SearchBrowseAboutContactDonate
Page Preview
Page 17
Loading...
Download File
Download File
Page Text
________________ જન્મ : શ્રી જિનરત્નસૂરીશ્વરજીની ગહુલી જન્મ વિ. સં. ૧૭૮: ક્ષિા વિસં. ૧૯૫૮: ગણિપદવિ સં. ૧૯૬૬ઃ આચાર્યપદ વિ. સં. ૧૯૯૬ ગુરુરાયા અહો ! ગુરુરાયા રે, જિનરત્નસૂરિ ગુરુરાયા. આજ આચારજ પદ પાયા રે...જિનરન. શાહ ભીમસિંહ એસવંશી તસ, તેજબાઈ વર જાય; એગણી અડતીસ કચ્છ લાયજા'નગર, ઈહ ભવ જન્મ ધરાયા રેજિનવ વ્યવહારદિક કળા કૌશલ્યમય, જીવન લઘુવય પાયા; ક્ષણભંગુર નિજ દેહ પિછાની, વૈરાગ્ય રંગે રંગાયા રેજિનર ખરતર ગપતિ મોહન મુનિવર, શાન્ત મહત્ત કહાયા; કર્મવિપાક સુપ્રવચન સુન કર, પ્રતિબધામૃત પાયા રે...જિનરત્ન. ૩ એગણી અઠ્ઠાવન વિકમ સંવત, “રેવદર” અબૂદ છાયા; મુનિ શિરતાજશ્રી રાજમુનિગુરુ “મુનિ પદવી બક્ષાયા રેજિન. ૪ કાવ્ય કેષ છંદ ન્યાય તિષ અરૂ, વ્યાકરણે ચિત્ત લાયા; આગમ પ્રકરણ પઠનતયા નિજ, ત્યાગ રંગવિકસાયા રે..જિનરત્ન. ૫ ક્ષમાજીવ માર્દવ મુફત્યાદિ, યતિધર્મ મહકાયા; ફલેશ કુપંથે કદાગ્રહ પરિગ્રહ, ત્યાગી મમતા માયા રેજિનરત્ન. ૬ એકલ આહાર નિહાર વૃત્તિધર, એકાસન તપ કાય; દેશ વિદેશ ગુરુ ઉગ્ર વિહારે, કેઈક ભવ્ય બુઝાયા રે..જિનરત્ન. ૭ ઓગણી છાસઠમે “લશ્કરનગરે, શ્રી જિનયશ સૂરિ રાયા; ગેવહન સહ આંબિલ તપકર, ગણિવર પદ વિભૂષાયા છે. જિન. સંઘ આગ્રહ સહ “મુમ્બાપુરીમેં” જિનક્રિસૂરિ રાયા સૂરિમંત્ર અનુષ્ઠાન પુરસ્સર “સૂરિપદે સ્થપાયા રેજિનરત્ન. ૯ એગની છ— ગુરુ ધવલ આષા, સપ્તમી જિન પદ ઠાયા મહત્સવ દશ દિન અવનવ રંગે, બઢતે નૂર સવાયા રે..જિનરત્ન. ૧૦ છત્તીસ ગુણગણુસજજ હુએ ગુરુ, જન તન મન હષાયા; યત્કિંચિત ગુરુ જીવન દર્શતા ભદ્ર આનંદન માયા રે. જિનરત્ન. ૧૧ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034970
Book TitleMunisuvrat Swami Charitra Sachitra
Original Sutra AuthorN/A
AuthorMangaldas Trikamdas Zaveri
PublisherPrachin Sahitya Sanshodhak Karyalay
Publication Year1942
Total Pages294
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size70 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy