SearchBrowseAboutContactDonate
Page Preview
Page 172
Loading...
Download File
Download File
Page Text
________________ ઐતિહાસિક અપૂર્વ પ્રકાશન સમ્રા સંપ્રતિ યાને પ્રાચીન જૈન ઈતિહાસની પ્રામાણિકતા આપણું પ્રાચીન ઈતિહાસ પર વેધક પ્રકાશ પાડતું આ પ્રથમ જ પ્રકાશન છે. સમ્રાટ્ર સંપ્રતિ સંબંધી જેઓ ભ્રમણ સેવી તે ભ્રમણાને ફેલાવી રહ્યા છે તેને માટે આ ગ્રંથ એક પડકારરૂપ છે. આ ગ્રંથની ગૂંથણી કરવામાં અતિશય જહેમત ઉઠાવવા ઉપરાંત નિશીથ ચૂર્ણ, બહાકલ્પચૂર્ણ. કલ્પચૂર્ણ, વ્યવહારભાષ્ય, સંપ્રતિ ચરિત્ર, પરિશિષ્ટ પર્વ તથા બોદ્ધોને માનનીય શ્રેથ દિવ્યાવદાન વગેરે સિદ્ધાંત ના પ્રમાણે અને શહાદત આપી આ પુસ્તકની પ્રામાણિકતા સાબિત કરવામાં આવી છે. સમ્રા સંપ્રતિ સંબંધી શાસનતંભરૂપ વર્તમાન આચાર્યોના સુંદર અભિપ્રાયે ને મંતબે પણ આ ગ્રંથમાં આમેજ કરવામાં આવ્યા છે. આ ગ્રંથ માટે વિલારસિક, સાહિત્યપ્રેમી મુનિશ્રી વિદ્યાવિજયજી, ઇતિહાસણા દર્શનવિજયજી મહારાજ તેમજ અન્ય સાપ્તાહિકે, પાક્ષિકે અને માસિકેએ પ્રશંસાને સૂર મુકત કો ઉચ્ચાય છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034970
Book TitleMunisuvrat Swami Charitra Sachitra
Original Sutra AuthorN/A
AuthorMangaldas Trikamdas Zaveri
PublisherPrachin Sahitya Sanshodhak Karyalay
Publication Year1942
Total Pages294
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size70 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy