SearchBrowseAboutContactDonate
Page Preview
Page 193
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રાચીન સાહિત્ય સંશાધક કાર્યાલય(થાણા)ને મુ...દ્રા ...લે....ખ સસ્તા સાહિત્ય તરીકે ભારતના પ્રાચીન ઇતિહાસનું અપૂર્વ સંશોધન કરી, નિષ્પક્ષપાતભાવે અપ્રગટ અને બ્રમણત્પાદક પ્રાચીન સાહિત્યનો પુનરુદ્ધાર અને પ્રચાર. પ્રકાશિત થયેલ બેધદાયક સચિત્ર ગ્રંથો સમ્રાટ સંપ્રતિ હિં. ૫-૦-૦ શ્રીપાલકુમાર ચરિત્ર કિં. ૨-૮-૦ શ્રીપાલકુમાર રાસ કિ. ૩-૯-૦ શ્રીપાલકુમાર આલબમ શ્રી મુનિસુવ્રતસ્વામી ચરિત્ર કિં. ૪-૦-૦ સિદ્ધિદાયક મંત્રસંગ્રહ કિં. ૩-૦-૦ આ કાર્યાલયના હવે પછીનાં એતિહાસિક પ્રકાશનો ૧. પંચમકાળપતાકા-પંચમ આરાને ભવિષ્યદર્શક ગ્રંથ જેમાં કંલંકી વિગેરેના મહત્વતા ભર્યા વિધાનને ખાસ ઉલ્લેખ કરવામાં આવ્યા છે. અર્થશાસ્ત્રી પંડિત ચાણકયની જીવનપ્રભા. ૩. મહારાજા સંપ્રતિની જીવનપ્રભા ( બે ભાગમાં ). અભેદ્ય પ્રમાણે સાથે મોગલ સમ્રાટ અકબર અને આચાર્યદેવશ્રી હીરવિજયસૂરીશ્વરજી મહારાજા શ્રેણિક અને સતી શિરોમણ સુનંદા (સચિત્ર). પ્રાચીન ભારતની ચાર મહાન વિભૂતિઓ (સચિત્ર) [ બે ભાગમાં ] (૧) ગૌતમબુદ્ધ, (૨) પ્રભુ મહાવીર, (૩) મહારાજા શ્રેણિક અને (૪) અજાતશત્રુ. શ્રીમદ્દ ભદ્રબાહુસ્વામી અને પાટલીપુત્રની વાચના, કલિંગની સૂત્રવાચના નંદવંશના સંપૂર્ણ ઇતિહાસ સાથે. મૌર્યવંશની સ્થાપના અને મહારાજા ચંદ્રગુપ્ત. ૯. મહાન અશોક અને અંધ રાજપુત્ર કુણલ. ૧૦. મુનિહંત મહારાજા પુષ્યમિત્ર અને કલિંગપતિ મહારાજા ખારવેલ. ૧૧. પાંડવ ચરિત્ર (ગુ. પંઘ ૪૫૦૦ ) (પ્રાચીન પ્રતના આધારે ) ૧૨. સંવત્સર સ્થાપક મહારાજા બલમિત્ર ઊર્ફે વિક્રમાદિત્ય પ્રથમ. ૧૩. વી.નિ.૬૦૫થી મહારાજા કરણ વાઘેલા સુધીને પ્રાચીન ઇતિહાસ જે છે $ $ + $ $ $ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034970
Book TitleMunisuvrat Swami Charitra Sachitra
Original Sutra AuthorN/A
AuthorMangaldas Trikamdas Zaveri
PublisherPrachin Sahitya Sanshodhak Karyalay
Publication Year1942
Total Pages294
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size70 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy