની-એ નિયમાનુસાર નમુચીનું શ્રેષપૂર્ણ હૃદય ગુણગ્રાહી પ્રમાણ ક્ષેત્રમાં રહેલ પોતાના શત્રુ વિગેરે પદાર્થોને બાળવામાં સમર્થ એવું અતિ તીવ્ર તેજ એટલે અગ્નિ જેવા ઉણ પુદ્ગલો ફેકવાની શકિતવાળા હોય છે તે તેજસ્ય લબ્ધિ.
૨૪. આહારક શરીર બનાવવાની જે શક્તિ તે આહારકલબ્ધિ કહેવાય. આ લબ્ધિવડે ચૌદ પૂર્વધર મુનિ એક હાથ પ્રમાણ શરીર બનાવી સૂમથતશંકા ટાળવાને અર્થે અથવા શ્રી જિનેશ્વરની સમવસરણાદિ ઋહિ દેખવાને માટે વિચરતા તીર્થંકર પ્રભુ પાસે મોકલી કાર્યસમાપ્તિ થયે એ દેહનું વિસર્જન કરે છે.
૨૫. તેજલેશ્યાથી વિપરીત લબ્ધિ તે શીતલેશ્યા લબ્ધિ. આ લબ્ધિવડે બળતા છવાદિ પદાર્થો જળના છંટકાવની માફક શાન્ત થઈ જાય છે.
૨૬. જે લબ્ધિવડે ભવ્યજીવ વિવિધ પ્રકારની ક્રિયાઓ કરવાની શકિતવાળું વૈક્રિય શરીર બનાવી શકે તે વૈક્રિયલબ્ધિ કહેવાય અને તે અનેક પ્રકારની છે એટલે તે (૧) અણુત્વ, (૨) મહત્વ, (૩) લઘુત્વ, (૪) ગુરૂત્વ, (૫) પ્રાપ્તિ, (૬) પ્રાકામ્ય, (૭) ઈશિત્વ, (૮) વશિત્વ, (૯) અપ્રતિવાતિત્વ, (૧૦) અતર્ધાનત્વ અને (૧૧) કામરૂપિત્વ વિગેરે ભેદેવટે અનેક પ્રકારની છે, તે આ પ્રમાણે
(૧) જેથી અણુ જેવડું એટલે અત્યંત બારીક શરીર બનાવી શકાય તે અણુત્વ વૈક્રિય લબ્ધિ કહેવાય. આ લબ્ધિવડે બનાવેલા સૂક્ષ્મ શરીરથી કમળની નાળના છિદ્રમાં પણ દાખલ થઈ શકાય છે અને ત્યાં રહી ચક્રવર્તીના ભોગ જેવા ભોગ ભોગવી શકે છે. તથા (૨) મેરુપર્વત એક લાખ યોજન ઊંચો છે ને ૧૦ હજાર ૯૦
જન જાડો છે તેનાથી પણ મહત એટલે મારું શરીર બનાવવાની શક્તિ તે મહત્વ વક્રિય લબ્ધિ. તથા (૩) વાયુથી પણ વધુ એટલે હલકું શરીર બનાવવાની શક્તિ તે લઘુત્વ વૈક્રિય લબ્ધિ. તથા (૪) જે લબ્ધિના પ્રભાવે વજથી પણ અતિ ભારે શરીર બનાવે છે જેને ઇન્દ્રાદિ દેવો પણ પિતાના ઉત્કૃષ્ટ બળથી ઉપાડી શકે નહિ
એવું ગુરૂ એટલે ભારે શરીર બનાવવાની શક્તિ તે ગુરવ ક્રિય Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #160
--------------------------------------------------------------------------
________________
વિષ્ણુકુમારનું વિરાટ સ્વરૂ૫] *
૧૦૦ ન બન્યું તે ન જ બન્યું. એક ક્ષુલ્લક સાધુએ પોતાની પરાસ્ત કર્યો હતો તે વિચારણુએ તે હદયમાં દાહ અનુભવવા લાગ્યો. લબ્ધિ કહેવાય તથા (૫) જેના પ્રભાવે ભૂમિ ઉપર રહીને પણ હાથ એટલો બધે લંબાવે કે જેથી મેરુપર્વતના શિખરના અગ્રભાગને પ્રાપ્ત થાય એટલે સ્પર્શે તે પ્રાવિ વૈક્રિય લબ્ધિ કહેવાય. તથા (૬) જેના પ્રભાવે જેમ જળમાં પ્રવેશ કરે તેમ ભૂમિમાં પ્રવેશ કરી ચાલવાની શક્તિ તેમ જ પાણીમાં જેમ ડૂબીને ઉપર તરી આવે તેમ ભૂમિમાં પણ ડૂબીને ઉપર તરી આવે તે પ્રાકામ્ય લબ્ધિ કહેવાય. તથા (૭) તીર્થકરની અને ઈન્દ્રની ( ઉપલક્ષણથી ચક્રવર્યાદિકની ) અદ્ધિ વિકુર્વિવાની-રચવાની જે શક્તિ તે ઈશીત્વ લબ્ધિ કહેવાય, તથા (2) સર્વ જીવોને વશ કરવાની જે લબ્ધિ તે વશીત્વ લબ્ધિ કહેવાય, તથા (૯) જેમ ખુલ્લા માર્ગમાં અખલિત ગમન થાય છે તેમ વચ્ચે પર્વતાદિ નડતર આવવા છતાં પણ અખલિત ગમન કરવાની જે શક્તિ તે અપ્રતીઘાતિત્વ વક્રિયલબ્ધિ કહેવાય, તથા (૧૦) અદશ્ય જોઈ શકાય નહી તેવા) થઈ જવાની શક્તિ તે અન્તર્ધાન વિકિપલબ્ધિ કહેવાય અને (૧૧) એક સાથે અનેક પ્રકારનાં વિવિધ રૂ૫ બનાવવાની શક્તિ તે કામરૂપિવ વેકિય લબ્ધિ કહેવાય.
૨૭. જે લબ્ધિના પ્રભાવે અનેક વસ્તુ આપવા છતાં પણ ખૂટે નહિ તે અફીણ લબ્ધિ બે પ્રકારની છે: (૧) અક્ષણ મહાનસ લબ્ધિ અને (૨) અક્ષણ મહાલય લબ્ધિ, તેમાં (૧) જે લબ્ધિના પ્રભાવે પાત્રમાં અ૫ આહાર વિગેરે હેય તો પણ તે આહાર વિગેરે પણ જણને આપવા છતાં ખૂટે નહિ તે અક્ષીણ મહાનસી લબ્ધિ કહેવાય. જેમ શ્રી ગૌતમસ્વામીએ અલ્પ ક્ષીરથી પણ પોતે અષ્ટાપદ પર્વતની યાત્રા કરીને પાછા વળતા નીચે રહેલા ૧૫૦૦ તાપસને એક પાત્રવડે પારણું કરાવ્યું હતું. અને (૨) પરિમિત ભૂમિમાં પણ અસંખ્ય દેવ, તિર્યો અને મનુષ્ય પિતપોતાના પરિવાર સહિત સમાઈ શકે અને પરસ્પર એક બીજાને બાધા (સંકડાશ) ન ઉપજે તે અલીણ મહાલય લબ્ધિ કહેવાય. જેમ તીર્થંકર પ્રભુના સમવસરણમાં પરિમિત ભૂમિમાં પણ અસંખ્ય દેવાદિકને સમાવેશ થાય છે તે તીર્થંકર પરમાત્માના પ્રભાવથી
જ બને છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #161
--------------------------------------------------------------------------
________________
૧૧૦
* [ શ્રી મુનિસુવ્રતસ્વામી ચરિત્ર
વળી અહીં હસ્તિનાપુરમાં પિતાની કીતિ આકાશ પર્યના પહોંચી હતી તેમાં આ આચાર્ય પૂર્વની વાત પ્રગટ કરશે
૨૮. જે શક્તિવડે ચક્રવર્તીનું સભ્ય પણ ચૂર્ણ કરી શકે તે પુલાક લબ્ધિ
આ પ્રમાણે અઠ્ઠાવીશ લબ્ધિરૂપ મહદ્ધિઓ ઉપરાંત બીજી પણ મહાન ઋદ્ધિઓ છે, તે આ પ્રમાણે
શ્રુતજ્ઞાનાવરણના અને વીર્યન્તરાય કર્મના ઉત્કૃષ્ટ ક્ષાપશમથી જેઓને અસાધારણ મહાબુદ્ધિ પ્રાપ્ત થઈ છે તેઓ દ્વાદશાંગી અને ચૌદપૂર્વ ન ભણ્યા હોય તે પણ જે જે ભાવાર્થો ચૌદપૂર્વધર જ્ઞાનીઓ નિરૂપણ કરે છે તે (વિચારમાં ન ઊતરી શકે એવા ) દુર્ગમ ભાવાર્થો જાણવામાં જે મુનિઓ અતિ નિપુણ હોય છે તે પ્રાજ્ઞશ્રમણ કહેવાય છે. આ પણ એક પ્રકારની ઋદ્ધિવિશેષ છે.
વળી કેટલાક મુનિમહાત્માઓ દશ પૂર્વ ભણીને રોહિણી, પ્રાપ્તિ આદિ મોટી વિદ્યાઓ વિગેરેથી તેમજ અંગુષ્ટપ્રસેનિકા વિગેરે નાની વિદ્યાઓથી પ્રાપ્ત થયેલ ઘણી ઋદ્ધિઓને આધીન ન થયા છતાં કેવળ વિદ્યાગને ધારણ કરવાથી (વિદ્યાપાઠથી સિદ્ધ શક્તિ માત્રને ધારણ કરવાથી) તે મુનિઓ વિદ્યાધરભ્રમણ કહેવાય છે. એ વિદ્યાઓ પણ એક પ્રકારની ઋદ્ધિવિશેષ જ છે. એ તથા જ્ઞાનાવરણના અને વર્યાન્તરાય કર્મના અસાધારણ ક્ષપશમવડે વસ્તુઓ ઉરીને અન્તર્મુહૂર્ત માત્રમાં સર્વ શ્રતસમુદ્રનું અવગાહન કરવાની એટલે વિચારવાની ચિંતવવાની જે શકિત તે મને લબ્ધિ કહેવાય.
તથા સર્વ શ્રુતજ્ઞાનની વસ્તુઓને અન્તર્મુહૂર્ત માત્રમાં ઉચ્ચારવાની (બોલવાની ) જે શક્તિ તે વચનલબ્ધિ. આ લબ્ધિથી અન્તર્મુહૂર્ત માત્રમાં ચૌદપૂર્વનું પરાવર્તન (આવૃત્તિ) થાય છે, અથવા પદ,વાક્ય અને અલંકાર યુક્ત વચનને મોટા સ્વરે ઉચ્ચારવા છતાં પણ પાણીની ધારા અખલિત ચાલે, વચમાં એક પણ અક્ષરાદિ તૂટે નહિ, તેમજ કંઠ પણ જેવો પ્રારંભમાં હોય તેવી જ શકિતવાળી પર્યત સુધી રહે એવી ઉચ્ચારશકિત અને કંઠશક્તિ તે વચનલબ્ધિ કહેવાય. તથા કાયા સંબંધી વિયૌન્તરાયના અસાધારણ ક્ષયોપશમથી
www.umaragyanbhandar.com
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
Page #162
--------------------------------------------------------------------------
________________
વિષ્ણુકુમારનું વિરાટ સ્વરૂ૫] ,
૧૧૧ તે પિતાની સુવર્ણ સરખી કીતિ-પતાકામાં કલંક લાગશે માટે કઈ પણ હિસાબે આ મુનિવરેને આ સ્થળેથી દૂર કયે જ છૂટકે, એ તેણે નિર્ણય કર્યો.
-
--
કઈક દિવસો સુધી કાઉસ્સગ્ન ધ્યાને નિશ્ચલ ઊભા રહે અથવા બેઠા રહે તે પણ પરિશ્રમ ન લાગે એવી અપૂર્વ કાયશક્તિ તે કાયલબ્ધિ કહેવાય.
અહીં દષ્ટાંત એ સમજવું કે ભરત ચક્રવર્તીના ભાઈ શ્રી બાહુબલી મુનિ એક વર્ષ સુધી કાઉસગ્ગ ધ્યાને વનમાં નિશ્ચલ ઊભા રહ્યા હતા, શરીરે વેલડીએ વીંટાઈ ગઈ હતી અને એ વેલડીઓમાં પક્ષીઓએ માળા પણ બાંધ્યા હતા છતાં શ્રી બાહુબલિ મુનિને એ ધ્યાનમાં પરિશ્રમ-થાક ન લાગે એવી જે અપૂર્વ કાયશકિત તે કાયલબ્ધિ અથવા કાયયોગલબ્ધિ કહેવાય.
ભવ્ય સ્ત્રીઓને ૧૮ લબ્ધિઓ હોય. ઉપર કહેલી અઠ્ઠાવીશે લબ્ધઓ ભવ્ય પુરુષોને હેય છે, અને ભવ્ય સ્ત્રીઓને (૧) અરિહંતલબ્ધિ (૨) ચક્રવર્તીલબ્ધિ (૩) વાસુદેવલબ્ધિ (૪) બળદેવલબ્ધિ (૫) સંમિશ્રોતલબ્ધિ (૬) ચારણલબ્ધિ (૭) પૂર્વધરલબ્ધિ (૮) ગણધર લબ્ધિ (૯) જુલાકલબ્ધિ અને (૧૦) આહારક શરીરલબ્ધિ એ ૧૦ લબ્ધિઓ ન હોય, તેથી બાકીની ૧૮ લબ્ધિઓ હેાય છે. અનન્ત કાળે કઈ કઈ વખત: અછેરારૂપે સ્ત્રી જે કે તીર્થકર થાય છે પરંતુ તે આશ્ચર્યમાં ગણવાથી સ્ત્રીને તીર્થંકરલબ્ધિ ન હોય એમ કહ્યું છે. શેપ ૯ લબ્ધિઓ તે આશ્ચર્ય તરીકે પણ હેતી નથી.
અભવ્ય પુરુષને ૧૫ લબ્ધિ ને અભવ્ય સ્ત્રીઓને ૧૪ લબ્ધિ હેય છે.
અભય પુરુષાને ઉપર કહેલી ૧૦ લબ્ધિઓ કે જે ભવ્ય સ્ત્રીઓને નથી હોતી તે ઉપરાત કૈવલીલબ્ધિ, સજુમતિ મન:પર્યવિજ્ઞાનલબ્ધિ અને વિપુલમતિ મન:પર્યવજ્ઞાનલબ્ધિ એ ત્રણ લબ્ધિઓ પણ હેય નહિ તેથી તેમને (અભવ્ય પુરને) ૧૩ લબ્ધિઓ
સિવાયની બાકીની ૧૫ લબ્ધિઓ કેય છે અને એ ૧૩ ઉપરાંત Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #163
--------------------------------------------------------------------------
________________
૧૧૨
૧૧૨
----
--
* [શ્રી મુનિસુવ્રતસ્વામી ચરિત્ર પરંતુ તેમને દૂર કરવાને ઉપાય સુગમ નહેાતે, કારણ કે ચક્રવર્તી પોતે જૈનધર્માનુયાયી હતા, સુવ્રતાચાર્ય જૈન ધર્મના સમર્થ આચાર્ય હતા, રાજવીના પિતા તેમજ વડીલ બંધુએ તેમની પાસે જ દીક્ષા લીધી હતી અને જનસમૂહ પણ જૈનધર્માનુયાયી હોવાથી કોઈપણ પ્રકારનું અવિચારી પગલું ભરવાનું એકાએક શકય ન હતું. એક તરફથી વરને બદલે લેવાની વૃત્તિ અંદરથી ઉછાળા મારી રહી હતી અને બીજી બાજુ સુવ્રતાચાર્યને હેરાન કરવાનું કે તિરસ્કાર કરવાનું કાર્ય સુગમ નહોતું. આ સ્થિતિમાંથી માર્ગ કાઢવા તેણે પિતાની બુદ્ધિને ચકાસી અને તેને પરિણામે પોતાના થાપણ તરીકે મૂકેલ “વરદાનને ઉપગ આ સમયે કરવાનું સૂઝયું. ઉચિત અવસર જોઈ નમુચીએ મહાપદ્ય ચક્રવર્તીને વિજ્ઞપ્તિ કરી કે-“હે રાજન ! પૂર્વે આપે મને “વર” માગવા કહ્યું હતું પરંતુ “અવસરે માગીશ” એમ જણુંવીને મેં તે આપની પાસે અદ્યાપિ પર્યક્ત થાપણ તરીકે રહેવા દીધું છે. આપ મને અત્યારે તે વરદાન આપો.” મહા
ત્મા લોકે કદી વચનભંગ કરતા નથી એટલે મહાપ ચક્ર વર્તાએ વરદાન માગવા કહ્યું ત્યારે નમુચીએ જણાવ્યું કે- “હે રાજન ! મારે એક યજ્ઞ કરે છે. તે યજ્ઞ પૂરો થાય ત્યાં સુધી મને આપનું રાજ્ય આપ.” ચકવર્તીએ તે કબૂલ રાખ્યું એટલે કપટી નમુચીએ યજ્ઞારંભ કર્યો. તેના કલ્યાણભિષેક સમયે સર્વ ધર્મના ગુરુએ આવ્યા પણ હિંસક યજ્ઞમાં ભાગ લે અનુચિત ધારી સુત્રતાચાર્ય ન આવ્યા. નમુચીને જોઈતું બહાનું મળી ગયું. તેણે સુવ્રતાચાર્ય પાસે જઈ આક્રોશ
આAવલબ્ધિ (ભવાદિ આશ્રવલબ્ધિ) સહિત ૧૪ લબ્ધિ અભવ્ય સ્ત્રીઓને હાય નહિ તેથી એ સિવાયની ૧૪ લબ્ધિઓ અભવ્ય સ્ત્રીઓને હોય છે,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #164
--------------------------------------------------------------------------
________________
વિછુકમારનું વિરાટ સ્વરૂ૫ ]
૧૧૩
પૂર્વક કહ્યું કે-“તમે અત્યારે મારા રાજ્યાશ્રયમાં છે. સર્વ ધર્મના ગુરુઓની માફક તમારે પણ મારા યજ્ઞમાં ભાગ લેવો જોઈએ છતાં અભિમાનના ઘમંડથી તમે આવ્યા નથી તે આ રાજ્યવિરુદ્ધનું તમારું કાર્ય હું કદાપિ સહન કરી શકીશ નહીં. તમારું પાખંડ ચાલશે નહિ. તમારી આવી ઉછંખલતા મારી પાસે નહીં નભી શકે. જે તમારે રાજ્યવિરુદ્ધ વર્તવું હોય તે અહીંથી આવતી કાલે જ ચાલ્યા જશે, અગર જે તમારામાંથી કેઈ પણ મારા આદેશનો અનાદર કરી અત્રે રહેશે તે તેઓ વધને પાત્ર થશે.” સુત્રતાચાર્યે સમય ઓળખી શાંતિપૂર્વક નમુચીને કહ્યું કે-“યજ્ઞમાં ભાગ લેવાને અમારે આચાર નથી. અમે જૈન મુનિએ સાવદ્ય વેગથી રહિત છીએ. અમારે રાજ્યવિરુદ્ધ કરવાનું કશું પણ પ્રજન નથી. નિપરિગ્રહી અમારે ધર્મકાર્ય જ કર્તવ્ય છે.” પણ નમુચીને ખુલાસાની જરૂર જ ન હતી. તેને તો કોઈપણ પ્રકારે મુનિવરોને હેરાન જ કરવા હતા. સુત્રતાચાર્યનું કથન સાંભળી પુનઃ તેણે ક્રોધાવેશમાં કહ્યું કે-“આચાર્ય! વિશેષ વિવેચન કરવાની જરૂર નથી. તમારો હેતુ હું બરાબર સમજું છું. તમે લોકોને ભેળવી તેની શ્રદ્ધાના દુરુપયેગ કરી રહ્યા છે. હું તમને સ્પષ્ટ શબ્દોમાં ચેતવણી આપું છું કે જે સાત દિવસની અંદર મારા રાજ્યની હદ છોડી ચાલ્યા નહિ જાઓ તે તમને સર્વને ચોરની માફક પકડી કારાગૃહમાં નાખીશ.” આ પ્રમાણે કહી રેષથી ધમધમતે નમુચી સ્વસ્થાને ચાલ્યો ગયે.
નમુચીના આવા પ્રકારના વર્તનથી અને આદેશથી સુવતાચાર્ય પણ વિચારમાં પડી ગયા. “શું કરવું ?' એ સંબંધે સર્વ મુનિરાજો વિચાર કરવા એકત્ર થયા. નગરમાં પણ હાહાકાર વ્યાપી ગયે, પરંતુ નમુચીને રાજવી તરીકે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #165
--------------------------------------------------------------------------
________________
*
*
*
*
*
*
૧૧૪
* [શ્રી મુનિસુવ્રતસ્વામી ચરિત્ર અમલ ચાલતું હોવાથી કેઈપણ તેને કશું કહેવાને શક્તિમાન ન હતા. સુત્રતાચાર્ય અને તેના પરિવારને માથે પણ મહાઆફતરૂપી તલવાર તળાઈ રહી, કારણ કે એક તે ચાતુર્માસને સમય હતો અને તેમાં પણ છ ખંડ પર પથરાયેલી રાજસીમાને સાત દિવસમાં ત્યાગ કઈ રીતે થઈ શકે? દીર્ઘ સમય પર્યન્ત વિચાર કરવા છતાં પણ કોઈ ઉપાય ન સૂઝયો. સર્વ કેઈ લાનિમાં ગરકાવ હતા તેવામાં એક શિષ્ય કહ્યું કે-“ વિષ્ણુકુમાર આપણા આ સંકટને પરિહાર કરશે. તેમણે છ હજાર વર્ષ સુધી ઉત્કૃષ્ટ તપ તપી અનેક લબ્ધિઓ પ્રાપ્ત કરી છે. તેઓ હાલમાં મેરુપર્વત પર છે. ત્યાંસુધી ઊડીને જવાની મારામાં શક્તિ છે, પરંતુ પાછા આવવાને હું સમર્થ નથી. તેઓ આવીને આપણને કેઈપણ માર્ગ બતાવશે. તેમની હાજરી સિવાય અત્યારે આપણું મુક્તિને કોઈ માગ નથી.” આ સાંભળી સુવ્રતાચાચે જણાવ્યું કે-“હે મુનિ ! તમે ત્યાં જાઓ. પાછા વળતા વિષ્ણુકુમાર તમને તેમની સાથે તેડી લાવશે.” આજ્ઞા મળતાં જ ગરુડની માફક આકાશમાર્ગે ગતિ કરતાં તે મુનિ વિષકુમાર સમીપે ગયા અને સર્વ હકીકત કહી સંભળાવી. ક્ષણમાત્રમાં વિષ્ણુકુમાર તે મુનિને સાથે લઈ હસ્તિનાપુર આવી પહોંચ્યા અને પોતાના ગુરુ સુત્રતાચાર્યને વંદના કરી. બાદ સાધુઓના પરિવાર સાથે રાજસભામાં નમુચી પાસે ગયા. વિષ્ણકુમારદિને આવતાં જોઈનમુચી સિવાયના સર્વ રાજ્યાધિકારીઓ ઊભા થઈ ગયા અને તેમને પ્રણામ કર્યો. બાદ નમુચીને ઉદ્દેશીને વિષ્ણુકુમારે સૌમ્ય વાણીથી કહ્યું કે-“ચાતુર્માસ હોવાથી આ સાધુઓને તેટલે સમય
ન્યતીત થાય ત્યાં સુધી સ્થિરવાસ કરવા દ્યો, કારણ કે વર્ષાઋતુમાં પૃથ્વી જતુઓથી વ્યાપ્ત હોવાથી સાધુઓને વિહાર કરવા ઉચિત નથી. હે બુદ્ધિમાન ! આ ભિક્ષુકો ભિક્ષાવૃત્તિ કરી ધમકાર્યમાં ઉદ્યમ કરે છે તેમાં તમને શી હાનિ છે?” પરંતુ નમુShree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #166
--------------------------------------------------------------------------
________________
-
-
-
=
=
=
===
=
=
વિપત્રકુમારનું વિરાટ સ્વરૂપ ] -
ચીને સમજવાની જરૂર જ કયાં હતી? તેણે વિષણુકુમારને કહ્યું કે-“હું આ મુનિઓને નગરમાં રહેવા દઈશ નહિ.” વિષ્ણુકુમારે પુનઃ શાંતિપૂર્વક સમજાવતાં કહ્યું-“ જે તમારી ઈચ્છા હોય તો મુનિઓ નગરમાં ન રહે. નગરની બહાર ઉદ્યાનમાં રહેવાની રજા આપો.” જેમ જેમ સમય જતો ગયો તેમ તેમ નમુચીનો કોલ–સાગર માજા મૂકતે ગયો. સારાસાર કે કર્તવ્યાકતવ્યનો તેને લેશ માત્ર વિચાર ન હતો-વિચાર કરવાને અવકાશ પણ નહતો. અતિશય ક્રોધમાં આવી જઈ તેણે વિષગકુમારને છેવટનું વચન સંભળાવી દીધું કે “તમે હવે વિશેષ વાર્તાલાપ ન કરો. આ મુનિવરોની મારા રાજ્યમાં હાજરી હું કદાપિ સહન કરી શકીશ નહીં. જે તેઓને જીવવું હોય તો મારા રાજ્યનો ત્યાગ કરી ચાલ્યા જાય, અન્યથા હું સર્વનો ઘાત કરાવીશ. મને તેમની ગંધ પણ પ્રિય નથી.” નમુચીના અંતિમ ઉદ્દગારો સાંભળી વિષ્ણુકુમારનો શાંત સ્વભાવ પણ તપ્ત બની ગયો. ભારેલા અગ્નિની માફક તેમનું ક્ષાત્રતેજ વદનકમલ પર તરવરી રહ્યું. તેમણે હવે પોતાનો પ્રભાવ દર્શાવવાને નિર્ણય કર્યો. અત્યાર સુધી પ્રાપ્ત થયેલ લબ્ધિઓનો ઉચિત કાળે ઉપયોગ કરવાનું સદ્ભાગ્ય સાંપડયું અને તે પણ ચતુર્વિધ સંઘના પ્રાણસમા શ્રમણસંઘના રક્ષણાર્થે. નમુચીના છેલા વચનો ધીરજપૂર્વક સાંભળી લીધા બાદ છેવટની માગણી તરીકે નમુચી પ્રત્યે તેમણે કહ્યું કે-“હે રાજન! મને રહેવા માટે ત્રણ પગલાં જેટલી તો જમીન આપ.” નમુચીએ આ સાંભળી વિચાર્યું કે ત્રણ ડગલા જેટલી ભૂમિમાં કોણ રહેવાનું છે? આવા પ્રકારની માગણી કરવામાં ભલે વિષ્ણકુમારની મશ્કરી થાઓ. બાદ તેણે વિપશુકુમારને કહ્યું-“ ભલે ત્રણ ડગલાં જેટલી જમીન આપું છું, પરન્તુ તે જમીનની બહાર જે કોઈ મુનિ રહેશે તેનો હું લાલ જuિછેદ કરીશ” “જવાનું કહીને વિષ્ણાતમારે પિતાની Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #167
--------------------------------------------------------------------------
________________
[ શ્રી મુનિસુવ્રતસ્વામી ચરિત્ર વેકિય લબ્ધિનો ઉપયોગ કર્યો. જોતજોતામાં તેમનું શરીર વૃધિંગત થવા લાગ્યું. વિષ્ણુકુમારે પોતાના દેહને મેરુપર્વત પ્રમાણ વિસ્તૃત કર્યું અર્થાત્ એક લાખ યોજન પ્રમાણ કર્યું, વિરાટ સ્વરૂપ પાસે માનવી લઘુમાં લઘુ કીટ જેવો જણાવા લાગ્યો. નમુચીને સિંહાસનથી નીચે પાડી, પૂર્વ અને પશ્ચિમ સમુદ્રના કિનારે બે પગલાં મૂકી તેઓ સ્થિર ઊભા રહ્યા. બાદ ત્રીજો પગ નમુચીના શરીર પર મૂકી તેને જમીનમાં દબાવી દીધો. વાયુવેગે આ સમાચાર અંતઃપુરમાં રહેલા મહાપદ્મ ચક્રવર્તીને પહોં.
ચ્યા. સંધ્રુમપૂર્વકતત્કાળ તેઓ ત્યાં આવ્યા અને પોતાના વડીલ બંધુ મહર્ષિ વિકુમારને નમી નમ્ર વાણીથી કહેવા લાગ્યા કે-“હે પૂજ્ય ! આ અધમ મંત્રી નમુચીનું કપટ મારા જાણવામાં આવ્યું નહિ. આપ કૃપા કરો. ખરી રીતે આ દોષ મારો જ છે કારણ કે મેં પ્રમાદ સેવ્યો. આ મારો સેવક છે અને સેવકના દોષથી સ્વામી દુઃખી થાય છે, માટે મારો આ અપરાધ ક્ષમા કરો. હું પણ આપને સેવક છું અને આપ મારા સ્વામી છે એટલે મારા પર કૃપા લાવી ત્રણ લોકની પ્રજાને સંશય ઉપજાવનારું આપનું આ વિરાટ સ્વરૂપ આપ સંક્ષેપે.” આ પ્રમાણે અત્યંત આજીજીપૂર્વક વિજ્ઞપ્તિ કરવાથી કરુણાનિધાન વિષ્ણુકુમારે પિતાને દેહ સંક્ષેપી લીધે. મહાપદ્મ ચક્રવર્તીએ અધમ નમુચીને દેશવટો આપ્યો અને પિતે સર્વ મુનિરાજેને અત્યંત ખમાવ્યા. વિષ્ણુકુમાર આ પ્રમાણે આવી પડેલ સંકટનું સં હરણ કરી, ગુરુની આજ્ઞા લઈ પુનઃ પોતાના તપશ્ચર્યા તથા ધ્યાનના કાર્યમાં રક્ત રહેવા માટે મેરુપર્વત પર ગયા અને ક્ષપકશ્રેણી માંડી ઘાતીકમને નાશ કરી, કેવળજ્ઞાન પ્રાપ્ત કરી આયુ પૂર્ણ થયે મેક્ષલહમીના ભોક્તા થયા.
આ છેલ્લા પ્રસંગ પછી મહાપદ્મ ચક્રવર્તીએ સંસાર પરથી ઉગ પામી. લણી લીધેલા ક્ષેત્રને પંખીઓ જેમ ત્યાગ કરે તેમ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #168
--------------------------------------------------------------------------
________________
વિષ્ણુકુમારનુ વિરાટ સ્વરૂપ ] #
૧૧૭
છ ખંડ રાજ્યઋદ્ધિનો ત્યાગ કરીને સદ્ગુરુ સમીપે સયમ સ્વીકાર્યું. સિંહવૃત્તિ સદેશ સંયમનું દશ હજાર વર્ષ પર્યન્ત સમ્યક્ પ્રકારે પાલન કરી, ઘાતીકમના ક્ષય કરી, પ્રાંત શિવલક્ષ્મી પ્રાપ્ત કરી. તેમનું આયુષ્ય ત્રીશ હજાર વર્ષોંનું હતું તે પૈકી કુમારવયમાં પાંચસેા વર્ષે, માંડલિકપણામાં પણ પાંચસા વષ', દિગ્રવિજયમાં ત્રણસો વર્ષી, ચક્રવર્તીપણામાં અઢાર હજાર ને સાતમા વર્ષ' તેમજ વ્રતમાં દશ હેજાર વર્ષ વ્યતીત કર્યો.
*";
두
શ્રી મુનિસુવ્રતસ્વામી ચરિત્ર સમાસ. Leoporosi
BRERAR
RE
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
TRURAFT –
www.umaragyanbhandar.com
Page #169
--------------------------------------------------------------------------
________________
જૈન તત્વજ્ઞાનની ફોલે- શ્રીપાળ ચરિત્ર અપૂર્વ ને
સચિત્ર ફી સમજાવતું [ દ્વિતીય આવૃત્તિ ] પ્રકાશન
શ્રીપાલ મહારાજાના નામથી યે જૈન બાળક અપરિચિત છે? તેમના રાસ ઉપરથી નવીન ઢબે તથા રસિક શિલીએ શ્રીપાળ ચરિત્રની રચના કરવામાં આવી છે. ગ્રંથના રૂપમાં આવું પ્રથમ જ પ્રકાશન હોવાથી સમાજમાં તેની ખ્યાતિ સારા રૂપમાં પ્રસરી છે અને તેને કારણે જ અ૫ સમયમાં અમારે આ ગ્રંથની બીજી આવૃત્તિ કરવી પડી છે. આ ગ્રંથને માટે સારા-સારા અભિપ્રાયો મળ્યા છે. સુપ્રસિદ્ધ “શ્રી જૈન ધમ પ્રકાશ” માસિક જણાવે છે કે-“શુદ્ધ ગુજરાતી ભાષામાં લખેલા આ ચરિત્રમાં સિદ્ધચકના યંત્ર ઉપરાંત પ્રસંગને લગતા જૂદા જૂદા આશરે ૫૦ ચિત્ર આપવામાં આવ્યા છે. શ્રી પાળ મહારાજાનું ચરિત્રાકારે આવું પ્રકાશન પ્રથમ જ અને અપૂવ છે”
બાવન ચિત્રો યુક્ત આ લોકપ્રિય ગ્રંથની કિંમત રૂા. બે. પિસ્ટેજ અલગ
શ્રી શ્રી પાળ રાસ ( નવીન ઢબ, સુંદર છપાઇ ને ગેટ અ૫ ) શ્રીપાળ રાસ તે આજ સુધીમાં ઘણું ય બહાર પડી ગયા પણ આ રાસ નજરે જોતાં જ તમારું મનોરંજન કરશે. આ રાસમાં નવપદની ઓળીનું વિધિવિધાન દર્શાવવા ઉપરાંત શ્રી સિદ્ધચક્રની આરાધના વિષયક વિવેચન પણ સમજુતી સાથે કરવામાં આવ્યું છે. પંચાવન ફરમાના દળદાર આ ગ્રંથની કિંમત ફકત રૂા. સાડાત્રણઃ પોસ્ટેજ અલગ.
શ્રીપાલી ચરિત્ર આલબમ શ્રીપાળ ચરિત્રમાં આપવામાં આવેલ મનોહર ચિત્રને અલગ સંગ્રહ કરી તેને આલબમના રૂપમાં પ્રકાશિત કરવામાં આવ્યા છે. ચિત્રો એવી કલામય રીતે ચિત્રવામાં આવ્યા છે કે ચિત્રો જોતાં જ ભાવ સમજાઈ જાય,
| કિંમત માત્ર જિ એક : ! પોતેજ અલગ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #170
--------------------------------------------------------------------------
________________
ના
લાલ
છા
રામ
પુરા
મુંબઈમાં લાલવાડી અને દાદરના જિનાલયે તેમની દેખરેખ નીચે ઘણા જ આકર્ષક અને મનોહર બન્યા છે. તેમજ મુંબઈ લાલબાગના નવા જિનાલયમાં સ્વ. શેઠ લાલજીભાઈ હરજીનું સ્મારક આરસનું બસ્ટ પણ તેમણે બનાવી જૈન સમાજની સેવા બજાવી છે. તદુપરાંત શ્રી થાણામાં બંધાતા નવપદજી જિનાલયના ભવ્ય મંદિરમાં આકર્ષક કેતરકામ તેમજ તીર્થોના કલામય પટો તેમની જ દેખરેખ નીચે વઢવાણ શહેરનિવાસી શ્રી ચીમનલાલ ડુગરલાલ સોમપુરા, શ્રી દુર્ગેશકર સેમિનાથ સોમપુરા વિગેરે કારીગરોની સહાયતાથી સુંદર અને સંતોષકારક બન્યાં છે. '
| જૈન સમાજના કાર્યકર્તાઓને તેમજ દેરાસરજીના ટ્રસ્ટીઓને અમારી ખાસ આગ્રહભરી ભલામણ છે કે કેાઈ પણ સ્થળે બંધાતા જિનાલયો, ઉપાશ્રય અથવા જીર્ણોદ્ધારના કાર્યમાં તેમજ કોઈ પણ મહોત્સવ પ્રસંગે તીર્થરચનાના કાર્યમાં તેમની ખાસ સલાડુ લેવી લાભકારક નીવડશે.
Page #171
--------------------------------------------------------------------------
________________
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #172
--------------------------------------------------------------------------
________________
ઐતિહાસિક અપૂર્વ પ્રકાશન સમ્રા સંપ્રતિ યાને
પ્રાચીન જૈન ઈતિહાસની પ્રામાણિકતા
આપણું પ્રાચીન ઈતિહાસ પર વેધક પ્રકાશ પાડતું આ પ્રથમ જ પ્રકાશન છે. સમ્રાટ્ર સંપ્રતિ સંબંધી જેઓ ભ્રમણ સેવી તે ભ્રમણાને ફેલાવી રહ્યા છે તેને માટે આ ગ્રંથ એક પડકારરૂપ છે. આ ગ્રંથની ગૂંથણી કરવામાં અતિશય જહેમત ઉઠાવવા ઉપરાંત નિશીથ ચૂર્ણ, બહાકલ્પચૂર્ણ. કલ્પચૂર્ણ, વ્યવહારભાષ્ય, સંપ્રતિ ચરિત્ર, પરિશિષ્ટ પર્વ તથા બોદ્ધોને માનનીય શ્રેથ દિવ્યાવદાન વગેરે સિદ્ધાંત ના પ્રમાણે અને શહાદત આપી આ પુસ્તકની પ્રામાણિકતા સાબિત કરવામાં આવી છે. સમ્રા સંપ્રતિ સંબંધી શાસનતંભરૂપ વર્તમાન આચાર્યોના સુંદર અભિપ્રાયે ને મંતબે પણ આ ગ્રંથમાં આમેજ કરવામાં આવ્યા છે. આ ગ્રંથ માટે વિલારસિક, સાહિત્યપ્રેમી મુનિશ્રી વિદ્યાવિજયજી, ઇતિહાસણા દર્શનવિજયજી મહારાજ તેમજ અન્ય સાપ્તાહિકે, પાક્ષિકે અને માસિકેએ પ્રશંસાને સૂર મુકત કો ઉચ્ચાય છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #173
--------------------------------------------------------------------------
________________
આ ..ગ્રં...... માં
વત માન ચાવીશીના આદ્ય તીર્થંકર શ્રી ઋષભદેવથી પ્રાર’ભી શ્રી નેમિનાથ, શ્રી પાર્શ્વનાથ તથા મહાવીરસ્વામી અને ગૌતમ યુદ્ધની આછી રૂપરેખા દર્શાવવામાં આવી છે. ખાદ શિશુપાલવંશીય રાજાએ, નંદવંશીય રાજાએ તેમજ મૌ વશીય રાજાએ અને તેમના કાને લગતા તલસ્પશી ઇતિહાસ આલેખવામાં આવ્યેા છે. સમ્રાટ્ સ'પ્રતિના સવિસ્તર વર્ણન પછી પણ, ઇતિહાસની સાંકળના અંકાડા બરાબર મળી રહે તે માટે પુષ્યમિત્ર, મહામેઘવાહન મહારાજા ખારવેલ તેમજ કાલકાચા ને લગતા વૃત્તાંત સંશાધનપૂક રજૂ કરવામાં આવ્યા છે. બાદ વીર નિર્વાણુ સં. ૬૦૫ એટલે શાલિવાહન શકની ઉત્પત્તિ પ તના સવિસ્તર ઇતિહાસ આપવામાં આવ્યા છે. આટલા થાળ ઉપરાંત.... પુસ્તકની સુંદરતા અને પુરાવાના પ્રતીક તરીકે સમ્રાટ્ સ'પ્રતિએ બંધાવેલ જિનમદિરા, કરાવેલ જિનમૂર્તિ એ વિગેરેન લગતાં ૩૫ રેચક સુંદર ચિત્રા આપવામા આવેલ છે. આટલી વૈવિધ્યપૂર્ણ સામગ્રી સાથે સુંદર જેકેટ યુક્ત ક્રાઉન આઠ પેજી ૬૦ કુર્માના આ દળદાર ગ્ર ંથની કિંમત માત્ર રૂ।. પાંચ રાખવામાં આવેલ છે. પાર્ટજ અલગ. એક સસ્કારી શિક્ષકની ગરજ સારતા આ પુસ્તકની નફલ મેળવી લેવામાં જરા પણુ ગલત ન કરશા.
સ
....
·
...
9100
0000
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
મેઘરાજ પુસ્તક ભંડાર પાયધુની, ગેાડીજીની ચાલ-સુંબઇ.
...
પ્રાપ્તિસ્થાના પ્રાચીન સાહિત્યસ શોધક કાર્યાલય ‘જૈન” એક્સ સ્ટેશન રાહ–ભાવનગરે
દે'મીનાકા-થાણા.
...
www.umaragyanbhandar.com
Page #174
--------------------------------------------------------------------------
________________
-
શ્રી થાણા તીર્થોદ્ધાર સ્મારક ગ્રંથાવલિ પુષ્પ દઉં ? સિદ્ધિદાયક મંત્રસંગ્રહ
[સચિત્ર]
લેખક ને સંગ્રાહક મંગળદાસ ત્રિકમદાસ ઝવેરી
સાહિત્યભૂષણ
પ્રકાશ પ્રાચીન સાહિત્ય સંશોધક કાર્યાલય
ટેબીનાકા-થાણું
કિંમત રૂા. ૨૦-૦
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #175
--------------------------------------------------------------------------
________________
: प्रथमात्ति: વિ. સં. ૧૯૯૮ वी. स. २४१८
अथातः प्रहसर्वाणि पार्श्वपादाब्जसेवितम् । दासानां दुःखहर्ता च सर्वाभीष्टफलप्रदम् ॥ धर्मकामार्थमोक्षान्ताः मनोवांछितदायकः । रविभौमशनिराहुः, महाकष्टं तु घातकम् ॥
મુદ્રકશેઠ દેવચંદ દામજી કુંડલાકર આનંદ પ્રિન્ટિંગ પ્રેસ ભાવનગર.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #176
--------------------------------------------------------------------------
________________
સિદ્ધિદાયક મવસગ્રહ
માધવબાગખાતે આ. શ્રી જિનરત્નસૂરીશ્વરજીને આચાર્ય પદ-પ્રદાન કરવામાં આવ્યું તે સમયના ગ્રુપ ફોટા. તેઓશ્રી થાણાના નૂતન બંધાતા નવપદ જિનાલય માટે સારી સહાયતા અને પ્રેરણા કરી રહ્યા છે.
Page #177
--------------------------------------------------------------------------
________________
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #178
--------------------------------------------------------------------------
________________
વિશ્વવ્યાનુક્મ.
વિભાગ પહેલો પ્રકરણ ૧ લું: માની આવશ્યક્તા , ૨ જું મંત્રસાધનવિધિ U, ૩ જી વિવિધ મંત્ર [૧૨ મ] , ૪ થું: નવગ્રહ મંત્રજાપ
૫ મું: ઘંટાકર્ણ મંત્રજાપ છે ૬ ઃ પી સિચા મંત્ર , ૭ મું પરચુરણ મંત્રો
વિભાગ બીજે પ્રક્શાંતિ સ્તવ પાર્શ્વનાથસ્ય મંત્રાધિરાજ સ્તોત્ર સંતિકર સ્તવ શ્રી વઘુશાંતિ સ્તવ નિજયપહુત સ્મરણ નમિણ સ્મરણ બહતિ મરણ જિનપંજર સ્તોત્ર ગૌતમસ્વામી સ્તોત્ર (૨) વિસા યંત્ર વિવિધ અંગો
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #179
--------------------------------------------------------------------------
________________
પ્રારંભિક વક્તવ્ય
મંત્ર એટલે અમુક પ્રકારના અક્ષરોની સ’કલના. જેવી રીતે આકષષ્ણુશીલ વિદ્યુતના સમાગમથી તણખા ઉદ્ભવે છે તેવી રીતે ભિન્ન ભિન્ન સ્વભાવવાળા અક્ષરોની યથાયાગ્ય ગૂથણી કરવાથી અપૂ પ્રકારની શક્તિના પ્રાદુર્ભાવ થાય છે. આવા પ્રકારના અક્ષરાની શાસ્ત્રીય સંકલના તેનુ નામ મત્ર. મંત્રા ઘણા પ્રકારના હોય છે. કેટલાક મંત્રા યેાગની સાધના માટે હાય છે, કેટલાક રાગેાની શાંતિને માટે હોય છે, કેટલાક દ્રવ્યપ્રાપ્તિ માટે હાય છે તેા કેટલાક શત્રુસમૂહના વિનાશ કરવા માટે પણ હાય છે.
આધુનિક વાતાવરણથી રંગાયેલા કેટલાક શખ્સો એમ કહે છે કેપ્રાચીન સમયમાં જે પ્રભાવિક મત્રા હતા તે તેા નાશ પામ્યા છે, જો તે મંત્રા હૈયાત હોય તે। તેનુ ધ્યાન કરનારા તેમના ભક્તજના તેમજ આરાધકાને પ્રત્યક્ષ ળ દર્શાવતા ક્રમ નથી ? નમસ્કાર મહામત્રના જાપ કરનાર હજારે) માનવે તેના અનુપમ ફળના લાભ ક્રમ પ્રાપ્ત કરી શકતા નથી.
આપણા જ જૈન સમાજના બે પ્રકારનાં મનુષ્યા દષ્ટિગેાયર થાય છે. એક ધનવાન અને ખીજા નિન. ધનવાન હેાવા છતાં તેએ અનેક પ્રકારના રાગે અને માનસિક ઉપાધિઓથી પીડાય છે જ્યારે નિન માણસાને ખાવાને પૂરતું અન્ન તેમજ પહેરવાને પૂરતાં વજ્ર પણ પ્રાપ્ત થષ્ટ શકતા નથી. આવા પ્રકારની વિચિત્ર ફ્લીલ કરનાર શખ્સ। મૂળ વસ્તુને ભૂલી જાય છે. મા સ્વય' ચમત્કારિક અને પ્રભાવિક છે. જ પરન્તુ તેના આરાધકા અને તેની આરાધનવિધિમાં ફેરફાર થઇ ગયા છે. (૧) એક તા વિધિપૂર્વક મંત્રારાધન થતુ નથી (ર) બીજું શ્રદ્ધા ઘટી ગઈ છે (૩) અને ત્રીજી સૌથી પ્રબળ કારણ છે ભાગ્યનું. ભાગ્ય
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #180
--------------------------------------------------------------------------
________________
તેમજ
સમ્રાટ્ સંપ્રતિ, શ્રીપાલકુમાર ચરિત્ર, શ્રી મુનિસુવ્રતસ્વામી ચરિત્ર તેમજ આ ગ્રંથના લેખક પ્રાચીન સાહિત્ય સશેાધક કાર્યાલયના સંચાલક શ્રીયુત મંગળદાસ ત્રિ. ઝવેરી
કુટુંબ
મગળદાસ ત્રિકમદાસ ઝવેરી, મધ્યમાં ચિ.ચંદ્રકાંતા મ ગળદાસ લેખકના ધર્મપત્ની અ.સૌ. લીલાવતીબહેન.
છેડે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #181
--------------------------------------------------------------------------
________________
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #182
--------------------------------------------------------------------------
________________
જે પ્રતિકૂળ હેય તે મંત્ર પોતાને પ્રભાવ દર્શાવી શકતો નથી કારણ કે સૌ કરતાં કર્મસત્તા બળવાન છે. કદાપિ મંત્રાક્ષર નિષ્ફળ જતા જ નથી. વહેમોડે તેનું ફળ પ્રાપ્ત થાય છે. કહ્યું છે કે
निर्बीनमक्षरं नास्ति, नास्ति मूलमनौषधम् । निर्धना पृथ्वी नास्ति, आम्नायाः खलु दुर्लभाः ॥
અથત વિશ્વમાં જેટલા અક્ષરે છે તે સર્વ શકિતવાળા છે, જેટલી વનસ્પતિઓ છે તે પણ સામર્થશાળી છે, પૃથ્વી પણ ધન વિનાની નથી કારણ કે તેના પેટાળમાં રખાણે છે પરંતુ આ દરેક વસ્તુની સાચી ને યથાયોગ્ય માહિતી મેળવી તે જ ખરેખર દુર્લભ છે.
સ્વરો ધ્રુજારીઓ છે અને અમુક પ્રકારના આકારો ઉત્પન્ન કરે છે. દરેક સ્વર અદશ્ય સૃષ્ટિમાં આકાર નિર્માવે છે અને ઘણું સ્વરને સંયોગ વિવિધ આકારો ઉપજાવે છે. રાગ-રાગિણીઓના સંબંધમાં પણ આપણે જાણીએ છીએ કે તે સર્વને વિવિધ આકાર હોય છે. મેવ રાગનો આકાર હાથી પર બેઠેલ ભવ્ય આકૃતિ જેવો હોય છે, વસત રાગને આકાર પુષ્પથી શણગારેલા યુવાન જેવો હોય છે, આ ઉપરથી આપણને માલૂમ પડે છે કે રાગ-રાગિણી બરાબર ગાવામાં આવે તો હવામાં અથવા ઇથરમાં પ્રજરી ઉત્પન્ન કરે છે અને તે ધ્રુજારીને લીધે રાગને લક્ષણવાળો આકાર ઉત્પન્ન થાય છે. આપણે લોકોક્તિ જાણીએ છીએ કે મોગલ સમ્રાટ અકબરની રાજસભામાં ગયો તાનસેન દીપક રાગ ગાતા ત્યારે આપોઆપ દીવાઓ થઈ જતા. આ પણ તાલબહસ્વરશક્તિનું જ પરિણામ સમજવું. સ્વરકૃતિના અદભુત સામર્થ્યને સિદ્ધ કરતાં અનેક પ્રયોગો યુરોપીય વિદ્વાનોએ કર્યો છે અને સાયન્સ પણ આ વાતને પુષ્ટિ આપી રહ્યું છે.
ભિન્ન ભિન્ન પ્રકારના દેવની આરાધના માટે જુદા જુદા મંત્ર કેય છે. વરુણની મદદ માટે જુદો મંત્ર બોલાય છે અને બહસ્પતિની સહાય માટે પણ જુદા મંત્ર બોલાય છે. જ્યારે મંત્રોચ્ચાર થાય છે ત્યારે શું બને છે તે તપાસીએ-જે દેવનું તમે આરાધના કરવા માગતા હે તે દેવ સંબંધી મંત્રનું વારંવાર ઉચારણ કરવાથી ઉચ્ચ ભૂમિકા ઉપર અર્થાત્ માનસિક ભૂમિકા ઉપર દેવને આકાર બંધાય છે અને તે દેવની પવિત્ર અને શુભ શક્તિઓ તમારી તરફ આકર્ષવાનું તે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #183
--------------------------------------------------------------------------
________________
કેન્દ્ર-મધ્યબિંદુ બને છે. તે આકારમાં આવીને દેવ બેસે છે અને ભક્તની મનોકામના પૂર્ણ કરે છે.
પ્રાણીમાત્રને ચમત્કાર પસંદ છે, સિદ્ધિ જોઈએ છીએ પરંતુ તે માટેનો પ્રયાસ સંપૂર્ણ અને શ્રદ્ધાવાળો હોતો નથી. આ પ્રમાણે પ્રયત્ન નિષ્ફળ જાય છે ત્યારે કહે છે કે મંત્ર, તંત્રો વિગેરે કાલ્પનિક છે. પરતુ મંત્ર, તંત્રો કે યંત્ર જે ખાટા હેત તે ભૂતકાલીન આપણું પૂર્વપુરુષો શ્રી વજસ્વામી, વાદી દેવસૂરિ, કલિકાલસર્વજી શ્રી હેમચંદ્રાચાર્ય, શ્રી ધર્મઘેષસૂરિ વિગેરે વિગેરે આ વિષય પર દુર્લક્ષ જ કરત પરતુ એટલું ખ્યાલમાં રાખવું જરૂરનું છે કે મંત્રશકિતને દુરુપયોગ ન કરવો. અંશમાત્ર દુરુપયોગ કસ્વા માટે ની સ્થૂલભદ્ર જેવા પણ શિક્ષાપાત્ર થયા હતા. મંત્રજાપમાં લૌકિક લાભ કરતાં કર્મ-નિર્જન રાનો હેતુ સવિશેષ રાખવો. દેવી અધિછિત હોય તે વિદ્યા કહેવાય અને જે દેવ અધિછિત હોય તે મંત્ર કહેવાય.
મંત્રજાપ કરનારે બ્રહ્મચર્યનું સંપૂર્ણ રીતે પાલન કરવું અને જેમ બને તેમ સંયમપૂર્વક જીવનચર્યા ચાલે તેમ વર્તવું. ભૂમિશયા રાખવી અને આચારવિચારમાં મલિનતાને પ્રવેશ કરવા દે નહિ.
આ સંબંધી વિશેષ સમજણ આ પુસ્તકમાં આપવામાં આવેલ સાધનવિધિમાં જણાવવામાં આવેલ છે એટલે તે હકીકતનું પુનરાવર્તન નથી કરતા.
મંત્ર સંબંધે જેટલું લખવા ધારીએ તેટલું લખી શકાય પરંતુ સંક્ષિપ્તમાં જણાવવાનું એટલું જ કે એકનિષ્ઠાપૂર્વક ક્રિયા કરવામાં આવે તો તે કદાપિ નિષ્ફળ જતી નથી. કોઈ પણ પ્રતિસ્પધી વ્યક્તિને કે શત્રુને હેરાન કરવા માટે કદાપિ મંત્રને ઉપયોગ ન કરવો.
મારા અન્ય પ્રકાશની માફક આ ગ્રંથમાં પણ સાધકની સરલતા ખાતર પ્રહે, ઘંટાકર્ણ યક્ષ, માણિભદ્ર તેમજ શ્રી મુનિસુવ્રતસ્વામી, શ્રી ગૌતમસ્વામી વિગેરેના ચિત્રો આપવામાં આવ્યા છે. આ કપરા કાળમાં પણ કરેલા મારા આ સાહસને સૌ કોઈ વધાવી લેશે અને આ લઘુ પુસ્તકમાં દર્શાવેલ મંત્રાને પોતાની જીવન સુધારણાર્થે ઉપયોગ કરશે એ જ અભ્યર્થના
મંગળદાસ ત્રિકમદાસ ઝવેરી
સાહિત્યભૂષણ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #184
--------------------------------------------------------------------------
________________
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #185
--------------------------------------------------------------------------
________________
સિદ્ધિદાયક મંત્રસંગ્રહુ
સ્વર્ગસ્થ શેઠ મોહનલાલ વસનજી કાપડીયા પોરબંદરવાળા
જેઓએ અંતિમ સમયે રૂા. બે લાખની ગંજાવર સખાવત સામાજિક તેમજ ધાર્મિક કાર્યો માટે કાઢી જૈન શાસનની અપૂર્વ સેવા બજાવી છે.
Page #186
--------------------------------------------------------------------------
________________
સ્વ. દાનવીર શેઠ મોહનલાલ
વસનજી કાપડીયા આ ધર્માત્મા ભાગ્યાત્માને જન્મ ઈ. સ. ૧૮૯૬માં પરબંદર ખાતે એક સાધારણ સ્થિતિના કુટુંબમાં થયેલ હતું. તે સમયે મુંબઈ બંદર પ્રગતિનાં પગથિયાં કમશઃ ચઢી રહ્યું હતું. પોરબંદર, માંગરોળ અને વેરાવળ વિગેરે સ્થળોએથી ભાગ્યપરીક્ષાર્થે આવેલ અનેક વ્યક્તિઓએ મુંબઈમાં સુંદર પુરુષાર્થ કરી દ્રવ્યપ્રાપ્તિ કરી હતી.
યુવાવસ્થામાં પગલાં પાડતા શ્રી મોહનલાલની નજર મુંબઈ પ્રતિ આકપીઈ અને પિતાના માતુશ્રીને મુંબઈ જવા માટે રજા આપવા આજીજી કરી. તેમની જન્મકુંડલીમાં ભાગ્યાત્માને લાયક ગૃહની સ્પષ્ટ ચાલ દષ્ટિગોચર થતી હતી એટલે મોહનલાલને પુત્રવાત્સલ્યપણાનાં મોહમાં ગુંચવી ગૃહ-આંગણે રાખી મૂકી તેના ભાગ્યની આડે આવવા કરતાં “દીકરો દેશાવર જ શોભે? તે કહેવતને માન્ય રાખી તેમની માતુશ્રીએ મોહનલાલભાઈને ચૌદ વર્ષની ઉમરે મુંબઈ જવા વિદાય આપી.
મુંબઈ આવતાં જ મૂળજી જેઠા મારકીટમાં મચ્છરની નેટ અને ડેરીયાને વેપાર કરતી શેઠ માધવજી નવરોજજીની દુકાને તેમને રૂ. ૬) ના પગારે નેકરી મળી. બુદ્ધિબળ, ઉત્સાહ, ખંત, પ્રામાણિકતા અને વિવેકથી ચેટીયાઓનાં દિલ જીતી લઈ દશ વર્ષના ગાળામાં મોહનલાલને આ પિઠીમાં ભાગીદારીને લાભ મળે. આ ભાગ્યાત્મા માટે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #187
--------------------------------------------------------------------------
________________
( ૮ ) કુદરતે પણ સારી સહાયતા અર્પ. સને ૧૯૧૪ ના વિવવિગ્રહે તેમને વેપારમાં ઘણી જ સારી યારી આપી. પરિણામે સમસ્ત હિંદમાં નેટના વેપારમાં એકહથ્થુ વેપાર હાથ કરવા તેઓ સમર્થ થયા અને તેમની ખ્યાતિ નેટની મને પલી ધરાવનાર બહેશ વેપારી તરિકે પંકાઈ.
લાખોપતિની ગણત્રીમાં ગણાતા શેઠ મોહનલાલ ત્યારબાદ પણ એકનિષ્ઠાથી શેઠ માધવજી નવરોજજની પેઢીમાં પોતાના અંતિમ કાળ પર્યન્ત ભાગીદારી ચાલુ રાખી રહ્યા હતા.
આ ભાગ્યાત્માને સ્વર્ગવાસ ઈ. સ. ૧૩૬ માં સીતેર વર્ષની વયેવૃદ્ધ અવસ્થાએ થયો ત્યારે પૂર્વે દસ વર્ષથી તેઓ વ્યાપારી જીવનમાંથી નિવૃત્ત થઈ આત્મકલ્યાણની સાધનાથે સંયમી જીવન જીવતા હતા. તેઓનું નિત્યકર્મ પ્રભાતે વહેલા ઊઠી પ્રતિક્રમણ સાથે લગભગ ત્રણ સામાયિક કર્યા બાદ બે કલાક સુધી પ્રભુભક્તિ અને પૂજા, વ્યાખ્યાનશ્રવણ આદિ ધાર્મિક પ્રવૃત્તિમાં સમય ગાળતાં. ટૂંક સમયમાં ભેજનાદિક ક્રિયામાં અને શાંતિમાં ગાળી પાછા સામાયિક ક્રિયામાં પોતાને સમય વ્યતીત કરતા. આ પ્રમાણે તેઓ સવારથી સાંજ સુધીમાં અખલિતપણે આઠ સામાયિક કરતાં. આ પ્રમાણે એક સાધુજીવન જેવું ઊંચ કેટીનું જીવન તેઓએ અખલિતપણે પાછલા દસ વરસ સુધી વ્યતીત કર્યું. તેઓશ્રીને ત્યાં ગયેલ કોઈ પણ ધાર્મિક ખાતાની ટીપ તેમજ સહાયાર્થે આવેલ કોઈ પણ સ્વધર્મી ભાઈ મદદ મેળવ્યા વિના કદાપિ પાછા ફરતા નહીં. આ મહાન વિભૂતિએ પિતાની અંતિમ સમયની ધાર્મિક ભાવનાઓ પરિપૂર્ણ કરવા સાથે પોતાની સ્વકમાઇની મિલકતમાંથી જરૂરીયાતવાળા ખાતાએને યથાશક્તિ સારી મદદ પાછળથી પણ મળે તે ખાતર રૂપીઆ બે લાખની સખાવત કરવાની માત્ર એક ચિઠ્ઠી પોતાના સરકારી ને આજ્ઞાંકિત પુત્ર ઉપર લખી પોતાની હૃદય ભાવનાઓ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #188
--------------------------------------------------------------------------
________________
( ૯ )
વ્યક્ત કરી હતી. તેમને સ`પૃથુ ખાત્રી હતી કે સુપુત્ર હરકીશન પિતાની અંતિમ ભાવના અવશ્ય અમલમાં મૂકશે.
જેમની નસેનસમાં ધાર્મિક સસ્કારી અને પિતૃભક્તિ રહેલ છે એવા શેઠ હરકીસનદાસે પેાતાના પિતાની અંતિમ ઈચ્છાની એક જ ચીઠ્ઠીના આધારે સને ૧૯૩૬થી ૧૯૪૧ સુધીમાં નીચેની નાદાર રકમની સખાવતા કરી પિતૃશક્તિના આદર્શ દાખલે પૂરા પાડયેા છે.
૨૫૦૦૦ મુંબઈનાં વધમાન આયંબિલખાતાને મકાન કુંડમાં પેાતાના પિતાશ્રીના નામથી તખ્તી ચેાડવા માટે.
૨૫૦૦૦] પે।રબંદરમાં શ્રીમાળી સ કુટુંબના નિર્વાહની
સગવડ માટે.
૫૦૦૦ મુંબઈખાતે કાઇપણ પારખ`દરી ભાઈ આવે તેને ઉતરવાની સગવડ સારૂં જગ્યા લઈ આપેલ છે.
૨૦૦૦૦] પારબંદર તથા મુંબઈમાં સઘ જમણુ માટે અલગ રાખી તેનાં વ્યાજમાંથી મહાવીરસ્વામીના જન્મ દિવસે મુંબઈ ફાટમાં આવેલ શાંતિનાથજી મહારાજના દેરાસરે તેમજ પેારબંદરમાં સંધ જમણુ થાય તેવા પ્રબંધ કર્યો છે. પારખ’દરખાતે મોન અગિઆરસને દિવસે તેમનાં તરફથી સધજમણુ તેમજ પારણા થાય છે તે જ પ્રમાણે દર મહિનાની પાંચમ, આઠમ અને ચોદશનાં દિવસે પાસહ કરનારાઓને એક શેર ખડી સાકરની લહાણી અપાય છે.
૧૦,૦૦૦] સવત ૧૯૯પનાં દુકાળ સમયે ગુજરાત અને કાઢુયાવાડખાતે “રીલીફ્ ફંડ”માં મદદ
૧૫૦૦ પારખંદર દુકાળ કુંડમાં ૧૫૦૦] પેરબંદર પાંજરાપેાળ
૩૦૦] પે।રબંદર શ્રીમાળી મંઢળને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #189
--------------------------------------------------------------------------
________________
શિક્ષણમાળા ચરિત્રગ્રંથ અને
આલબમને અંગે અભિપ્રાચે.
સંસ્કાર અને શિક્ષણના કામમાં આ ચરિત્ર ગ્રંથ અને તેનું આલબમ કેટલું મહત્વતાભર્યું બન્યું છે તેના ઉપર રજૂ થએલ અભિપ્રાય પિકી આત્માનંદ પ્રકાશ ને જેન ધર્મ પ્રકાશના અભિપ્રા રજૂ કરી અમે કેળવણીખાતાને ખાતરી કરી આપવા માગીએ છીએ કે કેળવણીખાતા માટે આવાં સંસ્કારી કથાનકેના ગ્રંથે જ બેધદાયક શિક્ષણની ગરજ સારે છે. સાથે સાથે કલામય ચિત્રો રમુજ સાથે જ્ઞાનની પ્રાપ્તિ કરાવનારા અને તત્ત્વજ્ઞાનને સરલતાથી સમજાવનારા થઈ પડે છે.
... આ ગ્રંથ ગુજરાતી ભાષામાં પ્રથમ છે. કોઈ પણ જીવનચરિત્રના ગ્રંથમાં આપવામાં આવેલ વર્ણનના બંધબેસતા સુંદર કલામય ચિત્રો આપવામાં આવે તો વાચકના હદયમાં સચોટ ઉતરે છે.
સંસ્કાર અને શિક્ષણનો પ્રચાર કરવામાં પણ ચિત્રો મહત્તવને ભાગ ભજવે છે તે વસ્તુ બરાબર હોઈ આ ચરિત્રમાં તે તે વખતના બનાવોનું સ્વરૂપ બતાવતા ચિત્રો આપેલા છે વિગેરે.”
-શ્રી જન આત્માનંદ પ્રકાશ પુ. ૩૮, અંક ૧૧ [૧૯૯૭)
..શ્રીપાલ મહારાજનું ચરિત્રાકારે આવું પ્રકાશન પ્રથમ છે. ગ્રંથ સંકલના સારી છે. ફેટા આલબમ (શિક્ષણમાળા)ની બુક જુદી કરી છે. પ્રયાસ સ્તુતિમય હોવા સાથે ખર્ચાળ છે. હજુ આગળ પણ બીજા પ્રયાસ કરવાની ઈચ્છા દર્શાવતા જાણતા લેખક મંગળદાસ ત્રિકમદાસ ઝવેરીના ઉદ્યોગીપણા માટે માન ઉપજે છે. વિગેરે.”
શ્રી જૈન ધર્મપ્રકાશ પુ. ૫૭, અંક ૪ (૧૯૯૭) વિશેષ લખાણ કરવા કરતાં જૈન સમાજના પ્રથમ કોટિના આ બંને માસિકાના અભિપ્રાયો જ બસ થશે. આજે જ તમારી જરૂરિયાત નીચેના સ્થળે લખે
શ્રી મંગળદાસ ત્રિકમદાસ ઝવેરી
ટૅબીનાકા, થાણા.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #190
--------------------------------------------------------------------------
________________
સિદ્ધિદાયક મંત્રસંગ્રહ
સંવત ૧૯૬ ૩ માં થયેલ સ્વર્ગગમન પૂર્વે માત્ર બે દિવસ અગાઉ લેવાયેલ ફોટો
પૂજ્યપાદ પ્રાતઃસ્મરણીય શ્રી મેહનલાલજી મહારાજ
આ મહાપુરુષના જન્મ ઓગણીશમી સદીના પ્રાંતભાગમાં એટલે વિ. સ. ૧૮૮૭ માં થયેલ હતા. તે સમયે આચોવતમાં મુંબઈ નગરી વિરાળ વ્યાપારે –કેદ્ર તરીકે પ્રખ્યાત પામી રહી હતી. આવી અલબેલી નગરીમાં ધાર્મિક કાયોની પ્રેરણા માટે અને શાસનપ્રભાવના વધારવા માટે સાધુ-મુનિરાજોનું આગમન થતું નહીં પરંતુ વિ. સ. ૧૯૪૭ માં આ મહાપુરુષે સૌપ્રથમ મુંબઈમાં પગ મૂકો અને ત્યારથી જ મુનિમહારાજએ માટે મુંબઈનાં દ્વાર ખુલેલાં થયાં, પોતે વાવેલા બીજને વૃદ્ધિ પમાડવા તેમણે પોતાના સ્વર્ગવાસ વિ. સ. ૧૯૬૩ માં થયે તે દરમિયાન અલગ-અલગ સાત ચાતુર્માસ મુબઈમાં જ કયો'. આવા મહાપુરુષની ગુરુભક્તિ નિમિત્તે તેમને ફેટે આ લધુ ગ્રંથમાં આપી કૃત થ થાઉં છું'.
-મંગળદાસ
Page #191
--------------------------------------------------------------------------
________________
સિદ્ધિદાયક મંત્રસંગ્રહ
ઐકયતા માટે અવિરત શ્રમ કરનાર
સ્થાનકવાસી મુનિશ્રી મિશ્રીમલજી મહારાજ સ્થાનકવાસી સંપ્રદાયના મુખ્ય બે પક્ષે વચ્ચેના મતાગ્રહ દૂર કરાવવા માટે મુનિશ્રી મિશ્રીમલજીએ અથાગ પરિશ્રમ સેવ્યા હતા અને સંતોષકારક સમાધાન માટે સદૈવ ઝંખના કરી હતી. પોતાના સર્વ પ્રયાસોને સફળતા ન સાંપડતા છેવટે તેમણે ઉપવાસનો આશ્રય લીધે અને વિ સં. ૧૯૩૯૪ના પોતાના મુંબઈના નિવાસ દરમિયાન ઉપવાસ કર્યા'. શરીર સહન ન કરી શકે તેવી તપશ્ચર્યાને કારણે તેમનું દેહબળ ઘટયું અને પરિણામે વિ. સં. ૧૯૪માં પંજાબખાતે તેમના સ્વર્ગવાસ થયા. તેમના જેવા સંતપુરુષના સતત સમાગમથી અને મુંબઈ ખાતેના તેમના ઉપવાસ દરમિયાનની પયુ પાસનાના પ્રતાપે મારા જીવનમાં અદ્ભુત પરિવર્તન થયું છે તે ઋણના યત્કિંચિત્ બદલા તરીકે તેમને ફેટે આ પુસ્તકમાં આપી કૃતકૃત્યતા અનુભવું છું.
—સ ગળદાસ
Page #192
--------------------------------------------------------------------------
________________
( ૧૦ )
૭૦૦૦) પરબંદરમાં એક વ્યાયામશાળા સ્વર્ગસ્થ પિતાશ્રીના
સ્મરણાર્થે અલગ જગ્યા લઈ બાંધી આપી છે જેને
લાભ લગભગ સો છોકરાંઓ પ્રતિદિન લે છે. ૧૭૦૭ કલકત્તા એંગ્લો વર્નાકયુલર સ્કુલને મકાન ફંડ ખાતે ૨૩૦૭ સેનગઢ મહાવીર ચારિત્ર રત્નાશ્રમને ૫૦૭ શ્રી કપૂરવિજય સમારક સમિતિ-મુંબઈ. ૭૦] સંવત ૧૫માં શ્રી ગોડીજી ઉપાશ્રયે પંન્યાસજી
શ્રી પ્રીતિવિજયજી મહારાજના ભગવતી સૂત્રના
વાંચન નિમિત્તે ખર્ચમાં ૨૦૭ શ્રી ગોડીજી જૈન પાઠશાળા ૨૦૦ કાઠિયાવાડનાં અનેક ગામડાઓમાં જાતે કરી અનેક
કુટુંબને ગુપ્તદાન તરીકે મદદમાં આપ્યાં. ૧૮૦૧ શ્રી થાણા દેરાસરજીમાં પ્રભુની પ્રતિમા બિરાજમાન
કરવાની બાકીનાં તેમજ સિદ્ધચક્રનાં પટ ઉપર
પિતાશ્રીનાં નામની તખ્તી ચડવા માટે. ૩૦૦) ગુજરાત રીલીફ ફંડમાં શ્રીયુત મહાદેવ દેસા
ઈને અર્પણ કર્યા. ૩૦) પ્રાચીન સાહિત્ય સંશોધક કાર્યાલયને.
પિતાને આંગણે આ સિવાય શેઠ હરકીશનદાસે ગત પાંચ વર્ષમાં આવેલ દરેકે દરેક ટીપમાં સારામાં સારો ફાળો ભરી આપેલ છે. આ ઉપરાંત કેઈ પણ દુઃખી સ્વામીભાઈને મદદ કરી સારામાં સારી સેવા બજાવી છે ને બજાવે છે.
ભાઈશ્રી હરકીસનદાસને જન્મ ગભશ્રીમંત કુટુંબમાં શ્રીમંત પિતાના એકના એક લાડકવાયા પુત્ર તરીકે થયેલ હોવા છતાં ધાર્મિક અને સંસ્કારિક પિતાના ખોળામાં શિશુકાળ પસાર થવાથી ને ઊંચ સંસ્કારવાળા શેઠ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #193
--------------------------------------------------------------------------
________________
પ્રાચીન સાહિત્ય સંશાધક કાર્યાલય(થાણા)ને
મુ...દ્રા ...લે....ખ સસ્તા સાહિત્ય તરીકે ભારતના પ્રાચીન ઇતિહાસનું અપૂર્વ સંશોધન કરી, નિષ્પક્ષપાતભાવે અપ્રગટ અને બ્રમણત્પાદક પ્રાચીન સાહિત્યનો પુનરુદ્ધાર અને પ્રચાર. પ્રકાશિત થયેલ બેધદાયક સચિત્ર ગ્રંથો સમ્રાટ સંપ્રતિ
હિં. ૫-૦-૦ શ્રીપાલકુમાર ચરિત્ર કિં. ૨-૮-૦ શ્રીપાલકુમાર રાસ કિ. ૩-૯-૦ શ્રીપાલકુમાર આલબમ શ્રી મુનિસુવ્રતસ્વામી ચરિત્ર કિં. ૪-૦-૦
સિદ્ધિદાયક મંત્રસંગ્રહ કિં. ૩-૦-૦ આ કાર્યાલયના હવે પછીનાં એતિહાસિક પ્રકાશનો ૧. પંચમકાળપતાકા-પંચમ આરાને ભવિષ્યદર્શક ગ્રંથ જેમાં
કંલંકી વિગેરેના મહત્વતા ભર્યા વિધાનને ખાસ ઉલ્લેખ કરવામાં આવ્યા છે.
અર્થશાસ્ત્રી પંડિત ચાણકયની જીવનપ્રભા. ૩. મહારાજા સંપ્રતિની જીવનપ્રભા ( બે ભાગમાં ). અભેદ્ય
પ્રમાણે સાથે મોગલ સમ્રાટ અકબર અને આચાર્યદેવશ્રી હીરવિજયસૂરીશ્વરજી મહારાજા શ્રેણિક અને સતી શિરોમણ સુનંદા (સચિત્ર). પ્રાચીન ભારતની ચાર મહાન વિભૂતિઓ (સચિત્ર) [ બે ભાગમાં ] (૧) ગૌતમબુદ્ધ, (૨) પ્રભુ મહાવીર, (૩) મહારાજા શ્રેણિક અને (૪) અજાતશત્રુ. શ્રીમદ્દ ભદ્રબાહુસ્વામી અને પાટલીપુત્રની વાચના, કલિંગની સૂત્રવાચના નંદવંશના સંપૂર્ણ ઇતિહાસ સાથે.
મૌર્યવંશની સ્થાપના અને મહારાજા ચંદ્રગુપ્ત. ૯. મહાન અશોક અને અંધ રાજપુત્ર કુણલ. ૧૦. મુનિહંત મહારાજા પુષ્યમિત્ર અને કલિંગપતિ મહારાજા ખારવેલ. ૧૧. પાંડવ ચરિત્ર (ગુ. પંઘ ૪૫૦૦ ) (પ્રાચીન પ્રતના આધારે ) ૧૨. સંવત્સર સ્થાપક મહારાજા બલમિત્ર ઊર્ફે વિક્રમાદિત્ય પ્રથમ. ૧૩. વી.નિ.૬૦૫થી મહારાજા કરણ વાઘેલા સુધીને પ્રાચીન ઇતિહાસ
જે છે
$ $ +
$
$ $
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #194
--------------------------------------------------------------------------
________________
( ૧૧ )
હરકીશનદાસ પણ પોતાને સમય નિત્યકર્મમાં ઘણી જ સુંદર રીતે વ્યતીત કરે છે. સવારનાં સમયમાં બે કલાક ધર્મ આરાધન અને સ્વાધ્યાય કરી રહેલ છે. આવી તેમની ધર્મભાવના તથા એકનિષ્ઠાથી તેના ઉપર આવેલ મહાન સંકટેમાંથી તેમને અદ્દભુત બચાવ થયે છે. શેઠ હરકીસનદાસે પિતાના પિતાશ્રીના કાપડના વેપારમાં ન પડતાં સને ૧૯૩૧માં ભાગ્યપરીક્ષાર્થે ફાઉન્ટન પેનની લાઈન હાથમાં ધરી. પ્રારંભમાં નાના પાયા ઉપર વેપારની શરૂઆત કરતાં આજે દસ વર્ષનાં ગાળામાં તેઓ ફાઉન્ટન પેનનાં “પાયોનીયર ડીલર્સ” તરીકે લગભગ પાંચ લાખ ઉપરાંતને ગંજાવર સ્ટેક ધરાવનાર બાહોશ વ્યાપારી તરીકે પ્રખ્યાતિ પામી હેબી રોડ કેટમાં મોટી દુકાન ધરાવે છે. આજે ફાઉન્ટન પેનનાં વેપારી તરીકે તેમને સંબંધ જર્મની, અમેરિકા, ઈંગ્લેન્ડ અને જાપાન સાથે ઘણું જ સારી રીતે જોડાએલે છે, અને વિદેશમાં ફાઉન્ટન પેનનાં અગ્રગ૭ય વેપારી તરીકે તેમની આંટ પણ સારામાં સારી જામી છે. તેમના આ ફાઉન્ટન પેનના સ્ટોરની મુલાકાત પોરબંદરનરેશ મહારાણાશ્રી નટવરસિંહજી બહાદુર લઈ આત્મસંતેષ દર્શાવ્યો હતે. તે જ માફક શ્રીયુત મહાદેવભાઈ દેસાઈએ પણ ગુજરાત રીલીફ ફંડ વખતે તે સ્ટરની મુલાકાત લઈ તેમને શુભાશીષ આપ્યા હતા. આ પ્રમાણે દશ વર્ષમાં તીવ્ર બુદ્ધિ, ખંત અને ભાગ્યબળે પોતાના પિતાની માફક ઘણી જ સારી રકમ પેદા કરવા સાથે પોતાની પ્રતિષ્ઠા એવી વધારી છે કે મુંબઈના કોટ વિભાગમાં આવતી કઈ પણ ધાર્મિક ટીપ તેમજ કોઈ પણ દુઃખી સ્વામીબંધુ યથાશક્તિ સત્કાર મેળવીને જ જાય છે. આ ઉપરાંત તેમને સાહિત્યપ્રેમ પણ ઘણે જ સુંદર અને અનુકરણીય છે, જેના અંગે તેઓશ્રી સાહિત્યપ્રેમીઓના ઉચિત કદરદાન પણ બન્યા છે.
આ પ્રમાણે તેમનું સંરકારિક ઊંચ કેટીનું જીવન સો Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #195
--------------------------------------------------------------------------
________________
( ૧૨ )
કાઇને અનુકરણીય અને પ્રેરણાત્મક છે. તેમના નિરભિમાની અને પ્રેમાળ સ્વભાવને માટે અમારાથી તેમને ધન્યવાદ આપ્યા સિવાય રહી શકાતું નથી.
તેઓશ્રી ધાર્મિક અને સામાજિક સેવા અર્થે દ્વીધાચુ થાય અને ચઢતી કળાએ તેમનુ' જીવન સુખશાંતિ અને પ્રભુભક્તિમાં પસાર કરો એવી પરમકૃપાળુ પ્રભુ પ્રત્યે પ્રાથના કરી વિરમું છું.
—મંગળદાસ ત્રિ. ઝવેરી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #196
--------------------------------------------------------------------------
________________
પ્રાચીન સાહિત્યસંશોધક કાર્યાલયને અંગે
બે બોલ
વિ. સંવત ૧૯૯માં પ્રાચીન સાહિત્ય સંશોધન અને પ્રકાશનના કાર્યને અંગે થાણા મુકામે આ કાર્યાલયની સ્થાપના કરવામાં આવી છે. આ કાર્યાલય તરફથી નિયમિત પ્રાચીન સાહિત્ય સંશોધનનું કાર્ય ચાલુ જ છે. આ કાર્યાલય તરફથી બહાર પડેલ પ્રથમ એતિહાસિક પ્રકાશન સમ્રા સંપ્રતિ યાને પ્રાચીન જૈન ઇતિહાસની પ્રામાણિકતા નામના ગ્રંશે સાહિત્ય ક્ષેત્રમાં સારામાં સારી નામના સાથે સુવાસ પ્રાપ્ત કરી છે.
બીજા પ્રકાશન તરીકે “શ્રી શ્રીપાલકુમાર ચરિત્ર ' જેનું લખાણ ઘણું જ રોચક અને આકર્ષક બન્યું છે. તે જ માદક “ શ્રી શ્રીપાલ મહારાજને રાસ' જેમાં શ્રી નવપદજીની સમગૂ ધારાધનાર્થે વિધિ સ્તુતિ અને રતવને તેમજ આવશ્યક ક્રિયાવિધિ પ્રગટ થયેલ છે. આ રાસમાં શ્રી થાણ દેહરાસરજીમાં કોતરાતા કલામય બાવન ચિત્રને સમાવેશ કરી રાસને આકર્ષક બનાવવામાં આવ્યો છે. આ બન્ને કૃતિપોની ટૂંક સમયમાં ઘણા સારા પ્રમાણમાં નકલો ખપી જવાથી તેની બીજી આવૃત્તિ છાપવી પડી છે. તે જ માપક સચિત્ર શિક્ષણમાળા આલબમ પ્રગટ થયું છે. શ્રીપાલ મહારાજના રાસના દરેક રક પ્રસંગના આકર્ષક રંગીન ચિત્રોથી આ આલ્બમ એટલું તે સુંદર
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #197
--------------------------------------------------------------------------
________________
( ૧૪ )
બન્યું છે કે તેના શિક્ષણાર્થે ઉપયાગ કરવાની ખાસ ભલામણે। અનેક તરફથી થઇ છે. તેની ત્રીજી આવૃત્તિ બહાર પાડવી પડી છે તે જ તેની લાકપ્રિયતાની સાબિતી છે. ટૂંક સમયમાં આ ત્રણે ગ્રંથાને સમાજનુ પીઠબળ સારા પ્રમાણમાં મળવાથી કરી છાપવાની જરૂર પડી છે. કાર્યાલયના હવે પછીના પ્રકાશનની યાદી આ બુકમાં રજૂ કરવામાં આવી છે. પ્રાચીન સાહિત્યનું સ`શાધન સૂક્ષ્મ રીતે કરી, દરેકે દરેક પ્રકાશના પ્રગટ કરવામાં આવશે, કે જેના વાંચનમાં નવીનતા અને સાથેસાથ સુંદર સાધન સાહિત્યપ્રિય વ્યક્તિને જરૂર માલૂમ પડશે.
આશા છે કે સમાજના સાહિત્યપ્રેમીએ કાર્યાલયના પ્રકાશનને અપનાવશે. આ કાર્યાલય તરફથી ચે વીશે . તીર્થંકરાના ચિરત્રા આધુનિક શિક્ષણમાં ઉપયેગી થઇ પડે એવી રીતે સચિત્ર પ્રગટ કરવાની યેાજના હાથ ધરવામાં આવી છે અને શાસનદેવની સહાયથી અમે આ કપરા કાળમાં પણુ અમારા સદુઘમમાં સફળતા પ્રાપ્ત કરશુ.
મગળદાસ ત્રિ. ઝવેરી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #198
--------------------------------------------------------------------------
________________
સિદ્ધિદાયક–મ ત્રસ ગ્ર
શે' તેજથી જેઠુભાઇ તથા તેમના કુટુંબી શેઠ હંસરાજ મૂળજી
મુંબઈ ખાતેના કચ્છી વ્યાપારીઓમાં શેઠ જેડુભાઇ હીરાજીનુ નામ આગળ પડતું છે. તેમના સુપુત્ર શેઠ તેજશીભાઇએ પેાતાના પિતાના વારસે જાળવી રાખ્યા છે અને કૈાટનગ્રોન સ્ટેશન પાસે મીત્ર વિસ્તારમાં એક જ સ્થળે આજ એંશી વષઁથી શરાપીની દુકાન તેએ ચલાવી રહ્યા છે. તેમને ધર્મપ્રેમ જાણીતા છે. થાણા દેરાસરમાં “ અશ્વપ્રતિષેધ 'નું ચિત્રપટ તેમના પિતાના સ્મરણાર્થે તૈયાર કરાવ્યું છે. આ ઉપરાંત સાહિત્યક્ષેત્રમાં પણ તે સારા રસ ધરાવી રહ્યા છે.
masy Gymkhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #199
--------------------------------------------------------------------------
________________
શેઠ જેઠુભાઈ હીરાજી કૌટુંબિક ગ્રુપફેટે.
બેઠેલા-સ્વ૦ જેટુભાઈ હીરાજી, બાદી પાનબાઈ, સ્વ૦ ખેંયશી હીરાજી, માણેક જેટુ ભાઈ, લાલજી જે ભાઈ ઉભેલામાં–તેજશી જેઠુભાઈ, નાનજી જેઠુભાઈ અને ભાણજી ઉકડ.
Page #200
--------------------------------------------------------------------------
________________
સિદ્ધિદાયક મંત્રસંગ્રહ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #201
--------------------------------------------------------------------------
________________
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #202
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ પહેલું
મંત્રની આવશ્યકતા જગતના દરેક મનુષ્ય ઉપર ગ્રહદશા પિતાને પ્રભાવ દર્શાવે છે. શનિ, રાહુ, કેતુ અને મંગળ-આ ચાર ગ્રહના પ્રાબલ્યમાં મનુષ્ય જીવનની પરિસ્થિતિ એટલી બધી વિષમ બની જાય છે કે જેના વેગે વેદનાના કારણથી અનેક વખત મનુષ્યને સ્વજીવન અકારું લાગે છે અને તેવા અનેક દુઃખી આત્માઓ વિવિધ પ્રકારનાં અસહ્ય દુઃખ અને શારીરિક અસાધ્ય વ્યાધિથી કંટાળી આત્મહત્યાના માર્ગે વળી જાય છે અને પિતાનું અમૂલ્ય માનવજીવન બરબાદ કરી મૂકે છે. વ્યવહારવિચક્ષણને ડાહ્યો ગણાતે માનવી પણ ગ્રહની અશુભ અસર નીચે પિતાની વિચારશક્તિ કે બુદ્ધિવૈભવ ગુમાવી બેસે છે. સારાસાર કે હિતાહિતની વિચારણા કરવામાં તેની મતિ કુંઠિત બની જાય છે. આવી સ્થિતિમાં તેને જે મંત્રજાપ અગર તે એ બીજે કઈ સહયોગ પ્રાપ્ત ન થાય તે તેને પિતાને પિતાનું જીવન ભારરૂપ લાગે છે અને પરિણામે તે ન કરવાનું કાર્ય કરી બેસે છે. બારીક નજરથી આપણે આ વિશ્વને અવલકશું તે આવા સેંકડે દાખલાઓ મળી આવશે.
પરંતુ આટલા માત્રથી હતાશ થવાનું કે ગભરાઈ જવાનું કશું કારણ નથી. ભારદરીયે તેફાને ચઢેલ એક સ્ટીમરને જે પ્રમાણે બાહોશ કેપ્ટન કુનેહપૂર્વક કિનારે લઈ જવા ઘણી વખત સમર્થ બને છે, એક બાહોશ ડોકટરના હાથે અસાધ્ય
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #203
--------------------------------------------------------------------------
________________
*
[ સિદ્ધિદાયક મંત્રસંગ્રહ
શારીરિક વ્યાધિનું નિવારણ થાય છે તે જ પ્રમાણે આજ સુધીમાં પ્રમાણભૂત મનાયેલ જ્યોતિષશાસ્ત્રમાં જણાવ્યા મુજબ જે બાહોશ જ્યોતિષવિદ્યાવિચક્ષણ પુરુષના સૂચન પ્રમાણે ગ્રહોની શાંતિના ઉપાય તરીકે મંત્રજાપ વિધિયુક્ત કરવામાં આવે તે તેના આરાધનના પ્રતાપે વક ગ્રહ પણ મિત્ર સદશ બની સહાયતા કરવા પ્રેરાય છે.
ગ્રહે એ પણ એક પ્રકારના દેવે જ છે. જે તેમને જાપ એક ચિત્ત ભક્તિપુરસ્સર કરવામાં આવે છે તે જાપ અવશ્ય ફળદાયી બને છે. જો કે કર્મગતિ પ્રમાણે ભાવીને મિથ્યા કરવા કેઈ પણ સમર્થ નથી, પાંચમની છઠ્ઠ કરવાને જ્યાં મહાન જતિષવિશારદ પણ અસમર્થ બન્યા છે ત્યાં સાધ્ય બનેલ ગ્રહ દેવતાઓ ભવિતવ્યતા ટાળવા સમર્થ નથી; છતાં પણ એટલું તે સંભવિત છે કે ગ્રહોના જાપથી અને તેમની સહાયથી શૂળીનું વિધ્ર સેયથી ટળી જાય છે. “અણીનો ચૂક્યું વર્ષ જીવે તે ઉક્તિની માફક પરમાત્માના જાપમાં લીન બનેલ આત્મા પોતાના ધાર્મિક નિત્ય નિયમે ચાલુ રાખી સ્વ તેમજ પરનું કલ્યાણ કરવા શક્તિશાળી બને છે.
આજ સુધીમાં પ્રાપ્ત થયેલા અનેક પ્રાચીન ગ્રંથના સંશેધનથી એ વસ્તુ નિર્વિવાદ સિદ્ધ થયેલ છે કે સનાતન અને જેન તિષપારંગત મહાપુરુષોએ એવા ઉચ્ચ પ્રકારના મંત્રજાપ રચ્યા છે કે જેના આધારે જે પ્રકારની સિદ્ધિને સ્વપ્ન પણ ખ્યાલ ન હોય તે સિદ્ધિ અધિષ્ઠાયક દેવના પ્રભાવથી નિમેષ માત્રમાં પ્રાપ્ત થઈ શકે છે.
સ્વકલ્યાણની ઈચ્છા રાખનાર દરેક વ્યક્તિએ હંમેશા ગુરુગમપૂર્વક મંત્રજાપ કર. મંત્રજાપ કરવો એ સહેલી વસ્તુ નથી. તેમાં પણ સાધકની કસોટીને પ્રશ્ન રહે છે. મંત્રથી જેની સાધના કરવામાં આવતી હોય છે તે અધિષ્ઠાયક દેવ સાધકની દઢતા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #204
--------------------------------------------------------------------------
________________
મંત્રની આવશ્યકતા ] *
તેમજ પરીક્ષાની ખાતર અનેક વખત એવા મહાઉપદ્રવ કરે છે કે જેને કારણે સાધક જે કાચાપોચે અને ભીરુ હૃદયને હોય તે તેની ઈષ્ટસિદ્ધિ થઈ શકતી નથી. તે જ પ્રમાણે કોઈક વખત મંત્રોચ્ચારના અશુદ્ધ ઉચ્ચારપૂર્વક જે જાપ કરવામાં આવે તે તેનું પરિણામ વિપરીત પણ આવે એટલે કે જે વસ્તુના રક્ષણાર્થે આપણે જાપ જપીએ તે જ વસ્તુ ભક્ષણાત્મક બની જાય.
આ સંબંધમાં એક દાખલો આપ આવશ્યક થશે. પિતાની સ્ત્રીની ભયંકર માંદગીમાંથી તેના બચાવ અર્થે અમુક દેવની સાધના “નુ મ ” ના શબ્દોચ્ચારથી કરવી જોઈએ તેને બદલે ગુરુગમના અભાવમાં અથવા ગેરસમજને કારણે સાધક ક્ષ7 ને બદલે “મક્ષ7 મમ મા ” એ જાપ જપવા માંડે તે પરિણામે જાપથી પ્રસન્ન થએલ અધિષ્ઠાયક તેની માગણી પ્રમાણે “ક્ષનુ” ના બદલે “નક્ષનુ” એટલે તેની નિદોષ સ્ત્રીને ઘાત પણ કરે. તે પ્રમાણે ઊલટું ન બને તેની ખાસ સાવચેતી રાખવા સુજ્ઞ વાચકને અમારી નમ્રતાભરી અરજ છે. અત્રે રજૂ કરવામાં આવેલ મંત્રના જાપ અતિ પ્રાચીન ને વિશ્વસનીય ગ્રંથોના પરિશ્રમપૂર્વકના સંશોધનથી મહાપ્રયાસે એકત્રિત કર્યો છે. અહીં દર્શાવવામાં આવેલ મંત્રના જાપ શુદ્ધ અંતઃકરણપૂર્વક પરમ ભક્તિભાવથી કરવામાં આવશે તે અધિષ્ઠાયક દેવના પ્રભાવે અવશ્ય ફળદાયક બનશે એવી અમારી સંપૂર્ણ શ્રદ્ધા છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #205
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ બીજું
મંત્રસાધન વિધિ ૧. કઈ પણ મંત્રવિધાનમાં દર્શાવવામાં આવેલ સાહિત્ય સામગ્રી પ્રથમ તૈયાર કર્યા પછી જ મંત્રસાધના માટે ઉક્ત થવું
૨. મંત્રના જાપ સમયે કરવા ધારેલ જાપની પરિપૂર્ણતા કર્યા સિવાય વચમાં ઊભા થવાથી સાધના ખલિત થાય છે.
૩. સ્નાનાદિક ક્રિયાથી પવિત્ર થઈ દરેક બાત પ્રમાણે શરીરઆચ્છાદન માટે ઉત્તમ વચ્ચે રાખવા. આ જ પ્રમાણે પહેરવાનાં વચ્ચે પણ તદ્દન સ્વચ્છ અને શુદ્ધ હવા જોઈએ. વિશેષે કરી રેશમી વસ્ત્રોને ઉપયોગ કરવામાં આવે તે લાભકારક છે.
૪. જે અધિષ્ઠાયક દેવને જાપ જપવાને નિર્ણય કર્યો હોય તેના રંગેનું જે પ્રમાણે વર્ણન આપવામાં આવ્યું હોય તે જ પ્રમાણેના આસન તેમજ પહેરવા-ઓઢવાનાં વસ્ત્રોને પણ ઉપયોગ કરે. આ પ્રમાણે કરવાથી જાપ શીઘ ફલદાયી બને છે.
૫. જાપ જપવાના સમયે પિતાનું આસન જિનપ્રતિમાની બેઠક માફક રાખવું, અથવા જાપના વિધાનમાં જે આસન બતાવ્યું હોય તે પ્રમાણે રાખવું.
૬. જાપ જપતી વખતે ડાબે હાથ જમણી બાજુની બગલમાં રાખવે, અને ટટાર સ્થિતિમાં એક ગીની માફક એકાગ્ર ચિત્તે બેસવું.
૭. નવકારવાળી જે પ્રમાણે જપવાની કહી હોય તે પ્રમાણે શુદ્ધ મંત્રોચ્ચારપૂર્વક ગણવી. અથવા દષ્ટિ સન્મુખ રહેલ પદાર્થ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #206
--------------------------------------------------------------------------
________________
મંત્રસાધન વિધિ] * પ્રત્યે રાખી તેમાં જરા પણ ખલના ન આવે તે પ્રમાણે કરવું. નવકારવાળી જમણા હાથમાં રાખી નાસિકાના અગ્રભાગે અથવા જે અધિષ્ઠાયકની છબી નજર સામે રાખી હોય તેના પ્રત્યે સ્થિર દષ્ટિ કરી એક ચિત્તે જાપ શરૂ કર.
૮. મંત્રવિધાનના અધિષ્ઠાયક તરીકે તાત્કાલિક ફલદાતા અનંતલબ્લિનિધાન શ્રી ગૌતમસ્વામી ગણધરમહારાજા ગણાય છે. આ ઉપરાંત શ્રી જિનદત્તસૂરિ અને વીસમા તીર્થ કર શ્રી મુનિસુવ્રતસ્વામીના અધિષ્ઠાયક યક્ષ-યક્ષિણી પણ ફલદાતા મનાય છે, તો કોઈ પણ કાર્યસિદ્ધિ સંબંધે આ ત્રણે પૈકી કઈ એક અધિષ્ઠાયક દેવની તસ્વીર નજર સામે રાખી જાપ શરૂ કર. આ ત્રણે છબીઓ સગવડની ખાતર આ ગ્રંથમાં જ આપવામાં આવેલ છે.
૯. મંત્રજાપના સમયે એકાંતની ખાસ આવશ્યકતા છે. તે જ પ્રમાણે વિધાનમાં બતાવેલા અલગ અલગ પ્રકારના ધૂપે તેમજ દીપકે જાપસમયે અખંડિત એવી રીતે રાખવા કે ધૂપોમાંથી નીકળતી સુવાસિત ગંધ ઘરની બારીઓ દ્વારા બહાર ગગનમાર્ગે ચાલી જાય.
૧૦. ઘીના દીપકની જીત અખંડિત રીતે જાપની પૂર્ણતા પર્યન્ત રાખવી.
૧૧. કેઈપણ પ્રકારના મંત્રજાપની સાધનાથે બેસે ત્યારે પ્રથમ નીચે બતાવેલ રક્ષામંત્રને અવશ્ય જાપ કરો. તેમ કરવાથી મંત્રસાધન સમયે કઈ પણ દેવ-દેવી વ્યંતર તરફથી ધ્યાનસ્થ દશામાં ઉપદ્રવ થતો નથી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #207
--------------------------------------------------------------------------
________________
(૧) રક્ષામંત્ર—
પ્રકરણ ત્રીજી વિવિધ મંત્રો
नमो अरिहंताणं शिखायां । "
આ પ્રમાણે મેલીને જમણેા હાથ માથા પર ફેરવવા. “ નમો સિદ્ધાળું મુલામ્ય” | ”
આ પ્રમાણે ખેલીને સુખ પર હાથ ફેરવવા. “ નમો આયરિયાળ અંગરક્ષા ।”
આ પ્રમાણે મેલીને સમગ્ર શરીર પર હાથ ફેરવવા. " नमो उवज्झायाणं आयुधं ।
99
આ પ્રમાણે ખેલીને ધનુષ્ય બાણ તાકતા હોઈએ તેમ કરવુ, “ નમો ટોપ સવ્વસાદૂર્ખ મૌવા।”
આ પ્રમાણે ખેલી દુશ્મનને તલવાર દેખાડતા હાઈએ તેમ કરવુ.
“વસો પંચ નમુક્કારો પતરે વબ્રશિષ્ઠા।’’
આ પ્રમાણે મેલીને જે આસન પર બેઠા હાઈએ તે આસન ઉપર હાથ ફેરવી મનમાં ધારવું કે ‘હુ` વશિલા પર બેઠા • તેથી જમીનમાંથી કે પાતાળમાંથી મને કાઇ પણ પ્રકારનું વિન્ન થનાર નથી.
તુ
66
सव्वपापणासणी वज्रमयप्राकाराश्चतुर्दिक्षु । '
આમ ખાલી મનમાં એવું વિચારવુ' કે ‘મારી ચારે બાજુ
www.umaragyanbhandar.com
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
Page #208
--------------------------------------------------------------------------
________________
વિવિધ મત્રા ]
લાખડના કિલ્લા છે.’ આ વખતે આપણા આસનની આસપાસ ચારે તરફ આંગળીવડે ગાળ લીંટી ઢારવી.
" मंगलाणं च सव्वेसिं खादिरांगारखातिका । "
આમ ખેલી મનમાં વિચારવુ કે લાખડના દુની કુરતી ખેરના અંગારાથી ભરેલી ખાઈ (ખાડી) છે.
,,
" पढमं हवइ मंगलं प्राकारोपरि वज्रटंकणिकः । આમ ખેલી સંકલ્પથી આપણી આસપાસ જે વજ્રમય ક્રાટ કલ્પ્યા છે તેની ઉપર વજ્રની ટકાર છે તેમ કલ્પવું. એના ભાવાથ એ છે કે–ઉપદ્રવ કરનારા ચાલ્યા જાઓ. હું વામય કોટમાં વશિલા પર નિર્ભયપણે મારી રક્ષા કરીને બેઠા છું.
રક્ષામંત્રના પ્રતાપે કાઈપણ પ્રકારનું વિન્ન નહિ આવે, અને આપણે જપવા ધારેલા કાઈ પણ મંત્ર નિર્ભયતાથી સિદ્ધ થવા સાથે આપણા ઉત્સાહ વૃદ્ધિંગત થશે.
(ર) વશીકરણ મંત્ર—
રાજદરબારમાં, કોઇ પણ કાર્ય માં અથવા કોર્ટને લગતા કજીયાક કાસમાં યશની પ્રાપ્તિ મેળવવાના ઈચ્છુકે “ fis fહિ નમઃ ધી આ મંત્રના ૧૨૫૦૦ વખત જાપ એક ચિત્તે એકાંત સ્થાનમાં જપવાના છે. આ જાપના માચ્ચાર કરતાં
""
પહેલાં
>
""
66
" श्रीतोर्थकर गणधरप्रसादात् एष योगः फलतु । श्रीसद्गुरुप्रसादात् एष योगः फलतु । श्रीजिनदत्तस्वरिप्रसादात् पष योगः फलतु માલવું. અધિષ્ઠાયકોને સહાયક ને વિઘ્ન વિનાશકર્તા બનાવવા માટે આ પ્રમાણે બોલવાની જરૂરિયાત છે.
આ વશીકરણ મંત્રના જાપ ગુરુગમપૂર્વક જપવા. તે જ પ્રમાણે "ॐ ह्रीं नमो आयरियाणं नमो उवज्झायाणं "
99
નો
66
૯
"
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
1
""
www.umaragyanbhandar.com
Page #209
--------------------------------------------------------------------------
________________
૧૦
[ સિદ્ધિદાયક મંત્રસંગ્રહ
v સવ્વસાહૂ” આ મંત્રને જાપ પણ કાર્યસિદ્ધિ પહેલાં સવા લાખ વખત ગણું પૂર્ણ કરે. બાદ કેટમાં અથવા રાજદરબારે જતી વખતે, તેમજ રાજા અથવા વજીર કે કઈ પણ અધિકારીને વશ કરવું હોય ત્યારે જવાના સમયે સર્વ કપડાં પહેરી તૈયાર થયા પછી માથે પાઘડી અથવા ટેપી પહેરતી વખતે જે વ્યક્તિ પાસેથી કાર્યસિદ્ધિ કરવી હોય તેના નામોચ્ચાર સાથે
મુવં મમ વાર કુહ વાઘા ને બોલી આ મંત્ર એકવીશ વખત જપ. આ પ્રમાણે મંત્ર જપી કુંક મારવી. પછી ટોપી અથવા પાઘડી માથે મૂકી જે સ્થળે કાર્ય હોય ત્યાં સીધા જવાથી તેની મહેરબાની પ્રાપ્ત થાય છે અને ધારેલા કાર્યની સિદ્ધિ થાય છે.
આ જાપને વશીકરણ જાપ કહેવામાં આવે છે. આ મંત્રના જાપ સમયે મુખ ઉત્તર દિશા તરફ રાખીને બેસવું. લાલ મણકાની માળા વચલી આંગળી પર રાખી એ ઠાવડે ફેરવવી. બેસવાનું આસન ડાભનું રાખવું. વસ્ત્ર સફેદ પહેરવું તેમજ અંતરવાસીયું પણ સફેદ રાખવું. ડાબા હાથે સવા લાખ વાર જાપ ગણું તેને સિદ્ધ કરે. (૩) રાજદરબારે તેમજ પંડિતોની સભામાં જય
અપાવનાર મંત્ર
આ મંત્રની જાવિધિ ઉપર્યુક્ત મંત્રની વિધિ પ્રમાણે જાણવી. મંત્રાક્ષ નીચે પ્રમાણે –
ૐ જ હું સૌ મ રિક્ષા નમઃ” આ મંત્ર સાડાબાર હજાર વખત જપવાને છે. તેમજ ઘરની બહાર નીકળતા પૂર્વે માથે પાઘડી અથવા ટેપી મૂકતાં પહેલાં તેને એકવીશ વખત જાપ કરી, પૂર્વોક્ત વિધિ પ્રમાણે મંત્રવિધાન કરી બહાર જવું
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #210
--------------------------------------------------------------------------
________________
વિવિધ મત્રા ]
૧૧
(૪) સેાનું, ચાંદી, કોટન, અળસી તેમજ ધાતુ વિગેરેના વેપારીઓને માટે દ્રવ્ય-પ્રાપ્તિ મંત્ર—
આ મંત્રના જાપ કરનાર ભાગ્યાશાળી આત્માએ દરેક પ્રકારનાં વ્યસનાના ત્યાગ કરવા. પેાતાના આચારમાં પણ કોઈપણ પ્રકારની સ્ખલના ન આવવા દેવી. શરીરની શુદ્ધિ કરી, દરેક પ્રકારની કુટેવાના ત્યાગ કરી આ મંત્રની સિદ્ધિ કરવાની છે. આ મંત્રજાપને પ્રાચીન જ્ઞાની પૂર્વધર મહાપુરુષાએ અન તલબ્ધિભંડાર શ્રી ગૌતમસ્વામીના સુવર્ણ લબ્ધિ મંત્રની ઉપમા આપી છે. આ ઉપરથી સહેજે સમજી શકાશે કે આ મંત્ર કેટલે। બધા મહત્ત્વતાભર્યાં અને લદાયક છે. આ મંત્રના જાપ કરનાર ઉત્સાહી અને અભિલાષી માએ પરમપવિત્ર હૃદયી અને નિ`ળ તથા શાંત સ્વભાવવાળા બનવાનો આવશ્યકતા છે.
આ મંત્રના વિધાનમાં આસન, કપડાં, માળા અને પુષ્પા વિગેરે દરેક પદાર્થો પીળા રંગના રાખવા. વળી મંત્રજાપ સમયે સુવાસિત અને ઉચ્ચ કેટીના દશાંગ ધૂપ સળગાવી શરૂ જ રાખવા.
આ ઉપરાન્ત સ્વનામધન્ય સિદ્ધિદાતા શ્રી ગૌતમસ્વામી ગણધર મહારાજની છબી દૃષ્ટિ સન્મુખ શખી, આ પ્રમાણે મંત્રજાપ કરવા—
“ॐ हाँ श्राँ गौतमाय सुवर्णलब्धि निधानाय औं ही नमः |
""
ઉપર્યુક્ત મત્રને ૧૨૫૦૦ વખત જાપ જપી સિદ્ધ કરવાના છે. હુંમેશાં શુદ્ધ જળથી સ્નાન કરીને ૧૦૮ વખત તેના જાપ કરવાના છે. આ પ્રમાણે કરવાથી ઇષ્ટ વસ્તુની પ્રાપ્તિ અવશ્ય થશે. ઉપર્યુક્ત મંત્રના જાપ શરૂ કરતાં પહેલાં— श्रीतीर्थकर गणधर प्रसादात् एष योगः फलतु ।
',
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
..
Page #211
--------------------------------------------------------------------------
________________
૨૯
[ સિદ્ધિદાયક મંત્રસંગ્રહ
બીજુફાવત પણ એ જતુ”
આ પ્રમાણે અધિષ્ઠાયકની પ્રતિમા સન્મુખ બોલવું અને પછી ઉપયુક્ત મંત્રનો જાપ શરૂ કરે. (૫) ભૂત-પ્રેત આદિ વળગણેને દૂર કરવાને મંત્ર
આ જાપના મંત્રાક્ષની સિદ્ધિ કર્યા બાદ જ્યારે જ્યારે તેને ઉપયોગ કરવાની જરૂર પડે ત્યારે ત્યારે ૧૦૮ વખત તેને શુદ્ધિપૂર્વક ભણો અને જેને ભૂત અથવા પ્રેતને વળગાડ થયા હોય તેને પોતાની સામે બેસાડી મોરપીંછીથી અથવા તે રજેહરણ એટલે આઘાથી ઝાડતા જવું. આ પ્રમાણે ૧૦૮ વખત કરવાનું છે. આ ઉપરાન્ત અષ્ટગંધને ગુલાબજળમાં ભીંજવી, તે સાધારણ લખાય તેવું ઘટ્ટ થાય ત્યારે નિમ્નક્ત મંત્રને એક કાગળ ઉપર લખી, તે કાગળ માદળીયામાં નાખી, તેને ધૂપથી વાસિત કરી જેને વળગાડ થયો હોય તેને આપવું. આમ કરવાથી ભૂત-પ્રેત વિગેરેને વળગાડ દૂર થશે.
આ મંત્રને જાપ કરવાના સમયે શ્રી પાર્શ્વનાથ પ્રભુની પ્રતિમા અથવા શ્રી જિનદત્તસૂરિની પ્રતિમા કે શ્રી ગૌતમસ્વામીની પ્રતિમાને ઉપયોગ કરવાનું છે. જાપ શરૂ કરતાં પહેલાં સૌ પ્રથમ નીચે પ્રમાણે બલવું. “શ્રીતીલાધરરાવ થો: પરંતુા”
શ્રી પાર્શ્વનાથાલાત પs ચોઘઃ ૪તુ ! “શરિરરરસૂરિસારાર્ પણ જો તુ ” આ પ્રમાણે બેલી નીચેના મંત્રાક્ષને જાપ શરૂ કરે.
“ ૩૪ of agi . ” આ મંત્રનો જાપ ૧૨૫૦૦ વખત સફેદ વસ્ત્ર તેમજ સફેદ ફૂલ વિગેરેથી કરવાનું છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #212
--------------------------------------------------------------------------
________________
સિદ્ધિદાયક મંત્રસ'ગ્રહ
પરમ પ્રભાવિક આ. શ્રી જિનદત્તસૂરીશ્વરજી મહારાજ
83888888
X
BREA
A
385
ANANADAANEKY
AVERIZADELE
भट्टारक दादासाहब श्री श्री श्री १००८ श्रीजिन दत्त सूरीश्वरजी महाराज
नमाम्यहं श्रीजिनदत्तसूरिम्,
यतीश्वरं तुष्टिकरं स्वरूपम्,
A
गुणाकरं किन्नरपूज्यपादम् ।
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
लावण्यगात्रं बहु सौख्यकारम् ||
www.umaragyanbhandar.com
Page #213
--------------------------------------------------------------------------
________________
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #214
--------------------------------------------------------------------------
________________
વિવિધ મ ].
૧૩
ભૂતપ્રેતની આફત દૂર કરવા માટે ઉપર જણાવેલ જાપની માફક શ્રી માણિભદ્રજીના મંત્રને જાપ પણ અતીવ ઉપગી છે. તે જાપ પણ ઉપર જણાવેલ ત્રણ પૈકી કેઈપણ એક છબીની સન્મુખ કરવાને છે, તેમજ તેને ઉપયોગ તેમજ વિધિવિધાન પણ ઉપર જણાવેલ મંત્રજાપ પ્રમાણે જ કરવાનું છે.
શ્રીમણિભદ્રજીને મંત્રજાપ આ પ્રમાણે છે–
“નમો પાળનાર પૂછાહviા રતુara જૈનશાસનभक्ताय नवनागसहस्रबलाय किन्नर किंपुरुषगंधर्वयक्षराक्षसभूतपिशाचसर्वशाकिनीनां निग्रहं कुरु पात्रं रक्ष रक्ष स्वाहा ।” - જે વ્યક્તિને ભૂત અથવા પિશાચનો વળગાડ હોય તેને બેઠે કરી, માણિભદ્રની પ્રતિમા સન્મુખ રાખી, ઉપર્યુક્ત મંત્રાક્ષરો ૧૦૮ વખત જપતા જઈ મોરપીંછ અથવા તે એવાથી ઝાડતા જવું. આ પ્રમાણે કરવાથી ભૂત યા પ્રેત વિગેરેને વળગાડ દૂર થઈ સર્વ પ્રકારને ઉપદ્રવ શમી જશે.
આ મંત્રાક્ષરો એટલા બધા શક્તિશાળી છે કે તેના યોગથી ૧૦૮ વખત પીંછીથી સાફ કરવાના સમયે જે વ્યક્તિના અંગમાં વળગાડ હશે તે ભૂત અથવા પ્રેત મોટા સ્વરે રૂદન કરતું અથવા બૂમ પાડતું ચાલ્યું જશે માટે પૂર્ણ સાવચેતીપૂર્વક આ મંત્રનો જાપ કરવો અથવા ઉપર્યુક્ત મંત્ર જાપ કઈ મજબૂત હૃદયના યોગીશ્વર અથવા યતિવર્યની સહાયતાથી કર-કરાવે એ વધારે હિતાવહ અને સલામતીવાળું છે. (૬) સર્વ ફલસિદ્ધિદાયક તિલક
આ તિલક માટે નીચે જણાવેલ પદાર્થોને ઉપયોગ કરી, તેને ગધ બનાવી. મંત્રાક્ષથી સિદ્ધ કરી, કેઈ મનુષ્ય પોતાના કાર્યની સિદ્ધિ માટે તેને એકવીશ વખત જાપ કરી, કપાળે તેનું તિલક કરી બહાર જાય તે તેના પ્રભાવે ગમે તે પ્રતિકુળ કે પ્રતિસ્પર્ધા મનુષ્ય પણ સાનુકૂળ ને સહાયક બની જાય છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #215
--------------------------------------------------------------------------
________________
રાક
[ સિદ્ધિદાયક મંત્રસંગ્રહ
તિલકની સામગ્રી નીચે મુજબ છે.
કેશર તે-ગ, ભીમસેની કપૂર તે-૦, ગેચંદન તે-વા, કસ્તુરી રતી-૨, અગર તે-વો, રક્તચંદન તે- મા, પદ્મકાઇ તે–ો, સફેદ ચંદન તેમા
ઉપર્યુક્ત વસ્તુઓને ગુલાબજળમાં ખલ કરી, સારી રીતે ઘુટી પછી તિલક કરવું
આ તિલકને સિદ્ધ કરવા માટેના મંત્રાક્ષ નીચે પ્રમાણે છે. ___“ ॐ ह्रीं क्लो कलिकुंडस्वामिने अमृतवक्त्रे अमुकं ज़ुभय મોદર રાણા ”
આ જાપ આ. શ્રી જિનદત્તસૂરિ મહારાજ તેમજ શ્રી પાશ્વનાથપરમાત્માની પ્રતિમા સન્મુખ એકવીસ દિવસ પર્યક્ત પ્રતિદિન ૧૦૮ વખત જપવાને છે. (૭) સ્વપ્નદર્શન મંત્ર__ “ॐ ह्रीं श्रीं क्ली ब्लँ कर्णपिशाचिनी देवी अमोघसत्यवादिनी मम कर्णे अवतर अवतर मम शुभाशुभं कथय कथय स्वाहा ।"
આ મંત્રાક્ષને જા૫ ૧૨૫૦૦ વખત ગણું પૂરે કરવાને છે અને જ્યારે જ્યારે તેની જરૂર પડે ત્યારે રાતના સૂવાના સમયે ઉત્તર-દક્ષિણ કે પશ્ચિમ દિશાએ મસ્તક રાખી, સૂતાં સૂતાં તેની ચાર માળાઓ ગણવી.
આ જાપ જપનારા પ્રાણીઓએ બ્રહ્મચર્યનું પાલન કરવું, કંદમૂળ અને માંસમદિરાને સદંતર ત્યાગ કર તેમજ નિર્મળ આચરણ રાખવું. આ મંત્રાક્ષરોને જાપ કરનારાઓ માટે આસન તદન પવિત્ર ને શુદ્ધ હોવું જોઈએ.
સ્વપ્નમાં કેઈપણ દેવ અથવા ઈષ્ટ વસ્તુનું દર્શન કરવાના અભિલાષીઓએ અથવા તે કેઈપણ વસ્તુને પ્રત્યક્ષ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #216
--------------------------------------------------------------------------
________________
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #217
--------------------------------------------------------------------------
________________
સિદ્ધિદાયકમંત્રસંગ્રહ—
Fર
&
TI
ક
I
s]
માDિા મદ્રની
જ છે
-
વિનવિનાશક શ્રી માણિભદ્રજી
Page #218
--------------------------------------------------------------------------
________________
વિવિધ મંત્રો]
૧૫
જવાબ મેળવવા ઈચ્છનાર વ્યક્તિઓને આ જાપ ઘણે જ ઉપયોગી થઈ પડે છે.
આ જાપના પ્રભાવથી દેવીદેવતાઓ સ્વપ્નમાં પ્રત્યક્ષ થઈ શંકાનું સમાધાન કરશે. આ જાપસમયે શ્રી ગૌતમસ્વામીની તસ્વીર નજર સામે રાખવી અને તેના અંગે નીચે પ્રમાણે બોલવું.
“ીડિnળયાઘાવાર રૂપ થો; તુ ” " श्रीसद्गुरुप्रसादात् एष योगः फलतु ।"
આ મંત્રજાપ એકવીસ દિવસ સુધી હંમેશાં ૧૦૮ વખત કરવાને છે. દરરોજ સુવાસિત દશાંગ ધૂપ, દીપક અને નેવેદ્ય સામગ્રીમાં ત્રણ તલા ખડીસાકર નજદીકમાં રાખી સાધના કરવી.
આ સંબંધમાં શ્રી માણિભદ્રના મંત્રાક્ષરોને જાપ પણ ઉપયોગી છે. ઉપર જણાવેલ મંત્ર ઉપરાંત શ્રી માણિભદ્રને પણ જાપ જપવામાં આવે છે. તે પણ સાક્ષાત દર્શન દેનાર તેમજ શુભાશુભ ફળ કહેનાર છે. તેના મંત્રાક્ષ નીચે મુજબ છે. "ॐ हीं क्लीं मीमाणिभद्राय नमोनमः । मम स्वप्नं दर्शय दर्शय
I મમ ગુમાસુમ થય .”
આ મંત્રનો જાપ ૧૨૫૦૦ વખત કરવાને છે તેમજ રાત્રિના ચાર માળા ફેરવી શુદ્ધ આસન પર સૂઈ જવું.
જાપ જપ્યા બાદ રાત્રે ઉત્તર-દક્ષિણ અથવા પશ્ચિમ દિશા તરફ મસ્તક રાખી સૂઈ જવાથી રાત્રિના સમયે ત્રણ અથવા સાત દિવસે ધારેલ વસ્તુને જવાબ જરૂર સ્વપ્નમાં મળશે. મંત્રાક્ષ નીચે પ્રમાણે જાણવા.
ૐ ( છ ગણણિી પદાને વિશેષ કર અને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #219
--------------------------------------------------------------------------
________________
*
[સિદ્ધિદાયક મંત્રસંગ્રહ
(૮) મેળાપને મંત્ર
કોઈ પણ મહાપુરુષની અથવા ઈચ્છિત વ્યક્તિની મુલાકાત લેવા ઈચ્છનાર માટે આ મંત્ર અત્યંત ઉપયેગી છે.
આ જાપ ઉપર જણાવેલ ત્રણે પ્રતિમાઓ પિકી કોઈ પણ એક પ્રતિમા સન્મુખ રેજ ૧૦૮ વખત ઉપર્યુક્ત વિધિ પ્રમાણે જપવાને છે. એ પ્રમાણે મંત્રજાપ સિદ્ધ થતાં તેની રેજ નિયમિત પાંચ માળાઓ ગણવાથી વધુમાં વધુ સાત દિવસે જે શમ્સની મુલાકાત લેવા ઈચ્છા વતતી હોય તેની પાસે જવાથી તેનું આકર્ષણ અવશ્ય આપણા પ્રત્યે થાય છે. મંત્રાક્ષરે આ પ્રમાણે છે“અથવા તો પ ત્ર અથવા શો હું ”
આ મંત્રાક્ષના સામર્થ્ય સંબંધમાં એમ કહેવાય છે કે ઉગ્ર વિરી, દુશ્મન કે પ્રચંડ વિરોધવાળા શસે પણ આ મંત્રજા૫ના પ્રભાવથી મિત્ર બની જાય છે. ૯) મસ્તકશૂળ અથવા આધાશીશી દૂર કરવાને મંત્ર–
આ મંત્રની સિદ્ધિ માટે જ્યારે જ્યારે આધાશીશી અથવા મસ્તકશૂળના રેગને ઉપદ્રવ કેઈને થયેલ હોય ત્યારે એક ગ્લાસમાં ચોખું પાણી લઈ નીચેને મંત્ર એકવીસ વખત બોલતાં જ અને મંત્ર પૂરે થતાં તે લાસમાં રહેલા પાણી પર પુક મારવી. બાદ આ પાણી જેનું મસ્તક ચઢયું હોય તેને પીવરાવી દેવું. તેમ કરવાથી આધાશીશી જરૂર દૂર થઈ જશે. આ પ્રમાણેનો પ્રયોગ ત્રણ અથવા સાત દિવસ સુધી કામ કરે.
મંત્રાક્ષરો આ પ્રમાણે છે* નમો હતા, ... તો રિદ્ધા ॐ नमो आयरियाणं, ॐ नमो उबझायाणं ।
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #220
--------------------------------------------------------------------------
________________
વિવિધ મંત્રા ]
ૐ નમો તોપ સલાખ, ૐ નમો બાપાય | ॐ नमो दंसणाय । ॐ नमो चरिताय ।
*
૧૭
ચાહા ।
ॐ ह्रीँ त्रैलोक्यवश्यं कुरु (૧૦) એકાંતરીયા, ચેાથીઓ તેમજ કોઇ પણ પ્રકારના તાવ ઉતારવાના મ—
એક તદ્ન નવી અને ધેાએલી ચાદર લઈ, તેના એક છેડા હાથમાં રાખવા અને તે ખૂણાને નીચેના મંત્રના જાપ જપતી વખતે મસળતા જવું. આ પ્રમાણે નીચેના મત્રના જપ ૧૦૮ વખત જપવા અને છેવટે તે મંત્રજાપ પૂરા થાય ત્યારે તે ખૂણાના મસળેલા ભાગની ગાંઠ મારી દેવી. ખાદ તે ચાદરની ગાંઠવાળા ભાગ જેને તાવ આવતા હાય તેના માથા તરફ્રે રાખી તે ચાદર ઓઢાડવી. આમ કરવાથી રાછટ્ઠા, એકાંતરીયા, ચેાથી, ટાઢીયા અથવા તે ગમે તેવા ઝેરી તાવ પણ નાબૂદ થઈ જશે.
માક્ષરી આ પ્રમાણે જાણવા
ॐ नमो लोए सन्यसाहूणं, ॐ नमो उवज्झायाणं, ૐ નમો આયરિયાણં, ૐ નમો સિતળ, ૐ નમો વિતાi as f
( ૧૧) વિદ્યાપ્રાપ્તિ મંત્ર—
આ મંત્રના જાપ દરેક પ્રકારની વિદ્યાપ્રાપ્તિની ઈચ્છા રાખનારાઓ માટે તેમજ સાહિત્યસ્વામી, કાવ્યસ્વામી અગર તે સમય' લેખઢા બનવાની આકાંક્ષા ધરાવનારાઓ માટે ઘણા જ ઉપયાગી અને લાભદાયક છે.
આ મંત્રના જાપથી અનેક વખતે વાદવિવાદમાં જીત થાય છે. તે જ પ્રમાણે કોઈપણ ગ્રંથની રચના સમયે આ મંત્ર સિદ્ધ કરવાથી તે ગ્રંથ જરૂર નિવિઘ્ને પૂર્ણ થાય છે અને તેના રચનારને અવશ્ય યશ પ્રાપ્ત થાય છે.
૩
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #221
--------------------------------------------------------------------------
________________
-
૧૮
[ સિદ્ધિદાયક મંત્રસંગ્રહ મંત્રજાપ આ પ્રમાણે
-ft--૩-જ્ઞાણ નો ફૂલાપિનિ સંસ્થवादिनि बाग्वादिनि पद बद रम वक्त्रे कण्ठे वाचया सत्यं ब्राहि ब्रूहि सत्यं वद अस्खलितप्रचारा सदैव मनुजासुरससि
-તિ---ત્તાય નમઃ | આ મંત્રને એક લાખ વખત જાપ કરી સિદ્ધ કરવાને છે. અને જ્યારે જ્યારે જરૂર પડે ત્યારે ત્યારે એકવીશ વખત આ મંત્રજાપ કરવાથી કાર્યસિદ્ધિ થાય છે. ( ૧૨ ) પુરુષાર્થસિદ્ધિ મંત્ર
આ મંત્રાક્ષરને જા૫ મહાકલ્યાણકારી છે. તેના સ્મરણ. માત્રથી જ દરેક પ્રકારના વિદને વિનાશ પામે છે. આ પાંત્રીશ અક્ષરયુક્ત જાપનાં પહેલા ચરણમાં ૧૧, બીજા ચરણમાં ૯ ત્રીજા ચરણમાં ૧૧, ચોથા ચરણમાં ૧૨ અને પાંચમા ચરણમાં ૧૫ એમ કુલ ૫૮ માત્રાઓ છે.
આ અપૂર્વ મંત્રનો જાપ નીચે પ્રમાણે કરनमो अरिहंताणं । नमो सिद्धाणं । नमो आयरियाणं । नमो उवमझायाणं । नमो लोए सवसाहूणं ॥
જ્યારે જ્યારે જે કાર્યમાં આ મહાન મંત્રના જાપાની જરૂરિયાત પડે ત્યારે ત્યારે આ મંત્રના જાણકાર યતીશ્વર, ભટ્ટારકે તેમજ જ્ઞાની મુનિમહારાજે પાસે જઈ ગુરુગમપૂર્વક આ મંત્રાક્ષરના શબ્દો અને માત્રામાં જે પ્રમાણે વધઘટ થતી હોય તે પ્રમાણે કરાવી, મંત્રનો જાપ કરવાથી અર્થ, કામ અને મોક્ષ એ ત્રણે પુરુષાર્થની પ્રાપ્તિ થાય છે.
લૌકિક કાર્યની સિદ્ધિ માટે જ્ઞાનીઓએ આ મંત્રના જુદા જુદા છેતાલીશ વરૂપ બતાવ્યા છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #222
--------------------------------------------------------------------------
________________
વિવિધ મ ]
આ બેંતાલીશ પ્રકારો પૂર્વકાળે વિદ્યમાન હતા, જે પૈકી નવ મહામંત્ર તે એવા ચમત્કારિક હતા કે જેના પ્રાબલ્યથી અકલ્પનીય અને અલૌકિક વસ્તુઓ પણ સાંપડતી, પરંતુ કલિકાલના માહામ્યથી આ મહાન શક્તિશાળી નવમંત્રોને પ્રભાવ કમી થયો. બાદ કાળક્રમે તે યતિવર્યોના હાથમાં જ્ઞાનભંડારોમાં સંચય તરીકે જઈ ચઢયે અને પરિણામે તેઓ તેને પિતાના નિર્વાહ સાધન તરીકે ઉપયોગ કરવા લાગ્યા.
પૂર્વકાળે મહાન પ્રભાવશાળી સૂત્રે, આગમ ગ્રંથ, ચમત્કારિક તેત્રો અને અનેક પ્રકારના મંત્રવિધાને વિદ્યમાન હતા. તેમાંનાં જ એક અંશ માત્રને આ સંગ્રહ છે, છતાં આવા પ્રભાવશાળી મહાન મંત્રવિધાને કે જે પરોપકારી તેમજ શાસનની ગોરવતા વધારનારા છે તેના જાણકારો પોતાના ભંડારોમાં તેને ગુપ્ત રીતે રાખી તેના આધારે ધનસંચયની ઈચ્છા સેવી રહ્યા છે તે વસ્તુ ખરેખર શેાચનીય અને સમાજને અહિતકર્તા છે. અમે આશા રાખીએ છીએ કે જે જે વિદ્વાને પાસે જેટલી જેટલી મંત્ર સંબંધી સાહિત્ય સામગ્રી પ્રાચીન સૂત્રોમાંથી યા તે અન્ય ક્ષેત્રદ્વારા હસ્તગત થતી જાય તેટલી તેટલી જે તેઓ શાસનસેવા અર્થે રજૂ કરતા રહેશે તે જરૂર તેઓએ શાસનની અને સાથોસાથ માનવજાતિની અમૂલ્ય સેવા બજાવી ગણાશે.
અમોએ આ ગ્રંથમાં રજૂ કરેલ મંત્રવિધાને તેમજ તે જે પૈકી કેટલાક પ્રકાશિત અને ચેડા હસ્તલિખિત ગ્રંથમાંનાં છે તે સર્વને એકત્રિત કરી આ ગ્રંથદ્વારા એટલા માટે પ્રકાશિત કરીએ છીએ કે છૂછવાયું પડેલ મંત્ર સંબંધી સાહિત્ય એક જ સ્થાને સંગ્રહિત થાય અને આવા અતીવ ઉપમેગી ગ્રંથને લાભ દરેક વ્યક્તિને માટે ફલદાયી થઈ પડે.
- - - -
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #223
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ચાલુ
નવગ્રહ મંત્રજાપ
નવે ગ્રહાના મંત્રજાપ સમયે તેમાં દર્શાવવામાં આવેલા વિધિવિધાન અને ધૃજાની સામગ્રીને ઘણી જ શુદ્ધતાપૂર્વક ઉપયાગ કરવાના છે, આ મત્રજાપ અક્ષરની પૂરેપૂરી શુદ્ધિપૂર્વક અને મનની સપૂર્ણ સ્થિરતાથી ગણવાના છે. તા જ અધિષ્ઠાયક દેવી-દેવતા પ્રસન્ન થઈ વાંછિતની પૂર્તિ કરે છે.
દરેક ગ્રહાના જાપ પ્રસંગે તેના વિધિવિધાનમાં દર્શોવવામાં આવેલ તીર્થંકર પરમાત્માની મૂર્તિ અથવા તે। તસ્વીર સન્મુખ રાખીને જ આરાધન કરવાનું છે. દરેક ગ્રુહદેવનું પૂજન કરતાં પહેલાં પ્રથમ તીર્થંકરની પ્રતિમાનું પૂજન કરવુ.
જો શક્તિ હાય તા દરેક ગ્રહેાની તેના રંગવિધાન પ્રમાણે નવીન ધાતુની પ્રતિમાએ મનાવવામાં આવે તે તે અતિ શ્રેયસ્કર છે, છતાં પણ તે પ્રમાણે ન ખની શકે તે ધાતુના સમચારસ પતરા ઉપર આ ગ્રં′થમાં દર્શાવવામાં આવેલ ગ્રહેાની ભાવવાહી આકૃતિનુ આલેખન કરી જાપ સમયે તેના ઉપયેગ થાય તે તે પણ હિતકારક છે; આમ છતાં પણ તે પ્રમાણે ન બની શકે તે આ ગ્રંથમાં આપવામાં આવેલ ગ્રહદેવાના ફાટાને કાચમાં મઢાવી લઈ જાપસમયે તેના ઉપયેાગ કરવાથી તે વસ્તુ પણ ફળદાયક બને છે.
દરેક મનુષ્યને કાઈ પણ ધાર્મિક વસ્તુની આરાધના સ્વશક્તિ અનુસાર કરવાની હાય છે. મન, વચન, કાયાની
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #224
--------------------------------------------------------------------------
________________
સિદ્ધિદાયક મંત્રસંગ્રહ
२१
(सुर्थ)
પબમ્
७५१
G.B.DUSIC
पद्मप्रभजिनेन्द्रस्य, नामोच्चारेण भास्कर ! । शान्ति तुष्टिं च पुष्टिं च, रक्षां कुरु कुरु श्रियम् ।।
Page #225
--------------------------------------------------------------------------
________________
સિદ્ધિદાયક મ`ત્રસ ંગ્રહ
પ્રભૂ
@Dj
www
सोभ (यंप्र)
۰۹ و
चंद्रप्रभजिनेन्द्रस्य, नाम्ना तारागणाधिप ! | प्रसन्नो भव शांति च, रक्षां कुरु जय ध्रुवम् ॥
Shree Sudharmas Gyanbhandar-Umara, Surat
COBDUSANE
Page #226
--------------------------------------------------------------------------
________________
૨૧
નવ ગ્રહ મંત્રજાપ ] શુદ્ધિ સાથે સંપૂર્ણ શ્રદ્ધા એ વસ્તુ જ ખાસ મહત્વતાભરી છે. આ જણાવેલ ગ્રોના જાપમાં સંપૂર્ણ શ્રદ્ધા ધરાવનાર વ્યક્તિ તેનું ફળ તાત્કાલિક મેળવી શકે છે.
પ્રભાતે સ્નાન કરી, શુદ્ધ વસ્ત્રો પહેરી, વિધાનમાં બતાવ્યા પ્રમાણે આસનની શુદ્ધિ રાખી, મંત્રજાપસમયે ગંધ, પુષ્પ, ધૂપ, દીપ અને નેવેધાદિ સામગ્રી સહિત ગ્રહ-દેવતાઓનું એકાગ્રતાપૂર્વક આરાધન કરવું. (૧) સૂર્યદેવ એટલે રવિને જાપ–
આ જા૫ સમયે લાલ ફૂલોને ઉપયોગ કરો. શ્રી પદ્મપ્રભુની પ્રતિમા અથવા તે તસ્વીર આરાધક દેવ તરીકે સન્મુખ રાખવી. તેમજ પૂજનમાં સૂર્યદેવની પ્રતિમા અથવા તસ્વીર સુવર્ણ અથવા તાંબાની બનાવેલી ઉપયોગમાં લેવી. નાનામાં નાની પ્રતિમા સામેના ચિત્રમાં દર્શાવ્યા પ્રમાણેની હેવી જોઈએ. - જે પ્રમાણે આપણે પરમાત્માની પ્રતિમાનું પૂજન કરીએ છીએ તે પ્રમાણે જ આ પ્રતિમાના પૂજનમાં વિધિપૂર્વક સ્નાત્ર કરવાનું છે. પછી ગંધ, પુષ્પ, ધૂપ, દીપક અને નૈવેદ્યાદિ સામગ્રી ધરી તેની આરાધના કરવાની છે.
પૂજનવિધિ સમાપ્ત થયા બાદ ચિત્તને સ્થિર કરી, શાંતિથી શ્રી જિનેશ્વર દેવના ધ્યાનમાં હૃદયના તંતુ મેળવી, એટલે કે એકાગ્ર થઈ જાપ ગણવાનું શરૂ કરવું. જાપને શ્લોક નીચે મુજબ છે.
पद्मप्रभनिनेन्द्रस्य, नामोचारेण भास्कर !।
शांति तुहिं च पुष्टिं च, रक्षां कुरु कुरु श्रियम् ॥ ત્યારબાદ ૧૦૮ મણકાની એક નવકારવાળી જણાવ્યા પ્રમાણે ગણવી. “ તે મા સિંહા "
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #227
--------------------------------------------------------------------------
________________
-
7
-
*
[ સિદ્ધિદાયક મંત્રસંગ્રહ
(૨) સેમ એટલે ચંદ્રને જા૫–
આ જાપનું વિધિવિધાન પૂર્વના જાપ પ્રમાણે સમજવું. પુષ્પાદિકને રંગ સફેદ તેમજ સેવંત્રાદિ સફેદ ફૂલેને ઉપયોગ કરો. પૂજન ચંદનથી કરવાનું છે. ગ્રહદેવની પ્રતિમા ચાંદીની બનાવવાની છે. જાપસમયે આઠમા તીર્થંકર શ્રી ચંદ્રપ્રભસ્વામીની પ્રતિમાને ઉપયોગ કરે જેને લગતે મંત્રક નીચે પ્રમાણે છે
चंद्रप्रभामिनेन्द्रस्य, नाम्ना तारागणाधिप!।
प्रसन्नो भव शांति च, रक्षां कुरु जय ध्रुवम् ॥ ત્યારબાદ એક નવકારવાની છે. હું નમો અરિહંતા, ની ગણવી. (૩) ભોમ એટલે મંગળને જા૫–
વિધિવિધાન પૂર્વના જાપ પ્રમાણે સમજવું. ગ્રહદેવતાનું પૂજન કુંકુમ અને લાલ પુષ્પથી કરવું. જાપસમયે બારમા તીર્થકર શ્રી વાસુપૂજયસ્વામીની પ્રતિમા નજર સન્મુખ રાખી નીચે પ્રમાણેને મંત્રજાપ કરવાનું છે. ગ્રહની પ્રતિમા ત્રાંબાની રાખવી. મંત્ર શ્લોક આ પ્રમાણે
सर्वदा वासुपूज्यस्य, नाम्ना शांति जयश्रियम् । रक्षां कुरु धरासूनो!, अशुभोऽपि शुभो भव ॥
ત્યારબાદ એક નવકારવાળી “ ટ્રો નો વિશાળ ની ગણવી. (૪) બુધને જાપ
વિધિવિધાન પૂર્વ જાપ પ્રમાણે, નાનવિધિમાં પ્રથમ દૂધને ઉપયોગ કરવાનું છે. પૂજનવિધિ કેશર, ચંદન, પુષ્પ, ધૂપ અને નૈવેદ્યથી કરવાની છે. ગ્રહની પ્રતિમા કાંસાની અગરતે સુવર્ણની
બનાવવી. પ્રતિમા શ્રી મહાવીર સ્વામીની ઉપયોગમાં લેવી, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #228
--------------------------------------------------------------------------
________________
સિદ્ધિદાયક મ ́ત્રસંગ્રહ
વાસુપૂજ્ય
મંગલ
५०%
B. DUSANE
सर्वदा वासुपूज्यस्य, नाम्ना शांतिं जयश्रियम् । रक्षां कुरु धराम्रनो !, अशुभोऽपि शुभो भव ॥
Saree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #229
--------------------------------------------------------------------------
________________
સિદ્ધિદાયક મ`ત્રસંગ્રહ
બુધ
५०१
મહાવીરસ્વામી
विमलानंतधर्माराः, शांतिः कुंथुर्न मिस्तथा । महावीरच तन्नाम्ना, शुभो भूयाः सदा बुधः ॥
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
GB. DUASANS
www.umara
Page #230
--------------------------------------------------------------------------
________________
નવ ગ્રહ મંત્રજ૫]
જ
૨૩
——
—
——
——
—
છતાં પણ વિધાનમાં શ્રી વિમલનાથ, શ્રી અનંતનાથ, શ્રી ધર્મનાથ, શ્રી શાંતિનાથ, શ્રી કુન્થનાથ, શ્રી અરનાથ, શ્રી નેમિનાથ વિગેરે પ્રભુની પ્રતિમાને ઉપગ રાશિ પ્રમાણે કરવાનો છે. મંત્રપ્લેક નીચે પ્રમાણે
બિછાષic, તિ: યુપુર્નમિત્તા મારા તરાના, સુમો મુવાર તથા પુષ; }
ત્યારબાદ એક નવકારવાળી “ ઉ ો ામ ગાયfશાળાની ગણવી. (૫) બૃહસ્પતિ એટલે ગુરુને જાપ
વિધિવિધાન પૂર્વ જાપ પ્રમાણે. ગ્રહદેવતાનું પૂજન ચંદન, અક્ષત, સફેદ પુષ્પ, ધૂપ, દીપ અને ફળથી કરવું તેમજ ઉત્તમ નૈવેદ્ય ધરવું. ગ્રહની મૂર્તિ સુવર્ણ અથવા પિત્તળની કરાવવી. શ્રી રાષભદેવ, શ્રી અજિતનાથ, શ્રી અભિનંદન, શ્રી સંભવનાથ, શ્રી સુમતિનાથ, શ્રી સુપાનાથ, શ્રી શીતલનાથ અને શ્રી શ્રેયાંસનાથ-આ આઠ તીર્થકરો પૈકી કેઈપણ એક તીર્થકર ભગવાનની પ્રતિમાનું પૂજન કર્યા પછી હદેવતાનું પૂજન કરવું. મંત્ર-લોક આ પ્રમાણે--
ऋषभाजितसुपाश्विामिनंदनशीतजाः । सुमतिः संभवस्वामी श्रेयांसश्च जिनोत्तमः ॥ पतत्तीयकृतां नाम्ना पूज्योऽशुभः शुभो भव ।
शांति तुष्टि व पुलिं च कुरु देवगणार्चित ! ॥ ત્યારબાદ એક નવકારવાળી “ એ છે અને બાયશિi "ની ગણવી. (૬) ભાર્ગવ એટલે થકનો ક૫
વિધિવિધાન પૂર્વે જ પ્રમાણે. ગ્રહદેવતાનું પૂજન વેત પુષ્ય અને ચંદનાદિકથી કરવું તથા શ્રી સુવિધિનાથ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #231
--------------------------------------------------------------------------
________________
2
[સિદ્ધિદાયક મંત્રસંગ્રહ
પ્રભુની પ્રતિમા દષ્ટિ સન્મુખ રાખવી. ગ્રહદેવની પ્રતિમા સુવર્ણ અથવા ચાંદીની બનાવેલી હેવી જોઈએ. - શુકદેવની પ્રસન્નતા પ્રાપ્ત કરનાર ભાગ્યાત્મા રાજદરબારે અગર તે વિદ્યા સંપાદન કરવામાં અથવા તે ધાર્મિક કાર્યોમાં સંપૂર્ણ યશ પ્રાપ્ત કરે છે. જન્મકુંડળીના કેન્દ્રસ્થાનના બળવાન ગ્રહમાં શુકની ગણત્રી ઘણું જ અગત્યની છે. લક્ષ્મીદેવીની પ્રસન્નતા મેળવવામાં શુક્રને જાપ ઘણે જ લાભદાયક બને છે. મંત્રàક નીચે પ્રમાણે છે.
पुष्पदंतजिनेन्द्रस्य, नाम्ना दैत्यगणाचित !।
प्रसन्नो भव शांति च, रक्षां कुरु कुरु श्रियम् ॥ ત્યારબાદ એક નવકારવાળી “ ૐ નમો અરિદંતાળ ની ગણવી. (૭) શનિદેવને જાપ
શનિ મહારાજની કૂર દષ્ટિનાં કારણે મહારાજા વિક્રમ સરખાને પણ ઈરાન જેવા અજાણ્યા ને અનાર્ય પ્રદેશમાં ઘાંચીની ઘા ઉપર પાંગળી સ્થિતિમાં દિવસે પસાર કરવા પડ્યા હતા તે એક સાધારણ મનુષ્ય શી ગણત્રીમાં ? ઉજજૈનાધિપતિ મહારાજા વિક્રમે બાવન વીરેને સાધ્યા હતા તેમજ સ્મરણ કરતાં જ તે હાજર થતાં હતાં, છતાં પણ તેમના જેવા દાનેશ્વરીને શનિદેવે પોતાના અંકુશમાંથી નથી મૂકયા.
શનિની મહાદશાએ સેંકડો મનુષ્યોને રાજમહેલના સિંહાસન પરથી ફેંકી દઈ રસ્તાના રઝળતા ભિક્ષુક બનાવ્યા છે. શનિની ત્રીશ માસ પર્યક્ત એક જ વિષમ રાશિ રહે છે તે તેવી કઠિન રાશિમાં રહેતા શનિદેવને પ્રસન્ન રાખવા સારુ દરેકે દરેક વ્યક્તિએ તેને જાપ કરવાની ખાસ જરૂરિયાત
છે. જેની જન્મકુંડળીમાં શનિ અને ગુરુ એ બને કેન્દ્ર ગ્રહ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
રિનાં કારણે ,
ધાણ અણુ ઈરાન જે
www.umaragyanbhandar.com
Page #232
--------------------------------------------------------------------------
________________
સિદ્ધિદાયક મંત્રસંગ્રહ
१३
(C)
सपननाथ
સુપાર્શ્વનાથ દેરાસર
अधGLE
ऋषभाजितसुपाश्चिाभिनन्दनशीतलाः । सुमतिः संभवस्वामी श्रेयांसश्च जिनोत्तमः ।। एतत्तीर्थकृतां नाम्ना पूज्योऽशुभः शुभो भव । शान्ति तुष्टिं च पुष्टिं च कुरु देवगणार्चित ! ॥
Page #233
--------------------------------------------------------------------------
________________
સિદ્ધિદાયક મંત્રસંગ્રહ
સુવિધિનાય
C.B.DUSAN
पुष्पदन्त जिनेन्द्रस्य, नाम्ना दैत्यगणार्चित ! । प्रसन्नो भव शांति च, रक्षां कुरु कुरु श्रियम् ॥
Page #234
--------------------------------------------------------------------------
________________
નવ ગ્રહ મંત્રજાપ ]
વિપરીત હોય તે મનુષ્ય બીજા અન્ય ગ્રહોના બળે ગમે તેટલે પરાક્રમી બને તે પણ અને ડુંગર ખાદીને ઊંદર કાઢવા જેવી સ્થિતિ બને છે. બીજી રીતે કહીએ તે એક બાજુથી કામધેનુનું દહન થાય અને બીજી બાજુએથી તે દૂધને બકરાઓ પી જાય. પરિણામે પુરુષાર્થી અને પરાક્રમી પુરુષ ચિંતામગ્ન રહ્યા કરે. એકંદરે ટૂંકમાં જણાવવાનું કે શનિની મહાદશા વખતે ઘણું જ સાવચેત રહેવું. - શ્રી મુનિસુવ્રતસ્વામીની પ્રતિમાનું નિયમિત વિધિપૂર્વક પૂજન કરવું, તેમજ તે પ્રભુની પ્રતિમા અથવા તસ્વીર ગ્રહદેવતાના આરાધન સમયે નજર સમક્ષ રાખી તેનું પૂજન કરવું. શનિની પ્રતિમા નીલમની, સુવર્ણની અથવા લેખંડની બનાવવી. તેનું પૂજન કરતી વખતે તેલથી સ્નાન કરાવવું. સિંદૂર, નીલવર્ણા પુષ્પ, ધૂપ, દીપ અને નૈવેધાદિ સામગ્રી ધરવી. મંત્રલેક નીચે પ્રમાણે છે--
શ્રીસુવાહિશ, નામના ગ્રંથનણંમા ! !
प्रसन्नो भव शांति च, रक्षां कुरु कुरु श्रियम् ॥ ત્યારબાદ એક નવકારવાળી નીચે પ્રમાણે ગણવી.
“ છે ન પ સતાપૂi .” (૮) રાહુને મંત્રજાપ
વિધિવિધાન પૂર્વ જાપ પ્રમાણે નીલવર્ણનાં પુષ્પથી રાહુની મૂત્તિનું પૂજન કરવું. મૂત્તિ લોખંડની, સુવર્ણની કે નીલમની બનાવવી. શ્રી નેમિનાથ પ્રભુની પ્રતિમા આરાધના સમયે દષ્ટિ સન્મુખ રાખવી. પછી ગ્રહદેવતાનું પૂજન કર્યા બાદ નીચે પ્રમાણે મંત્ર લેક બેલ.
નેમિનાપતાશ–નામઃ તિદિશાકુર! I प्रसनो भव शांति च, रक्षा कुरु कुरु श्रियम् ।
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #235
--------------------------------------------------------------------------
________________
*
[ સિદ્ધિદાયક મંત્રસંગ્રહ
ત્યારબાદ એક નવકારવાળી નીચે પ્રમાણે ગણવી.
“ દૃી નમો નો સહારાકૂળે !” (૯) કેતુનો મંત્રજાપ
વિધિવિધાન પૂર્વ જાપ પ્રમાણે. દાડમ વિગેરેના ફૂલેથી કેતુની મૂર્તિનું પૂજન કરવું. વૈડૂર્ય, સુવર્ણ અથવા લોઢાની મૂતિ કરાવવી. શ્રી મહિલનાથ અને શ્રી પાર્શ્વનાથ પરમાત્માની પૂજા કરવી. બાદ નીચે પ્રમાણે મંત્રશ્લોક બેલ.
राहो सप्तमराशिस्थ, केतो श्रीमल्लिपाश्वयोः।
नाम्ना शांति च तुष्टिं च, रक्षां कुरु कुरु श्रियम् ॥ ત્યારબાદ બાધા પારાને નવકારવાળી નીચે પ્રમાણે ગણવી.
ૐ નમો વનણાવાળું ” આપણને નડતા ગ્રહના ઉપશમન માટે યા તે તેમના દ્વારા થતાં વિદને કે ઉપદ્રના નિવારણાર્થે એક બીજો પ્રકાર પણ અસ્તિત્વ ધરાવે છે. તે એ છે કે ગ્રહોને પ્રિય પદાર્થોનું દાન કરવામાં આવે છે તેથી ગ્રહદેવતા પ્રસન્ન થાય છે અને દાતાપુરુષ પર કૃપા દર્શાવી તેની અશુભ પરંપરાને વિનાશ કરે છે. દરેક ગ્રહ માટે દાન આપવાના દિવસે પણ અલગ-અલગ સમજવા. તે સર્વ હકીકત જાણવા માટે નીચે પ્રમાણે સંક્ષિપ્ત નેધ ધ્યાનમાં રાખવી.
૧. સૂર્ય-માણેક, સુવર્ણ, તાંબુ, ગેધમ, ગેળ અને લાલ વસ્ત્રાદિક
૨. ચંદ્ર-તી, ચાંદી, સાકર, ચોખા, પૂર અને સફેદ વસ્ત્રાદિક
૩. મંગળ-પરવાળું, સુવર્ણ, ત્રાંબુ, ગેધમ, ગળ અને લાલ વસ્ત્રાદિક
૪. બુધ-ઘી, પાનું, સુવર્ણ, કાંસું, કપૂર આદિક
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #236
--------------------------------------------------------------------------
________________
સિદ્ધિદાયક મંત્રસંગ્રહ
भुमिप्रतप्रसू
ER DUSANE
श्रीसुव्रतजिनेन्द्रस्य, नाम्ना सूर्योगसंभव ! । प्रसन्नो भव शांति च, रक्षां कुरु कुरु श्रियम् ।।
Page #237
--------------------------------------------------------------------------
________________
સિદ્ધિદાયક મંત્રસંગ્રહ
इतु
માળનાથ
७०१
રાક
Shree Sudharmaswami Gyanbhandar-Umara. Surat
નોમનાથ
श्रीनेमिनाथतीर्थेश - नामतः सिंहिकासुत ! | प्रसन्नो भव शांति च, रक्षां कुरु कुरु श्रियम् ॥ राहो सप्तमराशिस्थ, केतो श्रीमल्लिपार्श्वयोः । नाम्ना शांति च तुष्टिं च, रक्षां कुरु कुरु श्रियम् ॥
www.umnaragyanbhandar.com
Page #238
--------------------------------------------------------------------------
________________
નવ ગ્રહ મંત્રજાપ ].
-- - ----
૫. ગુરુ-હળદર, ખાંડ, સુવર્ણ, પોખરાજ, ચણાની દાળ અને પીળાં વસ્ત્રાદિક
૬. શુક્ર-હીરે, ચાંદી, ઘી, ખાંડ, દૂધ, ચોખા અને સફેદ વસ્ત્રાદિક
૭. શનિ-તલ, તેલ, અડદ, તું, સુવર્ણ, નીલમ અને કાળા વસ્ત્રાદિક
૮. રાહુ-ગોમેદ, સુવર્ણ, તું, તલ, તેલ, ધાન્ય અને શ્રીફળ આદિક
૯ કેતુ-કસ્તુરી, સુવર્ણ, વૈદુર્ય, લેહ, કપરૂં, તેલ. ધાન્ય ઈત્યાદિક
સૂર્યનું દાન રવિવારે ચંદ્રનું સોમવારે લેમનું મંગળવારે બુધનું બુધવારે ગુરુનું ગુરુવારે
શુક્રનું શુક્રવારે શનિ, રાહુ તેમજ કેતુનું શનિવારે
આ ઉપરાંત એક ત્રીજો પ્રકાર પણ એ છે કે નવે ગ્રહને પિતાની સાનિધ્યમાં રાખવા. આ પ્રમાણે કરવાથી ગ્રહ. દેવતાઓ સંતુષ્ટ થાય છે અને તે વ્યક્તિ પર મહેરબાની દર્શાવે છે. ગ્રહને સાનિધ્યમાં રાખવા માટે વટીને ઉપયોગ કરે અને તેમાં નીચે જણાવેલ પદાર્થો નીચે દર્શાવ્યા પ્રમાણે આકારમાં જડાવી લેવા.
પાનું | હીરે ] મોતી
પરવાળું
પોખરાજ ! માણેક લંડર્ય | નીલમ
ગેમેક
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #239
--------------------------------------------------------------------------
________________
૨૮
છે
[ સિદ્ધિદાયક મધ્યસંગ્રહ
આ પ્રમાણે નવરત્નની વીંટી કરાવવી અથવા માદળિયું બનાવી તેને ઉપગ કરવાથી પણ ગ્રહશાંતિ થાય છે.
આ બધા પ્રકારો ઉપરાંત ગ્રહની શાંતિ માટે સમર્થ જૈનાચાર્ય ચૌદપૂર્વધારી જોતિષવિદ્યાપારંગત શ્રીમદ્ ભદ્રબાહુસ્વામીએ રચેલ શાંતિ પર પણ અપૂર્વ લાભકારક છે. તે તેત્ર આ ગ્રંથના બીજા વિભાગમાં તેત્રસંગ્રહમાં દાખલ કરવામાં આવેલ છે. તેનું પણ પ્રતિદિન પ્રાતઃકાળે સ્મરણ કરવું.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #240
--------------------------------------------------------------------------
________________
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #241
--------------------------------------------------------------------------
________________
॥घंटाकर्ण यलदेव मूर्ति।
कॉपीराइट १९४३
मगळदास त्रिकमदासजन्हेरी
FUVIL
અચિંત્ય ફલદાતા યક્ષરાજ શ્રી ઘંટાકણ
Page #242
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ પાંચમું
ઘંટાકર્ણ મંત્રજાપ પરમ પ્રભાવિક તેજમૂર્તિ લબ્લિનિધાન શ્રી ગૌતમ સ્વામીના પ્રાતઃ સ્મરણીય નામ-સ્મરણની માફક શ્રી ઘંટાકર્ણ દેવનું નામ પણ જૈન સમાજના આબાલવૃદ્ધ જનસમૂહ માં પરિચિત છે. ઘંટાકર્ણ દેવ પ્રતાપી, શક્તિશાળી અને દેવ જાગૃત મનાય છે. તેના શ્રદ્ધાપૂર્વકના આરાધનથી તે ભક્તજના વિઘસમૂહને વિનાશ કરી વાંછિતપૂર્તિ કરે છે.
તેમને મંત્રજાપ શાંત ચિત્તથી વિધિપૂર્વક કરવાને છે. જાપ સમયે ઘીને દીવ અખંડ રાખ તેમજ દશાંગ ધૂપથી તે સ્થાનને સુવાસિત બનાવવું. જાપ કરનારે બ્રહ્મચર્યનું પાલન કરવું અને ભૂમિશચ્યા રાખવી એટલે કે ગાદી, તકીયા કે તળાઈને ત્યાગ કરી જમીન પર શેત્રજી, ધાબળી કે કંતાન ઉપર જ સૂવું. ઘંટાકર્ણને મંત્રજાપ જે સફળ થાય તે કલ્પવૃક્ષ સમાન મનવાંછિત ફળ પ્રાપ્ત થાય છે. વ્યાપારસિદ્ધિ તેમજ નોકરીની શોધ માટે જનારને પણ અતીવ હિતકારક છે. ટૂંકામાં કહીએ તે આ દિવ્ય મંત્રજાપના પ્રભાવે દરેક પ્રકારની મનેકામનાઓ સિદ્ધ થાય છે. સમાજને ખાતર કેટલાક પ્રકારે અહીંયા દર્શાવ્યા છે.
આ મંત્રજાપ સાડાબાર હજાર વખત જપવાને છે અને તે ત્રણ દિવસમાં પૂર્ણ કરવાનું છે. મંત્રજાપ સિદ્ધ કરનારે શુદ્ધ આચારી અને શુદ્ધ આહારી રહેવું. આ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #243
--------------------------------------------------------------------------
________________
-
-
-
-
-
-
-
- -
૩૦
[ સિદ્ધિદાયક મંત્રસંગ્રહ
ઉપરાંત ધર્મક્રિયામાં વિશેષ ઉદ્યમવંત રહેવાથી જાપ કરનાર શમ્સ આ મંત્રજાપ શીધ્ર ને કિંમતી ફાયદો ઉઠાવી શકશે. આ મંત્રસાધનામાં ઉપયોગી થનાર વિધિવિધાન નીચે દર્શાવવામાં આવે છે.
મંત્ર સાધન અર્થે શુકલપક્ષમાં પંચમી, દશમી અને પૂર્ણિમાની તિથિને ઉપયોગ કરવો, કે જેને સૂર્ય સ્વર તિથિ કહેવામાં આવે છે. તે વખતે મુહૂર્ત પણ શુભ હોવું જોઈએ.
શુભ ગ તરીકે હસ્તાક, મૂળાક, પુષ્પાર્ક, સિદ્ધિયોગ, આનંદગ, છત્રગ તેમજ શુભ વાર અને ચંદ્રબલ રાખી કઈ શ્રેષ્ઠ ચારિત્રપાત્ર યતિ કે ઉત્તમ સાધકના સમાગમપૂર્વક સાધના કરવા ઉદ્યમવંત બનવું.
સ્થાન અત્યંત એકાંતમાં અને નિરવ શાંતિવાળું પસંદ કરવું. મૃતક કલેવર આદિ દુગચ્છાવાળો પદાર્થ ચોતરફ ૧૦૮ હાથ સુધીમાં ન હોય તેવી પવિત્ર ભૂમિમાં અથવા તે એકાંત દેવસ્થાનમાં આ જાપ જપ.
ભૂમિ પસંદ કર્યા પછી તેના પર પવિત્ર પાણી છાંટી, તેને લગતે જાપ જપી, જગ્યા શુદ્ધ કરવી. પછી ચંદન પ્રમુખને લેપ કરી મંત્રસ્થાન તરીકે તેને શુદ્ધ બનાવવું. સ્થાનશુદ્ધિ કરતી વખતે નીચે પ્રમાણેને મંત્રજાપ કર. “ ૩જૂન જો મૂafugiઘાર લેવાય નમઃ ” - આ મંત્રજાપ સાત વખત જપી ભૂમિ શુદ્ધ કરવી. પછી દશાંગ ધૂપ અંખડિત રાખો. ઘતની અખંડ જ્યોત ચાલુ કરવી. બાદ અક્ષત, નૈવેદ્ય અને ફળથી ભૂમિની પૂજા કરવી. આ પ્રમાણે ભૂમિપૂજન વિધિ પત્યા બાદ સ્નાનાથે જવું અને શુદ્ધ જળથી સ્નાન કરતી વખતે નીચેને મંત્રજાપ એકવીશ વખત જપ
જો # રહ્યૌ નાગન્નાશ ” બાદ પવિત્ર વસ્ત્ર પહેરતી વખતે “ ઘ = miાર નારા આ પ્રમાણે સાત
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #244
--------------------------------------------------------------------------
________________
ઘટાણું મંત્રજાપ ]
વાર જાપ જપી સ્વચ્છ કપડાં પહેરવાં, તત્ત્પશ્ચાત્ મન, વચન અને કાયાના ત્રિયાગના નિરાધ કરી, ઘંટાકણ યંત્રને સન્મુખ રાખી મત્રજાપ કરવા બેસવુ.
*
૩૧
કેટલાક ગ્રથામાં આ મત્રના તંત્રીશ હજાર તેમજ ખેતાલીશ હજાર જાા કરવાનું સૂચવ્યું છે, અને તે જાપ પૂ કરવાની સગવડતા મળે તેટલા ખાતર બેતાલીશ દિવસને સમય પણ બતાવવામાં આવ્યા છે. એટલું તા ચાસ છે કે ઓછામાં આછા સાડાબાર હજાર જાપા સાધકે જપવાના હોય છે, અને જો શાંતિ તેમજ સગવડતા હોય તે ત્રણ દિવસમાં જ સાડાબાર હજાર જાપા પૂ કરવા.
આ મંત્રના પ્રભાવ દર્શાવતાં શાસ્રકારાએ ત્યાં સુધી ક્રમાવ્યું છે કે આ મંત્રના સાધકને અન્ય દુશ્મન રાજા કે સૈન્ય પ્રમુખ પરચક્રના પણ ભય રહેતા નથી તેમજ ગમે તેવા મારક યા વશીકરણ મંત્રના ઉપયોગ સાધક ઉપર થયેલ હાય તા તે દૂર થાય છે.
આ મંત્ર સાધવાના સમયે હામ કરવાનું પણ વિધાન છે. હામમાં શ્રીફળના ગાઢા, દ્રાક્ષ અને ખારેકને હોમ કરવા. મત્રજાપ સમયે આ પ્રમાણે હામ કરવાથી દુષ્ટ વૈતાલ, પિશાચાદિના ભય નાશ પામે છે. તેમજ પરચક્રના ભયના પણ નાશ થાય છે, એટલું જ નહિ પણ ગમે તેવા કટ્ટર અને વિદ્વેષી વૈરી પણ મિત્ર થાય છે. હામમાં દૂધ, દહી અને ઘીના પશુ ઉપયેગ કરવા. આ મંત્રજાપથી વિવિધ પ્રકારનાં લાલા થાય છે. કેટલાએક પ્રયાગાની સાધના માટે થ્રુ કરવું તે અહીં સક્ષિપ્તમાં દર્શાવવામાં આવ્યુ છે. (૧) લક્ષ્મી પ્રાપ્તિ માટે
લક્ષ્મીની ઈચ્છાવાળા સાર્ક આ મંત્રની સાથે છ કાણી યંત્રને ઉપયેગ કરવા અને તેની ક્રૂરતા ઘંટાક
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #245
--------------------------------------------------------------------------
________________
-
૩ર.
[ સિદ્ધિદાયક મંત્રસંગ્રહ જાપ લખો. બાદ તેનું પ્રતિદિન અધ્યયન કરવાથી દ્રવ્યપ્રાપ્તિ થાય છે.
(૨) કુક્ષીની છૂટો માટે ઘંટાકર્ણ યંત્ર સામે રાખી ચાર વખત જાપ જપવે. તે વખતે સાત ઝાડનાં પાંદડાં નીચે પ્રમાણે રાખવાં-ચંપ, ચંબેલી, મેગ, નારંગી, લીંબુ, લાલ કંડીલ અને શ્વેત કંડીલ. આ ઉપરાંત એકવીશ કુવાનું પાણી ભેગું કરવું.
ત્યારબાદ એક લેટા ઉપર પાંચ કાર લખવા. તેના પર કુંકુના સાત ટપકાં કરવા. પછી ચેખાનું એક મંડલ કરી, કલશને નાડાછડી બાંધી તે ચાખાના મંડલ ઉપર કુંવારી કન્યા પાસે તે કળશ મૂકાવ. દીપક ચામુખ કર. કળશ પર પાંચ જાતનાં પાંદડાં બાંધવા. તે સમયે ઘંટાકર્ણ મંત્ર બોલતા જ. આ પાંચ જાતના પાંદડાંની સાથે કેપ, દ્રાક્ષ, ખજુર, ચારોલી, બદામ, પીસ્તા, અબીલ, ચાવલ, જવ, તલ, ખાંડ અને, અડદ વિગેરે સઘળું એકત્ર કરી ખાડી રાખવું. પછી મંત્રને જાપ જપતાં અગ્નિમાં હેમ કરતાં જ. તે મંત્ર ૧૦૮ વાર જપ, પછી તૈયાર કરી રાખેલા કલશમાંથી તેમાં પાણું નાંખવું. બીજે દિવસે તે કુંભના પાણીથી સ્ત્રીને સ્નાન કરવું. પછી તેને ઘંટાકર્ણ મંત્રથી જ મંત્રી લીલા સૂતરને દેરે બાંધે તે સંતાનપ્રાપ્તિ થાય છે-કુક્ષી છૂટે છે.
() છોકરાં જીવતા ન હોય તે જ્યાં રાજમાર્ગ હેય એવા રસ્તા પર ઉપયુક્ત જણાવેલ વિધિવિધાન પ્રમાણે આ ઘંટાકર્ણ મંત્રને જા૫ ૧૦૮ વાર જપવે. વિશેષ એ કે આ વિધાનમાં બત્રીશ કૂવાનું પાણી લાવવું. નવ ઝાડના પાંદડાં લાવવાં જે નીચે પ્રમાણે છેઅનાર, અંજીર, ફાલશ, આડકીપાત, આબ, લાલકડી, સેવતી, નારંગી, કડીરકા અને કશુપેન ડી. પાંચ જાતના ફૂલ
પાન કરી
લીલા
થાય છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #246
--------------------------------------------------------------------------
________________
ઘટાકર્ણ મત્રજાપ ]
લેવા; જેવાં કે સૂઇ, ચંપા, ચમેલી, કુંદ અને અનાર. પછી ઘંટાકણ મંત્રથી મંત્રીને, તે જળથી ઓને નવરાવવી. બાદ ઘંટાકહ્યુ` મ`ત્રના દ્વારા ગળે બાંધવા. હામ પણ કરવા. ડામમાં કે, પરુ, બદામ, તલ, અડદ, જવ અને ઘીના ઉપયાગ કરવા. આ પ્રમાણે કરવાથી જે ખાઈનાં છેકરાં જીવતાં ન હેાય તે જીવે છે અને દરેક જાતનાં વ્યાધિએ કે વિઘ્ન વિનાશ પામે છે.
33
(૪) ભૂત-પ્રેતના ઉપદ્રવ દૂર કરવા માટે
કોઈ પણ ઘરમાં યા ા ધર્મસ્થાનમાં ભૂત, પ્રેત, પિશાચ આદિ વ્યંતરના વાસ જણાતા હોય તે તેમાં આ યંત્ર દ્વાદશ કાઠાથી એક બાજુએ તેમજ એકાદશ કાઠાથી ખીજી બાજુએ તૈયાર કરી, ઉપરના ભાગમાં હકારના કાઠે કાઢવા, ખાદ મંત્રજાપ શરૂ કરી, તે પૂર્ણ થઈ ગયા પછી ઘી, દહીં, ખીર, ખાંડ અને ખારેકના હામ કરવા.
ત્યારપછી આ યંત્ર સુગંધિત દ્રવ્યથી લખી તૈયાર કરવા. આ પ્રમાણે યંત્ર તૈયાર થઈ ગયા બાદ ઘરને અગર તે ધમ - સ્થાનકના આંગણે બાંધી રાખવામાં આવેતેા ભૂત, પ્રેત, પિશાચ, શાકિણી અને ડાકિણી વિગેરેના ઉપદ્રવ નાશ પામી જાય છે. ખીને પ્રકાર
66
અષ્ટકમળ આકારે યંત્ર તૈયાર કરી, ઉપર કાર લખી, વચ્ચમાં घंटाकर्ण महावीर ! देव कृतसर्वोपद्रवक्षयः कुरु कुरु ÜÍ।” આ પ્રમાણે અક્ષરે લખવા. તેમજ અષ્ટકાણુમાં આ પાઁ એ પ્રમાણે આઠ વાર લખવું. બાદ આખા મંત્ર ક્રૂરતા ગેળાકારે લખવા. આ મંત્ર મૃગચમ ઉપર બેસી લેાજપત્ર, રોપ્યપત્ર, સુવણ પત્ર અથવા સામાન્ય કાગળ ઉપર અષ્ટગ પથી લખી પાસે રાખવાથી સૌભાગ્યની વૃદ્ધિ થવા સાથે વ્યતરાદિક રવાના લેશ પણ ઉપદ્રવ થતા નથી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #247
--------------------------------------------------------------------------
________________
૩૪
*
[ સિદ્ધિદાયક મંત્રસંગ્રહ
આ મંત્રની સાધના સમયે દહીં, દૂધ, ઘી, ખાંડ, દ્રાક્ષ, ખારેક, બદામ અને ચારોળીને હેમ કરે અને ૧૦૮ વાર મંત્ર જાપ કરી યંત્ર બાંધવું.
(૫) બાળરક્ષા માટે ઘંટાકર્ણના મંત્રને અષ્ટગંધથી ઉપરના ભાગમાં લખી, ૭. કારનું ચિહ્ન કરી, ભેજપત્ર, રૂપાપત્ર અથવા સોનાના પત્રમાં મઢી, તૈયાર કરેલા તે યંત્રને તાવીજમાં નાખી, બાળકના ગળે બાંધવાથી બાળકનાં અનેક પ્રકારનાં રેગે; જેવાં કે રતવા, ભરાઈ જવું, ઉધરસ, જવર વિગેરે દૂર થઈ જાય છે. આવા જ પ્રકારનું મંત્રેલું તાવીજ જે વ્યાપારીઓ હાથે બાંધે તે પણ વેપારમાં અતિશય લાભ મેળવે છે.
(૬) પુણ્યપ્રાપ્તિ અર્થે પુણ્ય-પ્રાપ્તિ અર્થે પણ ઘંટાકર્ણ યંત્રને ઉપગ કરવામાં આવે છે. તે યંત્રને સન્મુખ રાખી, મંત્રની ચારે ગાથાને વાયવ્ય ખૂણે બેસીને જાપ કરો. એકવીશ દિવસમાં એકવીશ હજાર જાપ પૂરા કરવા. બાદ આ જાપની એકેક નવકારવાળી ફેરવવાથી તિર્યંચ, નારક આદિ અશુભ ગતિને નાશ થાય છે અને અત્યંત દુર્લભ મનુષ્ય ભવ પ્રાપ્ત થવા સાથે ઉત્તમ કુળમાં અને આર્ય ક્ષેત્રમાં અવતાર મળે છે. વળી પ્રતિદિન પુણ્યને સંચય પણ સારા પ્રમાણમાં થાય છે.
(૭) મંત્રજાપ ફળ ભિન્નભિન્ન સમયે આ મંત્રજાપ કરવાથી શું શું ફળપ્રાપ્તિ થાય તે સંક્ષિપ્તમાં જણાવવામાં આવે છે.
૧. દીવાળીના દિવસેમાં તેરસથી પ્રારંભી અમાવાસ્યા સુધીના દિવસેમાં અત્યંત શુદ્ધતાપૂર્વક ખાંડ અને ખીરનું એકાસણું કરી, દર્શાવવામાં આવેલ જાપના મંત્ર સાડાબાર
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #248
--------------------------------------------------------------------------
________________
ઘંટાકર્ણ મંત્રજાપ ]
૩૫
હજાર વખત જપવામાં આવે તો તે વસ્તુ મહાન ઈષ્ટદાયી અને બારે માસ ફળદાતા થાય છે.
૨. નિત્ય પ્રભાતે તેમજ ત્રિકાલ આ મંત્ર જાપ જપવાથી અનેક પ્રકારના ફાયદાઓ થાય છે.
૩. પ્રભાતે જપવાથી દુષ્ટ ગ્રહને ઉપદ્રવ શમી જાય છે અને દરેક જાતની શાંતિ થાય છે.
૪. રાત્રે સૂતી વખતે જપવાથી ચાર, અગ્નિ કે સપદેશ પ્રમુખને ઉપદ્રવ થતું નથી.
૫. ઢોર બાંધવાની જગ્યાએ આ મંત્રને યંત્ર બનાવી શુદ્ધતાપૂર્વક સ્થાપન કરવામાં આવે તે ઢોરના વિવિધ પ્રકારનાં વ્યાધિઓને નાશ થાય છે.
૬. જેને ભૂત, પ્રેત, વ્યંતર, શાકિણી, ડાકિણી વિગેરેને વળગાડ હેય તેમજ જેને દગા-પ્રપંચ યા તે મૃત્યુની ધાસ્તી હોય તે પુરુષ યા સીએ આ મંત્રને જા૫ મનમાં શરૂ જ રાખવાથી તેમજ તેનું યંત્ર બનાવી માદળિયામાં નાખી હાથે બાંધી રાખવાથી કોઈ પણ જાતને ભય ઉપજતે નથી અને આવતે ભય પણ આપમેળે વિનાશ પામી જાય છે તેમજ ચિત્ત આનંદમાં રહે છે.
૭. આ યંત્ર ઘરના દ્વાર સાથે ચેડી રાખવાથી મંકોડા, કીડી વિગેરેનો ઉપદ્રવ શાંત થાય છે.
. કેશર, કપૂર, ગેપીચંદનમિશ્રિત વિલેપનથી આ જાપ લખી, તે લખેલ જાપ દ્રવ્યની કથળીમાં રાખવાથી નિત્ય દ્રવ્યની વૃદ્ધિ જ થયા કરે છે.
૯. દર રવિવારના દિવસે તાંબાની વી હાથમાં લઈ, આ જા૫ એકવીશ વાર ભણી જે વ્યક્તિની પેટી ખસી ગઈ હોય તેની આંગળીએ આ વીંટી પહેરાવવાથી પેટી તરત મૂળ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #249
--------------------------------------------------------------------------
________________
6
[ સિદ્ધિદાયક મંત્રસંગ્રહ
સ્થાને આવી જાય છે. તે જ પ્રમાણે કાચા સૂતરના તાંતણાને સાત ગાંઠ દઈ જેની પેચોટી ખસી ગઈ હોય તેને પગે બાંધવાથી પેચોટીનું દુઃખ નાશ પામી પેટી મૂળ જગ્યાએ આવી જાય છે.
૧૦. જેને કંઠમાળ થઈ હોય તેને એક સે ને એક વખત આ જાપ ભણું, કાચા સૂતરના તાંતણાને એકવીશ ગાંઠ મારી, તે દેરાને તેના ગળે બાંધવાથી કંઠમાળ મટે છે.
૧૧. જેની દાઢ સૂઝી આવી હોય કે દુઃખતી હોય તેને માટે એકવીશ વખત જાપ જપી તેના પર હાથ ફેરવવામાં આવે તે તે દાઢનાં દરેક જાતનાં દર્દો દૂર થાય છે.
૧૨. એકતાલીશ વખત જાપ જપી, કુંવારી કન્યાના હાથે સુતરના તાંતણાને સાત ગાંઠ દેવરાવી, ગળે દોરો બાંધવાથી ગમે તેવો એકાંતરી, ચોથી, વિષમ જવર આવતું હોય તે પણ તેવા દરેક પ્રકારના તાવને ઉપદ્રવ શાંત થઈ જાય છે.
૧૩. ચેતવીશ વખત મંત્રજાપ જપી, દોરો બનાવી બાળકના ગળે બાંધવાથી બાળકનાં દરેક જાતનાં ઉપદ્રવ દૂર થાય છે.
૧૪. એકવીશ વાર જપ, પાણી ભરેલા એક પ્યાલામાં ફેંક મારી, તે પાણી પેટના શૂળવાળાને પાવામાં આવે તે પેટનું શૂળ મટી જાય છે.
૧૫. સાત વખત મંત્ર જાપ ગણી, કેશરનું તિલક કરવાથી પતિ-પત્ની વચ્ચે ઉભવેલા કલેશનું નિવારણ થાય છે. તેમજ જેના કુટુંબમાં કલેશનું વાતાવરણ હોય તે દરેક વ્યક્તિને સાત વખતના જાપવડે મંત્રેલ કેશરનું તિલક કરવાથી પરસ્પર પ્રેમભાવ વૃદ્ધિ પામે છે અને કુસંપ-કલેશ દૂર થાય છે.
૧૬. પ્રભાતે આ મંત્ર એકવીશ વખત ગણે. પાણીના ત્રણ ઘુટડા નિત્ય પીવાથી સરસ્વતી દેવી પ્રસન્ન થાય છે તેમજ બુદ્ધિ નિમળ રહેવા સાથે પ્રતિદિન વિદ્યાની વૃદ્ધિ થાય છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #250
--------------------------------------------------------------------------
________________
કંટાકર્ણ મંત્રજાપ ]
૩૭ ૧૭. આ જાપ એકવીસ વખત જપી, પોતાના થુંકનું તિલક કરી રાજદરબારે જવાથી રાજા તથા પ્રધાનાદિક અધિકારીઓની મહેરબાની પ્રાપ્ત થાય છે.
૧૮. આ મંત્રજાપ જપી, પાઘડીને ગાંઠ વાળવી. અને તે ગાંઠવાળી પાઘડી પહેરીને જવાથી દરેક જાતને જશ મળે છે, એટલું જ નહિ પણ ભયાનક અટવીમાં મુસાફરી કરતાં હિંસક-ક્કર પ્રાણીઓના ઉપદ્રવમાંથી પણ બચાવ થાય છે. આ ઉપરાંત વ્યપારાર્થે બજારમાં જતાં વેપારમાં દ્રવ્યલાભ થાય છે.
આ મંત્રના સાધકે એટલું સાવચેત રહેવું કે આ પવિત્ર મંત્રને ઉપગ કેઈને વશ કરવામાં કે ખોટી રીતે હેરાન કરવામાં ન કરો.
આ જાપની સિદ્ધિ મેળવનાર મહાન આત્મા અપૂર્વ શક્તિ પ્રાપ્ત કરી શકે છે. કદાચ કેઈને ફાંસીને હુકમ થયે હેય તે પણ બેંતાલીસ દિવસના એકનિષ્ઠાપૂર્વકના શુદ્ધ જાપથી તે ભયંકર હુકમ પણ રદ કરાવી તેને અભયદાતા બની શકે છે. તે જ પ્રમાણે ભયંકરમાં ભયંકર સર્પદંશથી કેઈને જીવ તાળવે ચઢી ગયો હોય અને મૃત્યુની ઘડીઓ ગણાઈ રહી હોય તેવા સમયે આ સિદ્ધપુરુષ મંત્રજાપ જપતે જાય અને મૃત્યુશય્યા પર પડેલ મનુષ્યને મુખદ્વારા કુંક મારતે જાય તે અલ્પ સમયમાં વિષધરનું વિષ ઉતરી જઈ તે મનુષ્ય જાણે ઊંઘમાંથી જાગૃત થયેલ હોય તે પ્રમાણે આળસ મારી ઊભે થાય છે. તે જ પ્રમાણે રાજ્ય તરફના ગમે તેવા ભયંકરમાં ભયંકર અપરાધથી સિદ્ધપુરુષના હાથે તેને બચાવ થાય છે. કોઈ પણ પરરાજ્ય તરફથી થએલ ભયંકરમાં ભયંકર હુમલા પ્રસંગે પણ પોતાની માતૃભૂમિનું રક્ષણ કરવા સમર્થ બને છે. એકંદર ગમે તેવા ભયંકરમાં
ભયંકર જીવનમરણના પ્રસંગમાં આ મંત્રને જાપ મૃત્યુંજય જાપ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #251
--------------------------------------------------------------------------
________________
૩૮
* ( સિદ્ધિદાયક મ`ત્રસ’ગ્રહ
તરીકે ઉપયેાગમાં આવે છે. વળી આ પ્રભાવિક જાપના રટણથી મનુષ્ય ઉચ્ચ દેવગતિગામી અને છે પરન્તુ આ બધુ કયારે બને ? જ્યારે જાપના સાધક આત્મા શુદ્ધ આચારવાળા, અહિંસાપ્રેમી, અભક્ષ્ય-અનંતકાયના ત્યાગી, અપૈયના ત્યાગી તેમજ કામળ હૃદયના સાધુચરિત હાય ત્યારે. આ ઉપરાંત તેનુ શીલઆચરણ શ્રેષ્ઠ હાવુ જોઇએ. બ્રહ્મચય વ્રતના ધારક તેમજ પરસ્ત્રી પ્રત્યે માતૃવત જોનાર હાવા જોઇએ. આ જાપ સિદ્ધ કરનારા માણસ તેના ઉપયેાગ પેાતાને માટે તેમજ પારકાને માટે સ’કલ્પ કરીને કરી શકે છે. સિદ્ધિસમયે આસનાનુ ધ્યાન તેમજ ક્રિયાનું ધ્યાન ખાસ રાખવાનુ છે. રક્ષામંત્રને શરૂઆતમાં ઉપયોગ કરવા. દરેક કાર્યની સિદ્ધિ સમયે અનેક ધ્રુવી-દેવતાઓ મંત્રના સિદ્ધ કરનારના સત્ત્વની પરીક્ષા માટે ઉપદ્રવ કરે છે. પરંતુ જે સાધક પુરુષ શાંત સ્વભાવી, સહનશીલ તેમજ પર્યંતની પેઠે અચળ હાય તા ઈષ્ટસિદ્ધિ કરી શકે છે. આ આખા મત્ર જો કે ચાર ગાથાના છે છતાં તેમાં મ'ત્રાક્ષરીની સરસ રીતે ગુથણી કરવામાં આવી છે અને તે ચારે ગાથાઓ પ્રબળ શક્તિશાળી છે.
ઘંટાકર્ણ મંત્ર
ૐ ધટાર્નમાવી !, સર્વાધિવિનાશશ્ન ! | विस्फोटकभये प्राप्ते, रक्ष रक्ष महाबल ! यत्र त्वं तिष्ठमे देव !, लिखितोऽक्षरपंक्तिभिः । રોનાક્ષત્ર નક્ષ્યન્તિ, ચાપિત્તોમવાઃ તંત્ર રાસમયે નાતિ, યાતિ વિઘ્ન લવાટાથમ્ । शाकिनिभूत वेताल - राक्षमाः प्रभवंति न
॥ ફ્ ॥
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
॥ ૨ ॥
॥ ૨ ॥
नाकाले मरणं तस्य, न च सर्पेण दश्यते । अभिचोरभयं नास्ति, नास्ति तस्याप्यरिभयम् ॥ ४ ॥ ॐ हाँ घंटाकर्णो नमोऽस्तु ते ठः ठः ठः स्वाहा ||
૩૦
www.umaragyanbhandar.com
Page #252
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ છઠું
શ્રી સિદ્ધચક્ર યંત્ર શ્રી સિદ્ધચક અગર તે નવપદજી મહારાજના પવિત્ર નામથી જૈન સમાજને એક પણ શમ્સ અપરિચિત નહિં હાય. હાલમાં તે શ્રી સિદ્ધચકના આરાધનને સવિશેષપણે પ્રચાર થયો છે અને પ્રતિદિન તેની વૃદ્ધિ થઈ રહી છે. શ્રી સિદ્ધચક એટલે અરિહંત, સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય, સાધુ, સમ્યગ દર્શન, સમ્યમ્ જ્ઞાન, સમ્યફ ચારિત્ર અને તપ એ નવ પદેને સમૂહ
મંત્ર, તંત્ર અને મંત્ર તે વિવિધ પ્રકારનાં છે પરંતુ સર્વ મંત્રમાં શ્રી સિદ્ધચકને યંત્ર સર્વશ્રેષ્ઠ અને શીઘ્ર ફળદાયી છે. પર્વતેમાં જે સ્થાન મેરુપર્વતનું, પશુઓમાં જે સ્થાન સિંહનું, નદીઓમાં જે સ્થાન ગંગા નદીનું, પંખીએમાં જે સ્થાન હંસનું, જતિષગણમાં જે સ્થાન સૂર્યચંદ્રનું, મને વિષે જે સ્થાન નવકાર મંત્રનું છે તેવી રીતે સકલ યમાં શ્રી સિદ્ધચક્ર યંત્રનું પ્રથમ અને શ્રેષ્ઠ સ્થાન છે.
આ સિચનું આરાધન વર્ષમાં બે વખત નવ દિવસ પયત કરવામાં આવે છે. જૈન શાસ્ત્રમાં ૧ કાતિક ચેમાસાની, ૨ ફાગણ માસાની, ૩ અષાડ ચોમાસાની ૪ પર્યુષણની તથા ૫-૬ બે નવપદઆરાધનની એમ છ અઠ્ઠાઈઓ શાશ્વતી કહેલી છે તે પછી આ શ્રી સિહચક મારાધનના બંને અાઈએ ચિત્ર દિ થી તે ચૈત્ર શુદિ ૧૫ સુધી અને આ દિ થી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #253
--------------------------------------------------------------------------
________________
[સિદ્ધિદાયક મંત્રસંગ્રહ
આસે શુદિ ૧૫ સુધી નવ નવ દિવસની છે. આ બંને ઓળીના દિવસમાં આ યંત્રનું વિધિપૂર્વક આરાધના કરવામાં આવે છે. આ નવ દિવસોમાં આયંબિલની તપશ્ચર્યા, જિનપૂજા, ઉભય ટંક પ્રતિકમણ તેમજ પ્રતિદિન અરિહંતાદિના ગુણે અથવા ભેદે પ્રમાણે ખમાસમણ, કાઉસગ્ગ, સાથિયા વિગેરે ક્રિયાઓ કરવાની હોય છે. નવ દિવસ પર્યત કરાતી આ ક્રિયાને “ઓળી ? એ શબ્દથી ઓળખવામાં આવે છે. નવ ઓળી એટલે કે એકયાસી આયંબિલ વિધિપૂર્વક કરીને સાડાચાર વર્ષે આ યંત્રનું આરાધન પૂર્ણ કરવાનું હોય છે.
આ શ્રી સિદ્ધચકના સમગ્ર આરાધનથી અતુલ શક્તિ અને મહાસિદ્ધિ તેમજ નવ નિધિ પ્રાપ્ત થવા સાથે આત્મકલ્યાણ સધાય છે. અનેક પ્રકારના વિષમ બાહા વ્યાધિઓ દૂર થાય છે અને ચિત્તની શાન્તિ થાય છે. સિદ્ધચકના પ્રક્ષાલન(બ્લવણ)નું જળ શરીર પર ચોપડવાથી અઢાર પ્રકારના કુષ્ટાદિક રોગ તેમજ રાશી પ્રકારના વાયુના વ્યાધિઓ શીઘ્ર વિનાશ પામે છે. શરીર ઉપર થતાં નાના મોટા ફેલાએ પણ નાશ પામે છે તેમજ તલવાર, ભાલા આદિના મોટા જખમે પણ રૂઝાઈ જાય છે. ભગંદર, કુષ્ટ અને ક્ષયાદિ જેવા ભયંકર ને અસાધ્ય રોગોની પણ તેના દ્વારા શાંતિ થાય છે. તે જ પ્રમાણે નેત્રના અનેક પ્રકારના રોગો અને સંનિપાત પણ શમી જાય છે. વિશેષ શું કહીએ? આ વિશ્વમાં એ કેઈપણ વ્યાધિ, વિઘ કે સંકટ નથી કે જે શ્રી સિદ્ધચક્રના સમ્યમ્ આરાધનથી નાશ ન પામે.
ચેર, પિશાચ, ભૂત, ડાકિણી, શાકિણું આદિના ઉપદ્ર કે ઉપસર્ગો યા તે પ્રેતાદિના વળગાડો પણ તરતજ દૂર થઈ જાય છે. આ ઉપરાંત જેને ત્યાં સંતતિ ન થતી હોય તેને
ત્યાં શ્રી નવપદજી મહારાજના પ્રભાવિક અધિષ્ઠાયક દેવ શ્રી વિમલેશ્વરની કૃપાથી પારણું પણ બંધાય છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #254
--------------------------------------------------------------------------
________________
-
-
-
-
-
શ્રી સિદ્ધચક્ર યંત્ર]
જ
શ્રીપાલ મહારાજા અને મયણાસુંદરીના વૃત્તાંતથી આજે કયો જેને અપરિચિત છે? આ જ શ્રી સિદ્ધચક્રના પસાયથી શ્રીપાલ મહારાજાને કઢને રોગ નાશ પામ્યો એટલું જ નહિ પરંતુ પગલે પગલે અદ્ધિસિદ્ધિ સાંપડી અને છેવટે પોતાનું ગયેલું રાજ્ય પણ પાછું મેળવ્યું. તેમને તે શ્રી નવપદજીને પ્રભાવ હાજરાહજુર હતા. સ્મરણમાત્રથી અધિષ્ઠાયક દેવ હાજર થત અને વિઘસમૂહને વિનાશ કરતે. આપણે પણ જે મનેમાલિન્ય દૂર કરીને શ્રદ્ધા તેમજ એકાગ્રતાથી વિધિવિધાનપૂર્વક આરાધન કરીએ તો આપણે પણ ઉચ્ચ કોટિના સુખ પ્રાપ્ત કરી શકીએ, છતાં એટલું ધ્યાનમાં રાખવું કે કોઈપણ પ્રકારની ધર્મક્રિયા આશીભાવથો (પિતાને સુખ પ્રાપ્ત થાય, ઋદ્ધિ-સિદ્ધિ મળે એવી ભાવનાથી) ન કરવી; કારણ કે તેમ કરવાથી આપણે ચિંતામણિ રત્ન કેડીના મૂલ્ય વેચી દઈએ છીએ. મંત્ર અગર તંત્ર પોતાને પ્રભાવ અવસ્ય દર્શાવે છે જ, ભક્તજનને સહાય કરે જ છે પરંતુ આપણે તેવી ભાવનાથી ધમકરણ કરવી ઉચિત નથી. આગમશા વાંચતા આપણે જાણી શકીએ છીએ કે ઉગ્ર તપસ્વી વિષ્ણુકુમાર, ચક્રવર્તી સનકમાર વિગેરે વિગેરે અનેક લબ્ધિઓ પ્રાપ્ત કરી હતી પરંતુ તેને ઉપગ તેઓએ પોતાની અંગત સુખસાહાબી માટે કદાપિ કર્યો જ નથી. આપણે પણ તેવા મહાપુરુષના જ અનુયાયી છીએ અને તેથી તેવા પ્રતાપી પુરુષના પગલે-પગલે ચાલવાને યત્ન કરે એ આપણું આવશ્યક કર્તવ્ય છે.
શ્રી સિદ્ધચકના આરાધન અંગે તેનું સમગ્ર વિધિવિધાન કે પ્રતિદિનની કાર્યશૈલી વર્ણવતા ઘણે જ વિસ્તાર થાય તેથી તે અમારા જ તરકુપી પ્રકાશિત થયેલ “શ્રીપાલ મહારાજાને સચિવ રાસ” નામના પુસ્તકમાંથી જાણી લેવું. શ્રી સિદ્ધચાના અધિષ્ઠાયક દેવ શ્રી વિમળેશ્વર યક્ષ સદેવ જાગ્રત અને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #255
--------------------------------------------------------------------------
________________
૪૨
* [સિદ્ધિદાયક મ`ત્રસ' ગ્રહ
ભક્તજનના દુઃખ-દારિદ્રચ ચૂર્ણ કરવામાં ઉદ્યમવંત છે, તેમના નામની પણ ખની શકે તે પ્રતિદિન નવકારવાળી ગણવી. અરિહંતાદિક નવે પદની હી પદ સાથે જોડીને નવકારવાળી ગણવાની હાય છે. સિદ્ધચક્રના સમગ્ર માંડલાની કમળ પત્ર સમાન રચના કેવી રીતે કરવી તેની સમજ તેમજ આવશ્યક ક્રિયા અને અનુષ્ઠાન માટે નીચેની પંક્તિએ ખરાખર ખ્યાલમાં રાખવી. આ પ્રમાણે સાડાચાર વર્ષે પન્ત આરાધન કરી, છેવટે યથાશકિત તપનું ઉજમણું કરવું',
નવપદમડલસ્વરૂપ
અરિહંતાદિક નવ પદે, ૐ હ્રીં પદ સંયુત્ત, અવર્ મત્રાક્ષર અભિનવા, લહિયે ગુરુ ગમ તત્ત. ૧ સિદ્ધાદિક પદ ચિહું દિશે, મઘ્યે અરિહંત દેવ; રિસણુ નાણુ ચરિત્ત તે, તપ ચિહું વિદેિશે સેવા ૨ અષ્ટ કમળ દલ ઇણી પરે, યંત્ર સકૅલ શિરતાજ, નિલ તન મને સેવતાં, સારે વાંછિત કાજ, આસા થદિમાંહે માંડીએ, સાતમથી તપ એહ; નવ આંબિલ કરી નિર્મળાં, આરાધા ગુણુ ગેહ. ૪ વિધિપૂર્વક ધરી ધોતીયાં, જિન પૂજો ત્રણ વારે; પૂજા અષ્ટ પ્રકારની, કીજે થઇ ઉજમાલ, નિળ ભૂમિ સથારીએ, ધરિયે શીલ જગદીશ; જપીએ ૫૬ એકેકની, નાકારવાલી વીસ. આઠે થાઇએ વાંદીએ, દેવ સદા ત્રણ વાર; પડિમાં દાય કીજીએ, ગુરૂ વૈયાવચ્ચ સાર. ૭ કાયા વશ કરી રાખીએ, વચન વિચારી માલ; ધ્યાન ધમનું ધારીએ, મનસા કીજે અડાલ. પંચામૃત કરી એકડાં, પરિમલ કીજે પ્રવાલ; નવમે દિન સિદ્ધચક્રની, કાંજે ભક્તિ વિશાળ,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
૩
www.umaragyanbhandar.com
Page #256
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ સાતમુ પરચુરણ મંત્રા ( ૧ ) વિદ્યા સાધવાના મત્ર
ॐ ह्रीं श्रीं क्लीं वाग्वादिनि ! सरस्वति ! मम जिह्वाग्रे वासं कुरु कुरु स्शहाः ॥
આ પ્રમાણે ૨૯ દિવસ સુધી શ્રદ્ધાપૂર્વક પ્રતિદિન એક સા આર્ડ વાર જાપ જપવાથી ઉત્તમ પ્રકારની વિદ્યા પ્રાપ્ત થાય છે. (ર) ઇચ્છિત કાર્યસિદ્ધિ મત્ર
ॐ ह्रीं क्लीं श्री चन्द्रमजिनेन्द्राय ज्वालामालिन्ये नमः || આ મંત્ર ૧૦૮ વાર ગણવા. ઘીના દીવા તથા ધૂપ કરવા. સફેદ વસ્ત્ર પહેરવા. ઉપગરણ ચાંદીના રાખવા. સાચા મેાતીની અથવા સફેદ સુતરની નવકારવાળીથી જાપ કરવા. પ્રભુજીને દૂધવડે પખાલ કરી, કેસર તથા ખરાસ ઘસીને હમેશાં પૂજા કરવી. પુષ્પ સફેદ ચઢાવવાં. ઉપયુ"કત વિધિપૂર્વક આ મત્ર જપવાથી વાંછિતસિદ્ધિ થાય છે.
( ૩ ) શ્રી સરસ્વતીને જાપ
આ તો થર્ થયું પાયાિિન ! મળતિ ! સપતિ ! જીતનિ ! મમ જ્ઞાાં હર હર ા શ્રીમળત્યે નમઃલાદા
હા ||
શુદ્ધ વસ્ર પહેરી હમેશાં વિધિપૂર્વક ત્રણ માસ સુધી ૧૦૧ વખત ઉપર પ્રમાણે જાપ કરવા.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #257
--------------------------------------------------------------------------
________________
*
[ સિદ્ધિદાયક મંત્રસંગ્રહ
(૪) વિષહર પાર્શ્વનાથને મહામંત્ર આ મંત્રના પ્રતિદિન જાપથી સપનું ચડેલું ઝેર, વિષમ વ્યાધિ, ભૂતપ્રેતાદિકના ઉપસર્ગો તથા અકસ્માત્ આવી પડતી આફતો વિના વિલંબે દૂર થઈ જાય છે. ઓ જિતું જિતું ઍ જિ ઉપશમ ધરી, આ હીં પાશ્વઅક્ષર જપતે; ભૂત ને પ્રેત તિષ વ્યંતરસુરા, ઉપશમે વાર એકવીશ ગણું તે આં જિના દુષ્ટ ગ્રહ રેગ તિમ શેક જરા જંતુ ને, તાવ એકાંતરે દિન તપ તે; ગબંધન વારણ સર્ષ વીંછી વિષ, બાલકાકબાલની વ્યાધિહંતે આ જિતું રા શાયણિ ડાયણિરહિણી રાંધણી, ફટકા માટિકા દુષ્ટ હંતિ; દાઢ ઉંદરતણું કેલ નેલાત, શ્વાન શિયાળ વિકરાળ દંતી જિતું રા ધરણ પદ્માવતી સમરી શોભાવતી, વાટ આઘાટ અટવી અટતે; લક્ષ્મી તું મને સુજસ વેળા વળે, સયલ આશા ફળે મન હસતે છે ઍ જિતું અષ્ટ મહાભય હરે કાનપીડા ટળે, ઉદરે શી શીશક ભણું તે; વદતિ વર પ્રીતશ્ય પ્રીતિ વિમળપ્રભો !, પાશ્વજિનનામ અભિરામ ભંતે આ જિતું પા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #258
--------------------------------------------------------------------------
________________
વિભાગ બીજો
આ વિભાગમાં કેટલાક પ્રભાવિક તેને સંગ્રહ કરવામાં આવ્યો છે. પ્રાચીન કાળમાં આપણા પૂર્વાચાર્યોએ મારી-મરકી તેમજ શાકિણ–ડાકિણીના ઉપદ્રવે દુર કરવાને માટે મંત્રાક્ષરોથી ગુંફિત અનેક સવ–સ્તની રચના કરેલ છે. કાળક્રમે તેને પ્રભાવ ઘટતે ગયો છે છતાં પણ નિર્મળ જળથી સ્નાન કરી, સ્વચ્છ વસ્ત્ર પરિધાન કરી, શુદ્ધ શ્રદ્ધાયુક્ત તે તે તેનું સમરણ કરવામાં આવે તે તે ફળદાયક નીવડે છે. સ્મરણ સમયે ઘતને દીપક તથા સુગધી ધૂપ રાખવે અને બને તેટલા એકાંતસ્થાનમાં મનની સ્થિરતાપૂર્વક સ્તવતેત્રોને પાઠ કરે. આપણા પરમ ઉપકારી પુરુષોએ પુષ્કળ તેત્રોની રચના કરી છે પરંતુ અમે તે વિશેષ પ્રભાવિક અને પ્રસિદ્ધ તે જ આ લઘુગ્રંથમાં ઉદધત કરવાનું ઉચિત માન્યું છે. પ્રાતિ, ધs Tષના હતા, संतिकर स्तष, लघुशान्ति स्तव, तिजयपहत्त, नमिऊण, बृह શાંતિ , દિic હોટ અને ઊંતરાની તક ઈત્યાદિને સમાવેશ કરવામાં આવ્યો છે.
ग्रहशांति આ સ્તોત્ર ચૌદપૂર્વી, તપગચ્છના છઠ્ઠા પટ્ટધર અને શ્રી સ્થલભદ્રના વિદ્યાગુરુ શ્રી ભદ્રબાહસ્વામીએ રચેલ છે. શ્રી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #259
--------------------------------------------------------------------------
________________
ક [ સિદ્ધિદાયક મંત્ર સંગ્રહ
ભદબાણ શામિ દ્વાનપુરમાં તે
ભદ્રબાહસ્વામી એટલે અજોડ વિદ્વાન. ન્યાય, તક, વ્યાકરણ અને જ્યોતિષશાસ્ત્રાદિમાં તેઓ પૂર્ણ પારંગત હતા.
દક્ષિણ ભારતના પ્રતિષ્ઠાનપુરમાં તેમનો જન્મ થયેલે. તેઓ બ્રાહ્મણ જ્ઞાતિના હતા. જૈનાચાર્ય શ્રી યશોભદ્રસૂરિના સંસર્ગમાં આવી તેમણે જેની દીક્ષા સ્વીકારી. તેમને વરાહમિહિર નામને લઘુબંધુ હતું. તે પણ જૈન સાધુ બન્યા હતા. બને જ્યોતિષવિદ્યામાં વિચક્ષણ બન્યા, પરંતુ બંને વચ્ચે આકાશપાતાળ જેટલું અંતર હતું. શ્રી ભદ્રબાહસ્વામી શાંત અને નમ્ર હતા. વરાહમિહિર ઉગ્ર અને અભિમાની હતે. ભાગ્યયોગે વરાહમિહિરથી દક્ષાનું પાલન ન થયું અને તેણે ચારિત્રને ત્યાગ કર્યો. તેનું જ્યોતિષ સંબંધી સારું જ્ઞાન જાણું નંદરાજાએ તેને રાજસેવામાં નિયુક્ત કર્યો.
તિષ જ્ઞાન સંબંધી ભદ્રબાહસ્વામીની ખ્યાતિ ચારે દિશામાં વિસ્તરી ગઈ અને અપ્રતિહત તિષાચાર્ય તરીકે તેમની ગણના થવા લાગી. સ્વભાવસુલભ ઈર્ષોથી વિરાહમિહિરને તેમની યશ-પતાકા શલ્યની માફક ખૂંચવા લાગી, એટલે ભદ્રબાહુસ્વામીને હેરાન કરવા ચોગ્ય સમયની રાહ જોઈ રહ્યો. અભિમાનને વશ થયેલ પ્રાણી બંધુભાવને પણ પરિત્યાગ કરે છે!
ભાગ્યને બન્યું એવું કે નંદરાજાને ત્યાં વૃદ્ધાવસ્થાએ પુત્રજન્મ થયો. વરાહમિહિરે જન્મકુંડળી કરી સે વર્ષનું આયુષ જણાવ્યું. વધામણ માટે સર્વ નગરજને ભેટ–ગાદ લઈને હર્ષ પ્રદર્શિત કરી આવ્યા. જૈનમુનિને આચાર ન હેવાથી શ્રી ભદ્રબાહસ્વામી ન ગયા વરાહમિહિરને જોઈતી તક મળી ગઈ. તેણે રાજાના કાન ભંભેર્યા. રાજા ક્રોધાન્વિત થયે અને ભદ્રબાહુસ્વામીને ન આવવાનું કારણ પૂછાવ્યું. ભદ્રબાહુસ્વામી વિચક્ષણ ને વરાહમિહિરની ક૫ટકળાથી પરિચિત હતા. તેમણે આ પ્રસંગની આશા રાખી જ હતી એટલે એનાથી ડરી જાય તેમ ન હતા. તેમણે રાજસેવક સાથે કહેવરાવ્યું કેShree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #260
--------------------------------------------------------------------------
________________
સ્તોત્રસંગ્રહ ]
વૃથા બે વાર શા માટે આવવું જવું. કારણ કે એ પુત્ર આજથી સાતમે દિવસે બિલાડી દ્વારા મૃત્યુ પામવાને છે. ત્યારે રાજાને દિલાસ દેવા આવીશ.”
નંદરાજા આ કથન સાંભળી આશ્ચર્યમુગ્ધ બની ગયે. તેને હર્ષ વિવાદમાં ફેરવાઈ ગયો. તેના મનમાં સંશય ઉદ્ભવ્ય કે–વરાહમિહિર કહે છે તે સાચું કે ભદ્રબાહસ્વામીનું કથન સાચું? પરીક્ષા કરવા માટે તેણે નગરમાંથી દરેક બિલાડીને પકડીપકડીને સેંકડો ગાઉ દૂર મૂકી આવવા હુકમ બહાર પાડ્યો. શ્રી ભદ્રબાહસ્વામી પિતાના જોતિષજ્ઞાન પર મુસ્તાક હતા. બરાબર સાતમે દિવસે ધાવમાતા રાજપુત્રને ધવરાવતી હતી તેવામાં બારણનો આગળયે પુત્રના મસ્તક પર પડ્યો અને તે જ સમયે તેને આત્મા પરલેક પ્રયાણ કરી ગયો. સાતમે દિવસે પુત્ર મરણ પામ્યો તે ખરે પણ ભદ્રબાહુસ્વામીના કથન અનુસાર બિલાડી કયાં? રાજાએ આનું કારણ ગુરુને પૂછાવ્યું ત્યારે તેમણે જણાવ્યું કે “આગળીયાના મુખ પર બિલાડીની આકૃતિ ચીતરેલ છે. વળી તેને બીલાડી કહે છે. રાજાએ તપાસ કરી તે કથન યથાર્થ જણાયું.
આ પ્રસંગ પછી તે વરાહમિહિર ઝંખવાણે પડી ગયે. રાજ્યમાન મળતું બંધ થયું એટલે તાપસી દીક્ષા સ્વીકારી અને અજ્ઞાન તપ કરવાનું શરૂ કર્યું. મરણ પામીને તે વ્યંતરનિકામાં દેવ તરીકે ઉપ. પૂર્વભવનું વૈર સંભારી તેણે સંધમાં મરકીને ઉપદ્રવ શરૂ કર્યો. પ્રજા ત્રાસી ઊઠી. શું કરવું ? તેના વિચારમાં કેટલા ય દિવસો વિતાવ્યા છતાં કારી ન ફાવી. છેવટે શ્રીસંઘે ભદ્રબાહુવામીને વિજ્ઞપ્તિ કરી એટલે તેમણે શ્રી પાર્શ્વનાથ પરમાત્માનું મંત્રગતિ “ સાહસ ' નામનું ચમત્કારિક તેત્ર બનાવી આપ્યું, જેના પઠન-પાઠનથી અને તેના
મરણપૂર્વક મશ્રિત જળથી મરકીને ઉપદ્રવ શીઘ શમી ગયે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #261
--------------------------------------------------------------------------
________________
૪૮
* [ સિદ્ધિદાયક મંત્રસંગ્રહ આવા સમર્થ અને પ્રભાવિક આચાર્ય રાતિ સ્તોત્રની પણ રચના કરી છે. તેને પ્રતિદિન શુદ્ધ ભાવપૂર્વક જાપ કરો. આ સ્તંત્રમાં દરેક ગ્રહદ્વારા શાંતિ ઈચ્છવામાં આવી છે.
मंत्राधिराज पार्श्वनाथ स्तोत्र પુરુષાદાણું પ્રગટ પ્રભાવી શ્રી પાર્શ્વનાથ પરમાત્માના ચમત્કારથી આજે કેણ અજાણ છે? તેમનું આ રસ્તેત્ર ચમત્કારિક અને ચિંતામણિ રત્ન સદશ ફળદાતા છે. તેના શુદ્ધ પઠન-પાઠનથી નવ પ્રકારના નિધાનો અને અષ્ટ મહાસિદ્ધિઓ સાંપડે છે.
संतिकरस्तव શ્રી સોમસુંદરસૂરિના શિષ્ય અને તપાગચ્છના એકાવનમા પટ્ટધર શ્રી સુનિસુંદરસૂરિએ આ સ્તવ રચેલ છે. તેઓ સહસાવધાની હતા અને તેમની વિદ્યાવિચક્ષણતા તેમજ શાસાભ્યાસકુશળતાથી રંજિત થઈ દક્ષિણ દેશના વિદ્વાનગણે તેમને • કાલી સરસ્વતીનું માનવંતું બિરુદ આપ્યું હતું. ખંભાતના સૂબા દફરખાને તેમની મુલાકાત લઈ ધર્મચર્ચા કરી તેમજ ધર્મોપદેશ સાંભળી અત્યંત પ્રસન્નતાપૂર્વક “ વાદીગફળપંઢ” જેવા અનુપમ બિસ્ટની નવાજેશ કરી હતી.
તેઓના સમયમાં મેવાડ દેશમાં દેવકુલપાટકમાં અચાનક મરકીનો ઉપદ્રવ શરૂ થયો. પ્રતિદિન પ્રાણીઓ પુષ્કળ પ્રમાણમાં મૃત્યુ પામવા લાગ્યા. કરુણભરપૂર સૂરિજીને કણે આ વાત આવતાં તેમનું આદ્ર હૃદય હચમચી ઊઠયું. તેમણે સૂરિમંત્રનું ચોવીશ વખત આરાધન કર્યું હતું તેમજ છઠું-અડ્ડમાદિ સતત તપશ્ચર્યાને અંગે તેમને પદ્માવતી આદિ દેવીઓની સહાય પ્રાપ્ત થઈ હતી. તેમણે તરત જ આ આફતકારક વિગ્નના વિનાશાથે શ્રી શાંતિનાથ ભગવંતના મહિમાવાળું ધી સંતિકાતર રચી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #262
--------------------------------------------------------------------------
________________
સ્સાત્રસ ગ્રહ ]
૪૯
આપ્યું. તેના પ્રતિદિનના પઠન-પાઠનથી તેમજ તે તેાત્ર દ્વારા મંત્રિત જળથી મરકીના ઉપદ્રવ શીઘ્ર નાશ પામ્યા. આ સ્તાત્ર ઉભય સમય ભણવાથી શાકિણી, ડાકિણી ચા તા ભૂતપ્રેતાદિના ઉપદ્રવ નાશ પામે છે, મનવાંછિત ફળ પ્રાપ્ત થાય છે અને ચિત્ત માનમગ્ન જ રહે છે.
*
श्री लघुशान्तिस्तव
આ સ્તાત્રના કર્તા શ્રી પ્રદ્યોતનસૂરિના શિષ્ય અને તપાગચ્છના ઓગણીશમા પટ્ટધર શ્રી માનદેવસૂરિ છે. મારવાડમાં આવેલ . નાડાલ નગરમાં તેમનેા જન્મ થયેા હતેા. બાલ્યાવસ્થામાં જ શ્રીપ્રદ્યોતનસૂરિ પાસે સયમ સ્વીકાર્યુ હતુ. તેમના વિશુદ્ધ બ્રહ્મચર્યપાલનથી જયા, વિજયા, અજિતા અને અપરાજિતા નામની ચાર દેવીએ તેમની સાનિધ્યમાં રહેતી હતી. એકદા બન્યુ એમ કે જ્યારે તેમને આચાય પદ આપવાના મહાસવ કરવામા આવ્યા ત્યારે તેમના બ્રહ્મતેજથી આકર્ષાઇને આવેલ બે દેવીઆને ગુરુમહારાજે શ્રી માનદેવસૂરિના ખભા પર રહેલી નીહાળી. આ દૃશ્ય જોઈ ગુરુનું મન કંઈક ખિન્ન બની ગયું. તેમણે વિચાયું કે-દેવીસહાયથી માનદેવને અભિમાન આવી જશે અને તેને અ ંગે નિરતિચાર ચારિત્ર પાળી શકશે નહિ. હ્રષ્ટદાયક પ્રસંગે ગુરુને ગ્લાનિ અનુભવતાં જોઇ વિચક્ષણ માનદેવ તેનુ કારણુ કળી ગયા અને ત્યાં ને ત્યાં જ ગુરુના મન–સ તેાષાથે માંથી એક પણ વિગય ન વાપરવાના નિયમ કર્યાં.
ન
તેમના શાસન દરમિયાન તક્ષશિલામાં ( ઢાઈ સ્થળે શાકભરી નગરી જણાવેલ છે) મહામારીના વિષમ ઉપદ્રવ થયા. તક્ષશિલાના પ્રજાજના ત્રાસી ઊઠ્યા. પ્રતિદિન એટલા બધા મૃત્યુ થવા લાગ્યા કે તેને અગ્નિસંસ્કાર કરનાર પણ પૂરા ન મળે. નગરી માખી દુર્ગંધમય બની ગઈ. આ ઉપદ્રવના પ્રતિકાર કરી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #263
--------------------------------------------------------------------------
________________
૫૦
* [ સિદ્ધિદાયક મંત્રસંગ્રહ
શકે તે કઈપણ શમ્સ નજરે ન ચઢવાથી છેવટ શ્રી સંઘ એકત્ર થ અને સહુની મીંટ નાડોલ નગરમાં ચાતુર્માસ રહેલા શ્રી માનદેવસૂરિ પર મંડાઈ. સંઘે વિનંતિપત્ર સાથે માણસ રવાના કર્યો અને સર્વ વિગત જણાવી. શ્રી માનદેવસૂરિએ તરત જ શ્રી agશારિત સ્તવની રચના કરી આપીને કહ્યું કે-“આ સ્તોત્રદ્વારા મંત્રિત કરેલ જળથી આખી નગરીને પ્રદક્ષિણા દેવી અને દરેક વ્યક્તિએ આ તેત્રનું પ્રતિદિન સ્મરણ કરવું. આમ કરવાથી ઉપદ્રવ શીધ્ર શાન્ત થઈ જશે, પરન્તુ હવે તમારે સર્વેએ જેમ બને તેમ તાત્કાલિક આ નગરીને ત્યાગ કરી જ.” તે તેત્રના પ્રભાવથી મરકી શાંત થઈ અને પ્રજાજનોએ તે નગરી તજી દીધી. ખરેખર ગુરુકથન સાચું નીવડતું હોય તેમ ત્રણ વર્ષ બાદ તુર્કીઓએ આ પ્રાચીન ને વિશાળ તક્ષશિલા નગરીને વિનાશ કર્યો.
આ લઘુશાંતિ સ્તવમાં પોતાની સાનિધ્યવાળી ચારે દેવીઓના નામ-ગુંથનપૂર્વક શ્રી શાંતિનાથ પરમાત્માની સ્તુતિ તેમજ મંત્રાક્ષની સરસ ગુંથણી કરવામાં આવી છે. આ ચમત્કારિક સ્તોત્રને દૈવસિક પ્રતિક્રમણમાં દાખલ કરવામાં આવ્યું
છે અને દરરોજ પ્રાંતે તે બેલાય છે. આ જ પ્રભાવિક આચાર ત ત્ત' નામનું બીજું પ્રભાવપૂર્ણ સ્તોત્ર પણ રચ્યું છે.
नमिऊण (भयहर) स्तव આ સ્તોત્રના કર્તા છે શ્રી માનતુંગસૂરિ છે. તેઓ શ્રી લઘુશાંતિ અને તિજયપહુરના કર્તા ઉપર્યુક્ત શ્રી માનદેવસૂરિના શિષ્ય અને તપગચ્છના વશમા પટ્ટધર છે.
તેઓએ પહેલાં તે દિગંબર સંપ્રદાયમાં દીક્ષા લીધી હતી. કેઈ સુયોગ્ય પ્રસંગે તેની બહેને તેને પ્રતિબંધી કતાંબરાચાર્યને સમાગમ કરાવ્યું અને તેમની પાસે તેમણે અનેક
વેતાંબરી દીક્ષા સ્વીકારી હતી. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #264
--------------------------------------------------------------------------
________________
સ્તોત્રસ ગ્રહ ]
તે સમયે બાણ અને મયૂર નામના બ્રાહ્મણ શિવ સંપ્રદાયના સમર્થ પંડિત હતા. તેઓ બંને વ્યવહારિક સંબંધથી પણ જોડાયા હતા. મયૂર સાસરે થતું હતું અને બાણ તેને જમાઈ થતો હતો. એકદા બાણે પિતાની પત્નીને ઉપાલંભ આ એટલે તે રીસાઈને પિતાને પિયર ચાલી ગઈ. બાણ તેને મનાવવા પોતાના સાસરે ગયે. રાત્રે એકાંતસ્થાનમાં તેને મનાવવા ઘણું પ્રયાસો કર્યા છતાં તે પંડિત પુત્રી માની નહીં એટલે તેને રંજિત કરવા “” શબ્દ વાપરીને બાણે એક લોક કહ્યો છતાં પણ તે માની નહી. પતિ-પત્ની વચ્ચે આ વાર્તાલાપ મયુર ગુપ્તપણે સાંભળી રહ્યો હતો. પિતાની પુત્રીની અતિ નિષ્ફહતા અને જડતા જોઈ તેને તિરસ્કાર ઉપ અને સહસા તેનાથી બેલાઈ જવાયું કે-“હે પંડિત! “જ” ને બદલે “ત્તરી” શબ્દ વાપરે.” પિતાને અવાજ સાંભળતા બાણપત્ની લજવાઈ ગઈ પિતાએ પિતાને પતિ સાથે વાતોલાપ સાંભળે છે એ જાણવાથી તેણીને ઘણું ખોટું લાગ્યું અને સાથોસાથ પિતા તરીકેની મર્યાદાના ભંગ માટે તેને મયૂર પંડિત પ્રત્યે ઘણા વટી એટલે તરત જ “તમે રસલબ્ધ કાઢી થશે.” એવો શાપ આપી તે પતિગૃહે ચાલી ગઈ.
કોઢ યુક્ત મયૂરને હવે રાજસભામાં જવામાં વિમાસણ થઈ પડી. તેણે આ શાપ નિવારવા સૂર્યદેવની ઉપાસના કરી અને પૂર્વવત દેડકાંતિ પ્રાપ્ત કરી. રાજા આ હકીકત સાંભળી આશ્ચર્ય પામ્યો અને તેને રાજસભામાં બોલાવી તેનું બહુમાન કર્યું. “જુના મજણ” એ ઉક્તિ મુજબ બાણ પંડિતથી આ બહુમાન સહન ન થયું એટલે તેણે પણ રાજાને કહ્યું કે-“એમાં મયૂર પંડિતે કઈ શ્રેષતા દર્શાવી છે? દેવસહાયથી સર્વ કંઈ સાધ્ય બની શકે છે. હું મારા બંને હાથ કાપીને ચંડિકાદેવીના મંદિ૨માં જાઉં છું અને પુનઃ હસ્ત પ્રાપ્ત કરીને જ આપની સભામાં
આાવીશ.” અને સો કોઈના આશ્ચર્ય વચ્ચે બાણે પિતાનું Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #265
--------------------------------------------------------------------------
________________
પર
સિદ્ધિદાયક મ ત્રસ શાહ
કથન સિદ્ધ કરી ખતાવ્યું. આથી રાજાએ સ્વર્ણમની પ્રશ'સા કરતાં કહ્યું' કે–બ્રાહ્યા ખરેખર અદ્વિતીય અને અજેય પરિતા છે. દિક ધર્મ પ્રગટ પ્રભાવી અને ચમત્કારપૂર્ણ છે. ખીજા દશનમાં આવે કાઈ પ્રતાપી પુરુષ જણાતા નથી.” આ સાંભળી સંઘના આગેવાને શ્રી માનતુંગસૂરિની અદ્ભુત શક્તિના રાજા સમક્ષ વખાણ કર્યાં. રાજાને તેમની પરીક્ષા કરવાનું મન થયુ' એટલે તેમને માનપુર્વક એલાવી, ચમત્કારની પરીક્ષા માટે પગથી માંડી મસ્તક સુધી અડતાલીશ મેડીએ પહેરાવી અને એક ઓરડામાં પૂર્યાં. શ્રી માનતુ ગસૂરિએ તરત જ ભક્તામર સ્તાત્રની રચના શરૂ કરી અને એક-એક શ્લાકની રચનાથી એક–એક ખેડી તૂટવા લાગી. છેવટે અડતાલીશમા શ્ર્લેક અનાવતાં સવ એડીએ તૂટી ગઈ અને એરડાના તાળા પશુ તૂટીને આપમેળે ભૂમિ પર પડ્યા. દ્વાર ઊઘડી ગયા. રાજા આવા ચમત્કારથી રજિત થયા અને જૈનશાસનની મહત્ત્વતા પણ કબૂલ કરી.
શ્રી માનતુગસૂરિને પૂવક્રમના પ્રાબલ્યથી ઉન્માદ રાગ થઈ આવ્યેા. તેમણે ધરણેદ્રનું સ્મરણ કરી અનશન કરવા માટે પૂછ્યું. ધરણે કહ્યું કે-“હજુ તમારું' આયુષ્ય બાકી છે અને તમારા હસ્તે ઘણા શાસનપ્રભાવનાનાં કાર્યોં થવાના છે માટે અનશનના વિચાર ત્યજી દ્યો. આ અઢાર અક્ષરનો મંત્ર આપુ' ' તેના પ્રભાવથી તમારા વ્યાધિ નાશ પામશે તથા અનેક પ્રકારના રાગો પણ શમી જશે.” ખાદ તેમણે ધરણેન્દ્રે દર્શાવેલા અઢાર મત્રારા ગુંથીને આ શ્રીમિઊણુ (ભયહર) સ્તવ બનાવ્યું. આા નમિઊણની પ્રત્યેક ગાથા ચમત્કારપૂર્ણ છે. તેની વિશિષ્ટતા એટલા માત્રથી જ સાબિત થાય છે કે-આ તેાત્રની “રાગજલ જલવિસહુર” એ ગાથા શ્રી નૃહંત્ સ્નાત્ર તથા શાંતિસ્નાત્રમાં પણ ખેલાય છે. તે જ આ સ્તંત્રની પ્રક્ષાલિકાની તિયાની છે,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #266
--------------------------------------------------------------------------
________________
.
સ્તોત્રસંગ્રહ ]
बृहदशांति स्तव આ સ્તવના કર્તાનું નામ સ્પષ્ટ નથી. કેટલાકે એમ કહે છે કે શ્રી નેમિનાથ તીર્થંકરની માતા શિવાદેવી જ્યારે દેવીપણામાં હતા ત્યારે તેમણે આ સ્તંત્રની રચના કરી છે. કેટલાક આ મતથી જુદા પડી એમ કહે છે કે આ સ્તવની રચના વાદવેતાલ શ્રી શાંતિસૂરિજીએ કરી છે. કર્તા ગમે તે વ્યક્તિ છે પરંતુ આ સતવમાં વિવિધ મંત્રાક્ષરો દર્શાવ્યા છે અને લઘુમાં વધુ પ્રાણીથી પ્રારંભીને સમગ્ર વિશ્વની શાંતિ ઈચ્છવામાં આવી છે.
श्री जिनपञ्जरस्तोत्र આ પણ એક પ્રભાવિક તેત્ર છે. તેમાં પંચપરમેષ્ઠીને નમસ્કાર કરીને ચાલુ ચોવીશીના તીર્થકરોના નામસ્મરણપુર્વક દેહ-રક્ષણની અભ્યર્થના કરવામાં આવી છે.
श्री गौतमस्वामी स्तोत्र પરમ પ્રભાવિક અનેક લબ્લિનિધાન શ્રી ગૌતમસ્વામીનું આ સ્તોત્ર પ્રભાવિક અને ચમત્કારપૂર્ણ છે. “ગૌતમસ્વામી” એટલું નામસ્મરણ પણ લાભકારક છે તે તેમના ગુણગાનગર્ભિત તેત્રપઠનની વાત જ શી કરવી? શ્રી ગૌતમસ્વામીના નામસ્મરણનું ફળ બતાવવું તે સુવર્ણને એપ આપવા જેવું છે. દરેક ગૃહે ગૃહે અને આબાલવૃદ્ધમાં તેમનું નામ પરિચિત થઈ ગયું છે. વ્યાપારી પણ તેમના નામસ્મરણપૂર્વક પિતાને વ્યવસાય તેમજ માંગલિક કાર્યો કરે છે. મુનિઓ ભિક્ષા માટે જતાં તેમના નામનું સમરણ કરે છે. દરેક વ્યક્તિએ આ સ્તોત્રને પ્રતિદિન પાઠ કરે તે આવશ્યક અને આત્મકલ્યાણકારક છે.
તેઓ ચરમ તીર્થકર શ્રી મહાવીરસવામીના મુખ્ય ગણપર હતા. તેમણે પોતાની તપશ્ચર્યાલારા અનેક લબ્ધિઓ પ્રાપ્ત Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #267
--------------------------------------------------------------------------
________________
* [सिद्धिदाय भस' કરી હતી. સૂર્યકિરણના અવલંબન માત્રથી તેમણે એક એક ચજનના પગથિયાવાળા અષ્ટાપદ પર્વત પર આરોહણ કર્યું હતું. અનેક પ્રકારની ઉગ્ર તપશ્ચર્યા પૂર્વક અષ્ટાપદના પહેલા, બીજા અને ત્રીજા પગથિયા પર્યન્ત પહોંચેલા પંદરસે ને ત્રણ તાપસને પ્રતિબોધી, દીક્ષા આપી પોતાની સાથે લઈ જતાં એક લઘુ પાત્રમાં ખીર લાવી, પિતાની અક્ષણમહાનસી લબ્ધિના પ્રતાપે તે સર્વ મુનિઓને યથેચ્છિત પારણું કરાવ્યું હતું. આવા સમર્થ ને પ્રભાવશાળી મહાપુરુષનું નામસ્મરણ આપણને ફળદાયક થાય તેમાં આશ્ચર્ય પણ શું?
श्री ग्रहशांतिस्तोत्रम् जगद्गुरुं नमस्कृत्य, श्रुत्वा सद्गुरुभाषितम् । ग्रहशांति प्रवक्ष्यामि, लोकानां सुखहेतवे ॥१॥ जिनेन्द्रैः खेचरा ज्ञयाः, पूजनीया विधिक्रमात् । पुष्पविलेपनधूप-नैवेद्यस्तुष्टिहेतवे
॥२॥ पद्मप्रभस्य मातंड-श्चन्द्रश्चन्द्रप्रभस्य च । वासुपूज्यस्य भूमिपुत्रो, बुधोऽप्यष्टजिनेषु च ॥३॥ विमलानंतधर्माराः, शांतिः कुंथुन मिस्तथा । वर्धमानस्तथतेषां, पादपद्मे बुध न्यसेत् ॥४॥ ऋषभाजितसुपार्था-थाभिनंदनशीतलौ। सुमतिः संभवस्वामी, श्रेयांसश्चैषु गीपतिः ॥५॥ सुविधेः कथितः शुक्रः, सुव्रतस्य शनैश्चरः । नेमिनाथे भवेद्राहुः. केतुः श्रीमल्लिपाश्चयोः ॥६॥ जनाल्लग्ने च राशौ च, पीडयन्ति यदा ग्रहाः । तदा सम्पूजयेद्धीमान, खेचरैः सहितान जिनान् ॥७॥
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #268
--------------------------------------------------------------------------
________________
स्तोत्रस]
नवकोष्ठकमालेल्यं, मण्डलं चतुरस्रकम् । ग्रहास्तत्र प्रतिष्ठाप्या, वक्ष्यमाणाः क्रमेण तु ॥८॥ मध्ये हि भास्करः स्थाप्यः, पूर्वदक्षिणतः शशी। दक्षिणस्यां धरानु-र्बुधः पूर्वोत्तरेण च उत्तरस्यां सुराचार्यः, पूर्वस्यां भृगुनन्दनः । पश्चिमायां शनिः स्थाप्यो, राहुर्दक्षिणपश्चिमे ॥ १० ॥ पश्चिमोत्तरतः केतु-रिति स्थाप्याः क्रमाद् ग्रहाः। पट्टे स्थालेऽथवाऽऽग्नेय्यां, ईशान्यां तु सदा बुधैः ॥११॥ आदित्यसोममङ्गल-बुधगुरुशुक्राः शनैश्वरो राहुः । केतुप्रमुखाः खेटा, जिनपतिपुरतोऽवतिष्ठन्तु ॥ १२ ॥ पुष्पगन्धादिभिर्धपै-नैवेद्यैः फलसंयुतः । वर्णसदृशदानश्च, वस्त्रैश्च दक्षिणान्वितः ॥१३॥ जिननामकृतोचारा, देशनक्षत्रवर्णकैः । पूजिताः संस्तुता मक्त्या, ग्रहाः सन्तु सुखावहाः ॥१४॥ बिनानामग्रतः स्थित्वा, ग्रहाणां शान्ति हेतवे । नमस्कारशतं भक्त्या , जपेदष्टोत्तरं समम् ॥१५॥ एवं यथानामकृताभिषेकै-लेपनैधूपनपूजनैश्च । फलैब नैवेद्यवर्जिनानां,नाम्ना ग्रहंद्रा वरदा भवन्तु॥१६॥ साघुम्यो दीयते दान, महोत्साहो जिनालये । चतुर्विधस्य सहस्य, बहुमानेन पूजनम् ॥१७॥ भद्रबाहुरुषाचैवं, पञ्चमः श्रुतकेवली । विधाप्रवादतः पूर्वाद्, ग्रहशान्तिरुदीरिता ॥१८॥
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #269
--------------------------------------------------------------------------
________________
૫૬
* [सिविहाय मस श्री पार्श्वनाथस्य मन्त्राधिराजस्तोत्रम् श्रीपार्श्वः पातु वो नित्य, जिनः परमशङ्करः । नाथः परमशक्तिश्च, शरण्यः सर्वकामदः ॥१॥ सर्वविघ्नहरः स्वामी, सर्वसिद्धिप्रदायकः। सर्वसत्वहितो योगी, श्रीकरः परमार्थदः ॥२॥ देवदेवः स्वयंसिद्ध-श्चिदानन्दमयः शिवः । परमात्मा परब्रह्म, परमः परमेश्वरः
॥३॥ जगन्नाथः सुरज्येष्ठो, भूतेशः पुरुषोत्तमः । सुरेन्द्रो नित्यधर्मश्च, श्रीनिवासः शुभार्णवः ॥४॥ सर्वज्ञः सर्वदेवेशः, सर्वदः सर्वगोत्तमः । सर्वात्मा सर्वदर्शी च, सर्वव्यापी जगद्गुरुः ॥५॥ तत्वमूर्तिः परादित्यः, परब्रह्मप्रकाशकः । परमेन्दुः परप्राणः, परमामृतसिद्धिदः अजः सनातनः शम्भु-रीश्वरश्च सदाशिवः ।। विश्वेश्वरः प्रमोदात्मा, क्षेत्राधीशः शुभप्रदः ॥७॥ साकारश्च निराकारः, सकलो निष्कलोऽव्ययः । निर्ममो निर्विकारश्च, निर्विकल्पो निरामयः ॥८॥ अमरश्चाजरोऽनन्त, एकोऽनन्तः शिवात्मकः । अलक्ष्यश्चाप्रमेयश्च, ध्यानलक्ष्यो निरञ्जनः ॥९॥ ॐकाराकृतिरव्यक्तो, व्यक्तरूपस्त्रयीमयः । ब्रह्मद्वयप्रकाशात्मा, निर्भयः परमावरः ॥१०॥ दिव्यतेजोमयः शान्तः, परामृतमयोऽच्युतः । मायोऽनायः परेवाना, परमेष्ठी परः पुमान् ॥११॥
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #270
--------------------------------------------------------------------------
________________
स्तोत्र ]
॥ १२ ॥
शुद्धस्फटिकसङ्काशः, स्वयम्भूः परमाच्युतः । व्योमाकारस्वरूपश्व, लोकालोकावभासकः ज्ञानात्मा परमानन्दः, प्राणारूढो मनःस्थितिः । मनः साध्यो मनोध्येयो, मनोदृश्यः परापरः ॥ १३ ॥ सर्वतीर्थमयो नित्यः सर्वदेवमयः प्रभुः । भगवान् सर्वतवेशः, शिवश्रीसौख्यदायकः ॥ १४ ॥ इतिश्रीपार्श्वनाथस्य, सर्वज्ञस्य जगद्गुरोः । दिव्यमष्टोत्तरं नाम, शतमत्र प्रकीर्तितम् पवित्रं परमं ध्येयं, परमानन्ददायकम् । मुक्तिमुक्तिप्रदं नित्यं पठते मङ्गलप्रदम् श्रीमत्परमकल्याण-सिद्धिदः श्रेयसेऽस्तु वः । पार्श्वनाथजिनः श्रीमान्, भगवान् परमः शिवः ।। १७ ।। घरणेन्द्रफणच्छत्रालङ्कृतो वः श्रियं प्रभुः ।
॥ १५ ॥
॥। १६ ।।
૫૭
॥ १८ ॥
दद्यात् पद्मावतीदेव्या, समधिष्ठितशासनः ध्यायेत् कमलमध्यस्थं, श्रीपार्श्वजगदीश्वरं । ॐ ही श्रीः हः समायुक्तं, केवलज्ञानभास्करम् ।। १९ ।। पद्मावत्याऽन्वितं वामे, धरणेन्द्रेण दक्षिणे । परितोऽष्टदलस्थेन, मन्त्रराजेन संयुतम् अष्टपत्रस्थितैः पञ्चनमस्कारैस्तथा त्रिभिः । ज्ञानाद्यैर्वेष्टितं नाथं, धर्मार्थकाममोक्षदम् षोडशदलारूढं, विद्यादेवीभिरन्वितम् । चतुर्विंशविपत्रस्थं, जिनं मातृसमानृतम्
11 20 11
॥ २१ ॥
॥ २२ ॥
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #271
--------------------------------------------------------------------------
________________
૫૮
* [सिद्धिहाय मसख मायावेष्टयत्रयाग्रस्थं, क्रौंकारसहितं प्रभुम् । नवग्रहावृतं देवं, दिक्पालैदशभिर्वृतम् ॥ २३॥ चतुष्कोणेषु मन्त्राद्य-चतुर्बीजान्वितैर्जिनैः । चतुरष्टदशद्वितिद्विधाङ्कसंजयुतम्
॥ २४ ॥ दिक्षु क्षकारयुक्तेन, विदिक्षु लाङ्कितेन च । चतुरस्रेण वज्राङ्क-क्षितितत्त्वे प्रतिष्ठितम् ॥२५॥ श्रीपाश्वनाथमित्येवं, यः समाराधयेजिनम् । तं सर्वपापनिमुक्त, भजते श्रीः शुभप्रदा। ॥ २६ ॥ जिनेशः पूजितो भक्त्या, संस्तुतः प्रस्ततोऽथवा । ध्यातस्त्वं यः क्षणं वापि, सिद्धिस्तेषां महोदया ॥२७॥ श्रीपाश्चमन्त्रराजान्ते, चिन्तामणिगुणास्पदम् । शान्तिपुष्टिकरं नित्यं, क्षुद्रोपद्रवनाशनम् ॥२८॥ ऋद्रिसिद्धिमहाबुद्धि-धृतिश्रीकान्तिकीर्तिदम् । मृत्युञ्जय शिवात्मान, जपनानन्दितो जनः ॥२९॥ सर्वकल्याणपूर्णः स्याजरामृत्युविवर्जितः । अणिमादिमहासिद्धि, लक्षजापेन चाप्नुयात् ॥३०॥ प्राणायाममनोमन्त्र-योगादमृतमात्मनि । त्वामात्मानं शिवंध्यात्वा, स्वामिन् ! सिध्यन्ति जंतवः ॥३१॥ हर्षदः कामदति, रिपुनः सर्वसौख्यदः । पातु वः परमानन्द-लक्षणः संस्मृतो जिनः ॥ ३२ ॥ तवरूपमिदं स्तोत्रं, सर्वमङ्गलसिद्धिदम् । त्रिसन्ध्यं यः पठेवित्व, नित्यं प्राप्नोति स श्रियम् ॥३३॥
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #272
--------------------------------------------------------------------------
________________
स्वias
श्रीसंतिकरस्तव संतिकरं संविजिणं, जगसरणं जयसिरीइ दायारं । समरामि भत्तपालग-निव्वाणीगरुडकयसेवं ॥१॥ ॐ सनमो विप्पोसहि-पत्ताणं संतिसामिपायाणं । मों स्वाहामंतेण, सव्वासिवदुरिअहरणाणं ॥२॥ ॐ संतिनमुक्कारो, खेलोसहिमाइलद्धिपत्ताण । सोहीनमो सम्बो-सहिपत्ताणं च देह सिरि ॥३॥ वाणीतिहुअणसामिणी-सिरिदेवीजक्खरायगणिपिडगा। गहदिसिपालसुरिंदा, सया वि रक्खंतु जिणभत्ते ॥ ४ ॥ रक्खंतु मम रोहिणि, पयंती बजसिखेला य सया। वजंकुंसि चकसरि, नरदत्ता कालि महाकाली ॥५॥ गोरी तह गंधारी, महजीला माणवी अ वहरुट्टा । अच्छुत्ता माणसिआ, महामांगसिपाओ देवीओ ॥ ६ ॥ जक्स्वा गोमुह महजक्ख, तिमुह जक्वेस तुबरु कुसुमो । मायंगो विजया जिअं, "भो मणुओ सुग्कुमारो ॥७॥ उम्मुंह पयाल किमर, गरुडो गधंव्व तह य जक्खिदो। कुंबर वरुणो मिउंडी, गोमेहो पास मायंगो ॥८॥ देवीमो चकैसरि, अजिमा दुरिआरि कालि महाँकाली। अच्युअ संवा जाली, सुतारयाऽसो सिरिवच्छों ॥९॥ चंडी विजयंकुसि," पति निवाणि अचुआ घेरणी। वहल देव गंधारि, अंब' पउमावई सिदा ॥१०॥
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #273
--------------------------------------------------------------------------
________________
* [सिद्धिाय
इस तित्थरक्खणरया, अमे वि सुरा सुरी य पउहा वि। वंतरजोइणीपमुहा, कुणंतु रक्खं सया अम्हं ॥११॥ एवं सूदिहिसुरगण-सहिओ संघस्स संतिजिणचंदो। मज्झ वि करेउ रपखं, मुणिसुंदरसूरिथुअमहिमा ॥१२॥ इअ संतिनाहसम्म-द्दिष्टि रक्खं सरह तिकालं जो। सव्वोवद्दवरहिओ, स लहइ सुहसंपयं परमम् ॥१३॥
श्रीलघुशांति स्तव शांति शांतिनिशांतं, शांतं शांताशिवं नमस्कृत्य । स्तोतुः शांतिनिमित्तं, मंत्रपदैः शांतये स्तौमि ॥१॥ ॐमिति निश्चितवचसे, नमो नमो भगवतेऽर्हते पूजां । शांतिजिनाय जयवते, यशस्विने स्वामिने दमिनाम् ॥२॥ सकलातिशेषकमहा-संपत्तिसमन्विताय शस्याय । त्रैलोक्यपूजिताय च, नमो नमः शांतिदेवाय ॥३॥ सर्वामरसुसमूह-स्वामिकसंपूजिताय न जिताय । भुवनजनपालनोद्यत-तमाय सततं नमस्तस्मै ॥४॥ सर्वदुरितौघनाशन-कराय सर्वाशिवप्रशमनाय । दुष्टग्रह-भूत-पिशाच-शाकिनीनां प्रमथनाय यस्येति नाममंत्र-प्रधानवाक्योपयोगकततोषा। विजया कुरुते जनहित-मिति च नुता नमत तं शांति ॥ ६ ॥ भवतु नमस्ते भगवति, विजये सुजये परापरैरजिते । अपराजिते जगत्यां, जयतीति जयावहे भवति ॥७॥ सर्वस्यापि च संघस्य, भद्र-कल्याण-मंगलप्रददे । साधूनां च सदा शिव-सुतुष्टि-पुष्टिप्रदे जीयाः ॥८॥
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #274
--------------------------------------------------------------------------
________________
स्तaat भन्यानां कुतसिडे, निति-निर्वाणजननि सचाना। अभयप्रदाननिरते, नमोऽस्तु स्वस्तिप्रदे तुम्पम् ॥९॥ भक्तानां जंतूनां, शुभावहे नित्यमुघते देवी । सम्यग्दृष्टीनां धृति-रति-मति-बुद्धिप्रदानाय ॥१०॥ जिनशासननिरतानां, शांतिनतानां च जगति जनतानां । श्रीसंपत्-कीर्ति-यशो-वनि जय देवि ! विजयस ॥११॥ सलिला-नल-विष-विषधर-दुष्टग्रह-राज-रोग-रणभयतः। राक्षस-रिपुगण-मारी-चौरेति-श्वापदादिभ्यः ॥१२॥ अथ रक्ष रक्ष सुशिवं, कुरु कुरु शांति च कुरु कुरु सदेति । तुष्टि कुरु कुरु पुष्टि, कुरु कुरु स्वस्ति च कुरु कुरु त्वं ॥१३॥ भगवति गुणवति शिवशांति, तुष्टि पुष्टि स्वस्तीह कुरु कुरु बनानां । *मिति नमो नमो हाँ ही है हः यःक्षा ही फुट फुट् स्वाहा।।१४॥ एवं यमामाक्षर-पुरस्सरं संस्तुता जयादेवी । कुरुते शांति नमतां, नमो नमः शांतये तस्मै ॥१५॥ इति पूर्वसरिदर्शित-मंत्रपदविदर्मितः स्तवः शांते । मलिलादि-मयविमाशी, शांत्यादिकरच भक्तिमतां ॥१६॥ यश्चैनं पठति सदा, शणोति भावयति वा यथायोगं । म हि शांतिपदं यायात, सहिः श्रीमानदेवश्च ॥१७॥ उपसर्गाः क्षयं यांति, चिंते विनवल्लयः । मनः प्रसनतामेति, पूज्यमाने जिनेश्वरे ॥१८॥ मर्वमंगलमांगल्यं, सर्वकल्याणकारणं । प्रधानं सर्वधर्माणी, जैन जयति शासनम् ॥१९॥
Arsenam
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #275
--------------------------------------------------------------------------
________________
* [सिद्धिहाय भसभा
श्री तिजयपहुत्तस्मरणम् विजयपहुलपयासय-अट्टमहापाडिहेरजुत्ताणं । समयक्वित्तठिआणं, सरेमि चकं जिणंदाण ॥१॥ पणवीसा य असीआ, पनरस पास जिणवरसमूहो । नासेउ सयलदुरि, भविआणं भत्तिजुत्ताणं ॥२॥ वीसां पणयाला वि य. तीसी पनत्तरी जिणवरिंदा। गहमरक्खसाइणि-घोरुषसग्गं पणासतु ॥३॥ संतरि पणतीसा विय, सही पंचेव जिणगणो एसो। पाहिजलजलणहरिकरि-चोरारिमहामयं हरउ ॥४॥ पणपन्ना य दसेवं य, पट्टी तह य चेव चालीसा । रक्खंतु मे सरीरं, देवासरपणमिआ सिद्धा ॥५॥ ॐ हरहुंहः सरसुंसा, हरहुंहः तह य चेव सरसुंसः । आलिहियनामगन्म, चकं किर सवओभदं ॥६॥ ॐ 'रोहिणि पत्ति, बजसिखला तह य वजअंकुसिआ। चक्कसरि नरदत्ता, कालि महाकालि तह गोरी ॥ ७॥ गंधारी महजीला, माणवि वइरुट्ट तह य अच्छुत्ता। माणसि महमाणसिआ, विज्जादेवीओ रक्खंतु. ॥ ८॥ पंचदसकम्मभूमिसु, उप्पन्नं सत्तरि जिणाण सयं । विवहरयणाइवमो-वसोहिअं हरउ दुरिआई ॥९॥ चउतीसभइसय जुआ, अट्टमहापाडिहेरकयसोहा।। तित्थयरा गयमोहा, झाएअव्वा पयत्तणं ॥१०॥ ॐ वरकणयसंखविहम-मरगयघणसभिहं विगयमोहं । सत्तरिसयं जिणाण, सव्वामरपूइअं वंदे ॥ स्वाहा ॥११॥
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #276
--------------------------------------------------------------------------
________________
स्तोत्रह]
ॐ भक्णववाणवंतर-जोइसवासी विमाणवासी । जे के वि दुट्ठदेवा, ते सव्वे उवसमंतु मम॥स्वाहा ॥१२॥ चंदणकप्पूरेणं, फलए लिहिऊण खालिज पी। एगंतरागहसब-साइणिमुग्गं पणासेइ ॥१३ ॥ इम सत्तरिसयंजतं, सम्म मतं दुवारि पडिलिहि। दुरिमारिविजयवंत, निम्भत नियमचेह ॥१४॥
श्री नभिऊणस्मरणम् नमिऊण पणयसुरगण-चूडामणिकिरणरंजिअं मुणिणो । चलणजुअलं महामय-पणासणं संथ दुई ॥१॥ सडियकरचरणनहमुह, निघुनासा विवमलायमा। इटमहारोगानल-फलिंगनिद्दडसवंगा ते तुह चलमाराहण-सलिलंजलिसेयबुड्डिउच्छाहा । वणदवदड़ा गिरिपा-यव व पत्ता पुणी लच्छि॥३॥ दुबायखुभिय जलनिहि, उम्मडकल्लोलमीसणारा । समंतभयविसंठुल-निजामयमुकवावारे ॥४॥ मविदलिअजाणवत्ता, खणेण पार्वति इच्छिल । पासजिणचलणजुअलं, निच चिनजे नमति नरा ॥५॥ खपवणुषुववणदष-जालावलिमिलियसयनदुमगहणे। रझंतमुखमयवहु-मीसणरवमीसमम्मि व ॥६॥ जगगुरुणो कमजुअलं, निवाविअसवर तिहुमणामोड। जे संभरंति मनमा, न कुम जलगो मयं तेमि ॥७॥ विलसंतमोगमीसण-फुरिमारुणनयमतरनजीहाले । उग्गभग नवजलय-च्छिदं भीसणायारं ॥८॥
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #277
--------------------------------------------------------------------------
________________
____ * [सिद्धिहाय मस
मति कीडसरिसं, दूरपरिच्छूढविसमविसवेगा। तुह नामक्खरफुडसिद्ध-मंतगुरुआ नरा लोए ॥९॥ अडवीसु भिल्ल-तकर-पुलिंद-सहलसहभीमासु । भयविहुरवुभकायर-उल्लूरिअपहिअसस्थासु ॥१०॥ अविलुत्तविहवसारा, तुह नाह ! पणाममत्तवावारा । ववगयविग्घा सिग्छ, पत्ता हियइच्छियं ठाणं ॥ ११ ॥ पजलिआनलनयणं, दूरवियारियमुहं महाकायं । नहकुलिसघायविअलिअ-गइंदकुंभत्थलामोरं ॥ १२॥ पणयससंभमपस्थिव-नहमणिमाणिकपडिअपडिमस्स । तह वयणपहरणधरा, सीहं कुद्धं पिन गणंति ॥ १३ ॥ ससिधवलदंतमुसलं, दीहकरुल्लालबुड्डिउच्छाहं । महुर्पिगनयणजुअलं, ससलिलनवजलहरारावं ॥१४॥ भीमं महागइंद, अश्वासनं पि ते न वि गणंति । जे तुम्ह चलगजुअलं, मुणिवइ ! तुंगं समल्लीणा ॥१५॥ समरम्मि लिक्खखग्गा-भिघायपविद्धउद्धयकबंधे। कुंतविणिमिनकरिकलह-मुक्कसिकारपउरम्मि ॥ १६ ॥ निजियदप्पुध्धुररिउ-नरिंदनिवहा भडा जसं धवलं । पावति पावपसमिण !, पासजिण ! तुह प्पभाषेण ॥१७॥ रोगजलजलणविसहर-चोरारिमइंदगयरणमयाई । पासजिणनामसंकि-तणेण पसमंति सम्वाई ॥१८॥ एवं महाभयहरं, पासजिणंदस्स संथवमुआरं। भत्रियजणाणंदयरं, कल्लाणपरंपरनिहाणं ॥१९॥ रायभय जक्ख-रक्खस-सुमिण-दुस्सउण-रिक्खपीडासु । संझासु दोसु पंथे, उबसग्गे वह य रयणीम् ॥१०॥
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #278
--------------------------------------------------------------------------
________________
स्तोत्रस अ ]
जो पढड़ जो अ निसुणइ, ताणं करणो य माणतुंगस्स । पासो पात्रं पसमेउ, सयलभुवणच्चिच्चलणो ॥ २१ ॥ उवसग्गंते कमठा-सुरम्मि झाणाओ जोन संचलिओ । सुर-नर- किन्नर जुवईहिं, संधुओ जयउ पासजिणो ॥ २२ ॥ एअस्स मज्झयारे, अट्ठारसअक्खरेहिं जो मंतो । जो जाणइ सो झाय, परमपयत्थं फुडं पासं ॥ २३ ॥ पासह समरण जो कुणइ, संतुरहियएण । अट्ठत्तरसय वाहिभय, नासह तस्स दूरेण
૬૫
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
11 28 11
श्रीबृहच्छान्तिस्मरणम् ।
भो भो भव्याः ! शृणुत वचनं प्रस्तुतं सर्वमेतद्, ये यात्रायां त्रिभुवनगुरोरार्हता भक्तिभाजः । तेषां शान्तिर्भवतु भवतामहदादिप्रभावा- दारोग्य - श्री - धृति-मतिकरी क्लेश विध्वंसहेतुः ॥ १ ॥ मो मो भव्यलोकाः । इह हि भरतैरावत विदेहसम्भवानां समस्ततीर्थकृतां जन्मन्यासनप्रकम्पानन्तरमवधिना विज्ञाय सौधर्माधिपतिः, सुघोषा घण्टा चालनानन्तरं सकलसुरासुरेन्द्रैः सह समागत्य, सविनयमईद्भट्टारकं गृहीत्वा, गत्वा कनकाद्रिशृङ्गे, विहितजन्माभिषेकः शान्तिमुद्घोषयति, यथा, ततोऽहं कृतानुकारमिति कृत्वा 'महाजनो येन गतः स पन्थाः' इति भव्यजनैः सह समेत्य, स्नात्रपीठे स्नात्रं विधाप, शान्तिमुद्धोपयामि, तत्पूजा - यात्रा - स्नात्रादिमहोत्सवानन्तरमिति कृत्वा कर्ण दवा निशम्यतां निशम्यतां स्वाहा ।
ॐ पुण्याहं पुण्याहं प्रीयन्तां प्रीयन्तां भगवन्योन्यः
www.umaragyanbhandar.com
Page #279
--------------------------------------------------------------------------
________________
૬૬
* [સિદ્ધિદાયક મંત્રસંગ્રહ सर्वज्ञाः सर्वदर्शिन त्रिलोकनाथास्त्रिलोकमहितास्त्रिलोक पूज्यास्त्रिलोकेश्वरास्त्रिलोकोद्योतकराः ।
ॐ ऋषभ - अजित - सम्भव - अभिनन्दन - सुमति - पद्मप्रभसुपार्श्व - चन्द्रप्रभ - सुविधि - शीतल- श्रेयांस- वासुपूज्य-- विमलअनन्त - धर्म - शान्ति - कुन्थु - अर - मल्लि - मुनिसुव्रत - नमि- नेमिपार्श्व - वर्धमानान्ता जिनाः शान्ताः शान्तिकरा भवन्तु स्वाहा ।
ॐ मुनयो मुनिप्रवरा रिपुविजय - दुर्भिक्ष - कान्तारेषु दुर्गमार्गेषु रक्षन्तु वो नित्यं स्वाहा ।
ॐ ह्रीं श्रीं धृति-मति - कीर्ति -- कान्ति-बुद्धि-लक्ष्मी - मेधाविद्यासाधनप्रवेशन- निवेशनेषु सुगृहीतनामानो जयन्तु ते जिनेन्द्राः।
ॐ रोहिणी - प्रज्ञेप्ति-वज्रशृङ्खला - वज्रङ्कुशी - अप्रेतिचक्रापुरुषदत्ता - काली-महाकली-गौरी-गांधरी- सर्वास्त्रा महाज्वालामानवी वैरोट्या - अच्छुप्त- मौनसी - महमानसीषोडश विद्यादेव्यो रक्षन्तु वो नित्यं स्वाहा ।
ॐ आचार्योपाध्यायप्रभृति चातुर्वर्ण्यस्य श्री श्रमणसङ्घस्य शान्तिर्भवतु तुष्टिर्भवतु पुष्टिर्भवतु ।
ॐ ग्रहाश्चन्द्र-सूर्या -ऽङ्गारक - बुध - बृहस्पति-शुक्र-शनैश्वर - राहु-केतुसहिताः सलोकपालाः सोम-यम- वरुण - कुबेरवासassदित्य- स्कन्द - विनायकोपेता ये चान्येऽपि ग्राम-नगरक्षेत्रदेवतादयस्ते सर्वे प्रीयन्तां प्रीयन्तां, अक्षीणकोष-कोष्ठागारा नरपतयश्च भवन्तु स्वाहा ।
ॐ पुत्र - मित्र - भ्रातृ - कलत्र सुहृत् - स्वजन - सम्बन्धि-बन्धुवर्गसहिता नित्यं चाssमोदप्रमोदकारिणः, अस्मि भूमण्डलाय -
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #280
--------------------------------------------------------------------------
________________
સ્તોત્રસંગ્રહ ]. तननिवासिसाधु-साध्वी-श्रावक-श्राविकाणां रोगोपसर्ग-व्याधिः दुःख-दुर्मिक्ष-दौर्मनस्योपशमनाय शान्तिर्मवतु ।
ॐ तुष्टि-पुष्टि-ऋद्धि-वृद्धि-माङ्गल्योत्सवाः सदा प्रादुभूतानि पापानि शाम्यन्तु दुरितानि शत्रवः पराङ्मुखा भवन्तु स्वाहा। श्रीमते शान्तिनाथाय, नमः शान्तिविधायिने । प्रैलोक्यस्याऽमराधीश-मुकुटाभ्यचिंताङ्मये शान्तिः शान्तिकरः श्रीमान्, शान्ति दिशतु मे गुरुः। शान्तिरेव सदा तेषां, येषां शान्तिगृहे गृहे ॥२॥ उन्मृष्टरिष्ट-दुष्टग्रहगति-दुःस्वप्न-दुनिमित्तादि ।। सम्पादितहितसम्प-बामग्रहणं जयति शान्तः ॥ ३ ॥ श्रीसजगज्जनपद-राजाधिप-राजसभिवेशानाम् । गोष्ठिक-पुरमुख्याणां, व्याहरणाहरेच्छान्तिम् ॥४॥
श्रीश्रमणसवस्य शान्तिर्मवतु, श्रीपोरजनस्प शान्तिर्भवतु, श्रीजनपदानां शान्तिर्भवतु, श्रीराजाधिपाना शान्तिर्मवतु, श्री. राजसभिवेशानां शान्तिर्भवतु, श्रीगोष्ठिकानां शान्तिर्भवतु, श्रीपौरमुख्याणां शान्तिर्भवतु, श्रीब्रह्मलोकस्य शान्तिर्भवतु, ॐ स्वाहा ॐ स्वाहा ॐ श्रीपार्श्वनाथाय स्वाहा ।
एषा शान्तिः प्रतिष्ठा-यात्रा-स्नात्राघवमानेषु शान्तिकलशं गृहीत्वा कुङ्कम-चन्दन-कर्पूरा-ऽगरुधूप-वास-कुसुमाञ्जलिसमेत: स्नात्रचतुम्किकायां श्रीसङ्घसमेतः शुचिशुचिवपुः पुष्प-वस्त्रचन्दना-ऽऽमरणालङ्कतः पुष्पमालां कण्ठे कृत्वा शान्तिमुद्घोष. यित्वा शान्तिपानीयं मस्तके दातव्यमिति ।
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #281
--------------------------------------------------------------------------
________________
૬૮
[ सिद्धिहाय मंत्रसभ
नृत्यन्ति नित्यं मणिपुष्पवर्ष, सृजन्ति गायन्ति च मङ्गलानि । स्तोत्राणि गोत्राणि पठंति मन्त्रान्, कल्याणभाजो हि जिनाभिषेके ।। शिवमस्तु सर्वजगतः परहितनिरता भवन्तु भूतगणाः ।
9
॥ २ ॥
दोषाः प्रयान्तु नाशं, सर्वत्र सुखी भवतु लोकः अहं तित्थयरमाया, सिवादेवी तुम्ह नयरनिवासिनी । अम्ह सिवं तुम्ह सिवं, असिवोवसमं सिवं भवतु || ३ || स्वाहा उपसर्गाः क्षयं यान्ति, छिद्यन्ते विघ्नवल्लयः । मनः प्रसन्नतामेति, पूज्यमाने जिनेश्वरे सर्वमङ्गलमाङ्गल्यं, सर्वकल्याणकारणम् । प्रधानं सर्वधर्माणां, जैनं जयति शासनम्
*
می
|| 8 ||
श्रीजिनपञ्जरस्तोत्रम् ॥
ॐ ह्रीं श्रीं अर्ह श्रीपरमात्मने नमः । ॐ ऐं नमः श्रीगुरुपदाम्बुजेभ्यो नमः । ॐ ह्रीं श्रीं अर्ह अर्हद्द्भ्यो नमो नमः ।
ँ
v
ह्री श्री अहं सिद्धेभ्यो नमो नमः । ॐ ह्री श्री अर्ह आचार्यभ्यो नमो नमः । ॐ ह्री श्री अहं उपाध्यायेभ्यो नमो नमः ॥ ॐ ह्रीं श्रीं अहं गौतमस्वामीप्रमुखसर्वसाधुभ्यो नमो नमः ॥ १ ॥ एषः पञ्चनमस्कारः, सर्वपापक्षयङ्करः ।
ु
मङ्गलानां च सर्वेषां प्रथमं भवति मङ्गलम्
ॐ ह्रीं श्री जये विजये, अर्ह परमात्मने नमः । कमलप्रभसूरीन्द्रो, भाषते जिनपञ्जरम् एकभक्तोपवासेन, त्रिकालं यः पठेदिदम् । मनोऽभिलषितं सर्व फलं स लभते
ध्रुवम्
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
॥ ५ ॥
॥ २ ॥
|| 3 ||
॥ ४ ॥
www.umaragyanbhandar.com
Page #282
--------------------------------------------------------------------------
________________
स्तोत्र
]
भूशय्या-ब्रह्मचर्येण, क्रोधलोमविवर्जितः । देवताग्रे पवित्रात्मा, षण्मासैर्लभते फलम् ॥५॥ अर्हन्तं स्थापयेन्मूनि, सिद्धं चक्षुर्ललाटके । आचार्य श्रोत्रयोर्मध्ये, उपाध्यायं तु नासिके साधुवृन्द मुखस्याऽग्रे, मनःशुद्धि विधाय च ।। सूर्य-चन्द्रनिरोधेन, सुधीः सर्वार्थसिद्धये दक्षिणे मदनद्वेषी, वामपार्श्वे स्थितो जिनः । अङ्गसन्धिषु सर्वज्ञः, परमेष्ठी शिवङ्करः
॥८॥ पूर्वाशां च जिनो रक्षेदाग्नेयीं विजितेन्द्रियः । दक्षिणाशां परं ब्रह्म, नम्रती च त्रिकालवित ॥९॥ पश्चिमाशां जगन्नाथो, वायव्यां परमेश्वरः । उत्तरां तीर्थकृत सर्वामीशानेऽपि निरञ्जनः ॥१०॥ पातालं भगवानहन्नाकाशं पुरुषोत्तमः । रोहिणीप्रमुखा देव्यो, रक्षन्तु सकलं कुलम् ॥११॥ ऋषभो मस्तकं रक्षेदजितोऽपि विलोचने । सम्भवः कर्णयुगलेऽभिनन्दनस्तु नासिके ॥१२॥
ओष्ठौ श्रीसुमती रक्षेद्, दन्तान पद्मप्रभो विभुः। जिह्वां सुपार्थदेवोऽयं, तालु चन्द्रप्रभाभिधः ॥१३॥ कण्ठं श्रीसुविधी रक्षेद् , हृदयं जिनशीतलः। श्रेयांसो बाहुयुगलं, वासुपूज्यः करद्वयम् ॥१४॥ अगलीविमलो रखेदनन्तोऽसौ नखानपि । श्रीधोऽप्युदरास्थीनि, श्रीशान्ति मिमण्डलम् ॥१५॥ श्रीकुन्धुर्मुकं रक्षेदरो लोमकटीतटम् । मल्लिरूलएष्ठमंश, पिण्डिकां मुनिसुवतः
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #283
--------------------------------------------------------------------------
________________
७०
* [सिद्धिाय मत्रपक्ष पादाङ्गलीनमी रक्षेच्छ्रीनेमिश्चरणद्वयम् । श्रीपार्श्वनाथः सर्वाङ्ग, वर्धमानश्चिदात्मकम् ॥१७॥ पृथिवीजलतेजस्कवाय्वाकाशमयं जगत् । रक्षेदशेषपापेभ्यो, वीतरागो निरञ्जनः ॥१८॥ राजद्वारे श्मशाने च, सङ्ग्रामे शत्रुसङ्कटे । व्याघ्र-चौराग्नि-सादि-भूत-प्रेतभयाश्रिते ॥१९॥ अकाले मरणे प्राप्ते, दारियापत्समाश्रिते। अपुत्रत्वे महादुःखे, मूर्खत्वे रोगपीडिते ॥२०॥ डाकिनी-शाकिनीग्रस्ते, महाग्रहगणार्दिते ।। नद्युत्तारेऽध्ववैषम्ये, व्यसने चाऽऽपदि स्मरेत् ॥२१॥ प्रातरेव समुत्थाय, यः स्मरेजिनपञ्जरम् । तस्य किश्चिद् भयं नास्ति, लमते सुखसम्पदः ॥ २२ ॥ जिनपञ्जरनामेदं, यः स्मरेदनुवासरम् । कमलप्रभसूरीन्द्रश्रियं स लभते नरः ॥ २३ ॥ प्रातः समुत्थाय पठेत् कृतज्ञो, यः स्तोत्रमेतजिनपञ्जरस्य । आमादयेत् सः कमलप्रभाख्यो, लक्ष्मी मनोवाञ्छितपूरणाय ॥२४ धीरुद्रपल्लीयवरेण्यगच्छे, देवप्रभाचार्यपदाजहंसः। वादीन्द्रचूडामणिरेष जैनो, जीयादसौ श्रीकमलप्रभाख्यः ॥२५।।
श्रीगौतमस्वाम्यष्टकम् श्रीइन्द्रभूति वसुभुतिपुत्रं, पृथ्वीभवं गौतमगोत्ररत्नम् । स्तुवन्ति देवासुरमानवेन्द्राः, स गौतमो यच्छतु वाञ्छितं मे ॥१॥ श्रीवर्धमानात त्रिपदीमवाप्य, मुहूर्तमात्रेण कृतानि येन। अङ्गानि पूर्वाणि चतुर्दशाऽपि, स गौतमो यच्छतु वाञ्छितं मे ।२।
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #284
--------------------------------------------------------------------------
________________
અન’તલબ્ધિનિધાન શ્રી ગૌતમસ્વામી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.unaragvanbhandar.com/
Page #285
--------------------------------------------------------------------------
________________
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
+ (9)+(8) + (8) +
नवपद मंगल
तवस्त९९५)
श्वेतवः
(C) +
हानमो सिद्धाणं
ह नमो अरिहंतो
१धवलव
८श्वेत
इनमा चरितस
श्वेत
नागुस्स
४ नील
Lak
उद्या
5 है नमो शीश्र
श्री
)+::+ (
ऽर्जुनमो
新
नवकारनुं पाठ पाखडी नुं कमल
ईशान
पंढम हवइ मंगल
उत्तर
नमो लोएसब साहू
halle
पूर्व
नमो सिद्धा)
S
(*) + (2) + (89) + (8) + (68) + (69) + (88)
2
नमो (अरिहंताणं)
सधेसिं मंगलारांच)
एए
॥२॥
અચિંત્ય લદાતા શ્રી નવપદ મોંડલ
Ᏼ
ย
या
नमो उवना पश्चिम
आय
एसो पंचना मुकारो,
६
Aw
७
नमोः रिश्राएं /
दक्षि
आय
सपा वप्प
निरत
पासलो
+ (2) + (
42+23) + (:) +
...............000.0000 +9+8+88 +60+
Page #286
--------------------------------------------------------------------------
________________
સ્તોત્રસંગ્રહ ]
श्रीवीरनाथन पुरा प्रणीतं, मन्त्रं महानन्दसुखाय यस्य । ध्यायन्त्यमी सूरिवराः समग्राः,स गौतमो यच्छतु वाञ्छितं मे ।३। यस्याभिधानं मुनयोऽपि सर्वे, गृह्णन्ति मिक्षाभ्रमणस्य काले । मिष्टानपानाम्बरपूर्णकामाः, स गौतमो यच्छतु वाञ्छितं मे ॥४॥ अष्टापदाद्रौ गगने स्वशक्त्या, ययौ जिनानां पदवन्दनाय । निशम्य तीर्थातिशयं सुरेभ्यः, स गौतमो यच्छतु वाञ्छितं मे।५। त्रिपञ्चसङ्ख्याशततापसानां, तपाकृशानामपुनर्भवाय । अक्षीणलब्ध्या परमानदाता, स गौतमो यच्छतु वाञ्छितं मे ।६। सदक्षिणं भोजनमेव देयं, साधर्मिक सङ्घसपर्ययेति । कैवल्यवस्त्रं प्रददौ मुनीनां, स गौतमो यच्छतु वाञ्छितं मे ।। शिवं गते भर्तरि वीरनाथे, युगप्रधानत्वमिहेव मत्वा । पट्टाभिषेको विदधे सुरेन्द्रैः, स गौतमो यच्छतु वाञ्छितं मे ।८। श्रीगौतमस्याष्टकमादरेण, प्रबोधकाले मुनि पुङ्गवा ये । पठन्ति ते म्ररिपदं च देवानन्दं लभन्ते नितरां क्रमेण ॥ ९ ॥
श्रीमन्त्राधिराजगर्भितश्रीगौतमस्वामीस्तवनम् नमोऽस्तु श्रीहीतिकीर्तिबुद्धिलक्ष्मीविलासैकनिकेतनाय । श्रीवीरपट्टाम्बरमास्कराय लोकोत्तमाय प्रभुगौतमाय ॥१॥
कारमक्षीणमहानसानां श्रीमन्समुज्जृम्भतपःप्रभावैः । होमन्तमात्मानुगवन्दनेनाऽहन्तं नमस्यामि तमिन्द्रभूतिम् ॥ २॥ उभिद्रसौवर्णसहस्रपत्रगर्मस्थसिंहासनसंनिषण्णम् । दिव्यातपत्रं परिवीज्यमानं सचामरैश्वाऽमररामसेव्यम् ॥३॥ कल्पद्रुचिन्तामणिकामधेनुसमाननामानममानशक्तिम् । भनेकलोकोसरलब्धिसिद्ध श्रीगौतमं धन्यतमाः स्मरन्ति ॥४॥
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #287
--------------------------------------------------------------------------
________________
-
-
-
-
-
૭૨
* [सिद्धिाय मसल एकैव षड्दर्शनहक्कनीनिका पुराणवेदागमजन्मभूमिका । मानन्दचिब्रह्ममयी सरस्वती सदेन्द्रभूतेश्वरणोपसेविनी ॥ ५ ॥ सदा चतुष्पष्टिसुरेन्द्रमानसव्यामोहिनी पाहदाधिवासिनी । सर्वाङ्गशृङ्गारतरङ्गितद्युतिः श्रीगौतमं श्रीरपि वन्दते त्रिधा ।।६।। जयाजयन्तीविजयापराजितानन्दासुभद्राप्रमुखः सुरीजनः । प्रतिक्षणोजागरभूरिविभ्रमः श्रीगौतम गायति गाढगौरवः ।। ७ ।। मानुषोत्तरगिरेः शिरःस्थिता दोःसहस्रसुभगा महाप्रभा । गीतगौतमगुणा त्रिविष्टपस्वामिनी शिवशतं दधातु मे ॥८॥ यक्षषोडशसहस्रनायको दिव्यविंशतिभुजो महाबलः।। द्वादशाङ्गसमयाधिदेवता गौतमस्मृतिजुषां शिवङ्करः ॥९॥ ईशाननाथेन समं शतक्रतुः सनत्कुमाराधिपतिः सुरान्वितः । श्रीब्रह्मलोकाधिपतिश्च सेवते स गौतम मन्त्रवरं पदे पदे ॥१०॥ अष्टनागकुलनायको मणिप्रोल्लसत्फणसहस्रभासुरः । गौतमाय धरणः कृताञ्जलिमन्त्रराजसहिताय वन्दते ॥ ११ ॥ रोहिणीप्रभृतयः सुराङ्गना वासवा अपि परे सदाश्रवाः । गौतम मनसि यक्षयक्षिणीश्रेणयोऽपि दधती मुनीश्वरम् ॥१२॥ सजलानधनमोगधृतीनां लब्धिरद्भुततमेहभवे स्यात् । गौतमस्मरणतः परलोके भूर्भुवःस्वरपवर्गसुखानि ॥१३ ॥ आँकौंत्रीही मन्त्रतो ध्यानकाले पार्श्वे कृत्वा प्राञ्जलिः सर्वदेवान्। कायोत्सर्गेधूपकर्पूरवासैः पूजां कुर्यात् सर्वदा ब्रह्मचारी ॥ १४ ॥ जितेन्द्रियः स्वल्पजलाभिषेकवान् शुद्धाम्बरो गुप्तिसमित्यलकृतः। श्रीइन्द्रमतेरुपर्वणवं गुणान् स्मरन्नरः स्याच्छूतसिन्धुपारगः॥१५॥ तं श्रयन्ति पुरुषार्थसिद्धयो भूभ्यते विशदसाहसेन सः । गौतमः प्रणयिभुक्तिमुक्तिदो यस्य भाविविभवस्य नायते ॥१६॥
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #288
--------------------------------------------------------------------------
________________
વીસા યંત્ર,
આ યંત્ર વ્યાપારીઓને માટે ઘણું જ ઉપયોગી પુરવાર થયો છે. સાથે સાથે આત્મકલ્યાણ સાધવામાં પણ તે સાધનભૂત છે. આ મંત્રને ઉપગ ગુરુગમપૂર્વક કરે. જે શુદ્ધ નિષ્ઠા અને એકલક્ષપૂર્વક તેને જાપ કરવામાં આવે તે ધર્મ, અર્થ, કામ અને મોક્ષ એ ચારે પુરુષાર્થને સાધવા માટે શક્તિમાન થવાય છે.
યંત્રની રચના નીચે પ્રમાણે છે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #289
--------------------------------------------------------------------------
________________
*विविध मंत्रो
લક્ષ્મી પ્રાપ્ત કરવાના મંત્રો (१) ॐ श्रीपार्श्वचिन्तामणि अप्रतिचकाय . सी क्लि एएँ सौ मम ऋद्धिसमृद्धिं कुरु कुरु स्वाहा ॥
આ મંત્ર શુદ્ધ થઈ, બીજ સહિત દિવસમાં એક સો આઠ વાર જપવાથી મહા કલ્યાણ અને દ્રવ્ય પ્રાપ્તિ થાય છે.
(२) ॐ ही श्री क्ली धरणेद्रपद्मावतीसहिताय अतुलबलवोर्यपराक्रमाय सर्वव्याधिविनाशाय सर्वपापक्षयंकराय सर्वकिसंबरचरणाय सर्वदुष्टकष्टनिवारणाय ॐ ही श्री गोडीपार्श्वनाथाय मम इच्छा पूरो २ ऋद्धिवृद्धिं कुरु कुरु स्वाहा ।
(३) ॐ नमो गोयमस्स अक्षीणमहाणस्स लद्धिसंपन्नस्स मम गेहे तुष्टिं पुष्टिं ऋद्धि वृद्धि कुरु कुरु स्वाहा ।
જે કોઈ પ્રતિદિન આ મંત્રને એક સે આઠ વાર જાપ કરે તેને શ્રેષ્ઠ સામ્રાજ્યલક્ષ્મી પ્રાપ્ત થાય.
મનસિદ્ધિ મંત્ર ॐ नमो भरिहंताणं ॐ नमो भगवईए चंदाए महाविजाए सठाए गरे २ हलू २ चलू २ मयूरवाहनोए नमः ठः ठः ठः स्वाहा।
* આ પ્રકરણના બધા મંત્રે ભાવનગરનિવાસી શેઠ ગુલાબચંદ આણંદજીના સંગ્રહમાંથી મળી આવ્યા છે. તે આ પુસ્તકમાં પ્રકાશિત કરવા આપવા માટે અમે તેમના આણી છીએ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #290
--------------------------------------------------------------------------
________________
(
૫ ).
કે ઈપણ ગામ-નગરાદિકમાં પ્રવેશ કરતાં પહેલા નગરની નજીકના શ્રેષ્ઠ વૃક્ષ નીચે બેસી, આ મંત્ર ભણી પ્રવેશ કરવાથી મનકામના ફળિભૂત થાય છે.
શ્રી વીશ તીર્થકરને યંત્ર
૧૩ | ૧૯
૧૮ ! ૨૪ . પ . ૬. દર
૧૦ 1 ૧૧ [ ૧૭ ] ૨૩
આ મંત્રને તાંબા અગર તે રૂપાના પતરા પર કોતરાવીને પૂજાની વિધિ પ્રમાણે પ્રતિદિન પ્રભાતે ચંદનાદિથી તેની પૂજા કરી, પુષ્પ ચઢાવી એકાગ્રતાપૂર્વક ધ્યાન કરવાથી દરેક પ્રકારના વિદ્ધ-સંકટ વિનાશ પામે છે અને દેહ તદ્દન નિરંગી બને છે. આ યંત્રની સાધના અહમની તપશ્ચર્યા કરવી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #291
--------------------------------------------------------------------------
________________
ટેલીફોન નં. ૨૭૫૨૩
Phone No. 27523 અત્યંત ઠંડક આપનાર
તપસી આરામ બામ વાપરો
તેમજ
દેવમંદિરમાં અને પૂજામાં વપરાતી દરેક જાતની સર્વોત્તમ
પવિત્ર વસ્તુઓ ક્યાંથી ખરીદ કરશે ? નેંધી -જૂના અને જાણીતા જૈન વ્યાપારી શા. શાંતિલાલ ઓધવજીની કાં.
૩૧૭, જુમા મજીદ, મુંબઈ નં. ૨.
કેસર, કસ્તુરી અંબર બિરાસ કપૂર ધૂપ
કરી
ગેચંદન | અખૂટ શક્તિ આપનાર સેના ચાંદી
કસ્તુરી અંબર મિશ્રિત ના વરખ શિલાજીત,
: શાન્તિ ટોનિક પીસ બદલ ખાપરીયું મોટી હરડે દમ, ખાંસી - વિગેરે,
નબળાઈ,
અપચો, રામબાણ વાસક્ષેપ અત્તર
હિસ્ટીરિયા ઈલાજ. વિગેરે જાતતપસ્વીઓને માટે તથા મગજની
નાનું કરીયાણું
સ્ત્રીય સુખડનું તેલ
ઠંડક માટે વાપરે – A Jતપસી આરામ બામ
દર ઉપર
સુખડ
અગર
મળશે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #292
--------------------------------------------------------------------------
________________
નેપચુન ઍમ્યુરન્સ
કંપની લી.
(સ્થાપના ૧૯૩૦) કુલ લખેલું બિઝનેસ......... રૂ. ૩,૦૦૦,૦૦૦,૦ લાઈફ ફંડ
રૂ. ૧૬,૦૦૦,૦૦ ચુકવેલા દાવા ..............
રૂ. ૮,૦૦૦,૦૦ વાર્ષિક આવક ......
૨. ૭૦૦૦૦૦ વાઈસ પ્રેસીડન્ટ શેઠ માણેકલાલ ચુનિલાલ જે. પી. જેનો
નેપચુન ઍસ્યુરન્સ કંપની લી. લોકપ્રિય વિમા
નેપચુન બિલ્ડીંગ, હૈનબી ફૂડ, કોટ, મુંબઈ. કંપની
યુનિયન ઍવીડન્ટ સોસાયટી લી.
રૂપિયા પાંચસો અને તેનાથી નાની રકમની પોલીસી ઇસ્યુ કરતી લોકપ્રિય સાયટી.
પ્રમુખ. સર ગાવિંદરાવ બી. પ્રધાન મુંબઈ સરકારનાં માજી
–નાણામંત્રી યુનિયન પ્રોવીડન્ટ સંસાયટી લી.
નેપચુન બિલ્ડીંગ, હૈર્નબી રેડ, કોટ, મુંબઈ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #293
--------------------------------------------------------------------------
________________
તમે મુલાકાત લીધી ?
દાદર નાચગામ હિન્દમાતા સિનેમાની માનુની ગલીમાં આવેલ કાપડની પાયાનીયર સાપ
આ દુકાનેથી દરેક વર્ગને પાષાણ થાય તેવું મીલનું કાપડ, જેમાં કટપીસના પણ સમાવેશ થાય છે તે, મીલેના જ ભાવે છુટક પણ મળે છે. એટલે ખરીદનારાઓ માટે જોઇતા કાપડની દરેક જાતની સગવડતા હાવાથી અને ઠરાવેલ ભાવે જ કાપડ મળતુ હાવાથી લશકી પણ સારી રહે છે. પરેલના લતાના ખરીદનાશઆની સગવડત! ખાતર મા જ દુકાનની એક મીજી શાખા પરેલ પાયખાવડી ટ્રામ જ કશન પાસે કાવારાણા બીલ્ડીંગમાં રાખવામાં આવેલ છે.
આ બન્ને દુકાનના લાભ લેવા અમારી જૈન ભાઈઓને ખાસ ભલામણ છે, કારણ આ દુકાન માલીક ભાઈશ્રી લખમીલાઈ ધર્માત્મા, સાહિત્યપ્રેમી અને પ્રમાણિક વેપારી છે.
જરૂર આપની ડાયરીમાં નીચેનું સરનામું નોંધી લેશે.
શેઠ લખમશી પાલણની કું
રીટેલ લેાથ શેપ
દાદર નાયગામ હિન્દમાતા સિનેમા પાસે
અને
શાખા : પાયખાવડી-પરેલ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #294
--------------------------------------------------------------------------
________________ gira alcPbilo llebre Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com