SearchBrowseAboutContactDonate
Page Preview
Page 261
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૮ * [ સિદ્ધિદાયક મંત્રસંગ્રહ આવા સમર્થ અને પ્રભાવિક આચાર્ય રાતિ સ્તોત્રની પણ રચના કરી છે. તેને પ્રતિદિન શુદ્ધ ભાવપૂર્વક જાપ કરો. આ સ્તંત્રમાં દરેક ગ્રહદ્વારા શાંતિ ઈચ્છવામાં આવી છે. मंत्राधिराज पार्श्वनाथ स्तोत्र પુરુષાદાણું પ્રગટ પ્રભાવી શ્રી પાર્શ્વનાથ પરમાત્માના ચમત્કારથી આજે કેણ અજાણ છે? તેમનું આ રસ્તેત્ર ચમત્કારિક અને ચિંતામણિ રત્ન સદશ ફળદાતા છે. તેના શુદ્ધ પઠન-પાઠનથી નવ પ્રકારના નિધાનો અને અષ્ટ મહાસિદ્ધિઓ સાંપડે છે. संतिकरस्तव શ્રી સોમસુંદરસૂરિના શિષ્ય અને તપાગચ્છના એકાવનમા પટ્ટધર શ્રી સુનિસુંદરસૂરિએ આ સ્તવ રચેલ છે. તેઓ સહસાવધાની હતા અને તેમની વિદ્યાવિચક્ષણતા તેમજ શાસાભ્યાસકુશળતાથી રંજિત થઈ દક્ષિણ દેશના વિદ્વાનગણે તેમને • કાલી સરસ્વતીનું માનવંતું બિરુદ આપ્યું હતું. ખંભાતના સૂબા દફરખાને તેમની મુલાકાત લઈ ધર્મચર્ચા કરી તેમજ ધર્મોપદેશ સાંભળી અત્યંત પ્રસન્નતાપૂર્વક “ વાદીગફળપંઢ” જેવા અનુપમ બિસ્ટની નવાજેશ કરી હતી. તેઓના સમયમાં મેવાડ દેશમાં દેવકુલપાટકમાં અચાનક મરકીનો ઉપદ્રવ શરૂ થયો. પ્રતિદિન પ્રાણીઓ પુષ્કળ પ્રમાણમાં મૃત્યુ પામવા લાગ્યા. કરુણભરપૂર સૂરિજીને કણે આ વાત આવતાં તેમનું આદ્ર હૃદય હચમચી ઊઠયું. તેમણે સૂરિમંત્રનું ચોવીશ વખત આરાધન કર્યું હતું તેમજ છઠું-અડ્ડમાદિ સતત તપશ્ચર્યાને અંગે તેમને પદ્માવતી આદિ દેવીઓની સહાય પ્રાપ્ત થઈ હતી. તેમણે તરત જ આ આફતકારક વિગ્નના વિનાશાથે શ્રી શાંતિનાથ ભગવંતના મહિમાવાળું ધી સંતિકાતર રચી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034970
Book TitleMunisuvrat Swami Charitra Sachitra
Original Sutra AuthorN/A
AuthorMangaldas Trikamdas Zaveri
PublisherPrachin Sahitya Sanshodhak Karyalay
Publication Year1942
Total Pages294
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size70 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy