________________
નવ ગ્રહ મંત્રજાપ ]
વિપરીત હોય તે મનુષ્ય બીજા અન્ય ગ્રહોના બળે ગમે તેટલે પરાક્રમી બને તે પણ અને ડુંગર ખાદીને ઊંદર કાઢવા જેવી સ્થિતિ બને છે. બીજી રીતે કહીએ તે એક બાજુથી કામધેનુનું દહન થાય અને બીજી બાજુએથી તે દૂધને બકરાઓ પી જાય. પરિણામે પુરુષાર્થી અને પરાક્રમી પુરુષ ચિંતામગ્ન રહ્યા કરે. એકંદરે ટૂંકમાં જણાવવાનું કે શનિની મહાદશા વખતે ઘણું જ સાવચેત રહેવું. - શ્રી મુનિસુવ્રતસ્વામીની પ્રતિમાનું નિયમિત વિધિપૂર્વક પૂજન કરવું, તેમજ તે પ્રભુની પ્રતિમા અથવા તસ્વીર ગ્રહદેવતાના આરાધન સમયે નજર સમક્ષ રાખી તેનું પૂજન કરવું. શનિની પ્રતિમા નીલમની, સુવર્ણની અથવા લેખંડની બનાવવી. તેનું પૂજન કરતી વખતે તેલથી સ્નાન કરાવવું. સિંદૂર, નીલવર્ણા પુષ્પ, ધૂપ, દીપ અને નૈવેધાદિ સામગ્રી ધરવી. મંત્રલેક નીચે પ્રમાણે છે--
શ્રીસુવાહિશ, નામના ગ્રંથનણંમા ! !
प्रसन्नो भव शांति च, रक्षां कुरु कुरु श्रियम् ॥ ત્યારબાદ એક નવકારવાળી નીચે પ્રમાણે ગણવી.
“ છે ન પ સતાપૂi .” (૮) રાહુને મંત્રજાપ
વિધિવિધાન પૂર્વ જાપ પ્રમાણે નીલવર્ણનાં પુષ્પથી રાહુની મૂત્તિનું પૂજન કરવું. મૂત્તિ લોખંડની, સુવર્ણની કે નીલમની બનાવવી. શ્રી નેમિનાથ પ્રભુની પ્રતિમા આરાધના સમયે દષ્ટિ સન્મુખ રાખવી. પછી ગ્રહદેવતાનું પૂજન કર્યા બાદ નીચે પ્રમાણે મંત્ર લેક બેલ.
નેમિનાપતાશ–નામઃ તિદિશાકુર! I प्रसनो भव शांति च, रक्षा कुरु कुरु श्रियम् ।
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com