Page #1
--------------------------------------------------------------------------
________________
Regd. No. B 1998
તારનું સરનામું:-“હિં સંઘ“HINDS.INGHA.”
| ના સિરથા |
_i
গুegggggggicode
be | The Jain Yuga.
sa%a6
શ્વેતાંબર કૅન્ફરન્સનું મુખપત્ર
તંત્રીઃ-મોહનલાલ દીપચંદ ચોકસી.
વાર્ષિક લવાજમ:-રૂપીઆ બે.
છુટક નકલઃ -દોઢ આને.
નવું વર્ષ ૮ મું
શુક્રવાર તા. ૧ લી ડીસેમ્બર ૧૯૩૯
3 અંક લો.
અંક ૧ લે.
પરસ્પરની સહાનુભૂતિની–
અનિવાર્ય જરૂર.
લેખકને આમંત્રણ.
વર્તમાન સંધ-સમાજની સ્થિતિ સંતોષ કારક જેન યુગ ' સંચાલનનું
// નથી, તેને સુધારવા થડા પણ સમર્થ શાસન રમિકે તંત્ર પુનઃ સમિતિના હાથમાં ખરા જીગરથી એકતા સાધી પ્રયત્ન કરે તો કંઈક
સુધરવા આશા રહે, પરંતુ તે શ્રેષ્ઠ પર એક ન સંપરત કરાયું છે. આ એને
હિતકારક પ્રયત્ન કરવાનું અત્યારે બાજુએ રાખી કેવળ
અણુ છાજતી રીતે એક બીજા ઉપર અંગત આક્ષેપપ્રથમ અંક છે. પ્રત્યેક અંગ્રેજી
દિક કરી, વ્યર્થ સ્વર્યાદિકનો ક્ષય કરવામાં આવે છે. માસની પહેલી અને સેમી જેથી અનેક ભવ્યજનેનાં મન દુભાય છે. કંઈકને
મવિશ્વમ થાય છે. મુગ્ધ જનોમાં તેમજ પંડિત જનમાં તારીખે એ નિયમિત પ્રકટ
હાંસી પાત્ર તથા ટીકા પાત્ર થવાય છે, સંઘ શક્તિનો થવાનું છે. સારાયે જેન હાસ થતે નય છે અને આ બુદ્ધિવાદના જમાનામાં
તવંજિજ્ઞાસુઓને યથાર્થ રીતે સર્વજ્ઞ વીતરાગ પ્રણીત સમાજના-ખાસ કરીને છે
તત્ત્વ સમજાવી શુદ્ધ તત્વસિક અને શાસન રસિક મૂર્તિપૂજક ફરકાના-ધાર્મિક
બનાવવાની અમૂલ્ય તક ગુમાવાય છે. આ દુ:ખ દાયક
ભયંકર સ્થિતિ કઈ રીતે પસંદ કરવા જેવી નથી જ, આર્થિક અને નૈતિક પ્રશ્નોની તે પછી તેને સંકોચ રહિત કેમ ચ લેવા દેવામાં આવે છે? વિચારણાને અગ્રપદ આપી - જેમને જેન સમાજની તેમજ શાસનની કંઈ પણ
સેવા કરવા ઇછા જ હે ય તેવા આચાર્યો ઉપાધ્યાય વર્તમાન છિન્નભિન્નતાને રથને
પ્રવર્તક, તથા પંચામાદિક સાધુઓ તેમજ સાધ્વીઓ, ૧ ૮ સંઘ બળજન્મ એ માટે વિશાળ કર્તવ્ય ક્ષેત્ર રહેલું છે. પૂર્વ થયેલા પરમ સારૂં વિધાનાત્મક શૈલીમાં !
પ્રભાવશાળી નિર્મળ ચારિત્ર સંપન્ન ભાવાચાર્યાદિકાએ
કેવી અને કેટલી ખંત ભરી લાગણીઓથી ધીરજ અને રોચક વાણી માં-પ્રત્યેક માસની એકતા સાધીને શાસન સેવા અને સમાજ સેવા કરી
હતી, તેનું બારિકાષ્ટ્રથી અવલોકન કરી હંસની પડે તા ૧૧ અને ર પૂર્વ
ભારત આદરવાના અર્થો સાધુઓએ આ સમાજની લેઓ મેકલી આપવા સપ્રેમ
ચલુ દુઃખજનક સ્થિતિ સુધારવા અને તેને ઉન્નત વિનંતિ છે.
બનાવી પવિત્ર શાસન સેવાનો લાભ લેવા કેવા માગે ! લેવું જોઇએ તે વગર વિલંબે વિચારવું જોઈએ, અને
તુ-છ અંગત સ્વાર્થ તજી, એકતા સાધી, ખંત અને -જેન યુગ પ્રચાર સમિતિ. | ધીરજ ધરી નિર્ણત મા સવેળા પ્રયાણ કરવું જોઈએ.
(શ્રી કપૂરવિજયજી લેખ સંગ્રહ ભા. ૧ માંથી)
જૈન બંધુઓને ખાસ આગ્રહ.
જેન યુગને મરથ ન સમાજમાં ખાસ કરી છે. મૂર્તિપૂજક સંપ્રદાયમાં – યુગ પ્રચારવાનું છે. નવ યુગ એટલે ધર્મને છેદ ઉડાડી દેનાર કે નિતિ યાને પ્રાચીન સંસ્કૃતિને પાણીચું આપનાર યુગ નહીં જ. ગત વર્ષની ફાઈલ જોતાંજ આ વાતની સચ્ચાઈ જણઈ આવશે. એટલું સાચું છે કે ચાલુ દેશ કાળને અનુરૂપ થઈ પડે તેવી રીતે દરેક સવાલની વિચારણે થવી જોઈએ. એ સારૂ જરૂર જણાય તેવા ફેરફારો હાથ ધરવા જોઈએ આ જાતના મંતવ્યને પ્રચાર વધારવામાં તમારા ટેકાની જરૂર રહે જ. બે રૂપી વાર્ષિક ભરી આજેજ આ પાક્ષિકના પ્રહક બની એ ફરજ અદા કરશે.
-જેન યુગ પ્રચાર સમિતિ.
Page #2
--------------------------------------------------------------------------
________________
|
જેન યુગ.
&
તા૦ ૧-૧૨-૧૯૩૯
L
મુબારકની
પાયાની અમાપ તાકાત ભાગલામા માં
ના આવે
વધાવિધ સHિથયઃ સમુnય નાથ ! દgi; છતાં એક મૂઠી હાડકાના માનવીએ અહિંસા અને ન તાકુ મવાનું પ્રદૂરથ, gવમij[ સવિધિ : | સત્ય જેવા દૈવી સાધને પર ભારતની જનતાના મોટા ' અર્થ-સાગરમાં જેમ સર્વ સરિતાઓ સમાય છે તેમ ભાગનું ધ્યાન એટલી દૃઢતાથી કેન્દ્રિત કર્યું છે કે આ હે નાથ! તારામાં સર્વ દ્રષ્ટિએ સમાય છેપણું જેમ પૃથક યુરોપના ભય કર યાદવાસ્થળી સામે પણ હિદ કેાઈ પૃથક સરિતાઓમાં સાગર નથી દેખાતે તેમ પૃથક્ પૃથક
નવિન અખતરો કરી બતાવવાની ભાવના સેવી રહ્યું છે. દષ્ટિમાં તારું દર્શન થતું નથી.
એ સારૂ ભૂમિકા તૈયાર કરવાના પિગામ છુટયા છે અને
–શ્રી સિટૂન વિવાર, સંગઠનના સંદેશ જેરથી પાઠવાયા છે. PICCICISI એ કાળે જૈન સમાજને બીજો સંદેશ ન જ હોઈ
શકે. અહિંસા અને સત્ય એ પરમાત્મા મહાવીર દેવના જેન ગ.
મુખેથી પ્રકટ થયેલા મહાન સૂત્રો છે એમ માનનાર 3 તા. ૧-૧૨-૬૯.
શુક્રવાર,
જૈન સમાજ આજે જે વિષમ પળ ખડી થઈ છે એ Cod ટાણે એનું સ્વ જીવનમાં પાલન કરી બતાવીને જૈનેતર
વર્ગને ધડો આપે તે સોનામાં સુગંધ વાળ્યા જેવું એકજ ધ્યેય.
લેખાય. એ સૂત્રના મૂળ વારસદર અમો છીએ અથવા જયજીનેંદ્ર-નૂતન વર્ષાભિનંદન કે સાલમુબારકની તો અમારા અનેકાંત માર્ગમાં સર્વ ધર્મ સહ સમન્વય વિધિ થયા પછી લગભગ વીસ દિવસે “જેન યુગ” પુન: સાધવાની અમાપ તાકાત ભરી છે એમ કહેવા માત્રથી એકવાર જૈન સમાજની સેવામાં પદ સંચાર કરે છે. નહીં પણ જૈન સમાજના ભાગલાઓ સાંધી, એક દૃઢ નૂતન વર્ષના આરંભ કાળમાં પ્રત્યેક હદયમાં જેમ
સંઘ બળ ઉભું કરી એ વાત પુરવાર કરવાની પણ આવી નવ નવી આશાઓ, ભાતભાતની ભાવનાઓ, જાત જાતના
ચુકી છે. જૈન કેન્ફરન્સના ઉદેશમાં બીજી બાબતે મનેર, અંકુરિત થયા હોય છે એમ આ પાક્ષિકના
હોવા છતાં આ તરફ એનું વલણ વિશેષ ઢળતું છે. ગર્ભમાં પણ વિવિધ પ્રકારે જેન ધર્મ અને જેના
એના સેવા ભાવી સ્થાનિક મંત્રીઓને એ સાર આજે સમાજની સેવા કરવાના કેડ છે. એની પૂર્ણતાને
પ્રયાસ ચાલી રહ્યો છે એ છુપુ નથીજ. એટલે એના આધાર પરસ્પરના મીઠા સહકાર અને નાના મોટા
મુખ પત્રનું પણ એકજ ધ્યેય છે અને તે-અટ સંધ દરેક જૈન બંધુના સક્રિય ટેકા પર અવલંબે છે. પૂર્વે બળ આપવાનું કહેવાયા છતાં એક વાર ફરીથી કહીએ કે “જેન યુગ ઘર સાફ કરવું એ પહેલું કર્તાવ્યું. એ સારૂ એની પ્રકાશન સમિતિ ” એ તે કેવળ આંતરિક ઉલટથી નજર પ્રથમ જૈન “વેતાંબર મૂર્તિપૂજક સંપ્રદાયમાં પડે થે ભા ગયેલ નાવને હલેસા મારી પુનઃ ગતિવત કરનાર એ સમજાય તેવી વાત છે. સાધન સમી છે. એ નાવ ત્વરિત ગતિએ સાગરના એ સંપ્રદાયમાં છાપાની સંખ્યા નાની સુની નથી. અગાધ જળ કાપી ઇસિત સમયમાં ઇછિત મનોરથની “જૈન બંધુ” ના પ્રાગટય પછી એકને વધારો થયે પૂણતા સહ નિશ્ચિત કિનારે સિવિંદને પહોંચે એ સારૂ છે. એ સર્વમાં જાત જાતની વાનગીઓ પીરસાય છે. એને પણ અનુભવી સાક્ષરોની કલમની વિવિધરંગી કેટલીક વાર પરસ્પરની અથડામણે પણ જોવાય છે પ્રાસાદીની, અભ્યાસી આમાઓના અવલોકનની, અને એમાંના કેટલાક કેન્ફરન્સની સુષુતિ સામે કટાક્ષ પણ લેખકેના નવ નવા લેખની મદદની ખાસ અગત્ય છેજ. ફેકે છે. પ્રબુદ્ધ જૈનના તંત્રી શ્રી તે કહે છે કેએ સારૂ આમંત્રણ કરવાપણું ન જ હોય. જેન ધમ “ભાવનગર ખાતે અધિવેશન ભરવાનું સાહસ કેટલાક પ્રત્યેનું ત્રણ અને જૈન સમાજમાં જન્મ એટલે જૈન જૈન યુવાનોએ માથે ઉપાડયું અને નિમંત્રણ પણ તરિકેની ફરજ એ વસ્તુ તરફ સ્વયં પ્રેરણ કરે. એટલે મોકલ્યું. સ્થાયી સમિતિએ તેને સ્વીકાર કર્યો. એવામાં શક્તિધારી દરેક જૈન ખાસ કરીને લેખકને વિચારક એચિતે ધડાકો થયો અને કેન્ફરન્સના સુકાનીએાની, તે પાતાને ભાગ ભજવશે. અને જેઓની સાથે ખભા નિર્બળતાએ અધિવેશનની વાત ઢીલમાં પડવા લાગી.” મેળવી કામ કરવાના નાતા છે એટલું જ નહિં પણ આ લખાણમાં યુવાનને જશ અપાવવા જતાં એક સત્ય જેઓની આ કાર્યને આગળ ધપાવવાની ફરજ અમારી વાતને જાણી જોઈને અપલાપ થયો છે. યુવાનોના જેટલીજ છે તેઓ તે એનો બરાબર અમલ કરશે સાહસ સામે કે યુવકે કાર્યવાહી સામે “ જેન પ્રારંભના એ કામના પૂર્ણ થવાની આશા સાથે “જૈન બંધુ ”ના તંત્રીશ્રીની લેખમાળા લાંબી ચાલી છે. આ યુગ”ને પ્રથમ અંક દેરાય છે.
બધી વાતનો ઉલ્લેખ અત્રે એ કારણસર કરવો પડે છે - યુરોપનું વાતાવરણ સંગ્રામના નાદથી ગાજી રહ્યું કે કોન્ફરન્સના અધિવેશનની ભૂખ સૌ કોઈને છે છે. દિવસ ઉગ્ય સંખ્યાબંધ જીવનની હાનિના સમાચાર એટલું જ નહિ પણું જીન વાણી કે નવવાદી સ કે સંભળાય છે. જાત જાતની ભિષણતાના અને હદય સમજે છે કે જૈન સમાજમાં કંઈ પણ કામ કરવું હોય કંપે તેવી જીવલેણુ યુક્તિ પ્રયુકિતઓના અખતરા તે, અથવા તે એક ધારો સંદેશ પહોંચાડવો હોય તે, અમલી બનાવવાના નિર્ધાર કર્થે અથડાય છે એની તે કાર્ય માત્ર એક જ સંસ્થા દ્વારા શકય છે અને તે અસર પરાધિન ભારત વર્ષને ન થાય એ કેમ બને?
. (અનુસંધાન પૃ. ૪ ઉપર)
લેવા આમંત્રણ કરી સમાજમાં પ્રેરણા કરાર
Page #3
--------------------------------------------------------------------------
________________
તા. ૧-૧૨-૧૯૩૯ જૈન યુગ.
૩ નુકતેચીની ગયા વર્ષની ધમાં અમેએ કરી હતી; એટલે નધ અને ચર્ચા.
એનુ ચર્વિનચર્વણ ન કરતાં-તેમ કેવળ સંસ્થાના પ્રમુખ કે એજ્યુકેશન બોર્ડની ધાર્મિક પરિક્ષા.
સંચાલકાના શીરે ટેપલ ને ઠાલવતાં એક પ્રશ્ન તરફ ધ્યાન
જૈન સમાજ કોન્ફરન્સની સ્થાપના થયા પછી એ સંસ્થા દ્વારા જે ખેચીએ અને તે એજ કે–સંસ્થા અગર તે
માં છે અને ર ક પિતાની કન્યાઓમાં-કેવા સંસ્કાર પાડવા ઈચ્છે છે? કલીકલી નવપલ્લવિત બન્યા છે એવા કાર્યોમાં ધાર્મિક પરિક્ષા- પશ્ચિમાન્ય પદ્ધત્તિસહ પૂર્વની અર્થાત આપણી સંસ્કૃતિનો નું કાર્ય અગ્રસ્થાને છે. પ્રતિવર્ષે ડીસેમ્બર માસમાં જુદા ઘણીખરી રીતે મેળ નથી એ સૌ કોઈ જાણે છે “જેન તિ' જીદા કેન્દ્રોમાં એક જ દિવસે મુકરર કરેલા કલાકમાં યુનીવર- માં આ સબંધે લંબાણથી કહેવાયું છે. સમાજમાં આજે બે સીના ધરણે લેવાતી આ પરિક્ષાએ ધીમેધીમે જૈન સમાજનું પ્રવાહ મેજુદ છે એક છેલ્લી ઢબના અપટુડેટ સ્વાંગને હાવઆકર્ષણ પિતા પ્રત્યે વધાયું છે અને તેથી ઉત્તરોત્તર ઠીક ભાવની હિમાયત કરનારે જ્યારે બીજો લજજાયુકતને કુલીનતાને પ્રગતિ સાધી છે. આજે એના કેન્દ્રો વધે જાય છે. આનંદને છાજે એવા કળામય પિશાક અને મર્યાદાયુક્ત અભિનય વિષય એ પણ છે કે કોન્ફરન્સની અન્ય કાર્યવાહી પ્રત્યે પસંદ કરનાર! મફેર ધરાવનાર વર્ગમાં પણ આ આવશ્યક કાર્ય માટે પૂર્ણ
| જૈન કથાનકમાં ગૃહિણી તરિકના જે ચિત્રો જોવાય છે માન છે. વાત પણ સ્પષ્ટ છે, કે જેને હેતુ ઉગતી પ્રજામાં
અગર તો પૂર્વની સંસ્કૃતિ પિષક પાત્રનું જે રીતે આજે આ ધાર્મિક જ્ઞાનના ઉંડા સંસ્કારી નાંખવાનું છે અને વ્યવહારિક
લેખન નિષ્ણાતોના હાથે થાય છે તે જો આપણે આદર્શ હોય કેળવણી આપતી સંસ્થાઓમાંથી અદ્રશ્ય થતાં એ જરૂરી
તો લેટસડેન્સ કે સેલરના પ્રયોગો નકામાં છે. એ સબંધમાં વિષયને જીવંત રાખવાનું છે તે માટે મતમતાંતર સંભવે પણ
જેન તિની નેધ ધ્યાનમાં લેવા જેવી છે. પણ એને સ્થાને શા કારણે ? અલબત વખતે વખત અભ્યાસક્રમ સુધારવામાં
પશ્ચિમની ઢબછબ પસંદ હોય, એ તરફના કહેવાતાં સ્વતંત્ર આવ્યા છે છતાં હજુ પણ ફેરફાર દષ્ટ છે બોર્ડની રચનાને
જીવને આંખે વળગતાં હોય તે ભાઈશ્રી પરમાનન્દની એ બંધારણ પણ સુધારણું માંગે છે. છતાં એ પરિક્ષા નજર
પરત્વેની નોંધ વાંચી લઈ જે પ્રગતિ એ બે ડગલા આગળ સામે આવી રહી છે ત્યારે એ વાત ન લંબાવતાં જૈન
સુચવે છે તે વધુ ડગલા ભરતી કેવી રીતે થાય તે સબંધી સમાજને એજ અપીલ હોય કે તે એમાં વધુ રસ લેતા થાય. અભ્યાસી વર્ગને એજ હાકલ હોય કે તે સારી સંખ્યામાં
સલાહ લઈ આગળ વધવાને છે. એમાં ભાગ લે.
જ્યાં આજે શિક્ષણ પદ્ધત્તિજ બદલવાના ચોઘડીયા વાગી તાજેતરમાં થયેલા મેળાવડા પ્રસંગે બોડીના મંત્રીશ્રી તરી રહ્યાં છે. જ્યાં આજે જીવનમાં સાદાઈ અને જાત મહેનત અભ્યાસના પુસ્તક પ્રગટ કરવા અને કાર્ય વિસ્તારવા સારૂ આણવાનો પ્રયોગ થઈ રહ્યાં છે અને જ્યાં આજે શિક્ષણની નિરીક્ષક-નિમવાની અગ્રત્વ દર્શાવાઈ હતી અને એ સારૂ કે, ચાઈનું માપ ઉપર છલા હાવભાવ કે દેહની સજાવટથી નહ. માટે અપીલ થઈ હતી એ સબંધમાં અમને લાગે છે કે આજે
પણ સ્વજીવનના ઘડતર અને સેવાભાવે થતાં એના વપરાશ કોન્ફરન્સ પાસે વ્યવહારિક કેળવણીના પ્રચાર માટે નિરીક્ષક
પરથી કહાડવાની વાત ચર્ચાઈ રહી છે ત્યાં કળાને નામે આવા મજુદ છે આ કાર્ય એ નિરીક્ષકને સોંપાય એમાં કંઇ હરક, પ્રદર્શન ગોઠવવા, અને એમાં ભારોભાર ઠાઠમાઠને આબરી જેવું નથી. અભ્યાસક્રમને જરૂરી પુસ્તકે પ્રગટ કરવાની શકિન
પિશાકનું દર્શન કરાવવું વાસ્તવિક નથીજ. કન્યાઓને સાચા આજે કોન્ફરન્સની છે એટલે જુદા ખાતાને જુદા વહીવટના
સ્વરૂપમાં ગૃહિણીઓ બનાવવી હોય તે દિશા ફેર જરૂરી છે. વમળમાં ન અથડાતાં એકજ સંસ્થા હસ્તક ચાલતાં દરેક મંડળ ઉભુ કરવાની અગત્યખાતા કરકસરથી કેમ ચ લે અને જનતા એ પ્રતિ વધુ રસ ધરાવતી કેમ બને એવા પ્રયાસ હાથ ધરવાની જરૂર છે. સુન્દર
આજ કેટલાયે વર્ષોની એ બુમ ચાલુ છે કે જેનેતર અને સંગીન કાર્યો ધનને જરૂર ખેંચી લાવશે.
લેખકે તરફથી અથવા તો ઈતિહાસકારો તરફથી જૈન ધર્મ કન્યાશાળાને મેળવ.
સબ * લખાણ લખવામાં ઘણી ખરી બાબતેમાં ઢંગધડા
વગરની વાતેના ચિત્રણ કરાય છે. આમ કરવામાં તેઓને માંગરોળ સભા હસ્તક ચાલતી શ્રી શકુન્તલા કન્યાશાળાની ઈરાદે જેન ધર્મને વિરૂ૫ ચીતરવાનો કે જેનેને જનતાની બાળાઓ તરફથી આ વર્ષે રજુ થયેલા નૃત્ય અને અભિનયના નજરે ઉતારી પાડવાનો હોય છે એમ માનવા કરતા, તેઓના પ્રગએ, જનતામાં જબરી ચર્ચા પ્રગટાવી છે. સમાચારની મોટા ભાગને જૈનધર્મ સબંધી અભ્યાસ ક્યાં છીછરેને જૈન ચર્ચાથી માંડી જૈન સમાજમાં પ્રગટ થતાં દરેક પત્રાએ અતિઅ૯પ હોય છે અથવા તે એ પરત્વે પૂરેપૂરી સામગ્રી જુદાજુદા દ્રષ્ટિ બિન્દુએ એ પર ટીકાના બાણું વધાવ્યા છે. પ્રાપ્ત કરવામાં તેઓએ ઝાઝી કશિશ કરી નથી હોતી. કેઈએ માર્મિકતાથી કહ્યું છે તે કેઈએ હાસ્યમાં ઉપાલંભ ઇતિહાસ જેવા અતિ મહત્વના ગ્રંથનું સંકલન કરતી વેળા ભેળભે છે, “પ્રબુદ્ધ જેન’ ના બે અકામાં એ વાત જુદા આ પ્રકારની ઉતાવળ કે બેદરકારી રાખવાથી ઘણું ભયંકર જુદા સ્વરૂપે મૂકાઈ છે જ્યારે તાજેતરમાં પ્રગટ થયેલા ‘જેન- પરિણામ આવે છે, કેમ કે ઉગતી પ્રજામાં એથી ઘણું મા બંધુ' ના પ્રથમ અંકમાં એના સંચાલકે માટે ઠઠ્ઠા ચિત્ર સંસ્કાર પડે છે, એટલે આવા અગત્યના સર્જન કરતાં પૂવે દરેલું છે! ખૂબી એ છે કે ટીકાકારોમાંના કેટલાક સંસ્થાના લેખકેએ જનધર્મના ખાસ અભ્યાસીએ મારફતે સંપૂર્ણ ભૂતપૂર્વ સભ્ય હતા કિવા આવે છે પણ ખર! જે વાત માહિતી મેળવી લેવાની આવશ્યકતા છે. તાજેતરમાં કાનપુષ્પી આજે સોંકાઈને એક નાવમાં બેસાડ્યા છે એ વાત સબંધી “ આનંદમાળા' નામના પુસ્તક પ્રકાશન સંસ્થાએ 'ભારત
Page #4
--------------------------------------------------------------------------
________________
જેન યુગ.
તા
૧-૧૨-૧૯૩૯
S
વર્ષને ઇતિહાસ” નામ હીન્દી બુક પ્રગટ કરી છે. એને | ( અનુસંધાન પૃ. ૨ ઉપરથી) અભ્યાસક્રમમાં સ્થાને પ્રાપ્ત પણ થયું છે. એના લેખક શ્રી
આપણી કોન્ફરન્સ જે શકિત કોન્ફરન્સમાં છે એ નથી રામકૃષ્ણ માથુરે ભગવાન મહાવીરના સમય અને સંસ્કૃતિ
તે સંમેલન માં કે નથી તા પરિષદમાં. યંગમેન અને સબંધે એવી વિચિત્ર વાત લખી મારી છે કે જે વાંચતાં
યુવક એ જૈન સમાજના અદકેરા અંગે છે. એમાં એક અભ્યાસી હદયમાં ક્ષોભ પેદા થાય અને લેખકની વિષય પરત્વના દેશીયતા છે. સર્વ દેશીયતા આણનાર સાધન કેન્ફરન્સ આવા પ્રકારની અનભિજ્ઞનતા નિરખી હસવું આવે ! મુનિશ્રી
સિવાય બીજું છે ' પણ નહીં અને સંભવી શકે પણ જ્ઞાનસંદરજીએ જૈન સમાજનું આ સંબંધમાં પ્રથમ સ્થાન નહીં એટલેજ એના અધિવેશન માટે સૌ કેઈને ખેંચ્યું છે; અને અંતે જણાવ્યું છે કે આ પ્રકારની જે
તાલાવેલી હોય. અંધાધુંધી પ્રવર્તી રહી છે એના ઉપાય તરિકે પૂરા તત્વ શોધક. ઇતિહાસ રસિકે અને જેનધર્મનું જ્ઞાન ધરાવનાર પણ મહાત્મા ગાંધીજી જેવા મહાન નેતા પ્રતિવર્ષ અભ્યાસકેનું એક મંડળ સ્થાપવું જોઈએ. આવી એકાદ સારી રીતે ભરાતા કાંગ્રેસ અધિવેશનમાં પણ જે છુપા સમિતિની જરૂર વિષે પૂર્વે આ પત્રની નોંધમાં ધાન ખેંચ- સડો જુવે છે અને હૂર કર્યા વગર દેશની એક જબરવામાં આવ્યું છે. એની અગત્ય માટે બે મત જેવું નથીજ. દસ્ત સંસ્થા આંતરિક વિગ્રહમાં વેર વિખેર થવાને લેખકની બેદરકારી સાથે આપણી નિર્ણાયકતા ઓછી જવાબ- ભય અનુભવે છે, ત્યારે આપણું ખટકી પડેલા તંત્રમાં દાર નથી. કદાચ કોઈ લેખકને માહિતીની જરૂર હોય તે બાર હૈયાને તેર ચકા જેવા તંત્ર ધારીઓએ અધિવેઆજના વાતાવરણમાં એ કેને પૂછાવે? એ પ્રશ્ન પણ ઓછી શનની નોબત ગજવતાં પૂર્વે અંતર શોધન કરવાની ગુંચ ભર્યો નથી જ !
ખાસ આવશ્યકતા છે. દ્રષ્ટિ સન્મુખ રાષ્ટ્રિય મહા સભા એટલે જાગ્યા ત્યાંથી સવાર ગણી પહેલી તકે એક મંડળની જેવી મહાન સંસ્થાને દોરવનાર ને પગભર બનાવનાર સ્થાપના કરવાની ખાસ આવશ્યકતા છે અને એ કામ જૈન મહામાની જે જે સુચનાએ બહાર પડે એ આપણને સમાજની આગેવાન સંસ્થાએ ઉપાડી લેવાનું છે મંડળની કેટલે અંશે ઉપયોગી છે એને પણું વિચાર કરવાની સ્થાપના પછી પ્રાથમીક પગલું એ ભરવાનું છે કે ભારત જરૂર છે. અધિવેશન એટલે ત્રશું દિવસને જલસે એ વર્ષના જુદા જુદા ભાગમાં જૈન-જૈનેતર લેખક તરફથી અભ્યાસ વા ખ્યા આજે ભૂલી જવાની છે. એવા જલસાને મેહ કે અવલોકન આદિના પ્રગટ થતાં પુસ્તકા કાર્યાલયમાં મોકલી જનતાને હવે રહ્યો નથી ! અત્ય૨ પૂર્વના એવા આપવાની વિનંતી કરવાનું તેમજ તેમને જૈનધર્મ સબંધી જે જલસાએ એ ઠંડુ પાણી નાંખી પુરવાર કરી આપ્યું કે માહિતી જોઈતી હશે તે પૂરી પાડવામાં આવશે એવી જાહેરાત પરસ્પરની સાચી એકતા વિના અને “કંઈક” કરવું છે કરવાનું છે.
એવી અંતરની ઉલટ વિના-આવા જલસાઓ એ તે વાણી વિલાસને ધન વ્યય સિવાય અન્ય કંઈ ગરજ
સારતા નથી. એના ઠરા કેવલ છાપાના પાના 1 છે, કે ....
, , S. શ્રી જૈન શ્વેતાંબર એજ્યુકેશન બોર્ડ,
શોભાવે છે.
શાભાવે છે. આગામી ધાર્મિક પરીક્ષાઓ.
કેન્ફરન્સ, અધિવેશન ભરવા માંગે છે. એના કેટલાક
સુકાનીઓ સારી રીતે સમજી ગયા છે કે અધિવેશનને આ બેડ તરફથી શ્રી સારાભાઇ મગનભાઈ મોદી
સફળતા પ્રાપ્ત કરાવવી હોય તે શું કરવું ઘટે; અને પુરૂષવગ અને સૌ. હીમાબાઇ મેઘજી સેજપાલ તેથી એ ભરતા પૂર્વે કેવી તૈયારી કરવી જોઈએ તે સ્ત્રી વગ ધાર્મિક હરીફાઈની ઈનામી પરીક્ષાઓ આવતી સારૂ તેમના પ્રયાસ પણ ચાલુ થઈ ચુકયા છે. રોગ તા. ૨૪ ડિસેમ્બર ૧૯૯ રવીવારના રોજ બપોરનાં યાં. રા. ઘણા દિવસો જુનો હોય તે ઉપચાર લાંબો સમય
પહોંચે. એથી ઉત્સાહીને સેવાભાવી અંતરોને અકળાવાની ૧ થી ૪ સુધીમાં સર્વ સેન્ટરમાં લેવામાં આવશે. પ્રવેશ પત્ર
જરૂર નથી. તેમ નથી જરૂર નબળાઈના રેદના ૨ડવાની. તા. ૧૧-૧૨-૩૯ પર્યન્ત સ્વીકારાશે. નવા સેન્ટર માટેની અરજી પણ સંપૂર્ણ વિગત સાથે મોડામાં મોડી તે તારીખ
અધિવેશન સત્વર ભરાય અને સફળતાથી જેન સુધીમાં આવી જવી જોઈએ. જૈન પાઠશાળાઓ, કન્યાશાળાઓ,
સમાજમાં એ ન સ શરૂ કરે તેવા દરેક પ્રયાસ બેડિગે, ગુરૂકુલ. આદિ સંસ્થાઓના વ્યવસ્થાપકને સત્વરે
કરવાનું ધ્યેય અમારૂં મુખ્ય છે તે વિદ્યમાન પત્રોને વિદ્યાર્થીઓના ફોર્મ–શ્રી જૈન છે. એજ્યુકેશન બોર્ડ, ૨૦
તેના ઉમંગી તંત્રી મહાશયને અને ઉત્સાહી લેખકોને પાયધુની મુંબઈ ૩ ને સિરનામે મોકલી આપવા વિજ્ઞપ્તિ છે.
અમારી સહ એ માટેનું વાતાવરણ તૈયાર કરવામાં
સાથ પુરવા આગ્રહ ભરી વિનંતિ કરી અંતમાં એકજ લિ. સેવકે,
અપીલ કરીએ કે—“ જુને ઈતિહાસ ભૂલી જઈ સૌભાગ્યચંદ ઉમેદચંદ દેશી આપણે સૌ ભાઈએ છીએ અને આપણું સૌનું ધ્યેય બબલચંદ કેશવલાલ મોદી જૈન સમાજનો ઉત્કર્ષ છે” એ વાત અમલી બનાવીએ.
એન. સેક્રેટરીઓ.
Page #5
--------------------------------------------------------------------------
________________
તા ૧-૧૨-૧૯૩૯
જેન યુગ.
અમર કૃતિ ઓ ના સર્જન હાર.
કાવ્યાનુ શાસન 'જ “દયાશ્રય ' “યોગશાસ્ત્ર, | એને દીક્ષા નહીં દેવાય. આ ભાગવતી દીક્ષા મહત પુજે
દનું શાસન ' રચી “વીતરાગ સ્તોત્ર' પામી શકાય છે. એમાં પણ બાળવયે એને યોગ કોઈ ઊંડા અગાધ કવિતા સરિતા જલેમાં,
સંસ્કારીને પુરા ભાગ્યશાળીનેજ પ્રાપ્ત થાય છે. છતાં એ એ નિમજજન કરાવ્યું રૂડા રસમાં. રાજી ખુશીના સેદાની વસ્તુ છે. બાળક પર માતા પિતાનો
ડો. ભ–મ. મહેતા. હક સર્વોપરી છે. અપત્ય પ્રેમ દુઃખે ત્યજી શકાય તેવું છે વિક્રમ સંવત અથવા તે શ્રી મહાવીર નિર્વાગ સંવત્સરના એ અમારા લય બહાર નથી. એટલેજ દીર્ધ દષ્ટિવંત શા. આરંભની પ્રથમ શુકલપૂર્ણિમાએ સમસ્ત જગતના પ્રખર સારા સમ તિ વગર દીક્ષાની મનાઈ ફરમાવી છે.” કરીની જન્મ તિથિ કાર્તિક સુદ પુનમની શીળી ચંદ્રિકા અવી ગુસી તે આ ન્યાયયુકત ને મીષ્ટ વાણીન ધરણી માતાને વેત વસ્ત્રો પરિધાન કરાવી રહી હતી એ ઠું ડા પડી ગયા. મંત્રીશ્વર ઉદાયનના મુખે જ્યારે પોતાના ટાણે પાહિણી શ્રાવિકાએ એક સતને જન્મ આપ્યો. ચિત્ર- પુત્રનું ઉજવળ ભવિષ્ય સાંભળ્યું ત્યારે એનું મન પીગળી ગુપ્ત પિતાની વહીમાં એ માટે શી નોંધ લીધી એ કળવું ગયું અને અંતમાં મંત્રીશ્વર તરફથી કહેવામાં આવ્યું કેમુશ્કેલ હતું છતાં જનમ પછીના અ૬૫ વર્ષોમાંજ આ બાળાંક “ જે ધનની કામના હોય તે આ ભંડાર ખૂલે છે મરજી પિતાનું ખમીર દેખાડી આપ્યું, અને ગુજરાતના ખૂણે પડેલાં માફક એ માંથી ગ્રહણ કરે, જે પુત્ર પ્રેમ આડે આવતો હોય ધંધુકામાં એકાદ સામાન્ય ઘરમાં માત્ર ગૃજરાતનું જ નહિં પણ તે મા ત્રણ દીકરો છે એમાંથી એકને લઈ જા. પણ સાથે ભારત વર્ષનું આગળ વધી કહીએ તો અખિલ વિશ્વનું જેની શીરાઓમાં જેન ધર્મની વિજય પતાકા જગત ભરમાં એક અણમોલ રત્ન પેદા થયું છે એ વાત ચોક્કસ થઈ. ફકાવવાનું જોમ છે, જેના કપાળમાં દુનિયાને અચરીજ સામાન્ય રીતે એમજ બનતું આવ્યું છે કે જગતને પનાની પમાડવાની વિદ્યા રૂપી જવલંત જ્યોતિ ઝળકે છે એવા આ પ્રતિભાથી વિરમય પમાડનારા રતલ સરિખા માનવીઓને ચાંગદેવને રાજી ખુશીથી ગુરૂ ચરણે ધર. સાંસારી પુત્ર કરતાં જન્મ મધ્યમ કેટિના ઘરમાં જ થાય છે. એ કાળે ઘડીઆ ત્યાગી પુત્ર અનેખું નામ કહાડશે. હારું નામ યાવચંદ્ર વાગતાં નથી કે વધામણાં થતાં નથી. છતાં “તારાકી જો તમે દિવાકર રહે તેવું કરી બતાવશે.” મંત્રીશ્વરની હદયમાંથી ચંદ્ર છુપે નહીં' એ કહેતી પ્રમાણે એ સ્વયં વિના ઝરતી વાણીએ ચર્ચાનું અંતર ભેદી નાંખ્યું પ્રબંધ ચિંતાપ્રસરવા માંડેલા ઝગઝગાટથી જ્યાં દિશાઓ ઉજળવા માંડે છે, મણીકાના મત પ્રમાણે ચચ્ચે પિતજ બધે દીક્ષાવિધિ જાતે ત્યાં જોત જોતામાં હજારો મને આશ્ચર્યમાં ડએ છે જેર ને હાજર રહીને ઉજવ્યા તે વેળાએજ ચાંગદેવનનામ સોમચંદ્ર પ્રેરણા મળે છે અને હજારે એ પાછળ મુગ્ધ બને છે. પાડવામાં આવ્યું. માતા પાહિણી જોડે ઉપાશ્રયે જનાર બાળક ચાંગદેવ
| ‘પુત્રના લક્ષણ પારણામાંથી જણાય ' એ ઉકિત અનુસાર પિતાનામાં રહેલ તેજની રજુઆત દેવચંદ્રસૂરિના આસન પર જેમના જીવનમાં બાળપણુથીજ સરસ્વતી દેવીની પ્રસન્નતા બેસી જઈ દર્શાવે છે. નિષજ્ઞાનથી વિભૂષિત સૂરિ આ ટિગોચર થતી અને જેમણી પ્રજ્ઞા વાઢાદિતંગ્રાહ્યમ બાળકના ભાલમાં કઈ અને સામર્થ્ય જાવે છે, એ બાળ જેવા સૂત્રની પ્રતિતી કરાવતી એવા સેમચંદ્ર જોત જોતામાં જે પિતાના હાથે ચઢે તે જેન શાસનની અનેરી પ્રભાવના ત–લેક્ષણ અને સાહિત્યમાં પાવરધા બન્યા. એમની વિદ્યાની કરે એવા અંતર વનિ એમના હૃદયમાં ઉડે છે. સંઘના ભૂખ એટલી તીવ્રતમ થઈ પડી કે ગુરૂદેવચંદ્રને કાશ્મીરને મુખીઓ સાથે પાહિણીના ઘેર પહોંચી એની માંગણી કરે છેમાર્ગ લેવા ૫. એ કાળે કાશ્મીર શારદા માતાનું બહત ચાંગદેવ સર ના ચાલાક બાલુડાને મેહ છોડી દેવાનું કઈ ધામ લેખાતું મેટા અને પારગત ગણુતા વિદ્વાને ત્યાં માતા પસંદ કરે ? સુરી જાત જાતની દલીલથી શ્રાવિકા વસતા હતા. પર હિણીના અંતરમાં શાસન પ્રભાવનાની વેત પ્રગટાવે પુન્યશાળીને પગલે પગલે નિધાન” અર્થાત “મન છે. આ બાળક હારી કુક્ષિને દીપાવનાર શાસનને સ્થંભ યંગાતે કથરોટમાં ગંગા” એ લેકિન અનુસાર સેમચંદ્રને નિવડશે એવી ખાતરી આપે છે. બાળક ચાંગદેવનું વલણ પણ એટલી ધરતી ખુંદવાવારો ન આવ્યો. એક અભિપ્રાય મુજબ કુદરતી રીતે દેવચંદ્રસૂરિ તરફ વળે છે. તેમની સાથે જવા તે મધ્ય રાત્રે ધ્યાન ધરતા બ્રાહ્મીદેવી પ્રકટ થયાને જોઈતું બધું તૈયાર થાય છે. તેઓશ્રીને પરિચય એણે માઠા લાગે છે. અહીંજ મળી જશે એમ કહ્યું બીજા અભિપ્રાય પ્રમાણેઆખરે માતાના આશીર્વાદ મળે છે.
નગ્ન પદ્મિનીની સામે, વિદ્યા સાધક હેમની, પાંચ વર્ષના ચાંગદેવ સાથે સુરી થંભતીર્થ પ્રતિ નગ્ન અસિ રહી સાક્ષી, રોમે ય અવિકારની. પ્રયાણ કરે છે. પણ ઘેર આવીને પિતા એ ચર્ચા જ્યારે એ બે લીટીમાં સુચવ્યા મુજબ માર્ગમાંજ એક મંદિરના ભયઆ વાત સાંભળે છે ત્યારે એને સખત આઘાત પહોંચે છે. રામાં એક બાજુ નગ્ન અવસ્થામાં ઉભેલ પદ્મિની લલના, એની ચાંગદેવ આ ઉમરે સાધુ થાય અને તે પણ પિતાની સમંતિ સામે હાથમાં ઉઘાડી તલવાર રાખી ઉભેલ તેણીને પતિ અને વગર એ જરા પણ સુચતું નથી. તરતજ તે ખંભાત પહોંચી બીજી બાજુ ધ્યાન મગ્ન મુનિ ત્રિપુટી જેમાં દેવચંદ્ર સોમચંદ્ર Mય છે. દેવચંદ્રસુરિ અને મંત્રી ઉદાયન એને ઠંડો પાડે છે. અને મલયગિરિ હતા. જરા પણ ધ્યાન ભંગ થવાય. 'ચ ચાંગદેવને એના મેળામાં બેસાડી કહે છે કે-“પાહિણીએ માત્ર વિકાર નજરે ચઢે તે નાગી તરવાર–અચકાયા વગર
આપ્યા હતાં જે તમારી નાખુશ હશે તે કરગીજ આ સાધુ છે એવું મનમાં આપ્યા વગર તરતજ કં$ પર
Page #6
--------------------------------------------------------------------------
________________
જેન યુગ.
તા. ૧-૧૨-૧૯૩૯
ફેરવી દેવાનો સપ્ત હુકમ હતું. એકજ બેય હતું કે આવા સાનુકુળ સંજોગોમાં પણ અડગ અને સ્થિર ખાનની ધારા પુસ્તકોનું અવલોકન. રહેવી જોઈએ. એક વાડુ સરખુ એ વિકાર વશ ન નોટ –“ જેન યુગ ” સમિતિ એ સાક્ષરોની બનેલી સમિતિ થવું જોઈએ. બ્રહ્મચર્યમાં જરા માત્ર ખેલ ના ન સંભવી શકે. નથી એટલી સ્પષ્ટતા કર્યા પછી જણાવવાનું કે ઉપરના એ નિશ્રળતાએ ત્રણે મુનિ પુંગને મનોવાંછિન લધિએની મથાળા હેઠળ પ્રાપ્ત થતાં ગ્રંથોનું અવલોકન પર્વ જેમ પ્રાપ્તિ કરાવી.
“ સ્વીકાર અને સમાલોચના” તરીકે લેવામાં આવતું હતું વીસમી સદીના વિચારકે અનુમાને છે કે એ કાળે તેમ કરવામાં આવશે. અણહિલપુરમાં કાશ્મીરના “બિહણ” ને “ઉત્સાહ” જેવા ૧
જેવા ૧ સંસ્કૃત પ્રાર્જન સંતવન સો:-સં. મુનિશ્રી વિશાલવિ
= પ્રસિદ્ધ વૈયાકરણ એ હતા. વળી ખાસ માણસે મેકલી
જયજી. તીર્થંકર પરમાત્માના સ્તવને તેમ બીન પણ કાશ્મીરથી આઠ વ્યાકરણ પણ મંગાવ્યા હતા. એથી કારમીર અવનને સંગ્રસંરકૃતના અભ્યાસીઓને આનંદ ગયા સિવાય વિદ્યાભ્યાસમાં અનુકૂળતા થઈ પડી ગમે તે
અ છે તેવા છે. માન્યતા પર વજન મૂકીએ છતાં એટલું તો સાચું છે અને ૨ હેમચંદ્ર વચનામૃત-સં. મુનિશ્રી જયંતવિજયજી, પ્રખ્યાત કલિવું ૫ડવાનું કે વયના વધારા સાથે મુનિશ્રીની નાનકૃદ્ધિ ગ્રંથ શ્રી ત્રિટિશલાકા ચરિત્રના દશે પર્વોમાંથી સુન્દર અને પણ જેરથી શરૂ થઈ અને એમાં એ નિષ્ણાત બન્યા.
સરળતાથી ઉપયોગમાં લઈ શકાય તેવા સુભાષિતેનો સંગ્ર કુમારપાળ પ્રતિબંધના લેખક જણાવે તેમ તેમચંદ્ર દીક્ષા
તેમજ એને ગુજરાતી ભાષામાં અર્થ એ આ પુસ્તકની પછીનો સમય તીવ્ર તપ તપવામાં અને કાયાને દમવામાં
વિશિષ્ટતા છે. ગાળ્યો. અધ્યયન પાછળ એકાગ્રતાથી મંડી પડયા; અને થોડા ૩ મારી મિલ્પ યાત્રા. લે મુનિશ્રી વિદ્યાવિજયી. ૨-૮-૦ વખતમાંજ આખે શાસ્ત્ર સમુદ્ર ઓળગી ગયા શરૂઆતની
અત્યારસુધી સાધુઓના પાદવિહારમાં ઉપયોગી થઈ પડે આ યોગ સાધનાજ તેમની બધી શક્તિઓને વિકસાવવામાં
એવા જે પુસ્તક પ્રગટ થયા છે તેમાં સુન્દર અને સચિત્ર તેમજ એકત્રિત કરવામાં કારણભૂત થઈ. તેમની બુદ્ધિની
ગેટઅપવાળા આ ગ્રંથે નવી ભાત પાડી છે સાડી ત્રણ પ્રખરતા અને તેમના ચારિત્રની તેજસ્વીતા જોઇ નાગોર
પાનાના આ ગ્રંથમાં સંખ્યાબંધ ચિત્ર ઉપરાંત મારવાડમુકામે ગુરૂએ સં. ૧૧૬ ૬ માં એકવીશ વર્ષની યુવાન વયે
માંથી સિંધમાં પ્રવેશ કરતાં કેવી મુશ્કેલીઓનો સામનો તેમને સૂરિપદથી અલંકૃત કયાં અને મુલ્કમશહુર એવું કરે પડે છે અને ભિન્નભિન્ન પ્રદેશમાં કેવા જનસમુહના "હેમચંદ્ર' નામ દીધું.
સંપર્ક માં આવવું પડે છે એને મુનિશ્રીએ રોચક શૈલીમાં સુરિપુંગવ હેમચંદ્રને સાથે જીવનકાળ ઝળહળતી ઠીક ખ્યાલ આવે છે. કરાંચીને તે જાણે ઇતિહાસ ખડો તથી ભરપુર છે. વિવિધ પ્રસંગે અને એમાં તેઓશ્રીની
કર્યો છે ત્યાગીઓના પગલા અણુયેલા ક્ષેત્રમાં જૈન નિષ્ણાત બુદ્ધિએ કવાડેલા તેથી-નિર્ધારેલા માર્ગથી-દેરેલા
ધર્મની કરી પ્રભાવના પ્રગટાવે છે એને ચિતાર ડગલે ચીલાથી-કે નિયત કરેલા મુદ્રાલેખથી એ એટલી હદે ભર્યો
પગલે દ્રષ્ટિ ગોચર થાય છે. સુવર્ણગિરિ અને નાકોડા જેવા ભર્યો છે કે એમાંના અકેક બનાવ પાછળ પાનાના પાના ભરી
તીર્થો સબંધી જાણવા જેવી માહિતી, પંથ મેહમાં ફસી રાકાય. એ ઉપર સંખ્યાબંધ ગ્રંથ લખાયેલા મેજી પણ
તેરા પંથી સાધુઓ તરફથી સમકિતના નામે થઈ રહેલી છે. સિદ્ધરાજ જયસિંહને અડધે રાખ કાળ અને કુમારપાળ
લીલા અને શ્રી મહાવીર જયન્તિ જેવામાં જોતરા ઉપરાંત મહારાજનો આખેયે રાજ્યકાળ એમાં સમાય છે. એમાંથી જે
મુસલમાનોને પણ સહકાર જેવી ઘણી નવી બાબતે જાણુદીર્ધદશ સુરિ હેમચ કે ભજવેલે ભાગ કહાડી લઈએ તે એ
વાની મળે છે. માંસાહારી આ પ્રદેશમાં અહિંસાને અણુસાથે ઈતિહાસ લુગુ વિહુણા ભજન જે નિરસ રહે.
મૂળ સદેશ જો ત્યાગી સંતે ધારે અને દેશ-કાળને અનુરૂપ એવી એક પણ “નિતિ ” નથી કે જેમાં હેમચંદમુકિને પ્રવેશ
પદ્ધતિ અઢિયાર કરે તે સારા પ્રમાણમાં ફેલાવી શકે ન હોય ! ચાહે રાજનિતિ છે કે ચાહે સમાજનિતિ સામે
તેમ છે. રાખે. છતાં ખુબી એ છે કે તેમાંથી સાધુ ધર્મના આચારથી જરા પણ્ ખસ્યા નથી. ધમને દષ્ટિ સનમુખ રાખીને બ૫ ૪ સદગુરુનુરાગી શ્રી વિજયજી લેખ સંગ્રહ ભા. ૧. કુમારપાળના સાચા સલાહકાર બની રહ્યા છે. રાજય સંચા- ૮-૬-૭ સાડી ત્રણ પાનાના આ પુસ્તકમાં હજુ નજર લનમાં ધર્મનિતિના પ્રવેશનું માન તેમના ફાળે જાય છે અને સામે અસ્ત પામેલા એક આદર્શ સાધુના શ્રીમદ આનંદ. ખદીને કપડે એટી, એનું મહત્વ વધારનાર તેમજ એ ઘનજી કે ચિદાનંદજી જેવા યોગીઓની રમૃતિ તાજી કરાવે દ્વારા જનતાની સ્થિતિનું ભાન નૃપને કરાવનાર એ પ્રથમ તેવા શાંત મૂર્તિ સંતના-લેને સંગ્રહ કરાયેલ છે. સુરિ છે. તેથી જ મેડા મેડા અને એક નજરે જોઈએ તે મારત સમિતિની સ્થાપના પં. પ્રીતિવિજયજીની પ્રેરણા પ્રાયશ્ચિત રૂપે જે પ્રશસ્તિ શ્રી મુનશીજીને ગાવી પડી છે તે અને એકત્ર કરાયેલ ફંડની નોંધ ઉપરાંત શ્રી મોતીચંદ યથાર્થ છે હાથીના પગલામાં સર્વ પ્રાણીના પગલા સમાય” ભાઈએ લખેલી ઉઘાત વાંચતાં મુનિશ્રીના જીવનને અને એ ન્યાયે એ પ્રશરિત ઉલ્લેખ અત્રે ઈષ્ટ ધારીએ છીએ. અનુભવ યુક્ત વચનેને ઠીક ખ્યાલ આવે તેમ છે. આ
એ હતા સમસ્ત જગતના એક પ્રખર વિદ્વાન કરી, મુખમાં એ પરત્વે વિસ્તૃત ઉલ્લેખ કરાયો હોવાથી અત્રે ઇતિહાસકાર, વ્યાકરણને શિકાર ગુજરાતના કલીકાળ સર્વત્ત. પુનઃ લંબાણ ન કરતાં જણાવવાનું કે અધી કિંમતે પ્રચાર
મધનીબેધક શાસનના પહેલા પ્રેકને મધ્યકાળમાં અહિંસાને ' કરવામાં આવતાં આ પુસ્તકનો પ્રત્યેક જેને ખરીદી લાભ રાજય કારભારમાં આણુવાને પ્રયત્ન કરનારાઓમાં પ્રથમ.
લેવા જેવો છે.
ચોકસી.
Page #7
--------------------------------------------------------------------------
________________
તા. ૧-૧૨-૧૯૩૮
જેન યુગ.
જેન કૉન્ફરન્સનું અધિવેશન મેળવવાપક્ષભેદો ભૂલી ઉત્સાહ અને ઉલ્લાસથી સંગઠિત થવા
રાવસાહેબ કાંતીલાલની અપીલ.
શ્રી જેન તાંબર એજ્યુકેશન બોર્ડ તરફથી ગત વર્ષે કે આપણી કોન્ફરન્સ કે જેના ઉપર આવા અનેક કાર્યો લેવાયેલી થી, સારાભાઈ મગનભાઈ મોદી પુરુષવર્ગ અને અવલંબી રહયા છે તેને કોઈપણ રીતે સત્વરે મજબૂત બનાવી સૌ. હીમાબાઈ મેઘજી સેજપાળ સ્ત્રી વર્ગ ધાર્મિક પરીક્ષ• અધિવેશન મેળવવા દરેક પક્ષેએ એકત્ર થઈ પ્રયત્નો કરવા એમાં ઉતિમાં થયેલા વિદ્યાર્થીઓને પ્રમાણપત્રો તથા ઇનામું જોઈએ. પક્ષભેદો ભૂલી જઈ રાષ્ટ્રિય મહાસભાની જેમ આપણે આપવા માટે તા. ૧૯-૧૧-૩૯ ના રોજ બપોરના સ્ટ. ટા. સંગઠિત બની ધર્મ અને સમાજની પ્રગતિ માટે દરેકે દરેક ટા કલાકે પાયધુની ઉપર આવેલા જેન કેફસના હાલમાં ભાગ આપવા તત્પર થવું જોઈએ. આપણામાંના મુખ્ય પક્ષાને રાવસાહેબ શેઠ કાંતીલાલ ઈશ્વરલાલ જે. પી. ના પ્રમુખપદે એકત્ર કરવા પ્રયત્નો ચાલુ છે. તેમાં ધીમી છતાં આશાજનક એક મેળાવડે થયો હતો. જૈન આગેવાન નેતાઓ અને અન્ય પ્રગતિ થઈ રહી છે. અનેક પ્રકારની ગુંચવણોથી ગુથાયેલા નર-નારીઓની હાજરીથી હેલ ચીકાર ભરાઈ ગયે હતે. વષો જુના મતભેદોના નિરાકરણમાં કંઈક વધુ સમય અને શ્રી શકુંતલાબહેન કન્યાશાળાની બાળાઓએ સ્વનિ શકિત લાગે એ દેખીતી વાત છે. એમાં ઉતાવળ કરતાં વળ
અને કળા દ્વારા કાર્ય લેવાથી સફળતા મળી શકે એમ મહારૂં ગાય બાદ મંત્રી શ્રી બબલચંદ કેશવલાલ મોદીએ બોર્ડની
નમ્ર મંતવ્ય છે. મહાત્મા ગાંધીજી આદિ દેશનેતાઓ આજે પ્રવૃત્તિઓ વિષે જણાવતા કહ્યું હતું કે આપણી ૬૫૦ લગભગ
કેગ્રેસ ખાતર હિંદુ-મુસિલમ ઐકય જેવા વિકટ પ્રશ્નોની સંમાજૈન પાઠશાળાઓને એકજ છત્ર નીચે ચલાવવા બર્ડ આજે
ધાની અર્થે વર્ષો થયા મંત્રણાઓ કરી સરળ માર્ગો શોધી પ્રયત્ન કરી રહેલ છે. ઈન્સપેકટરો રાખી એ દિશામાં ઘણું
રહયો છે. આપણે જેને સમાજમાં જે પક્ષે અસ્તિત્વ ધરાવે સરસ કાર્ય થઈ શકે તે માટે રૂા. દશેક હજારની જોગવાઈ
છે તેમાં “ અહિંસા ” જેવા કોઈ મહાટા સિદ્ધાંત માટે તો થવી ઘટે. સમાજના કોઈક ખૂણામાં એવી વાને થાય છે કે
મતફેરી નથીજ તે પછી આપણે શા માટે એકત્ર મળી જેનેની લેને ધાર્મિક કેળવણી પ્રત્યે પ્રેમ નથી પણ અમે
એકની એક મહાસભા કોન્ફરન્સ દ્વારા રચનાત્મક કાર્યો ન આંકડા આપી પુરવાર કરી શકીએ છીએ કે એ માટે સમાજમાં અપૂર્વ પ્રેમ જાગૃત થયેલ છે. માત્ર તે માટેના
કરી શકીએ ? જગતના એક અજોડ અને અદિતિય જૈન ધર્મ
અને સમાજની સેવા ખાતર પણ દરેક પક્ષોએ ઉત્સાહ સાધને આપવાની-નિપજાવવાની જરૂર રહી છે. જૈન સમાજ
અને ઉલ્લાસથી એકત્ર થવા માત્ર શાબ્દિકજ નહિ પણ હાર્દિક આ સંગીન કાર્યને અપનાવી કે આપે એવી અપીલ વકતાએ કરી હતી.
સક્રિય સહાનુભૂતિ અને અને મદદ આપવી જોઈએ એ હારી
જેને જનતાને નમ્ર અપીલ છે અને જો તેમ થશે તે મને પાઠશાળાઓ માટે નિષ્ણાતની સમિતિ.
આશા છે કે આપણાં કાર્યમાં તુરત વિજય પ્રાપ્ત થશે. બેડના પ્રમુખ શ્રી મોતીચંદ ગિરધરલાલ કાપડીઆએ સ્વ. વિદ્યાર્થીઓને પ્રમાણપત્રો તથા ઈનામો અપાયા બાદ શ્રી મેપાણીએ આ દિશામાં જે જહેમત ઉઠાવેલી તે વર્ણવી
મેહનલાલ દ દેસાઈ કૃત “પ્રભુ હારી નૌકા ઉતારો પાર” સમાજને ધાર્મિક કેળવણીથી થતા લાભાલાભની તુલના કરી બતાવી હતી. કેન્ફરન્સ દ્વારા કેળવણીના ક્ષેત્રમાં થયેલ આંદોલ. નામક ગીત બાળાઓએ ગાઈ સંભલાવ્યું હતું. શેઠ મોહનલાલ નેના પરિણામે આજે બેડ જેવી ઉપયોગી સંસ્થા અસ્તિત્વ હેમચંદ ઝવેરીએ શેઠ મેઘજી સેજપાળ તથા શ્રી ચંપા હેન ધરાવી રહી છે અને તેના ઉપયોગી કાર્યને વિકસાવવા સારાભાઈને આ બેના કાર્યમાં આર્થિક મદદ આપવા બદલ આર્થિક મદદ માટે અપીલ કરવી પડે એ નવાઈ જેવું હોવાનું ધન્યવાદ આપી કેન્ફરન્સનું અધિવેશન જેમ બને તેમ તાકીદે જણાવ્યું હતું શેઠ મોહનલાલ ભગવાનદાસ ઝવેરી, સેલિસીટરે જૈન પાઠશાળાઓની સ્થિતિ સુધારણાદિ માટે નિષ્ણ તેની
6 મેળવવા આગ્ર પૂર્ણ સૂચના કરી હતી. શ્રી સૈભાગ્યચંદ ઉમેદસમિતિ નીમી કાર્ય કરવા ભારપૂર્વક જણાવ્યું હતું
ચંદ દોશી સેલીસિટર (મંત્રી) એ આભારે પ્રદર્શન કર્યા
પછી પ્રમુખશ્રીને પુષ્પહાર અર્પણ થયા હતા. બાળાઓને . કેન્ફરન્સને મજબુત બનાવે.
રૂપાનાણું તથા મીઠાઈ બહેચવામાં આવી હતી. બાદ શ્રી પ્રમુખ રાવસાહેબ શેડ કાંતીલાલ ઈશ્વરલાલે ભાષણ કરતાં
બબલચંદ મોદી તરફથી યોજાયેલ અહૃપાહારને ઇન્સાફ આપી જણાવ્યું કે એજ્યુકેશન એનું કાર્ય કેન્ફરન્સના જીવંત અને સંગીન કાર્યોમાં અગ્રપદ ભોગવે છે. મતભેદ વિનાના
વંદેમાતરમની મધુર ગુંજ વચ્ચે સે વિખરાયા હતા. એ કાર્યને ખુબ વિકસાવવાની જરૂર છે જ પરંતુ હું માનું છું
Page #8
--------------------------------------------------------------------------
________________
જેન યુગ.
તા૦ ૧-૧૧-૧૯૭૯
ઔર સંત કે બજાય સ્થાનીય ભાષાઓ કે પ્રોત્સાહિત કરના જૈનધર્મ અને ઈતિહાસ. તે જેમ કે માને ધમકા હી ગયા, ઇસલિયે તામિલ મેં
વ, વાત નિશિ, માય છે જેનધર્મ પહુંચને કે દે અઢાઈ શતાબ્દિ બાદ હી તામિલ એ વગર અન્ય લખાણ સાવ કદિત છે એમ કહેવા ભાષા મેં વાંગ્મય કા વિકાસ ના સર્વથા સંગત થા.” કેટલાક બહાર આવે છે! એમાં જેન તરિકે ઓળખાવનાર “મૌર્યકાલ મેં જબ જેન વાંગ્મય કે પહેલા સંકલન પણ હોય છે ત્યારે વધુ આશ્ચર્ય થાય છે. ઈતિહાસ પાછળનું હુઆ, તબ કુછ અંગ ઉસમેં આને સે રહ ગયે થે: ખારવેલ મહત્વ ઓછુ આંકવાનું કંઇજ કારણ નથી; પણ તેથી કે સમય ઉનકા ભી પુનરૂદ્ધાર કિયે જાનકી બાત ખારવેલ કે નિશાએ જે જે લખ્યું અને એમાંની જે બાબતોના આંકડા અભિલેખ મેં લિખી હૈ-કિનું આશ્ચર્ય હૈ કિ જેન વાંગ્મય આજે ન સંધાઈ શકતા હોય તે કેવળ ક૯પનામય છે કહી ખારવેલ કા નામ નહીં હૈ! જેને અનુશ્રુતિ કે અનુસાર એમ માનવું ભૂલભર્યું છે. જે ધગશને ખંતથી શેધળ સ્થૂલભદ્ર તક જેને કી આચાર્ય-પરંપરા કા ઉલ્લેખ પીછે કરવામાં આવે તો જૈન ગ્રંથોમાં વર્ણન કરાયેલી ઘણી કિયા જ સુકા હૈ જબુસ્વામી કે બાદ સ્થળભદ્ર તક જે છે: બાબતો પર અજવાળું પડે તેમ છે. એ માટે ભારતીય આચાર્ય હુએ વે શ્રત કેવલી થે. ઉસકે બાદ કે સાત અ યાય ઈતિહાસ કી રૂપરેખામાંના નિમ્ન કકરા વાંચવા જેવા છે. દશપૂરી કહલાતે હૈ. કકિ ઉન્હેં ૧૨ વે અંગકે દશ પૂર્વેકા અહંત વર્ધમાન કે નમસ્કાર સ્વામી મહા ક્ષત્રપ શોડાસ જ્ઞાન થા. સમૃતિ મૌર્વક જેન બનાનેવાલા સુહસ્તી ઉન્હી કે (રાજ્યમે) ૪ર વે વરસમે હેમન્ત કે દૂસરે માસ કે ૯ વે મેં દૂસરા થા. અતિમ દશપૂર્વ આચાર્ય સ્વામી કા સમય દિન હારિતી કે પુત્ર પાલકી ભાર્યા પ્રમાણેકી શ્રાવિકા જૈન અનુશ્રુતિ કે અનુસાર ૭૦ ઈ. કે કરીબ આતા હૈ. ઉસીક (ઉપાસિક) કછી (કૌત્સી) અમેદિનીને અપને પુ-પાલ- શિષ્ય આર્ય રક્ષિત ને સૂત્રો કે અંગ ઉપાંગ આદિચાર શેષ પ્રૌધોય, ધનકેષ-કે સાથ આર્યવતી પ્રતિષ્ઠાપિત કી, મેંદર્ભે વિભકત કિયા. આર્યવતી અર્વત કી પૂજા કે લિયે (હું).
સાતવાહન યુગમેં જૈન વાંગ્મય કે વિભિન્ન અંશકા નોટ. લગ૦ ૮૧ ૪૦ મેં શેડાસ મથુરા પ્રદેશ કા લગાતાર વિકાસ હે રહા થા. મહાક્ષત્રપ થા.
“કલિંગ કી ગુવાઓ મેં સે હાથીગુફા મેં ખારવેલ કા “અરહત વર્ધમાન કે નમસ્કાર ગતિ કે પુત્ર પિય- સુપ્રસિદ્ધ અભિલેખ હૈ. મંચપુરી ગુફા કી ઉપરલી મંજિલ શકે કે કાલવ્યાલ...(કી ભાર્યા) ક શિકી શિવમિત્રાને આવા મેં ખારવેલ કી રાનીકા લેખ હૈ, ઔર ઉસકી નિચલી પટ પ્રતિષ્ઠાપિત કિયા ”
મંજિલ મેં વાકદેવ સિરિકા. મંગાપુરી ગુફા કી દીવાર મેં નોટ-આયાકટ પૂજા કી વે પાટિયે હોતીથી જિનપર મૂર્તિમાં બી કાઢી ગઈ હૈ બાદ કી ગુફાઓ મેં ભી કઈ જેનદેવતા યા આરાધ્ય પુરૂષ કા ચિત્ર ખુદા રહતા થા થમ વિયક દ્રશ્ય મૂર્તા રૂપમેં કોટે ગયે હૈ, પર ઉનકી પહચાન (શક સામ્રાજય).
" આધુનિક વિદ્વાન અભી તક નહી કર પાયે.” અરેક ઓર સપ્રતિ કે સમય જે ધર્મવિજય કા કાર્ય
| ‘લાણ શભિકા નામ કી વેસ્થાકા દાન કિયા હુઆ એક શર હુઆ થા, વહ ભિખુસંધ દ્વારા બરાબર જારી રહ્યા જેન આયોગટ અર્થાત પૂજા કી ચકિયા, એવ અમેહિની દીખતા હૈ ઔર ઉસકા વાસ્તવિક પ્રભાવ અબતક સમૂચે દેવીની દાન કી હુઈ એક વૈસીહી કિયા હૈ. મથુરા કી યે ઉત્તરાપથ ઔર મધ્ય એશિયા તક પહુંચ ગયા થા. કાલકાચાર્ય જૈન મતિયાં ઓર કિલિંગ કી જૈન મુષ્કાઓ કી મૂર્તિમાં કે કથાનક કે પ્રાય; યહ અર્થ સમઝા જાતાéકિ કાલક ખાસ
પ્રાયઃ એક સી હૈ.” તૌર પર શકે કે બુલાને કે લિયે હી શકસ્થાન ગયા થા.” “યહ બાત ઉલ્લેખ હૈ કિ પહલે તામિલ વાંગ્મય
“સંગમ-સાહિત્ય કે આધાર પર . કૃષ્ણ સ્વામી કે વિકાસમેં જૈનકા વિશેષ ભાગ થા. તિરૂવલ્લુ વરક સન આયંગરને પહેલી દૂસરી શતાબ્દિ ઈને તામિલ સમાજ કા પન્થ વાલે અપના અપના બલાતે હૈ, પર કાલ કા કહના
જે ચિત્ર ખીંચા હૈ, ઉસમેં પૌરાણિક ધર્મ. બૌધ જૈન ઔર હીકે ઉસકી કૃતિમેં જૈનપન અધિક ઝળકતા છે. નિરવલ વેદિક કે સાથ સાથ ફલતા કુલતા દિખલાઈ દેતા હૈ. ઉના વરકી બહન કહલાનેવાલી પ્રસિદ્ધ તામિલ લેખિકા અઐયાર.
અનુસાર કરિકાલને કાવેરી કે બન્દરપર જે નઈ નગરી જિસકી કૃતિ તામિલ કા મેં બહુત પ્રશસ્ત છે. જેન બસાઈથી, ઉસમેં બૌદ્ધ વિહારોં કે અતિરિકત કલ્પવૃક્ષબતલાઈ જાતી હૈ. તામિલ ભાષા પહલપહલ ઈસવીસન કે ઐરાવત હાથી વાયુધ બલદેવ-સૂર્ય-ચંદ્ર શિખ સુબ્રાહ્મણ્ય. આરશ્ન કે કરીબ જેને કે મેિ વાંગમય-પુષિત હુઇ. યહ સાતવાહન. જિન થા નિર્મન્ય કામ ઔર થકીભી પૂજ કે બાત અત્યન્ત સંગત ; કારણ કિ જૈન સાધુઓ કે કોઈ સ્થાન યા મન્દિર છે.” કાલ મેં સુદૂર દખિન પ્રવાસ કરને કી અનુશ્રુતિ હૈ હી,
-સંગ્રાહક-M.
આ પત્ર થી. મનસુખલાલ હીરાલાલ લાલને શ્રી મહાવીર પ્રી. વર્કસ, સીલવર મેનશન, ધનજી શ્રીટ, મુંબઈ ખાતેથી છાપ્યું, અને મી, માણેકલાલ ડી. મોદીએ શ્રી જૈન “વેતાંબર કોન્ફરન્સ, ગોડીજીન્સ નવી બીડીંગ, પાયધૂની, મુંબઈ ૩ માંથી પ્રગટ કર્યું છે.
Page #9
--------------------------------------------------------------------------
________________
તારનું સરનામું: “હિદસંઘ _HINDS.INGHA.”
Regd. No. B 1008
રોજ જૈન યુગ.
The Jain Yuga.
XX
tione
[ જૈન શ્વેતાંબર કૅન્ફરન્સનું મુખપત્ર]. &xsexsxsxsગ0%ઝsassassass
તંત્રી-મેહનલાલ દીપચંદ ચોકસી. વાર્ષિક લવાજમ:-રૂપીઆ બે.
છુટક નકલ’ – દોઢ આને.
નવું વર્ષ ૮ મું
શનીવાર તા. ૧૬ મી ડીસેમ્બર ૧૯૩૯
* અંક ૨ જે.
2 મ ન ન કરવા લાય ક. હું કેળવણીનું મુખ્ય કામ. વિચારકેના વિચાર ર. કેળવણીના ક્ષેત્રમાં માનસ પૃથકકરણ વિદ્યાનો ઉપયોગ દરેક દેશમાં કેટલાક એવા પુરૂષ પાકે છે જેઓ આજે તે તદ્દન જુદીજ રીતે વિચારવાનો છે. પ્રથમ. વર્તમાન જન સમૂડ કરતાં વધુ ડહાપણુ ધરાવતાં હેઈ, આપણે કેળવણીનું મુખ્ય કામ શું છે તે વિષે સ્પષ્ટ પ્રજા ઘડતર માટે ઉમદા વિચારોને અણુમૂલા અવેલેખ્યાલ કરી લઈએ. બાળકે પોતાની વૃત્તિઓને કાબુમાં કનને ઠીક ઠીક સંચય કરતાં રહે છે. પિતાના દૈનિક લાવતાં શીખવાનું છે. તે પિતાના
અનુભવની વાનકીઓ પીરસતાં રહે બધા છ દેને કાંઈ પણ નિયંત્રણ
છે. આમ જનતા એમાંથી ઘણું વિના અનુસરે એ જાતની તેને
ધણું પ્રાપ્ત કરી શકે છે. આ સંપૂર્ણ છુટ આપી દેવી જોઈએ એ
હજારે હિંદી વિદ્યાર્થીઓના
મથાળા હેઠળ યુરોપમાં થઈ ગયેલા તો અશક્ય છે. એમ કરવું એ સંબંધમાં હું આવ્યો છું. વિદ્યા- | એ પ્રકારના પુરૂના વચનામૃત કદાચ બાળ માનસના અભ્યાસી- ર્થીના દિલને હું જાણું છું.
આપવામાં આવ્યા છે જે ખાસ એને માટે એક કીમતી પ્રયોગ રૂપ વિદ્યાર્થીની કઠણાઈ હંમેશા મારી |
મનનીય છે. આપણું સાહિત્યમાં બને; પરંતુ તેનાથી બાળકના
પીરસાયેલા નિતિ વચને સહ માતા પિતાનું જીવન તે અશકય સામે પડી છે. પરંતુ હું વિદ્યાથી.
તુલના કરવા જેવા છે. થઈ જાય, તેમજ બાળકને પિતાને જ
એની દુર્બળતા પણ જાણું છું મને ગંભીર હાનિ થાય, એ વસ્તુ મોટામાં મોટું દુઃખ એ છે કે,
1. Two Educations, તત્કાળ કે થોડા સમય બાદ દેખાયા આપણા વિદ્યાથીઓમાં નાસ્તિકતા Every person has two વિના રહેજ નહિં તેથી કેળવણીનું
વધતી જાય છે અને શ્રદ્ધા ધટની ] educations. One which he કામ અટકાયત કરવાનું છે, મન
receives from others, and કરવાનું છે, અને દબાવવાનું છે;
જાય છે.
- ગાંધીજી.
one more important which he તથા તે કામ કેળવણી જમાનાઓથી
gives himself. -Gibbon. પ્રશંસા પાત્ર રીતે કશ્તી આવી છે. પરંતુ આપણે દરેક મનુષ્યને માટે બે પ્રકારની કેળવણી હોય છે. પૃથકકરણુ વિદ્યા દ્વારા શીખ્યા છીએ, વૃત્તિઓને આ એક કે જે તે બીન પાસેથી મેળવે છે અને બીજી રીતે દબાવવામાંથીજ જ્ઞાન તંતુઓની બીમારીઓ ઉભી ઘણી અગત્યની કે જે તે પિતાની જાતને આપે છે. થવાને ભય ઉભું થાય છે તેથી કેળવણીએ પિતાને માર્ગ એક બાજુ મગર અને બીજી બાજું વાઘની વચ્ચે 2. Good for evil. થઈને કાઢવાનો છે; અર્થાત એક બાજુ વૃત્તિઓને જેમ A more glorious victory can not be એકજ છૂટી દેર મૂકી દેવી એમાં પણ જોખમ છે, તેમ gained over another than this, that when બીજી બાજુ તેમને છેકજ વધ્ય કરી મૂકવી એમાં the injury began on his part, the kindness પશુ જોખમ છે. -ૉ. સિમંડડ. should begin on ours.
-Tillotson.
LL BE
Page #10
--------------------------------------------------------------------------
________________
જેન યુગ.
તા. ૧૬-૧૨-૧૯૩૮
ડરાવવ સર્વસિષa: સમઢીળસંય નાથ ! હૃદયઃ સુરોને સરવાળે કરવામાં આવે તે તારણ ઉપર વર્ણન ૨ તામવાનું પ્રદરતે, gવમwly affશ્વવધિ/ બું એજ નિકળવાનું.
અર્થ-સાગરમાં જેમ સર્વ સરિતાઓ સમાય છે તેમ તે પ્રશ્ન એ ઉભવે છે જ્યારે કે ધ્યેય-જૈન હે નાથ! તારામાં સર્વ દ્રષ્ટિએ સમાય છે પણ જેમ પૃથક સમાજના શ્રેયનું–બળતા–સળગતા કે વિનાશ પ્રતિ પૃથક સરિતાઓમાં સાગર નથી દેખાતે તેમ પૃથક પૃથક દોરી જતાં સવાલોના નિરાકરણનું–છે તો પછી, દષ્ટિમાં તારું દર્શન થતું નથી.
સાથે એક સ્થળે ભેગા મળી એ સારૂ છુટથી-ખુલા –શ્રી સિદ્ધસેન તિવાર. દિલે-વિચાર વિનિમય કેમ કરવામાં આવતો નથી ?
પરસ્પર એ આંટીઓ છેડવા સારુ પ્રયાસ કેમ સેવા PCICSICS
નથી ? એ તે ઉઘાડી વાત છે કે સાથે બેસી બાંધ છોડ
કર્યા વિના આવી મડાગાંઠ ઉકેલાવાની નથી; રખે કે * ૧ .
.
એમ કરવામાં સ્વમંતવ્ય ભ્રંશ સમજે અથવા તો તા૦ ૧૬-૧૨-૧૯.
શનીવાર
પક્ષ દ્રોહ માને. LUCUCCI
જે ઉમંગથી, જે ઉલ્લાસથી, કિવા જે જેમથી આ અજીણું પ્રભવા રોગા: કાર્ય નથી ચાલતું એ ઉપરથી કલ્પી શકાય કે ઉડે ઉડે
પણું કંઈ પરસ્પરને અણુ વિશ્વાસ છે. ખૂણે ખૂણે પણ આ નાનકડું સૂત્ર આખા વૈદક શાસ્ત્રના સારરૂપ કંઇ દંભ કે રમત રમી જવાની ગંધ આવે છે. ગણાય છે. સારાં નામાંકિત વૈદરાજાનો અથવા તે નિષ્ણાત સમાજ રૂપી દેડનું અજીર્ણ તે આજ વસ્તુ. એકજ ડોકટરોનો કે પ્રખ્યાત ચિકિત્સકને એવો મત છે કે પિતાના સંતાન-સમાન ધર્મ રૂપી એકજ જહાજ, સર્વ રોગનું મૂળ અજીર્ણ માં સમાય છે. ભલે પછી એ એકજ જાતનો સાગર પાર કરવા અને એકજ નિશ્ચિત
મા નિમિત્તા ભિન્ન ભિન્ન હાથ પકવા એ સ્થળે પહોંચવા સારૂ શરૂ કરેલી મુસાફરી. આ બધી અજી પતે વિવિધ પ્રકારનું હોય. ખોરાકની અતિ- સમાનતા હોવા છતાં જ્યારે પરસ્પરના હદય પિછાનવા રેકતા એક તરફથી ચાલુ હોય અને બીજી તરફ પાચન જેટલી નથી તે તાકાત કેળવાતી-અંતરના માની લીધેલા શકિત અતિસંદ હોય ત્યાં બદહજમી જન્મ એ શંસય
મકેડા ત્યજી દેવાની નથી તે હિંમત બતાવાતી. આપણે રહિત વાત છે. ભલ ભલા તંદુરસ્ત માનવનું સ્વાસ્થ સી સાવકા ભાઈઓ નથી પણ સાચા બંધુઓ છીએ એવા એ રીતે જોખમાય એમાં નવાઈ નથીજ.
ઉમંગથી નથી પરસ્પર ભેટ થતી ત્યાં પછી કુશંકાઓના વૈદક શાસ્ત્રને આ નિયમ જેમ શારીરિક બાબતમાં વાયરા વાય-મનના મેલની જડ ગામે અને દિવાસાનુંસાચે છે તેમ સામાજીક વિષયમાં પણ સાચેજ છે. દિવસ ભયંકર હાસ અનુભવવાને સમય આવે એમાં સમાજરૂપી કલેવર પણ બદહજમી ઉત્પન્ન થતાં રોગ- આશ્ચર્ય જેવું ખરું ? ગ્રસ્ત થ માંડે છે. એ સમયે એગ્ય ઉપચાર નથી દીક્ષાને સવાલ કે દેવદ્રવ્યના ઉપગની બાબત થતાં તે દશા ભયંકર અને દારુણ બને છે; અને અથવા તે વિધવાઓને પ્રશ્ન એ ભલે બળતા લેખાય. શતમુખ વિનાશ ડાચા ફાડી સામે ઉભેજ હોય છે. એ માટેના દષ્ટિ બિન્દુઓ ભલે જુદા હોય, છતાં જે
જૈન સમાજની વર્તમાન પરિસ્થિતિ છે ખરે છે. એ પાછળની ધગશ એકજ હોય. માત્ર જૈન સમાજના આવા પ્રકારની છે એમ કહીયે તે એમાં અતિશયોકિત
શ્રેયની-જૈન ધર્મની કીર્તિ વિસ્તારવાની–તો આજે એ
ય જેવું ન લેખાય. એની પાસે અણુ ઉકેલ્યા પ્રશ્નો ઓછા
કાર્યને ઉકેલ સહજ છે. સૌ કોઇને ગળે ઉતરે તેવો નથી. એમાં વળી કેટલાક બળતા સવાલો છે. કેટલાક
માર્ગ શોધી શકાય તેમ છે. સૌ પ્રથમ દિલ સફાઈ બળતા ન કહેવાય છતાં એના ઉકેલ વિના સમાજ
કરવાની જરૂર છે. માનસિક મેલ રૂપી અજીર્ણ નષ્ટ તરિકેના હક્ક જળવાય તેમ નથી એ દિવા જેવું છે.
કરવાની પ્રથમ આવશ્યકતા છે. ભૂમિકા શુદ્ધ થયા વગર માત્ર આ અમારું મંતવ્ય છે એમ નથી. જે આ એના પર થતાં ચાતર કે કરવામાં આવતાં ચિત્ર. વીસમી સદીમાં વિદ્યુત વેગે કૂચ કરવાનો ભાવ સેવે છે
લેખન વ્યર્થ છે. ઉખર ક્ષેત્રમાં બીજ વાવવા સમાન છે. અને જેમને મુદ્રાલેખ “નવસર્જનને ' છે–અથવા તે દીક્ષા માટે કાયદાને પ્રબંધ અનિવાર્ય છે એમ જેએને કહેવાતા આ કળિયુગમાં સર્વત્ર જડવાદ અને માનવું જેમ વધારે પડતું છે તેમ દીક્ષા માટેની દંભ સિવાય કંઈ જણાતું નથી ! વાત વાતમાં ધર્મ સંતાકુકડી ચાલુ રહે એ પણ ઈષ્ટ નથીજ. દેવદ્રવ્ય વંસ દ્રષ્ટિગોચર થાય છે! તે દૂર કરવા ખાતર જ ભક્ષણમાં ન વપરાય એ જેટલું સાચું છે તેટલું જ એને જેમને કેડ બાંધી છે, કેવલ શાસન રસિકતા જ જેમને એકધારે સંગ્રહ કે વ્યાજ ખાતર લેન આદિમાં રોકાણ જીવન મંત્ર છે -એ સર્વ પિતાના નિરાળા દ્રષ્ટિ બિંદુ- તિરસ્કરણીય છે. વિધવાએ ફરીથી પરણે એ જેમ અયુકતને એથી જૈન સમાજનું જે ચિત્ર ઉપર રજુ કર્યું છે શાનિક નથી લાગતું તેમ બાળ કે વૃદ્ધ કે અણુમેળ એમાં સાથ પૂરે છે. જુદા જુદા વિચાર ધરાવનારા જે વિવાહ કર્યા જઈએ અને વિધવાઓની સંખ્યા વધતી વર્ગો આજે મેજુદ છે અને તેમની હસ્તક જે વાત્રે જાય, પિષણના સાધન વિના તેમના જીવન દુઃખમય અઠવાડીક પાક્ષિક કે માસિક રૂપે બજ્યા કરે છે એમાંના બની જાય, તે ડગલે પગલે અપશુકનીયાળ બની રહે
Page #11
--------------------------------------------------------------------------
________________
તા૦ ૧૬-૧૨-૧૯૩૯
જેન પુગ.
છે,
આવેલી અને એના બીલ અંગે સબંધ ધરાવતાં મહેતા* નોંધ અને ચર્ચા. *
કંટ્રાકટર દ્વારા એમાં જે પિલ ચલાવાયેલી તે સબંધે જબરે ટ્રસ્ટીઓની ચુંટણીમાં નવી પદ્ધત્તિ
મત ભેદ ઉભો થયેલ સંઘે વાર્ષિક હિસાબો પાસ નહી કરેલા
ટ્રસ્ટીઓમાંના કેટલાકને સંધની આ વલણ પસંદ ન આવવાથી દેવસ્થાન કે એને લગતાં સાધારણ આદિ અન્ય ખાતા
એડકેટ સુધી પહોંચી જઈ પરસ્પરની સત્તાઓ કેવા પ્રકારની એની વ્યવસ્થા કરવા સારૂં ટ્રસ્ટીઓની પસંદગી એ કંઈ
છે એનું વેત પત્ર મેળવાયેલું! દેવ દ્રવ્ય ઉચાપત થયું હોય જૈન સમાજ માટે નવી વસ્તુ નથી. પણ અત્યારે પૂર્વે એમાં
તે એ સબંધી રેગ્ય પગલાં લઈ એ વસુલ કરવાન-પુનઃ સભ્યપણાનો હક ભોગવવા જેવો દાખલે નોંધાયો હોય એવું
એવું ન બને એ સારૂ ઠીક પ્રબંધ કરવાનો ધર્મ ટ્રસ્ટીઓનો જાણમાં નથી જ, જે કંઈ થતું તે સંધ બેલાવી અમુક નામ
છેજ-એમાં ગફલત થતાં સંઘના સભ્યો એ માટે સુચનાઓ ઘણું ખરું વંશ પરંપરાગત ઉતરી આવેલાના કે શ્રીમતાના
કરે-ધ્યાન ખેંચે એમાં સભ્યો વધારે પડતી સત્તા ભોગવે છે એકાદ ગ્રહસ્થ તરફથી રજુ થતાં ને સંઘમાં હાજર રહેલા
એમ માનવું એ સેવાવૃત્તિ અને લેકશાસનની ભાવનાથી સૌ કોઈ એને હાથ ઉંચો કરવાની તરદી લીધા સિવાય વધાવી
અસંગત છે. પરસ્પર સમજુતીથી તેડ આણવાને બદલે લેતાં. જો કે એ રીતે ચુંટાયેલા વહીવટદારોમાંના કેટલાકે એ
પૈસાનો વ્યય કેવળ કાયદાબાજીમાં કરે એ શોભા ભર્યું ધર્મ પ્રત્યેની તીવ્ર લાગણીથી સુંદર રીતે વહીવટ કર્યો છે
નથી. છતાં આ સ્થિતિ ઉદ્દભવેલી એટલે સભ્યોમાંના એક અને મિલકતનું રક્ષણ કરી બેસી ન રહેતાં એમાં એગ્ય માગે
મોટા ભાગે નવી ચુંટણી વેળા પોતાના હકને યથાર્થ વૃદ્ધિ કરી એ દ્વારા બીજ સંખ્યાબંધ સ્થળોમાં સહાય
ઉપયોગ કરવાનો નિર્ણય કરેલ. પક્ષપાતના દષ્ટિ બિંદુથી આપી છે. દેશ-કાળ કર્યો એટલે વહીવટની યોજનાઓ નવે
નહિં પણ સંઘનું તંત્ર વ્યવસ્થિત ચાલે. ખોટી રીતે ધાર્મિક સરથી દાખલ થઈ. એમાં સભ્ય થાય તેજ મત આપી શકે.
ધનનો વ્યય ન થાય એવા શુભ ઇરાદાથી અન્ય બાબતોમાં સભ્યની અમુખ સંખ્યા હાજર હોય તે જ સંઘની સભાનું
જુદુ મંતવ્ય ધરાવતાં સભ્ય એક સાથે બેઠા અને કોંગ્રેસ કે કાર્ય ચલાવી શકાય અને વધુ નહીં તે વહીવટ કર્તાઓએ
મ્યુનીસીપલ ચુંટણીમાં જે રીતે વ્યવસ્થિત પ્રચાર કરાય છે વર્ષમાં એક વાર તે સભ્યોથી બનેલા સંધ પાસે વાર્ષિક
તે પ્રચાર કરી પોતે ઉભા કરેલા ટ્રસ્ટીઓને લાવવામાં હેવાલ અને આવક જાવકનો રીપેટ રજુ કરવો જોઈએ-એ
સફળતા મેળવી. મુંબઈના જૈન સંઘમાં પદ્ધતિસર થયેલી તત્વ ઉમેરાયું. શ્રી ગોડીજી મહારાજના વહીવટ અંગેની
આ પ્રથમ ચુંટણી છે. એથી કેટલાક જુના અને વર્ષોથી યોજનામાં ટ્રસ્ટીઓની ચુંટણી દર પાંચ વર્ષે નવેસરથી
ટ્રસ્ટીપણાને હક ભોગવતાં ગ્રહસ્થાને ઇચ્છા વિના ઘેર બેસવું કરવાની કલમ હોવાથી રોજનાને પાંચ વર્ષ પુરા થયા પછી
પડયું. જન સમૂહ ધારે તો પિતાને સભ્ય તરિકેને હક એને પ્રસંગ આ વેળા ઉપસ્થિત થયો. છેલ્લાં ત્રણેક વર્ષથી
ભોગવી કેવું સુંદર પરિણામ લાવી શકે છે એ વાત પુરવાર સંધ અને ટ્રસ્ટીઓ વચ્ચે જે નવી ચાલીઓ બંધાવામાં
થઈ. આ નોંધ લંબાવવાની જરૂર એટલા સારૂં ઈષ્ટ માની એ પણું વ્યાજબી નથી. જૈન સમાજ માટે એ ગૌરવનો છે કે મુંબઈના કેટલાક દહેરાંઓના વહીવટમાં હજુન આપવિષય નજ ગણાય. ટૂંકમાં જે સળગતાં પ્રશ્નો તરિકે ખુદીને દોર ચાલે છે. જાત જાતની પિલે સંભળાય છે. ઓળખાય છે એની ઉભય બાળ જોઈ માર્ગ એવો સ્ટીમે નવી ઘડાયા છતાં એમાં સ્ત્રીઓની બેજવાબદારી નિયત કરવો જરૂરી છે કે ધર્મ નિતિનું સંરક્ષણ થાય
કાયમ રાખવામાં આવી છે. એકાદ બે ટ્રસ્ટમાં તો પગારદાર અને દેશ-કાળને અનુરૂપ દશા ખડી કરી શકાય. જરા
સેક્રેટરીની મોરલીએ નાચ ચાલવા કરે છે–એમાં સુધારો થાય. લાંબી નજર કરીશું તે જણાશે કે બળીને ઠુંઠા રૂપ થયેલા ચેતી જાય.
આ દાખલા ઉપરથી એ વહીવટદાર મહાશય સવેળા સવાલો સિવાય કેટલાક અગત્યના પ્રશ્નો છે કે જે પ્રતિ
સભ્યો પરસ્પરના શુદ્ર મત ફેરે છોડી દઈ, વહીવટી તંત્ર જૈન સમાજે પ્રથમ ધ્યાન દેવાની અગત્ય છે. પકડેલું
સુધરે અને સંધને જવાબદાર બને એ સારૂ કેડ બાંધી તૈયાર પુંછડુ ન છોડવાની કે પિતાને કકકો ઘુટવાની હઠથી
થાય તે ન અપવ્યય તે અવશ્ય અટકી જાય. સંગઠનની કદાચ સળગી ચુકેલાને તે ઉકેલ આપણે નહીં કરીએ કિંમત જરૂર અંકાય. તે એ ગુંચાયેલા રહેવાના નથી કેમકે સરકારનું લક્ષ્ય
જાતિના કિંમતી સાધને– એ પ્રતિ દેવાયું છે પણ તીર્થ સાહિત્ય અને અનુયાયી વૃદ્ધિ આદિના કેટલાક પ્રશ્નો તો પહેલી તકે સંગઠિત
ચાલુ યુગમાં પત્રો યાને સામાવિકે સાચેજ સમાજ થઈ સમાજ હાથ નહીં ધરે તે પાછળ પસ્તાવાન જ જીવનમાં જાગૃતિ આણુનાર સાધનમાં મહતવને ભાગ ભજવી રહેશે. લગન વેળા ઉંઘમાં ગયા જેવું બનશે!
શકે છે, તેથી એ ખ્યા વૃદ્ધિ અવશ્ય આશીર્વાદને પાત્ર ગણાય.
આ જાતનું મહત્વ આંકયા પછી એક વાત એ સંબંધમાં સમાજના આગેવાન શ્રીમંતા શિક્ષિત અને સેવાવ્રતીએ-તંત્રી મંત્રીઓ અને લેખકે-સૌને પિતાના એ પત્રો સમાજની પ્રગતિ સાધવાને-સમાજમાં એકધાર
ખાસ લખ્યા સિવાય ચાલે તેમ નથી, અને તે એ છે કે જો વહેણુ એ દિશામાં વાળવાની, એ પાછી આંતરિક ઉમ- સંગઠન રચવાના અગર તે સમાજની તંદુરસ્તી સાચવવાના ળકાથી લાગી જવાની હાકલ છે. ઉદ્યમ ચાલુ રાખીશું ઉમદા કાર્યને બાજુ પર રાખી કેવળ કાળી બાજુના જ તે કાર્ય સિદ્ધ અવસ્ય ભાવી છે. પણ અજીણું સમાં ચિત્રણ કર્યા કરે, પરસ્પરના મેલ ધેવામાંજ રક્ત બને મનના મેલ જડમૂળથી ઉખડી જવા ઘટે.
અથવા મહાત્મા ગાંધીજીના શબ્દોમાં કહીએ તો મીસ મેય
( અનુસંધાન પૃ. ૭ ઉપર )
Page #12
--------------------------------------------------------------------------
________________
તા. ૧૬-૧૨-૧૯૩૯
જૈન યુગ. શ્રી જૈન શ્વેતાંબર કૉન્ફરન્સ.
આગામી વસ્તી ગણત્રી અને જૈન સમાજ. હાજર રહ્યા હતા. સૌએ એકત્રિત પ્રયાસો કરવા સ્વીકાર્યું
આધુનિક યુગમાં ડેમેસીના સિદ્ધાન્ત ઉપર સર્વ કાર્યું હતું. આ અંગે મુંબઈ સરકારને મોકલાયેલ રેપ્રેઝેન્ટેશનની થાય છે અને તેનો આધાર જન શકિત એટલે કે જન-ગણના નકલ તથા અન્ય ઉપયોગી સાહિત્ય શ્રી ચુનીલાલ ભાઈચંદ ઉપરજ છે તેથીજ ચેકસ વસ્તી ગણત્રી માટે દરેક સમાજ મહેતાને કેન્કિમ તરફથી મોકલી આપી તેઓને આ માટે પ્રયત્નશીલ અને ઉત્સુક હોય છે. જૈન સમાજની વસ્તી દિવસે પ્રયત્ન કરવા વિનંતિ કરવામાં આવી હતી. દિવસે ઘટતી જણાઈ છે. સન્ ૧૯૩૧ ની વસ્તી ગણત્રીમાં પ્રચારક પ્રવાસ. જૈનોની સંખ્યા લગભગ ૧૨ાા લાખની જણાઈ છે પરંતુ તે | કોન્ફરન્સ કેળવણી પ્રચાર કેન્દ્રસ્થ સમિતિ તરફથી જૂદા બરાબર ન હોવા માટે અનેક સંગીન કારણે છે. દેશી જુદા સ્થળે સ્થપાયેલ સ્થાનિક સમિતિઓના હિસાબ આદિ રાજયોમાં ઘણાં સ્થળે “જૈન” પિતાને ‘હિંદુ” તરીકે લખાવે નિરીક્ષણથે મી. રાજપાળ મ. વહોરાને મોકલવામાં આવ્યા છે. ઘણાં પ્રાંતમાં અજ્ઞાનતાવશ જેની ગણત્રી બીજી કેમ હતા. તેઓએ ગુજરાત કાઠીયાવાડની સમિતિઓ અંગે સાથે કરી લેવામાં આવે છે. પરિણામે
કેન્દ્રસ્થ સમિતિને રિપેર્યો કર્યા છે. આપણી ચોક્કસ સંખ્યા જાણી શકાતી સ્ટાન્ડગ કમિટીના સભાસદાન] કેળવણી પ્રચારની યોજનાનસાર નથી. મેગલ સમ્રાટ અકબરના સમયમાં
વિનંતિ.
પ્રત્યેક સ્થાનિક સમિતિના સભ્યોએ એક કરોડ જેને હતા અને આજે માત્ર
ઓછામાં ઓછા ચાર આના પ્રતિ વર્ષે
કોન્ફરન્સના બંધારણાનુસાર પ્રત્યેક ૧૨ાા લાખ હેય તે ખરેખર શોચનીય
શ્રી સુકૃત ભંડાર કંડમાં આપવા આવદશા તે ખરી જ. આ સંગોમાં જૈન | સભાસદે દર વર્ષે ઓછામાં ઓછા
શ્યક છે. જે સમિતિઓએ અત્યાર સમાજે તે માટેની ખરી પરિસ્થિતિથી રૂા. પાંચ સુકૃત ભંડાર ફડમાં પર્યત ન મોકલાવ્યા હોય તેઓને તે વાકેફ થવાની આવશ્યક્તા રહેલી છે. આપવા જોઈએ.
સત્વરે મેકલવા વિજ્ઞપ્તિ છે. એસવાલ, પેરવાડ, શ્રાવણી, અગ્રવાલ,
સ્ટેન્ડિંગ કમિટીના સર્વે સભાસદોને
શ્રી સુકૃત ભંડાર ફંડ. પલ્લીવાલ આદિ જ્ઞાતિઓ દરેક જે
આ ફંડમાં તા. ૭-૪-૩૯ થી પિતાને ‘જેન' તરીકે નોંધાવા લક્ષમાં | તે રકમ તુરત મોકલી આપવા વિનંતિ છે.
તા. ૧૧-૧૧-૩૯ સુધીમાં નીચે લે તે આપણાં સમાજના સંગઠન સભાસદોને વર્કિંગ કમિટીના ઠરા
પ્રમાણે ૨કમ પ્રાપ્ત થઈ છે જે તેમજ શકિતની તુલનાની દષ્ટિએ ખૂબજ વાનુસાર “જેન યુગ” નિયમિત
આભાર સહિત સ્વીકારવામાં આવે છે. ઉપયોગી થઈ પડે. મોકલવામાં આવે છે.
૧૯-૪-૦ શ્રી મણુંદના ભાઈ-બહેનના જગતમાં આજે અનેક પ્રકારની
હા. શ્રી રાણબાઈ હીરજી ક્રાંતિ થઈ રહી છે. અત્યારે તો આપણને
લિ૦ સેકે,
મા. શેઠ જમનાદાસ અમરઆપણી શકિતની કલ્પના પણ કરી મોતીચંદ ગિરધરલાલ કાપડીઆ
ચંદ ગાંધી શકતા નથી કોઈપણ પ્રકારના સા...
કાંતીલાલ ઈશ્વરલાલ | ૬૦-૮-૦ શ્રી ભેગીલાલ નગીનદાસ દાયિક કે જ્ઞાતિના ભેદ ભાવ વિના આજે
રેસીડેન્ટ જનરલ સેક્રેટરીએ.
શાહ, મંત્રી શ્રી કાન્ફરન્સ પ્રત્યેક જૈન પિતાને “જૈન' તરીકે
કે પ્ર. ઉંઝા સમિતિ લખાવવા લક્ષમાં લેવાની જરૂર છે. આ માટે દરેક સ્થળના ૧-૮-૦ શ્રી વાડીલાલ જીવરાજ શાહ, મુંબઈ દ્વારા જૈન સંઘ, આગેવાનો અને સંસ્થાઓ પ્રચાર આરંભે તે ૨-૮-૦ શ્રી મણીલાલ મોકમચંદ શાહ, મુંબઈ દ્વારા કાર્યમાં ઘણી સરળતા થાય.
- ૧-૪-૦ ડો. કેશવજી ગુલાબચંદ શાહ, મંત્રી કે. કે. શ્રી મહાવીર જયંતિની રજા અંગે
પ્રચાર આમોદ સમિતિ
૨-૪-૦ શ્રી સેવંતિલાલ જીવતલાલ શાહ, મુંબઈ દ્વારા મુંબઈ સરકારે રજાઓ અંગે રિપોર્ટ કરવા નિમેલી ૧૦-૦-૦ શ્રી ભગવાનદાસ હરખચંદ, મુંબઈ દ્વારા સમિતિ ઉપર શ્રી ચુનીલાલ ભાઈચંદ મહેતાની જન પ્રતિનિધિ ૩-૦-૦ શ્રી ગુલાબચંદજી કેસરજી-મેટા વડાછી તરીકે નિયુક્તિ કર્યા બાદ કોન્ફરન્સની વર્કિંગ કમિટીમાં શ્રી
૫-૦-૦ શ્રી નરોત્તમ ભગવાનદાસ શાહ, મુંબઈ દ્વારા મહાવીર જયંતિની જાહેર રજા માટે વિચારણા કરવામાં ૧-૦-૦ શ્રી છગનલાલ ફૂલચંદ, આમદ દ્વારા આવી હતી. કમિટીના નિર્ણયાનુસાર અગાઉ ડેપ્યુટેશનમાં -- શ્રી જૈન સ્વયંસેવક મંડળ મુંબઈ હા. શેઠ બાબુગયેલા ત્રણે ફિરકાના પ્રતિનિધિઓની એક સભા કેન્ફરન્સની
ભાઈ ગુલાબચંદ ઝવેરી ઓફિસમાં તા. ૧૩-૧૦-૧૯૩૯ ના રોજ બેલાવવામાં ૧૦-૦-૦ શ્રી રતિલાલ વર્ધમાન શાહ, મુંબઈ દ્વારા આવી હતી જે સમયે શ્રીયુત મોતીચંદ ગિરધરલાલ ૨૫-૦-૦ શ્રી કોટ જૈન સંઘ-મુંબઈ હા. શેઠ અમથાલાલ કાપડીઆ, સોલિસિટર, શ્રીયુત તારાચંદ નવલચંદ ઝવેરી
નગીનદાસ ભાખરીઆ-મેનેજીંગ ટ્રસ્ટી શ્રી શાં. દેરાસર અને શ્રીયુત રતનચંદ ચુનીલાલ જરીવાલા બી. એ.
( અનુસંધાન પૃ. ૭ ઉપર )
Page #13
--------------------------------------------------------------------------
________________
તા. ૧૬-૧૨-૧૯૩૯
જૈન યુગ.
અ મ ર કતિ ઓ ના સર્જન હાર.
| (લેખાંક ૨ ) ગુજરાતની એકતા અને મહત્તાને પિતાની કલ્પના વડે ઉંડુ અવગાહન કરવા સારૂ જે અભ્યાસને જે આવડત જોઈએ મૂત કરતા વધુ કર્મા ”
એ નથી એમ કબુલી આગળ વધીએ. તેમને પહેલો અને આચાર્ય હેમચંદ્રની વિશિષ્ટતા સવિશેષતે એ કારણે મુખ્ય ગ્રંથ “સિદ્ધહેમશબ્દાનુંશાશન” છે. વ્યાકરણ છે કે એ સર્વ ક્ષેત્રને સ્પર્શે છે; અને સંપ્રદાયિકતાની શાસ્ત્રના મુત્ર–ગણુ પાઠ—ધાતુપાઠ ઉણાદિ અને લિંગાનું સાંકડી ગલીમાં ન ઢંકાઈ રહેતા છુટથી જગતના શાસન એમ પાંચ અંગ ગણાય છે જે બીજા વ્યાકરણ ગ્રંથની ચેકમાં મહાલે છે. એટલે માત્ર જેનાજ નહીં પણ બાબતમાં જુદા જુદા લેખકેએ લખ્યાં છે જયારે શ્રી હેમચંદ્ર જૈનેતરના આકર્ષણને એ વિષય બને છે. તેઓશ્રીની સચેટ એ સર્વ પોતેજ લખીને વ્યાકરણને એકધારું બનાવ્યું છે. ઉપદેશ શૈલી વડેજ અપુત્રીયાના ધનને મેહ નૃપ કુમારપાળને વળી બીજી વિશેષતા પણ છે. તે માત્ર સંસ્કૃત ભાષાનું જ છોડવું પડે છે. પરનારી સહાદરપણાને સર્વ શ્રેષ્ઠ ગુણ વ્યાકરણ નથી. તેના કુલ ૪૬૮૫ સૂત્રોમાંથી ૧૧૧૯ મુ ખીલવવું પડે છે અને મઘ માંસની લેલુપતાને કાયમી પાકૃત ભાષા માટે છે એ પર એક નાની (લઘુત્તિ ૬૦૦૦ દેશવદો દેવાય છે. તેઓશ્રીની કુનેહના જોરે નવરાત્રિના પશુવધ લેક પ્રમાણ ) અને એક મોટી (બૃહદ્દવૃત્તિ ૧૮૦૦૦ લેક પર ખંભાતી તાળા વસાયા. દુઃખે ઉદર પૂર્તિ કરતા માનવેના પ્રમાણુ) ટીકા લખી સિદ્ધરાજની સંપૂર્ણ અને સહેલું દાળિદ્ર દૂર થયાં અને અમારીનું એક છત્રી રાજય પ્રવર્તી વ્યાકરણ રચવા માટેની માંગણી અક્ષરશઃ પૂરી પાડી છે. એ
હ્યું. ખાદીને કપડે એઢી એમણે જેમ સ્વામીભાઈની ગરી- પર જુદા જુદા વિદ્વાન તરફથી વૃત્તિઓ રચાણી છે જેની બાઈને અવાજ નૃપતિના કણે પહોંચાડશે તેમ એ મામુલી સંખ્યા દશથી વધુ છે. વ્યાકરણની પૂર્ણાહૂતિ બાદ સંસ્કૃત છતાં પવિત્ર ચીજની પ્રાણ પ્રતિષ્ઠા પણ સ્થાપના કરી. તેમજ દેશી શબ્દોને કેશ તૈયાર કરવાનું કામ હાથમાં લીધું. અહિંસાને રાજ દરબારમાં પ્રવેશ એ એમની અનુપમ નામ માલા રચી જે “અભિધાન ચિંતામણી ” તરિકે પ્રસિદ્ધ પ્રભાને આભારી છે.
થઈ. તેની ટીકા પણ પોતેજ લખી. વળી જાણીતાં પરિશિષ્ટ એ ઉડતી નોંધ અહીજ અટકાવી લેખના મુખ્ય વિષય પણ દરેક કાંડને અંતે મૂકયા. એ આખા સંસ્કૃત કાશને પુરા તરફ વળીએ. તેઓશ્રીની સાહિત્ય સેવા સાહિત્યના ઇતિહાસમાં કરવા - ' અને કાર્ય સંગ્રહ” નામની પૂર્તિ લખી. તેઓશ્રીના અજોડ છે એમ કહી શકાય. પહેલી નજરે ઉડીને આંખે વળગે ગ્રંથની પ્રમાણભૂતતા એ પરથી સુવિદિત છે કે પાછળના એવી વાત તો એ છે કે આ બાળ દીક્ષિત સાધએ પોતાના ટીકાકારોએ સંખ્યાબંધ અવતરણે લીધા છે. દેશી શબ્દોની આવશ્યક કાર્યોમાંથી–ઉપર વર્ણવી ગયા પ્રસંગોમાંથી સમય વ્યુત્પત્તિ વિચિત્ર હોવાથી તેમને ભેગા કરી વ્યવસ્થિત કરવા કલાડીને સાહિત્યના વિકટ પ્રદેશમાં ૫૬ સંચાર કરી કઈ
એ બહુ કપરું કામ હતું તે દેશી નામમાળા રચી સફળતાથી જાદુગરને ટપી જાય તેવું અજબ કામ કર્યું છે. એવો એક પણ
પાર પાડ્યું વળી “નિઘંટુ શેષ” યાને વૈદ્યક નિઘંટુ પણ વિષય નહીં જડે કે જ્યાં સુરિપુંગવ હેમચંદ્રની લેખિનીએ
ર. સરળ તેમજ સુવ્યવસ્થિત રચનાવાળા સંપૂર્ણ વ્યાકરણ પ્રવેશ ન કર્યો હોય ! વળી એ રચના પણ મૌલિકને સ્વતંત્રતા
અને કેશ જેવા આવશ્યક પુસ્તકં પુરા પાડી જે અપ્રતિમ પૂર્ણ. નર્યા સાહિત્ય સર્જનથીજ તેઓ ઇતિહાસના પાને અમર
સેવા બજાવી છે અને અભ્યાસીઓને વર્ણનાતીત સગવડતા કરી થઈ શકે તેમ છે. એમની કૃતિઓ આજે ૫ણુ જગતભરના
આપી છે તે ન ભૂલાય તેવી છે. વિદ્વાનોમાં ચમત્કૃતિ જગાવે છે. કલીકાળસર્વસનું બિરૂદ કે
કાવ્ય તરફ દૃષ્ટિપાત કરીશું તો સંસ્કૃત દ્વયાશ્રય યાને યાતિધરને ઉલ્લેખ છે તે માત્ર મની મેગ્યતા સુચક છે.
ચાલુકય વંશત્કીર્તન તથા પ્રાકૃત દ્વયાશ્રય યાને કુમારપાળ એમણે મૂકેલ વાસે જે આપણા હાથમાં આજે મેજુદ છે
ચરિત પ્રથમ આંખે ચઢશે. પ્રથમ કાવ્યના ૨૦ સર્ગોમાં પંદર તે એટલે કિંમતી છે કે એના સાચા મૂલાંકન સારૂં આંકડા
સુધી સિદ્ધરાજ જયસિંહ દેવના રાજ્ય કારભારનું વર્ણન છે માંડવાની જરૂર નથી. યથેચ્છ પ્રકારે એનું પાન કરવું અને
અને છેવટના પાંચ સગમાં કુમારપાળ ભૂપ સંબંધી હકીકત જગતભરના માનવીએાને એ મીઠા અમૃત ઝરણુાનું પાન
છે. ખૂબી તો એ છે કે એક બાજુ સંસ્કૃત વ્યાકરણ ઉદા
રાગ સહિતને બીજી બાજુ ઇતિહાસ એ પરથી તારવી કરાવવું એજ સાચું મૂલ્યાંકન છે.
શકાય છે. બીજું કાવ્ય કેવળ ૫ર મહંત રાજવી કુમારપાળને જગતમાં વાસ્તવિક એવું નવું કેટલું અને શું હોય છે? વૃતાંત જણાવે છે. “શબ્દાનુશાસન’ ‘કાવ્યાનુંશાસન’ અને બાકી જે કંઇ પ્રાપ્ત છે એ પરથી દેશકાળને નજરમાં રાખી ‘દાનું શાસન” ત્યાર બાદ રચાયા છે. કાવ્યાનું શાસન પર એ સર્વને વિશિષ્ટ દ્રષ્ટિબિંદુથી ગવવું કે ચર્ચવું એમાં “અલંકાર ચૂડામણિ' નામાવૃત્તિ અને તે બંને ઉપર ‘વિવેક” લેખકની મૌલિકતા રહેલી હોય છે. જુદી જુદી સામગ્રીનું નામ મેરી ટીકા કરી છે. આ ગ્રંથમાં ૫૦ લેખોને નામ વિશિષ્ટ દષ્ટિબિંદુથી રજુ કરવામાં કે એકત્રિત કરવામાંજ દઈને ઉલ્લેખ કર્યો છે કે લગભગ ૮૧ ગ્રંથને આધાર લેખકની પ્રતિભા રહેલી છે.
ટાંક્ય છે, એ પરથી સંસ્કૃત કાવ્યું અને સાહિત્ય શાસ્ત્રના | હેમચંદ્રાચાર્યની લેખન પ્રવૃત્તિ એટલી વિશાળ તેમજ અભ્યાસીને તે ગ્રંથની અગત્ય સહજ સમજાય તેમ છે. “મમ્મટ” વિવિધ છે કે તે પર અદ્ધી તે માત્ર ઉડતી નોંધ લઈ થોડી આદિના એ વિષયના અઘરા અને સાહિત્યના અન્ય વિભાગેની મુખ્ય બાબતને વિચાર કરી, સતિષ પકડવાને છે. એમાં ચર્ચા દ્રષ્ટિએ અધૂરા પ્રથે કરતાં કાવ્યાનું શાસન જેવી
અને છેવટન
કરાવવું એ માનવીઓને એ મારા મન પાન કરવું અને
Page #14
--------------------------------------------------------------------------
________________
જેન યુગ.
તા૦ ૧૬-૧૨-૧૯૩૯
સંપૂર્ણ ગ્રંથનું મહત્વ સવિશેષ હોય તેમાં આશ્ચર્ય પણ એમાં માત્ર પરાક્રમની વાતજ નહિં પણ બંધાવેલા વિહાર શું હોઈ શકે?
તળાવો અને ઉભા કરેલા નગરાના ચમત્કૃતિ પૂર્ણ વર્ણનેથી “લક્ષણ” અને “ સાહિત્યના ક્ષેત્રમાં પૂર્ણ પણે ઘૂમી કાવ્યની જમાવટ પણ સુંદર થઈ છે. એ ઉપરથી ભાર શ્રી હેમચંદ્ર પ્રમાણુ શાસ્ત્ર’ તરફ પગલા માંડ્યો. “પ્રમાણ મૂકીને કહેવું જ પડશે કે જેમ શ્રી હેમચંદ્રસૂરિ શાસ્ત્ર નિર્માતા મીમાંસા' નામા ગ્રંથ એના ફળ સ્વરૂપે પ્રાપ્ત થાય છે. એ તરિકે અદ્વિતિય શકિતશાળી હતા તેમ તેમની કવિત્વ શક્તિ પછી “ ત્રિષષ્ઠિ શલાકા પુસણ ચરિત્ર મહાકાવ્ય આવે છે. જેના પણ અજોડ હતી. ‘ગશાસ્ત્ર' ગ્રંથ હાથમાં લેતાં જાણે કે
ભાસ થશે. દશ પર્વો છે અને કલેક સંખ્યા ૩૬૦૦૦ છે. એમાં ચાલુ અનેખી ધરતી પર પગ મેલ્યા જે
એની સંકલંના જુદીજ છાપ પાડે છે. તે એક અવસર્પિણી કાળના યુગલીક કાળથી આરંભી પરમાત્મા શ્રી
ઉપનિષદ ' રૂપ હાઈ શિષ્ય એવા રાજવી કુમારપાળ માટે જ મહાવીર દેવના શાસન સુધી શૃંખલાબદ્ધ હેવાલ અલંકારિક ભાષામાં આલેખ્યો છે. એ ગ્રંથ જોતાંજ ગ્રીક કવિ હોમરની
ખાસ લખાયો છે અલબત ગૃહસ્થ-જીવન ગાળતાં પ્રત્યેકને કૃતિ યાદ આવે છે અગર તે શ્રી વાલ્મિકી અને વ્યાસ
માટે એના દ્વાર ખુલ્લા છે અને એમાં શ્રાદ્ધ ધર્મ પરત્વે
ઘણું જ વિસ્તારપૂર્વક કહેવાયું છે. બેગનું મહામૂજ એવું સ્મૃતિ પથમાં તાજા થાય છે.
છે કે વિસ્તૃત સામ્રાજ્યને ભાર વહન કરવા છતાં “ ભરતઉક્ત કવિ યુગલે રચેલા રામાયણ અને મહાભારત સદશ
ચક્રવતી કેવલજ્ઞાન પામી મુક્તિ પંથના પ્રવાસી બન્યા” એ આ ગ્રંથ વિશાળ છે. વળી જૈન દષ્ટિયે રામાયણ અને
સુંદર અને સુંદપપશી ઉદાહરણથી ભૂમિકા બાંધી આચાર્ય શ્રી મહાભારતનું પ્રકરણ કેવા પ્રકારનું છે એને યથાર્થ ચિતાર
નામ આગળ વધે છે. સાધુ ધર્મ સંબંધમાં નિયમ પ્રમાણે પ્રથમ ખડો કરે છે. ચોવીશ તીર્થકરો, બાર ચક્રવર્તીએ, અને કહે છે છતાં એની અવધિ માત્ર અડાવીશ લેકમાં આણી, વાસુદેવ બળદેવ તથા પ્રતિવાસુદેવ રૂ૫ નવ ત્રિગડા મળી લંબાણથી પ્રસ્થ ધર્મના વર્ણનમાં અવગાહન કરે છે.
સડ પરાક્રમશાળી આત્માઓના વિસ્તારથી એમાં જીવન ‘એમાંજ શ્રી હેમાચાર્યના “ગશાસ્ત્ર 'ની મહત્તાને વિશિષ્ટતા અપાયા છે. તીર્થંકર પ્રભુની દેશના ટાણે એવી વિવિધ છે.” એમ જે પુંજાભાઈ જૈન ગ્રંથમાળાના પ્રકાશનમાં કહેવાયું પ્રકારી કાવ્ય રચના કરી છે કે એને પૂર્ણ ખ્યાલ વાંસા છે તે બરાબર છે. વધુમાં એ જણાવે છે કે “ અન્ય ગ્રંથ વિના ન આવી શકે. બીજા તીર્થપતિ શ્રી અજીતનાથની યોગ સાધના માટે ગૃહસ્થાશ્રમના ત્યાગને પ્રથમ આવશ્યકતા દેશના પ્રસંગમાં સારાયે ચૌદ રાજલેકમાં ઉડયન કરી વસ્તુ તરીકે જણાવે છે જ્યારે શ્રી હેમાચાર્યનું શાસ્ત્ર’ ગૃહસ્થસ્થિતિના દર્શન કરી રહ્યા ન હોય એમ જણાયા વિના ન ધર્મના પાયા ઉપરજ યોગ સાધનાનો ક્રમ સ્થાપિત કરે છે. રહે. પાછળ “પરિશિષ્ટ પર્વ' નામના ગ્રંથ જોડી સાચેજ નવીનતા હોય તે એ છે કે ઉપાસક ધર્મને પીડીકારૂપે લઈ સુરિજીએ જૈન ધર્મની મહાન સેવા બજાવી છે. શ્રી મહાવીર તેની ઉપર ધ્યાન. સમાધિ આદિ અન્ય ગાંગેની ઈમારત પછી થયેલ પ્રભાવિક સંતે એમાં ઇતિહાસ છે. ઈતિહાસિક ખડી કરવામાં આવી છે. વળી એના ઉપર પોતેજ વૃત્તિ રચી નજરે આ નાનકડા ગ્રંથનું મહત્વ અતિગણું છે. ચરમજીન છે. જેની લેક સંખ્યા ૧૨૦૦૦) ની છે. એમાં કલીકાલ પછીને હજાર વર્ષને જે ઇતિહાસ અંધારામાં છે અને જેના સર્વજ્ઞ શ્રી હેમચંદ્રની અજે પણ જે બત્રીશ કૃતિઓ લબ્ધ પર “હાથી ગુફા’ અને ‘મહારાજા ખારવેલના શિલાલેખ ' થાય છે કે જે સાહિત્યના ભિન્ન ભિન્ન અંગેને અલંકૃત પછી જે પ્રકાશ પડવા માંગે છે. વળી જેમાં “મથુરાન કરે છે એ પરથી તુલના કરતાં રચયિતા માટે ભૂરિ ભૂરિ કંકાળી ટીલાએ સહાય અર્પે છે એમાં અકડા સાધવામાં ધન્યવાદના હાર્દિક ઉદગાર પિકાર્યા વિના રહેવાય તેમ નથી. પરિશિષ્ટ પર્વ ઠીક ભાગ ભજવે છે.
વંદન હો સાહિત્ય સાગરમાં અમૃત સરિતા સમી “વીતરાગ સ્તોત્ર’ સાચેજ રાગદ્વેષથી રહિત એવા પર. અમર કૃતિઓના વાહકને. માત્માના સાચા સ્વરૂપનું ધ્યાન રજુ કરનાર સ્તોત્ર છે. એમાં
–મેહનલાલ દીપચંદ ચોકસી. અઢાર દષથી રહિત અને આત્માના મૂળ ગુણેનું સંપૂર્ણપણે તમારા ઘર, લાઈબ્રેરી, જ્ઞાનભંડારના શણગારરૂપ શુદ્ધત્વ પ્રાપ્ત કરી પરમાતમ પદની પ્રાપ્તિ કરનાર વિભુતિનું ગુણ કીર્તન છે. એમાંની બે ધાત્રિશિકાઓ ખાસ ધ્યાન ખેંચે જૈન સાહિત્યના અમૂલ્ય ગ્રંથો. તેવી છે. એ જોડીને દાર્શનિક કાવ્ય કહેવામાં વાંધો નથી રૂા. ૧૮-૮-૦ના પુસ્તકે માત્ર રૂપીઆ૭-૮-૦ માં ખરીદો. એના નામ છે, “અગ વ્યવચ્છેદિકા’ અને ‘અન્યાગ
અસલ કિંમત ઘટાડેલી કિંમત. વ્યવદિકા’ બત્રીશ પ્લેકાના આ નાનકડા સંગ્રહમાં ઇતર
શ્રી જૈન ગ્રંથાવલી રૂ. ૩-૦-૦ ૧-૦-૦
શ્રી જૈન મંદિરાવલી રૂ. ૧-૮-૦ ૦-૮-૦ દર્શનની માન્યતામાં કયાં કયાં યુતિ વિકળતાઓ છે તે દર્શાવી
જાણીતા સાક્ષર શ્રી. મેહનલાલ દ. દેશાઈ કૃતઃજૈન દર્શનતા સિદ્ધાન્તની અકાટયતા સાબિત કરી બતાવી
| પૃ . એના મુખ્ય તવોનું મંડનાત્મક શૈલીથી ખ્યાન કર્યું છે. શ્રી જૈન ગુર્જર કવિઓ ભાગ ૧લ રૂ. ૫-૦-૦ ૧૦૦૦ ૧-૦-૦ વિષય કર્કશ છતાં કાવ્ય તરિકેની પ્રાસાદિકતા બહુ ભારે છે.
2
આ
શ્રી જૈન ગુર્જર કવીઓ ભાગ ૨ જે રૂ. ૩-૦-૦ ૮૫૦ ૧-૮-૦ એમાં ભક્તિ-વિચાર અને કાવ્યરૂપ ત્રિવેણીનું અદભુત સંગમ વાંચન પ્ર૪ ૩૧૦૦ સેટ લેનારને ત્રણે ગ્રંથે રૂ. ૪-૦-૦ માંજ.
શ્રી જૈન સાહિત્યનો ઈતિહાસ રૂ. ૬-૦-૦ ૧૨૫૦ ૩-૦-૦ સ્થાન નિર્માયું છે. પૂર્વ કહી ગયા તેમ યાશ્રય કાવ્યમાં એક બાજી પોતે બનાવેલા વ્યાકરણ માટે ટાંકેલા ઉદાહરણાની
જૈન સાહિત્યના શોખીને, લાઈબ્રેરીઓ, જૈન સંસ્થાએ
આ અપૂર્વ લાભ લેવા ન ચુકે. હારમાળા ચાલે છે. બીજી તરફ કુમારપાળ રાજા સુધીના
લખ:-શ્રી જૈન છે. કેન્ફરન્સ. સેલંકી રાજાઓને સવિસ્તર ઇતિહાસ આવ્યો જાય છે.
1. ૨૦, પાયધુની–મુંબઇ, ૩.
Page #15
--------------------------------------------------------------------------
________________
તા. ૧૬-૧૨-૧૯૩૯
જેન યુગ.
સમિતિ "
સાંધાનકારી અને ભાજપષ્ટ શાસ!
(અનુસંધાન પૃ. ૪ ઉપરથી)
( પત્ર બંધુને આવકાર. ૨૫-૦-૦ શ્રી ઉંઝા જૈન મહાજન હા. શેઠ ભેગીલાલ
શ્રીયુત ચીમનલાલ વાડીલાલ શાહના તંત્રીપણા હેઠળ નગીદાસ શાહ
પ્રગટ થયેલ નવિન અઠવાડિક પત્ર “જેન બંધુ' ના ૯-૦-૦ છે. ચીમનલાલ નેમચંદ શ્રોફ મુંબઈ દ્વારા
ત્રણ અંક જોયા પછી એમ કહેવું પડશે કે જેન ૨--૦ મંત્રી શ્રી કેન્ફરન્સ કેળવણી પ્રચાર ખંભાત
સમાજમાં જે પત્રો નીકળે છે એમાં એનું સ્થાન સમિતિ હા. શ્રી મોહનલાલ દીપચંદ ચેકસી
અનોખું છે. તેમાં પણ ખાસ કરીને મુંબઈ જેવા શહેરમાં શ્રી કે ફરન્સ નિભાવ ફંડ.
આવાં એક જૈન સાપ્તાહિકની જરૂરીયાત હતી, જે આ શ્રી ચાંપસીભાઈ જીવણદાસે કેન્ફરન્સની ફિરક ડિપોઝિ- પત્રે પૂરી પાડી છે. મુંબઈ શહેરની જૈન વસ્તીને અવાજ ટેના બ્રોકરેજના રૂા. ૧૮-૦-૦ આ ખાતે આવ્યા છે તે રજુ કરવા માટે આ પત્ર જૈન સમાજને વધુ ઉપયોગી થઇ
પડે એમ ઈચ્છીશું. આ પત્રના વેપારી બજાર સબંધેની આભાર સહિત સ્વીકારીએ છીએ.
નોંધ, મહિલા વિભાગના પ્રશ્નો, અને બાળ વિભાગ એ અન્ય શ્રી જેન જે. એજ્યુકેશન બોર્ડ.
અઠવાડીકથી જુદા પાડનાર પ્રશંસનીય તત્વ છે. ડટ્ટા ચિત્રનું પુસ્તક પ્રકાશન.
ઓળખાણું લાગે છે તે આકર્ષક પણ એ સંબંધમાં એક શ્રી સિદ્ધસેન દિવાકર કૃત “સન્મતિ (અંગ્રેજી
સુચના કરી લઈએ કે પૂર્વે પૂનામાંથી પ્રગટ થતાં એક પત્રે અનુવાદ ) પંડિત સુખલાલજી અને પંડિત બેચરદાસે લખેલી જેમ પાછળથી એવા ચિત્રો દ્વારા જૈન સમાજનું વાતા
* બગાડી મૂકયું હતું તેવું બનવા ન પામે એટલી ચેતવણી વિદ્વતાપૂર્ણ સૂમ પ્રસ્તાવના અને ટીકા સાથે હાલમાં પ્રકટ
આપી અમે એક વખત પુનઃ ‘જૈન બંધુને’ ફતેહ કરવામાં આવેલ છે. જેન ભંડારે લાઈબ્રેરીઓ તેમજ જૈન ઇચ્છીએ છીએ. સાહિત્યના અભ્યાસીઓ માટે આ પુસ્તક ઉપયોગી અને સંગ્રહ
–જેન યુગ સમિતિ. કરવા યોગ્ય છે. ૪૨૫ પૃઇના ગ્રંથની કિંમત માત્ર પ્રચારની દષ્ટિએ ર૦ ૧) રાખવામાં આવેલ છે. (પટેજ અલગ) એક અનુભવી સંશોધકનો સ્વર્ગવાસ! મદદ.
પાટણ મુકામે પ્રવર્તક શ્રી કાંતિવિજયજી મહારાજના રાવ સાહેબ શેક કાંતિલાલ ઈશ્વરલાલ જે. પી. એ શિષ્ય મુનિરાજ શ્રી ચતુરવિજયજીને થયેલ સ્વર્ગવાસ એ બોડીને રૂા. ૫૦૧) પાંચસો એક પ્રદાન કર્યા છે તે બદલ જેન સમાજને આધાતકારી લાગેજ. તેમના સરખા જ્ઞાન તેઓને અત્યંત આભાર માનીએ છીએ.
ધ્યાનાદિ ધર્મ કાર્ય પરાયણ અને શુદ્ધ સંયમી જીવન ગુજારછે. શ્રી મેહનલાલ હાથીભાઈ તલાટી એમ. બી. બી. એસ.
નાર સાધુ-જીવનની છેલ્લી ઘડી સુધી જ્ઞાનદ્ધાર અને ગ્રંથ (દેહગામ) એ રૂા. ૨૫) પાઠશાળા મદદ ખાતે મોકલવા
સંશોધનના અતિ અગત્યના કાર્યમાં રસ્યા રહેનાર સાધુ-સ્વ
જીવન સાકલ્પ કરી ગયાં એ શેકકારક ન લખાય; પણ કૃપા કરી છે તે આભાર સહિત સ્વીકારીએ છીએ.
એમના જવાથી જે એક આદર્શ સંતની ખોટ જૈન સમાજને ધાર્મિક પરીક્ષા માટે નવા સેન્ટરે.
પડી-મુનિશ્રી પુણ્યવિજયજીના શબ્દોમાં કહીએ તે જે જમણી બોર્ડ દ્વારા તા. ૨૪-૧૨-૧૯૭૯ ના રોજ લેવામાં બાંય તુટી-તે ઓછી દુઃખકર નથી જ. એવા પવિત્ર મહાત્માની આવનાર શેઠ સારાભાઈ મગનલાલ મોદી પુરૂષ વર્ગ અને સ્મૃતિ જે સંશોધનનું વિશાળ કાર્ય હજુ નજર સામે પડ્યું સૌ. હીમઈબાઈ મેઘજી સેજપાળી સ્ત્રી વર્ગ ધાર્મિક છે એ જોતાં વારંવાર થવાની જતેમનું સેવા પરાયણું જીવન હરિફાઇની ઇનામી પરીક્ષાઓ માટે નીચેના સ્થળે નવા સેન્ટર
સે ના છે. આ પ્રેરણા પૂરક બને એજ અભ્યર્થના. રાખવામાં આવ્યા છે
( અનુસંધાન પૃ. ૩ ઉપરથી ) વ્યવસ્થાપકે,
માફક ગટર મુકાદમનું જ કાર્ય કરે–તો એક વિદ્વાને કહ્યું છે કે(૧) વડોદરા
શ્રી. વાડીલાલ કેશવલાલ શાહ Save me from my friends અર્થાત મારા મિત્રોથી
અને શ્રી. પુનમચંદ કેશવલાલ પરીખ બચાવ-જેવું વાકય આ કિંમતી અંગ માટે ઉચ્ચારવાનો સમય (૨) નિગાળા (કાઠીઆવાડ) શ્રી ઠાકરસી જીવરાજ શાહ અને આવે! યુગને બંધ બેસતાં ન થઈ પડે તેવા કાર્યોને ઉલ્લેખ
શ્રી. ચતુરદાસ રાયચંદ શાહ કરવા કે એ પર કડવી ટીકા કરવી એ એક વસ્તુ છે અને વારે (2) ડભોઇ
શ્રી. ફકીરચંદ નેમચંદ અને શ્રી. કવારે એ પાછળ પાનાના પાને રોકવા કિવા પિતે સર્વ મુલચંદ પાનાચંદ.
છે એવું માની લઈ કલ્પનાના વંટોળ ચઢાવવી અથવા તે (૪) મંદસોર (માળવા) શ્રી. મોતીલાલ ગિાવત અને શ્રી. મનગમતા ગેળા ગબડાવવા એ તદ્દન જુદી-વાત છે. એટલું સજ્જનલાલ હિંગડ
યાદ રહે કે સમાજ ઉન્નતિનું જ એવું હોય તે અહર્નિશ (૫) શેળાપુર (મહારાષ્ટ્ર) શ્રી, વીરચંદ નેમીદાસ શાહ અને બનતા બનાવમાંથી જે જે એક કહાડવાનું કે જેઈને ફેંકી શ્રી. કંકુચંદ દેવચંદ
દેવાનું લાગે એણે બાજુ રાખી કેવલ ચાવવાથી લાભ થાય (૬) અજમેર (રાજપુતાના) શ્રી. હરિશ્ચંદ્રજી ધારીલાલ અને
અને પચાવવાથી રક્ત વધે તેવું હોય તેને જ સંગ્રહ અને શ્રી. ધનરૂપમલજી મુણોત એમ. એ.
પ્રચાર ઇષ્ટ છે. આ નોંધ કેઈ અમુક પત્રને આશ્રયી કરાયેલી (૭) લુણાવાડા શ્રી. જયંતિલાલ દલસુખભાઈ શાહ
છે એવું નથી જ, સામાન્ય દૃષ્ટિએ આલેખાયેલા આ શબ્દોમાંથી તવ્ય જણાય તેટલુંજ ગ્રહણ કરવાને પ્રત્યેક પત્રને આગ્રહ છે.
સેન્ટર,
Page #16
--------------------------------------------------------------------------
________________
જેન યુગ.
તા. ૧૬-૧૨-૧૯૯ શ્રી ગોડીજી મહારાજનાદેરાસરજીના શ્રી નેમિનાથે ત્રહ્મચર્યાશ્રમ જૈન ગુરુઝ) ટ્રસ્ટીઓની ચૂંટણી
વાંસવડા થાવ વાપિસ્ટોનિવે.
શનિવાર તા. ૨૮--૨૧૨૧ %ો આશ્રમ કારતક વદ ૭ રવીવારને દિવસ શ્રી ગોડીજી મહારાજના દેરાસરના ટ્રસ્ટીઓની ચુંટણીને અગાઉથી નક્કી કરવામાં વારવા વાધોરણવ શ્રીમાન શેટ રાઇ. પીત્રાટકી અાવઆવ્યા હતા તે મુજબ તે દિવસે સવારના મતદાથી તેમજ ચંદ્રકા સાવિ નાહાર કે નૈતૃવને શ્રીયંત સમાયું છે ચટણી પ્રચારનું કાર્ય કરનારાઓથી દેરાસરના નીચેની સાથે મનાકા નયા, anત છે.માન શ3 કામના જગા તેમજ એટલે ચીકાર ભરાઈ ગયા હતા અને આ રવીનાની માહિa Jત્રવાળી નામને પ્રકૃતિ પ્રસ્થ ગીરદીને લઈને દેરાસરજીની ઉપર જવા માટે બીજો રસ્તો પણ ખેલવામાં આવ્યો હતે. કુલે મલદારોની સંખ્યા ૭૫૦ कारण पधार नही सके इस लिये उन्ही के स्थान में संस्था के લગભગની હતી. તેમાંથી ૩૭૫ લગભગ સભ્ય (મતદાર ) . પ્રમુવ ાવાદ શ્રીમાન રોડ રા. આરામજ્ઞ મત આપવા માટે આવ્યા હતા. અને દરેક મતદારે પ્રત્યેક માનના સાદિ સબમિ મંત્ર રુને સ્વાગત પ્રમુવા અગીયાર અગીયાર મત આપ્યા હતા. કુલ ૧૨ મત આપવાને
सर्व काम किया. सरपस के बाद प्रात:मे बालवीरों के દરેકને હક હતા. પરંતુ છાપરીયા સાથમાંથી શેઠ છોટાલાલ
शारिरिक व बौद्धिक प्रयोग हुये, इस विषयमे यह संस्था પ્રેમજીભાઈ ચુટાઈ ગયેલા હતા એટલે દરેકને ૧૧ મત પ્રમાણે મતે આપવાના હતા.
सर्वत्र सुप्रसिद्ध है इस लिये अधिक विवरण दिया नही. કુલે ૨૪ નામની દરખાસ્ત રજુ થઈ હતી તેમાંથી , રુક્ષ સમય નાતિ વાપટ સંસ્થાને પધર વ ાને નામે ઓછી કરવામાં આવ્યા હતા કારણ કે આ સાત જૈન ઘી વિરારુતા 4 મત્તા ૧ માન રાg #ાર્થ રૂટ્સ ભાઈઓએ ટ્રસ્ટીઓ તરીકે ઉભા રહેવાની ના પાડી હતી હવે fauથને માર્ષિક રૂપરેરા ય વાત ને રૂસ પ્રાંત કે વદૂત વંદે કુલે ૧૨ ટ્રસ્ટીઓ ચુંટવાના હતા તેમાં ૧૭ જણાના નામે વિમા અંતરિકી ફિક્ષ નક્કી નો ખૂનતાથી વર્દ દૂર બર્ડ ઉપર મુકાયા હતા
करके संस्थाने गांवका विकास व संवहन इस दृष्टि से कितना
व कैसा कार्य किया है व इसलिये गांवको यह सस्था આ ૧૭ માંથી નીચે પ્રમાણે ૧૨ ટ્રસ્ટીઓને વધુમતે માવજય+ મૂપનાવટ હૈ. ચુંટાયેલા બોર્ડ ઉપર જાહેર કરવામાં આવ્યા હતા.
प्रमुख तथा स्थान स्थानके नेताओने हायस्कूल इमारत સાય ચુંટાયેલા ટ્રસ્ટીઓના નામ મત # # fથે સાથ ઘુમઝા આશ્વાસન રિયા, સમય સહા૧ ગુજરાતી શેઠ રા. સા. કાંતીલાલ ઈશ્વરલાલ જે. પી. ૩૩૫ નુમતિ #ાં ઇણે પ્રમુછીને ક ૨૦૦ ો તર્જની દુરી ૨ , શેઠ ધુરાલાલ કસ્તુરચંદ સંઘવી ૩૨૦ ટ્રાય છે રૂમારત જંગે સી રુસ માવા શ્રી નયનકુવ૩ , શેઠ કેશવલાલ મેહેલાલ
३२४ दासजी पारख वणी इन्होंने पहिले रु. ५०१ व और શેઠ બબલચંદ કેશવલાલ મોદી
रु. ५०० मिलकर रुपैये एक हजार श्री सुरजमलजी સુરતી શેઠ નેમચંદ અભેચંદ ઝવેરી જે. પી.
३२८ भिनगजजी संचेवी कळवण इन्होंने पहिले रु.१०१ व और ૬ . શેઠ ભાઈચંદ નગીનભાઈ ઝવેરી ૩૩૨ ૪. ૧૦ મિત્ર જે ૨૦૨, શ્રી ઉમરાગ ની જાનનટર્કી , શેઠ પાનાચંદ રૂપચંદ ઝવેરી
नांदगांव इन्होंने रु. १५१ हायस्कूल फंडमे देनेका जाहिर શેઠ હીરાભાઈ ન્યાલચંદ ઝવેરી
किवां इसके आलावा संस्था के दैनिक खरचमे रोख व ૯ છાપરીઆ શેઠ છોટાલાલ પ્રેમજીભાઈ (વગર ચુંટણીએ
वस्तूरुप भेट मिली.
જાહેર થયા). ૧૦ ઘોઘારી શ્રી. સૌભાગચંદ ઉમેદચંદ દોશી સોલીસીટર ૨૮૨
–રાવી વંશાવ. ૧૧ , શેઠ નરોત્તમદાસ કેશવલાલ જે. પી. ૨૮૫
થાણાનું નવું જિનાલય અટકયું છે. ૧૨ , શેક દુલભઈ મુલચંદ
ર૩૩
થાણા ખાતે એક જિનાલય છે. અને બીજુ એક બંધા
વવાની શરૂઆત શ્રી જિનરૂધિસૂરિજીના ઉપદેશથી કરવામાં આવી, નવીનતામાં એ વાત ચર્ચાતી હતી કે આવી રીતે ચુંટ- શરૂઆતમાં દશ હજાર લગભગનો ફાળો નોંધાયો અને કામ ણીની પદ્ધતીએ મુંબઈને દેરાસરના ટ્રસ્ટીઓની નીમણુક શરૂ કરવામાં આવ્યું. મંદિરમાં ૨૫૦૦૦ લગભગ ખર્ચાઈ કરવામાં શ્રી ગોડીજી મહારાજના દેરાસરજીએ પહેલ કરી છે. ચુક્યા અને હજુ કામ અધુરે પડયું છે. મંદિર પાસે પત્થર
' પડયા છે થાણાને સંધ આટલી રકમ ખર્ચવા શક્તિમાન -વાડીલાલ જે. શાહ નથી. એટલે મદદ મેળવવાની તજવીજ ચાલે છે.
૨૮૪
આ પત્ર શ્રી. મનસુખલાલ હીરાલાલ લાલને શ્રી મહાવીર પ્રી. વર્કસ, સીલવર મેનશન, ધનજી શ્રીટ, મુંબઈ ખાતેથી છાપ્યું, અને મી, માણેકલાલ ડી. મોદીએ શ્રી જૈન વેતાંબર કોન્ફરન્સ, ગેડીઝની નવી બીલ્ડીંગ, પાયધુની, મુંબઈ ૩ માંથી પ્રગટ કર્યું છે.
Page #17
--------------------------------------------------------------------------
________________
Regd. No. B 1008
તારનું સરનામું: ‘હિંદ સંઘ-“HINDS.INGH...” *
| નો વિરચરણ II
તે u
જૈન યુગ. The Jain Vuga.
કરી છે [ જૈન શ્વેતાંબર કૅન્ફરન્સનું મુખપત્ર]
છxxxxxxxxxxxxxxs8
તંત્રીઃ-મોહનલાલ દીપચંદ ચોકસી. વાર્ષિક લવાજમ:-રૂપીઆ બે.
• છુટક નકલ – દોઢ આને.
નવું વર્ષ ૮ મું.
સોમવાર તા. ૧ લી જાન્યુઆરી ૧૯૪૦
અંક ૩ જે.
જો ખમાતી જ ગત–સંસ્કૃતિ.
આજે સમગ્ર વિશ્વ એક ભયાનક જવાલામુખીની ટોચ ઉપર સ્થગિત થયું છે. પર્વતની કેટલીક ટુંકોમાંથી ગરમ લાવારસ ઉછળી રહ્યો છે અને અનેક નાની પ્રજાને બાળી રહયો છે. બાકીના ભાગની પ્રજાએ પણ કયારે અને કઈ રીતે આ સળગતા જવાલામુખીના લાવારસમાં હેમાઇ જશે તેની કેઈને કશી ખબર નથી. વિશ્વભરની સંસ્કૃતિઓ આજે જોખમાઈ રહી છે. “બલીયાના બે ભાગ' ની નીતિ ચોમેર વ્યાપ્ત બની છે.
જમના પિલાંડને ત્રણજ અઠવાડીઆમાં નામશેષ-હતું ન હતું કરી નાખ્યું. સમાનવાદના સુંવાળા ઓઢણ નીચે પ્રશાંત જણાતા રશીઆએ તક સાધુ બની, પિલાંડને જમીનદોસ્ત કરવામાં જર્મનીને સાથ આપે અને બદલામાં પિલાંડના જરૂરી ટુકડાને સ્વઉદરમાં પધરાવ્યું. તૃષ્ણાની આગ આગળ વધી અને નાનકડા ગ્રીનલેન્ડને ‘તે નહીં તે તારા બાપે ગાળ દીધી હતી’ની વરૂનીતિ સુણાવીને, લડાઈ જાહેર કર્યા વિના જ બોમ્બ વર્ષો ચાલુ કરી દીધી-જગતને પોતાના સમભાવને પરિચય આ રીતે કરાવ્યો. ગઈ કાલે જે હાલ પિલાંડના થયા તેજ હલ આવતી કાલે ફીનલેન્ડના થવા નિર્માણ થયા હોય એમ ભાસે છે. '
દરીઆઈ તરતી સુરંગે અને યુગેટ-ટેરપીડાના કારણે હારે નેજની સ્ટીમરના જળસમાધિના વર્ણને રેજ-બ-રેજ વાંચીએ છીએ. કેઈક સ્ટીમરોના જાતે આપઘાત કર્યાના માંચકારી ખ્યાને પણ વાંચવા મળે છે. આ દરીઆઈ યુદ્ધમાં સેંકડો મનુષ્યના પ્રાણુ પણ જોખમાય છે. રેજ રજ આવું વાંચીને જગત પણ એ રજનીશીથી ટેવાઈ ગયું છે, માનવસર્લિભ સમવેદના પણ લુપ્ત થતી જાય છે.
આકાશી યુદ્ધમાં પણ અનેક વાયુયાનના નાશ સાંભળીયે છીએ. પ્રિયજનોને છેલ્લા વહાલ કરી યુદ્ધ ભૂમિમાં સીધાવેલ સૈનિકને કચરઘાણ નીકલતે વાંચીએ-સાંભલીયે છીએ. આમ જગતની પ્રજાઓનું સ્વત્વ, સંસ્કૃતિ અને સ્વતંત્રતા પુરવારવા બેઠી હોય એમ લાગે છે. એક જ પુરૂષની ઇચ્છા, જગ અશાંતિના દ્વાર ઉધાડે છે અને તે ઘડીએ સમગ્ર વિશ્વ હા, આશકા અને એવી અન્ય ભૂતાવળોથી ગ્રસિત બને છે.
આવે વિષમ ટાણે હિન્દનો એક મુઠીભર હાડકાવાળા અર્ધનગ્ન જે સીત્તેર વર્ષને આરે બેઠેલ સંત પુરુષ, શાંતિ-અહિંસા-પ્રેમ-સહિષ્ણુતા ભાતૃભાવ આદિના મધુ? વાતને પિતાની નિત્યની જબાનમાં વહેતી કરે છે. વિશ્વ તેની સામે આશાથી જોઈ રહ્યું છે. નૈનન હિન્દને તે એ સરજનહાર છેજ પણ ખૂન તરસ્યા વિગ્રહમય દેશે પણ એની સામે મીટ માંડીને બેઠા છે. એની ચાલ ધીમી છે પણ મકકમ છે. એની વાણી નમ્ર પણ એ કસ છે. એના મૌનની પાછળ મહાશક્તિ રહેલી છે.
સનાતાનાંfaan ને પાઠ કરનાર અતુ-ઉપાસકની, વિગ્રડને વિષમટાણે શું કરજ હોય એ અવશ્વ વિચારણીય છે. જેને સંસ્કૃતિના મૂળને આચ્છાદન કરનાર શાખા-પ્રશાખાઓના, તીથિઓના અને વિધિનિષેધના અર્થહિન ઝગડાઓને ભૂલી જઈ ભારતસંત મહાત્માજીના અહિંસા-સત્યના પ્રયોગને સક્રિય
કે આપ એ ભારતિય અને શ્રમણ સંસ્કૃતિને ટેકો આપવા સમાન છે. જગત જ્યારે યુદ્ધના ફળસ્વરૂપ જંગલીપણુ તરફ અનિચ્છાએ પ ધકેલાઈ રહ્યું છે ત્યારે હિન્દની આ અધ્યાત્મિક સંસ્કૃતિ જ આખરે નારણુહાર નીવડશે એ ભાવિને બેલ છે.
-રાજપાલ મગનલાલ હેરા.
Page #18
--------------------------------------------------------------------------
________________
:
- - -
-
-
જેન યુગ.
તા૦ ૧-૧-૧૯૪૦
-
-
-
॥
જૈન યુગ.
જીવન હૈ સંગ્રામ.
વધાવવ સર્વસંધવ: સમુદ્રીíરય નાથ! દૃઈયઃ એને ગલથુથીમાં જ વીતરાગ પ્રભુના કથનમાંથી સતતુ ન જ તાજુ મયાન પ્રદર, પ્રતિમા સffaોધિ: | વહન થતું એ સત્વ પાવામાં આવ્યું હોય છે “ સંસાર
અર્થ-સાગરમાં જેમ સર્વ સરિતાઓ સમાય છે તેમ એ યુદ્ધ ભૂમિ છે” એ જ્ઞાન એને માટે નવું નથી. હે નાથ! તારામાં સર્વ દ્રષ્ટિએ સમાય છે પણ જેમ પૃથફ પણ અહા! આજે જૈન સમાજ પ્રતિ નજર ફેંકના પૃથક સરિતાઓમાં સાગર નથી દેખાતે તેમ પૃથફ પૃથફ સાવ ઉલટી વાત નજરે આવે છે. જીન ભગવાનને દૃષ્ટિમાં તારું દર્શન થતું નથી.
ઉપદેશ અંતરમાં ઉતારવાને સ્થાને અભરાઈ પર
–શ્રી સિદ્ધસેન ત્રિવાર ચઢાવી-કર્મરિપુઓ-અંતર શત્રુઓ કે પાશવીવૃત્તિઓ CONSIDIC
સાથે સંગ્રામ ખેલવાનું ચૂકી, એ સમાજ પરસ્પરના બાહ્ય મતાંતરોની યુદ્ધ જાળમાં લપટાઇ સમષ્ટિ જીવનના કિમતી વર્ષો-સંગઠિત બળદ્વારા સંચય થતી અમાપ
શક્તિ-નિરર્થક રીતે ખરી રહ્યો છે! ૬ તા૦ ૧-૧-૪૦.
સેમવાર.
એનું એક પત્ર કે જે શાસન સેવાને ઈજા LICIS
ધરાવવાને બુરખો ઓઢી રહેલ છે તે પિકારે છે કેકેન્ફરન્સ આજે જે સંપની વાત કરે છે. વિખૂટા
પડેલા ભાગને સાંધવાનો પ્રયાસ સેવે છે એમાં રખે અહા! કેવું સુંદર સુત્ર! જાણે સત્ય પરિસ્થિતિનું
સપડાતા ! કારણ કે એ અધમીઓનું મંડળ છે!! મૂર્તિમંત દર્શન! ભલે સંગ્રામ શબ્દ પાછળના ભાવમાં ફેર હોય, એની વ્યાખ્યા કરવામાં દ્રષ્ટિ બિન્દુની ભિન્નતા
* એ સમાજનું એક જાણીતું પત્ર કહે છે કે જેના હોય છતાં આજના દુન્યવી જીવન તરફ દ્રષ્ટિપાત કરતાં
મંતવ્ય નિરાળા છે-જેની જોડે છીંકતા છીંડા પડે તેવું “જીવન હૈ સંગ્રામ” એ વાતને સ્પષ્ટ સાક્ષાત્કાર
છે તેની જોડે વાટાઘાટ એ એક જાતનું ઢીલાપણું છે! થાય છે.
* કેન્ફરન્સના સૂત્રધારોએ એથી હાથ ધોઈ નાખવા જોઈએ !! યુરોપમાં પ્રવર્તી રહેલ મહા ભયંકર માનવ સંહાર એ સમાજના યુવક વર્ગને અવાજ રજુ કરવાને એ વાતની સાક્ષી પુરે છે. ભારત વર્ષમાં સંખ્યાબંધ દાવ મનસ્વીપણે માની લઈ, પીઠ બળમાં પીછે હઠ વર્ષોની એક ધારી ચૂસણ વૃત્તિ પછી આજે-હુન્નર સિવાય ભાગ્યેજ અન્ય સંગીનતા દાખવનાર વર્ગનું ઉદ્યોગનું જે મીડું વળી ગયું છે અને જે ઘોર બેકારી વાજીત્ર વદે છે કે સિદ્ધાંતના ભેગે ઐક્ય મેળવાય તે ડાચા ફાડી સામે ખડી થઈ છે એના એક માત્ર ઉપાય એ નકામું છે. એ અમને ન ખપે. સમાજનું વલણજ તરિકે-આજાદીની તમન્ના પ્રગટી છે એની પ્રાપ્તિના એક કોઈ એવું વિચિત્ર છે કે એમાં પ્રેમ ભાવથી કે માત્ર ઉપાય તરિકે મહાત્મા ગાંધીજીએ પણ સત્યાગ્રહને પ્રચારના સાધનથી સુધારણું થાય જ નહીં! એને તે આખરી સંગ્રામ સુચવ્યા છે. આમ આજનું વાતાવરણ
કાયદાના બંધનથી જકડવું જ રહ્યું !! દેશનું સ્વરાજ્ય સંગ્રામ નાદથી ગાજી ઉઠયું છે.
મેળવવાની વાત કરનાર આ વર્ગ ધર્મમાં ત્રીજી સત્તાની , સંગ્રામ શબ્દની પાછળ કઈ જાદુઈ મોહિની'
આડખીલી સ્વીકારવા ઉલટ ધરાવે છે એ વીસમી છુપાઈ છે. એનાથી માનવ હદયે એકા એક ચેતનાવંત
સદીનું અનેરૂ કૌતુક છે !!! બની જાય છે. જો કે એ પાછળ ભય ડોકીઆ કરતે “જેન બંધુ' પરિસ્થિતિની પિછાન બરાબર કરે છે હોય છે છતાં એનાથી ફર્તિ પણ ઓછી નથી સાંપડતી. પણ શ્રીમંતાઈ સામેના પ્રકોપથી કહે કે સ્વમંતવ્યથી પણ સાથે સાથે એ પણ નિત સત્ય છે અને ઇતિ- કહો ગમે તે કારણે-ટોપલે ધનવાનોના માથે ઠાલવી હાસના પાને પાને અંકાયેલું પ્રમાણુ યુક્ત ખ્યાન છે કે હાલ એવા સવાલે બાજુ પર રાખી બીજી બાબતમાં સંગ્રામે જેમ હજારના જીવન પટ્ટામાં પ્રેરણા પાઈ છે- મેળ સાધવાનું જણાવે છે અને જ્યોતિ ધરવાનો જેને નિસ્તેજને કાયરમાં નવ યોત જગાવી છે. તેમ લાખના મુદ્રા લેખ છે તે ઉચ્ચારે છે કે આજની દશાની જવાજીવન દીપ બુઝાવ્યા છે. સંખ્યાબંધ રચનાત્મક કાર્યોનો બદારી વર્તમાન સૂત્રધારમાં સ્થાપિત હક ધરાવનાર બેર કટ કરી નાંખ્યો છે. એ ઉપરથી વિના સંકોચે એક વર્ગની નિષ્ક્રિય દશાને આભારી છે માત્ર ખુરસી કહી શકાય કે હિંસક સંગ્રામ જીવન માટે નિરર્થક છે શોભાવનારને તક વેળા હાથ ખંખેરી ઉભે થનાર વગે એટલું જ નહિ પણ નિતાંત હાનિકારક છે. જીવન છે. એ માટે જવાબદાર છે. સંગ્રામ' જેવા અણુમૂલા સૂત્ર પાછળ જે અનેરો ભાવ આમ જૈન સમાજના જાણીતા પત્રમાં પણ છે તેને ઉકેલ અહિંસક યુદ્ધનું સ્વરૂપ પિછાનવાથી સંગ્રામના સૂર સંભળાય છે. ભલે પછી એ એક બીજાથી લબ્ધ થઈ શકે છે. ગુઝતા રહેવાની તમન્નાને લાગણી જુદી દિશામાં જતા હાય! ભલે એમાં ચવત ચર્વણ પ્રશંસનીય ને આદરણીય છે પણ એ પ્રેમના રહે હાય! ભલે એ દેશ-કાળની જરૂરીયાતથી દૂર જતાં સ્વીકૃત થયેલી હોય અને એ આંતરિક શત્રુઓ યાને હાય! અગર એ સાચા સંગ્રામ નાદાન પણ રજુ કરતાં આત્માના સાચા દુશ્મને સામે પ્રગટેલી હોય તેજ. જેન હોય! છતાં પક્ષ પુરતે પ્રચાર તે કહી શકાય. સમાજ ધારે તે આ ઉમદા સૂત્ર પાછળને સાચા ભાવ કોન્ફરન્સના વાજીંત્રમાં વર્તમાન દશા થવાના જનતા સમક્ષ યથાર્થ સ્વરૂપમાં રજુ કરી શકે કારણ કે કારણોની મીમાંસા ગયા વર્ષના અંકમાં વિસ્તારથી
Page #19
--------------------------------------------------------------------------
________________
તા
૧-૧-૧૯૪૦.
જૈન યુગ.
કરાયેલી છે એટલે એના વારંવાર પારાયણ કરવા ઈષ્ટ નથી જ-મૂડ મૂડે મતિર્ભિન્ના એ સૂત્ર પ્રમાણે પિત પોતાની વાંસળી બજાવવાને દરેકને હકક છે. એટલી શોધખોળ માટે વિશાળ ક્ષેત્ર ચોખવટ કરી લઈએ કે વિખુટા પડેલા વગી વચ્ચે એક જૈન ધર્મ સંબંધી સવિશેષ માહિતી મેળવવા સારૂ તેમજ યાસ પીઠ પર બેસી વર્તમાન કાકડું ઉકેલવા માટે એની ઐતિહાસિક મહત્તા પુરવાર કરવા સારૂ શેધળનું તેમજ સમાજના અન્ય આવશ્યક પ્રશ્નો હાથ ધરી કાર્ય સંગીન પાયા પર હાથ ધરવાની જરૂર છે એ માટે
ય તેવું વાતાવરણ તૈયાર કરવા માટે જે બાધ પસંદ કરવા લાયક ક્ષેત્ર બેંગાલ અને પૂર્વ પ્રદેશ છે કેમકે જૈન છોડના મસલત ચાલે છે એ અમુક સહૃદય ભાઈઓના ધર્મના તીર્થકરોની-ગણધરની અને પ્રસિદ્ધ આચાર્યોની
નહિ, ઉમળકાને આભારી છે. કેન્ફરન્સના દ્વાર જન્મભૂમિ એ તરક આવેલી છે એટલું જ નહિં પણ એ. સદાને સાર જેન સમાજના કેઈપણુ વગેરે સારૂ ઉઘાડાજ સતેના મોટા ભાગને વિહાર પણ એ પવિત્ર સ્થાનમાં થયેલ, ત્ર છે એ સારાયે સમાજની સંસ્થા છે. એ કાઈ છે, પહાડપરમાં સર્વ પ્રથમ પ્રતિક ને નિગ્રંથ જૈન સંપ્રદાયનું અમક મંતવ્ય ધારીઓનું રજીસ્ટર્ડ મંડળ નથીજ. થયું હતું. જેને સાહિત્યમાં એવા પુષ્કળ પ્રમાણે મળી આવે ભલે આજે એને કારભાર અમુક વિચાર ધારીએાના છે કે જેથી પુરવાર કરવું સહજ છે કે એ પ્રદેશમાં બહુ હાથમાં આવ્યું હોય તેપણુ આખરી લગામ જનતાના પ્રાચીન કાળમાં પણ જૈનધર્મે સારી પ્રતિષ્ઠા મેળવી હતી. હાથમાં છે. ઉકત ભાઈએ તરફથી સુલેહ-સંપના પ્રયાસ મગધના ઇતિહાસ સાથે કે ભારત વર્ષના પ્રાચીન વિદ્યાપીઠાથાય એમાં કોન્ફરન્સની કાર્યવાહક સમિતિ શા સારૂં નાલંદા અને વિક્રમશીલા સાથે જૈન દર્શનને ઓછાં સંબંધ નકારો ભણે પણ તેથી કેન્ફરન્સ સાવ અટકી પડી છે
નથી. શ્રી કલ્પસૂત્રમાં સંખ્યાબંધ ગેત્રોને શાખાઓના નામ એટલે હવે પગે પડતી આવી છે એમ માનનાર ખરેખર આવે છે કે જેની પાછળ ઉંડી તપાસ કરવામાં આવે તે
પડાના બાચકા ભરે છે ! તમે એને સિદ્ધાત પાલનના બંગાળની ભૂમિમાંથી એના આંકડા સહજ જોડી શકાય તેવી કંઈ પડી નથી એમ કહેનારા ૫ણુ ભીતજ ભુલે છે !! ઐતિહાસિક સામ્રગી ઉપલબ્ધ: થઈ શકે તેમ છે. સરાક - એક્ય-સંપ કે સંગઠનના પ્રયાસો જે અર્થ શૂન્ય
જાતિની પુરાતનતા પર તેમજ પ્રભુશ્રી પાર્શ્વનાથ અને મહાહોય તે કોન્ફરન્સનું અસ્તિત્વ શા સારુ જોઇએ ? વીર દેવને શાસનમાં સૌ પ્રથમ શ્રાવકે તેજ હતા એ વાત અખિલ સમાજનું પ્રતિબિંબ પાડે છે એટલે એમાં જુદા
પર પ્રકાશ ફેંકતો એક લેખ આ અંકમાં આવેલ છે એ જુદા વિચારધારીઓને સ્થાન છે. છતાં અવાજની રજુ
વાત પરથી સહજ અનુમાની શકાય તેમ છે કે એ દિશામાં આતમાં તે મોટા ભાગની બહમતી નકકી કરે તેજ અભ્યાસી બંધુઓને પ્રયત્ન વાળવામાં આવે તે જૈન ધર્મના સૂર નીકળે. પરસ્પરના મતરિને વાગોળણી કે ભીતરી ગારમાં સવિશેષ વધારે થાય, અને એનું અતિહાસિક દ્ર હિાંસાતાંસીમાં એ પડે પણ નહીં અને એ એનું મહત્વ વધવા પામે. કાર્ય પણ નહીં.
શત્રુંજયની તળેટીમાં– સિદ્ધાંત પાછળ મરી ફીટવું જોઈએ. જીવન સંગ્રા. આજ કાલ “શત્રુંજયની તળેટીમાં આગમ મંદિરની મન એ મહામૂલે લહાવો છે. એ વિનાનું જીવન એ સામી દિશામાં જેન શ્રીમાને બંગલા બાંધી એકાદ નાનું જૈન લુગુ વિહુણ ભેજન સમ નિરસ છે છતાં એ પણ નગર ઉભું કરવાના છે” એ વાત વધુ જોરથી સંભળાય છે. એટલું જ સાચું છે કે સિદ્ધાંત એવો હોવો જોઈએ કે એ માટે પ્લેટ નક્કી થઈ ગયા છે અને એમાં અમુકના જેથી દિવસનુદિવસ પ્રગતિને કાંટે આગળ વધે નામો પણ બહાર બેલાય છે. આમ બનવું અસંભવિત જેન છે. કેન્ફરન્સને સિદ્ધાંત જૈન ધર્મના વિકાસ અને નથી. પવિત્ર શાશ્વત તીર્થની છત્ર છાયામાં ધનિક વર્તમાન વિસ્તારને અનુકુળ હોય-જૈન સમાજનું શ્રેય સાધનારો કાલિન અનુકુળતાઓ સહિત વસવાટ કરવાનો વિચાર કરે હાય-એથી નિતાંત જેનોનું કલ્યાણ સધાનારૂં હોય-એ અને એ પણ પિતીકા નામના લેબલ લગાવે તે આજે સિદ્ધાંતથી વીસંવાદ કે વિરોધાભાસ હરગીજ ન પેદા રેકનાર કે ઈ નથી ! એક કાળ એ પણું હતું કે ભાતા તળથે જોઇએ.
1. ટીથી માંડી પહાડનો ચઢાવ શરૂ થાય છે જયાંથી એવી જય આજની જુદી છાવણુઓ એ કંઈ એવા સિદ્ધાંત
5. તળાટી સુધીના માર્ગ પવિત્ર મનાતે એ પ્રદેશની સમિધમાં
કોઈ જેન પિશાબ સરખે પણ કરતું નલ ! પણ જ્યારથી ખાતર ઉભી થયેલી નથી એ તે ગયા અંકમાં સુચવ્યી માલિકી હક કાકોર સાહેબનો થશે ત્યારથી વાત બગડી. એ પ્રમાણે એક પ્રકારના અજીર્ણનું પરિણામ છે. તેથી એ ખુલે પ્રદેશ દામ આપી ખરીદાયે. એક બાજુ આગમ અજીર્ણ ટાળી દઈ સાચી ઝીંદાદીલી પેદા કરવાની જરૂર મંદિર ઉપાશ્રય બંગલા જેવું મકાન આજે નજરે આવે છે છે. જીવન સંગ્રામ ખેલવાની સાચી દિશા તે જુદી છે. એટલે સામી બાજુમાં અગર તે સમિપમાં જેને નગર ઉભું એમાં જુના-નવા, શ્રીમાન-ધિમાન-કે યુવાન-વધ રૂપી કરવાની વાત પાયા વગરની છે એમ કહેવા કરતાં વધુ સર્વ વર્ગોના હાર્દિક સહકારની જરૂર છે સૌના હૃદયમાં
સંભવિત છે. ચાહે તે પવિત્ર પહાડની સમિપ નાના વસવાટ એ ભાવ પ્રગટે એજ અભ્યર્થના.
હેય તે અન્ય પ્રકારની કોઈ ભારે આશાતના થવાનો સંભવ ન રહે અગર પિતીકા મકાન છે. તે લાંબો સમય સુખેથી રહી શકાય કે એવા બીજા ગમે તે આશયથી શ્રીમંતની
Page #20
--------------------------------------------------------------------------
________________
જેન યુગ.
તા. ૧-૧-૧૯૪૦ વલણ એ પ્રકારની થઈ હોય તે માટે ઝઝુ કહેવાપણું નથી.
મોરવાહ સમ્મરુન. : મુદ્દાની વાત એકજ છે અને તે એજ કે પાલીતાણામાં લાખોના ખરચા કરતાં પૂર્વે ઠાકોર સાહેબ જડે પવિત્ર ગીરિના श्री अखिल भारतवर्षीय ओसवाल महा सम्मेलन का યાત્રા હક સંબંધી ગ્ય સ્પષ્ટીકરણ કરી લેવાની જરૂર છે. નવા અધિવેરાન મામેર રે નિટ પુઝર મેં સત્રતા પ્રતિવર્ષ કરાર મુજબ સાઠ હજાર અપાતાં છતાં શંકરની
पूर्वक हो गया. स्वागताध्यक्ष श्रीयुत जालिमसिंहजी बी. ए. દેરી કુંડ અને તળાટીની વાવ આદિ પ્રશ્નો હજુન અણુ ઉકહ્યા પણ છે જે સમાજ અને રાજ્ય વગેરે અને વસ્ત્ર થાવર ગૌર પ્રમુવ ગનપુર નિવાસી શ્રીયુત મોતીવધતું જાય છે! છેલ્લા સમાચાર મુજબ શેઠ કસ્તુરભાઈ ઢાઢની મૂા . આવા કથાવાન છોટા ઔર સારnfમત થા લાલભાઈ એ નિમિત્તે પાલીતાણ જવાના છે ને એ સબંધી માટે રોક.મરÉની ઇમ. ge. p. વાવું ઢયારવંટની તેડ આણવાના પ્રયાસ કરવાના છે એટલે વધુ વિચારણા
जौहरी, कलकत्तेसे बाबू विजयसिंहजी नाहर, जबलपुरसे बाबू
ના. મુલતવી રાખવી ઈષ્ટ માની છે. આપણે કયાં જઈ રહ્યા છીએ?
सुन्दरलालजी बो. ए. एडवोकेट, जैपुरसे श्रीयुत गुलाबचंदजी
और ढहा एम. ए , भरतपुरसे श्री. जवाहरलालजी नाहटा आदि હજુન શ્રી ગોડીજી મહારાજના ટ્રસ્ટ સબંધી નોંધ જુની ! • • • ભરતપુલ , નવા છાજીના નાટા બાંદ્ર નથી થઈ ત્યાં શ્રી નેમીનાથના દેરાસરના વહીવટનો આખરી અને કોસવાટ માÉ ૩ifથત છે કરાર સાંભળી હૃદય પિકારે છે કે આપણા વણિક વર્ગનીજેની પ્રજ્ઞાને બહસ્પતિની ઉપમા અપાય છે દિવા જેની સુરક્ષા, ગીતો, વાંચો માપસમેં થા થrટાર ને સલાહ વગર રજા રાવણનું રાજ્ય ગયું એમ કહેવાય છે- મૌર વિધવા વિવાદ નારી જનેવાજા વદુમત હોતે સુલેમી બુદ્ધિ આમ ગીરે કેમ મૂકાતી જાય છે? આપણું હાથેજ ની ઝntવકો ગાઇ 1 રન્ને રાત્રે જ સf graઆપણે સંધ સત્તાને ખસેડી મૂકી બહારની સત્તને-એડવેકેટની સલાહને અંકુશ સ્વીકારીએ છીએ ! ઘરમેળે વહીવટી પ્રશ્નો શો છે હી નહી થાય. સર્વ હોrl ઠ્ઠી વય તંત્ર સુધારવાને બદલે ઝાલાવાડી કે નગર સાથ જેવા સાંકડા થા જિસ કરતા જો વાત ન જિયા વાવે fકર પર ભાવમાં તણાઈ, ખેંચાખેંચીમાં પોતાના હાથેજ પિતાના પગ દમ વત્ર પ્રસ્તાવ પાસ દવારે મ ન વજી સ પર કુહાડે મારીએ છીએ! પરાપૂર્વથી ચાલી આવતી સંધ સતા-સંધ દરવણી–જેવા અણુમૂલા સાધનને તિલાંજલી દઈ
केवल प्रस्ताव पास करनेसे कोई लाभ नहीं कि जिसपर એના પર કાયમના તાળા લગાવી, -નવી ખર્ચાળ પદ્ધતિ અને વરને જો છોડું તૈયાર ન હો જેને દેવદ્રવ્ય ભક્ષણમાં પંચ માત્ર દુઃખ ઉપજે તેમ નથી !
ઓસવાટ કાતિ મેં તારા, હિંગ, સ્થાનકવાસી, જેની સલાહ માંગવા જતાં પણ પૈસા આપવા પડે છે ! જેમાં કેવળ ડગલે ને પગલે ભકિત ભાવે મૂકાયેલા પ્રત્યેક બt૧૧
तेरहपंथी, वैष्णव और आर्य समाजी सभी धर्म के माननेवाले પૈસાને નિરર્થક વ્યયજ દેખા દે છે-એવી ત્રીજી વ્યકિતનું મોતૂર હૈ. માપસમેં #1 #ા વ્યવહાર વાઢ હૈ રૂળેિ અધિપત્ય વહોરી લઈએ છીએ! આ કંઈ ઓછા દુઃખનો જેણે પ્રશ્ન નો માપસમેં પૈયા રે ઢીયે ઢાં ન ના પૈસા વિષય નથી. માની લીધેલા મમ્મત ને ધર કરી બેઠેલાં શુક્ર વૈશાળમેં ઘરે દી રાવ હૈ. વૈમનસ્યથી આજે સમજુ ગણુતા ને બુદ્ધિશાળી મનાતા આપણે કેવી મૂર્ખામીની ઉંડી ગર્તામાં હડસેલાઈ રહ્યાં છીએ
उदाहरण के लिये इसी अधिवेशनमें एक प्रस्ताव ऐसा તેને એકાંતે બેસી વિચાર કરવાની કિમતી પળ આવી ચુકી માથા મોસવાઢ ઝાતિ મૂક સંસ્થા ૪ શ્રી જનકમછે. સ્વચ્છ હૃદયે, દીર્ધ દ્રષ્ટિથી, વિચાર કરવાની અને નવા રિની #ો ન ઘોષ કે સાથ સમેઝન # #ારવારેં મેરા અંકની નોંધ ધ્યાનમાં રાખી સંધ ગૌરવ જળવાય, દ્રવ્યને અપવ્યય અટકે અને વહીવટ ચકખે રહે તેવું બંધારણ
। प्रारंभ हुवा करे। રચવાની જરૂર છે.
इस पर स्थानकवासीयों और वैष्णवोंने विरोध कीया
और प्रधानसे रूलिंग मांगा गया. जिसपर प्रधानको बहसं વિચાર રન.
बन्द करके वह प्रस्ताव ही निकाल दैना पडा. अन्य जातिय 1 Good for Evil-A more glorious victory can not be gained over anothers than this, ઉમા જે કtતાન પાસ હ ર માણવા *મજીન that when the injury began on his part, the 93 TO 47 # H E pat geala TF CAT kindness should begin on ours.
–Tillotson. ઉનમેં વૈrોર નિવાસી g% સનન ને પત્રો સહિ અપકારને બદલે ઉપકાર.
करनेके लिये ५००) रुपया भेट कीया और इतना ही द्रव्य અતિ કીર્તિશાળી વિજ્ય આ કરતાં બીજો કોઈ નથી કે, જે બીજા ઉ૫ર મેળવી શકાય છે; તે એ કે જ્યારે તેના
और भेजनेकी आशा दिलाई। તરફથી નુકશાન કરાય ત્યારે આપણા તરફથી માયાળુપણું
- સવિતા. માતા નમ્રતા શરૂ કરવી જોઈએ.
Page #21
--------------------------------------------------------------------------
________________
તા. ૧-૧-૧૯૪૦
જેન યુગ.
પાલીતાણા–અવનવી ઘટનાઓનું કેન્દ્રસ્થાન.
ન કરી. અને આ એ
એજના તૈયાર
નવઘતું બળા " બળતા ઘીના વિલિસેજ લાગેલી ગાડ
સને ૧૯ નો ડીસેમ્બર મહિને જેનો માટે અતિ તાણાના આગમન સમયથી જ થઈ રહી હતી. જે સ્થળમાં મહત્વનો ગયો છે. આ માસમાં અનેક વિચારણીય બનાવે તેને પડાવ હતા તે સ્થળ વસવાટને કેમ લાગતાં તે સ્થળ બની ગયા છે. અને તેમાં પણ ઘણા ખરા બનાવાનું કેન્દ્રસ્થાને પર કેટલાકની નજર હતી. તેવામાં શ્રી. પોપટભાઈએ પાલીતાણું બન્યું છે. આ બનાવની સમીક્ષા કરવાનું એક બીજી હોસ્પીટલ માટે જગ્યા પસંદ કરી. પછી આગમ આજ રાખી અત્યારે તો માત્ર બનેલા બનાવ તરફજ લક્ષ મંદિરની જમીન ખરીદાઈ, સાહિત્ય મંદિર આવ્યું. એટલામાં દોરવવું રહે છે. જે ધટનાઓ બની ગઈ છે તેમાંની કેટલીક ખરતર ગ૭વાળાઓએ પણ જમીનને મેટો પ્લેટ ખરીદ્યો. નવીન આશાએ . અને નવા વિચારોને જન્મ આપનારી છે. આ રીતે આ યોજનાની પૂર્વભૂમિકા તૈયાર થઈ. પાલીતાણા જ્યારે કેટલીક ઘટનાઓ આઘાત પહોંચાડનારી પણ નરેશે પણ જેન શ્રીમતની ભુખ જોઈ, અને જે તેમને બની ગઈ છે
સહકાર મળે તે પાલીતાણું સ્ટેટ સમૃદ્ધ બને એ ઈચ્છાએ ૧ તીર્થાધિરાજ પર આગ.
પોતે સાનુકૂળતા કરવા સંમતિ દર્શાવી. અને આજે એ પવિત્ર તીર્થાધિરાજ શત્રુંજય ઉપર આદીશ્વરજી મહારા- દિશાએ યોજના તૈયાર થઈ ગઈ. હાલની જણાતી જના મુખ્ય દહેરાસરમાં શાંતિ સ્નાત્રને દિવસે જ લાગેલી ગોઠવણ મુજબ એક અપટુડેટ વિશાળ બાગબગીચા આગ, વર્ષોથી અખંડ બળતા ઘીના દીવાઓનું બુઝાઈ જવું, અને બંગલાઓથી શોભતી તળાટી થોડા સમયમાં જેનોની નવેદનું બળી જવું, પ્રતિમાજીને શ્યામ બનવું વિગેરે કદિ વસવાટ ભૂમિ બની જશે. અને આ રીતે પાલીતાણું અને પણું ન બનેલા આવા ભયંકર બનાવથી જૈન કોમ જેવી શત્રુંજય લગભગ સંધાઈ જશે. આ સ્થળે ઘણા ભાઈઓ પ્રશ્ન શ્રધાળ કામને સખત આઘાત લાગે એ સ્વાભાવિક છે. આ ઉઠાવે છે કે આ રીતે વસવાટવાળી તળેટી બનવાથી જે બનાવને ઘણું દેવી કેપ માને છે, ઘણું અમંગળ ઘટનાઓ તીર્થ ભૂમિની અત્યારે મહત્તા છે તે જળવાઈ નહિ રહે. અને બનવાની આગાહી માને છે, ત્યારે કેટલાક અકસ્માત માને છે. તીર્થ ભૂમિ મટી નિવાસ ભૂમિ અથવા એશ આરામની ભૂમિ આ વિષયમાં વિગતવાર અને સત્તાવાર સમાચારે ન મળે તો નહિ બને ? આ ભય તદન પાયા વગરને નથી. અમોને ત્યાં સુધી દૈવી કેપ માનો કે અકસ્માત માને એને પણ લાગે છે કે અન્ય હવા ખાવાના સ્થળે જેવીજ સ્થિતિ નિર્ણય થઈ શકે નહિ. પણ એટલું તે ચોક્કસ છે કે આ સિદ્ધાચલની થવાને આ પ્રથમ પાયો છે. દુ:ખદ બનાવ ઘણા જેનેને આઘાત લગાડયા છે.
૫ નિજળ ટેકરીઓમાં જળાશય. ૨ પ્રતિમાજી તુટયા.
શત્રુંજયને આખાયે ડુંગર લગભગ નિર્જળ છે ગણ્યા જેન તિ” ના તા. ૩૦-૧૨-૩૦ ના અંકથી સમા ગાંઠયા કુંડ શિવાય એક વિશાળ જળાશય તેના ઉપર દેખાતું ચાર મળે છે કે કદંબગિરિ માટે ખાસ ઘણું ખર્ચે તૈયાર નથી. અને તેથી કરી ઢેરો વિગેરેને પાણીની ઘણી જ અગવડ થયેલી અને ખાણમાંથી સ્પેશીયલ ખર્ચે તૈયાર કરાવેલી ૧૫ પડે છે. આ અગવડ ટાળવા અને ૫ખાલનું પાણી નિરર્થક ફટની પ્રતિમાજી મકરાણથી કદંબગિરિ આવતી હતી તે નહિ જવા દેતાં એક જળાશયમાં સંઘરવાની યેજના પણ વેગનમાં આગ લાગી અને મહા ખર્ચે તૈયાર થયેલી પ્રતિ- રાજ્ય અને પેઢીના સહકારથી વિચારાઈ રહી છે. માજીના ટુકડે ટુકડા થઈ ગયા. આ ગમખ્વાર બનાવે પણ ૬ જૈનમાં એક્યની દિશામાં પ્રયાસ. શત્રુંજ્યની આગ પછી બીજે કે ત્રીજે દિવસે બનવાથી જેના કેટલાક વર્ષોથી જેમાં મતભેદને અંગે જે કલુષિત કામમાં ખળભળાટ પેદા થયો છે અને કામ ઘણી અમંગળ વાતાવરણ ચાલી રહ્યું છે તેને પણ સંતોષકારક નિવડે શંકાઓથી ભયભીત બની ગઈ છે.
| લાવવાના પ્રયાસે પણ એજ ભૂમિમાં આગેવાનો અને મહાન ૩ યતિજી સુગનચંદજી ઝળકે છે!
આચાર્યોના સહકારથી થઈ રહ્યાના સમાચાર મળે છે. આ - ઉપરોકત્ બનાવો બન્યા પછી પાલીતાણામાં એક યતિજી
વિષય ઉપર સત્તાવાર સમાચાર ન મળે ત્યાં સુધી કોઈ પણ જે જોધપુર તરફના કહેવાય છે તે બીધેલી જનતાને વધુ
લખવું ઉચિત લાગતું નથી. ભયભીત કરે છે, અને સાથે સાથે જેનેને પુણ્યકાર્ય કરી
૭ યાત્રાળુઓની ભરતી.
૨ ૧ આવા ભય ટાળવાને ઉપદેશ આપી રહ્યા છે.
ગત નાતાલના તહેવારોમાં પાલીતાણામાં યાત્રાળુઓની ૪ જૈન નગરની યોજના.
ભરતી સારા પ્રમાણમાં દેખાતી હતી, અને તેમાં પણ શ્રીમંત પાલીતાણાની નજીક આવેલા મહાન તીર્થાધિરાજની
વર્ગ ખાસ તરી આવતો હતો. મેતીસુખીયાની ધર્મશાળા, તળેટીમાં એક સુશોભિત જેન નગર વસાવવાની યોજનાના
કલ્યાણ ભુવન, ચંપાનિવાસ આદિ ધર્મશાળાઓ ચીકાર ભરાઈ સમાચાર જે અત્યાર અગાઉ દૈનિક પેપરમાં આવી ગયા છે. સમય ઓળખી જુની શેઠાઈ અને જોહુકમી ભૂલી યાત્રાળુઓની
| ગઈ હતી, અને કહેવાય છે કે હવે ધર્મ શાળાના મુનિને પણ તેના મંડાણ પણ પંદર દિવસમાં થઈ જશે એમ જણાય છે. અને એ બે હાર વારના ૪૦ હેબે શ્રીમંત ગૃહસ્થ આણંદજી કલાણ છની પેઢીના મુનીમ પણું પોતાનું આળસ
જરૂરીયાત પૂરી પાડવા ઠીક ફીક યત્ન કરતા હતા. અને તરફથી ખરીદાઈ પણુ ગયા છે. આ ઘટના બનવાની આગાહી ખંખેરી સુધારાઓ કરવા લાગી ગયાના સમાચાર પણ મળે છે. ૨ વર્ષ પહેલાં શ્રીયુત પિપટભાઈ ધારસીના સંધના પાલી
–મ. પી. લાલન.:
પૂરી
પઢાના અને સમાચાર
લાલન
Page #22
--------------------------------------------------------------------------
________________
જૈન યુગ.
તા. ૧-૧-૧૯૪૦
મતભેદ. વસ્તુનું હાર્દ સમજવું જોઈએ.
દીક્ષાઓના સંબંધમાં હમણાં હમણાં કેટલાંક વર્ષોથી આજકાળ આપણી ઘણી ખરી કરણીઓમાં ‘અચરે જૈન સમાજમાં હેટ મતભેદ ઉપન્ન થએલે છે. ખાસ અચરે રામ' યાને “પીસે ચલી આતી હૈ માટે ચાલવા દે’ કરીને કેટલાક યુવકે તે દીક્ષામાં માનતા જ નથી. એઓ સાધુ જેવું આચરણ નજરે પડે છે “જ્ઞાનયાખ્યા મોક્ષ , સંસ્થાની આવશ્યકતાજ નથી સ્વીકારતા. કેટલાક યુવકે એવા એ સનાતન સિદ્ધાન્ત જેને માન્ય છે તેને ક્રિયા યાને કરણી છે કે જેઓ સાધુઓની જરૂરત તે સ્વીકારે છે; પરંતુ વિના તરગીજ ચાલવાનું નથીજ, ચાહે તે યુવક છે કે પંડિત “યોગ્ય' માણસો સાધુ થાય એમ ચાહે છે કે સાધુ થવાને હ, વિચારક છે કિંવા તત્વચિંતક હે ભલે એ પિતાની યોગ્ય” કોણ હોઈ શકે? એનો સિદ્ધાંત એમણે નિશ્ચય કરે સમયને ધણો ભાગ જ્ઞાનગોચરીમાં વ્યતીત કરે છતાં જે એ નહિ હોવાથી ઘણે ભાગે ‘યોગ્ય’ કે ‘અયોગ્ય ' બધા પ્રસંગમાં સાવ ક્રિયાથી પરમુખ રહે તે પેલા જ્ઞાનની કિંમત યથાર્થ વિરોધ કરવા તૈયાર થાય છે. જયારે કેટલાક એવા પણ છે કે નહિંજ અંકાવાની કેમકે “જ્ઞાન જ વિરતિ : ' એ શાસ્ત્ર જ્યાં મોટા “ભા' બનવાનો પ્રસંગ મળે ત્યાં ગમે તેવી વચન છે. લાંબી કે દીર્ધ વિચારણા પાછળ અમલમાં કંઈજ “અયોગ્ય' દીક્ષા હોય તે “ યાહુસેન' કરવા મંડી જશે, ન હોય તે એ વાંઝીયા જ્ઞાનથી લાભ શું હોઈ શકે? એટલે કે જે જરા કોઈએ માન સન્માન ન આપ્યું, તે ગમે તેવી ક્રિયાનું મહત્વ તો છેજ. કહેવાનું એટલું જ છે કે એ જ્ઞાનપૂર્વક “યોગ્ય’ દીક્ષામાં પણ વિરોધ કરવા તૈયાર થઈ જશે. મતલબ યાને સમજ સાથે કરાવી જોઈએ.
કે જેમને કઈ સિદ્ધાંતજ નથી. અસ્તુ. ક્રિયા સંબંધમાં જેમ ઉગતી પ્રજા કરતાં જુન વાણી એમાં કંઇ શક નથી કે સાધુ થવામાં એક મોટી જવામાનસ ધરાવનાર વર્ગને વધુ કહેવાનું છે તેમ દીક્ષા સંબંધમાં બદારી વહોરવી પડે છે. અને આવી જવાબદારી અગ્ય જુના ચીલે ચાલનાર કરતાં નવમતવાદી યાને વર્તમાન યુગના માણસને માથે લાદવામાં આવે તેનું બુરું પરિણામ આવે. યુવાનેને આવેગ કે ઉભરાને તિલાંજલી દઈ વધારે ધિરજ તેવીજ રીતે દીક્ષા આપનાર ગુરૂમાં પણ યોગ્યતાની ઘણું ધરી એ મહત્વના મુદાને-એક પવિત્ર અને જીવનમાં અતિ જરૂર છે. અને એટલાજ માટે શાસ્ત્રકારોએ દીક્ષા આપનાર અગત્ય ધરાવતી મહાન કિયાને-આરિકાઇથી સમજવાનો અને દીક્ષા લેનાર–બંનેમાં કયા કયા ગુણે હોવા જોઈએ તેનું આગ્રહ કરવાનો છે. ‘ક્રિયા અને દીક્ષા' એ બને વિષયમાં યોગ્ય વર્ણન કર્યું છે. અપવાદ તે હોયજ, યોગ્ય માણસ જુના અને નવા વિચારના માનવીઓને ઉપયોગી થઈ પડે તે પણું દીક્ષા લીધા પછી “ અમેગ્ય’ નીવડી શકે છે. તેમ જેને સારૂ જૈન જૈનેતર સમાજમાં ખ્યાતિ પામેલા મુનિશ્રી વિદ્યા- “અયોગ્ય ’ ગણવામાં આવતું હોય, એ માણસ દીક્ષા લીધા વિજયજીના નિમ્ન કકરાઓ રજુ કરવામાં આવે છે. એ પરથી પછી પણ કોઈ શુભ કર્મોદયથી બહુજ પ્રભાવશાળી અને આજે આપણે કયાં ઉભા છીએ એને ખ્યાલ આવશે સ્વપર કલ્યાણ કરવાવાળો પણ નીવડી શકે છે. પણ સાધારણ એટલું જ નહિ પણ આપણે કયાં જવાનું છે એ સ્પષ્ટ થશે. રીતે દ્રવ્ય ક્ષેત્રકાળ ભાવને વિચાર કરી દીક્ષાઓ થવી યોગ્ય છે. કિયા.
અને આ સંબંધી જેમ સાધુઓએ ચક્કસ સિદ્ધાંત મુકરર કર
વાની જરૂર છે, તેવી રીતે સમાજના હિતસ્વી યુવકોએ પણ એક્કસ “સાધારણ રીતે જૈન સાધુઓ જ્યાં જ્યાં ચોમાસું કરે
સિદ્ધાંતવાદી બનવાની જરૂર છે, સિદ્ધાંત મુકરર કર્યા વિનાના અથવા થોડી પણ સ્થિરતા કરે, ત્યાં જૈન ધર્મ પાળનારા
જેટલા વિરોધ થાય છે, એ બધા અનિચ્છનીય છે. અને એજ ભાઈઓ અને બહેનેને ધાર્મિક પ્રવૃત્તિમાં જોડવાને જરૂર
કારણ છે કે ઘણી વખત જેમ સાધુઓને પસ્તાવું પડે છે, પ્રયત્ન કરે. એ ધાર્મિક પ્રવૃત્તિમાં ઘણું સાધુઓમાં અને ઘણું તેમ યુવકને પણ પાછા પડવું પડે છે. પાછળનું પરિણામ ગમે યાળામાં જwતાનું એટલું ભર્યું તેને પસી ગયું છે કે તેવું આવે, પરન્તુ બન્ને પક્ષ જે સિદ્ધાંતને અનુસરીને વર્તાવ જેના લીધે આજકાલના નવયુવકે કિંવા વિચાર કેને એ તરફ કરે તો અત્યારે નિરર્થક કોલાહલેથી જન શાસનને જે અભિરૂચી ઓછી થાય છે. અમે માનીએ છીએ કે સામાયિક,
અપભ્રાજના ઘણી વખત થાય છે, તે થવા ન પામે. દીક્ષા પ્રતિક્રમણ, પૌષધ અને એવી ક્રિયામાં સર્વથા નહિ માનનારો આપવામાં અને લેવામાં જે માત્ર આત્મકથાણુ કરવા કરાવવાની લેકે તે બહુજ ઓછા હશે. એ ક્રિયાઓમાં માને છે જરૂર,
ભાવના રખાય ને ઉમ્મર આદિ ખાસ બાબતે જોઈને જ દીક્ષા પરતુ એનું મહત્વ નહિ સમજવાના કારણે, તેમજ એ ક્રિયા
આપવામાં આવે, તે પાછળથી ગમે તેવું પરિણામ આવે એના અર્થો જેવી રીતે સમજવા જેઈએ. તેવી રીતે નહિં
તો પણ તેમાં કોઈને દેવ કાઢી શકાય નહિ.” સમજવાને કારણે તે તરફ લેકની અભિરૂચિ ઓછી થાય છે. અને તેમાંયે ધર્મભાવનાવાળી બહેને તેમ થોડાક જુના
સંગ્રાહક–M. ઘરડાઓએ ક્રિયાઓનું મહત્વ કે અર્થ સમજ્યા વિના જે રીતે ઓપરેશન-વઢવાણ કેમ્પ ખાતે શાંતમૂર્તિ મુનિરાજશ્રી ક્રિયા કરે છે અને ક્રિયા કરતાં પણ ક્રોધાદિ કષાયો આદિ જયંતવિજયજી મહારાજની આંખનું ઓપરેશન તા૧૨ મીએ દુર્ગુણેની મંદતા નથી કરી શકતાં, એના લીધે બીજાએ રાજકેટવાળા ડો. રતિલાલ શાહના હાથે થયું છે. આથી એમની અજ્ઞાનતા ઉપર નહિ પણ એ ક્રિયા તરફ ઘણું કરે મહારાજશ્રીની આંખે સારો ફાયદો થા છે. છે. જોઈએ તો એમ કે જેઓ ક્રિયામાં માનનારા છે અને ધાર્મિક પરીક્ષા-અમદાવાદ ખાતે શ્રી જૈન “વેતાંબર એકલી વાચાળતા આતમકલ્યાણમાં સાધનભૂત નથી થઈ શક- એજ્યકેશન બોર્ડની ધાર્મિક ઈનામી પરીક્ષા તા. ૨૪-૧૨-૩૯ વાની, એવું જે માને છે, એમણે સમજપૂર્વક ક્રિયા કરવાની ને રવિવારે બપોરના ૧૨ કલાકે ઝવેરીવાડ ઉજમબાઈની કેશિષ જરૂર કરવી જોઈએ.”
ધર્મશાળાના મકાનમાં લેવાઈ હતી.
Page #23
--------------------------------------------------------------------------
________________
તા. ૧-૧-૧૯૪૦
જેન યુગ.
સરાક જૈનોનું પુરાતન તીર્થ–માઉન્ટ પાર્શ્વનાથ.
/
1
.
.
PARASNATH
નિગ્રંથ પાર્થ અને શ્રમણ મહાવીરદેવે અપનાવેલ સરાક-સારાક (શ્રાવક) જૈનોનું ઉત્પત્તિ સ્થાન. લેખક:–નાથાલાલ છગનલાલ શાહ.
લેખાંક ૧ લે. . પ્રસ્તુત ઐતિહાસિક લેખ સંશોધન કરવાને પ્રથમ અવે- આવે છે. અને સારગી અને સરાક જાતીના લેકને ધનીe સર મને પ્રાપ્ત થવાથી આ કાર્ય વિદ્વાન સમક્ષ ધરવા સંબંધ હોય તેમ જણાતું નથી. એમ છતાં બંને જાતી મધ્ય શક્તીમાન થાઉં છું. મને ખાત્રી છે કે આ પુરાતન શોધખોળ એશિયા (વર્તમાન-ચાઈનીઝ તુર્કસ્તાન) માં આવેલ સેરીક પરથી નિગ્રંથ: પાર્થ અને શ્રમણ મહાવીરે આર્ય અને પ્રદેશમાંથી ઉતરી આવેલ સંભવે છે. આમાંની એક ઉત્તરઅનાર્થભૂમિપર પાદવીકાર કરી આ “ સરાક” યાને “સારા” પશ્ચિમ કંન્ટીઅરના રસ્તે અને બીજી ઉત્તર પૂર્વને માગે જાતને જૈનધર્મમાં અપનાવ્યાના એતિહાસિક પુરાવાઓ ઉતરી આવેલ હોવી જોઈએ.” મળવા પામેલ છે, જે જેનેના પુરાતન ઇતિહાસમાં આજથી
In reality the Sarakas are immigrants ઉમેરે કરે છે. જેન સ ત્યિ આવશ્યક નિર્યુક્તિ તેમ લેક
from Serike (in Central Asia ). The Jain sect પ્રકાશ નામના ગ્રંથોમાં ઉલ્લેખ કરેલ છે કે પાર્થ અને
called Saraogie is perhaps identical with the મહાવીર આર્ય તેમ અનાર્ય દેશોમાં વિચર્યા હતા.
people called Sorgae, that according to “ખરી રીતે સરાકે મધ્ય એશિયામાંના સેરીકલ પ્રદેશ
Megasthenes (in the 4th century B. C.), માંથી ઉતરી આવેલ છે. સરાઓની નામની જેન જાતી સેરગી
occupied a tract of country lying above the નામથી ઓળખાતા લેકાથી મળતી આવે છે ઈ. સ. પૂર્વ
confluence of the Indus with the stream of ચોથી સદીમાંના મેગેસ્થનીસના કથન મૂજબ આ લેક
the Punjab. According to Jain accounts, સિંધુ અને પંજાબ નદી વચ્ચે રહેલા પ્રદેશ પર વસેલ હતા.
Saraogies are descendants of those Rajputs જેને કથન મુજબ સરાએગી જીતીને જેનાચાર્ય જિનસેને
and Vuicyas who were converted to Jainism ખદેલમાં (જયપુરની ઉત્તરે આવેલ) રાજપુતે અને વૈોને
by Acharya Jina sena in Khandel (north of જૈન ધર્મમાં વીર સંવત ૬૪૩ ઇ. સ. ૧૧૬ માં અપનાવ્યા
Jaipur) in the year 643 after Mahavir, i. e., તે તેમના વંશજો છે. આથી ઇ. સ. બીજી શતાબ્દિમાં સેરગી
in 116 A. D. Sorgae therefore in the 2nd જાતીના લેકે દક્ષિણમાં જયપુર સુધી ઉતરી આવ્યાનું જણાઈ
century. A. D. advanced as for south as ૧. પંજાબની સરહદ પર સીંધુ નદી પાર “કાલાબાગ” Jaipure. I do not find any intimate relation નામનું પુરાતન શહેર આવેલ છે. આ શહેર પાસેની પહાડી between the Saraogies and Saraks. However, ટેકરી પરની શોધખોળ થતાં જેનીઝમને લગતા પુરાતન both might perhaps have come from Serike અવશેષ મળવા પામ્યા છે. આ સ્થલ કંન્ટીઅરમાં ગણાય છે. (in Central Asia), one though the North
૨. એજ્યન્ટ એન્ડ મેડીવલ એગ્રોફી ઓફ ઇ-ડીષા બાય Western frontier, and other through the નંદલાલ છે.
North-Eastern frontier.
Page #24
--------------------------------------------------------------------------
________________
જૈન યુગ.
તા.૦ ૧૧-૧૯૪૦
(S. C. Vidyabhusana: Vratya and Sam
- સમાચાર સાર – kara=Theories,
1 J. A. s. B, 1909, p. 11. ૨ મેકકન્ડલ-મેગેસ્થનીસ. પૃષ્ઠ. ૧૪૪
નેશભક્ત શ્રી. પોપટલાલ શાહ નુ ના પ્રમુખ હુઈની નામના ચીનાઈ મસાકર આ જગ્યા અથવા તરીક-પુનાની મ્યુનીસીપાલીટીના પ્રમુખ તરીકે દેશભn આશ્રમનું “સાલાકીઆ” નામ આપ્યું છે (ki-Fol. શ્રી. પિટલાલ શાહ ચુટાયા છે તેઓ જેમ છે તેમજ ચુસ્ત 10 a.) આ નામ જુલીયન નામના મુસાફરે ફેરવી તેનું મૂલ મહાસભાવાદી ' છે તેમજ આપણી કેન્સરન્સના મહારાષ્ટ્ર નામ “મરાક” બદલ્યું હોય એમ મનાય છે. (ti. P. á03) વિભાગના આગેવાન છે. પ્રમુખ તરીકે ચુંટાઈ આવવા બદલ ડો. ઇટલે આ બદલેલું નામ કાયમ રાખ્યું છે
તેઓને અમારા અભિનંદન છે. હુઈનલુનની મુસાફરીના વર્ણનમાં ઇસીંગ નામના પ્રવાસીએ આ નોંધ લીધી હોય એમ લાગે છે. મહારો તે એ – સાધવીજી શ્રી લાભશ્રીજી કાળધર્મ પામ્યાઅભીપ્રાય છે કે “સાલે કીઆ” નું ભુલ નામ “ સેરીક” કારતક વદ ૯ ના દિવસે સવારે સાધવીજી લાભશ્રીજી ભાવનગર હોવું જોઇએ, અને તે એટલા માટે એમ કહેવાતું હતું કે તે મુકામે કાળધર્મ પામ્યા છે. તેમને દિક્ષા પર્યાય ૫૬ વર્ષને ચીનાઈ મુસાફરો માટે બાંધવામાં આવેલ હતું.
હતું. તેમનો જન્મ સંવત ૧૯૧૯ અમદાવાદમાં થયો હતે. The name of this content is given by
* એમના તરફથી એકંદર નાના મોટા ૨૮ સાહિત્ય સાધનHwuilih (K. ij. fol 10a) as Sha-lo-kia which is restored by Julien (t, i. p. 508) doubt- સૂત્રો-ગ્રંથા-પ્રકરણે વિગેરે પ્રગટ થયા છે. ૨૦ વર્ષની ઉમરે fully to Sharaka. Dr. Eitel ( handbook sub દીક્ષા લીધી હતી. ૭૬ વર્ષની ઉમરે તેઓશ્રી કાળધર્મ પામ્યા voc.) has followed him in this restoration. છે. સ્વર્ગવાસી સાધવીજીના આત્માને શાંતિ ઈચ્છીએ છીએ. It seems to be referred to by I-Thing in his account of the travels of Hwii-lun (Jour.
-સાધ્વીજી શ્રી ઉત્તમશ્રીજી કાળધર્મ પામ્યાR. As. Soc, N. S. vol xiii, p. 570). I am of opinion that Sha-lo-kia ought to be resto-
ભાવનગર ચાતુર્માસ રહેલા સાબીજી વલશ્રીજીના શિષ્યા
ભાવનગર ચાતુમાસ ૨હલા સામાજી નવ red to Serika, and that it was so called સાધ્વીજી ઉત્તમશ્રીજી માગસર સુદ ૧૦ ગુરૂવારે રાત્રે કાળધર્મ because it was built for the Chinese hostages પામ્યા છે. સદગતના આત્માની શાંતિ ઈચ્છીએ છીએ. or hostage.
એ સ્પષ્ટ છે કે પ્રાચીન તીબેટન, મેંગોલો અને મીના -સાવીજી સૌભાગ્યશ્રીજી કાળધર્મ પામ્યા એનો ધર્મગુરૂ જેન હવે જોઈએ કારણે તેમનું કથન એમ શ્રી પાલીતાણે ચાતુર્માસ રહેલા વૃદ્ધ સાધ્વીજી સૌભાગ્યશ્રીજી છે કે તે ઈ. સ. પૂર્વે. દશમી અને અગીઆરમી શતાબ્દિમાં લગભગ ૬ માસની માંદગી ભોગવી ગત અઠવાડીયામાં કાળધર્મ હયાત હતા. તીબેટને કહે છે કે તે ઈ. સ. પૂર્વે. ૯૧૬ માં પામ્યા છે. તેઓશ્રી ક્રિયાપાત્ર તેમજ વિદ્વાન હતા અને તેઓ જન્મ્યા હતા. અને ૮૮૧ માં બુદ્ધ થયો હતો, પાંત્રીસ વર્ષની શ્રીને શિષ્યા પરિવાર ઘણોજ બહાળા છે. સદ્દગતના આત્માની ઉમરે ધર્મ પ્રચાર શરૂ કર્યો અને ૮૩૧ માં દેહ છોડ્યો આ શાંતિ ઇચ્છીએ છીએ. તમામ હકીકત તીર્થંકર પાર્શ્વનાથને લાગુ પડે છે.
| ( અપૂર્ણ.) – શેઠ ગીરધરભાઇ આણંદજીને સ્વર્ગવાસ જેન 1 Buddhist Records of Western World: સમાજમાં જાણીતા અને ભાવનગર સંઘના સેવાભાવી આગેવાન 1884, vol 1, p. 57.
વયોવૃદ્ધ શેઠ ગીરધરભાઈ આણંદજી માગસર સુદ ૭ સોમવારે તમારા ઘર, લાઈબ્રેરી, જ્ઞાનભંડારના શણગારરૂપ
સ્વર્ગવાસ પામ્યા છે. ભાવનગરની પાંજરાપોળ, શ્રી વર્ધમાન
તપ ખાતું, સામાયીક શાળા, ભોજનશાળા વિગેરે મુખ્ય જૈન સાહિત્યના અમૂલ્ય ગ્રંથો. • site-૧ના અનE૧ શ્રવા, સંસ્થાઓના સંચાલક-પ્રમુખ તરીકે સારી સેવા બજાવી છે. રૂા.૧૮-૮-૦ના પુસ્તકે માત્ર રૂપીઆ૭-૮-૯ માં ખરીદો. તેઓ ભાવનગર સંઘના પ્રમુખ હતા, ત્યારે કહેતા હતા કે
અસલ કિંમત ઘટાડેલી કિંમત. “સંઘપતિ” એટલે સંધને સેવક, નહીં કે “ સંધને શેઠ ” શ્રી જૈન ગ્રંથાવલી રૂા. ૩-૦-૦ ૧-૦-૦ તેમના પુત્ર શ્રી. મોતીચંદભાઈ સેલીસીટર, શ્રી. નેમચંદભાઇ શ્રી જૈન મંદિરાવલી રૂા. ૧-૮-૦ ૦-૮-૦ જાણીતા સાક્ષર શ્રી. મોહનલાલ દ. દેશા કૃતઃ
અને બંધુ કુંવરજીભાઈ તથા ગુલાબચંદભાઈ વિગેરે સંસ્કારી
કુટુંબ પરિવારને અવલંબન આપતા સદ્દગતના આત્માની શ્રી જૈન ગુર્જર કવીઓ ભાગ ૧ લે રૂ. ૫-૦-૦ ૧૦૦૦ ૧-૦-૦ શાંતિ ઇચ્છીએ છીએ. શ્રી જૈન ગુર્જર કવીઓ ભાગ ૨ જે રૂા. ૩-૦-૦ ૮૫૦ ૧-૮-૦ શ્રી જૈન સાહિત્યનો ઈતિહાસ રૂ. ૬-૦-૦ ૧૨૫૦ ૩-૦-૦ - અમદાવાદના જીનાલયની મુલાકાત-ડીભાઈની વાંચન પૃઇ ૩૧૦૦ સેટ લેનારને ત્રણે ગ્રંથે રૂા. ૪-૦-૦ માંજ. વાડીમાં આવેલા જીનાલયની મુંબઈના ના. ગવર્નરે તા. ૧૯ માં
જૈન સાહિત્યના શેખીને, લાઈબ્રેરીએ, જૈન સંસ્થાઓ ડિસેમ્બરે મુલાકાત લીધી હતી. આ અપૂર્વ લાભ લેવા ન ચુકે. લખે:-શ્રી જૈન “વે. કેન્ફરન્સ.
-વાડીલાલ જેઠાલાલ શાહ. ૨૦, પાયધૂની-મુંબઇ, ૩.
આ પત્ર શ્રી. મનસુખલાલ હીરાલાલ લાલને શ્રી મહાવીર પ્રી. વર્કસ, સીલવર મેનશન ધનજી શ્રીટ, મુંબઈ ખાતેથી છાયું, અને મી. માણેકલાલ ડી. મેદીએ શ્રી જૈન વેતાંબર કોન્ફરન્સ, ગોડીજીની નવી બીલ્ડીંગ, પાયધુની, મુંબઈ ૩ માંથી પ્રગટ કર્યું છે.
Page #25
--------------------------------------------------------------------------
________________
તારનું સરનામું:-“સિંઘ” “HINDS.INGHA.”
Regd. No. B 1993 | | નમો સિચારણ 9xxxxxx છછછછછooooooooog
કરી જૈન યુગ.
The Jain Yuga.
SRKS
[જૈન શ્વેતાંબર કોન્ફરન્સનું મુખપત્ર]
તંત્રીઃ-મોહનલાલ દીપચંદ ચોકસી.
વાર્ષિક લવાજમ:-રૂપીઆ બે.
'છુટક નકલઃ -દોઢ આને.
નવું વર્ષ ૮ મે
મંગળવાર તા. ૧૬ મી જાન્યુઆરી ૧૯૪૦
3 અંક ૪ થો.
સ્ત્રી કેળવણી અને ઉદ્યોગ.
ગયા જમાનામાં છોકરીઓને ભણાવવાનું ઓછું હતું, ને હજી જોઈએ તે પ્રમાણમાં વધ્યું તે નથી, છતાં ગયા જમાનાની સરખામણીમાં જરૂર વધ્યું છે. તે જમાનાના વાલીઓ અને માં બાપને એક ડર હતા કે, અમુક ઉંમર પછી છોકરીને ઘર બહાર સુરક્ષિત મોકલી શકાશે ? બાળ લગ્ન પણ કારણ હતું. ગાંધીજીને પ્રતાપે એ ડર ઓસરતો ગયે; લેકેને હવે લાગે છે કે, છેકરીઓને સુરક્ષિત રીતે બહાર મોકલી શકાય; સમાજ પર એટલે વિશ્વાસ રાખી શકાય; સમાજ એ બની શકે. અને ગાંધી યુગમાં સ્ત્રીઓ જે નિર્ભયતા બતાવતી ગઈ તેથી પણ આ ડર તે ગયે. હું અહીં માત્ર શહેરની વાત નથી કરતા, તેમાં ગામડાની પ્રજને પણ સમાવેશ કરીને કહું છું. '
હવે હેને ભણવા લાગી છે. મોટી ઉંમર સુધી પણ ભણાવવાને માટે લેક તૈયાર થાય એમ છે બાળ લગ્નને સરકારી કાયદો હવે રોકે છે, લેકે માં પણ તે ઓછાં થતાં જાય છે. હવે ડર બીને ઉભે થવા લાગ્યા છે. અને તે એ છે કે, ભણવાથી આપણી છોકરીઓ પણ આ છોકરાઓની જેમ કામ છોડતી ને કામ ન જાણુની થશે તે ? ભણવાને કારણે ઘેર બહુ કામ ન કરે, અમુક વખત જ બહુ તે કરે; આથી માતાની સાચી શાળામાં પણ કામની તાલીમ ઓછી મળે; અને જે શાળાઓ કામ કરવાની વૃત્તિ જ બગાડે, તે તે આપણાં ધરમાં ભાવી સ્ત્રી અને પુરુષ બેઉ હાથ પગ વગરનાં થઈ રહે. એ તે ભારે મોટી આપત્તિ થઈ કહેવાય.
આ ભય જે આજનાં સ્ત્રી-વિધાલયે સાચા પાડે તેની વ્યાપક અસર તે અચૂક એ થાય કે, સામાન્ય લેકે પિતાની છોકરીઓને ભણાવતાં અટકે એટલે કે, નવે રૂપે પાછું સ્ત્રી શિક્ષણ હ્મિમાં આવી પડે. તેથી આજનાં વિદ્યાલયેને માથે એક ખાસ જવાબદારી છે કે, સ્ત્રી શિક્ષણના હિતમાં પણ કેળવણીના હિતમાં તે છેજ-પરંતુ વિશેષ આ ખ્યાલથી, તેમણે કામ પર પોતાનું દ્રષ્ટિબિંદુ કેળવવું ને દુરસ્ત કરવું જોઈએ, એમણે મા બાપના આ નવા ડરને ઉગતે જ ડામો જોઈએ. તે જે નુકશાન રાષ્ટ્રના છોકરાઓને પહોંચ્યું છે તે આ નવી વધતી સ્ત્રી-કેળવણીને તે ન પહોંચે.
અને કામ કરવાની સાથે વિદ્યા શું કામ ન ભણાય ? ગૃહ ઉદ્યોગોમાં બહેને શું કામ શાળા ન કરે ? શું કામ હલકી ઘંટીની શોધ આપણને હેનામાંથી કઈ ન આપે ? દળવા માટે અમુક લંબાઈને પથ્થર કેમ ? ગોળ ફેરવવાથી દળાય શી રીતે ? વસ્તુને ફટવી ને દબાવી એ ક્રિયાઓમાં શું ફરક? દળી -, ગાળ કાઢવા માટે લૂગડું ઘાલ્ય શી કરામત થાય છે? શાથી ?-આ ને આવી આવી અનેક રસિક વાતે ખેને કામ કરતાં કરતાં કેમ ન વિચારે? કેમ ન શોધે ? એનું વિજ્ઞાન તેમને કેમ ન આવડે? વિદ્યાલયમાં ઉદ્યોગનો અર્થ એ થવા જોઈએ. અને જાત મહેનત તે વિદ્યાર્થીએ કરવી જ જોઈએ. તે વિઘા તેજસ્વી બની શકે, એ હિંદની પ્રાચીન કેળવણી પદ્ધતિને સાચે સિદ્ધાંત પણ ન ભૂલવું જોઈએ.
આ રીતે જે હેને વિદ્યાલયમાં પિતાનાં કામ કરે, તે પછી તેમાં તે વિદ્યાભ્યાસમાં તેમને વિરોધ નહિ પણ સુંદર અનુસંધાન ને મેળ લાગશે; મળેલી વિદ્યા મનન થઈને પાકી થશે; જીવનમાંજ તે ગોઠવાતી જશે, જેથી આજની જેમ મગજ પર ભારરૂપ નહીં લાગે
-મગનભાઇ દેસાઇ
Page #26
--------------------------------------------------------------------------
________________
જૈન યુગ.
તા. ૧૬-૧-૧૯૪૦.
કાકા
!
=
===
યગ.
કાળથી ચાલી આવતી શ્રમણ સંસ્કૃતિને વિહાર અને ઉપદેશ આદિ વિષય તરફ ધ્યાન આપે, તે સહજ જણાશે કે સાચુ ને સંગીન કાર્ય કરવાનું ક્ષેત્ર એટલું
વિશાળ છે અને એ માટે સેવાભાવી કાર્યકરોનું જૂથ
મંગળવાર. તા૧૬-૧-૪૦.
જમાવવાની અગત્ય એટલી બધી છે કે કોન્ફરન્સના SICIJ
નિયમિત અધિવેશન અને એક ધારો દશવર્ષીય કાર્યક્રમ રચનાત્મક કાર્યના સાત અંગ. પણ એ છે કે સાત ક્ષેત્રે દ્રવ્ય વાપરે' એ ઉલ્લેખ, ઘણુ ખરા
આજે ધર્મની સમાનતા હોવા છતાં મારવાડ કે કથાનકોમાં જયાં ધાર્મિક વૃત્તિના રાજવી કે શ્રાવકન બંગાળ અથવા પંજાબ કે મહારાષ્ટ્રમાં વસતા સેનાની વર્ણન ચાલતું હોય છે ત્યાં જોવામાં આવે છે. એ પર દશા વિખરાયેલા મણકા જેવી છે! એને માળામાં ઠંડકથી વિચાર કરતાં, એમાં રહેલી દીર્ધદષ્ટિ અને ગાંઠનાર કોઈ સળંગ સૂત્ર નથી! તીર્થો તેમજ કળાના ફળ સિદ્ધિ જણાઈ આવે છે. રાજ્યને જેમ પાયદળ અદ્દભૂત ધામ સ માં ચલે એ સૌને માટે પૂજનીક આદિ સાત પ્રકારનું સૈન્ય હોય છે કે જેના બળ ઉપર છતાં એના તંત્રમાં નથી તે એક ધારી દોરવણી કે એ નિભે છે તેમ જીન શાસનને સાત ક્ષેત્ર રૂપી સેનાનું એનો સં૨ક્ષણમાં નથી તે એકસરખું ધારણુ! મોટા બળ છે કે જેની સંપૂર્ણ વિકસ્વરતાથી એ પ્રફુલિત ને ભાગ ઘણા ખરા સ્થળામાં તદ્દન બિન જવાબદારાભ નવપલ્લવિત બન્યું રહે છે.
વહીવટ પ્રવર્તે છે. આજે પણ મારવાડમેવાડમાં એવા દેશના પ્રશ્નમાં શું કે સમાજના સવાલમાં ત્યાં જીર્ણ મંદિરે પડયા છે કે જેના તરફ દ્રષ્ટિ કરવાની રચનાત્મક કાર્યની વાત આવે છે ત્યાં નવું લેહી યાને
કેઈને ફુરસદ પણ નથી. કળાને રહ્યાસઘા એ અવશે
પિને વિના કટકે મરજી માફક ઉપયોગ કરાય છે! તરુણ વર્ગ એકાએક એ સામે છેડાઈ પડે છે! એની ગરમીનો પારો ઉંચે ચઢે છે. ગર્જારવને ધમધમાટ-એજ
કેટલાક સ્થળોમાં મૂર્તિઓ અપુજ્ય રહે છે એ વાત જેના જીવન મંત્રો ગણાય છે એવા આ યુવાન વર્ગને
કેનાથી અજાણ છે? જ્ઞાનભંડારોમાંના કેટલાક તે હજુ રચનાત્મક કાર્ય નિર્જીવ અને રસ વગરનું જણાય છે!
એવા તાળાંચાવી હેઠળ છે કે જ્યાં સૂર્યના કિરણોને એ પાછળ જે વજાસમ અતૂટ સંગઠન અને એ દ્વારા પ્રાપ્ત
પ્રવેશ પણ અસંભવિત છે. બીજા કેટલાક માલિકી હકની
પીડા પામી રહ્યા છે અને જે કેટલાક દુનિયાની નજરે થતી ઠંડી તાકાત રહેલી છે તેને સાચો ખ્યાલ એને
ચઢયા છે તેનો નવેસરથી ઉદ્ધાર કે નવી પદ્ધતિ દ્વારા નથી આવી શકતો. “ટીપે ટીપે સરોવર ભરાય' અથવા
સંરક્ષણ એ તે મુંઝવતા પ્રશ્ન છે. ડહોળાયેલા વાતાતો “કાંકરે કાંકરે પાળ બંધાયજેવા ઘરગથ્થુ સૂત્રો
વરણમાં એ માટે નથી તે જોઈતું દ્રવ્ય મળતુ કે નથી ઉકેલવાની ધિરજ એણે કેળવી નથી તેનું એ પરિણામ
તે નિષ્ણાત ને અનુભવી કાર્યકર જડતા! હોય છે. એટલે જ્યારે કઈ અનુભવી ને નિષ્ણાત નેતા
પ્રાચીન શોધખોળ એ લગભગ અણુ તરફથી રચનાત્મક કાર્યક્રમ રજુ કરવામાં આવે છે
વિષય આપણુ માટે છે એમ કહેવામાં અતિશયોક્તિ ત્યારે એ સામે સૌ પ્રથમ ફફડાટ ઉપર વર્ણવ્યો તે
જેવું નથી જ. એતિહાસિક શોધખોળે જે નવિન પ્રકાશ પ્રકારના વર્ગ-રૂપી રીડીઆ ખાનામાંથી ઉઠે છે.
ફે કર્યો છે અને જેના વડે જેન ધર્મની પ્રાચીનતાનાજૈન સમાજમાં પણ આ જાતના વહેણ વહી રહ્યાં
આગમ સાહિત્યમાં વર્ણવાયેલા પ્રસંગેની સત્યતાના-જે છે. જાણે ચર્ચાસ્પદ સવાલ નહીં હોય તે કેન્ફરન્સને અકડા સંધાયા છે એમાં આપણે ફાળે કેટલું છે ? અધિવેશનમાં એકઠા મળીને કરવાનું શું રહેશે? પછી સાધુ-સાબી જેવા અતિ ઉપયોગી અંગે હોવા છતાં એમાં જનતાને શો રસ પડશે? એવી પ્રશ્નાવળી ચાલી રેન ધર્મ વિસ્તારને સ્થાને હાસ અનુભવે છે એ રહી છે. અધિરાઈને આવેગ પર જરા બ્રેક મૂકી વિચાર પવિત્ર સંસ્થાનો દેશ કાળને અનુરૂપ ઉપયોગ કરવા કરીએ છીએ ત્યારે તરત જ સમજાય છે કે ચર્ચાના તરફ આપણું લક્ષ્ય નથી ગયું! આધુનિક મુદ્દા કવા જેને બળતા પ્રશ્નોના લેબલ લગા- શ્રાવક-શ્રાવિકા ક્ષેત્રની બૂરી દશા એ તે વાય છે એવા સવાલ એ છે મામુલી અને નજીવા છે. અનુભવને વિષય છે. સરાક, પલીવાળ આદિ ઉદ્ધાર એ સિવાય એટલું સંગીનને સત્વર ઉપાડવા લાયક કામ માંગે છે પણ એ માટે એકધારી યોજના આપણે કરી પડયું છે કે જે એમાં એક તાર થઈ જવાય તે વારે છે ખરી ? આતે ઉડતી નજર માત્ર છે. એ સિવાય ક વારે ઉભરાતા ને વિક્ષેપની વાડ ખડી કરતાં આ સવાલે દેશ-કાળને બંધ બેસે તેવા ઘણું ઘણું કાર્યો હાથ પ્રતિ નજર કરવાનો સમય પણ ન મળે! એક રીતે ધરવાની અગત્ય છે. નમૂનેદાર શિક્ષણ સંસ્થાઓ ને કહીયે તે આ જાતના નજીવા પ્રશ્નોએ સમાજને ગુંગ- દરદી માટેના રૂણુાલય કે આરામગૃહ અને બેકારી લાવી, સમષ્ટિ જીવનના કિંમતી વને નિષ્ફળ બનાવી, નિવારણનાં સાધનો સમાવેશ એમાં થાય છે. પણ પ્રગતિના કાંટાને થમાવી દીધું છે. ભારતવર્ષના ચારે આ બધું થાય કયારે ? અંતર સંધાયા વગર ખૂણા તરફ નજર દોડાવે એની ધરતી પર પથરાયેલાં એ શક્ય છે? સેવક-ધીમાન અને શ્રીમાન રૂપી તીર્થોને જીનમંદિર પ્રતિ દ્રષ્ટિ ફેંકે, સાથેસાથ જ્ઞાન- ત્રિવેણીના હાર્દિક સંગમ વિના એ બની શકે? આ ભંડારેકળાના ધામ-અને વિવિધ પ્રદેશમાં વસતાં એકજ પ્રશ્ન આજે વિચારણા માંગે એ વેળા ગંજીશ્રાવક-શ્રાવિકાઓના રંગ-બેરંગી જીવન-એ વચ્ચે લાંબા- પાની રમતના એક્કાની યાદ કરવાની આવશ્યક્તા છે.
Page #27
--------------------------------------------------------------------------
________________
તા. ૧૬-૧૦૪૦
જેન યુગ.
ન
અપાયેલ દસ રાવને સામે
3 નેંધ અને ચર્ચા. ૪
ચર્ચા લેખક એ ફાટ સંધાય તે મશાલે પુરવાને બદલે
મીઠું મરચું ભભરાવી પુરાણું પોપડાને એવી વિલક્ષણ પદ્ધતિએ અમદાવાદ દીક્ષા પ્રકરણ
ઉકેલે છે કે સંસ્થાના ગૌરવને ક્ષતિ પહોંચે. આ તકે એકજ કેટલાક સમયથી પ્રસરી રહેલ શાંત વાતાવરણમાં અમ- વાત તરફ જનતાનું ધ્યાન ખેંચીએ કે જુન્નર અધિવેશનને
ઠરાવ એટલે સાદે ને સીધું હતું કે એને જે અમલ થશે દાવાદમાં અપાયેલ દક્ષાએ એકાએક સનસનાટી પ્રગટાવી. ૨ જનગર મુનિ સંમેલનના ઠરાવને સામે રાખી વિચારીએ તે હાત તા વડોદરા સરકારના કાયદાની ઉપસ્થિતિ થવાન
પામત. એ ઠરાવ સર્વ સત્તા સંધના હાથમાં સોંપતા હતે. ભાઈ છનાલાલ તેમજ શંકરલાલની પ્રવજ્યા વાસ્તવિક રીતે
બહારની ડબલગિરિ નહોતો તરતે. આજે આપણે શું નથી થઈ એમ કહેવું જ પડે. છતાં છનાલાલના પિતાનું
ઈછીએ છીએ? મુનિ સંમેલનના ઠરાવને ઉભય પક્ષે વધાવી નિવેદન વાંચતા એ રાજી ખુશીની દિક્ષા જણાય છે. શંકર
લીધેલ છે છતાં એને અમલી બનાવવાનું કામ એકલા સાધુ લાલની દિક્ષા એ વાંસણ માં જનાર પરેલ હતું એટલા ખાતર ટીકાના વંટોળે નથી ચઢી, પણ એની માતુશ્રીએ જે વિરોધ
વર્ગથી શકય છે ખરું? સંધના સહકારની એમાં જરૂર નથી? નોંધાવ્યો છે અને જે ઉહાહ પ્રગટ છે તે લક્ષ્ય બહાર
તેથીજ આપણે આજે સંઘના ભાગલા સાંધી સર્વત્ર એકધાર
સંગઠન ઈચ્છીએ છીએ. જેનધર્મનાં સિદ્ધાંતો સામે કચવાટ કરવા જેવો નથી. આમ છતાં અમદાવાદ “જૈન યુવક
ન થાય, જૈન સમાજની શાંતિ ન જોખમાય, અને મુમુક્ષનો સંઘે” જે રીતે પ્રચાર કર્યો એમાં પાદરાની ચાર બાળાઓને કિસ્સે વગર તપાસે ઉમેર્યું અને વાતાવરણમાં બેટો ખળ
રસ્તો સરળ થાય એ માર્ગે દોરવા સારૂ એક વ્યાસપીઠ પર ભળાટ ઉભો કર્યો એ વ્યાજબી નથી કર્યું. યુવકેએ અધુરી
એકઠા થવાની અને અંતરના મેલ ત્યજવાની જરૂર છે. ગતકે પાયા વિનાની વાતને ભભક ભરી જાહેરાત આપતાં પૂર્વ
વર્ષના અંકમાં કેન્ફરન્સના બંધારણ અને ઠરા સંબંધમાં પૂરી તપાસ કરવી જોઈએ. જવાબદારીનું ભાન યુવકની વિસ્તારથી છણાવટ કરેલી છે. એનું કાર્ય વધુમતીના ધોરણે સંસ્થાને હોવું જ ઘટે. શ્રી મણિલાલ પાદરાકરે નિવેદન કરી
ચાલે છે. સમાજ જે ધારે તે આજે એ વધુમતી પિતાને અને શેઠ બકુભાઈના પ્રમુખપદે મળેલી સભાએ કરાવો કરી
જેમનામાં વિશ્વાસ છે એવા હાથમાં સોંપી શકે છે. એ માટેના એ બનાવ પર પ્રકાશ પામે છે એનાથી જનતાને અન્ય રાહ રિસાઈ જુદા તડા ઉભા કરવાનું નથી પણ યથાર્થ રીતે વાતનું ભાન થયું છે અને યુવક સંઘની પ્રવૃત્તિ સખત ટીકા
પ્રચાર કરી પિતાના પ્રતિનિધિ તરિકે શ્રદ્ધા સંપન્ન અને પાત્ર બની છે. જાહેર પત્રોમાં એ હેવાલ આવી ગયા હોવાથી
જૈનધર્મનું ગૌરવ વધારે તેવાને ચુંટી મોકલવાનો છે. પ્રતિઅમે તેનું ચવત ચણ ન કરતાં એ ઉ રથી એટલું તે નિષિ મેકલવાને હક સંઘને છે અને સંઘોમાં વર્ચસ્વ કે કહી શકીએ કે યુવક સંધની ઉતાવળ અને થયેલ ભૂલ
લાગવગ ની છે એ કહેવાની જરૂર છે ખરી? જે સંસ્થા કબુલવામાં અશકિત એ માટે જવાબદાર છે. ઉપાવી કાઢેલી આવું સ્પષ્ટ ને દેશ કાળને અનુરૂપ બંધારણ ધરાવે છે અને વાતોથી સમાજ ઐકય જોખમાય છે અને પડેલ ભાગલા
વગેવવી, કે છુટા છવાયા યુવકેના વ્યકિતગત ભડકાવનારા વચ્ચેનું અંતર વધે છે જે મિલકલ ઈષ્ટ નથી. ભાઈશ્રી વિચારોથી દોરવાઈ જઈ. તેઓ માત્ર આ સંસ્થાના સભ્યો છે ભગવાનજી કપાસીને પત્ર કહે છે કે “મી પરમાનંદ કાપ. એટલા ખાતર કેવળ પ્રહારો કર્યો જયાએ શું વ્યાજબી છે? ડીઆએ તે તા. ૨૫-૧૨-૩૯ ના” “નવ સૌરાષ્ટ્ર અગડ બે’ સિવાય એનું બીજું કંઈ પરિણામ આવે ખરું? (અમદાવાદ) માં જાહેર કે છુપી દક્ષા કોઈ પણ જાતની જનતાના પીઠબળથી રાષ્ટ્રીય મહાસભાએ જે કાર્ય દેશના ન થવા દેવાની શકિત કેળવવા હાકલ કરી છે જે આ વાત ઈતિહાસમાં કરી બતાવ્યું તેવું કાર્ય સંધના સહકારથી સાચી હોય તે તે દુઃખ કર્તા છેએટલું જ નહિં પણ ધાર્મિક
ધર્મની સાચી દાઝવાળા-જેને સમાજમાં કરી બતાવે કેન્કિ
રન્સનું વર્તમાન બંધારણ એમાં સહાયરૂપ છે. એ સામે ગમે પુનઃ ભાર મૂકીને કહેવું પડે છે કે કોઈ પણ મા જેન તેવા ઉદ્દામ યુવકથી પણ આંગળી ચીંધાય તેમ નથીજ બાકી દીક્ષાનો વિરોધી હે ઈ શકે જ નહીં. જે કંઈ મફેર છે એ ‘પાડાનાં વાંકે પખાલીને ડામ દે’ એ તે મૂર્ખતાની છુપી અને સંતાકુકડીની રમત સામે છે. કોકરન્સ કદિ પણ નિશાની છે. દીક્ષા જેવી પવિત્ર ક્રિયાનો વિરોધ કર્યોજ નથી અને કરી યુવક પ્રવૃત્તિ પાટા પરથી ઉતરી પડી છે! શિક પણ નહીં; આમ છતાં કેટલ કના વ્યકિતગત વિચારોને નામે એ મહાન સંસ્થા સામે બખાળા કહાડવી એ બિલકુલ
યુવક સંધેની સ્થાપના, એ વેળા જનતાનુ એ પાછળ અયોગ્ય છે. અખિલ હિંદનું પ્રતિનિધિત્વ ધરાવતી સંસ્થામાં
પીઠબળ, જુદા જુદા સમજુ અને શાણા નેતાઓના એ પર જાત જાતના ભેજાએ હોય, અને બિન જવાબદારીભર્યા સૂર
આશીર્વાદ અને કકડે ભુસકે વધતી જતી સભ્ય સંખ્યાને તિએ કહાડે તેથી સંસ્થાન વગોવવી કે એને ઉતારી પાડવી
વિચાર કરતાં, એનું આજનું અસ્તિત્વ “સાપ ગયા ને લીસોટા એ તો એકાદ કપુતના કારણે ખાનદાન પિતાને નામેસી
રહ્યા’ જેવું જણાય છે! આરંભકાળના વિરાટ સ્વરૂપ સામે દેવા જેવું છે !
આજનું વામન રૂપ જરૂર લખે છે. સમ જે આશા રાખેલી કે
અન્યત્ર જેમ બને તેમ આ નવજુવાનને સમૂહ પિતાનામાં કેન્ફરન્સની કાર્યવાહી
ભરેલી અખૂટ શકિત અને અદમ્ય ઉત્સાહના જેરે જામી એક તરફ જયારે બાંધછોડથી પડેલા ભાગલા સાંધવાના ગયેલી જડતા, પ્રવર્તી રહેલી ગતાનુમતિકતા અને આકંઠ સુધી પ્રયાસ થ ય છે ત્યારે કઈ કરવ મકનાર મર્યાદા દલથી આ ભરેલી વહેમી દશાને તિલાંજલી આપી જૈનધર્મના સિદ્ધાંતને મહાન સંસ્થા પર અણુછાજતાં આક્ષેપ કરે છે અને 11ણી
( અનુસંધાન પૃષ્ઠ ૫ ઉપર )
Page #28
--------------------------------------------------------------------------
________________
જૈન યુગ.
તા. ૧૬-૧-૧૯૪૦
શ્રી જૈન શ્વેતાંબર કૉન્ફરન્સ.
શ્રી કબર ૧૯)
પહેજ
રૂ. ૨૫૦ -૦-૦ શ્રી કોન્ફરન્સ કેળવણી પ્રચાર લિંબડી સુકૃત ભંડાર ફંડ.
સમિતિ (નવેમ્બર ૧૯૭૯) આ ફંડમાં નીચેની રકમ ચાલુ વર્ષ (સંવત ૧૯૬૬ ) ..
ફો ૫૦૦-૦-૮ શ્રી કોન્ફરન્સ કેળવણી પ્રચાર ઉમેદપુર માં પ્રાપ્ત થઈ છે જે આભાર સહિત સ્વીકારવામાં આવે છે. "
સમિતિ (નવેમ્બર ૧૯૩૯) રૂ. અ. ૫.
રૂ. ૧૦૦-૦-૦ શ્રી કેન્ફરન્સ કેળવણી પ્રચાર ખંભાત ૧૮-૮-૦ શ્રી. બી. એલ. શાહ, પ્રમુખ શ્રી કેન્ફરન્સ કેળ
સમિતિ (નવેમ્બર ૧૯૩૯) વણી પ્રચાર માલેગાંવ સમિતિ.
રૂ. ૪૦૦-૦-૦ શ્રી કેન્ફરન્સ કેળવણી પ્રચાર ઉંઝા સમિતિ રંપ-૦-૦ શ્રી. પ્રભાસ પાટણ જૈન સંઘના કા. શેઠ હરખ
(ડિસેમર ૧૯૩૯). ૨૬ મકનજી માં હીરજી નાગજી
રૂ. ૩૦૦-૮-૯ શ્રી કેન્ફરન્સ કેળવણી પ્રચાર ખંભાત ૨૯-૦-૦ શ્રી. નારાણજી નરશી શાહ, મંત્રી કોન્ફરન્સ
ન સમિતિ (ડિસેમ્બર ૧૯૩૯). કેળવણી પ્રચાર બારશી સમિતિના. '
' - થી કોન્ફરન્સ કેળવણી • પ્રચાર પાવે ૧૯-૦-૦ શ્રી. જમનાદાસ ચતુરદાસ શાહ. મુંબઈ દ્વારા
સમિતિ (ાન્યુઆરી ૧૯૪૯) 'પ-૦-૦ મંત્રી શ્રી કે. કેળવણી પ્રચાર સાંગલી સમિતિના હા. શ્રી ચતુરભાઈ પીતાંબરદાસ શાહ ' ૨૫-૦-૦ શ્રી કેફરન્સ કેળવણી પ્રચાર એક
સંનિન (નન્યુઆરી ૧૯૪૮) ૧૬-૦-૦ થી માંદના જૈન ભાઈ-બહેનના હા. શ્રી. રમણભાઈ - હીરજી મા. શ્રી જમનાદાસ અમચંદ ગાંધી. • **--* મા કોન્ફરન્સ કેળવણી પ્રચાર અમ
સમિતિ (જાન્યુઆરી ૧૯૪૦) ૨-૪-૦ શ્રી. શાંતિલાલ એમ. શહ, મંત્રી કોન્ફરન્સ કેળવણી
રે ૧૨૫-૦-૦ શ્રી કોન્ફરન્સ કેળવણી પ્રચાર વડોદરા પ્રચાર ગોઘાવી સમિતિ. ૭-૧૨-૦ શ્રી. ચીમનલાલ છોટાલાલ શાહ, મંત્રી છે. કેળા,
"સમિતિ (ાન્યુઆરી ૧૯૪).
" રૂ. પ૦-૦-૦ શ્રી કેન્ફરસ કેળવણી પ્રચાર ડાઈ સમિતિ વણી પ્રચાર પાલેજ સમિતિ ૮-૦-૦ શ્રી કેશરીચંદ નેમચંદ શાહ, મંત્રી કે. કેળવણી
(ાન્યુઆરી ૧૯૪૦). પ્રચાર વડોદરા સમિતિ.
રૂ. ૨૫૦-૦-૦ થી કેન્ફરન્સ કેળવણી પ્રચાર સાંગલી ૨-૪-૬ શ્રી. મનસૂખલાલ હીરાલાલ લાલન, મંત્રી કેન્ફરન્સ
સમિતિ (જન્યુઆરી ૧૯૪૦) કેળવણી પ્રચાર મુંબઈ સમિતિ,
રૂ. ૩૦૦-૦૦ શ્રી કેન્ફરન્સ કેળવણી પ્રચાર મુંબઈ સમિતિ શ્રી. અંબાલાલ લલુભાઈ શાહ-પ્રમુખ શ્રી કે.
(ન્યુમ્મરી ૧૯૪૮) કેળવણી પ્રચાર બોરસદ સમિતિ, ૨-૦-૦ થી. કાંતિલાલ મગનલાલ શાહ, મંત્રી કે. કેળવણી
તા. ૧૪-૧-૧૯૪૦ પર્યન્ત પ્રચાર અમદાવાદ સમિતિ. ; ૩--ડે. મેહનલાલ હાથીભાઈ તલાટી, દેહગામ.
ધાર્મિક પરીક્ષાના પરિણામે ૧-૪-૦ શ્રો. છગનલાલ છોટાલાલ વકીલ, મંત્રી કે. કે.
બે તરફૂથી ગત્ તા૦ ૨૪ ડિસેમ્બર ૧૯૩૯ ના રોજ પ્રય ૨ ડભોઈ સમિતિ
લેવામાં આવેલ શેઠ સારાભાઇ મગનભાઇ મોદી પુરૂષ • [ તાદ ૬-૧-૪૦ પર્વત.].
વર્ગ અને અ. સૌ હીમજીભાઈ મેઘજી સેજપાળ સ્ત્રી સાભાર સ્વીકાર.
વર્ગ ધર્મિક હરીફાઈની ઈનામી પરીક્ષાઓના કેટલાક ધોરણોના શ્રી જૈન છે એજ્યુકેશન બોર્ડને નીચેની રકમે પ્ર પ્ત પરિણામે આ નીચે આપવામાં આવે છે. થઈ છે જે અત્યંત આભાર સહિત સ્વીકારવામાં આવે છે સી
શ્રી ઘેરણ ૨ પરીક્ષિકાઃ- શ્રીમતી લીલાવતીબહેન દેવી
છે. રૂ. ૨૪૮-૦-૦ શેઠ મેઘજી સેજપાળ મુંબઈ તરફથી | (સન ૧૯૩૮ ની પરીક્ષાના ઈનામના]
દાસ કાનજી, મુંબઈ.
નંબર ' નામ રૂ. પ૦૦-૦-૦ શ્રીમતી ચંપાબહેન સારાભાઇ મોદી 1
સેન્ટર ગુણ ૧ કમળ બહેન ભેગીલાલ
ઈનામ તરફથી [સન ૧૯૩૮ ની પરીક્ષા ઇનામ ' કમળ.-હેન ભેગીલાલ ખંભાત.
ખંભાત ૭૮ રૂ. ૧૫) આદિના].
(શ્રાવિકાશાળા) રે ૧૧-૦-૦ શેક કલ્યાણભાઈ છગનલાલ નાણાવટી : ફાલાઉન માણેકલાલ શાહ અમદાવાદ ૭૩ રૂ. ૧૨) મુંબઈના (લાઇફ મેમ્બર તરકિના]
(દ. મ. શા.) ૨. ૫૦૧-૦-૦ રાવસાહેબ શેઠ કાંતિલાલ ઈશ્વરલાલ જે. 3 કુસુમબહેન મણીલાલ પાદરાકર પાદરા ૬૮ રે ) પી. મુંબઈના બેિટ ખાતે].
૪ પ્રભાવતીહેન ભગુભાઈ સુરત (જે.તા. ઉ.) ૬૪ રૂા. ૬) કોન્ફરન્સ કેળવણી પ્રચાર કેન્દ્રસ્થ સમિતિ, ૫ બચુબહેન ફકીરચંદ સુરત - ૬૨
નવેમ્બર, ડિસેમ્બર (૧૯૩૯) અને જાન્યુઆરી (૧૯૪૦) ૬ લલિતાબહેન દીપચંદભાઈ પાદરા ૫૮ માસ દરમ્યાન કે. કેળવણી પ્રચાર સ્થાનિક સમિતિએને નીચે ૭ ચંપાબહેન અંબાલાલ ખંભાત(પ્રા. શા) ૫૮ પ્રમાણેની રમે મદદ તરીકે મેક્લાઈ ચુકી છે.
૮ હસમુખબહેન ઉજમશી ખંભાત , ૪૪
Page #29
--------------------------------------------------------------------------
________________
તા. ૧૬-૧-૧૯૪૦
જૈન યુગ. -- શ્રી ધોરણ ૩ પરીક્ષિકાઃ-અ. સૌ. મેતીકેરબહેન નવ
(અનુસંધાન પૃષ્ઠ ૩ ઉપરથી). લચંદ શાહ, મુંબઈ.
સુંદર સ્વરૂપમાં ને સરળ શબ્દોમાં પ્રસરાવશે. ઉગતી પ્રજામાં નંબર નામ
સેન્ટર ગણું ઇનામ સેવાવૃત્તિને ઐકયતાના અણુમૂલા મંત્રો કંકશે. સંગઠન દ્વારા ૧ શારદાબહેન મલકચંદ ભણસાલી પાલણપુર ૭૧ રૂ. ૧૮) ધર્મસમાજનું ગૌરવ વિસ્તારશે. વ્યાયામ આદિના પ્રચારથી ૨ મોતીકારવ્હેન કપુરચંદ આમોદ ૬૨ રૂ. ૧૪) ને ઘરગથ્થુ હુન્નરોના અમલથી નવી પ્રજાને દિદાર કરવી ૩ ભીખીબહેન ચુનીલાલ દલાલ ભરૂચ ૫૭ રૂ. ૧૦) નાંખી બેકારીને મારી હઠાવશે. આ સ્વપ્ન શરૂમાં સાચું ૪ સુરજબહેન કેવળચંદ શાહ (કડોદરા) મુંબઈ ૫૬ ૨. ૮) પડતું લાગેલું પણ ખરું. લગભગ પાંત્રીશ મંડળનું ૫ તિલકબહેન મેહનલાલ મતીયા ભરૂચ ૫૫
જુથ જામેલું અને જે દીર્ધદશ હાથની દેરવણી ૬ જશીબહેન છોટાલાલ ઉંઝા પર
મળી હોત તે સાચેજ એ સ્વપ્ન કાર્યપણે પરિણમ્યું. ૭ પદ્માવતીબહેન સોમાભાઈ
હેત. પણ જે સુકાનીઓ મળ્યા, તેમને ઉપર વર્ણવી
પાદરા ૫૦ ૮ કળાવતીન્ટેન દલસુખભાઈ શાહ ભરૂચ ૪૯
પ્રવૃત્તિઓમાં રસ ન પડે. રફતે રક્ત પ્રગતિના પગલાં ૯ વિદ્યાગૌરી વૃજલાલ ભરૂચ ૪૭
ઓળંગવાને બદલે કુદકા મારવા શરૂ કર્યા ! નવ સર્જનના ૧૦ મંગળાબહેન મોતીચંદ કાંટાવાલા સુરત ૪૪
મેહમાં વિદ્વાન આચાર્યોના કથનોને ઠોકર માર્યા! વત (.જ્ઞા. ઉ)
રહેલી ક્રિયા-કરણીમાં દેશકાળને અનુરૂપ સુધારણને સ્થાને ૧૧ કંચનબહેન ચુનીલાલ આમોદ ૩૮
એના મૂળમજ કુઠાર ઘાત આરંભ્યા ! વાત વાતમાં કેવલ ૧૨ તારામતી મણીલાલ રેશમવાલા સુરત ૩૮
પથરાજ ફેંકવા માંડયા ! ન (જે. સા. ઉ)
પરિણામ એકજ આવ્યું કે સમાજનો ભાવ ઓગળી પરીક્ષિકા તરફથી રિપટ-બાર બેઠેલાને બાર પાસ છે. ગયો. સહકાર ખેંચાઈ ગયો ! આખરે એ સંઘે કેવલ વારે સો ટકા પરિણામ છે. સ્ત્રીઓને તેમની શકિત અનુસાર કવારે વાણી કે લખાણમાં અસ્તિત્વ દર્શાવતાં ખાલી ખેખા સવાલ પૂછવામાં આવે તે સંતેષકારક પરિણામ મળી શકે. રૂપ બની ગયા સામાન્ય દષ્ટિયે ખેંચાયેલા આ ચિત્રમાં અપઆ સ્ત્રી ધોરણમાં પરીક્ષામાં બેસનારની સંખ્યા ઘણી ઓછી વાદને સ્થાન છે. એ સંઘમાં કેટલા સેવા ભાવી બંધુઓ ગણાય માટે સંખ્યામાં લાભ લે તે પ્રયત્ન થવાની જરૂર છે. જણાય છે. તેમની સેવાની ધગશ પ્રશંસા માંગી છે છતાં
એકંદરે એને ઇતિહાસ કારણ છે એ માટે બે મત જેવું નથીજ. એ સ્થિતિ તંત્રવાહકેને જલ્દી સમજાય એમાં લાભ
છે. સભ્યના શંભુ મેળાથી કે દિ' ઉમે બંધારણના શબ્દો ધાર્મિક શિક્ષણ પ્રચારાર્થે મુંબઈમાં સભા. સુધારવાથી શુક્રવાર નથી વળ-પાટી પર આવવાને રાહ
અભિપ્રાય મોકલવા તજજ્ઞને વિનંતિ. જનોપયોગી કાર્યવાહીના અમલને છે.
આ સંસ્થા દ્વારા ધાર્મિક શિક્ષણ પ્રચારાર્થે લગભગ ૨૬ વર્ષથી એક ધારા પ્રયાસ ચાલુ છે. તે કાર્યના પિષણરૂપ પ્રતિ “જૈન બંધુના ખેટા પ્રચારને રદીયે. વર્ષે હિન્દના જુદા જુદા પ્રાંતના અનેક સેન્ટરમાં ડિસેમ્બર જેન બંધુના તા. ૧૩-૧-૪૦ ના અંકમાં મુખ્ય પૃષ્ઠ પર માસમાં નિયમિત ધાર્મિક પરીક્ષાઓ લેવાય છે જેને લાભ શ્રી. દલીચંદ વીરચંદ શ્રોફે શ્રી આત્માનંદ જૈન શતાબ્દિ ટ્રસ્ટ લગભગ ૧૨૦૦ વિદ્યાર્થી ભાઈ-બહેને મેળવે છે. તદુપરાંત જૈન ના ટસ્ટ તરીકેના પોતાના એક્કાનું રાજીનામું ચેસ પાઠશાળાઓને પણ આ સંસ્થા દ્વારે મદદ આપવામાં આવે છે. કારણોસર મોકલાવી આપેલ છે.” વીગેરે સમાચાર આપવામાં જૈન સમાજમાં ધાર્મિક શિક્ષણ સરળતાથી વધુમાં વધુ
આવ્યા છે તે સત્યથી વેગળા છે. રાજીનામાં માટે ખાસ કાઈ પ્રચાર પામે એ હેતુથી બોર્ડની પ્રવૃત્તિને સંગીન-સ્થિતિ પર
કારણ ઉપસ્થિત થયું નથી તેમ હજુન સુધી રાજીનામું મૂકવા, મુંબઈ તેમજ અન્ય સ્થલેની પાશાળાદિ શિક્ષણ
અન્ય સ્થલાના પાશાળાદિ શિક્ષણ મળ્યું પણ નથી. સંસ્થાઓમાં સર્વત્ર દાખલ કરી શકાય એ પ્રકારના અભ્યાસ
–મોહનલાલ દી. ચાકસી. ક્રમની શકયાશકયતા પર વિચારણા કરવા તેમજ ધાર્મિક શિક્ષણ પ્રચારને સ્પર્શતી અન્ય બાબતો અંગે વિચાર વિનિ
એ. મંત્રી. શતાબ્દિ ટ્રસ્ટ બોર્ડ, મય કરી શકય ઉપાયો યોજવા માટે મુંબઈના શિક્ષણપ્રેમી બંધુઓની એક સભા રવિવાર તા. ૧૮ ફેબ્રુઆરી ૧૯૪૦ ના રોજ બપોરના ચા. કા. ૨-૩૦ વાગે શ્રી જૈન વે૦
શ્રી સિદ્ધસેન દિવાકર કૃત કે-ફરન્સના હાલમાં બોલાવવામાં આવી છે. ઉપરોક્ત સભામાં રજુ થનારા વિવિધ દ્રષ્ટિબિંદુઓની
સન્મતિ તક' (અંગ્રેજી અનુવાદ) વિચારણામાં સરળતા થાય એ માટે બેર્ડના ચાલુ અભ્યાસક્રમ પંડિત સુખલાલજી અને પં. બેચરદાસે લખેલી અંગે વિગેરે અભિપ્રાય તા. ૧૦ મી ફેબ્રુઆરી ૧૯૪૦ સુધીમાં મુંબ- વિદ્વત્તાપૂર્ણ સૂક્ષ્મ પ્રસ્તાવના અને ટીકા તેમજ અંગ્રેજી ઈને તજજ્ઞ દ્વાનને લખી મોકલવા વિનંતિ કરવામાં આવે છે. અનુવાદ સહિત ૪૨૫ પૃષ્ઠના આ અનુપમ ગ્રંથની
લિ૦ સેકે,
કિંમત માત્ર રૂા૧-૦-૦ (પેસ્ટેજ અલગ) સૌભાગ્યચંદ ઉમેદચંદ દેશી
લખ:-શ્રી જૈન શ્વેતાંબર એજ્યુકેશન બોર્ડ બબલચંદ કેશવલાલ મોદી
૨૯, પાયધુની, મુંબઈ, ૩. નરરી સેક્રેટરીએ.
અપૂર્વ પ્રકાશન.
'
Page #30
--------------------------------------------------------------------------
________________
જૈન યુગ.
તા૦ ૧૬-૧-૧૯૪૦
-
સરાક જૈનોનું પુરાતન તીર્થ–માઉન્ટ પાર્શ્વનાથ.
*
", *
: {
S
, ' .
' , " PRAN A1 મા
નિJથ પાશ્વ અને શ્રમણ મહાવીર એમનાવેલ સરાક-સારાક (શ્રાવક) જૈનેનું ઉત્પત્તિ સ્થાન. લેખકઃ—નાથાલાલ છગનલાલ હ..
લેખાંક ૨ જે. It is clear that the Gotam of early ghout Baktria, Osiana, and all the passes Tibetans. 'Mangols and Chinese must have to and from Afghanistan and India (Science been a Jain,' for the latter say he lived in of lomparative religions, Bs. Major General
J, S. R., Forlong, 1997, Intro-p. 40the 10th and 11th centuries B. C. Tibetans
ઈ. સ. ૨૦૨ થી ૧૩ વર્ષ પૂર્વે જ્યારે , મીનમાં દુનsay, he was born in 916, became a Budha
વંશની ઉન્નતિ પહેલાં તેમ ઈ. સ. ૬ ૬૦ માં સુઈ. વંશના in 681. preached from his 35th year and
શાસન કર્તાઓના સમયમાં ચીનમાં બૌદ્ધ ધર્મને કોઈ died in 831 B. C., which closely. corresponds
જીતુ નહોતુ એટલે કે ઈ. સ. પૂર્વે. ૨૦૦ માં જેનીઝમ with the saintly Parsva.
અને બુદ્ધીઝમ ફેલાએલ હતે. (Science of Comparative religions. By,
202-193 B. é. Riso of Chinise Han Major General J. S. R. Forlong. 1897, Introdynasty before which say compilers of sui p. 19). "
dynasty about 600 A. D., Budhisum was | શ્રમણું લેકે જેને સ્ટ્ર નામના પ્રખ્યાત લેખકે જરમન
unknown in China, so that all prior to 200 તરીકે સંબોધે છે અને પરહીરીયસ સમણીઅન તરીકે સંબધે
B. C. Was Jaina-Budhisum (Science of છે તે એક જાદા ધર્મના સાધુએ છે અને તે જૈન અગર Comparative religions. By, Major (General . બીજી જાતના હોવા જોઈએ.
S. R., Forlong, Iotro-p61.) Sarmanes called Germans by Strabo and " સન ૧૯૩૭ ની સાલમાં હાર તરફથી કલિંગ પ્રદેશમાં Samaneans by Parphyrius are the ascetics સરાક જાતી નામને લેખ શ્રી જૈન સત્યપ્રકાશ નામના પત્રમાં of a different religion, and may have belo- આપેલ તેમાં ત્યાં જ વસનાર વર્તમાન સરામાં કેટલાકની nged to the sect of Jina or to another. (the ઉપાધીમાં “સેનાપતી” નામથી એલખાવેલ છે તેમ સન life of Budha, p. 105, By-E. I. Thomas, ૧૯૩૮ ની સાલમાં “જેનયુગ” ( આ ) પત્રમાં બેંગાલમાં 1997).
વર્તમાનમાં ઓળખાતા સરાકેમાં તેમ બંગાળી પ્રજામાં એલેકઝાન્ડરના સમયના શ્રમણે જે બેકટ્રીયા, ઓક્ષી- “સી” નામની ઉપાધી ધરાવનાર પુરાતન સમયમાં એટલે આના અને અફગાનીસ્તાન અને હીંદુસ્તાનના જવા આવવાના ઈ. સ. પૂર્વે જ સેહની શતાબ્દિમાં જૈનધર્મને માનનાર હતા માર્ગ ઉપર તમામ પ્રદેશમાં જૈન અને બૌદ્ધ ધર્મને ફેલાવો તે સંબંધમાં એક વધુ પુરા આપણને પુરાતન બૌદ્ધ સાદિત્ય ઉન્નતી રૂ૫ ફેલાએલ હતું.
“બુદ્ધચર્યા” નામના પુસ્તકમાંના “સીડસુર” નામના વિભાગમાં - The samans of Alexander found Jaino– પૃષ્ટ ૧૪૮ (અ. નિ. ૮, ૧, ૨, ૨) માંથી મળી આવે છે. Budhism strongly in the ascendant throu• આમાં જણાવેલ છે કે
Page #31
--------------------------------------------------------------------------
________________
તા. ૧૬-૧-૧૯૪૦
જેન યુગ.
મનાય છે. દેશ હિતના ભાગે પણ પ્રાંતિય અભિમાન જાળવવા નિન્દા સત્ર.
તેઓ મથે છે. લેકમાન્ય તિલક મહારાજ પછી સમસ્ત દેશ નિદા એ ભીડી ખુજલી જેવી છે, ચળ આવે અને જેમ ઉપર જેમની મહાન અસર પડી છે તે મહાત્માજી-એક જેમ ખણતા જઈએ તેમ તેમ તે વખતે બહુજ સારું લાગે ગુજરાતી આ મહાન આગેવાન બને એ મહારાષ્ટ્રીય છે પણ આખરે તે વેદનાનો પાર રહેતો નથી. એ જ દશા જનતાને અરૂચિકર હતું જ. તેમાં અધુરામાં પુરૂં મધ અંતે નિન્દારની થાય છે. પણ સમજવા છતાં સ્વભાવને પ્રાંતના ભૂતકાલીન વડા પ્રધાન ડો. ખરેના પદભ્રષ્ટ દુઃખદ વશ બનીને નિક મનુષ્યથી નિદા કર્યા વિના રહેવાનું જ બનાવ બન્યો. ગાંધીજી અને સરદારને એ પ્રકરણમાં ઉસ્થિત નથી, ઘણે ભાગે સાંભળનારને પણ બીજી બાબતમાં જેટલે ભાગ ભજવે . પરિણામે મરાઠી નૃત-પત્રોએ નિદા રસ નથી તો તેટલે રસ નિદાશ્રવણમાં થાય છે. આ સત્ર-ભાંડણ લીલા શરૂ કરી હતી જે એછે વત્તે અંશે અદ્યાપિ પ્રમાણે વક્તા-શોના બંને પક્ષ તરફથી નિદાને ઉત્તેજન મળે ચાલુ છે અને તે કયારે બંધ થશે તે કહી શકાય તેમ નથી. પછી તે રોગ વધુને વધુ પ્રમાણમાં ફેલાય તેમાં શું આશ્ચર્ય? મહારાષ્ટ્રના કોઈ પણ વિભાગમાં ફરતાં આ વાત અતિ
આ દેશમાં પ્રાંતિય અને અતિય અભિમાન જે સફથી સ્પષ્ટપણે જણાઈ આવે તેમ છે ચોમેર ગાંધી દ્રષિ વાતાવરણ વધુ કાઇ પ્રદેશવાસીને હોય તો તે મહારાષ્ટ્રવાસિઓને છે એમ ધમધમતું જોવાય છે. અલબત્ત, બધા સમાન ન હોઈ શકે. •
- માનનીય ખેર સાહેબ, કાકા સાહેબ અને શ્રી માવલંકર દાદા એક સમયે ભગવાન બુદ્ધ) વૈશાલીમાં હતા. તે સમયે જેવા પુરૂષે એ ભૂમિનાજ રત્નો છે પણ અવિકાંશે જોઈએ નિગડ (જેન) ના શ્રાવક સિહ, સેનાપતિ તેમની સભામાં તે ઉપરોક્ત હકીકતને પુષ્ટિ મળે તેમ છે.
ધ હતા તે સમયે સિંહ, સેનાપતિ જ્યાં નિર્ગઠ નાતપુર પ્રમાણિક મતદેર હવે સંભવિત છે. જાહેર જીવનમાં (મહાવીર દેવ) હતા ત્યાં ગયા.”
એવા પ્રસંગો આવે પણ ખરા. એક મનુબ સને કોઈ પણ સી” આ નામની ઉપાધી ધરાવનાર વર્તમાન બેંગાલ રીતે સંતે નજ આપી શકે એ દીવા જેવી સ્પષ્ટ વાત છે અને બીહારમાં ઘણું પ્રમાણમાં વસી રહેલ છે જેઓ પુરાતન પણ એ પ્રસંગે વિરૂદ્ધ પક્ષમાં જે ખેલદીલીના દર્શન થવા સમયમાંના લીરછલી રાજયવંશની ઓલાદના છે. ભારતીય જોઈએ તેને બદલે જગતને અતિશય ગંદી રમતના દર્શન ઇતિહાસના આરંભમાં બળવાન અને શુરવીર લીવી રાજય થાય છે. તદન બાલીશ દલી, પત્રકારને ન છાજે તેવી કર્તાઓન રાજયસાસન વૈશાલી વર્તમાન બસાઢ પર હતું. જે ભાષા અને ગલીય હુમલાઓ એ પ્રમાણિક મતભેદની નીશાની . સ. પૂર્વે છઠ્ઠી શતાબ્દિમાં આબાદ નગર હતું. આ સમયમાં નથી પણ હૃદયાંતર્ગત સળગતી ઈર્ષ્યાગ્નિની જવાળાઓ છે. આ શહેરની ગણના તારત દેશમાં થના. પ્રખ્યાત રાજા મહાત્માજી પણ આપણું જેવા મનુષ્ય-ધસ્થ મનુષ્ય છે ચેટક જેઓ લીચ્છની વંશમાં થઈ ગયેલ તેમની રાજકુમારી તેથી એમના કાર્ય માર્ગમાં ખલના નજ થાય એમ કે ત્રીસલાદેવીથી શ્રી મહાવીરનો જ-મ થએલ હતું. એટલે તેમનું કહે છે ? ખૂદ તેઓએ જે સરળતાથી પિતાના જીવનના મસાલપક્ષ લીવી રાજ્ય વંશમાં હતું. લીછરી રાજયકર્તા- પાનાઓ ખુલા મુકયા છે તેવી હિંમત હમણું તે કઈ બતાવે એનું રાજ્ય ચીજુ “સીં, ” નું પુરાતન સમયથી ચાલી તેમ જણાતું નથી. તેમની સાથેના મંતવ્યની ભિન્નતાથી આ આવે છે. આ વંશના રાજ્યકર્તાઓને રાજ્ય અમલ બેંગાલથી કાળના એક પરમ સ્થિતપ્રજ્ઞ પુરૂષને અતિ કઠોરતાથી માંડી ઉત્તર હીમાલય સુધી હતા. શ્રી મહાવીરના સાસનમાં ભાંડવામાં સામાન્ય ગૃહસ્થાઈ પણ કઈ રીતે ટકી શકે ? લીંછની રાજ્યકર્તાઓએ જૈનધર્મને સારા પ્રમાણમાં ઉપદેશ મહારાષ્ટ્રીય વૃત્તપત્રોમાંના “ ગાંધી નિંદા સત્ર ” ઉજલીધે. વર્તમાનમાં “ સીંહ” નામની ઉપાધીવાળા ખાનદાને વણીના કલમમાંથી આપણું એક પત્રને પણ પ્રેરણા મળી. લાવી વંશના હોય તેમ મળી આવે છે.
હતી અને કેટલાક અંક સુધી વીરના શાસનને પગલે વિદ્વાન વાંચક–સરાક જાતીને પુરાતન ઇતિહાસ એ નામના ચાલવાને બદલે મરાઠી પાને પગલે ચાલવાનો માર્ગ સ્વીકાર્યો લેખ મારી તરફથી આ પત્રમાં પ્રથમ લખવામાં આવેલ છે. એ પુરુષને તે કોઈ ગુજરાતના તપસ્વી કહી સ્તુતિ કરે હતા તેપરથી કેટલાક વિદ્વાન તરફથી “ સરાક જાતીનું કે વર્ધાને વહેલે કહી નિન્દ એ બન્નેમાં સમવૃતિ છે કોઈ ઉત્પત્તિસ્થાન” માટે મને શંસોધન કરવા ભલામણ થવાથી મહાત્મા કહે કે શયતાન કહે તેમાં પણ એને સમભાવ છે એટલે આ ઐતિહાસિક લેબ શ્રી જૈનધર્મ પ્રચારણી સભા કલકતા એ નિર્મલ દીલના વિસંતનું તે આથી કશું બગડતું કે જેઓ સરાક જેનોનો ઉદ્ધાર તનમન અને ધનથી કરી નથી પણ આ નિંદક વીરનું શું થશે તે તે જ્ઞાની જાણે. રહેલ છે તેમને તેમ ઈતિહાસ તત્ત્વ મહેદધી જૈનાચ ર્ય શ્રી એક પરમ ગુણવાન પ્રત્યે જે આવી ઇષ્કા-નિદા પ્રવર્તે અને વિજયેન્દ્રસૂરિજી, ઉપાધ્યાય શ્રીમદ મુનિરાજ શ્રીમંગલ ત્યાં સમકિત વસનું હોય તે મિથ્યાત્વ કોને કહેવું અને તે વિજયજી સાહેબ કે જેથી આજે કેટલાક સમયથી બેંગાલ કયા વસતું કરો અને બીહારમાં વિચરી નિગ્રંથ પાર્શ્વ અને શ્રમણ મહાવીર દેવના
-રાજપાળ મગનલાલ હેરે. બનાવેલ જૈનેને ઉદ્ધાર કરી રહેલ છેતેઓ શ્રીમાનોને આ ખારી અસાધારણ શોધ રજુ કરું છું તે ખાત્રી છે કે તેમાં
શ્રી પાર્શ્વનાથ પ્રભુ જન્મ કલ્યાણક મહત્સવ. કંઈપણ બાબત પર ઉણપ જેવું જણાય તો મને સુચના માગસર વદ ૧૦ ગુવાર
માગસર વદ ૧૦ ગુરૂવારે બપોરે ત્રણ વાગે શ્રી ગેડીઝ
- કરવામાં આવશે એવી ખાત્રી છે.
મહારાજના દેરાસરજીથી શ્રી પાર્શ્વનાથ પ્રભુના જન્મ કલ્યાણક
નીમીતે ભવ્ય વરઘડે નીકળ્યો હતો. વરઘોડો, પાયધૂની, . આ લેખ લેખકની પરવાનગી સીવાય કોઈએ પ્રગટ , ત્રાંબા કાંટા. ઝવેરી બજાર, વીઠલવાડી કાલબાદેવી થઈ ઝવેરી કરવા નહી.
બજારના રસ્તેથી દેરાસરજીએ ઉતાર્યો હતે.
–સંપૂર્ણ.
Page #32
--------------------------------------------------------------------------
________________
જેન યુગ.
તા. ૧-૧-૧૯૪૦
શ્રી જૈન શ્વેતાંબર એજ્યુકેશન બોર્ડ
ખુલાસા. “જૈન” ના તા. ૩૧-૧૨-૩૯ ના અંકમાં જૈન રહુ. વિદ્યાર્થીઓ આદિ જવાબદાર વ્યકિત દ્વારા ખેંચવામાં આવે સોસાયટી આમદ તરફથી એક પત્ર પ્રકટ થયેલ છે જેમાં તે અવશ્ય તત્સંબંધે 4 થઈ શકે. શ્રી જેન વેતાંબર એજયુકેશન બોર્ડ તરફથી પ્રતિવર્ષ (૩) પ્રમાણપત્રમાં ઇનામની વિગત નહીં મૂકવામાં ડિસેમ્બર માસના છેલ્લા અઠવાડીયામાં લેવામાં આવતી ધાર્મિક કઈ ગુઢ કારણની કલ્પના કરવી તે ખરેખર હાસ્યાસ્પદ છે. પરીક્ષાઓના (૧) પરિણામે લાંબા સમયે બહાર પાડવામાં ઈનામની રકમ ઉપર જણાવ્યા પ્રમાણે-પરિણામ સાથે છપાઆવે છે અને તેને સમય પણ ચક્કસ હેતો નથી. (૨) વવામાં આવે છે. તે એક પ્રકારની છાત્રવૃત્તિ અથવા ઉત્તેજપ્રમાણપત્રો તથા ઇનામની રકમ બેડ દ્વારા બહારગામ નાથેજ અપાય છે. તેને વિદ્યાર્થીએ મેળવેલા શિક્ષણના મેકલાયા બાદ તે ઘણું લાંબે ગાળે આપવામાં આવે છે. પ્રમાણપત્રની સાથે કોઈ નિસ્બત હોતી નથી. યુનિવર્સીટી દ્વારા (૩) પ્રમાણપત્રમાં ઇનામની રકમ કઈ ગૂઢ કારણસર સારામાં સારી રકમ મેળવનારાઓના પ્રમાણપત્રમાં પણ લખવામાં આવતી નથી અને (૪) પરિણામ “જેન યુગ ' માં તે જાતના ઉલ્લેબે એ કારણસર જ કરવામાં આવતા નથી. પ્રકટ કરવામાં આવે છે તેને બદલે ‘જૈન ' માં પ્રકટ કરવા (૪) પરીક્ષામાં પસાર થતાં લગભગ ૭૦ ૦ થી ૯૦૦ આદિ મતલબની કેટલીક ચર્ચા ઉપસ્થિત કરવામાં આવી છે. વિદ્યાર્થીઓના વિગતવાર પરિણામની હકીકત લગભગ પુસકેપ
ધાર્મિક પરીક્ષાઓ અને તેની વ્યવસ્થાદિ અંગે જાહેર સાઈઝના ૧૫ થી ૧૭ પૃષ્ઠ રાકી કી ઓફ ચાર્જ કઈ પત્ર જનતામાં ગેરસમજુતી ન થાય એ હેતુથી અત્રે ટુંક ખુલાસે પ્રકટ કરે એ કલ્પનામાં ઉતરી શકે એવી બાબત નથી. પ્રકટ રજુ કરવા પ્રેરાઈએ છીએ.
થતા પરિણામોવાળા “જૈન યુગ” ની કોપી જે જે સ્થળેથી (૧) બોર્ડ દ્વારા પ્રતિવર્ષે ડિસેમ્બર મહીનાના છેલ્લા વિદ્યાર્થીઓ પરીક્ષામાં બેસે છે તે તે સ્થળને વ્યવસ્થાપકાને, સપ્તાહમાં (જેની તારીખ લગભગ ૨૫, ૨૬, ૨૭ ડિસેમ્બર પાઠશાળા, કન્યાશાળાદિ સંસ્થાઓને તેમજ યોગ્ય સ્થળે આવે છે) જુદા જુદા ધણુ સેન્ટરોમાં લેખિત પરીક્ષાઓ મોકલાય એવી ચોક્કસ ગોઠવણ બોર્ડ દ્વારા કરવામાં આવેલી લેવામાં આવે છે, તે માટે છાપેલા સીલબંધ પ્રશ્ન પત્રો અને છે તે ઉપરથી લાગતા વળગતાને તેની તુરત જાણ થાય છે જવાબ લખવા માટેની કોપીઓ વ્યવસ્થાપકેને મોકલાય છે. અને થઈ શકે છે. આ પરીક્ષા થયા બાદ રેલ્વે પાર્સલ અથવા પોસ્ટ દ્વારા છેવટે બે દ્વારા ધાર્મિક અભ્યાસના પ્રચારાર્થે વર્ષો થયા કેપીએ બેડને જાન્યુઆરી માસમાં મળે, તેને ઘેરણવાર થતી પ્રવૃત્તિને વધુમાં વધુ વિકસાવવા જૈન સમાજ પ્રેરાય એ વર્ગિકરણ કરી સ્થાનિક તેમજ બહારગામના પરીક્ષકને (જેઓ ઈશ !
તેમજ આહારગામના પાસે એ ઈછી વિરમીએ છીએ. કાઈ પણ બદલાની આશા વગર માત્ર સેવા ભાવથી આ કાર્ય ૨૦, પાયધૂની, મુંબઈ. તે સૌભાગ્યચંદ ઉમેદચંદ દોશી. કરે છે અને જેમાં કેટલીક વખત તે જેને ઉપરાંત સુવિખ્યાત
તા. ૩-૧-૧૯૪૦ ઈ બબલચંદ કેશવલાલ મોદી. વિદ્વાન જૈનેતર પંડિતે પણ હોય છે) કેપીઓ તપાસવા
નરરી સેક્રેટરીઝ મોકલાય, તેઓ તરફથી તે તપાસાઈ ને આવ્યા બાદ પરિણામ “તૈયાર કરવા, ઇનામ નીતિ કરવા આદિ આ સર્વ કાર્યોમાં તમારા ઘર, લાઈબ્રેરી, જ્ઞાનભંડારના શણગારરૂપ લગભગ બે અઢી માસ રહેજે વ્યતીત થાય તે સમજી શકાય તેવી બાબત છે. આ સર્વ થયા પછી તુરતજ નામ, ગામ,
હિત્યના અમુલ્ય ગ્રંથા. ધારણ માર્ક અને ઈનામ આદિની સંપૂર્ણ વિગત સાથે
રૂા.૧૮-૮-૦ના પુસ્તકે માત્ર રૂપીઆ૭-૮-૦માં ખરીદો. લગભગ ફેબ્રુઆરી-માર્ચ માસમાં પરિણામ “જૈન યુગ” માં
અસલ કિંમત ઘટાડેલી કિંમત. પ્રકટ કરવામાં આવે છે. યુનિવર્સીટી કે જ્યાં પરીક્ષકે આર્થિક શ્રી જૈન ગ્રંથાવલી રૂ. ૩-૦-૦ , ૧-૦-૦ . બદલે લઈ કાર્ય કરતા હોય છે ત્યાં પણ લગભગ ૩-૩ શ્રી જૈન મંદિરાવલી રૂ. ૧-૮-૦ ૦-૮-૦ 'માસે પરિણામ પ્રકટ થાય છે તે ધ્યાનમાં લેતાં દારા જણીતા સાક્ષર શ્રી. મેહનલાલ દ. દેશાઈ કૃત:
પૃષ્ઠ. બે-અઢી માસમાં પરિણામ પ્રકટ કરવામાં આવે તે અવશ્ય
શ્રી જૈન ગુર્જર કવિઓ ભાગ ૧ લે રૂા. ૫-૦-૦ ૧૦૦૦ ૧-૦-૦ વખતસર લેખાવું જોઈએ એમ અમારું માનવું છે. અભ્યાસ- શ્રી જૈન ગુર્જર કરીએ ભાગ ૨ જે રૂ. ૩-૦-૦ ૮૫૦ ૧-૮-૦ ' ક્રમમાં પરિણામ બહાર પાડવા અંગે સમય નીણિત કરવામાં શ્રી જૈન સાહિત્યને ઇતિહાસ રૂ. ૬-૦-૦ ૧૨૫૦ ૩-૦-૦ આવેલ છે તે અને છેલ્લા ૩-૪ વર્ષમાં પરિણામો ઘણીજ વાંચન પૂ8 ૩૧૦૦ સેટ લેનારને ત્રણે ગ્રંથા રૂા. ૪-૦-૦ માંજ. ઉતાવળે ઉપર દર્શાવેલા સમયમાં પ્રકટ કરવામાં આવેલ છે તે જૈન સાહિત્યના શોખીને, . લાઇબ્રેરીએ, જેન સંસ્થાઓ આ સંસાયટીના લક્ષ બહાર હોય એમ લાગે છે.
આ અપૂર્વ લાભ લેવા ન ચુકે. (૨) પ્રમાણપત્રો અને ઈનામની રકમ બહારગામમાં લાંબે
લખ:-શ્રી જેન વે. કેન્ફરન્સ. સમયે અપાય છે એ બાબત બોર્ડનું ધ્યાન તે તે સ્થળના
* ૨૦, પાયધૂનીમુંબઇ, ૩.
આ પત્ર શ્રી. મનસુખલાલ હીરાલાલ લાલને શ્રી મહાવીર પ્રી. વર્કસ, સીલવર મેનશન, ધનજી રઝીટ, મુંબઈ ખાતેથી છાયું, અને મી. માણેકલાલ ડી. મોદીએ શ્રી જૈન શ્વેતાંબર કોન્ફરન્સ, ગોડીજીની નવી બીડીંગ, પાયધુની, મુંબઈ ૩ માંથી પ્રગટ કર્યું છે.
Page #33
--------------------------------------------------------------------------
________________
તારનું સરનામું:-“હિંદ સંઘ _“HINDSANGHA.”
Regd. No. B 1008 રિયર asઝઝઝઝઝાઝSછ9%82%
*
કે સર
15
The Jain Yuga. છે જૈિન શ્વેતાંબર કેન્ફરન્સનું મુખપત્ર] શું
gooછassages
કo
આ
કરી
તંત્રી-મોહનલાલ દીપચંદ શેકસી.
વાર્ષિક લવાજમ રૂપીઆ બે.
છુટક નેકલઃ –દોઢ આને.
નવું વર્ષ ૮ મું.
ગુરૂવાર તા. ૧ લી ફેબ્રુઆરી ૧૯૪૦
અંક ૫ મો.
परोकाराय सतां विभूतयः
પ્રાચીન સમયના લેક ઘણી નજીવી આવકમાં પિતાને સંસાર વ્યવહાર ચલાવી શકતા હતા અને તેથી તેઓ ઘણું ધન બચાવી શકતા હતા પણ સમય બદલાવાથી આપણે વડિલો જે વસ્તુઓ, મજ -શેખની ગણતા હતા તેને આપણે જરૂરની વસ્તુઓ ગણવા લાગ્યા છીએ અને તેથી ખર્ચ પણ પ્રમાણમાં વધ્યા જ કરે છે.
વળી તેઓ હાલના જેવા જડવાદીઓ નહતા. શરીરને સર્વસ્વ માની તેના લાલનપાલનમાં પોતાનું સધળું બળ વાપરતા નહતા. આત્મા એજ મુખ્ય વિષય હતો. અને તેથી ધર્મ ભાવનાનું જોર તેમનામાં વિશેષ પ્રમાણમાં જોવામાં આવતું હતું. “હાથે તે સાથે એ સૂત્રને તેઓ મુખ્ય માનતા હતા, અને તેથી પિતાના જાતિભેગે પણ પરનું કલ્યાણ કરવા તત્પર થતા. પિતાના દેહને પણ પ૫કાર વારતે ભોગ આપવા જેઓ ઉસુક થાય તેઓ ધન તે કામમાં ખરચે એવાં આશ્ચર્ય પામવા જેવું કાંઈ છે જ નહિ. આપણને આ બાબતને બરાબર ખ્યાલ આવતો નથી તેનું કારણ એ છે કે આપણે જડવાદના વાતાવરણમાં ઉછરીએ છીએ, અને આપણા જીવન વ્યવહારમાં ધર્મને કેટલું ઉચ્ચસ્થાન આપવું જોઈએ તે હજુ આપણુ લક્ષ બહાર છે; તેથી જ દુનિયાના મેજ શોખના વિષયમાં પુષ્કળ પૈસા ખરચતાં આપણે પાછી પાની ધરતા નથી, પણ ધર્મ કાર્યમાં પાછળ પડીએ છીએ. આવકના અર્ધા ભાગની વાત કોરાણે મુડીએ, ‘પા ભાગની વાત પણ છે. રાખીએ માત્ર આવકને દશમો ભાગ પણ જે ધર્મ નિમિત્તે આપણે ખરચતા હોઈએ તે પણ ઘણું કામ કરી શકાય. આ પણ ન બને તો આવકમાંથી એક આની યાને સાળો ભાગ ખર.... ...આ કાર્ય પરમાર્થે બુદ્ધિ વિના થઈ શકતું નથી, અને જે પ્રમાણમાં ધર્મ કાર્યમાં ધન ખરચીએ છીએ તે પ્રમાણમાં પરમાર્થી "બુદ્ધિ વધતી જાય છે, અને તે પ્રમાણમાં સર્વ આત્માઓ સત્તાએ સરખા છે, અને બીજા જીવો પણ આપણું ભાઈઓ છે એ સિદ્ધાંત હૃદયમાં દ્રઢ થતું જાય છે.
-મણીલાલ નભુભાઈ દોશી
બી. એ.
Page #34
--------------------------------------------------------------------------
________________
જેન યુગ.
તા. ૧-૨-૧૯૪૦
====
=
જૈન યુગ.
તષવિત્ર સર્વશિષa: સમઢીનર નાથ હૃદય: કહેવામાં આવે કે પ્રભુશ્રી વર્ધમાન જેવા સમર્થ વિ. ન જ તામવાન પ્રદરતે, gવમાકુ રિવિવો િ| રાનીના સમયમાં એ જાતની શિદ્ધ સિદ્ધિ હોય એમ અથર-સાગરમાં જેમ સર્વ સરિતાઓ સમાય છે તેમ નવાઈ ને લેખોય! એ વાત માની લઈ ત્યારપછી
ઇતિહાસ અવલોકીશું તો જણાશે કે જ્યાં સુધી વિદ્વાન ને હે નાથ! તારામાં સર્વ દ્રષ્ટિએ સમાય છે પણ જેમ પૃથફ
દિર્ધદશી આચાર્યો સત વિહારદ્વારા જેનદર્શનના ઉમદા પૃથક સરિતાઓમાં સાગર નથી દેખાતે તેમ પૃથક પૃથક દષ્ટિમાં તારું દર્શન થતું નથી.
અને ઉદાર તો જનતામાં પ્રચારતા હતા, અને જ્યાં -શ્રી સિન વિવાર સુધી જૈનધર્મના સમૃદ્ધ શ્રીમાનો સર્વદેશીય નજરે
તેમને એ કાર્યમાં તન-મન-ધનથી સહાય આપી, માત્ર જેનેનાજ નહિં પણ સારી જનતાના શ્રેય પ્રતિ નજર રાખી, સ્વફરજ અદા કરતા હતા ત્યાં સુધી ઉન્નત્ત
સ્થિતિ ચાલુ રહી હતી ચારે દિશામાં વિસ્તાર પામેલી તા. ૧-૨-૪૦.
ગુરૂવાર.
મંદિરની શ્રેણીઓ અને એમાં સ્થાપન કરવામાં આવેલાં LUCICIC
સંખ્યાબંધ બિબો એ વાતની સાક્ષી પુરે તેમ છે. ઉપાસક વર્ગને ભૂતકાળ.
જ્ઞાનભંડારોમાં સચવાયેલો કિમતી ગ્રંથસંગ્રહ એ સાત અંગમાં જિન પ્રતિમા–જિન ચૈત્ય અને જ્ઞાન વાતને વધુ પુષ્ટ બનાવે છે. જૈનધર્મ પાળનાર વર્ગ એ ત્રણ અતિ ઉપયોગના અને જૈન ધર્મના પાયારૂપ કેવળ વ્યવસાય રસિકજ નથી રહ્યો તેમ કેવળ વૈશ્ય વર્ગહોવા છતાં ચત ધારી આત્માના સહકાર વિના કંઇપણ નોજ નહોતે બન્યો. એમાં ક્ષત્રિય અને બ્રાહ્મણ વર્ગ કરવા અસમર્થ છે. એની વિકરતા ને વિસ્તૃતતાના પણ મોટા પ્રમાણમાં ભેળા હતા એટલે આપણને એ આધાર જૈન સમાજની જાગૃતિ અને અંત પર અવલ એ સમયમાં સર્વ રીતે ઉન્નત્તિ થયેલી જણાય છે. વિદ્ધતાછે અને એ સમાજ મુખ્ય રીતે શ્રમણ તથા શ્રાદ્ધ ક્ષાત્રતેજ અને વાણિજય કુશળતા ઉડીને આંખે વળગે વર્ગનો બને છે. આજે જે ચતુર્વિધ સંઘ તરિકે એવા જવાના મળે છે. એ વેળા થઈ ગયેલા સંખ્યાબંધ ઓળખાય છે અને જેમાં સાધુ-સાધ્વી શ્રાવક-શ્રાવિકા આત્માઓના સવર્ણાક્ષરે નોંધાયેલા નામે આજે પણ રપ ચાર શ્રેણિનો સમાવેશ કરાય છે એના બળ ઉપરજ સાહિત્યના મહાસાગરમાંથી ઉપલબ્ધ થાય છે. એ મહાજૈન ધર્મના અભ્યદયનો અને જૈન કેમની ઉન્નતિને શ દ્વારા જન્મ પામેલી કૃતિઓ સેંકડો વર્ષોના વાયરા આધાર છે.
વાયા છતાં, અને કરાલકાળના સપટા સહ્યા છતાં, જેટલા પ્રમાણમાં ઉક્ત ચાર પાયાની વધુ મજબૂ- સ્વઅસ્તિત્વ દ્વારા ગતકાલિન ગૌરવની ઝાંખી કરાવે તાઈ ને દ્રઢતા, તેટલા પ્રમાણમાં એ ઉપર ઉભા કરાતાં છે. આ પ્રકારને કીર્તિવંત યુગ સર્જવામાં શ્રમણ પ્રાસાદનું વધુ ટકાઉપણુ ને શ્રેષ્ઠતા. તેથી જ એને વિચાર સંસ્કૃતિનો ફાળો નાનોસુનો નથીજ છતાં ઉપાસક આજે સૌ પ્રથમ આવશ્યક છે. દેશ-કાળ પ્રતિ નજર વર્ગનો એક ધારો અને ખંતભર્યો સહકાર ઘડીભર પણ રાખી જ્યાં સુધી આ ચાર અંગેનો વિચાર નહીં કરવામાં વીસરી શકાય તેમ નથી જ. છકાયના રક્ષક શ્રમણ આવે ત્યાં સુધી પ્રારંભમાં સુચવાયેલા ત્રણ અંગ વિકળ મર્યાદિત ક્ષેત્રમાં જ કામ કરી શકે; કેમકે તેમને સાધુ રહેવાના. એ પાછળ જે પ્રકારનું ઉત્તેજક બળ ખરચવું જીવનના કપરા આચાર-વિચાર પ્રતિ દ્રષ્ટિ રાખીને કામ જોઈએ તે નહિ ખરચાવાનું અને એ ઉણપ કંઈ નાની- કરવાનું હતું. ઉપાસક યાને શ્રાદ્ધ વર્ગને આ જાતની સની ન લેખાય! એથી પરિણામ એકજ આવે કે એ મુશ્કેલી નડે તેમ હતી જ નહીં. તે કાળને જેનેધમીં અણુમલા સાધને દિનપ્રતિદિન પિતાને મહત્વનો ઉદ્દેશ જન સમુદાય મુનિધર્મ અને ગ્રહસ્થ ધર્મ વચ્ચે રહેલ ગુમાવતાં જાય, એ દ્વારા થતા લાભ મામુલી બનતે મર્યાદા અને અંતરને સારી રીતે સમજી શકતો હતે. જાય, અને જાતે પણ શીણું વીશીર્ણ દશાના ભોગ બને. તેથી જ આપણને તે સમયના ઉદાહરણે વાંચતાં ‘કમે
શ્રાવક-શ્રાવિકા ક્ષેત્ર તરફ સૌ પ્રથમ નજર એટલા શૂરત્વ ને ધમ્મ શર” ની ઝળક ડગલે પગલે નજરે સારૂ કરવાની છે કે એ બેજ એવા ક્ષેત્ર છે જ્યાંથી ચઢે છે. અહિંસા ધર્મના અનુયાયી છતાં-વીતરાગના બાકીના પાંચને પોષણ મળી શકે છે. જેટલા પ્રમાણમાં ઉપદેશને શ્રદ્ધાપૂર્ણ હદયે ધારણ કરવા છતાં–એ વર્ગની શ્રાવક સમુદાય આર્થિક અને રાજકીય અથવા તે નૈત્તિક અહિંસા નબળાઈ પિષક કે સાહસ વિરોધી ન હતી. કે સામાજીક દ્રષ્ટિએ ઉન્નત્ત દશા ધરાવતા હશે તેટલા સમય પિછાની હસ્તિ પીઠ પર બેસી એ જેમ પ્રતિક્રમણ પ્રમાણમાં જૈનધર્મનું ગૌરવ અને જૈન સમાજની ઈતર કરી શકો તેમ જરૂર જણાતા રણુગણમાં હિંમતથી સમાજમાં પ્રતિષ્ઠા યાને માનમરતબો જામવાના. ઘુમી પણ શકત. એની દયા પાછળ આજની માફક
ભૂતકાળ પ્રતિ મીટ માંડતાંજ આ વસ્તુ હસ્તામલક, ભીરુતા કે નિર્બળતા નહતી છુપાણી. એ દરિયા ખેડતો વત દ્રષ્ટિ ગોચર થાય તેમ છે. પરમાત્મા-મહાવીર દેવના મહાસાગર ડહાળતે અને કરોડોના વ્યવસાય સંભાસમયમાં ભારતવર્ષને મોટો ભાગ જૈન ધર્મ પાળત ળતે છતાં ધર્મવાસિત હૃદય હોવાથી ગ્રહસ્થાચિતવ્રત હત અને ધન્ય શાળીભદ્ર તેમજ આનંદ કામદેવ જેવા લેવામાં પાછળ ન રહેતા. એ વેળા પેલે વ્યવસાય કે રિદ્ધિ સંપન્ન ને સમર્થ વ્યવહારીઆ સાહસિકતા અને એ પાછળ દેવો પડતે ભેગ આડા ન આવતાં. શ્રદ્ધાપૂર્ણ વ્યાપાર કુશળતા માટે સુવિખ્યાત હતા. કદાચ એમ હદયે વ્રત ધારણ કરત-સ્વ૫ત્નિને પ્રેરણા પાસે અને
અહિંસા નબળા
પ્રમાણમાં જેના દશા ધરાવતા
Page #35
--------------------------------------------------------------------------
________________
તા. ૧-૨-૧૯૪૦,
જેન યુગ.
- નેંધ અને ચર્ચા. ૪
પાત્ર લેખાય. એ વેળા જેન વ્યાયામશાળાની તાલીમ યાદ
આવે તેમ છે કેમકે ભાઈ નવિનચંદ્રના પ્રયોગોમાં એ કારણ મેળાવડો અને સ્નેહ સંમેલન
રૂપ છે. વહેંચાયેલા ઈનામે સંબંધમાં એક પત્રકારે જે
એમાં શ્રી મહાવીર જૈન વિદ્યાલયનો ઇનામી મેળાવડા અને કાગને વાવ બનાવ્યે ને એ પાછળ કંઈ ભેદ જે બાબુસાહેબ પનાલાલ હાયસ્કલનું સ્નેહ સંમેલન એ એવા કેવળ તગવશતાજ લાગે છે. ઉભય પ્રસંગે પરથી વ્યાયામ
અને અંગબળની ખીલવટ માટે આપણે હજુન ઘણું કરવાનું છે પ્રસંગે ઉજવાઈ ગયા કે જે ઉપરથી જૈન વિદ્યાથીંગણની
એ સ્પષ્ટ વાત તરી આવે છે. સાથે સાથે કળાની ખીલવપ્રગતિને કયાસ નિકળી શકે. મેળાવડો ધાર્મિક વિદ્યાભ્યાસમાં ઉંચે
ણીમાં કેટલા પાછળ છીએ તેનું પણ ભાન થાય છે. ધાર્મિક નંબરે પાસ થનાર અને કેન્સર્ટમાં સારું કામ કરી દેખાડનાર વિદ્યાર્થીઓને ઇનામ આપવા અર્થે યોજાયેલ છતાં એ વેળા અભ્યાસ સંબંધમાં પ્રમુખે તરફથી જે ઈશારા કરવામાં
આવ્યા છે તે એક બીજાથી જુદી દિશામાં જતાં હોઈ અવશ્ય અંગબળના ને વ્યાયામના જે કેટલાક પ્રયોગ કરી દેખાડવામાં આવેલા એમાં શ્રી વખારીયાનું કામ ખાસ પ્રશંસનીય લેખાય. વિચાર માગ છે. એ વિષય પરને આખરી નિર્ણય કરતાં એ ઉપરથી ગૌરવ જરૂર લઈ શકાય; છતાં એ દિશામાં જૈન
પૂર્વે પુષ્કળ છણાવટની જરૂર છે. એ માટે થડે ઉહાપોહ
નીચે રજુ કરીએ છીએ. સમાજે કુટલું ક્ષેત્ર વટાવવાનુ હજુન બાકી છે તેમજ જૈન વિદ્યાર્થીઓએ ખંતથી એ પાછળ મંડી જવાની કેવી અગત્ય ધાર્મિક અભ્યાસછે એને ઠીક ખ્યાલ આવી શકે છે. એ ઉપરાંત પાનવાળો, વિદ્યાલયના મેળાવડાના પ્રમુખ શ્રી મણિભાઈ નાનાવટી, દારૂડીએ, વરવધુ આદિના આબેહુબ વેશ ભજવી બતાવવામાં વિદ્યાર્થીઓને અપાતા ધાર્મિક શિક્ષણમાં જબરું પરિવર્તન આવેલ એ પણ જતાં કરી શકાય તેમ નથી. આમ છતાં ઈચ્છે છે. જે રીતે હાલમાં અભ્યાસ કરાવાય છે એ બિલકુલ એક વાત પ્રતિ લક્ષ ખેંચવું જરૂરી છે કે કળાની દ્રષ્ટિએ ઈછનીય નથી. એમાં કેવળ ગોખણપટ્ટી છે અને વિદ્યાર્થીગણ એમાં આપણે જરૂર પાછળ છીએ. કાર્યને અનુરૂપ રંગભૂમિના રસપૂર્વક એકતાર નથી થતો તેથી એ બેજારૂપ કહી શકાય સર્જન કરવામાં ઉણપ ઘણી રહે છે. વળી એ સાથે નિયમિ- એમ તેમનું મંતવ્ય છે એ સારૂ પિતાના પશ્ચિમાત્ય દેશના તતા ને શિસ્તમાં પણ શિથિલતા જણાઈ આવે છે. અનુભવ ટાંકી કઈ જુદીજ પદ્ધત્તિની ટેકસ્ટ બુક સુચવે છે. વિદ્યાર્થીગણુ પાસેથી એ સંબંધમાં નમૂનેદાર ઉદાહરણ પુરૂં એથી ઉલટું હાયસ્કુલના સંમેલનના પ્રમુખ શ્રી કાન્તિભાઈ પડવું જોઈએ. સ્નેહ સંમેલનમાં જે ઉપક્રમ ગોઠવાયો હતેા મોરબી-એ માટે ખાસ ભાર મૂકે છે. વિદ્યાર્થી જીવનમાં એમાં ચિતાર રજુ કરવામાં જે કુશળતા ને સામગ્રી જોઈએ શરૂઆતથી ધાર્મિક જ્ઞાન અને એના ઉમદા સંસ્કારની અગત્ય તે નહોતી જણાતી. કળાની નજરે એ ખામીભર્યું લેખાય. દર્શાવી. સ્કુલની એ સંબંધી પ્રગતિ પ્રશંસા પાત્ર જણાવે છે. ચોપડીઓના કિલ્લા જેવું સુંદર દ્રશ્ય-વિદ્યાર્થીઓની ભજવવાની એ માટે બન્ને પ્રમુખએ પિતાના જીવન નજર સામે રાખી શકિત્તમાં કચાશના અભાવે નહિં પણ, એ આજનમાં રહેલી વાત કરી છે. આમ નિરાળા સુર પરથી વિદ્યાથી ગણુમાં સાધનની ઉણપ ને આવશ્યક દેખાવની તંગાશને કારણે લુખુ દર્શાવી અભ્યાસ કેવા પ્રકાર હોવો જોઈએ અને એ માટે જણાતું-અંગ્રેજી નાટય પ્રયોગ ને જાદુના પ્રયોગ સાવ નિરર્થક પ્રબંધ કે થે ઘટે એનું યોગ્ય નિરાકરણ થતું નથી છતાં ગયા કહી શકાય-સંગીત ને વ્યાયામના પ્રાગે વખાણને એટલું તે નિશ્ચિત કરી શકાય છે કે આ ગુંચવણભર્યો કેયડ
- વિચારણું અને ઉકેલ અવશ્ય માંગે છે. ગ્રહણ કરેલ નિયમમાં જરાપણુ ખલના ન દાખવતા. જન ધર્મના સિદ્ધાંત બાળ માનસમાં સરલતાથી ઠસાવી શ્રાવિકા વર્ગમાં શ્રાવક વર્ગ માફક સાહસને વીરતા શકાય તેવી ટેકસ્ટ બક સૌ કોઈ માંગે છે છતાં વર્ષોના અનુભરેલાં હતાં. પતિવ્રતા ધર્મની તે જડ જામી હતી તેથી તે
જવ યરથી જણાઈ આવ્યું છે કે એ માટે યોગ્ય પ્રયાસ થઈ આ 3 વરસમાં તરતા. જ્યાં સુલસી શક નથી. જેન ધમી સંસ્થાઓમાં ખુદ જૈન ધર્મને લગતા અથવા અનુપમાં કે લક્ષ્મીદેવીના નામે તે જાણીતા છે,
તોનું જ્ઞાન જ વિદ્યાર્થીઓને ન મળે અને શ્રાવક ધર્મના છતાં એ સિવાય સંખ્યાબંધ નામો આજે ઉપલબ્ધ થઈ ચહ્યા છે જેના આત્માઓએ શિલાલેખ, પ્રતિમા પાસે એના બીજ રોપણ કઈ રીતે અને કયા સમય
પાયારૂપ ક્રિયાઓ પ્રતિ અભિરૂચી ન પ્રગટે તે પછી ઉગતી લેખ અને પુરાતત્વની શોધ પ્રતિ માત્ર નજર નાંખ
' કરવા એ પણ વિચારણીય છે. અભ્યાસ વાની જરૂર છે.
બજારૂપ ન થઈ પડે; વિદ્યાથી પિતાના ઉપરના ગુણો જે વર્ગમાં વાસ કરી રહ્યા હોય, અન્ય વ્યવહારિક શિક્ષણ સાથે હોંશથી અને શ્રદ્ધાથી એ તેમાં મહા અમાત્ય, મંત્રી, સેનાપતિ કે દંડપાલ પાકે ગ્રહણ કરે અને જ્યારે ઉંચુ શિક્ષણ મેળવી બહાર પડે ત્યારે અથવા તે એના હાથમાં નગર શેઠાઈ કે મહાજનની એ જેમ કેળવણી નિષ્ણાત તરિકે ઓળખાય તેમ એક ચુસ્ત આગેવાની હોય અથવા તે વેપારનો કાબુ હોય એમાં જેન ધમ તરિકેની એની છાપ પડે તે સારું કેવા ફેરફાર નવાઈ જેવું શું લેખાય? રાજદરબારમાં અને વાણિજયમાં ઇષ્ટ છે એ સૌ પ્રથમ નક્કી કરવાનું છે. અભ્યાસી બંધુઓએ આગળ પડતો ભાગ લેનારા એ પૂર્વજોએ જેનધર્મ અને અધ્યયન કરતાં વિદ્યાર્થીઓએ પિતાના મંતવ્યની ચર્ચા ધવજ ચોદિશ ફરકાવ્યું હતું અને જેન સમાજમાં શરૂ કરી દેવી ઘટે છે. ધાર્મિક અભ્યાસનેગ્ય ટેકસ્ટના સમૃદ્ધિના ધોધ વહેવડાવ્યા હતા. અનુકંપા દાન દેતાં કે પ્રજા અભાવે કેવળ એનો છેદ ઉરાડવાની વાત કરવી છે જેને ધર્મ પાળતી વેળા જેનરનેતર જેવા ભેદ નહોતા પાડયા સંસ્થાઓનું ભવિષ્ય જોખમાવા જેવું છે તેમ રસ હીનતાથી આંખ સામે સેવાને મુદો રાખી ફરજ બજાવી હતી. ચાલવા દે એનો અર્થ પણ કંઈજ નથી.
નવા જેવું
લાબ લેનારને
જે સમાજમાં
Page #36
--------------------------------------------------------------------------
________________
જૈન યુગ.
તા૦ ૧૨-૧૯૪૦
શ્રી કોન્ફરન્સ કેલવણી પ્રચાર કેન્દ્રસ્થ સમિતિનો
આજ સુધીનો વૃત્તાન્ત.
જૈન સમાજના અનેક અણુઉકેલ પ્રશ્નોમાં કેલવણી પ્રચાર આ યોજનાના ફેલાવા માટે ગુજરાત, કાઠિયાવાડ તથા મહાઅને બેકારી નિવારણ સૌથી વધારે ધ્યાન ખેંચી રહેલ છે. જેમાં કરેલ પ્રવાસના પરિણામે ઉપર જણાવેલ ચાર . સ. ૧૯૩૭ માં શ્રી મોતીચંદ ગિરધરલાલ કાપડીઆ અને સમિતિઓ ઉપરાંત આજે કેન્દ્રસ્થ સમિતિએ સંમત કરેલી શ્રી કાન્તિલાલ ઈશ્વરલાલ મેરખીઆની શ્રી જેન વેતાંબર કુલ ૫૦ સ્થાનિક સમિતિઓ ઉભી થઈ શકી છે જેમાંની મૂહ કોન્ફરન્સની કાર્યવાહક સમિતિના સ્થાનિક મુખ્ય મંત્રીઓ ૨૫ સમિતિએ વ્યવસ્થિત રીતે કામ કરી રહી છે અને તે તરીકે વરણી થયા બાદ કોન્ફરન્સની કાર્યવાહક સમિતિની તે સ્થલના વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ, ફી તેમજ પાઠયપુસ્તક સભાઓમાં ઉપરના પ્રશ્નો સંબંધમાં કોન્ફરન્સ શું કરી શકે દારા સારા પ્રમાણમાં રાહત આપી રહી છે. કેન્દ્રસ્થ સમિતિએ અને કેવી કેવી પ્રવૃત્તિઓ હાથ ધરી શકે તે સંબંધમાં ખુબ સંમત કરેલી કુલ ૫૦ સમિતિઓમાંથી અગાસીની સમિતિ ઉહાપોહ થયો અને એ બન્ને પ્રશ્નોને લગતી વ્યવહારૂ પેજના સાર્વજનિક ગુજરાતી પ્રાથમિક શાળા ચલાવી રહી છે અને ઘડવા માટે જુદી જુદી પેટા સમિતિઓ નિમાઈ. આ દરમિયાન બારશી તથા ઉંઝાની સમિતિઓ ઔધૌગિક શિક્ષણ આપનારી કેલવણી પ્રચારની દિશાએ જે કોઈપણ વ્યવહારૂ પેજના સંસ્થા ચલાવે છે. આજ સુધીમાં ભિન્ન ભિન્ન સમિતિ દ્વારા કોન્ફરન્સની કાર્યવાહક સમિતિ ઘડે અને ઉપાડે તે શ્રી આ યોજનાને-૧૫૬૨ વિદ્યાર્થીઓએ તથા ૨૭૮ વિદ્યાર્થીનીકાન્તિલાલ ઈશ્વરલાલે બે વર્ષમાં આખી રકમ ખર્ચાઈ જાય એએ-કુલ ૧૮૪૦ ભાઈ બહેનોએ લાભ લીધો છે. એવી સમજુતીએ રૂ. ૨૫૦૦૦) ની રકમ આપવાની પિતાની
આ સાથે એ પણ આનંદજનક બીના છે કે આપણી ઈચ્છા વ્યક્ત કરી. પરિણામે પ્રાથમિક, માધ્યમિક તેમ ઔદૌ- 3
અા કેન્દ્રસ્થ સમિતિએ જ્યારે આજ સુધીમાં જુદી જુદી સ્થાનિક
Ap ગિક કેલવણી લેતા સ્થલ સ્થલના જૈન વિદ્યાર્થીઓને આર્થિક સમિતિઓને માટે કુલ રૂ. ૧૪૫૦૦) મંજુર કયો-મે કયા રાહત આપી શકાય એ હેતુપૂર્વક કેલવણી પ્રચારની એક છે ત્યારે તે સામે છે તે સ્થાનિક સમિતિઓએ કુલ રૂ. યોજના નક્કિ કરવામાં આવી અને તે પેજનાને અમલમાં ૧૧) એ મુકવા માટે નવ સભ્યોની શ્રી કોન્ફરન્સ કેલવણી પ્રચાર
આજ સુધીમાં રૂ. ૧૨૦૦૦ જુદી જુદી સમિતિઓને કેન્દ્રસ્થ સમિતિ ઉભી કરવામાં આવી. આ સમિતિએ પ્રસ્તુત
મોકલાયા છે, અને રૂ. ૧૮૦૦ પગાર, પ્રવાસ, છપાઈ, યોજનાને અનુસરતા નિયમ અને પેટા નિયમો ઘડીને એ
પિસ્ટેજ વિગેરે બાબતમાં ખરચાયા છે. આ ઉપરાંત યોજનાને ચોતરફ પ્રસિદ્ધિ આપી. શરૂઆતમાં આ સમિતિનું
ચાલુ વર્ષની જવાબદારીઓને પહોંચી વળવા માટે હજુ કામકાજ સ્થાનિક મુખ્ય મંત્રીએ સંભાળતા હતા. ચારેક
રૂ. ૧૫૦૦) લગભગ મોકલવાના રહે છે. એ બધી રકમ માસ બાદ આ સમિતિના મંત્રી તરીકે શ્રી મોહનલાલ
મેળવતાં કુલ રૂ. ૧૬૦૦૦) થાય જે રકમ રૂ. ૨૫૦૦૦) ભગવાનદાસ ઝવેરીની નિમણુંક કરવામાં આવી જેમણે લગભગ
માંથી બાદ કરતાં આ સમિતિ પાસે બાકી કુલ રૂ. ૯૦૦૦) આઠેક માસ એ અધિકાર ઉપર કામ કર્યું. તેમની કાર્યવાહી
લગભગ રહેશે. આ રકમમાંથી ચાલુ વર્ષ જેટલી જ દરમિયાન બારશી, સુરત, વઢવાણ કેમ્પ અને મુંબઈ એ ચાર
આવતા વર્ષની જવાબદારીને પહોંચી વળવા માટે રૂા. ૮૦૦૦) સ્થલેએ કેલવણી પ્રચાર સ્થાનિક સમિતિઓ ઉભી કરવામાં
ને ખપ પડશે અને આ સમિતિને પિતાનું કામ આગળને આવી. બારશની સમિતિકારે બહેને માટે એક ઉદ્યોગ શિક્ષ
આગળ ચાલુ રાખવા માટે વિશેષ નાણું ન મળે તો ણની સંસ્થા ઉભી કરવામાં આવી છે જે આજ સુધી બહુ સુંદર કામ કરી રહી છે અને જેનો અનેક બહેને સારી
પણ જે જે સ્થાનિક સમિતિઓએ શિક્ષણ સંસ્થાઓ
ઉભી કરી છે તેને બને ત્યાં સુધી ટકાવી રાખવી જોઈએ એ સંખ્યામાં લાભ લઈ રહી છે.
દૃષ્ટિએ બાકીની રકમ રૂ. ૧૦૦૦) પછીના વર્ષોમાં તે તે સંસ્થાઇ. સ. ૧૯૩૮ ના માર્ચ મહીનામાં સ્થલે સ્થલે સ્થાનિક
એને આપવા માટે બાજુએ રાખવી યોગ્ય લેખાશે. આ રીતે સમિતિઓ ઉભી કરવા માટે, ઉભી થયેલી સમિતિએનું સમયે સમયે નિરીક્ષણ કરવા માટે તેમજ મુંબઈ ખાતે કેન્દ્રસ્થ
વિચારતાં આ સમિતિને પિતાનું વ્યાપક કાર્ય કરવા માટે એક
વર્ષથી વધારે ચાલે તેટલાં નાણાં નથી એ બાબત કન્ફસમિતિનું આખું કામકાજ સંભાળવા માટે શ્રી રાજપાળ મગનલાલ બહારની નિમણુંક કરવામાં આવી. એજ વર્ષના રસના કાર્યવાહક સમિતિએ ધ્યાનમાં લેવી ઘટ છે અને જે એપ્રીલ માસમાં શ્રી મેહનલાલ ભગવાનદાસ ઝવેરીનું રાજી- કાર્યવાહક સમિતિ આ કાર્ય પૂર્વવત્ ચાલુ રહે એટલું જ નહિ નામું આવતાં તેમના સ્થાને શ્રી પરમાનંદ કુંવરજી કાપડીઆ પણ વધારે વિસ્તાર પામે એમ ઈચ્છતી હોય તે વધારે અને શ્રી મણિલાલ મકમચંદ શાહની કેન્દ્રસ્થ સમિતિના ફંડની સગવડ કરવી ઘટે છે. આ બાબતને તાત્કાલિક વિચાર મંત્રી તરીકે નિમણુંક કરવામાં આવી. શ્રી રાજપાળ મગન- તેમજ નિર્ણય થવાની જરૂર છે કે જે ઉપરથી સ્થલે સ્થલે લાલ વહેરાના ચાલુ પ્રવાસના પરિણામે તેમજ સમિતિના ઉભી કરવામાં આવેલ સમિતિઓએ આગળના વર્ષો માટે શું એક મંત્રી શ્રી મણિલાલ મોકમચંદ શાહે કેલવણી પ્રચારની કરવું કે શું વિચારવું તે માટે યોગ્ય દિશાસૂચન આપી શકાય
Page #37
--------------------------------------------------------------------------
________________
»
૬૫
૦-૮
8 8 8 8
તા૦ ૧-૨-૧૯૪૦
જૈન યુગ. શ્રી જેન વેતાંબર એજ્યુકેશન બોર્ડ. ૧૪ કમલાવતી રાયચંદ જૈન વલસાડ ૬૫] ---
૧' સુશીલા છગનલાલ ધાર્મિક પરીક્ષાના પરિણામો.
૧૬ વિમળા ચતુરદાસ શાહ
પૂના ૬૫ ૦-૬-૦ બેડ તરફથી ગત તા. ૨૪ ડિસેમ્બર ૧૯૩૯ ના રોજ
૧૭ હેમકુંવર ન્યાલચંદ કુવાડીઆ કરાંચી ૬૫ / -૮ લેવામાં આવેલ શેઠ સારાભાઇ મગનભાઇ મોદી પુરૂષ
૧૮ વનલીલા વૃજલાલ શાહ અમદા.(સા.જે.પા.) ૬૫ ૦-૮ વગ અને અ. સૌ હીમઈબાઈ મેઘજી સેજપાળ સ્ત્રી
૧૯ સુભદ્રા દેવચંદ ગાંધી સોલાપુર ૬૫] -૮-૦ વર્ગ ધાર્મિક હરીફાઈની ઈનામી પરીક્ષાઓના કેટલાક ધોરણોના
૨૦ શાંતા કશળચંદ મહેતા કરાંચી ૬૩ પરિણામે આ નીચે આપવામાં આવે છે.
૨૧ કુહુમ ભગુભાઈ શાહ અમદાવાદ (ગં.જે.ક.) ૬૩ (ગતાંકથી આગળ)
૨૨ કંચન માયાભાઈ શાહ , , ૬૩ કન્યા ધરણ ૧–પરીક્ષિકા શ્રીમતી રૂક્ષ્મણીબહેન
૨૩ મધુકાંતા મણીલાલ શાહ , ૬૩ ચીમનલાલ શાહ, મુંબઈ.
૨૪ વસંત ગુલાબચંદ દોશી લાપુર ૬૨ (કુલ બેઠી ૨૩-પાસ ૧૯૩-નાપાસ ૪૪)
૨૫ રંજનબાળા ચત્રભુજ શાહ કરાંચી ૬૨ નંબર, નામ. સેન્ટર. ગુણ. ઈનામ રૂા.
૨૬ લલીતા માણેકલાલ પરિખ વડોદરા ૬૨ ૧ લીલાવતી હરગોવિંદ શેઠ સેલાપુર ૭૯ ૯-૦-૦ ૨ કલાવતી જીવરાજ ગાંધી
૨૭ વિદ્યા ચીમનલાલ ચોકસી અમદા.(ગંજેક.) ૬૨
, ૭૯ ૯-૦-૦ ૩ લલીતા ચીમનલાલ મહેતા અમદા (શ્રા ઉ.શ.)હર ૬-૦-૦
૨૮ ચંદ્રકાંતા કાંતિલાલ શાહ (શ્રા.ઉ.શા.) ૬૨ ૪ કમળા ચુનીલાલ શાહ સેલાપુર ૭૧ ૫-૦-૦
૨૯ કળાવતી ગુજરા
પૂના ૬૧ ૭૦
૩૦ શાંતાકુંવર ૫ હીરાલક્ષ્મી ચતુરદાસ શાહ નિંગાળા ૪-૦-૦
અજમેર ૬૧ ૬ મંજુલા દલીચંદ રાજકોટ ૬૯૨ ૨-૮-૦
૩૧ શાંતા પુંજાલાલ શાહ વડોદરા (લ.વિ.જે.પા.) ૬૧ છ સવિતા પુરતમદાસ શાહ અમદા.(દ.મ.શા.) ૬૯ ૨-૮-૦ ૩૨ શોતા શિલાલ
રાજકેટ ૬૦ ૮ સુશીલ માણેકલાલપછીયા અમદા.(ગં.જે.ક.)૬૮ ૨-૦-૦ ૩૩ સકરીનગીનદાસ મગનલાલ મહેતા પાલણપુર ૬૦ ૯ પ્રભાવતી નાથાલાલ દલછાચંદ શાહ પાલણપુર ૬૮ (૨-૦-૦ ૦૪ નૌરતનબાઈ
અજમેર ૬૦ ૧૦ કુમુદ નંદલાલ સત્યવાદી અમદા. (શ્રા.ઉ.શા.) ૬૬) ૧-૪-૦ ૩૫ રેવા દલસુખભાઈ વડોદરા (લ.જે.પા.) ૬૦ ૧૧ સુશીલા મણીલાલ સુતરીઆ ,, ,, ૬૬ [ ૧-૪-• ૩૬ વિદ્યા ત્રિભવનદાસ વકીલ પાદરા ૬૦ ૧૨ માણેક નગીનદાસ ડભોઈ ૬૬૧-૪-૦ ૩૭ પદ્મા ચીમનલાલ શાહ વડોદરા (લ.જે.પા.) ૬૦ ૧ લીલાવતી જીવરાજ ગાંધી સેલાપુર ૬૬ / ૧-૪-૦ ૩૮ કાંતા કસ્તુરચંદ અમદાવાદ (દ, મ. સા.) ૫૯
૩૯ કમળા કુલચંદ શાહ
કરાંચી ૫૮ શ્રી કાન્તિલાલ ભાઈએ સુપ્રત કરેલી રકમ બે વર્ષમાં
૪૦ રસીલા મફતલાલ શાહ અમદાવાદ (ગ્રા.ઉ.શ.) ૫૮ ખર્ચાઈ જાય એમ ઇચ્છા વ્યકત કરેલી એ ધ્યાનમાં લેતાં આ
૪૧ શારદા ત્રિભુવનભાઈ ૨ાજકેટ ૫૮ સમિતિ ઉપર કોઈ પ્રમાદશીલતાને જરૂર આક્ષેપ કરે. આના
૪૨ કંચનગૌરી છગનલાલ ખુલાસા રૂપે જણાવવું જરૂરી છે કે આ યોજનાને પ્રચાર
૪૩ કુસુમ મલુચંદ શાહ
'પૂના ૫૮ કરવા માટે આ સમિતિ જે કાંઈ કરવું ઘટે તે કરતી આવી
૪૪ ભાનુમતી રતનજી શાહ વલસાડ ૫૭ છે. આમ છતાં પણ જૈન સમાજ આ ચેજનાનો પુરતે લાભ લઈ શકી નથી તેનાં અમને બે કારણે માલુમ પડ્યાં છે. એક
૪૫ કંચનલક્ષ્મી નારાણદાસ કેડારી નિંગાળા ૫૭ તે કેટલાક સ્થલના કાર્યકરો આગેવાનોને કેન્ફરન્સ વિરૂદ્ધનો
૪૬ સુરજ મનસુખલાલ
કરાંચી ૫૭ અભિનિવેશ આ યોજનાને ઉપાડી લેવામાં બહુ આડે આવે
૪૭ ચંપા નગીનદાસ શાહ સેલાપુર ૫૭ છે. આને કાંઇ ઉપાય નથી. બીજું કેટલાક સ્થલના કાર્ય
૪૮ ઈંદુમતિ બાબુલાલ શાહ
પૂના ૫૭ કર્તાઓ કામ કરવામાં બહુજ શિથિલ હોય છે અને તેથી
૪૯ સુશીલા સુરજમલ કાપડીઆ અમદાવાદ ૫૭ આવી સહેજે મળતી મદદને પિતપતાના કાર્યક્ષેત્ર માટે તેઓ લાભ લઈ શકતા નથી. આજ કારણે કેટલીએ સમિતિએ-
૫૦ શાંતા મગનલાલ તેજમલ પાલણપુર ૫૭
૧ રસીલા મોતીલાલ શાહ અમદાવાદ (ગ.જે.ક.) ૫૭ નિષ્ક્રિય દશામાં ડુબેલી છે. આમ છતાં પણ અમને અનુભવથી માલુમ પડયું છે કે જે જે સ્થલની સમિતિઓએ આ કાર્ય
પર કાંતા કેશવલાલ અમદાવાદ (દ. મ. શા ) ૫૭ પુરા રસ અને ઉત્સાહથી ઉપાડયું છે તે તે સ્થાને આ
૫૩ સુચના હરીલાલ વાલુભાઈ બક્ષી પાલણપુર ૫૬ બેજના મેટા આશીર્વાદ રૂપ થઈ પડી છે. અને તેથી અમને
૫૪ બચુ કેસરીભાઈ ઝવેરી મુંબઈ (મુ.મા.સભા) ૫૬ આશા છે કે જે આ યોજનામાં જૈન સમાજના ઉદાર ગૃહસ્થ
૫૫ હંસા નવલચંદ શાહ
સુરત ૫૬ તરફથી સારી સારી રકમ ભરવામાં આવશે તે આ યોજના
| (છાપરીઆ શેરી પા.) કેલવણીની દિશાએ ઘણું જ રચનાત્મક કાર્ય કરી શકશે.
૫૬ મંજુલા મોહનલાલ ઝવેરી સુરત (જેસા.શા.) ૫૫
૫૭ ગુણીબહેન ચંદુલાલ ઉમેદચંદ ગાંધી પાલણપુર ૫૫ પરમાનંદ કુંવરજી કાપડીઆ.
૫૮ પદ્માબહેન અમૃતલાલ ડભાઈ ૫૫ મણિલાલ મકમચંદ શાહ ૫૯ સલાહન હીરાલાલ અનાજવાલા સુરત ૫૫ મંત્રીઓ.
(છાપરીઆ શેરી)
Page #38
--------------------------------------------------------------------------
________________
જેન યુગ.
તા૦ ૧-૨-૧૯૪૦
૬૦ ઈંદ્રાવતી ડાહ્યાભાઈ રેશમવાલા સુરત ૫૪
(છાપરી શેરી). ૬૧ કાંતા હિંમતલાલ
ડભાઈ ૫૪ ૬૨ કળાવતી નાનાલાલ શાહ અમદાવાદ ૫૩
૬૩ જમનાબાઈ અભેચંદ કરાંચી ૫૩ ૬૪ લીલાવતી લલુભાઈ ઉજમભાઈ પાલણપુર ૫૩ ૬૫ ગુણીબહેન કાલીદાસ કસ્તુરચંદ ગાંધી
પાલણપુર ૫૩ ૬૬ ઉમરાવકુંવર
અજમેર ૫૩ ૬૭ પ્રભાવતી મણીલાલ મુંબઈ (માં. જે સ.) ૫૩ ૬૮ લલિતા કાંતિલાલ ભગુભાઇ અમદાવાદ ૫૩
(શ્રાવિકા શાળા ) ૬૯ નિર્મલા શંકરલાલ જૈન લુણાવાડા ૫૩ ૭૦ સવિતા મણીલાલ
પેથાપુર પર ૭૧ નજરકુંવર
* અજમેર ૫૨ ૭૨ વસુમતિ હીરાલાલ મુંબઈ (માં. જે.સ.) પર ૭૩ સુશીલા કેશરીચંદ બાલુભાઈ મુંબઈ પર
(માં. જે. સભા) ૭૪ જસવંતિ મગનલાલ શાહ વલસાડ પર
(ભાગડાવાળા) ૭૫ કળાવતી મણીલાલ અમદાવાદ (દમ શા.) પર ૭૬ કાંતા શંકરલાલ જૈન લુણાવાડા પર ૭૭ વેસુમતિ ભોગીલાલ દેસાઈ - અમદાવાદ પર
( શ્રા. ઉ. શા.) ૭૮ શાંતા ડાહ્યાભાઈ
રાજકોટ પર ૭૯ હીરા અંબાલાલ શાહ અમદાવાદ પર
(શાહપુર જે. શ્રા.) પર ૮૦ વિમળા અમૃતલાલ બોરસદ પર ૮૧ ભીખી લક્ષ્મીચંદ મુંબઈ (માં. જે. સ.) પર ૮૨ કંચન મંગળદાસ શાહ અમદાવાદ ૫૧
(દ. મ. શા.). ૮૩ લાડકુંવર ૮૪ વસુમતિ અમીચંદ ઝવેરી મુંબઈ (મા.જે.સ) ૫૦ ૮૫ ભાનુમતિ ચંદુલાલ સુરત (છાપરીઆ શેરી) ૫૦ ૮૬ તારા ચુનીલાલ શાહ સુરત (જે. વ.વિ.) ૫૦ ૮૭ અનુસૂયા દીપચંદ શાહ કરાંચી ૫૦ ૮૮ સુલેચના પોપટલાલ શાહ અમદાવાદ ૪૯
| (. જે. ક ) ૮૯ શાંતા ચત્રભુજ કેહારી કરાંચી ૪૯ ૯૦ સુશીલા આશાભાઈ મગનલાલ અમદાવાદ ૪૯
(શ્રાવિકાશાળા ઘાંચી પોળ) ૯૧ નિર્મલા રતિલાલ શાહ અમદાવાદ (સા. પા.) ૪૮ ૯૨ કંચન અંબાલાલ કાપડીઆ ખંભાત ૪૮ ૯૩ શાંતા ભુધરભાઈ
કરાંચી ૪૮ ૯૪ કમળા અંબાલાલ જૈન
લુણાવાડા ૪૮ ૯૫ લીલાવતી મોતીચંદ
જુનેર ૪૮ ૯૬ શારદા ચીમનલાલ
ડભાઈ ૪૭ ૯૬ સવિતા ચંદુલાલ
પિથાપુર ૪૭ ૯૮ તારા રાયચંદ
કઠોર ૪૭
૯૯ મંજુલા શાંતિલાલ શાહ કરાંચી ૪૭ ૧૦૦ ઇંદિરા મંગલદાસ શાહ અમદાવાદ ૪૭
| (સારંગપૂર તળીઆ પળ) ૧૦૧ સુશીલા વાલચંદ વખારીઆ બારશી ૪૭ ૧૦૨ ખારૂબાઈ મેઘરાજ બારશી ૪૭ ૧૦૩ સવિતા ભોગીલાલ અમદાવાદ (દ. મ. સા.) ૪૭ ૧૧૪ મંજુલા માણેકલાલ પાછીઆ અમદાવાદ ૪૭
| (દ, મ. શા.) ૧૫ ચંપકલતા પિપટલાલ વલસાદ ૪૭ ૧૦૬ સુંદર ગેલાચંદ
વલસાડ ૪૭ ૧૦ મધુબહેન મણીલાલ
ડભોઈ ૪૬ ૧૦૮ ઇંદુ લાલભાઈ
પિથાપુર ૪૬ ૧૦૯ પ્રભાવતી લાલભાઈ અમદાવાદ(દ. મ.સા.) ૪૬ ૧૧૦ જસવંતી મગનલાલ (બીવાડ) વલસાડ ૪૬ ૧૧ પ્રભાવંતી પાનાચંદ મહેતા કરાંચી ૪૬ ૧૧૨ ના હિંમતલાલ મરચન્ટ અમદાવાદ ૪૬
, (સારંગપુર તળીઆ પિળ) ૧૧૩ સવિતા વાડીલાલ શાહ અમદાવાદ (શ્રા. શા.) ૪૬ ૧૧૪ લીલાવતી હરખચંદ બાફણ પૂના ૪૬ ૧૧૫ ભાનુમતી ચીમનલાલ ઝવેરી સુરત ૪૬
(જે. જ્ઞા. ઉ ). ૧૧૬ સુભદ્રા શંકરલાલ લુણાવાડા ૪૫ ૧૧૭ શાંતા હરજીવન જૈન લુણાવાડા ૪૫ ૧૧૮ સુમિત્રા ભીખાભાઈ અમદાવાદ ૪૫
(શ્રાવિકા શાળ ડોસીવાડા ) ૧૧૯ ધનલક્ષ્મી છોટાલાલ અમદાવાદ (શ્રા. શા.) ૪૫ ૧૨૦ વસુમતી ચીનુભાઈ ઝવેરી (ગં, જે.ક.) ૪૫ ૧૨૧ સુશીલા વજેચંદ રેશમવાલા સુરત (છા.શે) ૪૫ ૧૨૨ રમીલા નેમચંદ ઝવેરી સુરત (જે. તા ઉ.) ૪૫ ૧૨૩ સવિતા ભીખાલાલ : છાણ ૪પ ૧૨૪ શાંત ઉત્તમચંદ
ઊંઝા ૪૫ ૧૨૫ પદ્મા બાલુભાઈ ઝવેરી મુંબઈ (માં, જે.સ.) ૪૫ ૧૨૬ સવિતા અમરચંદ દેશાઈ અમદા. (દ.મ.સા.) ૪૪ ૧૨૭ શારદા અમૃતલાલ લુણાવાડા ૪૪ ૧૨૮ લીલાવંતી પ્રાગજી મુંબઈ (માં જે.સ) ૪૪ ૧૨૯ પદ્મા રતિલાલ ઝવેરી , , ૪૪ ૧૩૦ કમુબહેન મગનલાલ વલસાડ ૪૪ ૧૩૧ કુસુમ ડાહ્યાલાલ અખેરાજ ઠારી પાલણપુર ૪૪ ૧૩૨ લીલાવતી દેવશીભાઈ કરાંચી ૪૪ ૧૩૩ સુશીલા રમણલાલ ઝવેરી અમદાવાદ ૪૪
૧૩૪ કાંતા ભગવાનજી
કરાંચી ૪૪ ૧૩૫ રામતી મોહનલાલ બારશી ૪૪ ૧૩૬ સુશીલા મણીલાલ - પૂના ૪૪ ૧૩૭ કમળ ખેમચંદ કુબેરદાસ પલણપુર ૪૩ ૧૩૮ કુસુમ ચીમનલાલ શાહ સુરત ૪૩
(વનિતા વિશ્રામ ) ૧૩૯ શારદા મેહનલાલ
બારસદ ૪૩ ૧૪૦ પુષ્પા રાયચંદ " બોરસદ ૪૩ ૧૪૧ કલાવંતી ચીમનલાલ મુંબઈ (માં. જે.સ.) ૪૩
Page #39
--------------------------------------------------------------------------
________________
તા. ૧-૨-૧૯૪૦
જૈન યુગ.
૧૮૩ મેહનબાઈ પન્નાલાલ ગેલડા રતલામ ૩૫ ૧૮૪ પ્રભાવતી મણીલાલ મહેતા કરાંચી ૩૫ ૧૮૫ હંસા ભોગીલાલ જેસંગભાઈ અમદાવાદ ૩૪
(દ. મ. શા. ) ૧૮૬ જ્યાં અંબાલાલ શાહ વડોદરા ૩૩ ૧૮૭ વિજયા ઠાકરશી
કરાંચી ૩૩ ૧૮૮ શાંતા સાકરચંદ
ખંભાત ૩૩ ૧૮૯ જાસૂદ ચુનીલાલ
છાણી ૩૩ ૧૯૦ કેશર બબાલાલ
ઉંઝા ૩૩ ૧૯૧ વિમળ જીવણલાલ શાહ અમદાવાદ ૩૩
(સારંગપુર ) ૧૯૨ મેનાસુંદરી છોટાલાલ શાહ ડભાઈ ૩૩ ૧૯૩ સુગન ગબુજી પિરવાલ રતલામ ૩૩
૧૪૨ નિર્મળ હીરાલાલ લુણાવાડા ૪૨ ૧૪૩ શાંતા ચુનીલાલ
ખંભાત ૪૨ ૧૪૪ તારે વીરચંદ શાહ ચાણસ્માં ૪૨ ૧૪૫ વિદ્યા મહાસુખરામ શાહ વડાદરા ૪૨
(લ. જે. પા.) ૧૪૬ શારદા નેમચંદ
વડોદરા ૪૨ -
(લ જે. પા.) ૧૪૭ સુશીલા મણીલાલ ઉત્તમચંદ પાલણપુર ૪૧ ૧૪૮ કમળા ખુશાલચંદ ગાદા કઠેર ૪૧ ૧૪૯ લીલી દલીચંદ
કઠેર ૪૧ ૧૫૦ હીરા ફકીરચંદ
ડભોઈ ૪૧ ૧૫૧ તારા રતિલાલ અમદાવાદ (દમ. શા.) ૪૦ ૧૫ર લીલાવંતી અમુલખભાઈ કરાંચી ૪૦ ૧૫૩ ઉજમ ઝવેરચંદ શાહ સુરત (વનિતા વિ.) ૪૦ ૧૫૪ સવિતા પ્રેમચંદ દોશી અમદાવાદ ૪૦
(દ. મ શા ) ૧૫૫ ભાનુ મણીલાલ મુંબઈ (માં. જે. સ.) ૪૦ ૧૫૬ પ્રભાવતી ત્રિભોવનદાસ ખંભાત ૪૦ ૧૫૭ શાંતા હજીવન શાહ કરાંચી ૪૦ ૧૫૮ પ્રભા જેચંદ સુરત (છાપરીએ શેરી) ૪૦ ૧૫૯ સુશીલા ચમનલાલ નગીનદાસ પાલણપુર ૪૦ ૧૬૦ કાંતા કસ્તુરદાસ
પેથાપુર ૩૮ ૧૬૧ કુસુમ ભીમાજી
કઠોર ૩૯ ૧૬૨ કંચન માણેકલાલ
બોરસદ ૩૯ ૧૬૩ વસુમતિ ચીમનલાલ ડભાઈ ૩૮ ૧૬૪ કુસુમ ઉજમશી શાહ સુરત (નવાપુરા) ૩૮ ૧૬૫ નયનભાળા ઠાકરદાસ ઝવેરી સુરત ૩૮
(છાપરીઆ શેરી) ૧૬૬ બચુબહેન વાડીલાલ અમદાવાદ ૩૮
(શ્રાવિકા શાળા) ૧૬૭ સુશીલા દલીચંદ
કઠોર ૩૮ ૧૬૮ કપીલા મૂકી
વડેદરા ૩૮ ૧૬૯ વિદ્યા સકરચંદ શાહ અમદાવાદ ૩૮
(શ્રાવિકાશાળા ) ૧૭૦ વિમળા ભીખાભાઈ શાહ અમદાવાદ ૩૭
(શ્રાવિકાશાળા) ૧૭૧ વરમની દયાચંદ કંસારા સુરત ૩૭
(જે. સા. ઉ.) ૧૭રે કુસુમ સકરચંદ અમદાવાદ (દ. મ. સા.) ૩૭ ૧૭ વિમળા ઇટાલાલ શાહ કરાંચી ૩૬ ૧૭૪ લીલાવતી લાલચંદ
કઠેર ૩૬ ૧૭૫ પ્રભાબહેન હાથીભાઈ કકલચંદ પાલણપુર ૩૬ ૧૭૬ સવિતા યુનીલાલ શાહ વડોદરા ૩૬ ૧૭૭ ભાનુમતિ પુનમચંદ શાહ અમદાવાદ ૩૬
(દ. મ. શા.) ૧૭૮ જશી માણેકલાલ ચાણસ્મા ૩૬ ૧૭૬ તારાગૌરી છગનલાલ ગાંધી કરાંચી ૩૬ ૧૮૦ જતન કુંવર
અજમેર ૩૬ ૧૮૧ સુભદ્રા લક્ષ્મીચંદ અમદાબાદ (દ મ. શા.) ૩૫ ૧૮૨ દદુમતિ ઉજમશી શાહ સુરત (નવાપુરા) ૩૫
સી ધોરણ ૧–પરીક્ષિકા શ્રીમતી વિમલાબહેન બાલુ
ભાઈ શાહ, માટુંગા. (કુલ બેઠી ૩૪, પાસ ૩૦ નાપાસ ૪). નંબર નામ સેન્ટર ગુણ ઈનામ રૂા. ૧ કંચનબહેન ભગુભાઈ શાહ અમદાવાદ ૭૯) ૧૨-૮-૦
( દ. મ. શા. ) ૨ લીલાબહેન પિતાંબરદાસ મહેતા પૂના ક૯) ૧૨-૮-૦ ૩ શારદાબહેન શિવલાલ શાહ અમદાવાદ ૭૫ -૦-૦
(દ. મ. શા.) : ૪ લીલાવંતી શંકરલાલ શાહ પૂના કર ૬-૦-૦ ૫ લીલાવંતી રતનજી શાહ મુંબઇ (માં. જે.સ.) ૬૮ ૫-૦-૦ ૬ પવિત્રા રૂપચંદ શાહ સુરત (વનિતા વિ) ૬૬ ૪-૦-૦ ૭ કાંતાબહેન ખીમચંદ ગાંધી બનારસ ૬૫ ૩-૦-૦ ૮ હીરાબહેન ભોગીલાલ અમદાવાદ (શ્રા.ઉ.શા.) ૬૪ ૨-૮-૦ સુનંદા હરગોવનદાસ
છાણી ૬૪ ૨-૮-૦ ૧૦ મંજુલા લાલભાઈ શાહ અમદાવાદ ૬૩ ૨-૦-૦ ૧૧ શાંતા ફુલચંદ શાહ
કરાંચી ૬૦. ૧૨ જેકે રહેન દલપતભાઈ ખંભાત ૬૦ ૧૩ જયાબહેન હઠીસીંગ ઝવેરી મુંબઈ ૫૯
(મ. જે. સ.) ૧૪ વસુમતિ દામજી શાહ સુરત (વનિતા વિ.) ૫૦ ૧૫ હીરબાઈ નેણશી શાહ બારશી ૫૭ ૧૬ સુભદ્રા ઉત્તમચંદ
ઉંઝા ૫૩ ૧૭ માણેકહેન શંકરલાલ લુણાવાડા પર ૧૮ સુમંતાબહેન બાબુલાલ શાહ પૂના ૫૦ ૧૯ ચ ઇનબ્લેન મેહનલાલ શાહ આમેદ ૯ ૨૦ શાંતા ચતુરદાસ
પૂના ૪૮ ૨૧ પુષ્પાવતી મણીલાલ શાહ પૂના ૪૭ ૨૨ નિર્મળા અંબાલાલ
લુણાવાડા ૪૫ ૨૩ તારામતી ત્રીકમલાલ અમદાવાદ (દ. મ. સા.) ૪૩ ૨૪ મંગલાગૌરી છોટાલાલ આમોદ ૪૨ ૨૫ વિમળા સેમચંદ
ખંભાત ૩૮ ૨૬ પ્રભાવતી હીરાચંદ
આમેદ ૩૭ ૨૭ લીલીબહેન સેમચંદ
ખંભાત ૩૫ ૨૮ ચંદ્રમણી કલ્યાણદાસ
છાણી ૩૪ ૨૯ શારદા ગાંડાભાઈ અમદાવાદ (દ. મ. શા.) ૩૩ ૩૦ વિમળા છોટાલાલ કસ્તુરચંદ પાલણપુર ૩૩
Page #40
--------------------------------------------------------------------------
________________
જેન યુગ.
તાઃ ૧-૨-૧૯૪૦
પુસ્તકનું અવલોકન.
લાલજી કેશવજી ચીનાઈ તરફથી લઘુ પુસ્તિકા રૂપે પ્રગટ
કરવામાં આવેલ છે. લક્ષ્મીપૂજન વહીપુજન અને દીવા ૧ સુભાષિત રત્ન ખંડ-સંગ્રાહક શ્રી રાજપાળ - વિહાર કરવા રૂપ. કરણીઓ જે દીવાલીના દિનમાં મહત્વનો
પ્રકાશક શ્રી જૈન ધર્મ પ્રસારક સભા. (૦-૪-૦) ગુજરાતી ભાગ ભજવે છે એ પ્રતિ જૈન ધમી આત્માની નજર કહેવતોની માફક વપરાતા અને કઠે કરવા લાયક સંસ્કૃત કેવા પ્રકારની હોવી જોઈએ અને ધનાશાલિભદ્રની અદ્ધિ વાકાને યાને સુભાષિત સંગ્રહ અને તે પણ ગુજરાતી આદિ વાકો લખતી વેળા કેવી ભાવના રાખવી જોઈએ અર્થ સહિત ઉગતી પ્રજા માટે અને ખાસ કરી વિદ્યાથી- તેને ઠીક ખ્યાલ આપી ચાલતી મિથ્યાત્વ યુકત પ્રથા પર ગણ માટે એક અગત્યની પુસ્તિકાની ગરજ સારે છે. પ્રકાશ ફેંકવામાં આવેલ છે. ૨ સુર્યપુરનો સુવર્ણયુગ-સંચયકાર કેશરીચંદ હીરાચંદ
ચોકસી. ઝવેરી. પ્રકાશક-શ્રી જૈન સાહિત્ય ફડ, સુરત. (૧-૦-૦ ).
નવી પાઠશાળા. સુરત શહેર સંબંધી આ બુકમાં સંપૂર્ણો ઈતિહાસ તે શ્રી એન શ્રેયસ્કર મંડળ તરકની પરીક્ષક વાડીલાલ મગનલાલ નથી છતાં જેન ધર્મનું ગૌરવ સુચવતા કાર્યોનું ખાન,
બરવાળા અ,વ્યા. અત્રે પાકશાળા ન હોવાથી તે સ્થાપવાને ચૈત્ય ને રચાયેલ સાહિત્ય સબંધી વર્ણન તેમજ પધારેલા
પ્રયાસ કર્યો અને મુનિ નીતિવિજયજી મહારાજના નેતૃત્વ નીચે મુનિ મહારાજ અને કહાડવામાં આવેલ સંઘે સબંધી
તા૪-૧-૪૦ ને તે ખુલ્લી મુકવામાં આવી હતી. આ ખ્યાન અપાયેલું છે. સંગીત સામગ્રી કરતાં પણ શ્રીયુત
- સ૩૬ પ્રસંગે શાળાના નિભાવ માટે રૂ. ૧૨૫) નું ફંડ થયું હતું. મેહનલાલ દ. દેશાઇની લાંબી પ્રસ્તાવના સવિશેષ પ્રકાશ પાડે છે અને ઐતિહાસિક નજરે એનું મૂલ્ય સવિશેષ છે
તમારા ઘર, લાઈબ્રેરી, જ્ઞાનભંડારના શણગારરૂપ ૩ શ્રી જિન ઋદ્ધિસૂરિ જીવન પ્રભા-લે. ગુલાબમુનિ. શિષ્ય, ગુરૂ માટે લખવા બેસે ત્યારે ભકિત જેર કરેજ એટલે પ્રશસાને જૈન સાહિત્યના અમૂલ્ય ગ્રંથા. પાર ઉચે ચઢે એમાં નવાઈ શી! એટલે એ દષ્ટિ ને ગચ્છવૃત્તિ બાજુ પર રાખતાં એમાંની એકજ વાત વધુ
રૂ.૧૮-૮-૦ના પુસ્તકે માત્ર રૂપીઆ૭-૮-૦માં ખરીદ્યા. પ્રશંસનીય જણાઈ છે તે એજ કે સ્વર્ગસ્થ શ્રી મોહન
અસલ કિંમત ઘટાડેલી કિંમત. લાલજી મહારાજના પટ્ટધર શ્રી દ્વિરિએ ખાસ કરી શ્રી જૈન ગ્રંથાવલી રૂ. ૩-૦-૦ ૧-૦-૦ સુરત અને મુંબઇની આસપાસના પ્રદેશમાં સતત વિચરી, શ્રી જૈન મંદિરાવલી રૂ. ૧-૮-૦ ૦-૮-૦ ધર્મ પ્રચારને સમાજ ઉન્નતિનું કાર્ય સુપ્રમાણમાં કર્યું છે. જાણીતા સાક્ષર શ્રી. મોહનલાલ દ. દેશાઈ કૃતઃ૪ યુગ પ્રધાન શ્રી જિનચંદ્રસૂરિલેખક અગરચન્દ નાહટા, ભંવરલાલ નાહટા, (૧-૦-૦) હીંદી ભાષામાં લખાયેલ
| શ્રી જેન ગુર્જર કવીઓ ભાગ ૧ લો . ૫-૦-૦ ૧૦૦૦ ૧-૦-૦ આ પુસ્તક ખરતરગચ્છમાં થયેલ પ્રભાવિક આચાર્ય
શ્રી જૈન ગુર્જર કવીઓ ભાગ ૨ જે રૂા. ૩-૦-૦ ૮૫૦ ૧-૮-૦ મહારાજ શ્રી જિનચંદ્રસૂરિના કાર્યો પર વિસ્તક પ્રકાશ થી જૈન સાહિત્યનો ઈતિહાસ રૂ. ૬-૦૦ ૧૨૫૦ ૩-૦-૦ ફેકે છે. સમ્રાટ અકબર શાહને જેન ધર્મના સિદ્ધાંત
ન વાંચન પૃથ ૩૧૦૦ સેટ લેનારને ત્રણે ગ્રથો રૂા. ૪-૦-૦ માંજ. પ્રતિ વાળી, જીવદયાના તેમજ બીજા કાર્યો તેની માફક જૈન સાહિત્યના શેખીને, લાઈબ્રેરીઓ, જૈન સંસ્થાઓ કરાવવામાં જેમ તપાગચ્છમાં શ્રી હીરવિજયસૂરિએ જે આ અપૂર્વ લાભ લેવા ન ચુકે. અગત્યને ભાગ ભજવ્યો છે તેમ ખરતરગચ્છમાં શ્રી જિન
' લખ–શ્રી જેન વે. કેન્ફરન્સ. ચંદ્રસૂરિએ ભજવે છે. “સૂરિશ્વર અને સમ્રાટ ” માફક
૨૦, પાયધુની–મુંબઇ, ૩. આ પુસ્તકમાં સંખ્યાબંધ ઐતિહાસિક પુરાવા સંગ્રહેલાં છે. પ્રસ્તાવના કે જે સાક્ષર મેહનલાલ દલીચંદ દેશાઈના હસ્તે લખાયેલી છે તે એ વાતની સાક્ષી પુરે છે. એક બે
અપૂર્વ પ્રકાશન. સ્થાને તપ અને ખરતર વચ્ચે ચાલેલા જુદા જુદા
શ્રી સિદ્ધસેન દિવાકર કૃત મંતવ્ય જુના રાસા પરથી ટાંગવામાં આવેલ છે અગર ગળે ન ઉતરે તેવું લખાણ શ્રી હીરવિજયસૂરિ માટે
“સન્મતિ તર્ક” (અંગ્રેજી અનુવાદ). લખાયેલ છે તે આવા મહત્વના ગ્રંથમાં ન લેવાયું હેત પંડિત સુખલાલજી અને પં. બેચરદાસે લખેલી તે ઠીક થાત. આજનો યુગ ગચ્છમાં તડા વધારવા નહિં વિદ્વત્તાપૂર્ણ સૂક્ષ્મ પ્રસ્તાવના અને ટીકા તેમજ અંગ્રેજી પણું એક બીજાને નજીક લાવવાનો છે અને ભૂતકાળની અનુવાદ સહિત ૪૨૫ પૃષ્ઠને આ અનુપમ ગ્રંથની એવી વાતને ભૂલી જવાને છે એ વાત સતત દ્રષ્ટિ કિંમત માત્ર રૂા. ૧-૦-૦ (પિસ્ટેજ અલગ) સન્મુખ રાખવી ઘટે.
લઃ-શ્રી જૈન શ્વેતાંબર એજ્યુકેશન બોર્ડ. ૫ દીવાલી પર્વ અને આપણું કર્તવ્ય-મુનિશ્રી કનકવિજયજીએ માંગરોળ મેન્શન' માં આપેલ જાહેર વ્યાખ્યાન ને શ્રી. છે
૨૦, પાયધુની, મુંબઈ, ૩.
આ પત્ર શ્રી. મનસુખલાલ હીરાલાલ લાલને શ્રી મહાવીર પ્રી. વર્કસ, સીલવર મેનશન ધનજી સ્ત્રીટ, મુંબઈ ખાતેથી છાપ્યું, અને મી. માણેકલાલ ડી. મોદીએ શ્રી જૈન વેતાંબર કેન્ફરન્સ, ગોડીજીની નવી બીલ્ડીંગ, પાયધુની, મુંબઈ ૩ માંથી પ્રગટ કર્યું છે.
Page #41
--------------------------------------------------------------------------
________________
તારનું સરનામું -“સિંઘ _“HINDSINGHA.”
Regd. No. B. 1996 1 ના તિથલ II વાઝઝઝઝઝઝઝઝઝઝઝ૦%
1
જ
છે
ME
જૈન યુગ. The Jäin Yuga.
R
ધ મત છે[શ્રી જૈન શ્વેતાંબર કૅન્ફરન્સનું મુખપત્ર]
agoswaછત્રછass=% ago
તંત્રી–મોહનલાલ દીપચંદ ચોકસી. વાર્ષિક લવાજમ:-રૂપીઆ બે. નવું વર્ષ ૮ મું.
શુક્રવાર તા. ૧૬મી ફેબ્રુઆરી ૧૯૪૦
છુટક નકલ-દોઢ આનો,
અંક ૬ ઠે.
-
બેકારીનું કારણ.
-
હિન્દુસ્તાનના હાથમાં હુન્નર જેવી વસ્તુ શું રહી છે? અને વ્યાપાર એ પ્રજાના હાથમાં હોવો જોઈએ. જયારે રાજા વેપારી હોય તો પ્રજા ભિખારી બને એ સ્પષ્ટ છે. બેકારીને પ્રશ્ન હલ કરવા હોય તે ઘરમાંથી જ એને સુધારે કરવાની કોશિષ કરવી જોઈએ. ૨૦૦ રૂપિયાનો પગારદાર માણસ પણ ચાર પાંચ માણસનું કુટુમ્બ નથી નભાવી શકત. અને બુમ મારે છે, કારણ એ છે કે એના ઘરમાં ફિજુલ ખર્ચને પાર નથી. એક મજૂરનું આખું કુટુંબ મજુરી કરીને બે ત્રણ રૂપિયા પેદા કરતું હોય, અને ઘરમાં છાશ-રાટલ ખાતું હોય, છતાં ભૂખની બૂમ મારે. કારણ એ કે એવો મજુર ચા, બીડી, પાન, દારૂ અને નાટક સીનેમાની પાછળ કેટલો બધે ખર્ચ કરે છે? આપણી માતાઓ અને હેને દળવાનું, ખાંડવાનું, સીવવાનું, ભરવાનું વિગેરે કામ કરતી, જયારે આજે એ બધા કામોને માટે એક ગરીબમાં ગરીબને પણ પૈસા ખરચવા સિવાય વાત નથી. જરા ઉંડા ઉતરીને જોઈએ તો જીંદગીની શરૂઆતમાંથી જ બેકારીપણાનું જીવન ઘડાઈ રહ્યું છે. સ્કૂલમાં શિક્ષણ શરૂ થાય છે ત્યારથી જ બેકારી શરૂ થાય છે. શિક્ષણ પુરૂં થાય છે ત્યાં સુધીમાં તો બાપના હજાર રૂપિયા ખર્ચ કરાવી છોકરાએ બાપને બાવો બનાવી દીધો હોય છે, એટ થઈને બહાર નિકળ્યાં પછી એ પચ્ચીસ વર્ષના યુવકનું પોતાના પેટનું પાશેર અન્ન પેદા કરવાની શક્તિ નથી હોતી. જયારે બૂટ-પૂટમાં અને નેકટાઈ કલરમાં ફેશનેબલ બન્યા વગર રહેવાતું નથી. આજના શિક્ષિતેની દશાનું વર્ણન કરતાં એક કવિ કહે છે –
“ન સરકારમેં કામ પાને કે કાબિલ, ન દરબારમેં લબ હિલાને કે કાબિલ; ન જંગલમેં રબડ ચલાન કાબિલ, ન બજારમેં બેઝ ઉઠાનેકે કાબિલ; ન પઢતે તે, સ તરહ ખાતે કમાકર, વહ બેચે ગયે અકુર તાલીમ પાકર.” અત્યારનું શિક્ષણ લેનારાઓની આ દશા છે !
“દેશની દારિદ્રતાનું મૂખ્ય કારણ કમાવનાર કરતાં ખાનારની સંખ્યા કઈ ગુણી વધારે છે, તે પણ છે. દરિદ્રતાને દૂર કરવાને બીજા જે ઉપાયે લઇએ, તેની સાથે આ ઉપાય લેવાની ખાસ જરૂર છે. કે જીવનના ધડતરની શરૂઆતથી જ જીવનનું સાધન મેળવવા ફિજલ ખર્ચથી દૂર રહેવું.
–મારી સિંધ યાત્રા.
Page #42
--------------------------------------------------------------------------
________________
જેન યુગ.
તા ૧૬-૨-૧૯૮૦
જૈન યુગ.
રવિવ સર્વસિધa: સમુદ્વીળસરિ નાથ ! હૃદયઃ એક તરફ ભૂતકાળ કરતાં વર્તમાનકાળની સગવડ ન તા; મવાનું પ્રદરતે, વિમા સરિવિવધિઃ | અતિ ઘણી છે. ઓછા સમયમાં વિશાળ પ્રદેશ અને
શકાય તેવી સાનુકુળતાઓ છે ત્યારે કેણુ જાણે કેમ અર્થ-સાગરમાં જેમ સર્વ સરિતાઓ સમાય છે તેમ
આપણને આપણું જ પુરોગામીઓએ જે ઉમદા ભાવ હે નાથ! તારામાં સર્વ દ્રષ્ટિઓ સમાય છે પણ જેમ પૃથ
સેવ્યું હતું અને જે ઉદારવૃત્તિના દર્શન કરાવ્યા હતા પૃથક સરિતાઓમાં સાગર નથી દેખાતે તેમ પૃથક પૃથક
૧૧ ૧૨ તેને સાચો ખ્યાલ આવતું જ નથી. આજે પણ ધર્મ
- દષ્ટિમાં તારું દર્શન થતું નથી.
–શ્રી સિદ્ધસેન ટ્રિવાર.
બુદ્ધિથી ધન દેવાય છે. ટીપ લઈ આવનાર સામાન્ય રીતે
નિરાશ હદયે પાછો નથી ફરતો પણ દેશકાળને અનુરૂપ NCSIC
જે સંગઠનની જમાવટ કરવી જોઈએ તે કયાં દ્રષ્ટિ ગોચર થાય છે? જે નિમિત્તે ધન ખરચાયું કે દાન દેવાયું એ
કાર્ય પૂર્ણતાને વર્યું કે નહીં એની કેણુ ભાળ કહાડે તા૧૬-૨-૪૦.
શુક્રવાર :
છે? ભૂતકાળે પ્રત્યેક શહેરી સંઘોની સ્થિતિ સમૃદ્ધ કાકા કાકા હોવાથી એ પિતાની આસપાસના પ્રદેશ સમાલી લેતા
લાંબી નજર કરવાની અગત્ય નહોતી. આજે એ સ્થિતિ
પટાઈ ગઈ હોવાથી દૂર દ્રષ્ટિ ફેંકયા વિના ચાલે તેમ ગયા અંકમાં ઉપાસક વર્ગને ગૌરવવંત ભૂતકાળ નથી. સાધનેએ અંતર ઘટાડયું છે એટલે એનો લાભ નિહાળે. એની સરખામણીમાં વર્તમાનકાળ જરૂર લખો લઈ સંગઠન વધુ દ્રઢ બનાવવાની અગત્ય છે. અને દુઃખકર જણાવો. “નવકારને ગણનાર દુઃખી નજ અમદાવાદ પંજાબ-બેંગાલ કે મદ્રાસને વીસરવાના હોય' એ એક કાળે સાચુ હતું. કારણ કે ધર્મ અને નથી જ, જેનધર્મને વિજયધ્વજ સાચા સ્વરૂપમાં ઉડતે એના અનુયાયી પ્રત્યે સંપૂર્ણ પ્રેમભાવથી જોનારાને રાખવાના પિપાસુએ ભારતવર્ષના પ્રત્યેક ખુણામાં ટેટો નહોતો. જેનધર્મો સ્વયમી બંધુત્વના સગપણને દ્રષ્ટિપાત કરે જોઈશે. કેવળ ગુજરાતના બે પાંચ મોટા એટલું ભારે વજન આપ્યું છે કે જેથી એની તુલનામાં શહેરો પર નજર નાંખી જવાથી જૈન સમાજની ગૌરવ અન્ય કોઈ સંબંધ ટકી શકે જ નહિ. ભૂતકાળે શ્રદ્ધા- ગાથા ગાવા માંડશે તે અવશ્ય એ પાછો પડશે; કારણ સંપન્ન વર્ગ સવિશેષ હોવાથી, સ્વમીંભાઈ પ્રત્યેનું ઋણ કે બીજા સંખ્યાબંધ સ્થાનનો કરૂણાજનક ચિતાર અદા કરવાની વૃત્તિ પૂર્ણપણે ખીલી હતી, અને એજ પિલી ગાથાઓનું માધુર્ય વીણસાડી દેશે. સાચું સાધમીવાત્સલ્ય હતું. એની સાબિતીરૂપે સંખ્યા- કેવળ ગુજરાતના ધર્મ પ્રભાવનાના કાર્યોની નોંધ બંધ ઉદાહરણ રજુ કરી શકાય.
લીધા કરીશું કે ખડા થતાં રંગ બેરંગી મંદિરની આજની માફક એક સ્થાનેથી બીજે સ્થાને જવાના પ્રશસ્તિ વિચાયો કરીશું કે જેણે ઐતિહાસિક મહત્તા અથવા તે ગણત્રીના કલાકમાં સારયે ભારતવર્ષ ખુંદી પ્રાપ્ત થઈ છે અને ગૌરવના અભિષેક માટે જેને હકક નાંખવાના સાધનો ન હોવા છતાં ભિન્ન ભિન્ન પ્રદેશવતી પ્રથમ છે એવા પૂર્વ પ્રદેશના તીર્થો-દેવાલ અને ઉપાસંઘમાં સળંગ સૂત્રરૂપે ગાંઠનારી જે કોઈ ચીજ હતી એક વૃદની સ્થિતિ પ્રતિ મીટ કેણું માંડશે ? ગિરનારની તે તે સાધમભાઈના નાતાની જ, અલબત એને જીવંત ભૂમિને બાદ કરીયે તે મુંબઈ ઇલાકામાં અન્ય કોઈ રાખવાનું કાર્ય શ્રમણ સંસ્થા કરતી. એ વાતથી કોણ કલ્યાણક ભૂમિ છે ખરી? સાહિત્યના પાના ફેરવીએ તે અજાયું છે કે “ શાહ' બિરૂદની સત્યતા પુરવાર કરી શિલાલેખ પ્રતિ નેત્ર ઢાળીયે તે જેટલે પૂર્વ પ્રદેશને બતાવવા કટિબદ્ધ થનાર સંઘના મોવડીઓને અણધારી પ્રાચીન ને શૃંખલાબદ્ધ ઈતિહાસ મળી આવે છે એટલે મદદથી નવાજી દેનાર હડાલા ખીમો દેદરાણી કેવળ આ પ્રદેશને નથી મળતા. આ બધી વાતે યાદ કરવાનું સ્વામીભાઈના સગપણથી જ પ્રાપ્ત થયે હતે. કારણ એક જ છે કે આપણી દ્રષ્ટિને વિશાળ બનાવવાનો
પણ આજે એ ભાવ અને એ શ્રદ્ધાના સ્વપ્ના સેવવા સમય આવી ચુકયા છે. ભૂતકાળના સંભારણું વર્તમાન રહ્યાં છે. જે કંઈ છુટા છવાયા દેખાય છે તે વિસ્તૃત સમયની તંદ્રા ઉરાડવા સારૂ છે. એમાંથી કટિબદ્ધ થઈ આકાશ પ્રદેશમાં દૂર દૂર પ્રકાશી રહેલાં તારલીયા સમાં
ઉદ્યમશીળ થવાની પ્રેરણું પ્રાપ્ત થાય છે એટલા સારૂ તે છે, જૈન સમાજમાં પરાપૂર્વથી જે ઉમદા સંસ્કાર પોષાતા કામા છે. કવલ વારવાર અને વાગાળા જવાથી કઈજ આવે છે અને જેનધર્મના ગર્ભમાં એ માટે જે સુંદર અથ સર તેમ નથી. ભૂમિકા બાંધવામાં આવી છે એ જોતાં જૈનધર્મનો અન- આર્થિક, સામાજીક અને રાજકીય અથવા તો શારીયાથી બેકાર હોય એ સંભવેજ નહિ. પણ આજે બેકારી રિક કે માનસિક કોઈપણ દ્રષ્ટિએ જોઈશું તે આપણું રૂપી ડાકણુ ચક્ષુ સામે ડાચુ ફાડી ખડી છે એટલે જ્યાં ત્રાજવું નમતું નહીં જણાય. ઉધાર પાસુ જ મોટું તે આપણે અથોતુ અત્યારના જેને ધર્મનું સાચું હાર્દ દેખાશે. એ પાછળના કારણોને અભ્યાસ કરી સમતલતા સમજ્યા નથી અથવા તે એ સમજણું પાછળ જે ભેગ આણવી સારૂ પ્રયાસ કરવાની જરૂર છે. એની શરૂઆત ધરો ઘટે તે ધરી શકયા નથી એમ બિન સંકોચે શ્રાવક ક્ષેત્રથી જ કરવી ઈષ્ટ છે. કબુલવું જ રહ્યું.
કારણ શો છે. ભૂતકાળના
અધ થઈ
Page #43
--------------------------------------------------------------------------
________________
તા. ૧૬-ર-૧૯૪૦
જેને યુગ.
નથી? એ સભાના હેવાલમાં યુવક સંઘની પ્રવૃત્તિને કોન્ફરન્સ 3 નેંધ અને ચર્ચા. =
સાથે ભેળવી દીધી હોય તે એની ચોખવટ કરી ‘તલને ખોળ” જેન યુગ સામે તહોમતનામુ !
જુદા દેખાડવાને ધર્મ શું જૈન યુગને નથી? એમાં સત્યથી પ્રબદ્ધ જૈન' અંક ૧૨ માં શ્રી પરમાણુંદભાઈ વેગળું શું છે? એમાં એકીકરણને વિરોધ કયાં આવે છે? જેમ અમદાવાદ દીક્ષા પ્રકરણ’વાળી નોંધ સંબંધમાં લંબાણ ટીકા એ હેવાલને સ્થાન આપ્યું તેમ એ સામે જે વર્ગને કહેવાનું રજી કરે છે, જેન યુગ સમૃિતિ મધ્યમ માર્ગ કાર્યો લેવાના હોય તેને જે સ્થાન ન અપાય તો જરૂર ભૂલ ગગુય. બાકી વિચાર ધરાવનારી હોવાથી કયાંતિ તદ્દન જુનવાણી માનસ કોન્ફરન્સની સ્થિતિ સ્પષ્ટ કરવી એ ફરજ શું અમારી નથી ? ધારી-અથવા તે અતિ નવમતવાદી વર્ગની એ સામે રાની જે પ્રકૃતિમાં કોન્ફરન્સ માનતી પણ ન હોય, જેમાં શાસ્ત્રીય આંખ પણ એ સંભવિત છે એટલે એની ચર્ચામાં ઉતરવાનું નજરે ખુલે ભંગ જણાતે હોય. જે પ્રવૃત્તિ માત્ર કેન્ફરન્સકિજુલ છે પણ આ વિદ્વાન મિત્રે કેટલીક વાતો એવી રીતે માંના અમુક ભાઈઓના વિચારને પડ પાડતી હોય, તે રજી કરી છે કે જે અવશ્ય વિચારો માંગે છે. આ
પ્રવૃત્તિ સારી સંસ્થાના નામે ચડાવાતી હોય તો એ અસત્ય શરૂઆતમાં શ્રી કપાસીએ પિતાના સળંગ લખાણમાંથી દૂર કરવાની ફરજ જેન યુગ” ની નથી? એમાં મર્યાદા ભંગ અમુક લીટીઓ ઉચકી બે ઉપ પ્રગટાવ્યો છે એમ કયાં રહ્યો છે? વિદ્વાન મિત્ર છેલ્લા પેરામાં જણાવે છે કે – પુરવાર કરતાં કહે છે કે ' મારૂં લખાણું કુમળી વયના કેકરા “ આજના યુવક અને યુવક પ્રવૃત્તિ સામે કેટલીક ટીકાઓ છોકરીને દીક્ષા આપવા સામે છે,’ એ ચર્ચામાં ઉતરવું અત્રે છે......તંત્રી મહાશયને કહેવતને ઠીક ઠીક શેખ લાગે અપ્રસ્તુત છે. બાકી ‘કુમળી વય’ શબ્દજ શંકાઓના વમળ છે.....પિતાના કથનને મામિક બનાવવા માટે આવી કહેવતને પેદા કરે તે છે એટલું ભાઈશ્રી જરૂર ધ્યાનમાં . ઉપગ કર...કહેવે ઘણીવાર અણીદાર કેરી શસ્ત્રનું કામ
પછી છાપાવાળાઓનો બીજે પ્રપંચ વર્ણવે છે, ને કહે છે સારે છે.' ક-ધાતની જરા પણ દરકાર વિના લેખને અવતરિત મારે શ્રીયુત પરમાણુંદભાઈના વિચાર સાથે મતભેદ છે કરવી અને એ પર મનગમતી ટીકા કરવી એ એની વ્યાખ્યા અને તે સકારણ છે; પણ તેથી મન ભેદ નથી જ, તેમના છે. એમ કહી “જે આ સાચું છેય ' વાળું અમારું લખાણ
અમુક ગુરુને હું ચુસ્ત પ્રશંસક છું. વ્યક્તિગત ટીકા કરવાની
મારી ઈચ્છા પણ ન હોય એ એક કરતાં વધુ વાર પુરવાર પણુ એ કક્ષામાં આવે છે એમ જણાવી અમને એ કક્ષામાં મૂક
- થયેલ છે. તે પછી જે કહેવતને એ માર્મિક ને ઝેરી શસ્ત્રની છે. એ વેળા બંને એક જ સંસ્થાના સાથી અધિકારી છીએ
ઉપમા આપે છે અને મૂળ લખાણથી છૂટી ન પાડતાં સાથે તેથી લખતાં પહેલાં પૂછવું હતું અથવા તો એ માટે “નવ
રાખીને વાંચે, એ પાછળ રહેલે સરખામણી કરવાનો મુદ્દો સૌરાષ્ટ્ર” જેવું હતું એમ શિખામણ આપે છે. એ વાત સાચી
ધ્યાનમાં લે અને ઘડીભર એના લખનારને ભૂલી જાય તે છે. ખરી પદ્ધતિ તે એજ છે એની પણ ન નથી. છતાં
સહજ સાચી વાત સમજાશે. આજે જેને તેઓ ટીકાકાર માને કહેવા જેટલી અમલમાં મુકવી એ સુલભ નથી. ખુદ લેખક
છે તે યુવક પ્રવૃત્તિની શરૂઆતથી જ નહિં પણ એના ભાવનપણ અમારી સાથે એ વાતમાં સંમત થશે. જરૂર પડેથે
ગરમાં થયેલ પ્રથમ મંગળાચરણથી જોડાયેલ અને સભ્ય છે. દાખલે ટાંકી પુરવાર કરી શકાય તેમ છે કે ખુદ લેખક પોતે
છેલ્લા રાજીનામા પર્વની લગભગ યુવક સંઘની પ્રત્યેક કાર્ય એ ચીલે ચાલી શકયા નથી. એમ થયું હેત તે જેન સમા
વાહીમાં એણે ભાગ લીધો છે લગભગ દાયકા , ઉપરાંતના જમાં વર્તમાન વિષમ સ્થિતિ જેવાને સમય આવને જ નહીં.
વર્ષોની ચડતી પડતી એની નજર સામે આજે પણ રમી રહી - ' એ પછી જનો એક પ્રસંગ ટાંકે છે. એના ખુલાસા છે. હજુ પણ એ યુવક છે અને એ પ્રવૃત્તિના સાચા રૂપને નરિકે જે કર્યું હતું તેને હજુ પણે વળગી રહું છું. ચાહક છે. જે પ્રગતિને એ અનુયાયી હતું તેનું આજનું સ્વરૂપ - એક તરફ સ્વયંસેવક મંડળના વિરોધ ઠરાવને ટેકો આપો ને બીજી તરફ એ ઠરાવ ભૂલ ભર્યો લખવી” એ મારા માટે એની પાસે સંગીન પુરાવા છે. જો આ ભાવથી લખાણ
દુઃખકારક લાગતું હોવાથીજ એ માટે લખવા પ્રેરાયો છે. એ વિધાન મિત્રની વલણ કદાચ જ્યવાદની દ્રષ્ટિએ સાચી કરી પણ જોવા તે એ તીકાલે૫ નહિં પણ છુટા પડેલા એક મિત્રના વ્યવહારે બુદ્ધિએ મને નથી સમજતી.
આંતરિક ઉદગાર રૂપ લેખાશે. આમ સત્યથી વેગળા દેડવાની તેમજ પ્રતિપક્ષી વિદ્વાન મિત્રની છેટલી લીટીઓ, ખરેખર આશ્ચર્ય પમાડે છે : વિચારકે સંબંધમાં લખવા જતાં ગંભ્યતા કે ઔચિત્યની મર્યાદા ઓળંગવાની રીત જૈન યુગના
જયારે એક પત્ર જે સંસ્થાનું પિતે મુખપત્ર હોવાને તંત્રીને ન છાજે. કોન્ફરન્સનું એય ભિન્ન ખિન્ન મત ધરાવવાર
દા કરતું હોય તે સંસ્થાનેજ ઘાતક લખાણ લખવા તરફ અનેક વ્યક્તિઓને તેમજ વર્ગોને એકત્ર કરવાનું છે. એના
ઢળતું દેખાય ત્યારે આપણને કેવળ દુઃખજ થાય......આટલું તે
સંસ્થાના સુત્રધારોને સુચવવું અરથાને નહિ ગણાય.’ મુખપત્રમાં એવી એક પણ વાત ન આવવી જોઈએ કે જે જૈન યુગની કઈ નીતિથી સંસ્થા ઘાય છે એ જણાવ્યા સત્યથી વેગલી હોય અને જે સૌને ઈષ્ટ એકીકરણની વિધી છે.”
વગર કેવલ પિતાને અમુક વાત ચતી ન આવે એટલા સારૂ ઉપઉપરના આ ભાગને હું તમનનામુ માનુ છુ. જૈન યુગ
રની લીંટીઓ લખી નાંખવી એ પૂર્વે જે જાતની શિખામણ આપી જે સંસ્થાનું પડ્યું છે એ સંસ્થાના ઉદ્દેશ ને મે નજર સામે
તેને અનુરૂપ છે ખરી? એક તરફ કહેવું કે સહકાર્યકર હેવાથી
ન રાખીને જ જે કંઈ લખવું પડે છે તે બને તેટલી સાદી પૂછીને ખુલાસે મેળવીને લખવું જયારે બીજી તરફ પિતે એવી જ ભાષામાં લખુ છું. અમદાવાદથી એક ભાઇન પત્ર મળે એ જાતનું ચિત્રણ કરતાં પૂર્વ પિતાની શિખામણને જરા સરખા વાતને ઈશારો કરો કે ત્યાંની સભાનો હેવાલ મળે એની અમલ પણ ન કરે! આ તે સંસ્થાના સુત્રધારોને સુચના છે કે નોંધ લેવી એમાં, ઔચિત્ય ભંગ કયાં થયો? કેન્સરન્સ જે નિર્ણિત કરેલ અભિપ્રાય છે? અખિલ જેન સંમાજની છે તે એમાં તેઓ આવી જતા
-
Page #44
--------------------------------------------------------------------------
________________
શાહ, મુંબઈ.
જેન યુગ.
ના૦ ૧૬-૨-૧૯૪૦ શ્રી જૈન વેતાંબર એજ્યુકેશન બોર્ડ પુરૂષ ધોરણ ૫ વિભાગ ૧ “ઇ” ખંડ પરીક્ષક: પંત
- શ્રી દલસુખભાઈ ડાહ્યાભાઈ માલવાણિયા, બનારસ. ધાર્મિક પરીક્ષાના પરિણામો.
( બેઠા ૨-પાસ ૨)
છેટીસાદડી ૪૫ -
૧ શોભાચંદ્ર જૈન બોર્ડ તરફથી ગત તા. ૨૪ ડિસેમ્બર ૧૯૪૯ ના રોજ
૧ લેવામાં આવેલ શેઠ સારાભાઇ મગનભાઇ મોદી
૨ કલ્યાણચંદ્ર નાગારી છેટીસાદડી ૪૨ વગ અને અ. સૌ. હીમાબાઈ મેઘજી સેજપાળ સ્ત્રી પુરૂષ ધોરણ ૫ વિભાગ ૧ “a” ખંડ પરીક્ષક: પંડીત વર્ગ ધાર્મિક હરીફાઈની ઇનામી પરીક્ષાઓના કેટલાક ધેરણોના
દલસુખભાઈ ડા. માલવાણિયા, બનારસ. પરિણામો આ નીચે આપવામાં આવે છે.
(બેઠા ર–પાસ ૨) ૧ કવૈયાલાલ દક
છેટીસાદડી ૪૪ (ગતાંકથી આગળ)
૨ રત્નકુમાર જૈન
છોટીસાદડી ૪૧ પુરૂષ ધારણ ૨–પરીક્ષક શ્રી મેહનલાલ દીપચંદ પુરૂષ ઘેરણ ૪ પરીક્ષક: પંડિત ખુશાલદાસ જે. ચેકસી, મુંબઈ.
કરગથલા. મુંબઈ (કુલ બેઠા ૨૪, પાસ ૧૬–નાપાસ ૮) નંબર. નામ. સેન્ટર. ગુણ. ઇનામ ૧ જીવણલાલ પિપટલાલ પાટકર વકાણ ૪૦ ૧ શાંતિલાલ ચીમનલાલ શાહ અમદાવાદ ૫૫ રૂ. ૧૫) સ્ત્રી ધોરણ ૫ વિભાગ ૩ (અધ્યાત્મ વિષય ) પરીક્ષક: ૨ જસવંતલાલ પરશોતમદાસ વાયવાલા , ૫૪ રૂા. ૧૨) શ્રી ભોગીલાલ અમૃતલાલ ઝવેરી, બી.એ; એલ એલ, બી; ૩ અંબાલાલ પુનમચંદ શાહ ચાણસ્મા ૫૩ રૂા. ૯)
એડવોકેટ, મુંબઈ. ૪ મણીલાલ પુરતમદાસ દેવસી ભાવનગર પર રૂા. ૬)
(બે ૧). ૫ અમૃતલાલ મણીલાલ મહેતા અમદાવાદ ૪૭
૧ ઈંદુમતી ચંપકલાલ મહેતા અમદાવાદ ૬૫ રૂ. ૨૦)
(દ. મ. મા.) ૬ મોહનલાલ છોટાલાલ શાહ બોરસદ ૪૭ કન્યા ધેરણ ૨ પરીક્ષકઃ શ્રી નરેતમદાસ નગીનદાસ ૭ મણીલાલ ચુનીલાલ મહેતા સાંગલી ૪૪ ૮ ખીમચંદ ચુનીલાલ શાહ પાદરા ૪૧ નંબર. નામ. સેન્ટર. ગુણ. ઈનામ રૂ. ૯ જયસિંગભાઈ મણિલાલ શાહ પાદરા ૪૩
૧ સવિતા મેહનલાલ શાહ અમદાવાદ (દ.મ.શા.) ૮૪ ૧૦-૦-૦ ૧૦ બાબુલાલ રામચંદ ગાંધી પાલીતાણા(ય ગુ) ૪૨
૨ સુમન પરશોત્તમદાસવાયવાલા , (શ્રા.ઉ.શ.) ૮૩ ૮-૦-૦ ૧૧ વીરચંદ કેસરીચંદ શાહ સુરત (જે. બો.) ૪૧
૩ ધનલક્ષ્મી જેસંગભાઈ શાહ (શ્રાવિકા શા.) ૮૨ ૬-૦-૦ ૧૨ દુલેરાય પ્રભુલાલ માટલીયા ભાવનગર ૪૦
૪ શાંતા ચુનીલાલ
ડભાઈ ૭૯ ૫-૦-૦ ૧૩ ચંપકલાલ જેકણદાસ શાહ સુરત ૪૦
૫ રમિલા ઝવેરચંદ ઝવેરી સુરત (જે.જ્ઞા. ઉ.) ૭૮ ૪-૦-૦ (જે. વિ. આ.) ૬ મધુ ત્રિભોવનભાઈ
ડબાઈ ૭૭ ૨-૮-૦ ૧૪ મનસુખલાલ અમૃતલાલ દેશી ભાવનગર ૩૮
૭ પ્રભાવતિ ભોગીલાલ શાહ અમદા.(શ્રા ઉ.શા.) ૭૭૨-૮-૦ ૧૫ મેહનલાલ ગુજરાણી ભોપાલગઢ ૩૭
૮ શાંતા જેઠાભાઈ
સમો ૭૫ ૨-૦-૦ ૧૬ ધરમચંદ દીપચંદ દેશાઈ અમદાવાદ ૩૪
૯ કળાવતી ચિમનલાલ શાહ સુરત (વનિતા વિ) ૭૪ ૧-૦-૦ (જૈ. મુ. બો.)
૧૦ કંચન હિંમતલાલ શાહ સુરત (જે.જ્ઞા.ઉ.) ૭૩ ૧-૦-૦ પુરૂષ ધારણ ૨ અંગે પરીક્ષક તરફથી રિપટ, ૧૧ સુમતિ કેશવલાલ
સમૌ ૬૯ ૧-૦-૦ વિદ્યાર્થીના પ્રશ્ન પત્રમાંના લગભગ ચારેકમાં પાનાની ૧ર સુમતિ બાબુભાઈ કંસારા સુરત (જે. તા.ઉ.) ૬૯ ૧-૮-૦ પાછળના ભાગમાં લખાણ કર્યું છે અને એક બંધુએ પેન્સી- ૧૩ મંજુલા મગનલાલ ઝવેરી સુરત , ૬૫ લથીજ ઉત્તર આપ્યા છે. જો કે મેં એ સર્વ તપાસમાં ૧૪ પ્રભાવતિ કેશવલાલ શાહ અમદાવાદ ૬૫ લીધેલ છે છતાં બીજી વખત આમ ન થવું જોઈએ. એ ઉપ
(દ. મ. સા.) સંત પ્રત્યેક વિદ્યાર્થીએ નેટ પરની સુચનાઓ લક્ષમાં લેવાની !
0 ૧૫ હીરા માણેકલાલ શાહ અમદાવાદ (દ.મ.શા.) ૬૪ જરૂર છે. વળી દરેક સવાલ લખતાં પુ કાળજીથી વાંચી ૧૬ મધુ ત્રિકમલાલ ,
છાણી ૬૪ જવાની જરૂર છે. પ્રશ્નમાં શું માંગેલ છે તેમજ એ સામે 19 વિમલા કલર
છાણી ૬૩ મા કેટલા છે એ તરફ ખાસ ધ્યાન આપવું જરૂરી છે.
ઇ સ ૧૮ કમુ છોટુભાઈ ઝવેરી સુરત (જૈ.સા.ઉ) ૬૧ કેટલાકે નજીવા માર્કના સવાલ પાછળ પાના ભર્યા છે ને સમય
૧૯ શ્રી કુંવર નેમચંદ બલદાટા બારશી ૬૧ ગુમાવ્યા છે તે એમ કરવાથી જરૂર બચી જત. મૌદ્ધિ, ૨૦ શાંતા ચંદુલાલ -
ડભાઈ ૬૧ ગાથાઓ સામે કઈ કઈ વિદ્યાર્થીએ નોટ લખી છે છતાં : એટલું તે ચોક્કસ છે કે ગાથા ન આવડે તે પણ એનો ૨૨ સુશીલા મણિલાલ
અમદાવાદ ૫૮ ભાવાર્થ તે અવશ્ય લખે
(શાહપુર શ્રા. શા.). ધો-કેવળ અભ્યાસક્રમની કલમ ૨૪ કમળા પરશોત્તમ મુંબઈ (માં. જે. સ.) ૫૭ ટાંકવી એને કંઈજ અર્થ નથી.
૨૪ સુમિત્રા અનુભાઈ ગોળવાલા અમદાવાદ ૫૭
- (દ. મ. સા.) મોહનલાલ દીપચંદ શેકસી.
( અનુસંધાન પૃ. ૮ ઉપર)
Page #45
--------------------------------------------------------------------------
________________
તા. ૧૬-ર-૧૯૪૦
જૈન યુગ.
શ્રી જૈન શ્વેતાંબર કૉન્ફરન્સ. નવી કેળવણી પ્રચાર કેન્દ્રસ્થ સમિતિની ચુંટણી અને આગામી વસ્તી ગણત્રી અંગે નિર્ણય.
– સમાજમાં ઐક્ય સ્થાપવાના પ્રયાસે. – કેન્સરન્સ કાર્યવાહી સમિતિની સભા તા. ૪-૨-૪૦ ના ૧ શેઠ મોતીચંદ ગિરધરલાલ કાપડીઆ, સેલિસિટર. રોજ ડો. ચીમનલાલ નેમચંદ શ્રોફ એમ, બી. બી. એસ; ૨ . કાંતિલાલ ઈશ્વરલાલ, જે. પી. ડી. એ. એમ. એસ. ના પ્રમુખપણા હેઠળ મળી હતી જે 8 , મેહનલાલ ભગવાનદાસ ઝવેરી, સેલિસિટર.
સૌભાગ્યચંદ ઉમેદચંદ દોશી, સેલિસીટર. સમયે શેડ અમરચંદ ઘેલાભાઈ અને શેઠ ગિરધરલાલ આણું
મોહનલાલ દલીચંદ દેસાઈ, એડવોકેટ. , છના અવસાન બદલ નીચે પ્રમાણે એક પ્રદર્શિત કરનાર
જમનાદાસ અમરચંદ ગાંધી. કરાવ પસાર થયો હતે.
રમણિકલાલ કેશવલાલ ઝવેરી, સોલિસિટર. કોન્ફરન્સના કાર્યમાં સક્રિય ભાગ લેનાર અને પરમ
બબલચંદ કેશવલાલ મોદી
૯ , પરમાનંદ કુંવરજી કાપડીઆ) સહાનુભૂતિ ધરાવનાર ભાવનગર નિવાની શેઠ અમરચંદ
બી. એ. એલએલ. બી.)
( નારી ઘેલાભાઈ ગાંધી અને શેઠ ગિરધરલાલ આણંદજી ૧૦ , મણિલાલ મેકમચંદ શાહ ). કાપડીઆ-જેઓએ શ્રી સંધ અને સમાજના અનેક કાર્યોમાં આગામી વસ્તી ગણત્રી સમયે જેને પિતાને જૈન તન, મન, ધનથી ભોગ આપેલ છે. તેઓને ખેદજનક અવ- નરીકે લખાવે તે માટે ય પ્રચાર કાર્ય કરવા નિર્ણય થયા માનની નેંધ કાર્યવાહી સમિતિની સભા દિલગીરીપૂર્વક લે છે બાદ સં. ૧૯૫ ની માલનો હિસાબ તપાસવા શ્રી બાલચંદ અને તે સ્વર્ગોના આત્માને શાંતિ અછી તેઓના કુટુંબી- મગનલાલ મહેતા જી ડી. એ. આર. એ. અને શ્રી નરેત્તમ જન પ્રત્યે હાર્દિકે સહાનુભૂતિ વ્યક્ત કરે છે.”
ભગવાનદાસ શાહની એનરરી એડીટર તરીકે નિમણુંક તદુપરાંત શેઠ કાંતિલાલ ઈશ્વરલાલે ઐકય અંગે નિવેદન કરવામાં આવી હતી. અન્ય કેટલાક કારોબારી, કાર્ય અંગે રજુ કર્યા બાદ કેળવણી પ્રચાર કેન્દ્રસ્થ સમિતિને રિપોર્ટ નિર્ણય થયા બાદ સભા વિસર્જન થઇ હતી. રજુ કરવામાં આવ્યો હતો. તેની નોંધ લઈ જુની સમિતિ
મોતીચંદ ગિરધરલાલ કાપડીઆ. વિસર્જન કરી નીચેના સભ્યોની નવી સમિતિ એક વર્ષ માટે
કાંતિલાલ ઇશ્વરલાલ. ચુંટવામાં આવી.
સ્થાનિક મહામંત્રીઓ.
પ
ત્ર
છે.
•
શ્રી આત્માનંદ જન્મ શતાબ્દિ બોર્ડના મંત્રીનો ખુલાસો. જે ચાલુ હતી તેમાં ખાંચે પડવાથી અને
જેન યુગ તા. ૧૬-૧-૪૦ ને અંકમાં “જૈન બંધુ' પત્ર ટીપ બરાબર ન ચાલતી હોવાને કારણે કંટરાકટર સાથે સંબંધમાં જે લખાણ છે એથી એ પત્રને અન્યાય થયો છે સલાહપુર્વક કામ બંધ રાખ્યું હતું તે બાંધકામ કારતક એ માટે દિલગીર છીએ.
માસથી પાછુ ધમધોકાર ચાલુ કરવામાં આવ્યું છે ને બાંધ તપાસ કરતાં માલમ પડયું છે કે સુરતથી કામ રીતસરનું ચાલે છે. રાજીનામાને પિસ્ટકાર્ડ શ્રી ડીજીની ચાલના સરનામે દેરાસરનાં બાંધ કામ પાછળ . ૪૦) હજાર ઉપરાંત મોકલાયેલ; જે કોઈ વ્યક્તિએ અદ્ધરથીજ તફડાવી લી; મને અંધારામાં રાખી, એમાંની વિગત ‘જૈન બંધુ' પર મોકલી.
ખરચાયા છે ને હજુ રૂપીયા વીસ હજારની જરૂરીયાત છે. પત્રને જે ફેટો પ્રગટ થયેલ છે એ પરથી એ વાત ખુલ્લી
શ્રી ઠાણું નગર પ્રાચિન ઇતિહાસીક છે. જેને સંબંધ પડી ચુકી છે.
શ્રી શ્રીપાળ મહારાજના રાસથી હોવાથી શ્રીનવપદ આરાધકો ઉભયને ભટકાવી મારવાનો નિર્ધા પ્રયાસ જે ચક્તિ તરથી માટે ખાસ શ્રીસિદ્ધચક્રનું પ્રથમ પંકતીનું આરસનું ૬૪૬ કટનું કરાયેલ છે એને સમાજની નજરે ઉઘાડી પાડવાની અગત્ય છે. માંડલુ છ ફૂટ ઉંચુ. (સમેવસણ) શાસ્ત્રોક્ત રીતે બનાવવામાં આવશે. જે કાર્ય જૈન બંધુ' ધારે તો સુગમતાથી પાર ઉતારી શકે. મુલનાયક તરીકે શ્રી મુનિસુવ્રત સ્વામીજીની ભવ્ય ૩૭ ઈંચ
–મોહનલાલ દીપચંદ શેકસી. ઉપરાંતની પ્રતિમાજી મુલગભારામાં બીરાજમાન કરવામાં આવશે.
એ. મંત્રી, આ. જ. શતાબ્દિ બેર્ડ. નવપદજીના માંડલા માટે ખાસ ૨૨૪૨૨ ને રંગમંડપ વધાશ્રી હાણ દહેસરજીની વિશિષ્ટતા.
રાને બનાવી ચિત્રી અને આસાની ક્રિયા સહીત એલી કરનારાઓ અમને શ્રી ઠાણા જૈન દેરાસરજીના મનિમ તકથી માટે નવપદજી આરાધનાની સારી સગવડ કરવામાં આવી છે. જગ્ગાવવાની એલતેમાસ થઈ છે કે:
એકંદરે લગભગ ૫૦૦ માણસે પુજા ભણાવતી અને ક્રિયા ગયા વરસના શ્રાવણ માસથી લગાવી દીવાલી સુધીમાં કરતી વખતે-સગવડતા પુર્વક આરાધના કરી શકે તેવું ભવ્ય દુકાળ તથા લડાઈને વાતાવરણના અંગે-દીપ દહેરાસરજી ને તિર્થોદ્ધાર થવાને છે.
Page #46
--------------------------------------------------------------------------
________________
જૈિન યુગ.
તાઃ ૧૬-૨-૧૯૪૦,
મુંબઈના જૈનાની ખાસ જરૂરીઆત, એના સંદેશાઓ પ્રાપ્ત થયા હતા. સસ્તા ભાડાની ચાલી અને જેન હોસ્પીટલ શેઠ રતીભાઈએ નામદાર નવાબ સાહેબે આ કાર્યમાં | દાનની દિશા બદલવાની પવિત્ર ફરજ. '
આપેલ મદદ અને સહકારની પ્રશંસા કરી હતી. નામદાર નવાબ
સાહેબે પ્રસંગોચિત ભાષણ કરી ઉદ્દઘાટન ક્રિયા કરી હતી અત્યારના વેપાર ધંધાની મંદીના વખતમાં આપણે કેટલાક
તદુપરાંત શ્રી આદેશ્વરજીના દેરાસરછ બહાર રાવણ પગભાઈઓને નોકરી મળતી નથી તેમજ નાના અભાવે કે
લાની પ્રતિષ્ઠા કરાવવામાં આવી હતી. શ્રી રતીલાલભાઈ અને સ્વતંત્ર ધંધે કરી શકતા નથી અને જે ભાઈઓ ને કરી
ધીરજલાલ ભાઇને રાધનપુરમાં દિવાન સાહેબના પ્રમુખ સ્થાને અથવા બીજા નાના વેપારમાં રોકાયેલા હોય છે તેમને મહા
માનપત્ર અર્પણ થયેલ. લગભગ પાંચેક હજાર રૂપીઆ પાંજમશીબતે રૂપીઆ પચાસથી પંચેતેર મળે છે અને તેમાં પણ રાપોળ આદિ સંસ્થાઓને શ્રી રતીભાઈએ આપ્યા છે. ધરના ઓછામાં ઓછા ચારથી પાંચ માણસનું ગુજરાન ચલાવવાનું હોય છે, અને તેમાંથી મોટી રકમ ભાડા પેટે
જૈન ધર્મ ઉપરના આક્ષેપો આપવા છતાં રહેવા લાયક જગ્યા મળતી નથી. આ પરિસ્થિ
સંવત ૧૯૯૦ માં શ્રી રાજનગર (અમદાવાદ)માં અખિલ તિમાંથી આપણી સમાજને ઉદ્ધાર કરવા માટે સસ્તા ભાડાની ભારતવર્ષ, જન શ્વેતાંબર મૂર્તિપૂજક મુનિસમેલનના નિર્ણચાલાઓ ઉભી કરવાની ખાસ જરૂર છે. આ દિશામાં પાટણ માનાર શ્રી સંઘને-સૌ જૈન ભાઈઓને નમ્ર વિનંતી કરવામાં આવે જેન મંડળે પહેલ કરીને બતાવી આપ્યું છે. હવે આપણી છે કે કોઇપણ વર્તમાનપત્ર કે કોઈ પણ પુસ્તકમાં અને તરફથી કે શ્રીમંતે પિતાની સખાવતને રસ્તો બદલીને આ દિશામાં
તેરાપંથી, સ્થાનકવાસી યા દિગંબરે તરફથી જેન ધર્મ, જૈન પિતાની સખાવતે કરે તે સારૂં. આપણા દેરાસરના ટ્રસ્ટીઓ તીઈ કે જૈન સાહિત્ય વગેરે ઉપર આક્ષેપ કરેલા જોવામાં તથા બીન સંસ્થાઓના રૂપીએ જે કેવળ સાડા ત્રણ ટકા આવે તો તેની માહીતી નીચેના સરનામે લખી મેકલી અથવા ચાર ટકાની લેનમાં રોકે છે. તેના બદલે મુંબઈમાં આભારી કરે. ચાર ટકાનું વ્યાજ ઉત્પન્ન થાય એવી રીતે રૂપીઆ રેકીને
–શ્રી જૈનધર્મ સત્યપ્રકાશક સમિતિ. પિતાના ભાઈઓને લાભ આપવો જોઈએ. આપણું ટ્રસ્ટીઓ
જેસિંગભાઈની વાડી, ઘીકાંટા, અમદાવાદ હવે આ તરફ લક્ષ આપે તે સારૂં. અ જે આપણા ભાઈઓ કેવી મુસીબતમાં પિતાનું જીવન વીતાવે છે તેને અનુભવ થશે
WISDOM OF INDIA. હોય તેજ જાણે.
મુક્તિ સંગ્રહ” શેઠ માણેકલાલ ચુનીલાલ જે. પી. આપણી સમાજ આટલી સખાવતી હોવા છતાં આજે
તરફથી સંસ્થાઓને ભેટ, મુંબઈ શહેરમાં આપણી હેપીટલ નથી તે શરમાવનારી વાત સ્વ. શ્રીમંત મહારાજા સયાજીરાવ ગાયકવાડની પ્રેરણાથી છે. કોઈ રોગગ્રસ્ત જૈનને ડેાકટર હસ્પીટલમાં તાત્કાલિક
માટલમાં તાત્કાલિક ભારતવર્ષના બહુશ્રુત વિદ્વાનોએ રચેલી ૧૧૦૦ સુનિઓના
ત્યારે કોઈ ની જા જેનર હાપા- અંગ્રેજી ભાષાંતર યુકત ૪૦૦ પાનાના તાજેતરમાં પ્રસિદ્ધ થયેલ ટલમાં તાત્કાલિક ખાલી જ નહિં મળવાથી ચાર્જ આપ આ ગ્રંથની ૧પ૦ નકલે જૈન સંસ્થાઓ, લાઈબ્રેરીએ, પાઠપડે છે. આવી પરિસ્થિતિમાં આપણું પિતાની હેપીટલ હેય શાળાઓ વિ. સંસ્થાઓને માત્ર રૂ. ૦-૪-૦ ની પિસ્ટ સ્ટેપ તે ઘણાં આપણે સાધારણ ભાઈઓને ઉપયોગી થઈ પડે. મોકલવાથી ભેટ આપવામાં આવનાર છે. લો—‘જેન બંધુ' એ રીતે સુરત ભાડાની ચાલી અને હોસ્પીટલની ખાસ કાર્યાલય, જરીવાલા મેશન, બ્રિજ, મુંબઈ છે, જરૂરીઆન છે. જેન શ્રીમંતો આ તરફ લક્ષ આપશે ખરા !
-કેસરીચ જેસીંગલાલ. શ્રી જેન વેતાંબર એજ્યુકેશન બોર્ડ શ્રી વાડીલાલ પુનમચંદ હિંદ આરગ્ય ભવન. ધાર્મિક શિક્ષણ પ્રચારાર્થે મુંબઈમાં સભા. રાધનપુરમાં ના નવાબ સાહેબના
જૈન સમાજમાં ધાર્મિક શિક્ષણ સરળતાથી વધુમાં વધુ હસ્તે થયેલી ઉઘાટન સમારંભ.
પ્રચાર પામે એ હેતુથી બોર્ડની પ્રવૃત્તિને સંગીન-સ્થિતિ પર શેઠ રતીલાલ વાડીલાલ શાહ અને શેઠ ધીરજલાલ વાડીલાલે
મૂકવા, મુંબઈ તેમજ અન્ય સ્થળેની પાઠશાળાદિ શિક્ષણ તેમના પિતાશ્રીના સ્મરણાર્થે બંધાવેલ આરોગ્ય ભુવનની
સંસ્થાઓમાં સર્વત્ર દાખલ કરી શકાય એ પ્રકારના અભ્યાસઉદ્દઘાટન ક્રિયા તા. ર૯-૧-૧૯૪૦ ના રોજ સવારે નામદાર
ક્રમની શકયા શક્યતા પર વિચારણા કરવા તેમજ ધાર્મિક રાધનપુરના નવાબ સાહેબ મુર્તુજાખાનજી બહાદુર બાબીના
શિક્ષણ પ્રચારને સ્પર્શતી અન્ય બાબતે અંગે વિચાર વિનિમુબારક હો દબદબાભરી રીતે કરવામાં આવી હતી. મુંબઈ
મય કરી શકય ઉપાયો યોજવા માટે મુંબઈના શિક્ષણપ્રેમી શેર બજારના પ્રમુખ શ્રી કે. આર. પી એફ, રાવસાહેબ
બંધુઓની એક સભા રવિવાર તા. ૧૮ ફેબ્રુઆરી ૧૯૪૦ કાંતિલાલ ઈશ્વરલાલ, કાંતિલાલ બોરદાસ શાહ, કરમચંદ કરન્સના હાલમાં લાવવામાં આવી છે.
ના રોજ બપોરના સ્ટા, ટા. ૨-૩૦ વાગે શ્રી જેન ** ચુનીલાલ જે. પી, માણેકલાલ ચુનીલાલ શાહ જે પી. ગિર- આ સભામાં ધાર્મિક શિક્ષણપ્રેમી બંધુઓ અને બહેનો ધરલાલ ત્રિકમલાલ લલુભાઈ ગુલાબચંદ ઝવેરી મુલચંદ પધારવા વિનમિ છે. આશારામ ઝવેરી આદિ અનેક સ્થળોના જાણીતા સદ્દગૃહસ્થની
લિ. સેવકે, આ પ્રસંગે પધરામણી થઈ હતી.
સૌભાગ્યચંદ ઉમેદચંદ દોશી જૈનાચાર્ય શ્રી વિજયવલભસૂરીશ્વરજી મહારાજ, કચ્છના
બબલચંદ કેશવલાલ મોદી દિવાન શ્રી ડી. ડી. રાણા, સર કીકાભાઈ આદિન શુભેચ્છા
નરરી સેક્રેટરીએ.
Page #47
--------------------------------------------------------------------------
________________
તાઃ ૧૬-૨-૧૯૪૦
જેન યુગ.
.
.
ધર્મ સંબંધી અભ્યાસ કેવી રીતે કરાવવો?
ગોખણપટ્ટી નિરર્થક છે? ફરજીયાત ધર્મકણીની જરૂર નથી?
લેખક:–રોહ કુંવરજી આણંદજી કાપડીઆ, ભાવનગર. ઉપર જણાવેલી ત્રણે બાબતે માટે છેલ્લા “જૈન યાદ હશે કે કે સમય પછી નિશાળે જતુજ નથી. યુગમાં " શ્રી મહાવીર વિદાલયમાં થયેલા ઇનામી મેળાવડાને પ્રથમ નિશાળે જાય છે, ત્યાં ભણે છે અને પછી ભણવાના અંગે જે લખાયેલ છે તે વાંચતા કાંઈક મારા વિચારો જણ- લાભ સમજે છે. ત્યારે હોંશે હોંશે નિશાળે જાય છે. તેજ વવાની મને જરૂર લાગવાથી આ ટુંકે લેખ તે પત્ર મારફતે પ્રમાણે ધર્મક્રિયા માટે પણ સમજવું: પ્રથમ ફરજીયાત પ્રગટ થવા મોકલ્યો છે.
અને પછી મરજીયાત ૧ જૈન ધર્મ સંબંધી અભ્યાસની હાલ જે નવકાર તમારી, વ્યાવિ પ્રસ્તપણાની સ્થિતિ વિચારે. તે વખતે મંત્રથી શરૂ કરાવવામાં આવે છે તે બધી રીતે સ્વીકાર કરવા વૈદના કે ડોકટરના કહેવા પ્રમાણે ફરજીયાત કેમ વર્તીએ થાય છે. જૈન ધર્મની કેઇપણ ક્રિયા એ સૂત્રોના અભ્યામ ળ
છીએ? ફરજીયાત દવા કડવી પણ પી જઈએ છીએ, વૈદ કહે વિના થઈ શકતી નથી. તે અભ્યાસ શુદ્ધ થ જોઈએ અને
તેજ ખાઈએ છીએ ને તે ના પાડે તે તજી. દઈએ છીએ. તેના અર્થની વિચારણા પણ અમુક વયે વિધાથીને ધારી શકે
આમ કરીએ છીએ તેજ વ્યાધિ વહેલો વિરામ પામે છે, ત્યારે કરાવવી જોઈએ. જેને પૂર્ણ શ્રદ્ધા છે તેને કઠે કરેલા
તેજ પ્રમાણે આપણે અજ્ઞાન અને અશ્રદ્ધાના વ્યાધિથી ગ્રસ્ત નવકારાદિ સુ મૂળીમાત્ર પણ મહાલાભ આપનાર છે એમ થયેલા છીએ તેથી તેને માટે સતગુરૂ અને સતશાસ્ત્ર જે સિદ્ધાંતના કથન અનુસારે સિદ્ધ થાય તેમ છે.
પ્રમાણે વર્તવાનું કહે, જે તજવાનું કહે જે કરવાનું કહે તે .' , અને ગેખણપટ્ટી શબ્દથી ઓળખાવીને તેની પ્રથમ તે આપણે તેમના કથનને માન આપીનેજ કરવું
શત વાતો જે પ્રયત્ન કરવામાં આવે છે તે મેગ્ય નથી. જોઈએ. પછી જ્યારે આપણને આપણા હિતની ખરી સમજણ ગાખવું એ ખાસ ઉપગી છે. હું મારા અનુભવથી કહી શકું પડશે ત્યારે પ્રથમ પ્રમાણેજ શુભ વર્તન રાખશુ. અશક્ય છું કે મેંજ ૬૦-૭૦ વર્ષ અગાઉ ગેખીને કઠે કરેલ છે તો ભક્ષણને તજી દેશું જિનપૂજ્ય ગુરૂવંદનાદિ કર્તવ્ય કરશું અને તે સૂવે, સ્મરણે, પ્રકરણો વિગેરે અત્યારે પણ બરાબર યાદ નિરંતર આત્મહિત તરફ દ્રષ્ટિ રાખી પૌગલિક ભાવની રામે આવે છે. વળી ઇગ્રેજી અભ્યાસ પણ શું ગેખ્યા વિના યાદ રોમે લાગેલી અસરને દૂર કરશું. રહે છે? માત્ર તેની ક્રિયામાં વયને લઈને ફેરફાર થાય છે. ધાર્મિક વિદ્યાભ્યાસમાં પણ સ ઉપજે તેવી પ્રવૃત્તિ નાના બાળકે ગોખે છે ત્યારે મોટા વિવાથી વારંવાર વાંચીને કરવી જોઈએ. વિદ્યાથીઓ સદાચરણી. બને તેવી, હિતશિક્ષા એલીંગ મીનીંગ વિગેરે કઠે કરે છે. એટલે ગેખવું એ નકામું તેમને આપવી તેમજ અપાવવી જોઈએ. તેને માટે અનુભવી છે તે કઈ રીતે સિદ્ધ થઈ શકે તેમ નથી. આપણે કોઈ વાત અને સદાચરણી શિક્ષકે રાખવા જોઈએ પરંતુ આવી ખાસ ખાસ યાદ રાખવા જેવી હોય છે તે તે એકથી વધારે વાર જરૂરી બાબતમાં પણ ઘણી જગ્યાએ ઉપેક્ષા ભાવ જણાય છે. સંભારી જઈએ છીએ તે ગોખણનેજ પ્રકાર છે
તે ન હે જોઈએ. ૩ હવે ફરજીયાત ધર્મકરણી કરાવવાના સંબંધમાં વ્યવહારિક શિક્ષણ માત્ર ઉદર પિષણ માટેજ કે કુટુંબના જણાવું છું કે શું આપણે બાળકને ફરજીયાત નીશાળે મેક- ભરણ પોષણ માટે આપવામાં આવે છે. તેમાં આપણે કેટલી લતા નથી તેની ઈચ્છાથીજ તે જાય છે. કરછપાત મહા વર્ષો ગાળીએ છીએ ? અને ગળાવીએ છીએ? તેને માટે કેટલે પછી તેને તે વાત ગમી જાય છે ત્યારે પછી કહેવું પડતું ખર્ચ કરીએ છીએ? કેટલું જોખમ ખેડીએ છીએ? તેના નથી. તેમજ જિનદર્શન, જિનપૂજા ગુરૂવંદન, શાસ્ત્રકવણુ પ્રમાણમાં આત્માનું હિત કરનાર, મનુષ્ય જીદગીને સફળ કરધર્મ શાસ્ત્રાભ્યાસ, યથાશક્તિ પ્રત્યાખ્યાન બિગેરે પણ બાળ નાર ધાર્મિક અભ્યાસ માટે આપણે
નાર ધાર્મિક અભ્યાસ માટે આપણે કેટલા વર્ષો ગાળીએ વયથી ક્રમે ક્રમે ફરજીયાત શરૂ કરીને વધારવા જોઈએ પણ છીએ. ને કેટલે ખર્ચ કરીએ છીએ? તેને મુકાબલે કરી જશે. પહેલા તે ફરજીયાતજ કરાવવા જોઈએ. જેમના માતા પિતાએ કેટલાક બંધુઓ ધાર્મિક વ્રત નિયમ તરફ અભાવ ધરાકે બીજા વડીલેએ બાલ્યાવસ્થાથી તેવી ટેવ પાડી નથી તેઓ વનાર હોવાથી અભક્ષ્ય ભક્ષણને, કંદમૂળ ભક્ષણને, અને અત્યારે પણ તેમાનું પ્રાયે કાંઈ કરતા નથી અને કરે છે તે રાત્રિ ભોજનને ત્યાગ કે જે આભવ પરભવ હિતકારી છે, તેમાં રસ લેતા નથી, વેઠ સમજે છે. આ બધા તેને પ્રથમ શરીરને પણ સુખી બનાવનાર છે અને ખર્ચમાં પણ લાભ ફરજીયાત ધર્મ કરણી ન કરાવ્યાનાજ માઠાં પરિણામ છે. કરનાર છે તેને માટે જરૂરજ સમજતા નથી અને તેના નિયમ એવી કરણીમાં રસ ઉત્પન્ન કરે છે તે પણ માતા પિતાનુંજ કરનાર કરાવનાર તરફ અભાવવાળી નજરે જુએ છે તેને માટે કામ છે. તે તેમણે કરવું જ જોઈએ.
શું લખવું? તેઓ પોતાના ને પરના હિતને ખાસ હાનિ તે આપણને અન્ય સંગતિથી એક એવી કુટેવ પડી ગઈ છે કરનાર છે. આ વાત પ્રસંગેપાત જરૂરની જાણીને સૂચવી છે. ક-આપણને બીજાનું મીટ લાગે છે અને આપણે કેવું લાગે આ સંબંધમાં જો કોઈ બંધુ યોગ્ય દલીલથી ઉપરની છે. જુએ મુસલમાને શું કરજયાત નમાજ પઢતા નથી ? હકીકતને નિરાસ કરશે તે મારી બુદ્ધિ અનુસાર હું તેને ક્રિશ્ચિયને શું ફરજીયાત રવિવારે તેમના દેવળમાં જતા નથી ? રદીયે આપવા ઈચ્છા ધરાવું છું, પરંતુ એટલું ખાસ ધ્યાનમાં આ બધા શું બરાબર સમજયા પછીજ કરે છે? એનો ઉત્તર રાખવા વિનંતિ કરું છું કે ઉપર જણાવેલા વિચારોને જુના એજ છે કે-કરજીયાત શરૂઆત કર્યા પછી જયારે તેમાં લાભ વિચારે કે રૂઢીચુસ્ત વિચારો કહી ઉપેક્ષા કરશે નહી, પરંતુ દેખાય છે ત્યારે પછી રસ પડે છે અને બહુ પ્રેમથી તે તેને આંશય જરા શાંત વૃત્તિથી વિચારો. ક્રિયા થાય છે.
.
Page #48
--------------------------------------------------------------------------
________________
જૈન યુગ.
તા. ૧૬-૨-૧૯૪૦
શ્રી જૈન શ્વેતાંબર કૅન્ફરન્સ. સગુણાનુરાગીની સ્મૃતિ. કાર્યવાહી સમિતિની સભા
સદગુણાનુરાગી સન્મિત્ર, મુનિરાજ શ્રી કરવિજયજી આગામી સેમવાર તા. ૧૯-૨-૧૯૪૦ (બેંક લીડ) મહારાજના પુણવનામથી જૈન સમાજમાં ભાગ્યેજ કોઈ અજાણ ના રોજ બપોરનાં ઢાં. દા. ત્રણ વાગે કાર્યવાહી સમિતિની એક હશે જેમની અદભુત શાંતતા, આત્માભિમુખવૃત્તિ, સચ્ચારિક સભા સંસ્થાની ઓફિસમાં મહારાષ્ટ્ર જેન વેતાંબર કોન્ફરન્સના
પાલન, પરમ જ્ઞાનરાગ, સરળતા, અપરિગ્રહતા, દેહથી બંધુઓ સાથે કોન્ફરન્સ સંબંધે ચર્ચા કરવા મળશે.
વિરક્તતા ઇત્યાદિ ગુણનો જ્યારે જ્યારે વિચાર આવે છે ત્યારે સર્વે સભ્યોને અવશ્ય હાજરી આપવા વિજ્ઞપ્તિ છે.
તેઓ ચેથા આરાના નમૂનારૂપ હતા એમ જણાયું છે. વર્ત
માન સાધુ સમાજમાં તેઓ ખાસ કઈ પદવીધર ન હોવા - લી. મંત્રીઓ.
છતાં પ્રથમપદે આવે તેવા હતા એમ સદા જણાયું છે. (અનુસંધાન પૃ. ૪ ઉપરથી)
એ પૂજ્ય મુનિવરના પ્રથમ સંવત્સરી દિને મુંબઈમાં શ્રી :૨૫ તારામતિ મગનલાલ શાહ સુરત(જે.જ્ઞા. ઉ.) ૫૭
ગોડીજી મહારાજના ઉપાશ્રયમાં પન્યાસ શ્રી પ્રીતિવિજયજી ૨૬ તારા કેશવલાલ
સમો ૫૬
મહારાજની અધ્યક્ષતામાં તેમના ગુણગ્રામ ઘણા વક્તાઓએ ૨૭ રેવા ખોડીદાસ
ઉંઝા ૫૫
પિતતાની રીતે કર્યા હતા. આ લેખકે તે સમયે એવા
ભાવાર્થનું જણાવ્યું હતું કે “જૈન સમાજનું પુષ્કળ દ્રવ્ય ૨૮ ચંદન ગુલાબચંદ
લુણાવાડા ૫૫
અનેક માર્ગોએ ખર્ચાયા કરે છે. ઘણાઓના સ્મારકે પણ ૨૯ ઈંદુ છોટાલાલ
પેથાપુર ૫૫
રચાય છે. પરંતુ જે પુરૂષને દેવપર મોહ ન હતું અને જેણે ૩૦ સવિતા રતિલાલ
પાલેજ ૫૫
પિતાની નામના ખાતર કશું પણ કર્યું નથી પણ સમાજમાં ૩૧ જાસૂદ રણછોડલાલ શાહ અમદાવાદ ૫૫
જ્ઞાન પ્રચારના શુભાશયથી સેંકડો નહિ, હજારે નહિલાખ (દ. મ. સા. ) ૩૨ સુમંગલા ત્રિકમલાલ
છાણી ૫૫
નહિ પણ લાખ પુસ્તક છૂટે હાથે અને વિના મૂલ્ય તેમની પાસે ૩૩ વસુમતિ ચંદુલાલ
પેથાપુર ૫૫
જનાર કોઈપણ યાત્રિકને આપ્યા-અપાવ્યા છે. એવા શ્રીમાન ૩૪ કુસુમ નગિનદાસ શાહ અમદાવાદ ૫૪
કપૂરવિજયજી મહારાજને સ્વર્ગવાસી થયા આજે એક વર્ષ (દ. મ. શા.).
થયું છે પણ તેમનું જીવન કાર્ય-જ્ઞાન પ્રચાર કેઈએ ઉપાડ્યો ૩૫ સુભદ્રા નાથાભાઈ.
ડભાઈ ૫૧
નથી. જૈન સમાજમાં તેમના ઘણુ ભકત હોવા છતાં તેમના ૩૬ સુશીલાલચદશાહ અમદાવાદ (દ. મ શા.) ૫૧
સ્મારક વિષે કેઇએ કશું કર્યું નથી. તેમના સ્મારક નિમિત્ત ૩૭ સુભદ્રા ચુનીલાલ
પાલેજ ૫૦ તેઓશ્રીના મંદિર, મૂર્તિ કે પાદુકા સ્થાપન કરવાનું હું નથી ૩૮ કાંતા ચતુર્ભુજ અમદાવાદ (દ. મ. શા.) ૫૦
કહેતા-એ જાણીને તેમને આત્મા પણ કકળી ઉઠે. તેમને માટે
એકજ ઉત્તમ સ્મારક છે અને તે જ્ઞાનદાન દેવાનું.” આ ૪૦ સુમિત્રા કેશવલાલ
પેથાપુર ૪૮
અપીલ કરી હું નીચે બેઠા અને તુરતજ પાસે બેઠેલા શેઠ શ્રી ૪૧ સુભદ્રા કેશવલાલ અમદાવાદ (દ. મ. શા.) ૪૭
મેહનલાલ હેમચંદ ઝવેરીએ “વ્યવસ્થિત કાર્ય ઉપાડાય તે” ૪ર ચંચળ છગનલાલ
લુણાવાડા ૪૫
અમુક રકમ આપવા જણાવ્યું. અમે તેમની પાસેથી વધુ રક૪૩ શાંતિ મનસુખલાલ
છાણી ૪૫
મનું વચન મેળવી ઉત્સાહભેર એક સમિતિ સ્થાપી જેમાં ૪૪ સુશિલા જીવણલાલ અમદાવાદ (દ.મ.શા.) ૪૩
શ્રીયુત મોતીચંદભાઈ કાપડીઆ, શ્રી મેહનલાલ ચોકસી, શ્રી ૪૫ કમલા પન્નાલાલજી માલવી રતલામ ૪૩
વાડીલાલ ચત્રભુજ ગાંધી, શ્રી વાડીલાલ જેઠાલાલ, શ્રી હીરા ૪૬ હીરા મણીલાલ અમદાવાદ (દ. મ. સા.) ૪૩
ભાઈ મલબારી, આ લેખક અને શ્રીયુત નરોત્તમદાસ ભગવા૪૭ દેવકુંવર નેણશી શાહ
બારશી ૪૩
નદાસ શાહ (મંત્રી) આદિ છીએ. ૪૮’પદ્માવતી રવિકરણદાસ
ઉંઝા ૪૧
તત્પશ્ચાત શું કાર્ય કરવું તેની રૂપરેખા દેતાં સર્વાનુમતે ૪૯ પુ૫ છનાલાલ
ઉંઝા ૪૧
તિએ એમ નક્કી થયું કે તેમના છૂટા-છવાયા ઘણું લેખો છે ૫૦ લલિતા લાલભાઈ
પેથાપુર ૪૧
તે સર્વને એકત્ર કરી પુસ્તકાકારે છપાવવા. તેમને લેખ ૫૧ સુશિલા સુંદરલાલ
ભરૂચ ૪૧ પર કાંતા કુંવરજી
પાલેજ ૩૯
સંગ્રહ સમાપ્ત થયા પછી જો સમિતિ પાસે આર્થિક છુટ હશે
તે અન્ય પ્રકાશન પણ થશે. અત્રે એ જણાવવું જરૂરી છે કે ૫૩ વિમલા માનચંદ
પૂના ૩૮ ૫૪ લીલાવતી રૂપચંદ ગાદીયા
આ સર્વ કાર્યમાં પન્યાસ શ્રી પ્રીતિવિજયજી મહારાજની રતલામ ૩૮
પૂર્ણ સહાનુભૂતિ હતી. ૫૫ ઈંદુમતિ છગનલાલ
આમોદ ૩૮
કાર્યને મૂર્ત સ્વરૂપ આપવા માટે નાણાં ભરાવવા શરૂ ૫૬ વસુમતિ માણેકલાલ કાપડીઆ અમદાવાદ ૩૭
કર્યા. સમિતિના સભ્યોના પ્રયાસેથી અને પૂ પન્યાસજીની (દ. મ. શા.) ૫૭ રાધા ચુનીલાલ
- ડભાઈ
પ્રેરણાથી અત્યાર સુધીમાં લગભગ રૂ. ૪૦૦૦) ચાર હજાર ૫૮ કમળા બાવચંદ મુંબઈ (માં. જે. સ.) ૫
ભરાઈ ગયા છે જેની વિગતવાર નોંધ પ્રકાશિત થયેલ ગ્રંથમાં છે. ૫૯ કમળ પુરનમલજી પરવાડ રતલામ ૩૫
અપૂર્ણ. ૬૦ હસુમતિ ચંદુલાલ શાહ અમદાવાદ (દ.ભ.શા.) ૩૪
-રાજપાળ મગનલાલ બહેરા
૩૯ કંચન મગનલાલ
»
”
આ પત્ર શ્રી. મનસુખલાલ હીરાલાલ લાલને શ્રી મહાવીર પ્રી. વર્કસ, સીલવર મેનશન, ધનજી સ્ત્રીટ, મુંબઈ ખાતેથી છાયું, અને મી. માણેકલાલ ડી. મોદીએ શ્રી જૈન “વેતાંબર કેન્ફરન્સ, ગોડીની નવી બીલ્ડીંગ, પાયધૂની, મુંબઈ ૩ માંથી પ્રગટ કર્યું છે.
Page #49
--------------------------------------------------------------------------
________________
Regd. No. B 1996
તારનું સરનામું:-“હિંદસંઘy_HINDSANGHA.”
| | નમો સિત મ
ક,
જૈન યુગ. મારો The Jain Yuga. S ee
જૈન શ્વેતાંબર કૅન્ફરન્સનું મુખપત્ર ઝંઝઝઝઝaa%aa%e5%
a aools
તંત્રીઃ-મોહનલાલ દીપચંદ ચોકસી.. વાર્ષિક લવાજમ રૂપીઆ બે.
છુટક નકલ-દોઢ આને.
નવું વર્ષ ૮ મું.
શુક્રવાર તા. ૧ લી માર્ચ ૧૯૪૦
અંક ૭ મો.
હું
એઠી નજર.
-
[‘હરિજન” પત્રની પ્રશ્ન પેટીમાં નીચેને એક પ્રશ્નોત્તર પ્રગટ થયેલ છે. પ્રશ્રકારને પ્રશ્ન અને પૂ મહાત્માજીએ આપેલે તેને જવાબ-એ બન્ને ખુબજ હૃદયંગમ અને વિચારણીય હોઈ તેને 'હરિજનબંધુ' ના તા. ૪-૨-૪૦ ના અંકમાંથી અત્ર સાભાર ઉધૃત કરવામાં આવે છે.]
પ્રશ્ન-હું એક ગરીબ માણસ છું. મિલમાં કામે છું. ભારે મૂંઝવણમાં પડે છું. જ્યારે જ્યારે બહાર નીકળું છું ત્યારે રસ્તે જતી હરકેઈ સ્ત્રીને ચહેરો જોઈ મને વિકાર થાય છે ને બધે કાબુ મેઈ બેસું છું. મને ઘણીવાર બીક લાગે છે કે મારે હાથે કંઈક અજુગતું થઈ બેસશે. એક વાર તો મેં આપઘાતને પણ વિચાર કર્યો, પણુ મારી ગુણિયલ સ્ત્રીએ મને બચાવ્યું. એણે સૂચવ્યું કે હું ઘર બહાર જાઉં ત્યારે દરેક વેળા મારે એને સાથે લઈને નીકળવું. આથી કામ ચાલ્યું ખરું, પણ હમેશાં એ નથી બની શકતું. ઘણી વાર હું મરણિયે થાઉં છું ને મને થાય છે કે જાણે મારી પાપી આંખને ફાડી નાંખું. પણ મારી સ્ત્રીના વિચાર મનમાં આણીને મારી જાતને રોકું છું. આપ સંત પુરૂષ છો. કંઈક ઉપાય ન બતાવે ?
ઉત્તર—તમે સાચા ને નિખાલસ છે. તમારે જાણવું જોઈએ કે બીજા ઘણુ તમારા જેવી જ સ્થિતિમાં હોય છે. એકી નજરને રેગ બધે સામાન્ય છે. આજકાલ વધી રહ્યો છે. એક જાતની પ્રતિષ્ઠા પણું જાણે એણે મેળવી છે. પણ આ સ્થિતિ તમારે સારૂ દિલાસારૂપ ન સમજતા. તમને બહાદુર પત્ની મળી છે. તેને તમારાથી બેવફા ન જ નીવડાય. અને ૫ર સ્ત્રી વિષે મનમાં વિષય લાલસા સેવવી એ બેવફાઈની પરિસીમાં ગણાય. એથી લગ્ન સંસ્થા નરી ઠેકડીરૂપ બની જાય છે. અંતર શત્રુ સામે દઢતા પૂર્વક લડયે જાઓ. બીજી તમામ સ્ત્રીઓ સગી બહેને છે એ ભાવ મનમાં ચિતવ્યા કરે. વિકાર પિષનારૂં સાહિત્ય ન વાંચો. સિનેમાં કે બીભત્સ ચિત્રો જે આપણાં છાપાંઓમાં ઢગલા મોઢે છપાય છે તે ન જુઓ. દ્રષ્ટિ રાખીને ચાલવાને રિવાજ રાખે અને સાથે સાથે પ્રભુની કરૂણા ભાખે કે તે અંતરના તમામ મેલને દૂર કરે, અને શ્રદ્ધા રાખે કે ઈશ્વર જરૂર તમને આ શાપમાંથી મુક્ત કરશે. જરૂર લાગે તે ઘેરાં ચશ્માં પહેરે. એથી તમને સરસ બાહ્ય મદદ મળશે. અકળાવે એવી વિશાળતા અને ભીડવાળા મેટાં શહેરોમાં ખરું જોતાં કશું વખાણવા જોગ નથી હોતું. એના એ કોલાહલ સાંભળવાનને એના એ ચહેરા રોજે રોજ જેવાનાઆપણને નિષ્ક્રિયતાની પ્રબળ શક્તિએ ઘેર્યા ન હોત તે એના એ કદરૂપા દેખાવને ફરી ફરીને જોઈને આપણે ગળે આવી જઈએ. દિવસની વેળાએ હાથ પરના કામમાં મચા રહે, અને રાત્રે એકાદ સામાન્ય
ગોળ વિદ્યાની ચાપડીની મદદથી થોડુંક આકાશ દર્શન કરતા થશે તે તમને એવાં એવાં દ્રશ્ય જોવા મળશે કે-દુનિયાના કોઈ સિનેમા તે તમને બતાવી શકે નહિ. અને એમ પણ બને કે એક દિવસ એ જ આકાશમાં ઝગતા અનંત તારાઓ મારફતે ડોકિયાં કરી રહેલ ઈશ્વરની પણ તમને ઝાંખી થાય, અને રાત્રીની એ દેવી લીલા જોડે તમારૂં અંતર એક તાર થાય તે એમાંથી જ તમને અનહદ નાદ અને વિશ્વમાં વ્યાપી રહેલું દેવી સંગીત સંભળાવા લાગે. રોજ રાત્રે આ પ્રયત્ન કરી જુઓ. એથી તમારી નજ૨ નિર્મળ થશે. અને તમારા અંતરના મેલ દૂર થશે. ઈશ્વર તમારું કલ્યાણ કરે.
મહાત્મા ગાંધીજી.
Page #50
--------------------------------------------------------------------------
________________
જૈન યુગ.
તા. ૧-૩-૧૯૪૦
૨
o
=
==
=
શુક્રવાર. 9
ન આણી શકાય . એવું કે તે
== G. બારિકાઈથી અવલોકન કરીને જ ઉચિત કાર્યક્રમના આંક
માંડવા ઘટે છે. જેન યુ ગ.
રાષ્ટ્રિય મહાસભા પાસે એક અદ્દભુત રાહબર ને 3 તા. ૧-૩-૪૦.
સંખ્યાબંધ ફકિરેનું જુથ પડયું છે કે જેની કાર્યવાહી
મૃતકને પણ સજીવન કરી બતાવે તેવી ચમત્કારી છે. SIISAISONICS
જ્યારે જેન કોન્ફરન્સ પાસે એમાંનુ કંઈજ નથી એમ અધિવેશન?
કહીયે તે ચાલે આજનું રામગઢ લાખની આખેનું રાષ્ટ્રિય મહાસભાના અધિવેશન વર્ષો વર્ષ જુદા આકર્ષણ બની રહ્યું છે ને બની રહેશે ત્યારે એની જુદા સ્થળોમાં નિયમિત મળતાં હોય, એ માટે મહિ- હોડમાં રજુ કરાતું મણુંદ કેટલાને આકર્ષશે એ અણુનાઓ પૂર્વ તૈયારીઓ ચાલુ હોય, અને એ પાછળ ઉકળે પ્રશ્ન છતાં અંતર સ્પષ્ટ જોઈ શકે તેમ છે. આમ જનતાના અતિ મોટા ભાગનું લક્ષ્ય કેંદ્રિત થતું સેવાના વ્રતવાળા, અને વર્ષ સુધી સતત્ કામ આપે તેવા હોય,-એ વાતનું અવલંબન લઈ, સુષુપ્ત જૈન સમાજમાં પ્રમુખની વરણી કરવાની વાત જેટલી મોહક છે તેટલી અધિવેશન માટેનો અહલેક જગાવનાર–એની ચચો જૈન સમાજની નાડ પારખતાં સર્વત્ર રૂપીકર બને એ કરવા સારૂં મહારાષ્ટ્રથી ચાલી આવનાર-બંધુઓના માટે શંકા રહે છે. અલબત એ સ્થિતિ પાંચ કે દશ ઉમંગ કે ધગશ માટે અવશ્ય બહુમાન સંભવે. વર્ષના નિયમિત અધિવેશન પછી પ્રાપ્ત થવી અશક્ય નથી જ. શિવાજી અને તિલક મહારાજની એ ભૂમિનું ખમીર જ પણ અધિવેશન ને અવરોધ તે ખડક તે જુદે છે. કોઈ અનેરું છે. એ ધરતીમાં મામુલી કંડથી કે ઘેર ઘેર ઐકયના પ્રયાસ આદરવાની–એ પાછળ સર્વ કંઈ લક્ષ્ય ભ્રમણ કરી પૈસા જેવી નજીવી રકમ ઉઘરાવી. એમાંથી કેન્દ્રિત કરવાની અગત્ય ભાવનગરે ઉભી કરી છે અને મોટી પ્રતિભા સંપન્ન સંસ્થાઓના સર્જન કરનાર એક જ્યાં સુધી એને અનુસરતી ભૂમિકા ન રચાય ત્યાં સુધી કરતાં વધુ આત્માઓના પ્રાણપૂરક ઉદાહરણથી સામાન્ય અધિવેશન પ્રત્યેનો તલસાટ ઉદભવો મુશ્કેલ છે. કક્ષાના માનવીમાં પણ ધડો લેવા લાયક જાગ્રતિ દષ્ટિ- અધિવેશન ભરતાં ખર્ચ બહુ આવે છે. એ માટે ગોચર થાય છે. સેવાની તમન્ના ઉડીને આંખે વળગે છે. પ્રમુખ નથી મળી શકત કિવા કોઈ સ્થળનું આમંત્રણ પ્રૌઢને ચુનંદા કાર્યકરોના જે ખ્યાન કોન્ફરન્સની વકીગ નથી એ મંગવા કરાવનાર પ્રશ્નો છે એવું કોઈ ન કમિટિની છેલ્લી બેઠકમાં થયાં, એ ગમે તેવા સુષુપ્ત માને. એનો તોડ તે આણી શકાય તેમ છે. જે નડતર આત્માને જગાડે એટલું જ નહિ પણ ગુંચવાયેલા કક- છે એ તો અધિવેશન “શા માટે લારવું'? અને “એમાં ડાને ઉકેલ આણી ભાવિ કાર્યક્રમ તરફ ડગ ભરવાની શું કરવું” એ સવાલની છે. તાલાવેલી પ્રગટાવે તેવાં હતાં. એ પાછળ શબ્દાડંબર આંટલા પ્રમાણની નિષ્ક્રિયતા નેત્ર સામે દેખાતી નહોતો પણ સેવાની ઉંડી ધગશ અને એ કરતાં પણ હોવા છતાં એક વર્ગને એક સવાલને પડતો મૂકવાની તસુ આગળ વધે એવી શિપ્ત પાલનની નિર્મળવૃત્તિની ઈચ્છા નથી ! એતે ચર્ચાના પ્રચારમાંજ-પતે માની દર્શન થતાં હતાં.
લીધેલા સુધારામાંજ-સમાજનું શ્રેય અને અધિવેશનની ઐક્ય માટેના થઈ રહેલા પ્રયાસો માટે તેમણે પણ સફળતા માને છે ! બીજે વર્ગ એટલે ચુસ્ત છે કે આનંદ વ્યક્ત કર્યો. એ ચાલુ રહે ને બીજી તરફ ધર્મની વાતમાં જરા પણું હસ્તક્ષેપ કરાય તે રિસાઈ અધિવેશન ભરવાની તૈયારી થાય એ તેમના વકતવ્યનો બેસે! એ મડાગાંઠ તેડવા સારૂ વચલા માર્ગ તરિકે વનિ હતું. એ સંબંધમાં અત્યાર સુધીની ચાલી આવતી કેવળ કેળવણી ને બેકારીના પ્રશ્નો લેવા અને સંગઠન પ્રથાને તિલાંજલિ આપી કેવી પદ્ધત્તિ અખ્તયાર કરવી જમાવવું એવી પેરવી આદરાઈ રહી છે. મુંઝવનારી એ પણ તેમણે જણાવ્યું. એ સંબંધમાં જૈનયુગના સ્થિતિ ઉપરના ભિન્ન વિચારમાં છે. એ સબંધમાં ખુદ ગતવર્ષના અંકમાં બંધારણની ચર્ચા વેળા લગભગ એ વક' ગ કમિટિના સભ્યોમાં તેડ જેડ કરી એક માગ બંધુઓના વિચારને મળતું સુચન કરી ગયા હોવાથી નિશ્ચિત ન થાય ત્યાં લગી “ ગામમાં પિસવાના ફાંફાં ને એનુ ચવતચર્વણ ન કરતાં મુશ્કેલી કયાં નડે છે, કિવા પટેલને ત્યાં ઉના પાણું જેવું!” લેખાય. અધિવેશન ભરવામાં મુખ્ય અવધ કયાં ખડો થાય છે અધિવેશન જે જૈન સમાજના શ્રેયને માટેજ ભરએનો વિચાર કરવાની અગત્ય છે.
વાનું હોય તે છેલ્લા દશકાની પરિસ્થિતિને નિષ્પક્ષપણે એ સાચું છે કે રાષ્ટ્રિય મહાસભા જેવી રીતે અભ્યાસ કરી-લાભાલાભનો વિચાર કરી-જરૂર કેટલીક પગભર થઈ તેવી રીતે આપણી કેન્ફરન્સ પણ પગભર બાબતમાં પરિવર્તન કરવું પડશે-સુધારાના નામે થઈ કાર્યશીલ બને એ સૌ કોઈની તમન્ના છે. એ સારું સ્વછંદ નહી ચાલે. તે વિના આમ જનતાને સાથ નહીં એ મહા સભાની માફક આપણી જૈન મહા સભા માટે મળે. પરિવર્તન કરવામાં આવશે તો શું કરવું ? એ રેખાંકન કરાવું જોઈએ. છતાં એ વાત ભુલવાની નથી કે પ્રશ્ન નહીં જ રહે. એને ઉકેલ તો નજર સામે તરવરશે. ઉભય વચ્ચે અને ઉભયના કાર્ય પ્રદેશ વચ્ચે જે કેટલુંક એ સારૂં અગત્ય છે એક કરતાં વધુ વાર છુટથી વિચાઅંતર છે તે તરફ જે દુર્લક્ષ દાખવી કેવળ અનુકરણ રેની આપ લે કરવાની અને કેઈ નિયત કાર્યક્રમ કરવામાં આવે તે એ પાછળ પરિણામ નિરાશા ભર્યું જ જવાની. ભાવના વશ થઈ પરોક્ષમાં રાચવા કરતાં રહેવાનું. ઉભયના પીઠબળમાં જે વિલક્ષણતા સમાયેલી દ્રષ્ટિ સન્મુખ પથરાયેલા પ્રત્યક્ષને બરાબર આંક છે અને ઉભય પાછળ જે ઈતિહાસ સંકળાયેલો છે એ મૂકવાની જરૂર સવિશેષ છે.
Page #51
--------------------------------------------------------------------------
________________
તા
૧-૩-૧૯૪૦.
જેન યુગ.
|
૩
- નેંધ અને ચર્ચા. = = =સમાચાર સાર= ધાર્મિક અભ્યાસક્રમ કે હવે જોઇએ?
–હદય પલટ–હમણુજ શ્રી વિજયનીતિસૂરિજી પાસે એજયુકેશન બોર્ડના મંત્રીઓ તરફથી ગોઠવાયેલી સભામાં એક જ સ્થાનકવાસી સમુદાયના વૃદ્ધને યુવાન પાંચ શિષ્યોએ ઉક્ત વિષય પર જુદા જુદા બંધુઓ તરફથી જે જાતની ચર્ચા મૂર્તિપૂજા સ્વીકાયોના દાખલા મેજુદ છે, તે જૈન સંધની
ઐક્યતા ખાતર બન્ને પક્ષના આગેવાને ખુલ્લા દીલથી કરવામાં આવી, અને જે સુચને રજુ થયાં એ ઉપરથી એટલું તે સ્પષ્ટ થયું કે વર્તમાન અભ્યાસક્રમ અવશ્ય પરિવર્તન માંગે વીચારની આપ લે કરે તે જૈન સંઘમાં ઐકયતા જરૂર છે છતાં એ કાર્ય ધારવા જેટલું સુલભ નથી. એ પર માત્ર ફેલાવી શકાય તેમ હું માનું છું. જેન સંઘમાં આગેવાનોનું
રર : પગ અખિલ ભારતવર્ષના દા બેય જૈન ધર્મને વિશાળ બનાવવાનું હોય તે જ કાર્ય થઈ
Dયા ધS, કિસને અગ રસનિ શકે અને તે પણ મત મતાંતર અને કદાગ્રહરૂપી ભૂતના ધરાવતા સૌ કઈ ભાઈઓને અભિપ્રાય મેળવવો જરૂરી છે.
ચોટલા પકડી તેને સંઘમાંથી દુર ફેંકવામાં આવે તેજ આ અભ્યાસક્રમ અને પાઠય પુસ્તકે વારંવાર બદલવા ઈષ્ટ ન કાર્યું થઈ શકે. પ્રભુ સર્વને સદબુદ્ધિ આપે. ગણાય એટલે એ બદલતાં પૂર્વે સંગીન વિચારણા થવી જોઈએ. તા૨૨-૨-૪૦.
– રતિલાલ ભીખાભાઈ. વધુ નહિંતે એ માટે એક દશ વર્ષીય યોજના મુકરર કરવી ઘટે. તાજ એ દ્વારા ઈસિત પ્રગતિ કેટલા પ્રમાણમાં થઈ
–અગાસીના દેરાસરજીને વાર્ષિક દિવસ-અગાએનુ તેલન કરવું માફકસર આવે. એ સારું પ્રાથમિક સભામાં સીના શ્રી મુનીસુવ્રતસ્વામીજીના દહેરાસરજીને વાર્ષિક દિવસ જે સુંદર શરૂઆત થઈ છે એને વિસ્તાર સમયની અનુકૂળતા માહા સુદ ૧૦ હોવાથી આ દિવસે મુંબઈ તેમજ પરામાંથી ધ્યાનમાં લઈ વધારવામાં આવે. એ ઉપરાંત બહાર ગામ વસતા લગભગ ૨૦૦૦ માણસાએ યાત્રા માટે ભાગ લીધે હતો. બપોરે વિચારકને પિતાના મંતવ્ય લેખિત મોકલી આપવાની વિનંતી પુજા ભણાવવામાં આવી હતી. શેઠ કાંતીલાલ ઈશ્વરલાલ બપોરે વારંવાર કરવામાં આવે. સુષુપ્ત સમાજમાં આ જાતનું પુનરા- તો પધાયો હતો. યાત્રિકોને ઉતરવા માટેની અગવડતા શેઠ વર્તન આવશ્યક છે. અભ્યાસક્રમની છણાવટ વિદ્યાથીઓની ભાઈચંદભાઈ તેમજ શેઠ રતીલાલભાઈએ બતાવતાં શેઠ કાંતીનજરે કરવાની છે એ લક્ષ્યબિંદુ વિસરવાનું નથી તેમ એ સાથે લાલભાઈએ આ બાબત લક્ષ ઉપર લીધી છે અને ધર્મશાળા એ વાત પણ ભુલવાની નથી કે જે પદ્ધતિએ પરિક્ષા લેવા માટે સારી ૨કમ શેડ તરફથી નોંધાવવાના સમાચાર પ્રાપ્ત છે તે રીતે અભ્યાસક્રમ બહુ લાંબે ગુંચવણભર્યો કે સંખ્યા- થયેલા છે. બંધ પુસ્તક વાંચવા પડે તે ન હોવો જોઈએ. સ્કુલમાં –આચાર્ય શ્રી વિજ્યલલિતસૂરીશ્વરજી ગુજરાત ભણતા વિદ્યાર્થી પોતાના વ્યવહારિક શિક્ષણ ઉપરાંત શેડ તરફ–આચાર્ય શ્રી વિજયલલિતસૂરિશ્વરજી મહારાજે મારવાડથી સમય બચાવીને અને વ્યવસાયરકત આત્મા પિતાના દરો
પાલનપુર, અને પાલનપુરથી પાટણ તરફ પધારવા માટે જના સમયમાંથી ગણત્રીની મીનીટ ફાજલ પાડીને પણ આ વાર્ષિક હરિફાઈમાં ભાગ લઈ શકે તેવો તે સરલ હોય. એ
વિહાર કર્યો છે. ટુંક સમયમાં પાટણ પધારશે. પાછળનો આશય સામાન્યતઃ એ હોય કે ક્રમસર અભ્યાસ
– વાડીલાલ જેઠાલાલ શાહ કરનાર વિદ્યાર્થી જયારે સાતે ધરણમાં પાસ થઈ બહાર પડે ત્યારે એનામાં જૈનધર્મ સંબધી અર્થાત જૈનધર્મના ઇતિહાસ તમારા ઘર, લાઈબ્રેરી, જ્ઞાનભંડારના શણગારરૂપ અને એમાં જુદા જુદા કાળે થયેલી વિભુતિઓના સુંદર ને પ્રભાવપૂર્ણ જીવને સંબધી એ ઠીક ઠીક જાણુત જેન સાહિત્યના અમૂલ્ય ગ્રંથો. હેય. પૂજા, સામાયિક, પ્રતિક્રમણ કે પૌષધ જેવી ક્રિયાઓમાં કામ આવતા સો એણે કંડા રૂ.૧૮-૮-૦ના પુસ્તકો માત્ર રૂપીઆ૭-૮-૦માં ખરીદ. હોય એટલું જ નહિં પણ એ પાછળનું રહસ્ય એ સમજ
અસલ કિંમત ઘટાડેલી કિંમત. હાય, પિતાના સંજોગ ધ્યાનમાં રાખી બારવ્રત જેવા આવ. શ્રી જૈન ગ્રંથાવલી રૂ. ૩-૦-૦ ૧-૦-૦
વ્રત એણે ગ્રહણ કરવાની ઉત્કંઠા જાગે, અને એ ઉભય શ્રી જૈન મંદિરાવલી રૂા. ૧-૮-૦ ૦-૮-૦ પ્રકારની દક્ષતા ઉપરાંત જૈન ધર્મનું જે હાર્દ લેખાય એવા જાણીતા સાક્ષર શ્રી. મોહનલાલ દ. દેશાઈ કૃત – જીવ વિચારને નવતત્ત્વ, આમાં અને કર્મ-દ્રવ્ય અને અસ્તિકાય-પ્રમાણુ અને નિક્ષેપ, નય અને સ્યાદવાદ જેવા વિનું શ્રી જૈન ગુર્જર કવીઓ ભાગ ૧ લો રૂા. ૫-૦-૦ ૧૦૦૦ ૧-૦-૦ મધ્યમ પ્રકારી અર્થાત ઇતરને સરળતાથી સમજાવવાની શ્રી જૈન ગુર્જર કવીઓ ભાગ ૨ જે રૂા. ૩-૦-૦ ૮૫૦ ૧-૮-૦ આવડતવાળું જ્ઞાન હોય. વિજ્ઞાન યુગમાં દલીલ પુરસ્સર જૈન શ્રી જૈન સાહિત્યનો ઈતિહાસ રૂા. ૬-૦૦ ૧૨૫ ૩-૦-૦ ધર્મના સિદ્ધાંત સમજાવવાની શક્તિ સંપાદન કરી હોય વાંચન પૃષ્ઠ ૩૧૦૦ સેટ લેનારને ત્રણે ગ્રંથે રૂા. ૪-૦-૦ માંજ. એટલું જ નહિં પણ સામાની ભમાવનારી યુક્તિઓનું નિરાસન જૈન સાહિત્યના શાખીને, લાઈબ્રેરીએ, જૈન સંસ્થાઓ કરી, સ્વ મંતવ્યને દ્રઢપણે વળગી રહેવાનું બળ પણું હાય. આ અપૂર્વ લાભ લેવા ન ચુકે. જે પરિક્ષા માટે અભ્યાસક્રમ આટલી સગવડ પૂરી પાડતા હોય તે એજ્યુકેશન બોર્ડને એક ઉદ્દેશ અવશ્ય સધાય છે
લખે:-શ્રી જૈન . કોન્ફરન્સ. એમાં અતિશયોક્તિ નથી જ
૨૦, પાયધુની–મુંબઇ, ૩,
Page #52
--------------------------------------------------------------------------
________________
શ્રી જૈન શ્વેતાંબર એજ્યુકેશન બોર્ડ,
યાત્રાએ નીક
અને માં યાત્રા
જૈન યુગ. *
તા. ૧-૩-૧૯૪૦ પર્વ દેશના તીર્થોનો વહિવટી સડો પૂર્વ તરફના આપણા મુખ્ય તીથેના વહીવટની આ અવદશા
"": જોઇ ખેદ ઉપજે એમ છે. પદાધિકારીઓ કયા પ્રકારના ગર્વથી મૂળ કચ્છના વતની અને બેએક પેઢી થયાં બારશી આ રાજાશાહી ઢબે આપખુદ વતન ચલાવતા હશે તે સમ(મહારાષ્ટ્ર) માં વસતા ભાઈ શ્રી નેણશી નરસી શાહ પૂર્વ જવું કઠિન છે. જયાં વાડજ ચીભડા ગળે ત્યાં ફરીયાદ કોને દેશની યાત્રાએ નીકળ્યા છે. એ ભાઈએ સમેતશિખર તથા કરવી? હિસાબી ઠેકાણું નહિ, કાઇને સંતોષકારક જવાબ નહિ, લછવાડાની યાત્રા કર્યા પછી-ત્યાંનું વહિવટી વાતાવરણ જાણ્યા માણસને પગાર નહિ, આ સર્વને શું અર્થ હશે? પછી મારા પર આઠ પાનાનો એક મેટો પત્ર લખ્યો છે જેમાં આપણે આશા રાખીએ કે મહારાજા બહાદુરસિંહજી સાહેબ લકવાડા (ક્ષત્રિયકુંડ) ના વહીવટ વિષે ભારે ફરીયાદ ભરી નવાયુગની રોશનીને પિછાણે અને તેથકારક વહીવટ કરે પડી છે. શ્રી નેણશીભાઈને હું પીછાનું છું ત્યાં સુધી પ્રાય: અથવા થ્યા થઈ અન્ય કાર્યકર્તાઓ માટે માર્ગ મોકળો કરે. આ હકીકતમાં અસત્ય હેવા સંભવ જણાતો નથી. અને તેથી જે બે માંથી એક માર્ગ ગ્રહણ કરવામાં નહિ આવે તે આજ તેમના આગ્રહથી આ હકીકત જાહેરમાં મુકું છું.
નહીં તો આવતી કાલે પણ સમયની નોબત સાંભળ્યા વિના સ્મરણ છે તે પ્રમાણે ગત વર્ષમાં પણ સમેત શિખર –લછ. તેમને છૂટકોજ નથી.
-રાજપાળ મગનલાલ બહેરા. વાડા આદિના વહીવટ વિષેની ફરીયાદના લેખે વર્તમાન
મુંબઈઃ ૨૫-૨-૧૯૪૦. પત્રોની કટારમાં આવ્યા હતા. અંગત રીતે પણ ઘણું યાત્રીઓની ત્યાંના વહીવટી તંત્ર માટે ફરીયાદ રહ્યા કરી છે. પરંતુ ન માલુમ શાથી પણ ત્યાંના કાર્યકર્તાઓનું લક્ષ આ તરફ શ્રી ખેંચાતું જ નથી. અથવા કહીએ કે સર્વ વાતે બહેરા કાન
ધાર્મિક પરીક્ષાના પરિણામો. ઉપર અથડાય છે.
શ્રી નેણશીભાઈને મારા ઉપર પત્ર સમેતશિખરના બેડ તરફથી ગત તા. ૨૪ ડિસેમ્બર ૧૯૩૯ ના રોજ વહીવટ માટે તે પ્રશંસા ઉચ્ચારે છે પણ લકવાડા માટે ભારે લેવામાં આવેલ શેઠ સારાભાઇ મગનભાઈ મેદી પુરૂષ રોશ પ્રગટ કરે છે. તેમના પત્રનો સાર ભાગ અત્રે રજુ કરું છું. વગ અને અ.સૌ. હિમઈબાઈ મેઘજી સેજપાળ સ્ત્રી * તા. ૨૧-૧-૪૦ ના રવાના થઈ સમેતશિખરજીની વર્ગ ધાર્મિક હરીફાઈની ઇનામી પરીક્ષાઓના કેટલાક ધરણેના યાત્રાએ નીકળ્યા છીએ. રસ્તામાં કેટલીક યાત્રા કરી સમેત પરિણામે આ નીચે આપવામાં આવે છે. શિખર પહોંચ્યા અને ત્યાં યાત્રા રૂડી રીતે કરી છે. બધી
(ગતાંકથી આગળ) વ્યવસ્થા શ્રી જેન જે. કમિટી હસ્તક છે જેના જનરલ મેને
શ્રી ધોરણ ૫ વિભાગ ૫ ( ) ર મહારાજ બહાદુરસિંહજી છે જેઓ કલકત્તા રહે છે. પરીક્ષક:-શ્રી. મનસુખલાલ હીરાલાલ લાલન, મુંબઈ. વ્યવસ્થા વખાણવા એગ્ય છે. પંચતીર્થી કરતાં લછવાડા આવ્યા ત્યાં શ્રી ક્ષત્રીય ફંડની યાત્રા કરી. ધર્મશાળા વિગેરે સાધને નંબર
નામ સેન્ટર માર્ક ઇનામ તે છે પણ માણસના ૫ગા૨ બાર મહીના થયા ચુકવાયા ૧ પોપટહેન માણેકલાલ અમદાવાદ ૮૬ રૂ. ૨૦) નથી. x x x x પછી ધર્મશાળા તે રીપેર શાની જ થાય ?
(ડાહીબહેન ૫ ) અત્રેની વ્યવસ્થા પણ તેજ કમિટી કરે છે કાંકડીયા દેરાસર ૨ શારદાબહેન કેશવલાલ અમદાવાદ ૮૦ રૂ. ૧૦) તથા ધર્મશાળા પણ એજ કમિટી રહ્યું છે અને ત્યાં પણ
(ડાહીબહેન પા.) પગાર બાર બાર મહીનાના ચડેલા છે. પગાર ન મળવાથી ૩ ચંપાબહેન મેહનલાલ શાહ છાણી ૬૭ માણસે ચોરી કરવા પ્રેરાય છે. વિઝીટ બુકમાં આ વિષે ઘણા ૪ જસુમતિ મણીલાલ રેશમવાલા સુરત ૬૫
| (છાપરીઆશેરી પા.) શેરા થયા છે પણ કશી દાદ મળતી નથી x x x x x x લકવાડાના મુનીમ રામરૂપનાથને છૂટા કરેલ છે. તેને પગાર
.
૧ ઉસા"હન રતિલાલ ૫ હંસાબહેન રતિલાલ શાહ અમદાવાદ પર
(ડાહીબહેન પા.) છ માસન ચલે તે નહિ આપવાથી તેણે મહારાજ બહાદુર ૬ કીકીઓન ચુનીલાલ શાહ ભરૂચ ૪૦ સિંહજી ઉપર જમુછની કોર્ટમાંથી ડીક્રી મેળવી છે અને છ ભાનમતિ સરૂપચંદ કડીયા ભરૂચ ૩૮ સાધારણ ખાતાના વાસણે ઉપર તેની બજવણી કરી થોડા ૮ નિર્મળાહેન છેટાલાલ શાહ સુરત ૩૩ પૈસા વસુલ કર્યા છે x x x x લાખના ફંડ દેરાસરમાં હોય
| (છાપ. ૫.) છતાં શા માટે પગાર નહીં આપતા હય? મોટા માણસો જે પુરૂષ ઘેરણ ૫ વિભાગ ૬ (હંત સ્થાન) કરે તે ચાલે છે. x x x કદાચ તમે કાંઈક વર્તમાન પત્રમાં પરીક્ષક - પંડિત શ્રી નાગેશ વ્યાકરણાચાર્ય, મુંબઈ. લખે તે અસર થવાની હોય તે થાય વિગેરે.”
નંબર નામ સેન્ટર માર્ક ઇનામ ઉપરના પત્રમાં શ્રી નેણશીભાઇ સમેત શિખરની બાહ્ય ૧ વિદત્ત પૌદિયાલ છોટી સાદડી ૭૫ રૂ. ૨૦) વ્યવસ્થા ઠીક ઠીક જઈ જો કે પ્રશંસા ઉચ્ચારે છે પણ ત્યાંના પુરૂષ ધોરણ ૫ વિભાગ ૩ (ગણામ વિઘા) પરીક્ષકહિસાબી કારભાર માટે તે ગત વર્ષમાં પ્રાયઃ શ્રી ભગવાનજી શ્રી. મોતીચંદ ગિરધરલાલ કાપડીઆ, સેલિસિટર, મુંબઈ. કપાશીએ જાહેર પત્રોમાં લખેલ-અને “જૈન” પત્રમાં મહારાજા
(બેઠા ૩, પાસ ૨, નાપાસ ૧) બહાદુરસિંહજીને સમય એલખવા ચેતવણી આપતે “એડિટ નંબર નામ સેન્ટર માર્ક ઇનામ રીયલ’ પણ આવેલ-મતલબ કે સમેતશિખર કે લકવાડા ૧ ચીમનલાલ માણેકલાલ મકાતી પાદર ૬૧ રૂ. ૨૦) જ્યાં જુઓ ત્યાં અવ્યવસ્થા અને આપખુદીના દર્શન થાય છે. ૨ વાડીલાલ વીરચંદ શાહ વડેદરા ૫૦ રૂ. ૧૦)
મા જનરલ મેને
પરીક્ષક-પી. અને
પાસ . નાપાસ ગઈ અનામ
Page #53
--------------------------------------------------------------------------
________________
તા. ૧-૩-૧૯૪૦
જેન યુગ.
શ્રી જૈન શ્વેતાંબર કોન્ફરન્સ.
આ સંસ્થાની કાર્યવાહી સમિતિની એક સભા સોમવાર તરફથી કફરન્સની પ્રવૃત્તિને વેગ આપવા સંબંધે વિવિધ તા. ૧૯-૨-૪૦ ના રોજ બપોરના સ્ટી ટા. 5 વાગે દૃષ્ટિ બિંદુએ રજુ કરવામાં આવતાં અધિવેશન : સત્વર મેળકોન્ફરન્સ કાર્યાલયમાં મળી હતી જે વખતે ઘણી સારી લેવાની આવશ્યકતા ઉપર ભાર મુકવામાં આવે . સંખ્યામાં સભ્ય હાજ હતા.
કાર્યવાહી સમિતિના સભાસદે શ્રી. મોતીચંદભાઈ ગિ. રાયબહાદુર શેઠ નાનજી લધાભાઇ જે. પી પ્રમુખ- કાપડીઆ, શ્રી. કાંતિલાલ ઈશ્વરલાલ, શ્રી. મહાસુખભાઈ સ્થાને બિરાજવી હતા.
ચુનીલાલ, શ્રી મોહનલાલ હેમચંદ ઝવેરી, શ્રી ચીમનલાલ પ્રારંભમાં શ્રીયુત મતીચંદ ગિરધરલાલ કાપડીઆએ વાડીલાલ શાહ શ્રી. ધીરજલાલ ટો. શાહ, શ્રી. કેશરીચંદ મહારાષ્ટ્રના બંધુઓને આવકાર આપી શ્રી. પિપટલાલ રામચંદ જેસંગલાલ, ડો. ચીમનલાલ શ્રોફ શ્રી. વલભદાસ મહેતા, શાહની પૂના મ્યુનિના પ્રમુખ તરીકે થયેલ ચુંટણી બદલ શ્રી. મણિલાલ મેકમચંદ શાહ વિગેરેએ પ્રાસંગિક જૂદા અભિનંદન અર્ધા હતા.
જૂરા વિચારો રજુ કરી અધિવેશન જલદી લાવવાની બાદ મહારાષ્ટ્ર જૈન કોન્ફરન્સની વર્કિંગ કમિટીના હાજર સૂચનાઓ કરી હતી. રહેલા સભાસદ શ્રી. બાલચંદ હીરાચંદ (માલેગાંવ)
બાદ પ્રમુખશ્રીને આભાર માની સભા વિસર્જન થઈ હતી. શ્રી પોપટલાલ રામચંદ શાહ (પૂના) શ્રી. મોતીલાલ
મેતીચંદ ગિરધરલાલ કાપડીઆ. વીરચંદ (શોલાપુર ) શ્રી. કીશનદાસ ભૂખણદાસ (માલેગાંવ)
કાંતિલાલ ઈશ્વરલાલ. અને શ્રી. મેતીલાલ ચુનીલાલ ચાંદવડકર (માલેગાંવ)
સ્થાનિક મહા મંત્રીઓ.
શ્રી જૈન શ્વેતાંબર એજ્યુકેશન બોર્ડ,
ધાર્મિક શિક્ષણ પ્રચારની દિશાએ આગેકૂચ.
અરથાન
પત્રિકા
. સી
હનલાલ
પ્રકાશ
વજન
જૈન સમાજમાં ધાર્મિક શિક્ષણ સરતાથી વધુ પ્રચાર કરી શ્રી મોહનલાલ દીપચંદ ચોકસી એ વિદ્યાથી એના શકાય, તેને સ્પર્શતા વિવિધ પ્રશ્નોની ચર્ચા-વિચારણાદિ માટે માનસને અનુરૂપ શિક્ષણક્રમ રાખવા, વાંચનમાળા તૈયાર કરાવવા, મુંબઇમાં તા. ૧-૨-૪૦ ના રોજ બપોરનાં છાં. તા. ૨-૩૦ જૂદા જુદા વિષયમાં નિષ્ણાત થનારાઓ માટે વ્યવસ્થા કરવા તેમજ વાગે જૈન શ્વેતાંબર કોન્ફરન્સ હાલમાં એક સભા મળી હતી. બોર્ડના કાર્યને સામુદાયિક દૃષ્ટિએ નિહાળવા અપીલ કરી હતી. જે સમયે આ વિષયમાં રસ લેતા બંધુઓની સારી સંખ્યામાં શ્રી ઉમેદચંદ દાલતચંદ બરડીઆએ ધાર્મિક શિક્ષણ હાજરી હતી.
કઈ ભાષામાં વધુ સરળતાથી આપી શકાય, અને (૨) ક્યા શ્રીયત મોતીચંદ ગિરધરલાલ કાપડીઆ, બી. એ. ક્રમે ગોઠવણી કરી શકાય તે અંગે થીઓસોપીકલ સોસાઈટી એલ એલ. બી, સેલિસિટર પ્રમુખસ્થાને બિરાજ્યા હતા. અને પારસીઓની ભેજના પ્રમાણે પ્રત્યક્ષથી શરૂ કરી પરોક્ષ
પ્રારંભમાં મી. માણેકલાલ મોદીએ નિવેદન પત્રિકા અને વસ્તુ તરફ, ગુજરાતી ભાષાને શિક્ષણના મિડિયમ તરીકે આવેલા અભિપ્રાયો રજુ કર્યા બાદ શ્રીયુત મોતીચંદ ગિ. સ્વીકારી જવાના મતલબના વિચારો પ્રદર્શિત કર્યા હતા. કાપડીઆએ બે અત્યાર પર્યન્ત ધાર્મિક શિક્ષણ પ્રચારની શ્રી મોહનલાલ દલીચંદ દેશાઈ એ પ્રાચીન અને દિશામાં કરેલા પ્રયાસની ટુંક હકીકત સભાજનો સમક્ષ મૂકી નવીન શિક્ષણ પદ્ધતિ પર પ્રકાશ ફેંકતા ધાર્મિક શિક્ષણ માટે સૌને પિતાના પરિપકવ વિચરે દર્શાવવા વિજ્ઞપ્તિ કરી હતી. વાંચનમાલાના પ્રયાસે, પાઠશાળા મદદની યોજના, જેન શિક્ષકો
શ્રી બબલચંદ કેશવલાલ મેદી (મંત્રી) એ ધાર્મિક તૈયાર કરવા ટ્રેનિંગ કલેજ રાખવા, જેન પંડિતજ શિક્ષણાર્થે શિક્ષણને ચાર વિભાગો પાડી રાજકીય અને વ્યવહારિક છિ રાકવો સંબંધ વિવેચન કરી બર્ડ જે ગવર્મેન્ટના એજયુકેશન ઉપરાંત વિજ્ઞાન, વૈદક, ન્યાયની દ્રષ્ટિએ પણ આ શિક્ષણ
ખાતા સમાન અધિપત્ય ભોગવનાર સંસ્થા બને અને તે દ્વારા પ્રચારની કેટલી ઉપગિતા રહેલી છે તે સચોટ અને સુંદર
જૈન કેળવણી કેન્ફરન્સ ભરાય એવી આશા વ્યકત કરી હતી. રીતે દલીલ પુરસર રજુ કરી હતી.
શ્રી ચીમનલાલ વાડીલાલ શાહે આ પ્રશ્ન પરીક્ષામાં શ્રી માવજી દામજી શાહે અભ્યાસક્રમમાં કેટલાક સુધારા બેસનાર વિઘાથા વિધાથનાના દાઅ વિચરવા, થમ ના કરવા તેમજ પાઠય પુસ્તક બોર્ડ દ્વારા છપાવવા અને બોર્ડની સાચા તો બાળકોના મગજમાં સરળતાથી કેમ ઉતરે-તે સિવર જુબીલી ઉજવવા સુચનાઓ કરી હતી.
માટે કથાનકે-સંપુરૂષોના જીવન ચરિત્ર શિખવવા અને શ્રી ભેગીલાલ લલુભાઈ શાહે બોર્ડના ચાલુ અભ્યા
ટુંકમાં ઓછામાં ઓછા પ્રયાસે અને ખર્ચે વધુમાં વધુ સક્રમને વ્યવહારિક સાથે ફરજીયાત ધાર્મિક શિક્ષણ આપતી
શિક્ષણ મેળવી શકાય એ માટે સ્વતંત્ર કમિટી નીમવા આગ્રહ સંસ્થાઓની દષ્ટિએ હળ બનાવવા અંગે વિચારો રજુ કર્યા હતા. ૧
પૂર્વક જણાવ્યું હતું. શ્રી ફતેચંદ ઝવેરભાઇ શાહે વિજ્ઞાન અને ધર્મ સાથે
આ વિષયની કેટલીક રસપ્રદ ચર્ચા થયા બાદ પ્રમુખશ્રી મેળ ખાતા ગ્રંથે પઠન ક્રમમાં રાખવા તેમજ અભ્યાસક્રમ બે
મોતીચંદ ગિ. કાપડીઆએ આ પ્રશ્નની મહત્ત્વતા જતાં પુનઃ વિભાગમાં વહેંચી પાઠશાળાઓ તેમજ હાઈસ્કૂલ બેન્ગિ
બીજી સભામાં વિચારણું કરવા સુચવ્યું હતું. બાદ પ્રમુખશ્રીને
આભાર માની શ્રી. બબલચંદ કેશવલાલ મોદી તરફથી યોજાઆદિના વિઘાર્થીઓ માટે પૂરતી સગવડ અને અવકાશ આપવા પેલ અપાહારને ન્યાય આપી આનંદ પૂર્વક આજની સભા ભલામણ કરી હતી.
વિસર્જન કરવામાં આવી હતી.
Page #54
--------------------------------------------------------------------------
________________
बैन युग
1101-3-16४०
श्री सम्मेत शिखरजीकी
बनवाने वालोने किस आशय से यह उसस्थान पर
बनवाई हैं। कानपुर बड़ा व्यापारी शहर है और मेरी यात्रा
अच्छी रौनक है। कानपुर से सीधा हम लोग लखनौ और उस संबंधि कतिपय विचार. चले गये। लखनौ अमीनाबाद पार्क में ही हम ठहर (लेखकः--सुंदरलालजी जैन.)
गये। अपने १४ मन्दिर लखनौ में हैं। ९ मन्दिर ३ दिसंबर को हम सात स्त्री पुरुष लाहार से शहर में हैं। और ५ दादा वाडी में (शहर से लगभग श्री सम्मेत शिखरजीकी यात्रा के लिए रवाना हवे। ४ माईल पर)। यहां एक मुनिराज के भी दर्शन हवे। प्रातःकाल दिल्हि पहुचे। आग्राकी गाडीमें दो घटे मंदिरों का दर्शन करते २ बा. स्वरूपचंदजी की भक्ति टाइम था इसलिये साधीजी श्री चित्तश्री आदि चित्तको मोहित करनेवाली थी। आप बढे मिलनसार. साध्वीयों का दर्शन करने उपाश्रय गये। दर्शन कर प्रभु भक्त हैं। पता लग जाये कि कोई उनका स्वधर्मी वापिस स्टेशन पर पहुंचे। स्टेशन पर ही खाना पीना भाई आया है फिर विना खिलाये उसको जाने नही करके गाडीमें बैठ गये। राजाकी मंडी स्टेशन पर देंगे। दादा वाडी से मन्दिरों के दर्शन कर चित्त में शामको उतरकर हम रोशनमुहल्ला आग्रा की जैन श्वेता- विचार होवा था कि जिस महानुभावोंने इतनी भक्ति बर धर्मशाला में चले गये। वहीं बा० दयालचंदजी से से यह देवालय बनवाये हैं आज उनकी पूरी सेवा पता मिला कि मुनिराज श्री १०८ श्री दर्शनविजयजी भक्ति करनेवाले भी नजर नहीं आते। लखनौ बढा आदि त्रिपुटी श्री शोरीपुर तीर्थ से प्रातः ही विहार रौनक वाला शहर है। यू.पी. गवर्मेन्ट का हैडक्वाटर करदेंगे। अस्तु बाबुजीने काफी प्रयत्न कर हमारे लिये है। लखनौ से सवार होकर हम सोहावल स्टेशन पर पकटेक्सी २१)रु. में श्री शौरीपुर तीर्थ तक आने जाने की उतरे। सोहावल छोटासा स्टेशन है। वहांसे लगभग २ करदी। हम दसरे दिन मातः ही४ बजे चलपडे । आग्रासे माईल के उपर रत्नपुरी तीर्थ है। मन्दिर दर्शनीय है श्री शौरीपुर तीर्थ लगभग ४५ माईल है। सडक पक्की है यहां पर श्री धर्मनाथ प्रभु के चार कल्याणक हुवे हैं। लेकिन आखिरमे कुछ रास्ता बडा खराब है। हम धर्मशाला है। पास छोटासा गांव भी है। वापिस सात बजे के करीब वहां पहुंच गये। मुनि महाराज सोहावल आकर गाडीसे अयोध्या स्टेशन पहुंचे। विहार करने वालेही थे कि हम लोग पहुच गये। कटरा महाल में श्वेतांबर जैन धर्मशाला व मंदिर है। दर्शन कर चित्त प्रसन्न हुआ। तीनों ही योग्य महात्मा यहां पर ऋषभदेव भगवान के तीन कल्याणक तथा हैं। श्री शैरीपुर तीर्थ में भगवानका दर्शन पूनन श्री अजित, श्री अभिनंदन, श्री सुमति तथा श्री अनंत किया। एक मन्दिर है धर्मशाला है। दिगम्बरों के प्रभ के प्रथम ४-४ कल्याणक हुवे हैं। प्राचीन मंदिर साथ यहांभी झगडा है यहां पर भगवान अरीष्टनेमी का जीर्णोद्धार हो रहा है। हजारो रु. जीर्णोद्धार पर के जन्म तथा च्यवन दो कल्याणक हुवे हैं। बिल्कुल लग रहे हैं। अमदावादसी एक बड़ी माताजी पूर्ण मामूली गामडा है। खा पीकर वापिस आग्रा पहुचे। भक्ति, लगन तथा प्रेम से सब कार्य करवा रही हैं। आग्रा में देखने लायक ताजबीबी का मकबरा तथा
लगभग आठ बरस से जीर्णोद्धार का कार्य वह लाल किल्ला है। श्री शौरीपुर तीर्थ को शिकोहाबाद अकेली करवा रही हैं। घर वार छोडकर केवल स्टेशन से भी जा सकते हैं वहां परसे केवल १२ तीर्थोडार के लिये अपना जीवन अर्पण कर दिया मोल पड़ता है। बैलगाडी मिलती है। आगाम लगभग है। स्वयं रु. इकट्ठी करती हैं। और लगवाती हैं। ११ अपने मंदिर है। वापस आश्रा केन्ट से चढकर मनिमपं. ज्येशारामजी भी मिलनसार तथा उत्साही हम सुबह कानपुर पहुंचे। स्टेशन की धर्मशाला में हैं। जिस प्रकार मंदिर का जीर्णोद्धार हो रहा है आशा हम लोग ठहर गये। स्टेशन से लगभग आध माइल है अभी काफी समय लगेगा। परन्तु यह सर्वथा ठीक है कि पर भव्य काच का मंदिर है। मन्दिर अत्यन्त मनोहर अगर यह मन्दिर कभी तैयार होगया तो सारी है। देखने के काबिल है। परन्तु मन्दिर के साथ ही अयोध्या नगरी में इसके समानका एकभी मन्दिर नही म्युझियम के ढंग पर अनेक चीजें रखी हैं जिसमें की होगा। प्राचीन मन्दिर के नीचे भोयरे में भी प्राचीन कुछ अनुचित नंगी मूर्तियां पवित्र स्थान के प्रभाव को मूर्तियां है जो कि उसी भोयरे से कभी निकली थी। क्षणभरके लिये नष्ट कर देती है। न मालूम मन्दिर
[ अपूर्ण
Page #55
--------------------------------------------------------------------------
________________
તા
૧-૩-૧૯૪૦.
જૈન યુગ.
a શ્રમણ સંસ્કૃતિની સૌરભ. “
કષ્ટ ન પડવા દે એના ભક્ત સકુન ન
તાપૂર્વક રાખે છે
કર્તવ્યનું સ્મરણ અને આચાર પાલન. અમારે ગમે ત્યાં વિચરીને પણ ઉપદેશ તે આપવાનેજ કાર્ય કરી શકતાં નથી. ગૃહસ્થને માટે એ સાધન જરૂર છે. પછી સાધુને ગુજરાત શું અને કાઠિયાવાડ શું? સિંધ શું ઉપયેગી લખી શકાય ! પરંતુ સ ધુને માટે તે-ત્યાગીને માટે અને પંજાબ શુ ? મેવાડ શું? અને મારવાડ શુ? જયાં લાભ તે નિતાને હાનિ કર્યો છે. એ વાત બહુ સુકમતાથી વિચાર, દેખાય, ત્યાં પહોંચી જવું એ અમારૂં કર્તવ્ય છે. સંયમની કરતાં સમજાયા વગર નહિ રહે. અને તેનું જ પ્રશ્ન ઉદાહરણ રસાપક બની શકે તેટલે બીજાનું હિત કરવું એ અમારું કામ છે કે હિંદુસ્થાનને બહાર લાખ સાધુઓની આ દશા થઇ. છે. ભગવાન મહાવીર, અને તેમના અનુયાયી એ અનાર્ય છે સાધુઓને માનમર્તબે શાથી એ છે થઇ શકે છે ? દેશમાં વિચર્યો છે, ને ભયંકર કષ્ટ સહ્યા છે. આ જનો ભક્ત સાધુના નામથી લેકેને કેમ ઘણું ઉપન્ન થાય છે? એનું વર્ગ પોતાના ગુરૂને જરાપણું કષ્ટ ન પડવા દે એટલી કાળજી મૂળ તપાસવામાં આવે તે એકજ માલુમ પડે છે કે સાધુમાં શ્રદ્ધાપૂર્વક રાખે છે. સાધુને વળી બીજો વિચાર શું જે ત્યાગવૃત્તિ જોઈએ, જે જિનેન્દ્રિયતા જોઈએ. જે રિલેકરવાનું હોય? #ધાની નિવૃત્તિ માટે પાશેર અન્ન, શરીરને બતા જોઈએ તે નથી રહી. શાથી નથી રહી છે એને જવાબ ઢાંકવાને માટે બે ચાર કપડાં, અને સૂવા બેસવાને માટે સાડા સીધા અને સરળ છે. ત્રણ હાથ જમીન-આટલું જે મળી જતું હોય તે એક સાધુને
એક પગથિયું ચૂકનાર માણસ નીચે આવીને પડે છે. સાધુ માટે–એક મસ્ત ફકીર ને માટે બીજી વસ્તુની જરૂરે શું છે?
ત્યાગી છે. એણે ત્યાગનો ઉપદેશ આપવાનો છે. એણે સંસારીઓને જ્યાં ભકતોનાં ટોળાં ખમીખમા કરતાં ઉભા રહ્યાં હય, જ્યાં
સંસારના પ્રભમાંથી દૂર રહેવાનો ઉપદેશ આપવાનો છે. રજને જ બેન્ડના સરદાથી સામૈ થતાં હેય. જ્યાં
એણે સંસારનાં જીવને નીતિ પરાયણ બનાવવાના છે. સદાચાર ભક્તાણીએ ચાર ચાર વખત ઇચ્છા મુજબનાં આહાર પાણી
તરફ વાળવાના છે. સંસારની વાસનામાં રચી પચી રહેલાં વહેરાવવાને માટે તૈયાર રહેતી હોય, જ્યાં ઉંચામાં ઉંચી
અને એમનું આત્મિક ભાન કરાવવાનું છે. આ બધીયે જાતની મલમલ અને સેંકડોની કિંમતની કામળો ઓઢવા
બાબતમાં જે માણસ કુશળ હશે, પિતે તે પ્રમાણેનું આચરણ મળતી હોય, જ્યાં લાખની કિંમતનાં અલીશાન મહેલે રહે
કરતો હશે તેજ બીજાઓને સમજાવવાનો અધિકારી છે. વાને મળતાં હોય અને જ્યાં પગ ઉપર પગ ચઢાવીને આખા
સ્વયં લાલચમાં ફસાયેલે માણસ બીજાને ઉપદેશવાને અધિદિવસ છીંકણીના સડાકા સાથ ગામ ગપાટા મારવામાં કારી નથી. દેશના ઉદ્ધાર માટે આજે સેંકડે માણસે ‘દેશનાયક’ સમય વ્યતીત થતા હોય, એવા સ્થાનોમાં રહીને જીવન વ્યતીત
તરીકેનું બિરુદ ધરાવનારા બહાર પડ્યા છે, તેમને કરવું એમાં સંયમની શોભાએ શી છે? સંયમની કસોટીએ
ગજાવે છે, ક્ષણ ભર માટે હજારો મનુષ્યના હૃદય હચમચાવી શી છે? આનંદ ત્યાં છે કે જ્યાં ઘેર અહિંસામાં રચીપચી
મુકે છે આ બધું છતાં આંટી ઘૂંટીને પ્રશ્ન આવે છે ત્યારે, રહેલાં લેકેને અહિંસા દેવીના દર્શન કરાવવામાં આવે છે.
સૌને એમ થાય છે કે ચલે આપણે મહાત્મા ગાંધી પાસે આનંદ ત્યાં છે કે જેમણે જૈન ધર્મનું નામનિશાન પણ ન
કારણ એ છે કે “એ કે ઈનો પક્ષપાત કર્યા વિના અથવા સાંભળ્યું હોય તેઓ જૈન ધર્મના રહસ્યોને સાંભળીને મંત્ર
પિતાની સ્વાર્થ વૃત્તિને જરા પણ અંશ રાખ્યા વિના, પિતાના મુગ્ધ થતાં છે. આ બધા આનંદની આગળ વિહારના કચ્છ અંતર આમાને અવાજ પ્રમાણે પિતાને સત્ય લાગે છે, તે એ કઈટો તરીકે નથી દેખાતાં. ખરી વાત તે એ છે કે સાધુ ર જ્યારથી માતા પિતાને, ઘરબારને, પુત્ર પરિવારને, જાતિ- તરફ લઇ જાય છે. કંચન કામિનીની આશક્તિમાંથી સંસારના
રાહ બતાવે છે.’ એવી શ્રદ્ધા લેકેની છે. અને તે શ્રદ્ધા તે
સાથે પાંતિને દેશબને છેડી સાધુતા સ્વીકારે છે ત્યારથીજ કષ્ટ વાને બચાવવાનો ઉપદેશ કંચન કામિનીને સર્વદા ત્યાગી એ તે એમને માટે નિર્માણ થયેલી વસ્તુ છે ઈછાને રોકે સાધુજ કરી શકે. એ તપસ્યા છે. અને એ તપસ્યા કરવા માટે જ માણસ
–મુનિશ્રી વિદ્યાવિજ્યજી. સાધુ થાય છે. જૈન સાધુઓને પાદવિહા, એ આજના જમાનામાં
અપૂર્વ પ્રકાશન. લેકેને બહુ આશ્ચર્યમાં નાંખે છે. સમયને બચાવ કરવાનાં
શ્રી સિદ્ધસેન દિવાકર કૃત સાધને એક પછી એક નીકળતાંજ રહ્યાં છે. ઘેડા, ઉંટ, ગાડી, રેલ, મોટર અને હવાઈ જહાજ સુધીનાં સાધને કૂદકે
“સન્મતિ તક” (અંગ્રેજી અનુવાદ) અને ભૂસકે નીકળી રહ્યાં છે. દેખીતી રીતે આ સાધનો - પંડિત સુખલાલજી અને પં. બેચરદાસે લખેલી ઉપયોગ કરનાર થોડા સમયમાં ઘણું કાર્ય કરી શકે છે, એમ વિદ્વત્તાપૂર્ણ પ્રસ્તાવના અને ટીકા તેમજ અંગ્રેજી બાહ્ય દષ્ટિએ જેનારને જરૂર દેખાય છે પરંતુ સંસારને - અનુવાદ સહિત ૪૨૫ પૃષ્ઠના આ અનુપમ ગ્રંથની ત્યાગી વર્ગ કે જેમણે કેવળ નિઃસ્વાર્થ વૃતિથી જગતનું | કિંમત માત્ર રૂા. ૧-૦-૦ (પાસ્ટેજ અલગ) કલ્યાણ કરવાને માટે ભેખ ધારણ કર્યો છે, એવાઓને માટે
લ:-શ્રી જૈન શ્વેતાંબર એજ્યુકેશન બોર્ડ આ વર્તમાન સમયનાં સાધન, સિવાય કે એ મને સંયમથી નીચે પડે, ધીરે ધીરે પોતાની સાધુતા દૂર ઉઠાવે, બીજો
૨૯, પાયધુની, મુંબઈ, ૩.
Page #56
--------------------------------------------------------------------------
________________
જૈન યુગ.
તા
૧-૩-૧૯૪૦
લખાવીને છાપેલ છે. દ્વીતિય ભાગમાં શેઠ શ્રી કુંવરજીભાઈ સદ્ગુણાનુરાગીની સ્મૃતિ.
આણંદજી પાસેથી પ્રસ્તાવના અને શ્રી ચેકસી પાસેથી સાસુ(ગતાંકથી ચાલુ)
ણાનુરાગીનું જીવન ચરિત્ર લખાવીને મૂકેલ છે. ભવિષ્યમાં ઘણીવાર એવું બને છે કે સમાજ પાસે સુંદર યોજના બહાર પડનાર ભાગોમાં પણ તેમના ભકત-લેખકેના હાથે રજૂ કરતાં સમાજ તેને વધાવી લે છે અને સહાય કરે છે. પણ લખાયેલ આ લખાણ મૂકાશે જેથી સન્મિત્ર વિષે ઘણો પછીથી કાર્યને વેગ મળવાને બદલે ઘણીવાર કાર્યમાં શિથિલતા પ્રકાશ પડશે. આવી જાય છે. આ સમિતિ એમાં અપવાદરૂપ છે એ જણાવતાં
નાણુ પાઠવવાનું સ્થાન નીચે પ્રમાણે છે. આનંદ થાય છે. અર્થાત દ્રવ્ય સહાય મળતાં વેંત જ આ સમિ
| શ્રી નરોત્તમ ભગવાનદાસ શાહ, તિએ એક ભાઈને સગુણાનુરાગીના લેખેની પ્રેસ કૅપી તૈયાર
મંત્રી, શ્રી કપૂરવિજય સ્મારક સમિતિ, કરવા રોકી, સાથેસાથ છાપકામ પણ શરૂ કરાવ્યું. પરિણામે
ગોપાલ ભુવન પ્રિન્સેસ સ્ટ્રીટ, મુંબઈ. સન્મિત્રના દ્વતિય સંવત્સરી પ્રસંગ પહેલાં લગભગ ૩૫૦ પાનાને શ્રી કરવિજયજી લેખ સંગ્રહ ભાગ ૧ બહાર પાડી
અંતમાં સદ્દગુણનુરાગીના વિશાળ અનુયાયી વર્ગને એટલું જ દીધો છે તેની કિંમત કાચા-પાકા પુડાની અનુક્રમે પાંચ અને
- સૂચવવું પર્યાપ્ત થશે કે શ્રીમાન શાંતમૂર્તિ કરવિજયજી મહાછ આના રાખી છે. જે પડતર કિંમતથી પણ અડધી છે. ત્યાર
રાજ અમુક કઈ ખાસ ગૃહસ્થના ન હતા. પણ તેઓશ્રી સૌ પછી હમણાં બીજો ભાગ પણ તેવડાજ અને એજ મિતથી કાઈના હતો. મારા-તારા ને ભેદભાવથી તેઓ અલિપ્ત હતા. બહાર પડી ચુકયા છે જેમાં સુક્ત મુક્તાવલી ઉપર સણુણા
એ પુણ્ય પુરૂષની સ્મૃતિ માટે આ પ્રયાસ આદર બુદ્ધિએ થયે નુરાગી કૃત સુંદર વિવરણ છે જે આત્માથી ઓએ ખાસ
છે એમાં સહાય આપવાની સૌની ફરજ છે. થતું કાર્ય એકાંતે વાંચવા-વિચારવા યોગ્ય છે.
મતભેદ વિનાનું છે. આ સર્વ વિચારી દરેક ભાઈ–બહેન
પિતાને ફાળ-ફૂલ નહિ તે ફૂલ પાંદડી ઉપર દર્શાવેલ ઠેકાણે બને ભાગની એક એક હજાર નકલ કઢાવી છે. કેટલીક
મોકલી આપે અને પ્રકાશિત થતા ગ્રંથ બીજે જ મહીને મળવા તો ખપી છે એ જાણવા મંત્રીશ્રીને પુછપરછ કરતાં મલ થાય તેટલા પ્રમાણમાં ઉઠાવે એજ ભાવના. અe: જણાયું કે એક ઠેકાણે લ્હાણી માટે ૧૫૦-૨૦૦ નકલ ગયેલ તે અને અન્ય છૂટક વેચાણ મળી ભાગ્યેજ ચાર
તે નકલ
મુંબઈ: વસંત પંચમીઃ ૧૯૯૬. ખપી હશે! (પ્રથમ ભાગ ) આ જાણી જૈન સમાજની જ્ઞાન
નિવેદક, પ્રિયતા ઉપર ખેદ ઉપજે છે. જે પુરૂષની સ્મૃતિ માટે આ
રાજપાળ મગનલાલ બહાર. પ્રયાસ થયો છે એ પુરૂષ પ્રત્યે સમગ્ર જૈન જનતાને પરમ ભક્તિરાગ હતે એમાં શંકા જેવું નથી. તેમનાજ લખાયેલા
મહોત્સવ. લેખે આટલી વ્યવસ્થિત રીતે અને અ૯પમૂલ્ય જનતા સમક્ષ ધરવામાં આવે, તે સંબંધી હસ્તપત્રો છપાવી લેકેમાં જાણ
સુધીઆનામાં પૂજ્ય આચાર્ય શ્રી વિજયવલ્લભસૂરિશ્વરજી કરવામાં આવે છતાં આ દશા હોય અને એ જ કારણે હવે ૫. શ્રી સમુદ્રવિજયજી આદિ પધાર્યા હતા. જ્યાં આચાર્યશ્રીના પછીના ભાગોની ૫૦૦ નકલો કઢાવવા વિચાર ચાલે એ જૈન ઉપદેશથી શાસનોન્નતીના કાર્યો સારા થયેલા છે. સમાજ માટે આશ્ચર્ય અને દુ:ખજનક જ ગણાય.
માહા સુદ ૨ શનીવારે વિજય મુહુર્ત યોગીરાજ શ્રી કૃષ્ણકળાની એ હમણાં ચાર આંકડામાં છે તે પણ નંદજી તથા શ્રી સ્વામી શ્યામાનંદજીને સંધ સમક્ષ-દીક્ષા આગળ વધવાની જરૂર છે. જેથી સમિત્રના લખાણો ઉપરાંત આપવામાં આપવામાં આવી હતી. દીક્ષા વિધી થયા બાદ અન્ય આવશ્યક પ્રકાશને પણ થઈ શકે એમને રાણીવર્ગ
આચાર્ય શ્રી, પંન્યાસ શ્રી સમુદ્રવિજયજી, તેમજ નુતન હિંદભરમાં પથરાયેલ છે. પ્રત્યેક વ્યક્તિ જે ધારે અને આ મુનિરાજ શ્રી વિશ્વવિજયજીએ દીક્ષા ઉપર સુંદર વિવેચન રીતે પિતાની અંજલી અર્પે તે આ રકમ વધીને સારા પાયે કયો હતો. થઈ જાય. જેમાંથી સદ્દગુણાનુરાગીની સ્મૃતિ વધુને વધુ જળ- દીક્ષીતના નામો અનુક્રમે-શ્રી વિશ્વવિજયજી, શ્રી વૃદ્ધિવિવાય તેવા હરકોઈ પ્રયાસ આ સમિતિ કરશે.
જયજી રાખવામાં આવ્યા છે. શ્રી આત્માનંદ જૈન સ્કુલ માટે રૂા. ૫૧) ભરનારને જેટલાં પ્રકાશને થાય તે સર્વની બીડીંગની જરૂરીઆત અંગે પં. શ્રી સમુદ્રવિજયજીએ શ્રી પાંચ પાંચ નકલે વિના મૂલ્ય અપાય છે રૂ. ૨૫૧) ભરનાર સંધને જણાવતાં નીચે મુજબ રકમ ભરાઈ હતી. ત્રણ અને રૂ. ૧૦૧) ભરનારને એક નકલ વિના મૂલે આપ- ૫૦૧) લાલા દેશરાજજી જોદ્ધાવાળા રૂમ એક માટે. વાનું નક્કી થયેલ છે. સો રૂપિયાથી ઓછી રકમ ભરનારને ૫૦૧) લાલા લચ્છમણુદાસજી જોદ્ધાવાળા રૂમ એક માટે. છાપેલ કિંમતથી અડધી (એટલે મૂળ કિંમતથી પા કિમતે)
૧૦૧) લાલા ધનપતરાયજી ચરણદાસજી આદિએ જાહેર ગ્રંથે આપવા ઠરાવ્યું છે.
કર્યા હતા– પ્રથમ ભાગમાં શ્રીયુત મે. ગિ. કાપડીઆ અને શ્રી મોહ- અને આગળ કામ ચાલુ છે. આચાર્ય શ્રી આદિ હોશીયાર નલાલ ચોકસી પાસેથી અનુક્રમે ઉઘાત અને આમુખ પુર તરફ વિહાર કરશે.
હસ્તપરી
જ કારણે હવે
પરથી શાસનોન્નતીના કાર્યો કે
આ પત્ર શ્રી. મનસુખલાલ હીરાલાલ લાલને શ્રી મહાવીર પ્રી. વર્કસ, સીલવર મેનશન, ધનજી શ્રીટ, મુંબઈ ખાતેથી છાપ્યું, અને મી. માણોકલાલ ડી. મોદીએ શ્રી જૈન વેતાંબર કાકરન્સ, ગેડીઝની નવી બીડીંગ, પાયધુની. મુંબઈ ૩ માંથી પ્રગટ કર્યું છે.
Page #57
--------------------------------------------------------------------------
________________
Regd. No. B 1998
તારનું સરનામું:-“હિંદસંઘ _“HINDSANGHA.”
|| નમો તિરણ છે
O
)
(
9
જૈન યુગ. The Jain Yuga.
જૈન શ્વેતાંબર કૅન્ફરન્સનું મુખ અત્રxxxxxxxxxxxxxxxxxs8
તંત્રીઃ-મોહનલાલ દીપચંદ ચેક્સી. વાર્ષિક લવાજમ:-રૂપીઆ બે.
છુટક નકલ-દોઢ આને.
અંક ૮ મે.
નવું વર્ષ ૮ મું. શનિવાર તા. ૧૬ મી માર્ચ ૧૯૪૦
શ્રી જૈન શ્વેતાંબર કૉન્ફરન્સ. કાર્યવાહી વિષે બિનપાયાદાર હકીકત સંબંધે સત્તાવાર નિવેદન.
શું મહામંત્રીએ રાજીનામું આપ્યું છે?
શ્રી જૈન વેતામ્બર કોન્ફરન્સની કાર્યવાહી સમિતિમાં કર્યા હતા. પહેલી સભામાં મહારાષ્ટ્રના આગેવાને બંધુઓએ જેન–સમાજના ઉત્કર્ષ સાથે નિકટ સંબંધ ધરાવતા અનેક ખાસ એ કાર્ય માટે મુંબઈ આવી ખૂબ રસ અને લાગણી પ્રશ્નો વખતો-વખત વિચારવામાં આવે છે તે અંગેની કેટલીક પૂર્વક કેન્ફરન્સને પુષ્ટી આપનાર પિતાના નિશ્ચિત વિચારો હકીકતે હૈડાક સમયથી તદ્દન વિકૃત સ્વરૂપમાં જેન જનતા કમિટી સમક્ષ મૂક્યા હતા. ખાસ કરી તે સભા અને ત્યાર સમક્ષ રજુ કરવાને ધધ ચક્કસ વ્યક્તિઓ લઈ બેઠી છે પછીની સભાની કાર્યવાહીને કેટલાક વર્તમાન પત્રોમાં પાનાઅને ઇરાદા પૂર્વકના-જુઠ્ઠાણા ફેલાવી સમાજમાં અશાંત એને પાનાઓ ચિતરી રચનાત્મક કાર્યમાં વિક્ષેપ નાંખવા વાતાવરણ ઉત્પન્ન કરવા પ્રયાસ સેવી રહી છે એ તરફ અને જનતાને સત્યથી વેગળી અથવા ભળતી વસ્તુ તરફ અમારું લક્ષ ખેંચવામાં આવતાં નિવેદન કરવાનું કે - દરવાને અઘટિત પ્રયત્ન સેવવામાં આવ્યું છે. એટલું જ નહિં
જૈન સમાજ અત્યારે જે વિકટ સ્થિતિમાંથી પસાર થઈ પણ કોન્ફરન્સના એક રેસીડેન્ટ જનરલ સેક્રેટરી શ્રીયુત રહી છે તે લક્ષમાં રાખતાં નિરર્થક ચર્ચાઓ કે લાગણીને કાંતિલાલ ઈશ્વરલાલ જે પી. એ પિતાના એદ્ધાનું રાજીનામું ઉશ્કેરનારા આહવાલેથી સમાજનું અહિતજ થાય છે. કે- આપ્યાના સમાચાર પ્રગટ કરી તેને પ્રચાર પણ વ્યવસ્થિત રન્સની કાર્યવાહી સમિતિમાં થતા નિર્ણયો જનતાની જાણ રીતે કરવામાં આવેલ છે કોન્ફરન્સ કાર્યાલયમાં રાજીનામું માટે તેનાં મુખ પત્ર “જેન યુગ” તેમજ સમાજના તથા પ્રાપ્ત થયેલ નથી તેમજ શ્રી. કાંતીલાલ ઈશ્વરલાલ રે. જ. જાહેર પ્રતિષ્ઠિત વર્તમાન પત્રમાં પ્રગટ થતા રહ્યા છે અને સેક્રેટરી તરીકે અત્યાર પર્યંત પિતાના તન મન અને ધનથી થશે. અપરિપકવાવસ્થામાં પસાર થતી અને ગંભીર વિચા- બેગ આપી સેવા બજાવી રહ્યા છે. એ રીતે આ રાજીનામાંના રણધિન રહેતી બાબતોને જ્યારે કેઈપણ પ્રકારના આગળ સમાચાર તદ્દન પાયા વગરના અને જવાબદારીનું લેશ માત્ર પાછળના સંબંધ વગર મારી-મચડીને માત્ર કોઈ એકાદજ પણ ભાન રાખ્યા વગર અપાયેલ છે. વ્યક્તિના નિવેદનને સતત સ્પર્શવામાં આવે ત્યારે તેમાં અંગત છેવટે જેન જનતાને નિવેદન કરવાનું કે કેન્ફરન્સ કે દ્વેષ રહેજે તરી આવે એમ છે. એમાં નથી કેમની સેવા- તેની કાર્યવાહી વિષે આ પ્રકારની ગુલબાંગોથી સાવધાન રહી સમાજની દાઝ કે સંસ્થાના હિતની દૃષ્ટિ, માત્ર સ્વાર્થને સત્તાવાર સમાચાર પ્રકટ ન થાય ત્યાં સુધી તેના પર વિશ્વાસ કોઈપણ રીતે પિષવાની વૃત્તિનાજ આવા લખાણો કે અહે- મૂકવો નહિં. કાર્યાલય તરફથી સમય સમય પર સમાજોપયોગી વાલમાં દર્શન થાય છે.
સમાચારની જાણુ જનતાને કરવામાં આવે છે અને તે મુજબ કેન્ફરન્સની તા. ૧૯-૨-૪૦ અને તા. ૬-૭-૪૦ ના ભવિષ્યમાં પણ થશે. રોજ મળેલી કાર્યવાહી સમિતિની સભામાં કોન્ફરન્સનું આગામી
લિ. સેવક, અધિવેશન મેળવવા સંબંધે વિચારણા ઉપસ્થિત થતાં સભ્યોએ
મોતીચંદ ગિરધરલાલ કાપડીઆ. આજની સમાજની નાજુક પરિસ્થિતિ અને તેમાં સંગઠીત રીતે મુંબઈતા. ૧૦-૩-૧૯૪૦ રેસીડેન્ટ જનરલ સેક્રેટરી. માર્ગ કાપવાની શુભ નિષ્ઠાથી વિવિધ દૃષ્ટિ-બિંદુએ રજુ
શ્રી જૈન શ્વેતાંબર કોન્ફરન્સ.
Page #58
--------------------------------------------------------------------------
________________
જૈન યુગ.
તા.૦ ૧૬-૩-૧૯૪૦.
કઢાવવા સર્વેસરથaઃ સમુર્નાથ નાથ ! હૃદયઃ વાત મનમાં રાખવી પડે છે એથી ઘણી વાર સ્વતં. ન તામુ મવાન ઘટ્ટર, ઝવમig affaોધિઃ | ત્રતાના વાયુમાં કડવી ટીકાઓના ભાગ ૫ણુ બનવું પડે
અથ-સાગરમાં જેમ સર્વ સરિતાઓ સમાય છે તેમ છે! કેટલાક છાપાઓ એમાં મનગમતી છુટ લઈ આક્ષેપ હે નાથ! તારામાં સર્વ દ્રષ્ટિએ સમાય છે પણ જેમ પૃથક્ મૂકવાની હદ સુધી પણ પહોંચી જાય છે! એકને એમાં પ્રથક સરિતાઓમાં સાગર નથી દેખાતે તેમ પૃથફ પૃથક્ નેતા થવાની ગંધ આવે છે તે બીજાને એમાં શ્રીમતાની દષ્ટિમાં તારું દર્શન થતું નથી.
-શ્રી સિદ્ધસેન તિવાર.
પૈસાના જોરે સમાજને હાથ તળે રાખવાની ચાલાકી
જણાય છે! એથી તે પત્રોના કલમોમાં મનગમતી છે કે તે જ
છે .
ટીકાઓના બાણ છુટે છે, કટાક્ષ ભર્યા મથાળા દોરાય જેન ચગ.
છે અને ઠઠ્ઠા ચિત્રની રજુઆત સુધી વાત પહોંચે છે ! શું
નેતાગીરીની નિષ્ફળતાના પિોકાર પડે છે! શ્રીમંતાઈ સામે છે તા૦ ૧૬-૩-૪૦.
શનિવાર. મલ થાય છે.! ઐકયની મસલતમાં શ્રીયુત કાન્તિભાઈને સરકાર ૪૪૪૪૪ ઉપર રજુ કરી એ તાવણીમાંથી પસાર થવું પડ્યું છે. છતાં સ્ટેન્ડિંગ કમિટીની બેઠક.
એ સર્વ પછી જે પરિણામ પ્રાપ્ત થયું છે એ અમારી નજરે
વિજય સુચક છે. વ્યવહારૂ ભાષા અને અર્થો વિજય કેટલાક સ્થળેથી જાહેરમાં આવેલા કેન્ફરન્સના લેખશે પણ ઝીણવટથી વિચારતાં એ અધો પાછળ અધિવેશનની અગત્યતા દર્શાવનાર વિચારથી તેમજ તે કયાંતે પૂર્ણતા અને કયાંતે શૂન્યતા એ સિવાય ત્રીજી સંબંધમાં લગભગ વર્કિંગ કમિટીની છેલ્લી ત્રણેક સભા- દશા અસંભવિત છે; એટલે અમે તે પૂર્ણતાની જ આશા
માં જતા જીદા દ્રષ્ટિબિન્દુઓથી ચલાવવામાં આવેલી રાખીએ. શ્રીયત કાંતિભાઈ અને ડો. શ્રેાક જેવાના હાથે ચર્ચા પછી એપ્રીલની આખરમાં કેન્ફરન્સની સ્ટેન્ડિગ એ સ્થિતિ પ્રગટે એમાં ભાગ્યેજ કોઈ નારાજ હોય એમ કમિટી મેળવવા સંબંધી સવનુમતે થયેલ ઠરાવ એ સૌ કલ્પીએ તે અમારી કલ્પના નિરાધાર ન ગણાય. કોઇને અવશ્ય આનંદ આપશે; અને અમને ખાત્રી છે સનાતન સત્ર પાકારે છે કે દાતાર-ભક્ત કે શરીર કે એ બેઠકમાં કઈ પણ જાતના પૂર્વગ્રહ વગર ખુલ્લા એ તો સ્વયં નેતા સમાન છે અર્થાત્ નેતાગીરી એમને હયે અને ઉદાર વૃત્તિઓ, તેમજ સ્વતંતવ્યને સંકુચિત જન્મતાંજ છઠ્ઠીના લેખમાં લખાઈ હોય છે. એ સારું વમળમાં ચક્રાવા લેવાને બદલે જન સમાજના શ્રેયની સિાના જોરે નેતા બનવા માંગે છે એવી કલ્પના પણ દ્રષ્ટિથી લાભાલાભનું દ્રષ્ટિબિન્દુ નજર સમુખ અસ્થાને છે. દાનવૃત્તિ ધનના ત્યાગ વિના અશક્ય છે રાખાન છલા દશકાના કાર્યવાહીનું સિંહાલાકન કરઅને એ જાતને ત્યાગ સદા પ્રશંસાને ચગ્ય છે, છુટા વામાં આવશે તા જે અધિવેશન આજે સમયના હિડાળ હાથે ધન વાપરનાર અથવા તે શકિત મુજબ દેશ અવલ બે છે તે હાથ વતમાં આવી ઉભું રહશે. શ્રીયુત કાળને અનુરૂપ માગે ધન થય કરનાર જનતાની જીભે મોતીભાઈ તરકથી છેલી વકીગ કમિટિના સભામાં સડજ ચઢે છે. એણે નેતા બનવાની વિધિ કરવાની પ્રારંભમાં જે નિવેદન રજુ કરવામાં આવ્યું -એમાં જે જરૂર નથી રહેતી. એથી ઉલ્ટું સંસ્થાએ, સામે જઈ કેટલીક વાત ઉચ્ચારવામાં આવી તેમાંથી એ વનિ એવા આત્માઓને સહકાર શોધે છે. કેન્ફરન્સ જેવી જરૂર નિકળે છે. વળી શ્રીયુત રચીનુભાઈએ સ્ટેન્ડીંગ મહાન સંસ્થામાં શ્રીયુત કાન્તિભાઈની પ્રવૃત્તિ-સેવાના કમિટિ મેળવવા સબંધમાં જે દરખાસ્ત રજુ કરી અને મુદ્દાથીજ અંકાયેલી છે અને મંત્રી પદના અધિકારને એ વેળા જે કારણે રજુ કર્યા એને શાંતિપૂર્વક વિચાર પણ અનુરૂપ છે. બાકી એમના સરખા દાનવીર ગૃહસ્થને કરીએ તે એટલે સાર સહજ તારવી શકાય કે એપ્રી મેળવવા એમાં સંસ્થાને ઓછુ ગૌરવ નથી જ. આટલી લની આખરે મળનારી બેઠક એ મહત્વની અને અધિ- વાત મૂળ વિષયથી ખસી જઈ એટલા સારૂ ઉલેખવી વેશન સંબંધમાં અગત્યને નિર્ણય કરનારી બનશે. અમારા પડી છે કે કેટલાક પત્રોમાં ઐક્ય અને અધિવેશનના ગયા અંકમાં અધિવેશન સંબંધી અગ્ર લેખમાં જે મુદ્દા મહત્વના સવાલમાં આપણાજ બંધુઓ તરફથી એવી ઉભા કરાયેલ ને સૌ પ્રથમ વિચારોની આપ લે દ્વારા ચચોને એટલી હદે ભેળવી દેવામાં આવી છે કે એ કોઈ નિયત કાર્યક્રમ યોજવાની સુચના કરવામાં આવેલી પરત્વે મૌન રહેવું એ ભૂલજ ગણાય. તેને પ્રોત્સાહન મળ્યું છે, એટલું જ નહિં પણ સર્વાનુમતે પણ સવોનુમતીના ઠરાવ પછી એ બધું ભૂલી જઈ, એને અનુરૂપ ઠરાવ પસાર કરીને વકીંગ કમિટિએ ગઈ ગુજરી વીસારી દઈ, આપણી પ્રિય સંસ્થાના ખરેખર સાચી દિશામાં પગલું ભર્યું છે, એમ અતિશ- ઉત્કર્ષ અર્થે ખભે ખભે મીલાવી કામ કરવાનો દ્રઢ એક્તિ કર્યા વિના કહી શકાય.
સંક૯પ કરી લેવાની પળ આવી ચુકી છે. બેઠકને સફળ ભાવનગરની મડાગાંઠ પછી સમય ઘણે વ્યતીત થયે બનાવવા શું કરવું જોઇએ એને વિચાર હવે પછીના છે; છતાં એ દરમીઆન શ્રીયુત કાન્તિલાલભાઈ તરફથી અંક પર રાખી આ તકે એક જ પ્રાર્થના-અને તે પણ એક્યતા બાબત જે પ્રયાસો કરવામાં આવ્યા છે અને ખાસ કરીને પત્રકારો અને લેખકોને-કરીકે ચર્ચાના વાતાવરણમાં એક્યતા માટે જે આંદોલન ઉભું કરવામાં વંટેળ કે શંકાઓની ભ્રમજાળ ન વિસ્તારતાં જૈન આવ્યું છે. અને ડે. શ્રોફના શબ્દોમાં કહીયે તે ફળ સમાજનું લક્ષ્ય અક્ષ પર કેંદ્રિત કરી, બેઠકને અચુક બેસવાનીજ ઢીલ છે. સમાજની નાડ પારખી કેટલીક વાર વિજયવંતી કરવાના નિશ્ચય ૫ર આવી; એ જાતનું જવાબદાર વ્યકિતઓને નિવેદન ટૂંકા કરી ઘણી ખરી વાતાવરણ સર્જવામાં તેઓ પિતાની સર્વ શકિત ખર્ચ.
Page #59
--------------------------------------------------------------------------
________________
૬ તાઃ ૧૬-૩-૧૯૪૦
જેન યુગ.
શ્રી જૈન શ્વેતાંબર કૉન્ફરન્સ. ઑલ ઇડિયા સ્ટેન્ડિંગ કમિટી બેલાવવા નિર્ણય.
શ્રી જૈન શ્વેતાંબર કોન્ફરન્સની કાર્યવાહી સમિતિની સભા બુધવાર તા. ૧૩-૩-૪૦ ના રોજ રાવબહાદુર શેઠ નાનજી લધાભાઇ જે. પી ના પ્રમુખ સ્થાને મળી હતી.
કોન્ફરન્સનું આગામી અધિવેશન મેળવવા અને એલ ઇંડિયા સ્ટેન્ડિંગ કમિટી બે લાવવા સંબંધ વિચાર થતાં શેઠ ચીનુભાઇ લાલભાઈ સેલિસિટરે નીચે પ્રમાણે ઠરાવ રજુ કર્યો હતે.
“કેન્ફરન્સનું અધિવેશન મેળવવા સંબંધી તથા કોન્ફરન્સની વર્તમાન પરિસ્થિતિ બાબત વિચાર કરવા ઐલ ઇંડિયા સ્ટેન્ડિગ કમિટિની સભા મુંબઈમાં તા ૨૭ તથા ૨૮--૪૦ ના રોજ મેળવવા આ સભા ઠરાવ કરે છે અને તે સંબંધી યુગ્ય ગોઠવણ કરવા રેસીડેન્ટ જનરલ સેક્રેટરીઓને સત્તા આપે છે,
- ઉક્ત ઠરાવને શ્રી સાકરચંદ માણેકચંદ ઘડીયાલી અને શ્રી બબલચંદ કેશવલાલ મોદી તરફથી ટેકે મળતાં સવોનુમતે પસાર થયું હતું
શ્રી મહારાષ્ટ્રિય જેન છે. કેન્ફરન્સના મંત્રી તરફથી ઐકયના કાર્યમાં સક્રિય સાથ આપવા તેમજ અધિવેશન મેળવવા અંગે આવેલ તા. ૨૮-૨-૪૦ ને પત્ર તથા શ્રી તારાચંદ જે. શાહનો પત્ર રજુ થતાં તેની નોંધ લેવામાં આવી.
સ્ટેન્ડિંગ કમિટીના આવેલા રાજીનામાઓ પૈકી શ્રી ધીરજલાલ ટી. શાહે આગ્રહ થતાં તે પાછું ખેંચી લેતાં બીજા ૫ સભ્યોના રાજીનામાં સ્વીકારવામાં આવ્યા હતા. તદુપરાંત નીચેના ગૃહસ્થની સ્ટે. કમિટિના સભ્ય તરીકે નિમણુંક કરવામાં આવી અને કમિટીના સભ્યોના ફાળાની રકમ અંગે મંત્રીઓને એગ્ય સુચના અપાઈ હતી.
શ્રી માણેકલાલ ચુનીલાલ જે. પી. (અમદાવાદ), શ્રી ચંદુલાલ ટી. શાહ (મુંબઈ), શ્રી ચુનીલાલ મુળચંદ કાપડીઆ (મુંબઈ), શ્રી મંગલચંદ લલ્લુભાઇ (પાટણ) અને શ્રી ચીમનલાલ જેચંદ શાહ એમ. એ (પાટણ).
- શ્રીમતી મંગલાન્ટેન મોતીલાલના દુઃખદ અવસાન બદલ નીચે પ્રમાણે શોકદર્શક ઠરાવ સભ્યોએ ઉભા થઈ પસાર કર્યો હતે –
ઠરાવ- શ્રીમતી મંગળાબેન મેતીલાલના ફકીરચંદ જેઓએ જૈન સમાજની અનેક વિધ સેવાઓ કરી હતી, જે જૈન મહિલા સમાજના સેક્રેટરી અને કાર્યવાહક વર્ષો સુધી હતા, અને જેમની સુશીલ પ્રકૃતિ અને સુજનતા આકર્ષક હતા અને જે શ્રી જૈન વેઠ કોન્ફરન્સ સાથે વર્ષોથી જોડાયલા હતા તેમના અવસાનની નોંધ આજે મળેલી શ્રી જૈન ૨૦ કોન્ફરન્સની કાર્યવાહક સમિતિ અત્યંત દુઃખ સાથે લે છે અને તેમના આત્માને શાંતિ ઈચ્છે છે. આ ઠરાવની નકલ ઘટતે સ્થાને સેક્રેટરીએાએ મોકલી આપવી. બાદ પ્રમુખશ્રીનો આભાર માની સભા વિસર્જન થઈ હતી.
લિ. સેવક, મેતીચંદ ગિરધરલાલ કાપડીઆ. કાંતીલાલ ઈશ્વરલાલ.
રેસીડેન્ટ જનરલ સેક્રેટરીઓ. કાર્યવાહી સમિતિની સભા.
કેન્ફરન્સની કાર્યવાહી સમિતિની એક સભા બુધવાર તા. ૬-૩-૬૦ ના રોજ શ્રી ચીનુભાઈ લાલભાઈ શેઠ, સેલિસિટરના પ્રમુખસ્થાને કોન્ફરન્સ કાર્યાલયમાં મળી હતી જે સમયે કેન્ફરન્સનું આગામી અધિવેશન મેળવવા સંબંધે વિચારણા કરવામાં આવી હતી. આ બાબતની વિશેષ વિચારણા બીજી સભા ઉપર મુલતવી રાખવામાં આવી હતી. શ્રી જૈન છે. એજ્યુકેશન બેડ,
શેઠ ગિરધરલાલ ત્રિકમલાલ રાધનપુર નિવાસી તરફથી બેડને રૂા. ૨૯૧) બસે એક પાઠશાળા મદદ ખાતે પ્રાપ્ત થયા છે તે આભાર સહિત સ્વીકારીએ છીએ. શ્રી સુત ભંડાર ફડ.
નીચે પ્રમાણે રકમ પ્રાપ્ત થઈ છે જે સાભાર સ્વીકારીએ છીએ. પ-૦-૦ શ્રી લક્ષ્મીચંદ ડાહ્યાભાઈ સંઘવી, મંત્રી કોન્ફરન્સ કેળવણી પ્રચાર રાજકેટ સમિતિ. ૪-૧૨.૦ શ્રી વલ્લભદાસ પુલચંદ મહેતા, મંત્રી કેન્ફરન્સ કેળવણી પ્રચાર મહુવા સમિતિ. ૨૫-૦-૦ શ્રી જૈન સંધ સમસ્ત હતા. ડે. જમમેહનંદાસ મંગળદાસ શાહ જંબુસર ૨-૮-૦ શ્રી છોટાલાલ માણેકચંદ દેશ, મંત્રી કોન્ફરન્સ કેળવણી પ્રચાર અગાશી સમિતિ. ૫-૦-૦ શ્રી ઝવેરચંદ પરમાણુંદ ભચુસાલી-મુંબઈ દ્વારા.
Page #60
--------------------------------------------------------------------------
________________
જેન યુગ.
તા.૦ ૧૬-૩-૧૯૪૦
ઑલ ઈન્ડિયા સ્ટેનિંગ કમિટિના સભ્યોને વિનંતિ. કેન્ફરન્સના બંધારણાનુસાર જે સભ્યોએ પિતાના વાર્ષિક સુકૃત ભંડાર ફંડના ફાળાની રકમ અત્યાર પર્યન્ત ન મેકલાવી હોય તેઓને તે સરે મોકલી આપવા વિનંતિ કરવામાં આવે છે. કાર્યાલય તરફથી આ અંગે પત્રો લખાયા છે તે તરફ સાદર ધ્યાન ખેંચવામાં આવે છે અને આશા છે કે ફાળાની રકમ સર્વે તરફથી તાકીદે મેકલી આપવામાં આવશે.
કૅન્ફરન્સ કેળવણી પ્રચાર કેન્દ્રસ્થ સમિતિ. આ સમિતિની એક સભા બુધવાર તા. ૬-૩-૬૦ ના રોજ કોન્ફરન્સ કાર્યાલયમાં શ્રી બબલચંદ કેશવલાલ મોદીના પ્રમુખસ્થાને મળી હતી જે સમયે આગામી નવા વર્ષ માટે નીચેના સ્થળની ૧૪ સ્થાનિક સમિતિઓને તેઓએ એકત્ર કરવા કબૂલેલી રકમ એકત્ર કરવાની શરતે નીચે પ્રમાણેની મદદ મંજુર કરવામાં આવી છે. (૧) સાંગલી રૂ. ૬૦૦-૦-૦ (૨) બારશી
રૂ. ૨૫૦-૦-૦ (૩) અગાશી રૂ. ૨૫૦-૦૦ (૪) અમદાવાદ
રૂા. ૭૫૦–૧-૦ (૫) ઉંઝા રૂ, ૧૦૦૦-૦૦ (૬) બોરસદ
રૂ. ૬૦૦-૦-૦ (૭) ખંભાત રૂ. ૬૦ ૦–૦-૦ (૮) વડોદરા
રૂ. ૩૦૦-૦-૦ (૮) ડભોઈ રૂ. ૨૦૦–૦-૦ (૧૦) પાલેજ
રૂ. ૨૦૦-૦-૦ (૧૧) આમેદ રૂ. ૧૨૫-૦-૦. (૧૨) ગોધાવી
રૂા. ૧૫-૦-૦ (૧૩) મહુવા રૂ. ૪૦૦-૦-૦ (૧૪) રાજકેટ
રૂા. ૧૦૦-૦-૦ કુલ રૂપીઆ ૫૫૨૫-૦-૦ પાંચ હજાર પાંચસે પચીસ.
-ન્ફરન્સ કાર્યાલય, ઍલ ઇંડિયા સ્ટેન્ડિંગ કમિટીના સભ્યને નિવેદન. કાર્યવાહી સમિતિએ મુંબઈમાં તા. ૨૭ અને ૨૮ એપ્રિલ ૧૯૪૦ (સંવત ૧૯૯૬ ના ચૈત્ર વદ ૬ અને ૭ શની-રવિવાર ) ના દિવસે એ ઍલ ઇડિયા સ્ટેન્ડિંગ કમિટીની સભા મેળવવા નિર્ણય કરેલ છે. તદનુસાર આ સભામાં આગામી અધિવેશન મેળવવા તેમજ કેન્ફરન્સની વર્તમાન પરિસ્થિતિ અને સમાજહિત સાથે નિકટ સંબંધ ધરાવતા અગત્યના પ્રશ્નોની ગંભીર વિચારણા થશે તેમાં દરેક સભ્યની હાજરી અનેક રીતે માર્ગદર્શક નિવડવા સંભવ છે. તેથી સૌને પ્રેમપૂર્વક ઉત્સાહથી આ સભામાં પધારી ભાગ લેવા વિનંતિ કરીએ છીએ. આ અંગે વિશેષ વિગત દર્શાવનાર પત્રિકા ટુંક સમયમાં મોકલાશે. પ્રાંતિક મંત્રીઓને પિતાના પ્રાંતના વધુમાં વધુ સભ્ય હાજરી આપે તે માટે ગ્ય પ્રેરણા કરવા વિજ્ઞપ્તિ છે.
માતીચંદ ગિરધરલાલ કાપડીઆ. કાંતિલાલ ઇશ્વરલાલ.
સેક્રેટરીઓ.
શ્રી અધ્યાજી તીર્થને જીર્ણોદ્ધાર શેઠ કાંતીલાલ ઇશ્વરલાલ તરફથી ચાલતી પાઠશાળા. સત્ય ખુલાસે.
શ્રીમાન શેઠ કાંતીલાલ ઈશ્વરલાલ J. P તરફથી શ્રી
એડીજી મહારાજના ઉપાશ્રયે ચાલતી ધાર્મિક પાકશાળાની નીચે ખુલાસો અને પ્રગટ કરવા માટે મળ્યો છે –
લગભગ ૨૫૦ બાળાઓને ફાગણ સુદ ૧ રવીવારે સવારે આ તીર્થને જીર્ણોદ્ધાર હાલમાં એક કમિટી મારફત
મરીનડ્રાઈવ ઉપરના શેઠશ્રીનાં ઘર દેરાસરજીની યાત્રાથે લઇ ચાલે છે, અને અમદાવાદવાળા વીજ કેર હેન પિતાની
જવામાં આવી હતી. આ પ્રસંગે છોકરીઓએ ગરબા ગાઈ વૃદ્ધ વયે પણ તીર્થ પ્રત્યેની ભાવનાથી પ્રેરાઈ નતે ત્યાં આનંદ આપે તે શેઠ કાંતીલાલભાઈ તરફથી દરેક છોકહાજર રહી સઘળું કામકાજ પિતાની દેખરેખ નીચે કરાવે રીઓને ચોપડી - વાટકે તથા મીઠાઈ વહેચી આપવામાં આવ્યા છે, અને તેને નાણાં પ્રકરણીય વહીવટ મુંબઈ અમદાવાદ હતાં. ત્રણ શિક્ષીકા બહેનેને દરેકને રૂા. ૫) ખુશાલી તરીકે વિગેરે સ્થળોના ગૃહસ્થની બનેલી કમીટી મારફત ચાલે છે, આપ્યા હતા. અને દરેક શિક્ષીકાને પગાર રૂ ૫) લેખે અને જે કામ લગભગ પૂરું થવા આવ્યું છે, તેના સંબંધમાં વધારી આપવામાં આવ્યા હતા. હમણાં થોડા સમય પહેલાં એટલે કે તા. ૨૧-૧-૧૦ ના
– વાડીલાલ જેઠાલાલ શાહ જેન” પત્રના અંકમાં કઈ એમ. પી. જેન નામની સહિથી
ચેતવણી. એક લેખ પ્રગટ થયું છે, અને તેમાં કેટલીક ખોટી શંકાઓ
વીરજી નામના વા વર્ષની ઉમરના મારા દીકરાને દીક્ષા અને આક્ષેપે તેણે કર્યા છે, તે સંબંધમાં મુખ્ય કાર્યકર્તા
આપવા માટે અહીથી ગમે ત્યાં કોઈએ ભગાડેલ છે. મારી શ્રી નાનાલાલ હરિચંદ શાહ તરફથી જણાવવામાં આળ્યું છે સ્થિતિ ગરીબ છે છોકરા ઉપર આધાર છે તે મારી કે તેમણે જાતે ત્યાં તપાસ કરી છે, બીજા પ્રત્યે તપાસ કરી છે, અને ત્યાંના મુનીમ તરફથી પણ છ છતાં કોઈ પ્રક્ષા આપશે તો તેના ઉપર તથા તે કામમાં
સિવાય કેઈએ તેને દીક્ષા આપવી નહીં તેની ચેતવણી આપું ખુલાસે પૂછાવતા તેમને માલમ પડયું છે કે કોઈ વિદ્મ- મદદ કરનારા ઉપર કાયદેસર પગલા લેવામાં આવશે. સંતેવી માણસે તદન નાપાયકાર અવાઓ ઉડાડી છે અને.
મજકુર છોકરાને મેળવી આપનારને રૂ. ૫) ઈનામ ખાટા આક્ષેપ કર્યા છે, કામ સંતેષકારક અને સંપૂર્ણ તરીકે એક ગૃહસ્થ તરફથી આપવામાં આવશે. દેખરેખ નીચે થાય છે. જૈન સમાજે આવા માણસેથી ચેતતા
શાહ શામજી ગોવા, ગામ કછવાગડના રહેવું જરૂરી છે.
-ના. હ. શાહ. પાલીતાણા. (કાઠિયાવાડ). માધવલાલ બાબુની ધર્મશાળા,
Page #61
--------------------------------------------------------------------------
________________
૭
ના
de -૧૪૦
. ન જુગ. શ્રી જૈન શ્વેતાંબર એજ્યુકેશન બોર્ડ. ૩૦ ચિતરંજન નાથાલાલ કાપડીઆ સુરત પક
(જેન વિ. આ. ) ધાર્મિક પરીક્ષાના પરિણામો. ૩૧ કાંતિલાલ દીપચંદ શાહ અમદાવદ ૫૩ બેડ તરફથી ગત તા. ૨૪ ડિસેમ્બર ૧૯૩૯ ના રોજ
અમદાવાદૃ પર લેવામાં આવેલ શેઠ સાશભાઈ મગનભાઈ મોદી પુરુષ ૩૨ પોપટલાલ, મણિલાલ શાહુ
(જેન વિ. સં. ) વગ અને અ. સંૉ. હીમજીભાઈ મેઘજી સાજપાળ સ્ત્રી
રતલામ પર વર્ગ ધાર્મિક હરીફાઇની ઇની પરીક્ષાઓના કેટલાક ધારાના ૩૩ વેધ માને તીસ્ત્રદ બારાણા
૩૪ ચીમનલાલ શિaધરલાલ શાહ દાહોદ પર પરિણામે આ ની અાપવામાં આવે છે.
૩૫ કાંતિલાલ અમરચંદ શાહ પાલીતાણા ૫૧ (ગતાંકથી આગળ )
| ( સિદ્ધ, બા. ). પરષ ધોરણ ૧ “' ખંડ (Runs fમાW) 3 કાંતિલાલ જગજીવનદાસ ચોકસી મુંબઈ પ૧ પરીક: શ્રી રતિલાલ ભીખાભાઇ રાહુ અને શ્રી સેવંતિલાલ કાંતિલાલ કરસનજી મહેતા પાલીતાણું પ૦ ચીમનલાલ શાહ, બી. એસ. સી; મુંબઈ.
| ( સિદ્ધ. બા.) (બેઠા ૭૫ પાસ ૭૪ નાપાસ ૧ )
૩૮ ગુંદાલાલ હુકમીચંદ સુરાણા રતલામ ૫૦ નંબર નામ સેન્ટર માર્ક ઇનામ રૂા. ૩૯ કેશવલાલ નરોતમદાસ શાહ મુંબઈ ૫૦ ૧ અમૃતલાલ લક્ષ્મીચંદ વાઘરે મુંબઈ ૪૦ ૧૫-૦-૦૦ ૪૦ વસંતરાય દુર્લભજી ટાલીઆ ભાવનગર મં૦ ર છોટાલાલ નવલચંદ હીરાચંદ શાહ મુંબઈ ૭૦ ) ૮-૦-૦ ૪૧ જવાહરલાલ જાજેડ બેપાલગઢ ૫૦ ૩ અમરચંદ વલમભાઈ દેશી પાલીતાણા ૭૦ ( ૮
૪૨ હરિલાલ ડાહ્યાભાઈ ગેહેલ પાલીતાણા ૪૮ (સિદ્ધ. બી.) ૪ ઝવેરચંદ કરસનદાસ મહેતા ,, , . ૭૦ '
(બાલાશ્રમ) પ રમણલાલ ભોગીલાલ મહેતા અમદાવાદ ૬૮ ૫-૦-૦
૪૩ સૌભાગ્યમલ હિરાચંદ ઘચા રતલામ ૪૭. ૬ રાયચંદ મુલચંદ શાહ અમદાવાદ ૬૬ ૪-૦- ૪૪ ચીનુભાઈ વાડીલાલૂ શાહ અમદાવાદ ૪૭ ' (જે. મૂ. બેકિંગ)
૪૫ હરિલાલ હરજીવનદાસ શાહ પાલીતાણા ૪૫ ૧૭ શામળાજી ગુલાબચંદ મહેતા પાલીતાણી ૫ ) ૨-૮-૦
( બાલાશ્રમ્). | (સિદ્ધ. બા) (
૪૬ છબિલદાસ રતનશી શાહ ભાવનગર ૪૫ ૮ ભોગીલાલ પુછશાહ (ય ગુ) પાલીતાણા ૬૫ ૨-૮-૦ ૪૭ શ્રીપાલ દલીચંદ સેખલા મુંબઈ ૪૨ ૯ શાંતિલાલ દયાલજી દેશી ભાવનગર ૬૫ ) ૨-૮-૦
૪૮ જેચંદ ચુનીલાલ શાહ અમદાવાદ ૪૨, ૧૦ કાંતિલાલ મેતીચંદ શાહ ભાવનગર ૬૪ ) ૦ ૧૨-૦ ૧૧ કાંતિલાલ મણિલાલ શાહ, અમદાવાદ. ૬૨૦ ૧૦
૪૯ રસિકલાલ મુલચંદ શાહ અમદાવાદઃ ૪૨ ૧૨ રસિકલાલ ચિમનલાલ શાહ, અમદાવાદ ૨ ૧૨.૦ ૫૦ કાંતિલાલ ચંદુલાલ શાહ અમદાવાદ ૪૧ ૧૩ રમણિકલાલ નારણદાસ બગડીઓ રાજકોટ ૬૦
પ૧ ચીનુભાઈ અમૃતલાલ (વિદ્યાશાળા) મુંબઈ ૪૦ ૧૪ સેમચંદ ખેડદાસ શાહ (ચિ.ન.હૈિ.) અમદા. ૧૯
પર જયંતિલાલ માવજી શાહ ભાવનગર ૪૦ ૧૫ શાંતિલાલ દેવચંદ શાહ ભાવનગર ૫૮
પક પરશુરામ ચુનીલાલ ચેરડીઆ અમદાવાદ ૩૮ ૧૬ ચુનીલાલ કૃષ્ણથંદ ગુજર સાંગલી ૫૮
૫૪ કેશવલાલ પી. શાહ (વે. મૃ. બે,) અમદાવાદ ૩૯ ૧૭ કાંતિલાલ રતનચંદ શાહ અમદાવાદ ૫૮"
૫૫ ઠાકરશી ન્યાલચંદશાદ (યશે,મુપાલીતાણું ૩૪ ૧૮ શાંતિલાલ નરશદાસ શાહ પાલીણાં પી
પ૬ રમણલાલ જીવણલાલ શાહ અમદાવાદ ૩૭
છે
2
1
c
૫૭. બાબુલાલ બાલાભાઈ ૫૮ બાબુલાલ ઘેલાભાઈ, શહિ પ૯ અમૃના મોતીલાલ શાહુ
દાદ 39 અમદાવાદ ૩૭ અમદાવ૬ ૩૬.
૧૯ નેમીચંદ પુનમચંદ એસવાલ સાંગલી પક ૨૦ મેહનલાહ્ન બ્રાજી શહ (જે.બે.) સુરત પણ ૨૧ જયંતિલાલ તારાચંદ કટારી પાબીરાણા પ
( સિદ્ધ લાલા.) ૨૨ મેહનલાલ કરસનજી મહેતા ભાવનગર ૫૬ ૨૩ જયંતિલાલ બાલચંદ દોશી અમદાવાદ ૫૬ ૨૪ દલીચંદ જેચંદ શાહ (હૈ.વિ. અમદાવાદ પ ૨૫ રસિકલાલ મગજલ શા, અમદાવાદ ૫૫
૬ ૦ ડાકરશી નાથાલાલ શાહ
અમદાવાદ ૩૫
૨૬ કાંતિલાલ દલસુખભાઈ શાહ અમદાવક V૫, ૨૭ હિંમતલાલ હરખચંદ મહેતા ૨૮ જશવંતલાલ મણીલાલ શેઠ પાતાળુ ૫૪
( . . ). ૧૯ ભીખાઈ લાલ શાહ અર્જરદે છે!
| ( જે. મૂ થઇ)
૬૧ કાંતિલાલ્ વનમાળી કામદાર પાલીતાણા ૩૫
(બાલાશ્રમ) ૬૨ જયંતિલાલ ગોરધનદાસ શાહ, પાલીતાણા ૩૫
(બદલામ ) ૬૩ અમૃતલાલ જેસંગલાલ પટણી મુંબઈ ૩૫ ૬૪ ૨મણચંદ્ર જીવણલાલ શાહ, અમદાવાદું રૂપ
| (જૈન . .) ૬૫ મીચંદ મણીલાલ શાહ અમદાવાઃ ૩૫
Page #62
--------------------------------------------------------------------------
________________
જેન યુગ.
તા. ૧૬-૩-૧૯૪૦
૬૬ જયંતિલાલ શંકરલાલ કાપડીઆ અમદાવાદ ૩૫ ૧૫ ડુંગરસિંહ જેને નાહટા ગુજરાંવાલા ૬૧ ૦-૮-૦ | (જેન છે. બે.)
૧૬ સૌભાગ્યચંદ અમૃતલાલ કઠારી પાલણપુર ૬૧ ૦-૮-૦ ૬૭ દુર્લભજી હીરાચંદ દેશી મુંબઈ ૩૪
૧૭ ચિનુભાઈ વરધમાનદાસ રવચંદ ઉમતા ૬૧ ૦-૮-૦ ૬૮ શાંતિલાલ હીરાલાલ શાહ દાહોદ ૩૪ ૧૮ બાબુલાલ લહેરચંદ , ઉંઝા ૬૧ ૬૯ પ્રેમચંદ ગુલાબચંદ શાહ પાલીતાણા ૩૪
૧૯ સોમચંદ આસારામ માણસા ' ૬૦ ( બાલાશ્રમ )
૨ ભીખાભાઈ સરૂપચંદ શાહ સુરત ૬૦ ૭૦ જયંતીલાલ કાલીદાસ શાહ પાલીતાણા ૩૪
(હરિ. જે. પા.) (યશો. ગુરૂ.)
૨૧ ઉત્તમભાઈ મણીલાલ શાહ વડોદરા ૫૯ ૭૧ લાલભાઈ અમૃતલાલ દલાલ અમદાવાદ ૩૪
(કડીપોળ જે. પાઠશાળા) (જેન “વે. બે.)
૨૨ ઇ-દુલાલ લાલભાઈ શાહ પેથાપુર ૫૯ ૭૨ કાંતિલાલ ત્રિભોવનદાસ શાહ પાલીતાણું ૩૩
૨૩ ચુનીલાલ તેજાજી શાહ ભરૂચ ૫૯ (બાલાશ્રમ)
૨૪ કનૈયાલાલ ભીખાલાલ શાહ પાલણપુર ૫૮ ૭૩ મણિલાલ ખુશાલભાઈ પટેલ બેરસદ ૩૩
૨૫ જયંતિલાલ પુરતમદાસ ગાંધી વડોદરા ૫૮ ૭૪ રતિલાલ અમરચંદ વાહ પાલીતાણું ૩૩
(કેડીપળ પાઠશાળા) - (બાલાશ્રમ)
૨૬ હરખચંદજી કચરદાસજી ભટેવા ચાંદવડ ૫૮ પુરૂષ ધેરણ ૧ “g ખંડ (વિધિ પક્ષ) ૨૭ પારસદાસજી જેન ગુજરાંવાલા ૫૮ પરીક્ષક શ્રી લક્ષ્મીચંદ સુખલાલ, મુંબઈ.
૨૮ કાંતિલાલ દલાજી શાહ બગવાડા ૫૮
૨૯ હીરાલાલ સવઈચંદ શાહ વડોદરા ૫૭ નંબર ' નામ સેન્ટર માર્ક ઇનામ ૧ ભવાનજી નાનજી સાવલા
(કડીપળ પાઠશાળા) મુંબઈ પ૦ રૂ. ૧૫) ૩૦ કરતુરચંદ મેહનલાલ મહેતા અમદાવાદ પ૭ ૨ પાસુ વાલજી સાવલા મુંબઈ ૩ હરશી ઉમરશી હરીઆ મુંબઈ ૪૧
| (ચી. ન. વિદ્યા વિહાર)
૩૧ બાલાચંદ જેઠાલાલ શાહ ડભાઈ ૫૭ સ્ત્રી ઘેરણ ૫ વિભાગ ૧ (તરવજ્ઞાન વિવા)
૩૨ નાનચંદ ગુલાબચંદ શાહ બગવાડા પરીક્ષક શ્રી પ્રસન્નમુખભાઈ સુરચંદ્ર બદામી, ૩૩ કાન્તિલાલ ચીમનલાલ ચોકસી વડોદરા ૫૬ બેરીસ્ટર-એટ-લેં, મુંબઈ
(કેડી પળ જેન પાઠશાળા) નંબર નામ
સેંટર ગુણ ઇનામ. ૩૪ કાન્તિલાલ કલચંદ વહેરા વાવ ૫૬ ૧ શાંતાબહેન મોહનલાલ (. મ. શા.) અમદાવાદ ૫૩ રૂા. ૨૦) ૩૫ નટવરલાલ દયાળજી મહેતા કરાંચી ૫૫ બાલધોરણ૧-પરીક્ષક:-શ્રી.ધારશી ગુલાબચંદ શાહ, વળા.
૩૬ નટવરલાલ મગનલાલ મહેતા કરાંચી ૫૫
૩૭ જયંતિલાલ કાલદાસ શાહ ઉમતા ૫૫ (બેઠા ૪૫૫, પાસ ૩૦૨, નાપાસ ૧૫૩).
૩૮ કાન્તિલાલ રિખભચંદ નંબર
: વાવ ૫" નામ સેન્ટર મા ઈનામ રૂ. ૩૦ ભાઈલાલ નરસીંહદાસ શાહ રાધનપુર ૫૫ ૧ રસીકલાલ સાકરલાલ કપાસીયાવાલા સુરત ૭૬ ૧૦૯ ૦
૪૦ મણીલાલ છગનલાલ શાહ ડભાઈ ૫૫ (હરિપુરા જૈન પાઠશાળા)
૪૧ અમુલખ જગજીવનદાસ યુ. કરાંચી ૫૪ ૨ નેમચંદ મગનલાલ શાહ (હ.જે. પા.) સુરત ૭૩ ૭-૦- ૩ ચંદુલાલ ગીરધરલાલ શાહ રાધનપુર ૭૩ (૭
૪૨ બાબુલાલ મણીલાલ શાહ, લુણાવાડ ૫૪ ૪ ભાઇલાલ પાનાચંદ શાહ
૪૩ રમણલાલ હરજીવનદાસ શાહ માણસા ૧૪
ડભોઇ ૬૯ ૫૫ શાન્તિલાલ મેતીલાલ શાહ ડભાઈ ૬૮ી ૩-૮-૦
૪૪ રસીકલાલ નાથાલાલ ૬ ચીમનલાલ કેસુરચંદ શાહ સુરત ૬૮૩ -૮-૦
૪૫ ઈશ્વરલાલ ચીમનલાલ વહેરા વાવ ૫૪ (જે. વિ. આશ્રમ)
૪૬ કલાસચન્દ્ર
| ગુજરાંવાલા ૫૪ ૭ મણીલાલ જીવણલાલ શાહ ભઈ ૬૭ ૨-૦-૦ ૪૭ સેમચંદ છોટાલાલ શાહ ડભાઈ ૫૩ ૮ પનાલાલ લાલચંદ શાહ વડેદરા ૬૫ ૨-૦-૦
૪૮ જયંતિલાલ નાથજીભાઈ શાહ લુણાવાડા ૫૩ | (કેડીપળ , પાઠશાળા)
૪૯ સકરચંદ અંબાલાલ શાહ અમદાવાદ ૫૩ ૯ છોટાલાલ રીખવચંદ દેશી વાવ ૬૪ ૨-૦-૦
| (જ્ઞાનોદય જૈન પાઠશાળા) ૧૦ નવીનચંદ્ર પરશોતમદાસ વાયવાળા અમદાવાદ ૬૩) ૧-૮-૦
૫૯ છોટાલાલ લાલભાઈ શાહ ° &
અમદાવાદ ૫૩ (શ્રી લધુ પ્રવર્તક સભા) )
(વિજયનીતિસૂરિ પાઠશાળા) ૧૧ રસીકલાલ મંગળદાસ શાહ અમદાવાદ ૬૩) ૧-૮-૦ ૫૧ કાન્તિલાલ કેશવલાલ શાહ કરાંચી ૫૩ (સારંગપુર જૈન પાઠશાળા)
પર માણેકલાલ શીવલાલ જુનેર ૫૩ ૧૨ તારાચંદ શીખભચંદ વીરવાડી આ વાવ ૬૨ ૧-૦-૦ ૫૩ વસંતલાલ રવચંદ શાહ અમદાવાદ ૫૩ ૧૩ છીતાલાલ હીંમતલાલ શાહ ડભાઈ ૬૨ ૧-૦-૦ ૫૪ બાલુભાઈ છગનલાલ
ભરૂચ ૫૩ ૧૪ ધનરાજ નાનચંદ ટોપીવાળા સુરત ૬૧ ૦--૦ ૫૫ સેવંતિલાલ બબાલાલ
ઉંઝા ૫ર (હરિપુરા રૂપાલા ટેકરી જે. ૫.).
૫૬ બાલુભાઈ નાગજી શાહ સુરત પર
s
0 o
o
o !
o
Page #63
--------------------------------------------------------------------------
________________
તા. ૧૬-૩-૧૯૪૦
જૈન યુગ.
૫૭ ધીસાલાલ રામપ્રતાપ સાંકળા મન્દસર પર ૫૮ ચંદ્રકાન્ત મોહનલાલ કાલીદાસ કરાંચી પર ૫૯ મનહરલાલ લાલચંદ શાહ , પર ૬૦ ત્રિલેકચંદ પ્રતાપચંદ શાહ ,, પર ૬૧ ચંદુલાલ ખેમચંદ ડગલી અમદાવાદ પર
(ચી. ન. વિદ્યાવિહાર ). ૬૨ નિહાલચંદ |
ગુજરાવાલા પર ૬૩ રમણીકલાલ વાડીલાલ શાહ ઉમતા ૫૧ ૬૪ છોટાલાલ વેલચંદ શાહ પાલણપુર ૫૧ ૬૫ જયંતિલાલ દલપતરામ મહેતા રાધનપુર ૫૧ ૬૬ છવલાલ મગનલાલ શાહ ડભોઈ ૫૧ ૬૭ શાન્તિલાલ કેશરીમલજી સુરાણું રતલામ ૫૧ ૬૮ લીલાચંદ પરશોતમદાસ ગાંધી વડોદરા ૫૧
(કાઠી પોળ જૈન પાઠશાળા) ૫૧ ૬૯ ચંદુલાલ ચુનીલાલ શાહ પાલેજ ૫૧ ૭૦ સુબોધચંદ્ર માણેકલાલ શાહ અમદાવાદ ૫૧ | ( વિજ્યનીતિ સૂરિ જૈન પાઠશાળા). ૭૧ બંસીલાલ માણેકચંદ દુગડ ચાંદવડ ૫૦ ૭ર મનસુખલાલ મણીલાલ મેતા કરાંચી ૪૯ છ૩ રમણલાલ દીપચંદ શાહ અમદાવાદ ૪૯
| (ચી. ન. વિદ્યાવિહાર) ૭૪ રસિકલાલ ઘેલાચંદ શાહ વલસાડ ૪૯ ૫ ભોગીલાલ હીરાલાલ ગાંધી લુણાવાડા ૪૯ ૭૬ મદનલાલ મોતીલાલ ચપદ મંદસોર, ૪૯ . ૭૭ ચંદુલાલ દલછાચંદ પારેખ વાવ ૪૯ ૭૮ હીરાલાલ શીવલાલ બોરા જુન્નર ૪૯ ૭૯ નવીનચંદ્ર રંગીલદાસ કપાસીયાવાળા સુરત ૪૮
(હરિ પાઠશાળા) ૮૦ રતીલાલ મહાસુખલાલ પરીખ લુણાવાડા ૪૮ ૮૧ જયંતિલાલ કેશવલાલ શાહ ઉમતા ૪૮ ૮૨ વૃજલાલ દલસુખ ટોળીઆ રાજકોટ ૪૮ ૮૩ આત્મારામ ચીમનલાલ નહેારા અમદાવાદ ૪૮
| (ચી. ન. છાત્રાલય) ૮૪ હીરાલાલ શંકરલાલ ચેપડા ચાંદવાડ ૪૮ ૮૫ નવલચંદ બેચરદાસ શાહ આમોદ ૪૮ ૮૬ રસીકલાલ મણીલાલ શાહ માણસા ૪૮ ૮૭ સેજપાર મુરજીભાઈ શાહ બારશી ૪૮ ૮૮ પિપટલાલ વાડીલાલ ભણસાલી મહુઘા ૪૮ ૮૯ મણીલાલ મેહનલાલ દીવાનજી આમદ ૪૭ ૯૦ ઉત્તમચંદ ગીરધરલાલ શાહ ડભાઈ ૪૭ ૯૧ શંકરલાલ કમળ બ્રાહ્મણ રતલામ ૪૭ ૯૨ રમણલાલ કેશવલાલ પરીખ વડોદરા ૪૭
(લક્ષ્મી વિ. જે. પા.) ૯૩ દલીચંદ મુળચંદ શાહ (જે.વિ. આ.) સુરત ૪૭ ૯૪ એતિમલાલ સરૂપચંદ કુબડીઆ વાવ ૪૭ ૯૫ મેહનલાલ શીવલાલ શાહ રૂપાલ ૪૭ ૯૬ બાબુલાલ અંબાલાલ શાહ અમદાવાદ ૪૭ ૯૭ બાબુલાલ છનાલાલ
ઉંઝા ૪૭ ૯૮ હીરાલાલ વાડીલાલ શાહ મહેસાણાં ૪૬ ૯૯ સેનાનમલ તખતમિલ નાર રતલામ ૪૬
૧૦૦ દીનકર જીવણલાલ પિથાપુર ૪૬ ૧૦૧ કેસરીમલ મેઘરાજજી વકાણું ૪૬ ૧૦૨ છોટાલાલ સુરચંદ શાહ અમદાવાદ ૪૬ ૧૦૩ મણીલાલ મોહનલાલ કપાસી કરાંચી ૪૬ ૧૦૪ ફકીરચંદ કેશવલાલ ઉંઝા ૪૬ ૧૦૫ શાન્તિલાલ કરમચંદ શાહ લુણાવાડા ૪૫ ૧૦૬ મનહરલાલ ઠાકરશી શાહ કરાંચી ૪૫ ૧૦૭ જયંતીલાલ મણીલાલ શાહ સુરત ૪૫
(રત્નસાગર જેન બેકિંગ) ૧૦૮ વાડીલાલ જગજીવનદાસ શાહ અમદાવાદ ૪૫
(ચી. ન. પાઠશાળા ) ૧૦૯ કેશવલાલ દીપચંદ ગાંધી અમદાવાદ ૪૫
| (ચી. ન. વિદ્યાવિહાર) ૧૧૦ રમણલાલ નગીનદાસ શાહ અમદાવાદ ૪૫
| (ચી. ન. વિદ્યાવિહાર) ૧૧૧ જયંતિલાલ બાલચંદ શાહ અમદાવાદ ૪૪
| (ચી. ન. વિદ્યાવિહાર) ૧૧૨ શાન્તિલાલ ચોકમલજી રતલામ ૪૪ ૧૧૩ રમણલાલ સેમચંદ શાહ લુણાવાડા ૪૪ ૧૧૪ પ્રવીણચંદ્ર છોટાલાલ સંઘવી કરાંચી ૪૪ ૧૧૫ ચીમનલાલ ડાયાભાઈ શાહ પલેજ ૪૪ ૧૧૬ ચુનીલાલ ધુલચંદજી વકાણું ૪૪ ૧૧૭ નનુમલ | ગુજરાંવાલા ૪૩ ૧૧૮ અમૃતલાલ કાલભાઈ શાહ પાલણપુર ૪૩ ૧૧૯ ગુલાબચંદ ઝવેરચંદ વાકાણા ૪૩ ૧૨૦ રાજમલ મોહનલાલજી હિંગ, મંદસોર ૪૩ ૧૨૧ બાપુલાલ અમુલખદાસ ટા રાધનપુર ૪૨ ૧૨ર પીરૂલાલ દલીચંદજી ચોપડા રતલામ કર ૧૨૩ નવીનચંદ્ર છોટાલાલ શાહ પેથાપુર ૪૨ ૧૨૪ રતીલાલ મોતીલાલ શાહ અમદાવાદ ૪૨ ૧૨૫ નથમલ મંછાલાલજી ઉમેદપુર ૪૨ ૧૨૬ રાજમલ માધુલાલજી પામેચા મંદસોર ૧૨૭ ભેગીલાલ માધવલાલ ૧૨૮ કુંદનલ ચીમનાજી વકાણ ૪૧ ૧૨૯ રિખવચંદ્ર સરૂપચંછ ઉમેદપુર ૪૧ ૧૩૦ રજનીકાંત લાલભાઈ શાહ અમદાવાદ ૪૧
( શ્રી લઘુ જે. ધ. પ્રવર્તક સભા) ૧૩૧ ઉત્તમચંદ દેવચંદ દલાલ બગવાડા ૪૧ ૧૩૨ ભંવરલાલ છાજેડ ભોપાલગઢ ૪૧ ૧૩૩ કેશવલાલ છોટાલાલ શાહ પાટણ ૪૧ ૧૩૪ પ્રયવદન શાન્તિલાલ શાહ વડોદરા ૪૧
(કેડી પાળ જે, પ.) ૧૩૫ શાન્તિલાલ કચરાભાઈ શાહ પાલણપુર ૪૧ ૧૩૬ ખુબચંદ હીરાચંદ મહેતા પાલણપુર ૪૧ ૧૩૭ સુવાલાલ ઉત્તમચંદ સચેતી ચાંદવડ ૪૧ ૧૩૮ રમણલાલ ડાયાલાલ
ઉંઝા ૪૧ ૧૩૯ જયંતિલાલ મંગળદાસ અમદાવાદ ૪૧
| (ચી. ન. વિદ્યાવિહાર ) ૧૪૦ છોટાલાલ ચંદુલાલ શાહ સમૌ ૪૧ ૧૪૧ કાન્તિલાલ મગનલાલ મેતા કરાંચી ૪૧
" મારે
ર.
Page #64
--------------------------------------------------------------------------
________________
'
૧૪૨ રમણલાલ નાચાલાલ શાહ ૧૪૩ મણીલાલ લાલચંદ ગુજર ૧૪૪ હકમચંદ નગીનદાસ શાહ ૧૪૫ બાબુલાલ પુનમય દ ૧૪૬ નરપતલાલ કકલદ વહેારા ૪૭ કાન્તિલાલ છગનલાલ ૧૪૮ બાલુભાઈ કસ્તુરચંદ શાહ
માણસા ૪૧
જુને
૪૦
૧૫૦ લાભશકર ચીમનલાલ મેતા
૧૫૧ ઉદેચંદ ચુનીલાલ શાહે ૧૫૨ પોપટલાલ ગણપતલાલ શાહ ૧૫૩ કાળીદાસ મગનલાલ શાહ ૧૫૪ શાન્તિલાલ ખેતશી શાહુ ૧૫૫ કાન્તિલાલ પુનમચંદ મેતા ૧૫૬ સુમતિલાલ શીવલાલ શાહ ૧૫૭ મણીલાલ નારણુ બાણી ૧૫૮ અમૃતલાલ ચુનીલાલ શાહ ૧૫૯ ૨ગરૂપમલ જીવણુમલજી ૧૬૦ પુખરાજ તિલેકચ
૧૬૧ ઝવેરચંદ જવાનજી
મહુધા ૪૦
ઉંઝા
૪.
(રત્નસાગર જે. એ.)
વાવ ૪.
માણસા ૪.
સુરત ૪૦
૧૪૭ જયંતિલાલ ચંદુલાલ શેઠ સુરત ૪૦ (રત્નસાગર જે. એ.)
કરાંચી
આમદ
૪૦
સાંગલી ૪૦
નીંગાળા
૩૯ કરાંચી ૩૯ પાલણપુર ૨૯
રૂપાલ ૩૯
વલસાડ ૩૯ પાલણપુર ૩૯ જાલેર્ ૩૯
વરાણા ૩૯
૩૯
૧૬૨ જીવણલાલ અંબાલાલ
કરાંચી ૩૮
૧૬૩ સીકલાલ ધમાકાલ ચેપી પાર કર
૧૬૪ રતીલાલ ચુનીલાલ ઝવેરી
૩૮
૧૭૭ જેચંદ મૂળચંદ શાહ ૧૭૮ ઇશ્વરલાલ જેચ દભાઇ ૧૭૯ ચપકલાલ રૂપચંદ શાહ ૧૮૦ દલીચંદ્ર ધરમશી પારેખ ૧૮૧ ચંદ્રકાન્ત લીલાચંદ શાહ
૧૬૫ રતીલાલ ચુનીલાલ ભગુસાલી
૧૬૬ ઘેવરચક્ર એટમલજી ઘણા . વરકાણા ૧૬૭ કેસરીમલ ઝવેરચછ ક્રમે ૧૬૮ તારાચંદ ભાગચંદજી લુણાવા ૧૬૯ નટવરલાલ વાડીલાલ શાહ ૧૭૦ રતનશી દામજી શાહ ૧૭૧ રતીલાલ ચંદુલાલ શાહ ૧૭ર મણીલાલ ચતુરભાઈ શાહ ૧૭૩ શાન્તિલાલ ધરમચંદ દેશી ૧૭૪ છનાલાલ ચીમનલાલ સામાણી ૧૬૫ છગનલાલ ચુનીલાલજી ૧૭૬ ચીનુભાઇ નગીનદાસ શાહ ( શ્રી લલ્લુ જે. ધ.
વરકાણા અમદાવાદ પ્ર. સભા )
રસદ 30
બારસી ૩૭
३७
319
319
30
૩૦
३७
પાલણપુર
૩૮
૩૮
કર
34
::
બગવાડા ૩૭
કઢાર ૩૭
રાજકોટ ૩૦ જુનાગઢ 319 વડેદરા ૩૬
( કાઠીપેાળ પાશાળા ) ૧૮૨ લીલાચંદ ચીમનલાલ શાહ વડોદરા ૩૬ ( લક્ષ્મી ત્રિજૈ. પા. )
૧૮૩ સુમ'તરાય દલપતરાય મહેતા રાધનપુર ૩૬ ૧૮૪ કાન્તિલાલ શીવલાલ ગાંધી રાજકાટ ૩૬ ૧૮૫ પોપટલાલ શામજીભાઇ શાહે પાલણપુર ૩૬ ૧૮૬ મૂળચ'દ ખીમરાજજી વરકાણા ૩૬
જૈન યુગ.
૧૮૭ ઉત્તમચંદ જેઠાલાલ શાહ
૧૮૮ રતીલાલ વાડીલાલ શાહ
૩૫
૧૮૯ શાંતુલાલ હીરાચદ શાય ૧૯૦ જેશી ગલાલ મણીલાલ મેપાણી પાલણપુર ૩૫
૧૯૧ કનૈયાલાલ હ.સરાજ શાક
૩૧
૩૫
૩૫
૧૯૨ સુરજમલ લહેરચંદ શાહ ૧૯૩ ચંદુલાલ છગનલાલ વાન ૧૯૪ રતીલાલ ચીમનલાલ મહેતા ૧૯૫ જય'તિલાલ ોટાલાલ મહેતા
તા૦ ૧૬-૩-૧૯૪૦
સમાં ૩૫
૩૫
(બ્રુ.
૨૦૩ કાન્તિલાલ બલદાસ શાહે
..
૩૫
૩૫
૩૫
*
૧૯૬ રાજમલ ચતુરલાલ શાહ ૧૯૭ ટેકચંદ છેગમલજી
ઉમેદપુર ૩૫
૧૯૮ ચંપાલાલ રતનજી
વરકાણા ૩૫
૧૯૯ સાગરમલ દુલીચછ સકલેચા રતલામ ૩૫ ૨૦૦ કનુલાલ ચુનીલાલ ભગુ. મહુધા ૩૫ ૨૦૧ ચીમનલાલ ચુનીલાલ શાહ પાલણપુર ૩૪
૨૦૨ જગજીવન ઉજમશી
31
૨૨૦ મલુકચંદ ભીમાજી
૨૨૧ સુંદરલાલ દલીચંદ શાહ ૨૨૨ સેાભાગ્યચંદ ઝવેરચદ શાહ
33
ભાવનગર ૩૪
જે. પા.) રાધનપુર ૩૪
૩૪
૨૦૪ વાડીલાલ અંબાલાલ શાહુ અમદાવાદ
(શ્રી લલ્લુ જે. ૧. પ્ર. સભા)
૨૦૫ ચંદ્રકાન્ત ખેતશીભાઈ શાહ
૨૦૬ ચંદ્રકાન્ત ચત્રભુજ કાકારી ૨૦૭ ગુલાબચંદ દેવચંદ શાહ ૨૦૮ યશવંત રાયચંદ
૨૦૯ મેહનલાલ લુણાવત
33
૨૧૦ ચીનુલાલ અંબાલાલ માણસા 33 ૨૧૩ મનસુખલાલ ભગવાનદાસ ભાવનગર 33 ( બાળ વિદ્યાર્યાં ભુવન ) ૨૧૨ માંગીલાલ જવાનમલજી ઉમેદપુર ૩૩
૨૧૩ સરદારમલ પરતાપદ
33
૨૧૪ માણેકચંદ ચીમનાજી
33
૨૧૫ જીવરાજ ચુનીલાલજી
23
..
33
33
૨૧૬ ઇન્દરમલ લક્ષ્મીચ'દ શરાફ રતલામ ૨૧૭ મનહરલાલ નારણજી બજાની વલસાડ ૨૧૮ સુરજમલ મન્નાલાલ પારવાડ મ દસાર ૩૩ ૨૧૯ માંગીલાલ મેઘરાજજી કાંકરીઆ
કરાંચી ૩૪ કરાંચી ૩૪
બગવાડા ૩૪
વલસાડ ૩૪ ભાપાલગઢ
..
33
..
જાલેર ૩૩ કઠેર ૩૩
33
33
33
33
૨૨૩ મનહરલાલ અમૃતલાલ બુહારીવાલા ૨૨૪ બાબુલાલ ભીખાભાઇ મહેતા પાલણપુર ( મહેમદપુર ) ૨૨૫ ધીરજલાલ વરધમાન સંધવી નીંગાળા ૨૨૬ ફ્રાન્તિવાળ(હાથી)કઢપાત્ર ક& ૨૨૭ ચીમનલાલ શીવલાલ શાહ ૨૨૮ મદનચંદ્ર મુણાત
33
ભોપાલગઢ ૩૩
રતલામ 33 જુનાગઢ 33
૨૨૯ સુજાનમલ જેરાજજી ૨૩૦ કેશવલાલ અભેચ ૢ મેતા ૨૩૧ મગનલાલ દુર્લભજી ધોળકીયા ૨૩૨ વિનેાદરાય ધરમશી વારૈયા ભાવનગર
"
33 33
(2.. 41.)
"
31
Page #65
--------------------------------------------------------------------------
________________
તા. ૧૬-૩-૧૯૪૦
જેન યુગ.
૨૭૯ ગફરલાલ મેહનલાલ વાણુ પાલણપુર ૩૩ ૨૮૦ બાબુલાલ કાળીદાસ મહેતા ૨૮૧ ચંદુલાલ પુરશોતમ વીદાણી , ૩૩ ૨૮૨ રતીલાલ ચુનીલાલ શાહ , ૨૮૩ રમણીકલાલ કેશવલાલ શાહ , ૨૮૪ અમૃતલાલ લાલચંદ ગુજર જુનેર ૩૩ ૨૮૫ છોટાલાલ પુરશોતમ મહેતા રાધનપુર ૩૩ ૨૮૬ ભોગીલાલ જીવરાજ ગુજરાતી ચાંદવડ ૩૩ ૨૮૭ મનસુખલાલ મગનલાલ શાહ ભાવનગર ૩૩
છે
=
૨૮૮ ઈશ્વરલાલ છગનલાલ શાહ કઠોર ૩૩ ૨૮૯ હડમતમલ મોતીજી જાલોર ૩ ૨૯૦ હસમુખલાલ અંબાલાલ શાહ વડોદરા ૩૩
(લક્ષ્મીવિ. જે. ૫. ) ૨૯૧ ચુનીલાલ જુહારમલ વરકાણું ૩૩ ૨૯૨ દાનમલ જવાનમલ ૨૯૩ કુલચંદ કુંદનમલ ૨૯૪ ચન્દનમલ કરમચંદ
, ૩૩ ૨૯૫ માંગીલાલ કેસરીમલ પાલેરા ર૯૬ ચન્દ્રકુમાર ચતરરાજજી ઉમેદપુર ૩૩ ૨૯૭ પ્રેમચંદ રાજમલ
» ૩૩. ૨૯૮ મનહરલાલ મોતીલાલ આમોદ ૩૩ ૨૯૯ લલ્લુભાઈ હરીચંદ શાહ
૩૩ ૩૦૦ ચંદુલાલ ડાયાભાઈ દલાલ ભરૂચ ૩૩ ૩૦૧ બાબુલાલ મણીલાલ શાહ પાલણપુર ૩૩ ૩૦૨ હિંમતલાલ ફુલચંદ શાહ કરાંચી aa
=
૨૩૩ મોહનલાલ પરતાપચંદજી સેડીયા ઉમેદપુર ૩૩ ૨૩૪ સૌભાગ્યચંદ નાથુભાઈ ચોકસી સુરત ૩૩
(રત્નસાગર જે, બે.) ૨૩૫ હિંમતલાલ ભાગચંદ શાહ અમદાવાદ ૩૩
(જ્ઞાનોદય પાઠશાળા) ૨૩૬ રતીલાલ ધનાલાલ શાહ અમદાવાદ ૩૩ ૨૩૭ મણીલાલ ડાયાભાઈ શાહ , ૩૩
(લધુ જે. ધ. પ્ર. સભા ) ૨૩૮ અમૃતલાલ હઠીસીંગ શાહ અમદાવાદ ૩૩
( લધુ છે. ધ. પ્ર સભા ) ૨૩૯ ચંદુલાલ હરજીવન શાહ રાધનપુર ૩૭ ૨૩૦ કાતિલાલ ચુનીલાલ દેસાઈ , ૨૪૧ ગોવિન્દજી ધનજી દોશી ૨૪૨ શાન્તિલાલ ભૂરાલાલ પારેખ કરાંચી ૨૪૩ જયંતિલાલ પાનાચંદ મેતા , ૨૪૪ શાન્તિલાલ મણીલાલ કોઠારી , ૨૪૫ ભોગીલાલ જગહન શાહ ૨૪૬ પુનમચંદ કસલચંદ મેતા ૨૪૭ નટવરલાલ કસલચંદ ૨૪૮ અચલદાસ તેજમલજી ૨૪૯ દેવીચંદ્ર કસ્તુરચંદ ૨૫૦ ફતેહચંદ કેસુરામજી ૨૫૧ હર્ષચંદ જૈનમલજી
, ૩૩ ૨૫ર પુખરાજ જેરમલજી ૨૫૩ જોરાવરમલ વસ્તીમલ (નાડોલ) ૨૫૪ પુખરાજ પુનમચંદ. ૨૫૫ કુટરમલ ચીમનાજી ૨૫૬ બંસીલાલ ચાન્દમલ વેરા ચાંદલડ ૩૩. ૨૫૭ ઓંકારદાસ ગણેશમલ છાજેડ , ૩૩ ૨૫૮ સુવાલાલ હીરાલાલ ચેરડીયા ,, ૨૫૯ બાબુલાલ ભીખચંદ ૨૬૦ દલીચંદ મૂળચંદજી ઉમેદપુર ૩૩ ૨૬૧ મનકલાલ દેવચંદ કાતરણકર ચાંદવડ ૩૩. ૨૬૨ જયંતિલાલ મુળજી બોરસદ ૩૩ ૨૬૩ શવજીભાઈ ખીમચંદ શાહ , ૩૩ ૨૬૪ બાલુભાઈ માણેકલાલ શાહ ૨૬૫ રતીલાલ નેમચંદ શાહ ૨૬૬ ચીનુલાલ બબલદાસ શાહ ૨૬૭ રસીકલાલ જેઠાલાલ શાહ ૨૬૮ જયંતિલાલ સાંકળચંદ શાહ ૨૬૯ વાડીલાલ દલસુખરામ શાહ ૨૭૦ બાબુલાલ કેશવલાલ શાહ ૨૭૧ ડેટાલાલ ચંદુલાલ મેરખીયા પાલશુપુર ૨૭ર ચીમનલાલ અમીચંદ શાહ. ૨૭૭ બાબુલાલ ગોદડભાઈ દેસાઈ ૨૭૪ ભોગીલાલ મણીલાલ મહેતા ૨૭૫ કાન્તિલાલ લલુભાઈ મહેતા ૨૭૬ શાન્તિલાલ સુંદરલાલ મહેતા ૨૭૭ વહાલચંદ અમુલખ શાહ ૨૩૮ ડાયાલાલ મણીલાલ મહેતા
૫૦ હજારનું દાન કર્યું, બદલામાં કસ્ટમ માફ.
દુષ્કાળને અંગે ફાળે કરવા માટે જોધપુરનું એક ડેપ્યુટેશન કલકત્તા ગયું. અને લાડનું (મારવાડ) વાળા તેરહપંથી ગૃહસ્થ શેઠ જીવનમલ ચન્દનમલજીએ રૂ ૫૦૦૦૦ ફાળામાં નોંધાવ્યા.
ચાંદીની મૂર્તિઓ ગુમ. જિનાલયમાંથી આંગીને સામાન કે ચાંદીની પ્રતિમાઓ ગુમ થવાના પ્રસંગે હમણાં-હમણાં વધતાં આવે છે. આ પ્રસંગમાં વધારો નોંધાવતી એક બીના અમદાવાદમાં બની ગઈ.
. સ્ટેન્ડીંગ કમીટીમાં ચુંટાયા. મુંબઈ ખાતે તા. ૪-૭-૪૦ ના રોજ મ્યુનીસીપલ સ્ટેન્ડિંગ કમીટીના આઠ ઉમેદવારોની ચુંટણી કરવામાં આવતાં શ્રી મેતીચંદ ગીરધરલાલ કાપડીયાની તેમાં ચુંટણી કરવામાં આવી છે.
અપૂર્વ પ્રકાશન.
શ્રી સિદ્ધસેન દિવાકર કૃત સન્મતિ તક(અંગ્રેજી અનુવાદ)
પંડિત સુખલાલજી અને ૫. બેચરદાસે લખેલી વિદ્વત્તાપૂર્ણ પ્રસ્તાવના અને ટીકા તેમજ અંગ્રેજી અનુવાદ સહિત ૪૨૫ પૃષ્ઠના આ અનુપમ ગ્રંથની કિંમત માત્ર રૂા. ૧-૦-૦ (પાસ્ટેજ અલગ) લઃ-શ્રી જૈન શ્વેતાંબર એજ્યુકેશન બર્ડ.
૨૦, પાયધુનીમુંબઈ ૩.
Page #66
--------------------------------------------------------------------------
________________
જેન યુગ.
त०११-3-1८४०
१०
श्री सम्मेत शिखरजीकी
आज भी चुभते हैं कि हम यात्रियों के नौकर नहीं।
इस मन्दिर की व्यवस्था करनेवालों को चाहिये : मेरी यात्रा ऐसे उग्र स्वभाववालों को कभी ऐसे पवित्र स्थानों
पर नहीं रखना चाहिये। दुनियामें मसल मशद्र चार.
है 'आप किसीको आराम देंगे तो वह आपकी सेवा ( लेखकः--मुंदरलालजी जैन.) अवश्य करेगा' परन्तु यहां बात ही उल्टी देखने में (गतांकसे चालु)
आई। जैसा एकांत शान्त स्थान ओर उसके रखवाले अयोध्या हिंदुओंका भी बड़ा भारी तीर्थ है। विल्कुल उल्टे इतने उग्र स्वभाव के। अस्तु मेरी तो
व्यवस्थापकोंसे विनम्र प्रार्थना है कि ऐसे तीर्थों परसे सरयु नदी पास है। लोगोंका कहना है कि यहां की
वीभावी मनुष्य रखने चाहिये। थोड़ी दूर सारनाथ में मूर्ति चमत्कारी है। अयोध्या दो दिन रहकर हम
बौद्धों का 'मूलगन्ध कटो विहार' नामक मन्दिर सीधे विमारस (काशी) पहुंचे। काम भलुपुरा देखने के काबिल है। मन्दिर एक आदर्श है। ऐसे भदैनी. रामघाट तथा और भी कई एक श्वेताम्बर,
। मन्दिर अपनी समान में होने चाहिये । मन्दिर में जैन मंदिर शहर में हैं। भेलुपुरा में धर्मशाला है
भगवान बुद्ध की मूर्ति कैसी मनोहर है। मन्दिर में साथ में दिगम्बर मंदिर है। श्वेताम्बर मंदिर के बीचसे
कितनी शांति विराज रही है। दिवारों पर भगवान की रास्ता है। श्वेताम्बर मंदिरकी वेदी पर दिगम्बर
सर लीलाएं चित्रों में दिखाई है. मन्दिर क्या है प्रतिमा भी रखी हैं जो झगडेका बीज है। समयकी
Model है। मन्दिर के अन्दर जाते ही चित्त को बलिहारी है। तीर्थस्थान जो शांति के रुप होने
बडी शान्ति मिलती है ओर भगवान का जीवन चाहिये आत्मा को आनंद मिलना चाहिये वहीं आन
आंखों के सामने आ जाता है। वहीं पास में दिगम्बर स्थान स्थान पर क्लेश-झगडे खडे हैं। भेलुपुरा के
मन्दिर है। वहांसे वापीस काशी आए। काशी व्यवस्थापकों को चाहिये कि दिगम्बर मूर्तियां दिगम्वर मंदिरमें विराजमान कर दी जावें और अपना
.. हिन्दुओंका बडा भारी तीर्थ है । हिन्दु युनिवर्सिटी की
सीट हैं। काशीसे हम पटना गये। पटना शहर अपना रास्ता अलग अलग बना लेवें ताकि भविष्य में
भगवान का मन्दिर है यहां भी एक तर्फ दिगम्बर यह झगडा भी कहीं उग्र रुप न धारण कर लेवे।
रखी है। गुलजार बाग स्टेशन के दसरी तर्फ भेलुपुरे में भगवान पार्श्वनाथ के चार कल्याणक हैं।
मुदर्शनसेठ व श्रीस्थूलिभद्रजी की देरी हैं। पटना से हम भेलुपुरा के पास ही भदैनी में श्री सुपार्थ प्रभु के चार
लोग सीधा रानगिर स्टेशन पहुंचे। वहां बडी विशाल कल्याणक हैं। गगा के तट पर इस मंदिर का दृश्य देखने लायक है। वहींसे रामघाट में बडा भव्य मंदिर
धर्मशाला है पास में मन्दिर है। शहर में दिगम्मर बौद्ध है। अनेकों मूर्तियां हैं। काशीसे १४ माइल के उपर :
तथा हिन्दुओं के मन्दिर है। यहां अनेक कुंड गरम चंद्रपुरी है। मोटरसे हम लोग वहां गये। गंगा के
पानी के हैं जो पहाडों से न मालूम करका उसी धारा तट पर बहुत उंचे विशाल स्थानमें मंदिर है। गंगा का
मवाह से निकल रहा है। पानी अनेक रोगों के लिये दृश्य बड़ा सुंदर है। यहां चंदा प्रभु के चार कल्याणक
लाभ दायक है। लोग: सैंकड़ों की तादाद में यहां है। धर्मशाला भी है। यहांसे वापिस होते ही स्वास्थ ठीक करने आते हैं। मोटर से हम लोग सिंहपुरी (जो सारनाथ के पास
(अपूर्ण.) गांव में है ) पहुंचे। यहां श्री श्रेयांस प्रभु के चार कल्याणक है। यहां का बुढा पुजारी बडी तेज
મુનિશ્રી વિદ્યાવિજયજીના શિષ્યને વડી દીક્ષા. मीजाज का है। यात्रियों से कमसे कम मनुष्यता का श्री निलने
ભુજ, તા. ૭ મી માર્ચ મુનિશ્રી વિદ્યાવિજ્યજીના શિષ્ય
से धामधुम पूर्व डीक्षा आ५. वर्ताव तो होना ही चाहिये पर उसके यह शब्द मुझे वामां आपी ती.
આ પત્ર શ્રી. મનસુખલાલ હીરાલાલ લાલને શ્રી મહાવીર પ્રી. વર્કસ, સીલવર મેનશન ધનજી બીટ, મુંબઈ ખાતેથી છાયું, અને મી. માણેકલાલ ડી. મોદીએ શ્રી જૈન “વેતાંબર કોન્ફરન્સ, ગોડીજીની નવી બીલ્ડીંગ, પાયધૂની, મુંબઈ ૩ માંથી પ્રગટ કર્યું છે.
Page #67
--------------------------------------------------------------------------
________________
1?: HINDSANGHA.
શ્રી જેન વેતાંબર કેન્ફરન્સનું મુખપત્ર.
------------
REGD. No. B 1996 -
-------
વ્યવસ્થાપક મંડળ
વાર્ષિક લવાજમ રૂ. ૨)
મેહનલાલ દીપચંદ ચોકસી
: તંત્રી. મનસુખલાલ હી. લાલન.
[ U]]. -
પુસ્તક ૮ અંક ૧૦.
JAIN YUGA.
વીર સંવત્ ૨૪૬૬-વિક્રમ સંવત્ ૧૯૬ મંગળવાર, તા. ૧૬ એપ્રીલ ૧૯૪૦.
I'$
કાર્યાલય: શ્રી જૈન . કોન્ફરન્સ, ૨૦, પાયધુની, મુંબઈ)
, શ્રી,
અધિવેશને.
સ્ટેન્ડિંગ કમિટી ખાસ અંક.
પ્રમુખ.
૧ ફળેથી (મારવાડ) ૧૯૫૮LL. કૉન્ફરન્સના ઉદ્દેશો, ૨ મુંબઈ
૧૯૫૯
આ કૅન્ફરન્સ કે જેનું નામ શ્રી જેન| ૩ વડોદરા (ગુજરાત) ૧૯૬૧
વેતાંબર કેંન્ફરન્સ રાખવામાં આવ્યું છે ૪ પાટણ (ગુજરાત) ૧૯૬૨
તેને ઉદ્દેશ જેનને લગતા કેળવણીના ૫ અમદાવાદ (ગુજરાત) ૧૯૬૩
પ્રશ્નો સંબંધમાં તેમજ ધાર્મિક, સામા-| ૬ ભાવનગર (કાઠીયાવાડ) ૧૯૬૪
જિક, આર્થિક, રાજકીય અને બીજા ૭ પૂના (મહારાષ્ટ્ર) ૧૯૬૫
જૈન કેમ અને ધર્મ સંબંધી સવાલો | ૮ મુલતાન (પંજાબ) ૧૯૬૯
ઉપર વિચાર ચલાવી ઠરાવો કરવાને ૯ સુજાનગઢ (રાજપુતાના) ૧૯૭૧
અને તે ઠરાને અમલમાં મૂકવા માટે ૧૦ મુંબઈ
૧૯૭૨
ઉપાય જવાને છે. ૧૧ કલકત્તા (બેંગાલ) ૧૯૭૪ ૧૨ સાદડી (મારવાડ) ૧૯૭૬
સમસ્ત જૈન કેમને (સંઘ) લાગુ કન્વેન્શન સંમેલન-મુંબઈ ૧૯૮૧
પડતા સવાલો જ કોન્ફરન્સ હાથ ધરશે. ખાસ અધિવેશન-મુંબઈ (શત્રુંજયના પ્રશ્ન અંગે). *
ન્યાતના, સ્થાનિક સંઘના, મહાજનના |
અને પંચના તકરારી વિવાદગ્રસ્ત વિષય ૧૩ જાનેર (મહારાષ્ટ્ર)
૧૯૮૬
સીધી કે આડકતરી રીતે કૉન્ફરન્સ ૧૪ મુંબઈ
૧૯૯૦
હાથ ધરી શકશે નહિં.
શેઠ બખ્તાવરમલ મહેતા રાય બદ્રિદાસ બહાદુર રાયબહાદુર બુદ્ધિસિંહજી દુધેડીઆ શેઠ વીરચંદ દીપચંદ, સી. આઈ. ઈ. રાયબહાદુર સિતાપચંદજી નહાર શેઠ મનસુખભાઈ ભગુભાઈ શેઠ નથમલ ગોલેચ્છા શેઠ પન્નાલાલ જોહરી શેઠ મેતીલાલ મુલજી, જે. પી. ઉં. બાલાભાઈ મગનલાલ નાણાવટી શેઠ ખેતસી ખીએસી જે. પી. લાલા દૌલતરામ મહાર શેઠ કસ્તુરભાઈ લાલભાઈ બાબુ બહાદુરસિંહજી સિંધી રાવસાહેબ રવજી સેજપાલ, જે. પી. બાબુ નિર્મલકુમારસિંહ નવલખા.
=
====
=
જનરલ સેક્રેટરીઓ, શ્રીયુત ગુલાબચંદજી હદ્દા. એમ. એ; જયપુર. બાબુ બહાદુરસિંહજી સિંધી ઝમિન્દાર, કલકત્તા. શ્રીયુત મુલચંદ આશારામ ઝવેરી, અમદાવાદ.
રેસીડેન્ટ જનરલ સેક્રેટરીએ, શ્રીયુત મોતીચંદ ગિરધરલાલ કાપડીઆ,
બી. એ. એલએલ બી; સેલિસિટર. રાવસાહેબ કાંતીલાલ ઈશ્વરલાલ જે. પી.
a
nd
=** *
*
*
* કથાકાર = - -
Page #68
--------------------------------------------------------------------------
________________
ના વિષયાનુક્રમણિકા ,
લેખક
તંત્રી
વિષય.
પૃe. ૧ કોન્ફરન્સના ઉદ્દેશ
મુખપૃષ્ઠ. ૨ નિર્ણયાત્મક બેઠક ૩ નાવડી તરતી રાખવાના માર્ગો
શ્રી મતીચંદ્ર ગિરધરલાલ કાપડીઆ,
બી. એ. એલએલ. બી; સેલિસિટર ૪ ઐકય માટે દર્દભરી અપીલ
શ્રી. સુરચંદ પુરશોત્તમદાસ બદામી, બી.એ એલએલ. બી. ૫ નેંધ અને ચર્ચા
તંત્રી ૬ ભરદરિયે કે કાંઠે?
શ્રી મોહનલાલ દીપચંદ ચેકસી ૭ કયાં છે તમન્ના?
શ્રી. ફુલચંદ હરિચંદ દેશી મહુવાકર ८ श्री जैन समाजको शुभ संदेश
पं. श्रा समुद्रविजयजी गणि ૯ અધિવેશન ભરવાને માર્ગ
શ્રી. બાલચંદ હીરાચંદ-માલેગાંવ ૧૦ પંચવર્ષિય કાર્યક્રમ એજ નિશ્ચયાત્મક માર્ગ શ્રી. સારાભાઈ દલાલ-અમદાવાદ ૧૧ ઓલ ઈન્ડીયા સ્ટેન્ડિંગ કમિટીની બેઠકની
' , ' સફળતા ક્યારે ? શ્રી. મનસુખલાલ હીરાલાલ લાલન १२ श्री सम्मेतशिखरजी की मेरी यात्रा
श्री. सुंदरलालजी जैन ૧૩ કેન્ફરન્સ-શિથિલતા નિવારણ
શ્રી. નાગકુમાર મકારી બી. એ. એલએલ.બી.- વડેદરા ૧૪ વર્તમાન પરિસ્થિતિ પર પ્રકાશ પાથરતા કિરણે મુનિશ્રી વિદ્યાવિજયજીની સિધ યાત્રામાંથી ૧૫ કેન્ફરન્સ માટે મેં શું કર્યું?
શ્રી. ન્યાલચંદ લક્ષ્મીચંદ સોની,
બી. એ. એલએલ. બી.-સાદરા. ૧૬ જૈન કોન્ફરન્સની સ્થિતિ શાથી સુધરે ? શ્રી. રમણિલાલ કેશવલાલ ઝવેરી,
બી. એ. એલએલ, બીસેલિસિટર, મુંબઈ. . ૧૭ સંઘટના અને વિઘટના
શ્રી. બાલચંદ હીરાચંદ-માલેગાંવ ૧૮ Jain Swetamber Conference Sst. Makanji Juthabhui Mehta,
Barrister-at-law. ૧૯ જૈન સમાજને ચરણે: એક દર્દભરી અપીલ શ્રી. મુલચંદ આશારામ ઝવેરી-અમદાવાદ ૨૦ કોન્ફરન્સનું ૧૫ મું અધિવેશન
શ્રી. મેતીલાલ વીરચંદ-માલેગાંવ ૨૧ ટેન્ટંગ મટીરે નરેન
શ્રી. નવરાત્રી નાટા-મન્નપૂર ૨૨ નિરક્ષરતા નિવારણમાં આપણે શું કરી શકીએ? શ્રી. કેસરીચંદ જેસીંગલાલ શાહ ૨૩ સ્થાયી સમિતિની આગામી બેઠક
શ્રી. પરમાનંદ કુંવરજી કાપડીઆ, બી.એ એલએલ.બી. ર૩ ૨૪ કેન્ફરન્સની પ્રગતિ અંગે હારા વિચારે શ્રી. કુંવરજી આણંદજી કાપડીઆ ૨૫ . માત્ર બે જ સવાલે,
શ્રી. બબલચંદ કેશવલાલ મેદી
છે
રે
INICICCIO
આભાર. અમારા નિમંત્રણને માન આપી જૈન સમાજના વિદ્વાન લેખકેએ જૈન સમાજની વર્તમાન પરિસ્થિતિ પર પ્રકાશ પાડતા, અને કેન્ફરન્સની પ્રવૃત્તિઓની સમીક્ષા કરતા જે લેખેની સામગ્રી આ અંક માટે મોકલાવી આપી છે, તે માટે અમે તેમને આ સ્થળે આભાર માનીએ છીએ.
–જેન યુગ સમિતિ.
જૈન યુવક સંઘમાંથી રાજીનામું. શ્રીયુત્ મંત્રીઓ,
મુંબઈ, તા. ૧૪-૪-૪૦ શ્રી મુંબઈ જેન યુવક સંધ, મુંબઈ.
વિ. વિ. સાથે જણાવવાનું જે તા. ૧૩-૪-૪૦ ના રોજ મળેલી આપણુ જેન યુવક સંઘની કાર્યવાહી સમિતિએ શ્રી કેન્ફરન્સની હાલની પ્રવૃત્તિ સંબંધે બે વિભાગને એક ઠરાવ પસાર કર્યો છે, તેમાંના દીક્ષાને લગતા પ્રથમ વિભગા તરફ મારી સંપૂર્ણ સંમતિ છે. પરંતુ કેન્ફરન્સની કેટલીક સક્રીય કાર્યવાહીમાં હું વિશેષ સંકળાયેલ હોવાથી તેમજ સમાજની એકતામાં સમાજને વિશેષ લાભ છે એમ માનતા હોવાથી ઠરાવના બીજા વિભાગને હું યથાસ્થપણે પાલન નહિ કરી શકે એવી માન્યતા ધરાવતો હોવાથી હું આ પત્રથી યુવક સાંધના સભ્ય તરીકેનું રાજીનામું આપું છું જે સ્વીકારી આભારી કરશે.
આટલા વર્ષોના યુવક સંઘ સાથેના સહકાર્યથી કેઈનું દીલ દુલાવ્યાને પ્રસંગ બન્યા હોય તે તેની ક્ષમા ચાહુ છું.
લી. મનસુખલાલ હીરાલાલ લાલન.
થા
Page #69
--------------------------------------------------------------------------
________________
જેન યુગ.
તા. ૧૬-૪-૧૯૪૦
છે
જેન યુગ.
નિર્ણયાત્મક બેઠક.
જેઓ શ્રીમંતાઈની કક્ષામાં સુખેથી ગણી શકાય અને પ્રસંગ મળતાં લક્ષ્મીનો વ્યય કરવામાં પાછી પાની ન કરે અને જેમને આશય ધર્મતત્વ કે સાધુ સંસ્થા
આદિ કોઈ જાતની ચર્ચામાં ઉંડા ઉતર્યા સિવાય સમય તા. ૧૬-૪-૪૦.
મંગળવાર,
મળતાં હાજરી આપી સમાજ પ્રગતિના કાર્યને વેગ ####### આપવાને છે એવા સભ્યોને એક વર્ગ.
બીજા વર્ગમાં બુદ્ધિ પ્રગભતાના જોરે, જેઓ
[; કાયદાની બારિકાઈ કે આંટી ઘુંટી ધ્યાનમાં લઈ, સમાકેન્ફરન્સના ઈતિહાસમાં સ્ટેન્ડિગ કમિટિની આ
જના અભ્યદયમાં રસ લઈ બીજા ધર્મોના રીત રસમ બેઠક અતિ મહત્વની અને નિર્ણયાત્મક ગણાશે. કયાંતે
સહ ધર્મને તાળો મેળવી કામ ચલાવવાની વૃત્તિવાળા એ દ્વારા નવું પાનુ ઉઘડશે અથવા તે કાયમ ને સારું છે કે તે પાના ફેરવવાની તસ્દી લેવાની નહીં રહે.
. જેઓનું સ્થાન સમાજમાં મધ્યમ પ્રકારે લેખાય - રાષ્ટ્રીય મહાસભાની કલકત્તામાં મળેલી મહાસમિ
અને જેમનામાં અધિકાર કરતાં ફરજ બજાવવાનું ભાન તિની બેઠક મહાત્મા ગાંધીજીએ જે શબ્દો ઉચાય
સવિશેષ જાગ્રત છે અને જેને માન્યતાના વમળમાં કે હતા તે આ ટાણે યાદ કરવા જેવા છે. એને સારાંશ
ચર્ચાના ચક્રમાં કુદડી ફરવા કરતાં યથાશકિત સેવા કરી એ હતો કે જે દેશને એકધારી દોરવણી આપવી હોય
છુટવાના અધ્યવસાયવાળા છે એવાને ત્રીજો વર્ગ. તે કાર્યવાહક સમિતિમાં નિતિ અને વિચારનું સામ્ય ચોથા વર્ગમાં પશ્ચિમાત્ય રહેણી-કરણના સંસર્ગથી ડાવ નેઇએ, એમાં વિસંવાદી તત્વ ભરવાથી એની નામાં વિચારની ઉદામતા આવેલી છે એવી સંસ્થાના ઘણે કાળક્ષેપમાં માંહોમાંહેની ચર્ચામાં જ વ્યતીત થવાને
સમાવેશ થાય છે. તેમને સાધુ સંસ્થામાં સડો જણાય અને એકસુરે નાદ ન નિકળવાથી જનતાને સાચી
છે, ધાર્મિક માન્યતામાં અંધ શ્રદ્ધાને ભાસ થાય છે, દરવણ નહીં મળવાની.
પૂર્વાચાર્યોના કિમતી સૂત્રોમાં “બાબા વાક્યમ’ લાગે છે જૈન સમાજની આજની સ્થિતિમાં એ શબ્દો પર અને પાલીત
અને પ્રચલીત પ્રથામાં અંધ અનુકરણ જણાય છે. એ નજર ઠેરવી વિચાર કરીએ તે સહજ જણાશે કે કન્ફ- બધાનો નાશ કરી જેમને નવ સર્જન કરવાના કોડ છે ૨ નું સુકાન જ્યાં લગી મોટા ભાગને, અરે લગભગ અને એ પાછળ સમયને ભેગ આપવાની ધગશ પણ સર્વનો વિશ્વાસ ધરાવનાર વ્યક્તિના હાથમાં નહીં આવે
છે, શબ્દ યુદ્ધમાં પરાજય ન પામે તેવી લડાયક વૃત્તિ અને એ હાથ પાછળ કાર્યવાહક સમિતિની એકમતીનું
પણ ધરાવે છે. પીઠબળ નહીં હોય ત્યાં લગી નથી તે વર્તમાન દશા
- આ ચાર વર્ગમાં વહેંચાયેલી કાર્યવાહક સમિતિ સુધારવાની કે નથી તે સમાજ, પ્રગતિના પંથે એક
૧૧ એક એકધારે કાર્યક્રમ ઘડી શકે એ આકાશકુસુમસમ
એક ડગલું આગળ ભરવાનો. આ લખાણ પાછળ કોઈ અમુક સંભવિત છે. વળી એ પણ સ્પષ્ટ છે કે એમની વ્યક્તિને માટી ચિતરવાનો કે એની પાછળ આંધળીયા કોઇ પણ એકાદ વર્ગ એકલા હાથે કોન્ફરન્સનું ગાડું કરવાને ધ્વની છે એમ કંઈ માની ન થે. જરી ધીરજ મારી શકે તેમ નથી. બાકીના ત્રણમાંથી એને સહકાર રાખી છેલ્લા પંદર વર્ષનો ઇતિહાસ તપાસે. એમાં
તો એને જોઈએ જ. પ્રશ્ન એ થશે કે તે પછી કયા ત્રણ જુન્નર તથા મુંબઈના અધિવેશને સંબંધી કાર્યવાહીને અભ્યાસ કરે. એ દરમિઆન મળેલી સ્ટેન્ડિગ કમિટિ
વર્ગનું એકીકરણ થવું જોઈએ? એને નિર્ણય કરતાં
પૂર્વે જૈન સમાજની વર્તમાન મનોદશા. અને વલણ તેમજ સંખ્યાબંધ વકીંગ કમિટિઓમાં થયેલ કામકાજ
વિચારવા જોઈએ સમાજના મોટા ભાગનું સંગ્રહ સ્થાન અને એ સર્વ પરથી સમાજમાં થયેલી અસરને વિચાર કહે કે એક્ટ મળવાનું કહે તે તીર્થ મેળા-દેવાલય ઉત્સવ કરે તે સહજ સમજાશે કે જે જાતની અસર પેદા કર
'ક- અને ઉપાશયમાં થતાં વ્યાખ્યા છે. એ ટાણે સૌ કોઈની વાને મને રથ આપણે સેવતાં હતાં અથવો તે વાતાવ- નજર ગ્રામ પ્રતિ સહજ ઢળે છે. વળી એને અનુરણમાં જે વાયુનો સંચાર પ્રસારવાના આપણા અભિલાષ
ભવને વિષય છે કે દ્રવ્ય વિના ભાગ્યેજ કોઇ પ્રવૃત્તિ હતાં-એ સફળ નથી થયાં; અને કેન્ફરન્સ તરફની
ચલાવી શકાય છે. ભલભલાઓને પણ ધનિકનો સાથ જનતાની અભિરૂચીમાં ઓટ આવવી ચાલુ રહી છે.
ગુમાવવા જે પ્રસંગ પ્રાપ્ત થતાં બહ્યું ફેક કરવા જરૂર એમાં કેન્ફરન્સ સામે અમુક પક્ષેને વ્યવ- જેવું પ્રહસન ભજવવું પડે છે. સ ઘ કે જ્ઞાતિમાં અથવા સ્થિત પ્રચાર તેમજ બીજા કારણે છે. આ અંકમાં અન્ય કોઈ સામાજિક મેળાવડામાં આજે પણ દ્રવ્યવાન અન્યત્ર એ સબંધી જુદી જુદી રીતે એનું નિરૂપણ પણુ સહજ રીતે અગ્રસ્થાન પામે છે. એની પાછળ જન કરાયેલું છે. છતાં એક વાત ભુલવી જોઈતી નથી કે એ સમયના મોટે ભાગ ખેંચાય છે. ટૂંકમાં કહીએ તે બધા કરતાં પણ વર્તમાન કાર્યવાહક સમિતિના જે તે પ્રત્યેક શહેરોના સંઘમાં એમનું (ધનિકાનું ) વર્ચસ્વ સભ્યો આજે કાર્યવાહી ચલાવી રહ્યા છે એમાં જે આજે પણ દષ્ટિગોચર થાય છે. એમના રીસામણા કે વિચાર-નિતિનું અનેક્ય છે અને તેથી જે અસુરો અવાજ એમની ઉપેક્ષા એટલે લગભગ મોટા ભાગનો સાથ નિકળે છે એ કારણ દુર્લક્ષ્ય કરવા જેવું ને એણું ગુમાવવાપણું! જવાબદાર નથીજ. એમાં જે વિવિધ વિચાર સરણી જ્યાં વર્તમાન સ્થિતિ આવી છે ત્યાં પૂર્વ વર્ણવેલા દ્રષ્ટિગોચર થાય છે તે નિમ્ન પ્રકારે આલેખી શક ય. ચાર વર્ગમાંના પ્રથમને મહત્વ આપવુંજ પડવાનું. બીજા
Page #70
--------------------------------------------------------------------------
________________
જેન યુગ.
તાર ૧૬-૪-૧૯૪૦.
વર્ગનું સ્થાન પણ રહેવાનું જ. વર્તમાન તંત્રમાં એની રહેશે. યુવક સંઘની નીતિથી ભાગલા વધુ મજબુત ડગલે પગલે અગત્ય રહેવાની. એ વર્ગના સંગે એવા બનશે. સંઘમાં પડેલા ભેદમાં નવાનો ઉમેરો થશે અને છે કે એ સીધે ભેગ ઝાઝે ન આપી શકે છતાં દેરવણી તે સમાજ છિન્નભિન્ન દશામાં વેરાઈ જશે! આવું ભવિષ્ય અવશ્ય કરી શકે. ત્રીજા વર્ગનું વલણ જાણીતું છે. આમ કોઈ પણ કેન્ફરન્સવાદી ન ઈ છે જનતામાંથી ઉદ્ભવેલ એ વર્ગ જનસમૂહના અતિ એથી આ બેઠકમાં નિર્ણય કરતાં પૂર્વ પ્રત્યેક સભ્ય વિશાળ ભાગ જોડે સંપર્ક સાધતે હેઈ, સેવા વૃત્તિથી સ્વ હૃદય પર હાથ મૂકી, પરિસ્થિતિને પૂર્ણ અભ્યાસ વધુ ને વધુ સ્થાન જમાવતો જાય છે. આમ આ ત્રણ કરવાનું છે. અને નીતિકારનુ એ વચન યાદ રાખવાનું વર્ગનું એકીકરણ થાય તે તંત્ર સુતરાં ચાલી શકે છે કે-સર્વ નાણે સમુqને અ તિ વંતિઃ શ્રીમંત-ધીમંત અને સેવાધારીનું સામ્ય સર્વ રીતે શૈથિલ્ય ને નિષ્ક્રિયતા દૂર કરવા સમર્થ છે. ચોથા વર્ગને
| ( અનુસંધાન પૃ. ૫ ઉપરથી) વીસરી જવાનું પ્રયોજન નથી પણ એની વિચારશ્રેણી નિસમેલનના કાર્યને અભિનંદન આપતા ઠરાવ પણ કોન્ફરન્સમાં કાર્ય સાધક નીવડે એ અશક્ય છે. એને
કરે છે. આજે એ કાળની સ્થિતિમાં ઘણો ફેર પડી ગયો છે. જુદી વ્યાસપીઠની જરૂર છે જે એ વર્ગના મોવડીઓએ
વકીંગ કમિટી ઠરાવ ફેરવે તે સમાજમાં પડેલા ભાગલા શોધી પણ છે. એ વર્ગ તરફથી જે વાતનું પ્રતિપાદન
સંધાય તેમ છે. મુનિ સંમેલનના ઠરાવનું પાલન કડકપણે કરાય છે અને જે હવા ફેલાવાય છે અને કાલ કરાય છે અને જે હવા ફેલાવાય છે અને કેન્ફરન્સ થાય તેવા
થાય તેવું વાતાવરણ સર્જી શકાય તેવા સંચાગે પણ છે. એક યાદા માનસ કયા સુધા ટેકા આપી શકી એ વર્ગનું માનવું પણ છે કે જે રીતે આ ઠરાવ વર્કીગ કમિટિમાં ચેખવટ કરવાની પળ આવી ચુકી છે. એ વર્ગ સાથે પસાર થયો તે રીતે એ ઝાઝા મહત્વને ન ગણાય. એ રદ ભેળાઈને કાર્યવાહી ચાલુ રાખવી એને અર્થે કયાં તે થાય તે એમાં કોન્ફરન્સને કંઇ લાંછન લાગે તેવું છે જ નહીં. એજ થાય કે વિશાળ જૈન સમૂહનો સાથ ગુમાવો શેડ સભ્યો એ પણ મત ધરાવે છે કે જુન્નર અધિવેશનના અને કોન્ફરન્સને એક પ્રકારની સુધારા પરિષદમાં ઠરાવથી વકીંગ કમિટી કે સ્ટેન્ડિંગ કમિટી આગળ જઈ શકે ફેરવી દેવી.
નહીં. એ ઠરાવમાં વધુ કડકતા આણ્વી હોય કે ત્રીજી સત્તાને '' એ વર્ગના ઉમંગી ને ધગશધારી બંધુઓ પ્રત્યે અંકુશ નેતર હોય તે અધિવેશન બેલાવી તેમ કરવું માન હોવા છતાં તેઓ જે સિદ્ધાંત ધરાવે છે અને જે જોઈએ. એક તરફ જુન્નર વેળાની પરિસ્થિતિનો અભ્યાસ જાતની કાર્યવાહી હાથ ધરે છે એ સામે અંતરને કરીએ છીએ, બીજી તરફ જૈન સમાજના મોટા ભાગનું સાચા અવાજ રજુ કરવામાં જરા પણ ક્ષોભ દાખવવા ધાર્મિક વલણ જોઈએ છીએ, અને ત્રીજી તરફ વગ
ભીન સંકેલવાની વતન પરત કરવા એ આવી કમિટિમાં જે રીતે આ નિબંધ સબંધમાં કામ લેવાયું છે તેને કટોકટીની પળે સમાજ અને સંસ્થાનો દ્રોહ કરવા વિચાર કરી
વિચાર કરીએ છીએ ત્યારે એમ કહેવું જ પડે છે કે ઉતાવળ સમાન લાગતું હોવાથી એનો ઉલ્લેખ સ્પષ્ટતાથી કરવાની જરૂર થઈ છે અને નિષ્ણુતસત્તાની બહાર જવાયું છે.
" પણ આજે એ જુના પોપડા ફેંદવાને સમય નથી. જે જરૂર લેખી છે. એ પાછળ જરા પણ કઈ જાતનું મનોમાલિન્ય નથી, તેમ કોઈના હકને આડે આવવાપણું પણ
વર્તમાન ગુંચ ઉકેલાતી હોય અને કેન્ફરન્સનું પૈડું ચાલે નથી. કેન્ફરન્સ આજે એવા પાણીમાં ઉભી છે કે જે એ
ચડતું હોય તે આવા ઠરાવને ભુંસી વાળવામાં કંઈજ માન
હાનિ કે નાકઘસણી ન લેખાવી જોઈએ. કોન્ફરન્સ એ અખિલ જરાપણ ભૂલ કરે બુડી જવાને ભય સામે ખડો છે. વર્ષોથી સાથે કામ કરનારા યુવક બંધુઓ પ્રત્યે અવશ્ય
સમાજનું અંગ છે અને સમાજના મોટા ભાગનું જે દ્વારા માન હોયજ, પણ તેથી એમના અંગીકાર કરેલા મનો
શ્રેય સધાતું હોય, એવા કાર્યો ઉપાડવામાં જે ભૂતકાળને કઈ રથ સ્વીકારી લેવા કે દુધ દહીંઆ વૃત્તિ દાખવવી એ
ઠરાવનું બંધન નડતું હોય તો તે દૂર કરવા તત્પર થવુંજ .
જોઈએ. એ કાર્ય સામે અમુક વિચારધારી વર્ગને મતફેર ઉભયને નુકશાન કતો છે, એમ હવે ચકખું જણાય છે. રહેવાનો. આ યુગમાં સર્વાનુમતે કાર્ય કરવાની આશા અસંભકોન્ફરન્સને નિયમિત અધિવેશન ને રચનાત્મક
વિત છે. જે કાર્યકરોને ઉદ્દેશ શુદ્ધ છે તે એમણે સ્ટેન્ડીંગ કાર્યના ખાસ અગત્ય છે. જેને સમાજમાં એની પુન: તે
કમિટિ કે ખુલા અધિવેશન પાસે પહોંચી જઈને પણ આ પ્રાણપ્રતિષ્ઠા થાય એવી કાર્યવાહી હાથ ધરવીજ એને કાકડાનો ઉકેલ આવામાં પાછી પાની કરવી ન જોઈએ. પરવડી શકે તેમ છે; અને એટલા સારૂજ સૌથી પ્રથમ
| મુનિ સંમેલને કડક ઠરાવ કરી જુન્નર અધિવેશનની દીર્ધએકતા આણવાની છે. કેવળ સિદ્ધાંતને બહુ આગળ હતા તે દિશા સૂચનને બહાલી આપી છે. જુન્નર વેળા ધરવાથી કે ઠરાવના નામે નાક ઉંચુ રાખવાથી એક 6
રિસાયેલ વર્ગ પુનઃ સંસ્થામાં પ્રવેશ ઈચ્છે છે. એની સરખાડગલું પણ એ આગળ ભરી શકે તેમ નથીજ. ચક્ષુ મણીમાં વડાંગ કમિટિના એક ઠરાવને નામ છેદ એ કાઈ સામે જે પરિસ્થિતિ દેખા દે છે અને જે સવાલ ખડા મોટી ચીજ નથી કે એ પાછળ કઈ માતબર સિદ્ધાંતભંગ થયા છે એ આગળ, દીક્ષા આદિ ચર્ચાત્મક ઠરાવનું પણ નથી. એ સામે મુનિ સંમેલનના ઠરાવનું પાલન નથી ખાસ મહત્વ નથીજ એમાં બાંધ છોડ ને પૂર્ણ સ્થાન થતું એમ કહેવું એ પાંગળો બચાવ છે. ઠરાવનું પાલન સંવત્ર છે. ત્રીજી સત્તાની દરમ્યાનગીરિથી એ પ્રશ્નોને ઉકેલ થાય. એવું વાતાવરણ પેદા કરવાની જવાબદારી આપણી કરવા કરતાં પરસ્પરના સંગઠનથી અને મુનિ સંમેલનના અર્થાત પ્રત્યેક સંઘની છે અને પરસ્પર ગઈ ગુજરી ભૂલી ઠારા અમલી બને તેવી કાર્યવાહી હાથ ધરવાથીજ જઈ નિખાલસ હદયે અને હાર્દિકે પ્રેમભાવે મળીએ અને એને ઉકેલ આણી શકાશે. તેમજ સમાજમાં સંપ બન્યું નિશ્ચય કરીએ તે એ કંઇ મુશ્કેલ નથીજ.
વિજય સધીની છે અને ની જવાબદારમલન, સન
Page #71
--------------------------------------------------------------------------
________________
તા. ૧૬-૪-૧૯૪૦
જેન યુગ.
નાવડીને તરતી રાખવાના માર્ગો
કોન્ફરન્સનું નાવ ભર-| લેખક-શ્રીયુત મોતીચંદ ગિરધરલાલ કાપડીઆ. | નથી અનેક પ્રશ્નોને સમષ્ટિ દરિયે છે તેનાં કારણે આપણે બી. એ. એલએલ.બી; સેલિસિટર એન્ડનેટરી પબ્લિક. રૂપે મળીને નિકાલ કરવાની વિચારી ગયાં. કેન્ફરન્સનું
જનરલ સેક્રેટરી, શ્રી જેન વેતામ્બર કોન્ફરન્સ. | જરૂર છે, તો ગમે તે નામે અધિવેશન શકય નથી અથવા
| મળાય તે જૂદી વાત છે પણ થઈ શકતું નથી એ એકજ બાબત ઉપર આપણે કેંદ્ર મળ્યા વગર સમાજશરીરને લાગુ પડેલે રોગ જશે નહિ કરીએ તે કેન્ફરન્સનું નાવ અત્યારે ભરદરિયે કહી શકાય. એમ જરૂર જણાય છે.
દરિયામાં નાવ હોય તેમાં કાંઈ ગભરાવાનું કારણ નથી. વિચારકોની સાથે અનેક વખત ચર્ચા કરતાં જણાયું છે દરેક નાવ ને દરિયામાં રહેવાનું હોય છે એ તે એને કે સર્વ કેાઈ કોન્ફરન્સની જરૂરીઆત સ્વીકારે છે, એના જાતિય ધર્મ છે. વાત એ છે કે નાવ દરિયામાં છે ત્યાંથી અધિશનની આવશ્યકતાં કબૂલ કરે છે, એમાં સક્રિયતા કાંઠે લાવી શકાશે કે એ દરિયામાં અટવાઈ અફળાઈ નામશેષ લાવવાની વાતને કે આપે છે. હવે એમાં અગવડ કમાં થઈ જશે. આનો જવાબ સહેલે છે અને મુશ્કેલ બને છે. આવે છે તે જોઈએ..
પ્રથમ પ્રશ્ન એ છે કે આપણે એ નાવની જરૂરીઆત છે. કેન્ફરન્સની સંસ્થા પાશ્ચાત્ય નવયુગની સંસ્થાને ધારણું ખરી? આપણને એમ લાગ્યું છે કે આપણુ અનેકવિધ પર રચાયેલી છે, એની નજર હમેશા રાષ્ટ્રિય મહાસભા સામાજિક પ્રશ્નો છાવટ માગે છે, ઉકેલ માગે છે, દીર્ધ
લે માગ છે, દી (ઇડીયન નેશનલ કોંગ્રેસ) તરફ રહી છે, એના બંધારણમાં
મત વિચારણું માગે છે, પ્રખર નિર્ણય માગે છે.
બહુમતવાદનું તત્વ છે. આપણા પ્રાચીન નવયુગની અત્યારે રાષ્ટ્ર ભાવનામાં ઓતપ્રોત થતા જતા દેશને આવા બહુમતવાદની ભાવનાને ઝીલી પચાવી શકયા નથી એટલે સામાજિક વિચારણા કરનાર મંડળની જરૂરીઆત છે? હેય સ્થાયી હકકને જનતાનાં રાજ્ય કે દોરવણ પાલવતાં નથી, તે એની મર્યાદા શી છે? સમસ્ત શ્વેતાંબર જૈન સમાજને પરમતની સહિષ્ણુતા આપણે હજુ પૂરી કેળવી શકયા નથી, સામાન્ય વ્યાસપીઠની જરૂરીઆત છે? હોય તો અત્યારના આપણા મતથી બીજા મતમાં કે ઊલટા મતમાં પણ તથ્થાંશ વિચારયુગમાં તેની શકયતા છે? પ્રાચીન વિચારસરણીવાળા હોઈ શકે એવી વિચારધારાને આપણે ખીલવી શક્યા નથી. અને વર્તમાન નવયુગને આભેલા વિચાર માટે સામાન્ય આપણે એ નવયુગની જનશક્તિને સમજતા થયા છીએ, પણ વ્યાસપીઠ હેવાની શકયતા ખરી?
બહુમતમાં જે વિશ્વાસ હેવો જોઈએ તે હજુ આવ્યો નથી. આ સર્વ સવાલ ખૂબ વિચારણા માગે છે. જૈન સમાજ
પરિણામે જરા મતભેદ થતાં આપણે બે સામસામી છાવણીમાં નાની છે, એટલે એને સ્વાત્મ જીવન માટે વધારે વિચાર
વહેંચાઈ જઈએ છીએ. આ સ્થિતિ અયોગ્ય છે. પ્રાચીન કર ઘટે, એને માથે દેરાસરો તથા તીર્થોની ઘણી મોટી
મહાજન સંસ્થામાં નેતાના હાથમાં જે સુકાન હતું તે હવે જવાબદારી છે, એને અતિ વિશાળ સાહિત્યને વિકાસ કર
જનતામાં ગયું છે–એ જ્યારે પચાવી શકશું ત્યારે જ આપણે વાને છે, એને જૈન ધર્મ જગત ધર્મ છે એમ બતાવવાનું છે,
આગળ વધી શકીશું અને એ વાતને સમન્વેજ ટકે છે. એના અહિંસાના સિદ્ધાન્તપ્રચારમાં વર્તમાન રાજદ્વારી
ગમે તે નામે મળીએ, પણ જનશક્તિ અને બહુમતવાદમાં તે ગૂંચવણેના નિકાલનું દિગદર્શન વિશ્વને બતાવવાનું છે, એનું
વિશ્વાસ રાખવોજ પડશે અને અનેકાંત વાદ સમજનાર જૈન કંઠસ્થ સાહિત્ય દુનિયાને જોબ કરે તેવું છે. એનું કાવ્ય
સત્યના અંશની બાજુ ન સમજી શકે એમ લાગતું નથી. સાહિત્ય અદભુત છે, એના કાવ્ય વ્યાકરણ કોશ અણમૂલાં છે.
એટલે નામની મુંઝવણ કરતાં બહુમતવાદની વિશિષ્ટ કાર્યએનાં યુનિક્ષેપનાં સિદ્ધાંત જગતને સાનંદાશ્ચર્ય પમાડે તેવા પ્રણાલિકાનું રહસ્ય સમજવામાં આપણે છે અને એનું સાહિત્ય અસાધારણ હિતકર હોઈ જગતને
| નાના મતભેદોને ભૂલી જઈએ, બંધુભાવે કામ કરવાનું છે નૂતન સત્યો આપે તેવું છે. આ સર્વ કાર્ય એક વ્યક્તિ એમ સમજીએ, સમાજની નાનામાં નાની વ્યક્તિનો ઉપયોગ કરી શકે તેમ ન હોઈ એને એક યા બીજે નામે મળવાની છે અને તે કરતાં આવડે છે તેમાંથી મોટું પરિણામ નિપઅને આવી પડતા અનેક કેયડાઓનો નિકાલ કરવાની જરૂર જાવી શકાય તેમ છે એમ સ્વીકારીએ તે આપણે રસ્તા તે છે. રાષ્ટ્રહિતને વિરોધ ન આવે તે રીતે અનેક પ્રશ્નો
સ્પષ્ટ છે. સામે છે, ઉઘાડો છે. આપણે પ્રત્યેક સમાજની એક જૈન સમાજના ખાસ છે અને તેની સંખ્યા ધણ મટી હાઇ એક વ્યકિત છીએ, આપણા હકક કે અધિકાર બીજી વ્યક્તિ તેને નિકાલ કરવો જ રહ્યો.
જેટલાજ છે અને સમાજની સેવામાં આપણે આપણો યથાકેન્ફરન્સની સંસ્થા આટલાં વર્ષોથી ચાલે છે તેને અંગે યોગ્ય ફાળે આપવો જોઈએ. એટલું જે આપણા મનમાં તેના નામની આસપાસ જેમ કેડિટ (સન્માન) ઊભું થયું છે, સ્પષ્ટ થાય. નિશ્ચિત થાય, તે પછી કાંઈ વાં આવે તેમ તેમ જે વ્યક્તિ કે સંસ્થાને તેના મંતવ્ય સાથે સંમતિ ન લાગતું નથી. બાકી હું કહું તેમજ થવું જોઈએ અથવા મારા હેય તેમના દીલમાં કાંઈક રંજ પણ થયો છે, એની વાસ્ત- સિવાય અન્ય વિચારક હોઈ શકે નહિ એવા ધેરણે કામ લેતાં વિકતા પર અને ચર્ચા માટે ન રોકાયં એક વાત તેમાંથી નીકળી આપણું સ્થાન જાય છે અને સમાજ શરીરને હાનિ પહોંચે આવે છે અને તે એ છે કે નામની દરકાર કરવાની જરૂર છે. પોતાના વ્યકિતત્વના ગેપનને સ્થાન આપ્યા સિવાય આ
Page #72
--------------------------------------------------------------------------
________________
જૈન યુગ.
તા. ૧૬-૪-૧૯૪૨)
ઐક્ય માટે દર્દભરી અપીલ.
શ્રીયુત મર્સી
માલ
ઉગારે
યુગની સંસ્થાઓમાં કામ કરવામાં વારંવાર વિમાસણુના આપણી સંખ્યા નાની હેઈ, આપણે સન્નહબદ્ધ હોઈએ પ્રસંગે આવ્યાજ કરે છે.
- તેજ આપણે આગળ વધી શકીએ. કઈ પ્રશ્ન વિવાદગ્રસ્ત
થઈ પડે તે વિચારીએ કે થોડા કાળક્ષેપ કરવાથી એકમત આટલી સૂચના માન્ય થાય અને પછી આપણે સેવાભાવી કાર્યવાહકે મળી આવે તે કોન્ફરન્સની કે એના જેવી સામાન્ય થઈ જવાશે. એ પ્રસંગે જરા પાછળ હડી મુલતવી રાખીએ
અને વિચારબળ કેળવવામાં સમયને ઉપયોગ કરીએ તે જિક સંસ્થાને અવકાશ છે. ખરી વાત તો આખો વખત કાર્ય કરનારની સંખ્યા મેળવવાની છે. ધર્મ અને સમાજ ખાતર
તેમાં ન્હાનમ નથી. સ્વાર્પણ કરનારા છેડા સેવાભાવી હોય તે તેમને સ્વાર્થને આ રીતે વિચારતાં હજુ આપણા સમાજ માટે ભવિષ્ય ભાગ જોઈ સમાજ તેને અપનાવ્યા વગર નહિ રહે આપણે છે. અત્યારનો યુગ આપણને આહવાન કરે છે અને આપણે તો મહાત્માજી કે જવાહરલાલ જેવા ખડે પગે કામ કરનારા વખતસર ન ચેતીએ તે લાલબત્તી પણ બતાવે છે. વ્યાપારી જોઈએ. એવા બે પાંચ મળે, તેમના મગજ સમતલ હોય, કામને સુલભ એવી દીર્ધદષ્ટિ વાપરી આપણે જનતાના અને તે પ્રાચીન ભાવના સમજેલા
જનસેવામાં આ મહાન કાર્યમાં હેય, નવયુગના અભ્યાસી હેય,
આડખીલી રૂપ ન થતાં આપણો જૈન ધર્મની વિશ્વધર્મ તરીકેની
ફાળો આપીએ, થોડા વખત શક્યતામાં માનનારા હોય, તે [ શ્રીયુત સુરચંદ્ર પુરશોત્તમદાસ બદામી, બી. એ. માટે આપણું વ્યક્તિત્વને ભૂલી આખો સમાજ પરિવર્તન પામી એલએલ. બી; રિટાયર્ડ જજ સ્માલ કે ઝેઝ કાર્ટ, જતાં શીખીએ અને સમાજના જાય અને વિશ્વભરમાં જૈન પિતાના તંત્રી ઉપરના પત્રમાં નીચેના ઉદ્દગારો
વિકાસમાં આપણે વિકાસ છે ધર્મના ડંકા વાગે એ વ્યક્ત કરે છે. સમાજે ખરેખર તે વિચારવા જેવા છે.] એમ બરાબર માની કાર્ય લઈએ અત્યારને સમય છે.
તે હજુ પણ સમય છે. વખત દરેક કૌટુમ્બિક તેમજ સામાજીક કાર્ય અને પ્રગતિ માટે
વધારે બારીક આવી જાય છે વ્યાપારી કેમને હિસાબે ઐકયતાની ખાસ જરૂર છે, અને તે ઐકયતા કુટુંબ કે સમા
અને આપણે નાના મતમતાંજની જૂદી જૂદી વ્યક્તિઓ એકબીજા સાથે પ્રેમ ભાવથી વર્તે
તરોનો ભોગ બની અકિંચિત્કર આપણે ઘરદિવડા પ્રગટાવીએ. અને પરસ્પરનું હૃદય શુદ્ધ અને વિશાળ રાખે તેજ બની
થઇ જશું તે જે ડું રહ્યું ગામેગામ અને શહેરે શહેરમાં રહે અને મજબૂત પણ થાય; અને તેમ ન હોય તે ઐક્યતા
છે તે પણ ગુમાવી બેસશું અને બે ચાર સ્થાનિક કામ કરનાર બની ન રહે એટલું જ નહિં પણ એક બીજામાં વૈમનસ્ય
ભવિષ્યની પ્રજામાં કે વિચારક વ્યક્તિઓ જરૂર મળે. એ મહાઉત્પન્ન થાય અને વધે. કેન્ફરન્સ જેવી મહાન સંસ્થાને
જાગશે તો આપણું મંદતા દેવીનો સંદેશે સમજે અને જેને મેળાવડે કરવા માટે ખાસ નિશ્ચય કરવાની જરૂર છે કે
પર અશ્રુ સારશે. . સમાજના ભાવી ઉત્કર્ષને પિષે
સમાજના જૂદા જૂદા પક્ષમાં અગ્રભાગ લેતી વ્યક્તિઓના હૃદયે શુદ્ધ, વિશાળ અને એક બીજા તરફ મિત્ર ભાવથી
અત્યારની ઘુના નિકાલ તે પણ આપણે માટે હજુ
છે, ઉપાય છે, રસ્તાઓ છે. ભવિષ્ય છે. દરેક વ્યક્તિ. પિતાના જોઈ રહેલાં છે કે કેમ?
આપણી ભાવના સમાજને જીપગ તરફ, હૃદય તરફ નજર આ બાબતની કેન્ફરન્સના સુકાનીઓની ખાત્રી થાય તે
વતે અને વહેતે કરવાની હોય રાખતા શીખે, પોતે શું ફાળો | કોન્ફરન્સનો મેળાવડે કરો અત્યંત હિતકર છે. કેન્ફરન્સ
તો આગળ રસ્તે સાફ દેખાઈ આપે તે તરફ લય આપે જેવી સંસ્થાની સમાજને જરૂરીઆત છે તે માટે તે બે મત
શકાય તેમ છે. અત્યંત પ્રેમથી, તે હજુ કાર્યક્ષેત્ર વિશાળ છેT હોઈ શકે જ નહિ. આપણી કેન્ફરન્સ સમાજની ઐક્યતા
ધર્મ ભાવનાથી, પિતાની જાતને અને સમાજને એની જરૂર છે. સાધવામાં અને પ્રગતિ લાવવામાં સફળ નિવડે એજ પ્રાર્થના.”
ભૂલી જઈ, આપણે ફાળો એવા કાર્યવાહક મળી આવે
આપીએ અને આપણને મળતી અને તે સ્થાને સ્થાને નાના
-સુરચંદ્ર પુરત્તમદાસ બદામી.
તક અને આપણી સગવડને મેટા સત્ર આરંભી દે !
સુરત, ૧૦-૪-૪૦.
સગાનુસાર સમાજહિતમાં તે હજુ ઘણું મોડું નથી
ઉપયોગ કરીએ તે કાંઈ વાંધે થયું. આપણે સ્થાનિક ઝગડામાં પડવું નથી, આપણે અર્થ નહિ આવે. ઉત્કટ ભાવના અને દઢનિશ્ચય આગળ ગમે તેવી વગરને ઝગડાઓમાં પડવું નથી, આપણો મુદ્દો સામાજિક અડચણોના ઉકેલ આવી શકે છે. પ્રેમથી, હાંસથી, ઉત્સાહથી, ઉન્નતિને હાઈ પંથ કાઢવે નથી, આપણે ખાસ કરીને પ્રેરણાથી, આગળ ધપીએ અને જૈન ધર્મને વિજય છે વિચાર વાતાવરણને શુદ્ધ કરવું છે, વિચારની સ્પષ્ટતા કરવી છે, નૈન નથતિ રાસનમ્ સૂત્રને નજરમાં રાખીએ. જનતા પિતાને ધર્મ અને પિતાનું સ્થાન સમજતી થાય તેવી કરવી છે, કોઈ પણ જૈનને લાચારીથી હાથ લાંબો કરવા પડે અત્ર કરેલી સૂચના સ્ત્રીને કે પુરૂષને સાધુને કે શ્રાવકને. એવી સ્થિતિ રહેવા દેવી નથી અને આપણા વ્યાપાર આપણે બાળને કે વૃદ્ધને, પ્રાચીન કે અર્વાચીન–સર્વને ગ્રાહ્ય હાઈ ખતા જઈએ છીએ તેને બદલે તેમાં પ્રગતિ કરી જનતાને તેમને ચરણે ધરી છે. આગળ વધવા પ્રેરણા કરી અત્ર વીરમીએ. આપણું સ્થાન કાયમ રાખી આપણે તેમાં વધારો કરે છે, રિવાતે સ્થાન: સત્ત! આપણું સખાવતેને સહેતુક અને વ્યાપ્ત કરવી છે અને આપણું ધર્મશ્રદ્ધાના પાયા ન્યાય-વિચારણુ પર રચવા છે.
Page #73
--------------------------------------------------------------------------
________________
તા. ૧૬-૪-૧૯૪૦
જૈન પુગ.
નોંધ... અને... ચર્ચા. હું
સિદ્ધાંતને ભેગ ન જ અપાય. •
મુસ્તાક રહેવું હોય તે સંસ્થાને છેડી દઈ એકાકી રહેવું
જોઈએ, પણ તેથી સિદ્ધાંત ભંગને હાઉ ઉભો કરે એમાં જે મૂળ મુદ્દા ઉપર અથવા તો મૌલિક તત્વ પર
સંસ્થા પ્રત્યે પ્રેમ નથી જણાત પણ કેવળ સ્વમાન્યતાની સંસ્થાઓની રચના કરવામાં આવી હોય અથવા તે સ્થાપન
હડિલાઈનું પ્રદર્શન કરાય છે. કાળે જે ઉદ્દેશ સ્વીકૃત કરવામાં આવ્યા હોય તેને ભંગ કરી અથવા તે તેને સદંતર ત્યજી દઈ સંસ્થા પિતાનું જીવન નજ
સમાધાન કરવામાં સંસ્થાને નિયત કરાયેલ ઉદેશ ઉખડી ટકાવી શકે. જે સિદ્ધાંત સ્વીકારવાથી સંસ્થા પિતાનું જતે હોય, કિવા સંસ્થા જે ધર્મની ગણાતી હોય એ ધર્મ જુદુ વ્યક્તિત્વ જનતામાં સ્થાપન કરે છે એનેજ જે અપ- સાથે વિસંવાદ થતા હોય તે અવશ્ય એવા સિદ્ધાંતભંગને લાપ કરવામાં આવે કિંવા એમાં ધરમૂળથી પરિવર્તન કરવામાં કોઈ જ ઈછે. બાકી વ્યક્તિગત માન્યતાઓ અન્ય કોઇ આવે તે એથી સંસ્થાનું અસ્તિત્વ અવશ્ય જોખમાય; એટલે જાતની બળજબરાઈથી સંસ્થા પર લાદવા જવામાં કંઈજ એવા પ્રસંગમાં બાંધછોડને કંઇજ અર્થ નથી. એવે ટાણે ડહાપણું નથી સમાયું. એથી સમાધાન જરૂર આધ ઠેલી શકાય કયાં તો સર્વ સભ્યોએ સાથે મળી ઉચિત ફેરફાર કરવો ઘટે પણ સાથેજ એ ભય ઉભું કે આવા મર્યાદિત વર્તુળોમાં કે અથવા તો જુની સંસ્થાને આટોપી લઈ, નવેસરથી એનું મૂડીભર માન્યતાવાળાઓના હાથમાં સમાજને શ્રદ્ધાસંપન્ન નામાભિધાન કરવું ઘટે.
એવો મોટો વર્ગ કયાં સુધી રમ્યા કરશે? કયાં એ ઉપેક્ષા પણ આજે તે વાત વાતમાં પ્રત્યેક વ્યક્તિ જ્યાં સમાધાનની
ની વૃત્તિ ધારણ કરશે અથવા તે જ્યાં કેવળ શબ્દોની ખેંચપકડ નાની સરખી વાત આવે, અગર તે જ્યાં થયેલી ભૂલ સુધારવા . '
જ છે ને બીજું કંઈ કરવાપણુંજ નથી ત્યાં ઉભેજ નહિં રહે. જેટલું જ કામ હોય, ત્યાં સિદ્ધાંતભંગને બહુ ખડો કરે છે! વર્કીંગ કમિટિને ચર્ચાપાત્ર ઠરાવ! કેવલ પતે ધારી લીધેલા મંતવ્યથી જરા પણ અન્યને જુદી
સમાજમાં સંગીન ભાગલા પડયા હોય તે એ જુન્નર રીતે વિચાર કરતા જુવે કે એને પેલાને માર્ગ વિપરીત
અધિવેશનના ઠરાવ પરત્વે નહિં, પણ વડોદરા રાજયે પ્રગટ ભાસે છે! એની જોડે સમજુતી કરવામાં જાત જાતની શંકાઓ
કરેલ સંન્યાસ દીક્ષા પ્રતિબંધક નિબંધ અંગે કોન્ફરન્સ તરઅનુભવે છે! જે દરેક વ્યક્તિ આમ પિતાના જ એકડા ઘુંટવા
ફથી નિમાયેલ પિટા કમિટીએ જે રીપેર્ટ કર્યો તે અંગે છે. માંડે અને એ પર મજબુત રહે તે સંસ્થા જેવી વસ્તુજ ટકવા ન પામે અને સમાધાન’ શબ્દને ડીક્ષનેરીમાંથી પાણીચું જ
એ કમિટિ કેવા સંગમાં નિમાઈ, કમિટિના સભ્ય નિવેદનમાં
શું કહે છે, નિબંધમાં શું સુધારા સુચવે છે અને કેવો અપઆપવું પડે!
વાદ માંગે છે, વળી એમાંના બે ઉદ્દામવાદી સભ્ય કેવા ધારો કે એક વ્યકિતએ માની લીધું કે બાળદીક્ષા એ પ્રકારની વિરોધ નોંધ કરે છે, અને એ સંબંધમાં કેવા બાળલગ્ન જેટલીજ ભયંકર વસ્તુ છે. બીજે વળી એમજ અભિપ્રાય મળેલા છે એ બધાનો સામાન્ય ખ્યાલ કેન્ફરમાને છે કે દીક્ષા જેવી પવિત્ર વસ્તુ જ બીજી કોઈ નથી ન્સના સં. ૧૯૮૬-૮૭ ના રિપોર્ટ પરથી આવે તેમ છે. તે એમાં બાળ-પ્રૌઢ કે વૃદ્ધના બંધન ઈષ્ટ નથીજ. સાકરને સમયનું વાતાવરણ લક્ષ્યમાં લઈ કમિટિના સભ્યોએ શુદ્ધ જયારે પણ મહામાં નાંખો ત્યારે મીઠાશ આપવાની. ત્રીજે બુદ્ધિથી જે રિપેટ ઘળે એ માટે આજે કંઇ કહેવું ઉચિત વળી એજ વાત કહે કે જે યુગમાં મા બાપની આજ્ઞા હાય ન ગણાય. છતાં એ સંબંધમાં કેટલીક વિચારણા જરૂરી છેજ. નહિ છતાં બાળ વિદ્યાર્થી સ્વઈચ્છાથી સત્યાગ્રહ સિન્યમાં ભરતી શરૂઆતમાં કમિટિ જણાવે છે કે : કરી શકતે હેય, કિંવા શિક્ષણ છેડી દઈ અસહકારમાં નામ નોંધાવતે હોય; એ યુગમાં એજ કોઈ બાળ પિતાનું નામ .
“ સામાન્યતા વિચારતાં આ બાબતમાં શ્રી સંધ થાય શમણુછંદમાં નોંધાવવા તૈયાર થાય તો એ સામે વાંધો ન પ્રબંધ કરે અને સર્વે મુનિ વર્ગ તે પ્રમાણે વર્તવા કબૂલ કરે લેવા જોઈએ ! આ તે માન્યતાઓના નમના! મ? આવા ધારાની જરૂરીઆત નથી એમ જણાય છે'....એ જુદી મતિ એટલે એ કરતાં વધારે નમૂના મેળવી પણ શકાય.
પછી અશક્યતાનો ઉલ્લેખ કરી આવા કાયદાની જરૂર એવે ટાણે જેનું ખરું માનવું એ ગુંચવણ અવશ્ય ઉભી થવાની. વર્તમાન યુગનો શિક્ષિત તરતજ રાજયનો કાયદો * વકીગ કમિટિના ઠરાવ પછી, વડોદરા સરકારે કાયદે આગળ ધરવાનો, જ્યારે જેને શાસ્ત્ર પર શ્રદ્ધા છે એ જની કર્યો એ સામે જૈન સમાજના એક ભાગે વિરોધ નોંધાવ્યો. પરંપરાને વધુ મહત્વ આપવાને. પ્રથમ શ્રેણીને વિચારક ઐહિક વાતાવરણ ડહોળાઈ ગયું અને આખરે અમદાવાદમાં મુનિ સુખ પર વજન મકવાનો તે પાછળવાળે પારલૌકિક કલ્યાણ સંમેલન મળ્યું. એમાં જે દિક્ષા સબંધી પ્રથમ પ્રસ્તાવ થયો પ્રતિ મીટ માંડવાન. સંસ્થામાં આવી જતની વિચાર સરણીવાળા* એ જુન્નર કરતાં ઘણે આગળ જાય છે. સંમેલનને અગીસભ્યો હાયજ; અને એવી વિચારશ્રેણીને પ્રત્યેકનો સિદ્ધાંત આર ઠરાવ વડોદરા સરકારને સન્યાસ દીક્ષાને કાયદે જૈન ગણું મહત્વ અપાય તે એક ડગલું પણ આગળ ભરવું સમાજને લાગુ પડતું બંધ કરવા જણાવે છે. એ પછી ટુંક અશક્ય થઈ પડે. સંસ્થાનું અસ્તિત્વ નામ માત્રનું થઈ જાય. સમયમાંજ મુંબઈમાં કેન્ફરન્સનું અધિવેશન મળે છે એ વ્યક્તિગત બાબતોને સિદ્ધાંતનું રૂપ ન દેવાય, કદાચ એ પર
(અનુસંધાન પૃ. ૨ ઉપર)
Page #74
--------------------------------------------------------------------------
________________
જૈન યુગ.
તા. ૧૬-૪-૧૯૪૦
સહજ સમજાય તેમ છે
ભરદરિયે કે કાંઠે
ને
સબક પુન' નું
અને એ ઉલાર ધટે એ
છે એમજ નહિ
જણે વળગી
ના સબક
ગયા અંકમાં આવેલ
વિશાળ દષ્ટિએ ખીલવવામાં સશ્રી મોતીચંદ ભાઈના લેખથી
મા છે. કેવળ મૂડીભર
સુધારથી-આંગળીના ટેરવે કેન્ફરન્સનું નાવ ભરદરિયે કેવા
ગણાય એટલા નવસર્જકતાના પ્રકારે છે. અહીં આજે એ લેખક:-મેહનલાલ દીપચંદ ચોકસી. શંખવાદથી અને અનિ વિચારવાનું છે કે એ કાંઠે
અલ્પ સંખ્યાના ઉદ્દામવાદીઆવી શકે કે કેમ?
આથી હરગીજ એ થનાર - જૈન સમાજનો મોટો ભાગ સારી રીતે જાણે છે કે નથી. કેન્ફરન્સ અખિલ જૈન સમાજના એકત્ર સંગમ આપણી એ મહાસભાને ભૂતકાળ અતિ ઉજવળ અને ગૌરવ- સ્થાથ સમી છે. પ્રત્યેક ભાગમાંથી એની વાસપીઠ પર વતા હતા. એ સમયના અધિવેશનના હેવાલ-વ્યાસપીઠ પર આવનાર જૈનેમાં વ્યવહાર કે રીત રસમની વિવિધતા થયેલા વ્યાખ્યાન-પ્રમુખસ્થાને વિરાજમાન થયેલ પ્રતિકા- ઓછી ન છતાં એક ધર્મભાવની સરખાઈ મુખ્ય ભાગ સંપન્ન સદગૃહસ્થ અને સંચિત કરવામાં આવેલ ફંડ તેમજ ભજવતી હોવાથી, એ સૌ કોઈના આકર્ષણની વસ્તુ બની ઉપાડવામાં આવેલ કાર્યો આજે પણ એ વાતની સાક્ષી પુરે રહે છે. ભૂતકાલિન જે ગૌરવની વાત કહી ગયા એના મૂળ છે અને ગૌરવ ગાથા ગાય છે. જો કે કેવલ ગતકાળ ૫ર ૫ણ આ ધર્મસામ્પમાં સમાયેલ છે. તેથી જ ધાર્મિક કાર્યો રાચવાથી વર્તમાન ગુચ નજ ઉકલી શકે. એ પર કુદડી પ્રત્યેનું એનું વલણ અન્ય સર્વ ઉદેશમાં અગ્રપદ ભોગવતું હતું ફરવાથી ઓસરી જતી પ્રતિભાના રક્ષણ ન થઈ શકે; છતાં અને ભાગવતું રહેવાનુજ. ભૂતકાળને એ સબક પુનઃ ચક્ષુ એ પરથી અનુભવ જરૂર પ્રાપ્ત થઈ શકે. ચાલુ ગુંચ કયા સન્મુખ તાજો કરવાનો છે, એમજ નહિં પણ એક વાર ફરીથી કારણુથી પડી અને એ ઉકેલવા સારૂ તથા પુનઃ ન પડે એ એને દ્રઢ ણે વળગી આગળ કચ કરવાની છે. સારૂ કે માર્ગ અખ્તિયાર કરવા ઘટે એ માટે સબક કોન્ફરન્સને કેવલ સામાજિક સંસ્થા માનનાર કે એને યાને બેધપાઠ તે અવર્ણ શીખી શકાય.
સમાજ સુધારાનું હથિયાર બનાવનાર જરૂર ભીંત ભૂલે છે. - એ વેળા ૫ણુ મતફેરના વમળે નહાતાં ઉઠતાં કે ઘુંચવણ
બંગાલ, પંજાબ અથવા તે મારવાડ ગુજરાતના જૈનમાં ભરી સ્થિતી નહોતી જન્મતી એમ તે નહોતું જ. કદાચ
વહાર વૈથિ છે; એટલું જ નહિં પણ એ ભાગમાં વસતી
પેટા જ્ઞાતિઓમાં પણ વિવિતા ઓછી નથી જ. એ બધાના આજના જેવા એ બળતા પ્રશ્નો નહિં ગણાતા હાય! છતાં સાચેજ લેહી ઉકળાવનાર તે હતા. એ વેળા દીર્વદર્શી
એકીકરણની વાત કરવામાં હાલના તબકકે કેવલ કાળક્ષેપ જ
જણાય છે. એવીજ બાબત રાજકીય અને રાષ્ટ્રીય સવાલની નેતાઓ પણ હતા. સમાજનું ઐકય જળવાઈ રહે, ભાગલા
છે. એને લગતી ગુંચે એછી નથી જ, આને અર્થ એ નથી પડી ન જાય અને કોકડું ઉકલી શકે એ રાહ શેધી કહાડવામાં એમની કાર્યદક્ષતા ને વ્યવહાર કુશળતા જણાઈ આવતી.
કરવાને કે કેન્ફરન્સે એ જાતના સવાલે હાથ ન ધરવા કે
એ સંબંધમાં કંઇ ઉચ્ચારવું નહિ. અહીં એ વાતનો ઉલ્લેખ એથી કદાચ આજના યુગને એમના ઠરાવમાં શબ્દ લાલિત્ય ન
એટલા સારૂ કરે પડે છે કે એ વાત ઉદ્દેશમાં હવા તાં પણ જડે. કદાચ એની રચના પણ સુંદર ન લાગે છતાં
અગ્રપદ લઈ શકે તેમ નથી એને ખ્યાલ આવે દેશ-કાળ જ્યારે એના પાલન પર નજર નાંખીએ છીએ ત્યારે-જનતા
પ્રતિ ધ્યાન દઈ એ જાતના સવાલ અવશ્ય વિચારવા પડએને કે એકધારો અમલ કરે છે એ જોઈએ છીએ ત્યારે
વાના; પણ એને લગતા ઠરાવમાં આપણું હુયેની લાગણી જરૂર હર્ષ થાય છે. થોડું પણ કામ થયેલું જણાય છે. ઠરાવ
દાખવવા સિવાય ઝાઝું અમલી કાર્ય ભાગ્યેજ રહેવાનું. આ કેવળ કાગળ પર રહેલા છે એમ કહેવાની તક સાંપડતીજ
બધી ચર્ચાને ફળિતાર્થ એ આવ્યું કે કોન્ફરન્સ પ્રત્યેક વેળા નથી. શું આ વસ્તુ આજે ગ્રહણ કરવા જેવી નથી? વ્યક્તિ
ધર્મ-દ્રષ્ટિ યાને ધાર્મિક મંતવ્ય—નજર સમ્મુખ રાખવું જ ગત સિદ્ધાંત ૫કડવા કે દળે ઉભા કરવા એ કંઈ મુશ્કેલ
જોઈએ. તેજ એના સદેશને આમ જનતા ઝીલી લેવાની. વાત નથી. જડબાતોડ ભાષા વાપરવી કે કડવી વાણીમાં
જયાં એ માર્ગથી ચાતરવાની દિશા લેવાઈ કે એનું કાર્ય વિલાસ કર એ પણ અધરૂં નથીજ. સૌ પ્રથમ જોવાનું છે એ પાછળનું પીઠબળ, અને એ બળ તૈયાર થવામાં કામ કરતી
જોખમાવાનું. ટુંકમાં એક જ વાત ભાર મૂકી જણાવીએ કે આમ જનતાની શક્તિ. ગમે તેવા સુંદર ને સારી શબ્દ રચના
કેન્ફરન્સ એ નથી તે સુધારા પરિષદ કે નથી તે રાષ્ટ્રિય
પરિષદ એ કેવળ છે જેન ધર્મની દષ્ટિએ જીવન ઘડતર પરિષદ. વાળા ઠરાવ કે વિદ્વત્તાપૂર્ણ અને જેમ પ્રગટાવે તેવા વ્યાખ્યાન જ્યાં લગી આમ જનસમૂહની નાડી પારખીને નહીં થયો હોય
એના પ્રત્યેક કાર્યમાં જૈન ધર્મની ઉન્નતિ અને એના પવિત્ર કિંવા એ વિશાળ વંદના અંતરને નહીં સ્પર્શતા હોય ત્યાં
સ્થાનકે તથા એના પવિત્ર ભૂ-એ ઉભયના રક્ષણ અને લગી નથી તે નવચેતન પ્રગટવાની કે નથી તે કંઇ સંગીન
પ્રચારની વાતે મુખ્ય ભાગ ભજવવાની–એ પાછળ પ્રભુ કામ થવાનુ.
કથિત સાતે ક્ષેત્રનો વિચાર દેશ-કાળને અનુરૂપ રીતે વિચાર
કરવાનો છતાં એ વેળા લક્ષ્યબિંદુ ધ્રુવ સમ અચળ રાખવાનું જેમ ભારત વર્ષને ઉદ્ધાર એના ગામડાઓના ઉદ્ધાર છે. આપણે નવસર્જન નથી કરતાં પણુ જીર્ણોદ્ધાર કરીએ ઉપર અવલંબે છે તેમ જૈન મહાસભા યાને કેન્ફરન્સને છીએ અર્થાત દ્રવ્ય યાને મૂળ વસ્તુને કાયમ રાખી પર્યા અાદય એ જન સમાજના વિશાળ ભાગમાં-જે ધર્મપ્રેમને બદલીએ છીએ એટલે કે દ્રશ્ય પર લાગેલા આવ૨ણે ક્રિયા પાવક બળી રહ્યો છે-જે સાધમ વાત્સલ્ય રૂપી ઉમદા ગુણ આપેલા પાલે ખંખેરી નાંખી, ચાલુ સમયને બંધ બેસ્તા વાસ કરી રહ્યો છે એને વધુ-કલિત બનાવવામાં—એને ચકકામાં એને સ્થાપન કરીએ છીએ.
Page #75
--------------------------------------------------------------------------
________________
તા ૧૬-૪-
૧૯૪૦.
જેન પુગ.
I !
ક્યાં છે તમન્ના?
જે આ મુદ્દા પર સૌ કોઈ એકમત થાય તે નાવ ભરદરિયેથી કાંઠે આણી શકાય અને એની સફરનો આંક અવશ્ય વધારી શકાય. એ સ્થિતિ જન્મતાં સોસાયટી કે યુવક સંધ જેવા વાડા કાયમ રાખવાનું પ્રયોજન જ નહીં રહે. એ વેળા આજે દીક્ષા, દેવ દ્રવ્ય કે વિધવા વિવાહ જેવા જે પ્રશ્નો લેહી ઉકાળી રહ્યા છે અને જન સમૂહની એકતાને જોખમાવી રહ્યા લેખક શ્રી કુલચંદ હરિચંદ દોશી, મહુવાકર. છે તે આપોઆપ ઓસરી જશે. એમાં લે-મૂકના ધોરણે એ
શ્રીમંત ઘણુ ઘણા છે, દાનવીરો પણ દાનના ઝરણું માર્ગ નિકળી શકશે કે જેથી ત્યાગ માર્ગને રોધ પણ નહીં
વહેવડાવી રહ્યા છે, પંડિતને પાર નથી, વિચારકો વધી પડયા થાય અને એ સાથે ઉપાશ્રયના બારણે ર ળ પણ ન
છે, લેખકોને તૂરો નથી, વ્યાખ્યાતાઓ મળી આવે છે, કવિઉદ્દભવે. દેવદ્રવ્યનો ઢગ એવી રીતે ખરચાઈ જશે કે મારવાડ
એને રાફડો ફાટયો છે, સાધુ-સાધ્વી સંસ્થાઓમાં મેવાડના–પ્રાચીન કાળની કીર્તિ કથાના જર્જરિત દશાપન્ન
સંખ્યાબંધ ત્યાગીઓ વિચરી રહ્યાં છે, જકે અને પ્રોજકે કથક-યાને રમણિય-દેવાલય નવિન સ્વાંગ સજીને જૈનધર્મના
પણ નીકળી આવે છે, સંધના મોવડીઓ અને સંઘપતિઓ જવલંત ઇતિહાસની ઝાંખી કરાવવા પુનઃ ટટાર થશે અને એ
ગામેગામ બેઠા છે, પ્રમુખો ને મંત્રીઓ ઠેર ઠેર જોવાય છે, સાથે કેળવણીનો છોડ શ્રીમતિના એકધારા સહકારથી અવશ્ય
મંડળો ને સેવા સમાજે પણ કયાં ઓછાં નીકળ્યાં છે? પણ નવપલ્લવતાને પામશે. કદાચ વિધવાઓને ફરીથી પરણવાની
ક્યાં છે સમાજના ઘડવૈયાઓ? ક્યાં છે સમાજના કલ્યાણું માટે હાકલ નહીં અપાય તે ૫ણ કર્મવશાત એ જાતના જીવનમાં
આજીવન કાર્ય કરનાર સેવકની જમાત ? કયાં છે સમાજના જનાર સામે પ્રબળ રોષની જવાળા તે નહીં જ ભભુકે. આ
પુનર્નિર્માણ માટે રચનાત્મક કાર્યમાં દટાઈ જનાર નવ લેહિચિત્ર કેવળ કલ્પનામય નથીજ. સંપથી કયું કાર્ય સાધી
યાઓ? કયાં છે સમાજના નવ સર્જકે? કયાં છે સમાજના શકાતું નથી? પ્રેમના માર્ગને કંઈજ મુશીબત નથી અને
પ્રાણને નવ પલવિત કરનાર યુવક હૃદયો? કયાં છે સમાજ “સંહતિ કાર્ય સાધિકા” એ સનાતન સૂત્ર ખોટું પણ નથી જ.
નૈયાને ડૂબતી પાર લગાવવાવાલા સૈનિકે? ફેંકથી પાર ઉડે ખરા ? વેર વિખેર દશામાં આજે શ્રીમંત-ધીમંત અને સેવકની જે
માત્ર વાણી વિલાસથી કાર્ય સરે? માત્ર ક્રાંતિની બુમ મારશક્તિને હાસ થઈ રહ્યો છે અને એક બીજાની વિરૂધ
વાથી ક્રાંતિ આવે? ચીનગારી રટવાથી આગ લાગે? દિશામાં એ જે કામ રહી છે તેને જે સાથે બેસી સંચય
યોજનાઓ ઘડવાથી ને ઠરાવ કરવાથી નવસર્જન થઈ શકે? કરી એક નિર્ણિત માગે ઉપયોગ કરવામાં આવે તો એથી
અજ્ઞાનતા ને રૂઢીચુસ્તતાની બાંગ પોકારવાથી સુધારા થયા છે ? શું સિદ્ધ ન થઈ શકે?
માત્ર લેખ લખી નાંખવાથી કાયાપલટ આવે છે? સમાજની વધુ લંબાણ ન કરતાં એટલું જ જણાવીએ કે “ભરદરિયે' પાછળ રચનાત્મક કાર્યમાં દટાઈ જનારા નીકળી પડે, કામ, ના લેખમાં જે કારણો દર્શાવાયા છે એને અભ્યાસ શાંતિ કામ ને કામમાં મગ્ન થઈ જાય, અંગેઅંગને પહોંચી વળે પૂર્વક કરી પ્રત્યેક જેન છેલ્લા દશવર્ષની સ્થિતિનું-લાભા તે આવતી કાલે સમાજની નસ નસમાં પ્રાણ પૂરાય, સમાજ લાભની દ્રષ્ટિએ-તેલન કરે. કેવળ માન્યતાના વમળમાં ચઢાવા નવજીવન પામે. ક્યાં છે એ તમન્ના ? ન ખાય. એટલું નિશ્ચિત કરી લે કે-તીર્થકર ભગવાનના પવિત્ર ભૂમાં અહિંસા-સત્ય-બ્રહ્મચર્ય–જેવા અદ્વિતિય ગુણો પર વિસ્તારથી વિવેચન કરાયેલ છે અને એના પ્રચાર પાછળ ત્યાગમય જીવન યુક્ત શ્રમણ સંસ્થા મોજુદ છે ત્યાં પશ્ચિમ
માટે સમંતિ શોધવા જવું એ ધુમાડાના બાચકા ભરવા જેવું માત્ય વિચાર સરણી કામ આવી શકવાની નથી જ, એમાં પૂર્વકાલિન આર્ય સંસ્કૃતિના પ્રેમ જનિત ઉપચારોજ કારગત
છે. જે ધર્મમાં ત્યાગ મુખ્ય ભાગ ભજવે છે. ઐહિક સુખ નિવડવાના. વસ્તુને વધુ અરૂપે ઓળખ્યા સિવાય ચાલવાન કરતાં આત્મ શ્રેય વધુ મહત્વ ધરાવે છે અને એ સંદેશ સતત્ નહીં જ. એમાં ભાડુતી વિચાર સરણી કામ નહીંજ ઉપાસક છંદમાં જાગ્રત રહે એ સારૂ પવિત્ર સાધુ સંસ્થાનું આવવાની.
આયોજન છે; તે ધર્મના અનુયાયીમાં એ સંસ્થા પ્રત્યે વાળ જૈન સમાજને અતિ માટે ભાગ શ્રદ્ધા સંપન્ન છે. એને
જગાવવાના પ્રયાસ કરવા કે કેવળ દેહના વિલાસની વાતે મન માત્ર શ્રી મહાવીરના વચને જ નહિં પણ એ પછી થયેલા પ્રતિભા સંપન્ન અને પ્રખર વિદ્વાન એવા શ્રી ઉમા
કરવી એ રાખમાં ઘી હેળવા જેવું છે. ઉપર વર્ણવી એવી સ્વાતિ મહારાજ, શ્રી સિદ્ધસેન દિવાકરજી, શ્રી હરિભદ્રસૂરિ,
ખોટીક જેમના મગજમાં ભરાઈ બેઠી હોય તેમને જલ્દીથી શ્રી અભયદેવસૂરિ, શ્રી કલિકાળ સર્વજ્ઞ હેમચંદ્રસૂરિ, અને એમાંથી છુટા થઈ કોન્ફરન્સ જેવી સંસ્થાને પણ એના ઉપાધ્યાય શ્રી યશોવિજયજી આદિ મુનિમહારાજોના શબ્દ પણ પડછાયે લઈ જવાનો મોહ છોડી દઈ, એને રચનાત્મક ચીલે પ્રવચનો સમ સંપૂર્ણ વિશ્વાસનીય છે. એટલે એથી જુદી રીતે- લઇ જવાના પ્રયાસ આદરવા ધો. એ સંસ્થાઠારા સંખ્યાબંધ પશ્ચિમનું આંધળું અનુકરણ કરી દેવ દ્રવ્ય માટે નવિન માર્ગ ચીંધનાર કદિ પણ એ વર્ગમાં સફળતા મેળવી શકવાને
મંડનાત્મક કામો થયા છે અને થઈ શકે તેમ છે એ તરફ ધ્યાન નથી. એવી જ રીતે જે દર્શનમાં શીયલ-રક્ષણ પર વજન દોરાય તો નાવ કાંઠે જ છે. મુકાઇ ભારોભાર એના વખાણ કરાયાં છે ત્યાં વિધવાને લમ
Page #76
--------------------------------------------------------------------------
________________
-
-
जैन यु.
1018-४-1८४०
* श्री जैन समाज को शुभ संदेश. *
भारतवर्षिय अखिल जैन श्वेताम्बर समाज की माननीय आराधक है. उनके वचनामृत का पान करनेवाले हैं तो फिर प्रतिष्टित एवं धार्मिक सामाजिक उन्नति करनेवाली भारत वर्षके हमारे हृदयों में द्वेषानल कैसे भभूक उठता है? शान्त अंदर यदि कोइ संस्था है तो केवल जैन श्वेताम्बर कोन्फरन्स । हो जाना चाहिये। ___ अनेक तीर्थों व भगवन्मंदरोसे अलंकृत एवं ओसवाल मेरा जैन समाज को यही शुभ संदेश है कि हम सब पोरवाल बगैरह बंधुओं का उत्पति स्थान मरुधर (मारवाड) भगवान श्री महावीर देव के संतान हैं. सब भाइ भाइ है-तो देशमें जन्म लेकर मरुधर-गुजरात, काठीयावाड, बंगाल, हमारा सबका कर्तव्य है-फरज है कि भगवान श्री महावीर दक्षिण आदि देशों का पर्याटन कर कोन्फरन्स देवी खूब के नाम पर पुनित जैन धर्म के नाम पर स्याद्वाद धर्मका फली फूली और अपने दिव्य चमत्कारों से जैन समाजको गौरव बढाने के लिए अपने हित के लिए द्वेषानल को शांत चमत्कृत को परंतु कम भाग्य से किसी बद नजर की नजर करके परस्पर के वैमनस्य को दूर कर के अनेकताको सात लगजानेसे जैन समाज में गच्छ के नामसे समुदाय के नाम से, समुद्रों से पार भगा कर घर फूकनेवाली फूट देवीका शिर देवद्रव्य के नाम से, दोक्षा और तिथि के प्रकरण से या अन्य फोड कर एकता स्थापन कर लें-सब भाई भाई प्रेमकी मजबूत अन्य कारणो से द्वेषानल बढने लगा-कुसंप रूपी ज्वालायें जंजीर में बद्ध होकर मजबूत दृढ संगठन कर लें और जैन जाज्वाच्यमान होने लगी-इसका सेक आदरणीय श्री कोन्फ- धर्मका विजय डंका संसार भरमे बजावें । रन्स दैवी को भी लगा। जिससे सुस्त होकर सुप्तप्रायः हम देख रहे हैं कि पारसी-ईसाइ-मुसलमान, व्होरा दशा को प्राप्त हुइ और निद्रा के घूहाटे लेने लगी। सनातनी-आर्य समाजी वगैरह अपने धर्म के लिए अपने
इसके विचक्षण महान् कार्यकर्ता व उपासक लोग मन्तव्य भेद को अपने पास रख कर (भूलाकर) अपने इस को जगानेके लिए भरसक प्रयत्न किये और अब कर धर्मका गौरव बढाते है, धर्मोन्नति करते हैं, इसो. तरह हमाग रहे हैं परंतु सफलता दिखाइ नहीं देती, मेरी रायमे तो कार्य भी फरज है कि अपने अपने मन्तव्य भेद को भूलाकर कर्ताओंको चाहिये कि प्रथम कोन्फरन्स (महा सभा) मैया (अपने पास रख कर) जैन धर्मका गौरव दिन दूना रात के भक्तों का मजबूत संगठन कर लेवें और इस संगठन रुपो चौगुना बढावें और जैन धर्म पूर्ववत् खूब फूले फाले, सब मनबूत अखंड हथीयार को अपने हाथ में लेकर मिरचों की जीव पुनित जैन धर्म की छत्र छाया में आकर आत्म कल्याण धूनी देनी चाहिये जिस से बद नजर की नजर उतर जाय- करें अपने मनोरथ पूर्ण करे। दूर हा जाय र कन्फिरन्स मैया फिर पूर्ववत चमक उठे यह कब बन सकता है जब सब श्री जैन और अपने दिव्य तेज से सबको अंजित करे।
कोन्फरन्स देवी के झंडे के नीचे आवेगें तब । मेरी समजमें नहीं आता कि जिस धर्ममें-जिस समा
लेखक, जमें हमेशां या धार्मिक शुभ प्रसंगो पर यह उद्घोषणा की आचार्यवर्य श्रीमद्विजयवल्लभसूरिजी महाराजके शिष्यरत्न जाती है, यह शुभ भावना भाइ जाती है, यह उच्चारण किया स्वर्गीय उपाध्यायजी श्री सोहनविजयजी महाराज के शिष्य जाता है कि "श्री श्रमणसङ्कस्य शान्तिर्भवतु, श्री पौर
पन्यास समुद्रविजयजी गणि. जनस्य शान्तिर्भवतु, श्री जनपदानां शान्तिर्भवतु, श्री
हुशीआरपुर. (पंजाब.) राजाधिपानां शान्तिभंवतु, श्री राजसन्निवेशानां शान्तिभवत. श्री गोष्टिकानां शान्तिभवतु, श्री पारमुख्याणा Life-Life was not given us to be all शान्तिर्भवतु, श्री ब्रह्म लोकस्य शान्तिभवतु" उस धर्ममें used up in the pursuit of what we must leave द्वेषानल क्यों ? इतने लडाई झगडे क्यों, इतनी कुटिलता- behind us when we die.
--Mayउस समाजमें इतना इतना कुसंप क्यों?
“જીવન–જીંદગી આપણને એટલા સારૂં નથી મલી કે जब हम सब श्रवण भगवान श्री महावीर देव के
જયારે આપણે મરી જઈએ ત્યારે આપણી પાછળ મૂકવાના
સંગ્રહ માટે જ તેને આખીયે ખરચી નાંખીએ. તાત્પર્ય એ છે सच्चे उपासक है, उन्हीका प्ररुपित स्याद्वाद रुपी जैन धर्म के नामी यो पछे.
Page #77
--------------------------------------------------------------------------
________________
તા૦ ૧૬-૪-૧૯૪૦
જેન પુગ.
અધિવેશન ભરવાનો માર્ગ.
લેખક: શ્રી. બાલચંદ હીરાચંદ-માલેગામ,
કાકરન્સની કાર્યવાહી સમિતિએ સ્ટેન્ડીંગ કમિટીની પડે છે. તેથી આ ખરચ ફોગટ કરવા જેવું થાય છે. હાલમાં મીટીંગ બોલાવવાનો નિર્ણય કરવાથી અનેક નવી ઘટનાઓ ઘણા ખરા કેળવાયેલ વર્ગ છાપાઓ વાંચે છે અને ગમે તે જૈન સમાજમાં અમલમાં આવે એવા સંભવે જણાવા માંડયા સાધન વડે તે કેન્ફરન્સનું અધિવેશન કે કાર્ય જાણી છે. અત્યાર સુધીની રીતી જે ચાલતી આવી છે તેમાં અત્યંત લે છે. માટે ફક્ત નહેર છાપાઓમાં અદલનો, લેખો ક્રાંતિકારક ફેરફાર થવા એક સંભવ છે. આ વખતે દરેક પ્રગટ કરી અધિવેશનની જાહેરાત આપવી યોગ્ય થશે. પ્રારંવિચારક જૈન બંધુએ કોન્ફરન્સનું અધિવેશન ઓછા ખરચે ભમાં જૈન છાપાઓ નહીંજ હતા. અગર એાછા જ હતા. તેથી કેવી રીતે ભરી શકાય અને કોન્ફરન્સનું કાર્ય યશસ્વી રીતે કેત્રીની આવશ્યક્તા હશે પણ હાલની પરિસ્થિતિમાં તેની કેવી રીતે અમલમાં આવે તેમજ આપણું આંગણે કેન્ફરન્સ બીલકુલ અવસ્થતા અમે જોતા નથી. માટે જ છાપાઓ દ્વારા બેલાવવાની દરેક નાના કે મેટા ગામને કેવી રીતે પ્રેરણું મળે જાહેર આમંત્રણ પ્રગટ કરી ટુંક ખરચે આખા હીંદના તે બાબત પિતાના વિચારો રજુ કરવાની આવશ્યક્તા છે. સંધને ખબર પહોંચાડી શકાય તેવી પ્રથા તત્કાલ શરૂ કરવી
જૈન સમાજમાં આમ તે દરેક વરસે ધાર્મિક વિધાને જઈએ. ક કાત્રીના પ્રથા બંધ થાય તે મેટું ખર્ચ મોટા ખરચે અને પૂર ભપકાથી થયાજ કરે છે. અને તેમાં શક્તિ બચી જાય. ધારેલ કરતાં બમણું ખરચ લેકે કરેજ જાય છે. તેના કાર- ત્યાર બાદ ભોજન વ્યવસ્થામાં એક મોટી શકિત અટકી
માં ઉતરી તેના ઉપર ટીકા કરવાની આવશ્યક્તા નથી. પડે છે અને મુખ્ય કાર્ય પાછળ દુર્લક્ષ કરી લોકોની વ્યવસ્થા પણ પિતાનું ભાવી ઘડવા માટે પિતાના સંતાનો સુખી, રાખવા એક મોટી વગદાર અને શકિતશાલી કમિટી અટકી પરાક્રમી અને સમાજ હિતૈષી તેમજ ધનવાન ને ધાર્મિક કેવી પડે છે તેને વિચાર કરવાની આવશ્યક્તા છે. કેનફરન્સમાં રીતે બને તે માટે કોઈ પણ વિચાર કરતું જણાતું નથી એ આવનાર પ્રતિનિધિઓ પાસેથી ભજનનું ખરચ લેવાનો રીવાજ ખેદને વિષય છે. માટે આવા સમાજ સુધારણાના કાર્યો વધુને તે પ્રચલિત કરવામાં આવે જ છે. પણ ઘણાએક કોન્ફરન્સ વધુ લોકપ્રિય શી રીતે બની શકે તે માટે ઉંડી વિચારણા ભરનાર શહેરેએ તે રિવાજ તોડી ભોજનનું ખરચ ઉપાડી કરવાની ખાસ આવશ્યકતા છે.
લીધેલું છે. અને નવકારશી કે સ્વામીવલનું સ્વરૂપ તેને પ્રથમ તે કરન્સ મેળવવા માટે હાજર ન ખરચ આપી પોતાની નામના જાળવી રાખવાના પ્રયત્ન કરેલા છે. માથે ઉઠાવવાની જરૂર પડે છે. અને તેથીજ દરેક ગામના એ પ્રથાથી આટલા લેકની આપણે શી રીતે વ્યવસ્થા રાખી લકે આગળ મેટો પ્રશ્ન પૈસાને આવી પડે છે. અને આગલી શકીશું એ ફકરમાં ઘણા ગામના લેકે કોન્ફરન્સને આમંત્રણ પ્રથામાં આપણે દરકાર કરી ઓછા ખરચે કાકરસ ભર આપવામાં અચકાતા હોય એ બનવા જોગ છે. મેટા શહેરમાં ને આપણું ઓછું દેખાશે એવી ખાટી ભાવના સમાજમાં એક દીવસ નવકારશીનું નામ ધારણ કરી જમાડનારા પિસી ગએલી છે. જેવી રીતે લગ્ન કાર્યમાં સમાજના રીવાજ શ્રીમાને મળી આવે તે સંભવ છે. ૫ણું આમ ધાર્મિક મુજબ અમુક ખરચ કરવું જ જોઈએ એવી ખોટી માન્યતાને લીધે સમાજને અત્યાર સુધી લાખો રૂપીઆ બરબાદ થઇ હોય તો તે કોઈને પણ વધુ બેજા રૂપ નહીજ નિવડે. અને ગયા છે, તેવીજ બેટી માન્યતા આ ખરચ માટે પણ થઇ આ ભજનનું મહાન કાર્ય એકાદ ભોજનાલય ચલાવનાર બેઠેલી જણાય છે, જ્યારે કોન્ફરન્સ લગ્નાદિ પ્રસંગે ખરચો કાબેલ સંસ્થાને સોંપવામાં આવે અને ટીકીટ લઈ ઓછા કરવા માટે પ્રયત્ન ને કરાવે કરે છે ત્યારે તેજ જમાડે તેવી વ્યવસ્થા કરવાથી મટી કડાકુટ અને વ્યવસ્થાનો કેન્ફરન્સ અધિવેશન માટે ઓછા ખરચમાં અને સાદાઈથી બેજે વેહને કરવામાંથી બચી શકાય તેમ છે. ભેજનાલયમાં કરવાની પ્રથા શરૂ થવી જ જોઈએ. અને તે માટે પહેલ જમવાને દર નક્કી કરવામાં આવે, રસેઈની જ મુકરર કેન્ફરન્સ એકસેજ ક્યાં કેન્ફરન્સ ભરવાનું નક્કી થાય ત્યાં કરવામાં આવે અને કીક વ્યવસ્થા થાય છે કે કેમ તે ઉપર હાજર રહી કરી બતાવવી જોઈએ.
દેખરેખ રાખવામાં આવે તે આ કાર્ય પાછળ જે શકિત ખરચ કેન્ફરન્સ માટે પહેલા તે કકિત્રીને મેટ જ મોક- વાલ
, થાય છે તે બધી બચી જાય. બીજી પણ ખાસ વસ્તુઓ લવામાં આવે છે અને તેમાં કાર્યકર્તાઓને ઘણે વખત અને
કરાવેલ ભાવથી મેળવી શકાય તેવા પણ બોબસ્ત કરી શક્તિ ખરચ કરવી પડે છે. અને સ્ટેજ મોટા પ્રમાણમાં
શકાય. એટલે ખરચની વહેંચણી ઠીક પ્રમાણમાં થઈ કડાકુટખરચવું પડે છે. તે પ્રથા બંધ થવી જોઇએ. એક માંથી બચી શકાય. એ મુદ્દા ઉપર ખાસ વિચાર કરવા જેવો છે. ગામમાં જ્યાં કંકોત્રીઓ જાય છે ત્યાં તે કચરાપેટીને ઉપલા બે મુખ્ય કાર્યને એવી રીતે ઉકેલ થવા પછી સ્વાધીન કરી દેવામાં આવે છે. અથવા બીજી ઉજમણું કોન્ફરન્સ બોલાવનારાઓ ઉપર મુખ્યત્વે કરી અધિવેશન માટે કે ઉપધાનની કંકોત્રીની પેઠે દહેરાસરમાં કે ઉપાશ્રયમાં જગ્યાની તજવીજ કરવાની રહી. અત્યારસુધી કોન્ફરન્સ માટે ચોટાડવામાં આવે છે. અને તેથી જ તેની થોડાજ લેકે ખબર મોટા ભવ્ય વિશાળ અને લમાદિ સમારે માટે થાય તેવા કહાડતા હશે. જેને લાગણી છે તે તે ગમે ત્યાંથી ખબર ભપકાબંધ મંડપ અને સુશોભન વિગેરે થતા આવેલા મેળવી લે છે. અને પોતાને ઇષ્ટ માર્ગે તે કાર્ય કરવા મંડી છે ને તેની પાછળ પણ ઘણું મોટું ખરચ આપણે
Page #78
--------------------------------------------------------------------------
________________
જેન યુગ.
તા. ૧૬-૪-૧૯૪૨
કરીએ છીએ. તેમાં મોટો ફેરફાર કરવાની જરૂર છે. કરીએ પણ આવતા વર્ષને પ્રોગ્રામ નક્કી કરી તેનો અમલ મેટા શહેરમાં કેફરન્સ ભરવી હોય તે એકાદ થીએટર અને પ્રચાર પ્રત્યક્ષ થાય તે માટે યથાયોગ્ય પ્રયત્ન કરવા કે ટાઉન હોલ અગર બીજું એવું વિશાળ મકાન પસંદ જોઈએ અને પ્રોગ્રામ પુરા કરી બીજા અધિવેશનમાં બીજે કરવામાં આવે છે ત્યાં વગર ખુરસી ટેબલોથી સાદી જાજમ પ્રોગ્રામ ધડવાની તૈયારી કરવી જોઇએ. ઉપર બેઠક ભરવામાં આવે તો ઘણી સુલભતાથી કાર્ય થઈ મારા વિચારે યથામતિ સમાજ આગળ મુકેલા છે. તે ઉપર શકે અને થોડી જગ્યામાં વધુ લેકેનો સમાવેશ થઈ શકશે
વિદ્વાન અને સમાજહિતચિંતકો વધુ પ્રકાશ પાડે એવી
આકાંક્ષા છે. અને અનેક જાતની કડાકુટ અને ખરચથી બચી શકાશે. ગામડામાં જો કોન્ફરન્સ ભરાય તે ખુલ્લા મેદાનમાં સાંજથી અધિવેશન શરૂ થાય ને બાર એક વાગ્યા સુધી કામ ચાલે તો પંચવર્ષિય કાર્યક્રમ એજ પણ સુખેથી કાર્ય થઈ શકે. કારણ આપણે રાતમાં જમવાની
નિશ્ચયાત્મક માર્ગો. જરૂર નહિં હેવાથી સુખેથી કાર્ય થઈ શકે. આ પદ્ધતિ તીર્થ. ભૂમિ માટે વધુ અનુકૂળ થઈ પડે તેમ છે. જરૂર જણાય તે (લે. શ્રી. સારાભાઇ દલાલ-અમદાવાદ) એકાદ સાદે મંડપ બાંધવામાં આવે તે પણ ચ.લે તેમ છે. શ્રી જૈન છે. કોન્ફરન્સની એલ ઈ-ડી સ્ટેન્ડિંગ અનેક જાતની કડાકુટમાંથી બચી શકાય તેમ છે. શોભા કે કમિટીની બેઠક મુંબઈ મુકામે ચાલુ માસની આખરે મળવાની ભપકે એ આપણે મુદ્દો નથી પણ સમાજનું કલ્યાણ શી છે. અંદર અંદર વિખવાદને લીધે જેન કેમની જેટલા રીતે થઈ શકે તે માટે વિચારક વર્ગે પુખ્ત વિચાર કરી પ્રમાણમાં અને જેટલી દીશામાં પ્રગતિ થવી જોઈએ તેટલી નિર્ણય કરવાનો હોય છે ત્યારે આવા શૈભનના પ્રકારો થઈ નથી. દવારોપણ કરવાનો આ સમય નથી. પરંતુ જૈન વગર ચલાવી લઈ શકાય એમાં જરાપણ શંકા નથી.
કામનું સુકાન જેઓના હસ્તક હોવાનું મનાય છે. તેઓ આવી ઉપલી બાબતે કરતાં અતિ કષ્ટસાધ્ય અને કાર્યકર્તાઓને પરિસ્થિતિ માટે જરૂર જવાબદાર ગણાય. જેન કામ માટે ઘડી ઘડી મુંઝવણુની વાત પ્રમુખની ચુંટણીની છે. અત્યારસુધી સમૂહ વિચારણાની અતિ આવશ્યકતા છે. કેન્ફરન્સના અધિપ્રમુખની ચુંટણીમાં મુખ્ય લક્ષ્યબિંદુ શ્રીમંત તરફ જ રાખ+ વેશને નિયમિત ભરતાં નથી. જેન કામ સમક્ષ અનેક અણ વામાં આવેલ છે, અને તેથી અત્યારસુધીના પ્રમુખે ફક્ત ત્રણુ ઉકેલ પ્રશ્નો પડેલા છે. જેમની આર્થિક, સામાજિક રાજકીય દિવસના શોભાના દેવ જેવા નિવડેલા છે. એમાં એકાદ અપવાદ અને કેળવણીને લગતી પરિસ્થિતિ ગંભીર વિચારણું અને હોય તેની ના નહિ; પણ પ્રમુખ ચુંટાયા પછી બીજા અધિ- વર્તન માંગે છે. તે પ્રત્યે ઉદાસીનતા સેવવામાં કામની કંગાવેશન સુધી અવિકાર ચલાવનાર અને કરાએલ ઠરાવોને લીઅત વધતી જાય છે, કેમની અસ્મિતા જેવું કાંઈ રહેતું સમાજમાં પ્રચાર કરે એવા એક પણ પ્રમુખ ચુંટાયા નથી એ નથી અને કામનું એક સંપીલાપણું સધાતું નથી. પરિણામે દિને વિષય છે. તે માટે તે પ્રમુખની ચુંટણીની પદ્ધતિ તદ્ન કેમની દષ્ટિએ બીજી કામના પ્રમાણમાં આપણી ગણના થતી બદલીજ નાખવી જોઈએ. પ્રમુખ એ હોય કે જે કેળવાયેલ નથી. જેમ રાષ્ટ્રીય પુનર્ચના કે આર્થિક નવસર્જન માટે અમુક હોવા ઉપરાંત કાર્યકર્તા હોય. અને વરસ સુધી પ્રવાસ કરી વર્ષો માટેની Planned programme * Planned વ્યાખ્યાન આપી જાગૃતિ કાયમ રાખે તેમજ કોન્ફરન્સ Economy ની એજના ઘડવામાં આવે છે. તેવી જ રીતે પાંચ સંબંધી જે ગેરસમજુતી કેટલાએક લેકે એ ફેલાવી મુકેલી છેવર્ષ માટેના Planned programme ની યોજના જૈન તે દૂર કરી કેન્ફરન્સ વધુને વધુ લેકપ્રિય થાય તેવા ભ્રમણે કેમ માટે પણું ઘડી કહાડવી જોઈએ. અને પાંચ વર્ષ સુધી કરનાર પ્રમુખ ચુંટાવા જોઈએ. શ્રીમંત નહી તેવા પ્રમુખ એ યોજનાનુસાર કાર્યક્રમ પાર પાડવાને બધા પ્રયત્ન થવા ચુંટાવાથી કેટલાક ઈર્ષાળુ લેકેને ઠીક નહીં લાગે તે માટે જોઈએ. જ્યાં સુધી કાર્ય યોજના અને કાર્ય દીશા નક્કી થાય દરકાર કરવાની જરૂર નથી. કોઈ પણ પ્રમુખ પોતાના કાર્યથી નહીં ત્યાં સુધી સુવ્યવસ્થિત અને સંગીન કાર્ય સાધી શકાશે માન્યતા પામશે. અને બીજાને પણ તે પદ શોભાવવાની નહીં એવી રીતની જનતા પાછળ Concentration કરવું
છા થશે. હાલમાં પ્રમુખ થવા માટે પોતાનો વારો આવશે જોઈએ. જેથી કરીને જનતાથી રચનાત્મક કાર્વાક્રમ પરાવે એમ ધનવાન નહીં એવા ગૃહસ્થ ભાગ્યેજ ધારી શકે, અને સતત કાર્ય કરવાની કેટલી તૈયારી છે તેનું રહેજે માપ કાર્ય કરવાની ઈચ્છા અને લાયકાત છતાં કોઈ તેવી કલ્પના નીકળી શકશે. પછી ભવિષ્યના કાર્યક્રમ માટે કેવા પગલાં પણ મનમાં લાવી ન શકે. તે પ્રથા ઠીક ન કહેવાય. વિચારક ભરવાં જોઈએ તેને ચિતાર આવશે ભલે થેડું કામ થાય; અને કાર્યકર ગૃહસ્થ માટે પસંદગી આપવી જોઇએ. અને ભલે મું) કામ થાય પરંતુ એવા કાર્યક્રમથી જે આપણે આવા કાર્વાકર પ્રમુખને મદદ આપવા માટે પ્રધાન મંડળ જેવી સાચા કામ સેવકાનું જુથ ઉભું કરી શકીશું તેપણું કે મને એક કમિટીની મદદ મેળવી આપવી જોઈએ. જેથી પ્રમુખ
ઉજવળ ભવિષ્ય માટે એ નાનો સુનો ફાળે ન કહેવાય અને વધુ કાર્યક્ષમ થઈ શકે. પ્રમુખના સરઘસ જેવા રિવાજો ઉપર
તેવા જુથમાંથી Servants of India Society. ની માફક મેટા કાપ મુ જોઈએ. અલબત પ્રમુખનું થયું માન Servants of India Society જેવું મંડળ ઉભું કરી શકીશું જળવાય તેની જરૂર છે. પણ દેખાઉ શોભા પાછળ શકિત જે કામના અનેક પ્રશ્નોને ઉંડો અભ્યાસ કરી જનતાને ખરચ ન થાય તેની સાવચેતી રાખવી જોઈએ. પ્રમુખની તેના ઉકેલમાં કિમતી ફાળો આપશે. જનતાને જગાડવા ચુટણી પાછળ થતું ખરચ વખતની બરબાદી અને કાન સાચા નિ:વાથી કાર્યકરોની જરૂર છે. સંગીન કાર્ય અનિશ્ચિતતા એ બધું મટી જાય એવી તજવીજ કરવી જોઈએ.
જરૂરી નાણું તાણી લાવે છે. જનતાએ અત્યાર
સુધી સાથ આપે છે. જનતા જરૂર સાથ આપશે. હીંમત, છેવટ કોન્ફરન્સમાં કરે થાય છે તેનું પ્રમાણુ બદલવાની દીર્ધ દષ્ટિ અને કાર્યદક્ષતા જોઈએ. પશુ જ ઘણી છે. આપણે ભલામણે રૂપે ધણા ઠરાવે ભલે
Page #79
--------------------------------------------------------------------------
________________
તા. ૧૬-૪-૧૯૪૦
જૈન યુગ.
૧૧
તેથી કરીને પોતાના પ્રાંતનો અવાજ જે તેમના તરફથી રજુ શ્રી જૈન શ્વેતાંબર કોન્ફરન્સ.
થવું જોઈએ તે કરી શકાતો નથી. ઑલ ઇન્ડીયા સ્ટેન્ડિંગ કમિટીની
આ ઉપરાંત કાર્યવાહકની અતિ અપ સંખ્યાના ગે
અનેક સંસ્થાઓમાં કામ કરનારા કાર્યવાહકે આ સમિતિમાં બેઠકની સફળતા કયારે ?
પણ અગત્યનું સ્થાન ધરાવતા હોય છે, અને તેમાં કેટલીક લેખક:-મનસુખલાલ હી. લાલન.
વખત તે એક બીજાની વિસંવાદી સંસ્થાઓ અને ભિન્ન ભિન્ન લેખાંક ૨ જે.
વિચારો ધરાવતી સંસ્થાઓના કાર્યવાહક કોન્ફરન્સના પ્લેટગયા અંકમાં કોન્ફરન્સની સ્થાયી સમિતિની સફળતા માટે ફોર્મ ઉપર એકત્ર થાય છે. આ વસ્તુસ્થિતિમાં કાર્યવાહી મુખ્ય ભૂમિકા રૂપે થોડાક વિચારો રજૂ કરાયા છે, આ વખતે સમિતિના લગભગ વિભાગે પડી જાય છે. અને ભિન્ન ભિન્ન તે સ્થાયી સમિતિની બેઠકમાં કયા વિષયોને ખાસ મહત્વ આપવું વિચારો ધરાવતાં યુથ પિતાપિતાના વિચારે તરફ સંસ્થાને જોઈએ તે સંબંધે ડાક વિચારો રજુ કરીશ.
ઘસડવા પ્રયત્ન કરે છે, અને આથી કોન્ફરન્સની સ્થિતિ કેન્ફરન્સના અધિવેશનને લાંબો સમય વીત્યા બાદ આજે એટલી પાંગળી બને છે કે કોઈપણ મહત્વની યોજના તે અમઅધિવેશનની જગ્યાએ સ્થાયી સમિતિ મળે છે, તે અધિવેશન લમાં મૂકી શકતી નથી. દરેક સંસ્થાના અમુક ધ્યેય અને જેટલી જ ઉપયોગી ગણાવી જોઈએ. આ સ્થાયી સમિતિની અમુક સિદ્ધાંત હોય છે જ. અને તેના કાર્યવાહકે તે સિદ્ધાંતને બેઠકમાં જે વિચારણાઓ થાય તે ઉપર કોન્ફરન્સના ભાવીને કે બેયને ભેગ આપી ન શકે એ વાસ્તવિક છે, તેવી જ રીતે મુખ્ય આધાર રહે તેવું છે. કોન્ફરન્સની આખીયે જવાબદારી કેન્ફરન્સ પણ એક વિશાળ ધરણુ ઉપર રચાયેલી સંસ્થા છે, મુખ્યત્વે કાર્યવાહી સમિતિ ઉપર અવલંબે છે, અને કાર્યવાહી એને એના ધ્યેય અને સિદ્ધાંત પણ છે, અને એની કાર્યવાહી સમિતિ જ કેન્ફરન્સને આત્મા છે એમ કહીએ તે પણ ખોટું સમિતિમાં બેસનારાઓ સામે એ સંસ્થાની જ ઉન્નતિ મુખ્ય નથી. કાર્યવાહી સમિતિની બેઠકો અવારનવાર જરૂરી પ્રસં- લક્ષ્યબિંદુ હોવું જોઇએ. કદાચ આમ કરતાં વિસંવાદી સિદ્ધાંતે ગેએ મળે છે; પરંતુ કોઈ૫ણુ નિશ્ચિત કાર્યક્રમની ગેરહાજરીમાં ઉભા થાય અને ઘર્ષણને સંભવ જણાય તે એ સંસ્થાના મીટીંગમાં સૂર્તિની ખામી ખુલી તરી આવે છે. એટલે હિત ખાતર એના ધ્યેયને જ વળગી જે કાર્ય કરવા તૈયાર આપણે આ ઉપરથી એટલું તે સ્પષ્ટ તારવી શકીએ છીએ હેય તેમને મારા મેકળા કર જોઈએ, તેઓને કાર્ય કરવા કે કોન્ફરન્સની પ્રગતિ માટે નીચેના મુદ્દાઓ આવશ્યક વિચા- દેવા જોઈએ. જેઓ એમ માનતા હોય કે કોન્ફરન્સ અમૂક રણ માગે છે. (૧) નિશ્ચિત કાર્યક્રમ. (૨) ખામી વિનાની કાર્ય કરે તે સિદ્ધાંતને ભંગ થાય છે, તેઓ જરૂર સામનો કાર્યવાહી સમિતિ. (૩) સમયાનુકુળ બંધારણમાં ફેરફાર કરી શકે, પરંતુ લાગવગના જોરે સંસ્થાને પિતાના સિદ્ધાંત (૪) નિયમીત અધિવેશન. આ ચાર મુદાઓ કોન્ફરન્સની હયા- તરફ વાળવા ઘસવી એ સંસ્થાને પાંગળી બલકે નિજીવ તિની ચાર દિવાલ સમાન લેખાવા જોઇએ.
બનાવવા જેવી વસ્તુ છે. આ રીતે કાર્યવાહી સમિતિ એકજ ' હવે પહેલા મુદ્દાની વિચારણા કરતાં આપણે જોઈ શકીએ ભાવનાવાલી બને તે ઘણું કાર્ય અને ખાસ કરી ધારેલી છીએ કે બેકારીને સવાલ અત્યારે જૈન કેમની મધ્યમ વર્ગની
યોજનાઓ સફળ થઈ શકે.
રથ : પ્રજાને ખાસ પીડી રહ્યો છે, આને માટે નિશ્ચિત કાર્યક્રમની
હવે આપણે ત્રીજા પ્રશ્નની વિચારણા કરીએઃ-કાર્યવાહી યોજના મુખ્યત્વે ઘડાવી જોઈએ અને આવી જતા ઘવાન સમિતિની ચુંટણી બંધારણ અનુસાર થાય છે, અને મજબુત કાજ ઍલ પ્રીયા -
વાત છે કાઈ કાર્યવાહી સમિતિ બનાવવા માટે સમયાનુકૂળ ફેરફાર બંધાવાહી સમિતિનું કામ સ્થાયી સમિતિએ ઘડેલી યોજનાઓને રેણુમાં જરૂરી છે. કદાચ સ્થાયી સમિતિની સભામાં બંઘારણીય અમલમાં મૂકવાનું હોય છે. એટલે પ્રથમ તે સ્થાયી સમિતિમાં ફેરફાર ન થઈ શકતા હોય તે તે એક બાજુએ હાલ તુરત બે કે ચાર વર્ષને કોઈ કાર્યકમ આ ક્ષેત્ર માટે નિશ્ચિત કરવા
મૂકવા, પરંતુ કઈ કલમેની ખામીએ અડચણરૂપ છે, કઈ આવશ્યક છે.
કલમો ફેરફાર માગે છે, એ ઉપર ચર્ચા તે થવી જ જોઈએ નિશ્ચિત જના ઘડાયા પછી કાર્યવાહી સમિતિ કેટલા નવાર ઉતારી
અને બંધારણના ફેરફાર માટે એક પેટા સમિતિ નિયત કરવી પ્રમાણમાં તે વ્યવહારૂ રૂપમાં મુકી શકે તેમ છે. એના બળા. જોઈએ, જે સમિતિ આવતા અધિવેશન સુધીમાં તે તૈયાર
કરી રાખે. બળનું માપ કહાડવું જોઈએ. કાર્યવાહી સમિતિએ એક દિલથી આવી જનાને અમલી બનાવવા પ્રયત્નો આદરવો જોઈએ.
ચોથે મુદ્દો નિયમિત અધિવેશન; આ મુદ્દા ઉપર ઘણું જે ઘડાયેલી જનાઓ અમલમાં ન મૂકાય તે તેની કાગળના
ઘણું લખાઈ ગયું છે, બેલાઈ ગયું છે, ચર્ચાઈ ગયું છે, અને ટુકડા જેટલી કિંમત જ ગણી શકાય. આને માટે કાર્યવાહી
તે સર્વને સ્વીકાર્ય પ્રશ્ન છે. આ પ્રશ્નને નિર્ણય પણ આ સમિતિની રચના જેટલી જવાબદાર હોય તેટલી ભાગ્યે જ બીજી
સ્થાયી સમિતિની બેઠકમાં કરી જ લેવો જોઈએ. જે વિષમ હોઈ શકે. આજે આ રચના ખાસ કરી ખામી ભરેલી દેખાઈ
પરિસ્થિતિમાંથી કોન્ફરન્સ પસાર થાય છે, એથી વધુ વિષમ આવે છે, અને તેથીજ ધારેલાં કાર્યો અમલમાં મૂકી શકાતાં નથી.
સ્થિતિ બનવા ન દેવી હોય તે આ મુખ્ય પ્રશ્ન મુખ્યત્વે હાથ
ધરાવે જોઈએ, અને એના માર્ગમાં આવતા બધાયે અવરોધે આપણું બંધારણ અનુસાર જૂદા જૂદા પ્રાન્તાના પ્રતિનિધિઓની બનેલી કાર્યવાહી સમિતિ હોવી જોઈએ, અને નિયમ-
* દૂર કરવા જોઈએ.
આટલી વિચારણાએ આ સમિતિની બેઠકમાં થાય તે જ નુસાર ગણુતરી ૫ણુ એ મુજબજ કરવામાં આવે છે, પરંતુ કંઈક માર્ગ નીકળે અને ત્યારે જ આપણે બેલાવેલી સ્થાયી આજે કાર્યવાહક સમિતિના સભ્ય છે તે પ્રાન્તનું પ્રતિનિધિત સમિતિના મૂલ્ય આંકી શકાય. ધરાવતા હોય એ શંકાસ્પદ છે, કે નથી ધરાવતાજ અને
Page #80
--------------------------------------------------------------------------
________________
૧૨
श्री सम्मेत शिखरजी की -- मेरी यात्रा
और उस संबंधि कतिपय विचार. (लेखक: - - सुंदरलालजी जैन. ) ( गतांक से संपूर्ण . )
जैन युग.
1
है
वहांसे ३ माईल पैदल का रास्ता तय करके क्षत्रियकुंड की तलैटी हैं। यहां दो मन्दिर है भगवान वीर की दीक्षा स्थान है । बडा सुरम्य स्थान है। यहां से पहाड़ की चढाई शुरू होती है । ३-४ माल पहाड तय करके उतराई में क्षत्रियकुंड का मन्दिर है यहां वीर प्रभु की जन्म भूमि कही जाती है। परंतु यहां कोई भी वस्ती का चिन्ह नहीं । यह तो केवल स्थापना तीर्थ ही नजर आते हैं। मन्दिर की व्यवस्था बिलकुल ठीक नहीं। पुजारी जो है उसे पूजा कराने का भी ज्ञान मालूम नहीं । कर्मचारी लोग करें भी क्या । लछवाड, दीक्षा स्थान के मन्दिर तथा क्षत्रिय कुंड के सब कर्मचारी एक स्वर से चिल्ला रहे थे कि साहेब साल भर से हम लोगों को पगार नहीं मिला। बोलो हम कहां से खावें । बात दर असल ठीक जिन विचारे कर्मचारीयों को साल साल भर की पगार नहीं मिली वह क्या काम करेंगे। ऐसी अंधेर दशा नहीं होनी चाहिये। साधन तो उनलोगों का पगार ही है ओर यह भी न मिले तो वह केसे पालन करे । व्यवस्थापको को विचार कर ओर दया दृष्टि कर उनलोगों को पगार दे देनी चाहिये ताकि मदि रोकी व्यवस्था ठीक हो । क्षत्रियकुंड से सेवा पूजा कर हम लोग वापिस लबाड आ गये ओर वहीं से मोटर लारी लेकर काकंदी होते हुवे जमुई स्टेशन से चढ कर गिरीडीह पहुच गये। काकंदी तीर्थ के कर्म चारी भी पगार के लिये कह रहे थे उन विचारों की पगार भी कई महीने से नहीं मिली। गिरीडीं से सीधे मोटर कर के हम बराक दर्शन करते हुये मधुवन सुबह ८-९ बजे पहुंच गये। वहां सेवा पूजा कि। प्रभु भक्ति आनंदपूर्वक की। सब स्थानों पर प्रायः नई छतगीयां वन गइ है बाकी बन रही हैं । पहाड बडा हरियाली का है। जल मन्दिर में पुजारी लोगों की व्यवस्था ठीक नहीं। सामको वापिस नीचे उतरे । कोठी की ही मोटर में वापिस गिरीडीह पहुंचे। हालांकि हमने मोटर के लिये
१० १६-४-२५४०
पहले मुनीम साहिब को कह दिया थी लेकिन फिर भी कोई प्रबंध नहीं। लाचारी कोठी की मोटर में गये। जिसमें हमें पैसे भी ज्यादा देने पडे । मधुवन में कई प्रकार की बातें भिन्न भिन्न व्यक्तियों से सुनने में आई | उनसबकी सुनकर मेरी तो व्यवस्थापकों से विनम्र निवेदन है कि वह धनी मानी समाज के अगुआ होते हुवे और इतने वर्षों में तीर्थराज की सेवा करते आए हैं। वह स्वयं ही तीर्थ का कल हिसाब पबलिक में पुस्तक रूप से ही प्रकट कर दें ताकि जो लोग आक्षेप करते हैं उन्हें स्वयं ही शर्तिन्दा होना पडे। जब आप के हृदय में सच्चाई है तो फिर दोष ही क्या। और तीर्थराज के कर्मचारीयों के उपर पूरी उपका रहेव अगर आप स्वयं ही रक्षक होते हुवे विचार नहीं करेंगे तो कौन करेगा। वहां के कर्मचारीओं के चारित्र के विषय में भी कुछ आक्षेप सुने जिसके लिये शायद कोइ नें भी कोई केस चल रहा है । अस्तु कहने का तात्पर्य यही है कि व्यवस्थापकों विचार करके सब त्रुटियों का ठीक कर देना चाहिये। ताकि ऐसे पवित्र स्थान पर जा कर यात्रियों को अपनी आत्मा के कल्याण का area मिल शके । गिरीडीह से सीधा कलकत्ता पहुंचे ओर बा. फुलचंद मुकीम की धर्मशाला में ठहरे । जगह के लिये बडी कठीनाइ हुई । अपनी धर्मशाला होते हुवे भी अपनों को स्थान के लिये इतना कष्ट उठाना पडे । ओर अन्यमति सब भरे हैं । व्यवस्थापकों को इसका योग्य प्रबंध करना चाहिये । कलकत्ते में ३-४ रोज उदर कर श्री मंदिरजी के दर्शन आदि कर सीधे भागलपुर होकर चंपापुरी दर्शन करके वापिस पटना होते हुवे लाहोर पहुंच गये। यात्री बड़े आनंद से पूरे १ महीने में निर्विघ्नतया समाप्त हुई। यात्रा जानेका उद्देश केवल यही होता है कि अपनी आत्मा को ऐसे पवित्र स्थानों पर रहकर पवित्र किया जावे। इस लिये तीर्थों के व्यवस्थापकों को चाहिये किसभी तीर्थों के वातावर्ण को शुद्ध बनायें तभी यात्रा सफल हो सकती है। मेी तुच्छ बुद्धि में जब तक जैन समाज इन सब तीर्थों का प्रबंध एक सेन्ट्रल बोडो के हाथमें नहीं करेगा तबतक इतकी व्यवस्था नहीं सुधर सकती जैन समाज को तीर्थों के मामले में पंजाब के सिखांने जिस प्रकार अपने जुरदारों का मबंध किया है ठीक उसी प्रकार व्यव स्था करनी चाहिये |
Page #81
--------------------------------------------------------------------------
________________
તા
૧૬-૪-૧૯૪૦
જૈન યુગ.
g
=
=
=
==
==itute
| કોન્ફરન્સ–શિથિલતા નિવારણ.
LIISIOC
આવે છેમાન સહરલાલ નેહર
= == ==ા શ્રી. નાગકુમાર મકાતી-વડોદરા.
= = = = B આજે કોન્ફરન્સને મજબૂત અને પ્રગતિશીલ બનાવવા જોઈએ. પ્રમુખ પસા પાત્ર હોય તે સાથે વાંધો નથી પણ ઉદાહ ચાલી રહ્યો છે તે ટાંકણે તેની શિથિલતા નિવારવાને માત્ર એટલા જ ગુણ ઉપર પસંદગી ઉતારવી ન જોઈએ. લાયલગતા મારા વિચારો નમ્રભાવે રજુ કરવાની તક લઉં છું. કાતનું માપ સમાજની સેવા કરવાની ધગશ ઉપરથી નીકળવું કોન્ફરન્સમાં આવેલા દૌર્બલ્યનાં મુખ્ય કારણે મને નીચે ઘટે. આધવેશનના દિવસે પૂરતી ખુરશી શોભાવી સખાવતને પ્રમાણે જણાય છે.
એક ટુકડે ફેંકી ઈતિ કર્તવ્યતા સમજનાર પ્રમુખથી હરગીજ (૧) વિશિષ્ટ કાર્યક્રમને અભાવ. (૨) પ્રમુખની પસંદગી. સંસ્થાનું કાર્ય થઈ શકવાનું નથી. માત્ર પૈસાની લાયકાતવાળા (૩) કાર્યકર્તાઓની ઉણપ. (૪) સમાજ સં૫કીને અભાવ. પ્રમુખને પસંદ કરવાની પ્રણાલિકાને ભંગ કયે જ છૂટકે છે. (૫) સ્થાનિક સમિતિઓની નિષ્કિયતા. (૬) અધિવેશનમાં થતા (૩) કાર્યકર્તાઓની ઉણપ:-કાર્યકર્તાઓની અછત કરાવોનું સ્વરૂપ. (૭) સંસ્થાનું નામ.
એ પણ કેન્ફરસની શિથિન્નતાનું મોટું કારણ છે. આપણી ઉપરનાં કારણેની સંક્ષિપ્તમાં સમીક્ષા કરીએ.
પાસે જે કાર્ય કરે છે તે અતિ નાની સંખ્યામાં છે. જે છે (૧) વિશિષ્ટ કાર્યક્રમને અભાવ:–કેન્ફરન્સની શિથિ- તે પિતાના અંગત કાર્યભારથી વધુ પડતા દબાયેલા છે. લતાનું સૌથી અગત્યનું કારણ તેની પાસે ચક્કસ, સંગીન અને સહૃદયી અને સેવાભાવી છતાં, સંસ્થાનું કામ જોઈએ તેવી નક્કર કાર્યક્રમને અભાવ છે એમ મને લાગે છે. સમાજના આમ સારી રીતે ન કરી શકવાના સંકેવાળા છે. પ્રમુખ અને વર્ગ રસ લઈ શકે અને જેના વિશાળ સમૂહના હિતને કાર્યકરોમાં સમૂહને વિશ્વાસ હોવો જોઈએ. તેમની નેતાગીરીમાં પશે એ કાર્યક્રમ તથા સુધી હાથ ઉપર લેવામાં ન આવે એ શ્રદ્ધા હોવી જોઈએ તેમણે સ્થળે સ્થળે ફરીને પ્રચાર કરે ત્યાં સુધી આખો સમાજ સંસ્થામાં રસ લેતા થાય નહિ અને જોઈએ. કોન્ફરન્સને સંદેશ ઘેર ઘેર પહોંચાડવું જોઈએ. સંસ્થા મૃતપ્રાયઃ બને એ તદ્દન સ્વાભાવિક છે.
પ્રચારક રોકી પ્રચાર કરવાની પદ્ધતિ બરાબર નથી. પ્રચારક કાર્યક્રમની પસંદગી એ પણ એક વિરાટ અને વિકટ સારી હોવા છતાં સમાજ તેને પિછાનતે હેત નથી. તેનામાં પ્રશ્ન છે. જૈન અને જૈનેતર સમાજના કેટલાય પ્રઓ સમાન સમાજ શ્રદ્ધા મૂકી શકતા નથી. આ જાતના પ્રચારને પરિ. અને સર્વસામાન્ય છે. દાખલા તરીકે રાષ્ટ્રિય પ્રશ્નો બનેના
ણામ શુન્યમાંજ આવે છે. જે આગેવાનોમાં સમાજને શ્રદ્ધા એક અને અભિન્ન છે. આવા પ્રશ્નો માટે કોન્ફરન્સને ખાસ
હોય, જેમના શબ્દોને સમાજ માનપૂર્વક સાંભળો હોય તેમણે વિચારણા કરવાની રહેતી નથી. સિવાય કે શુદ્ધ રાષ્ટ્રિય
ઘરની બહાર નીકળવું જોઈએ. પંડિત જવાહરલાલ નેહરૂ કે સંસ્થાઓએ નકકી કરેલા આદર્શો, ભાવનાઓ અને કાર્ય
સરદાર વલ્લભભાઈથી એક વખતની ફેણીમાં જેટલો પ્રચાર કમોને જૈન સમાજમાં પ્રચલિત અને લોકપ્રિય કરવા તે
થઈ શકે તેનાથી શતાં ૫ણુ સામાન્ય પ્રચારકથી ન થઈ શકે. પિતાનાથી બનતા પ્રયાસ કરે. પરંતુ જૈન સમાજના સામા
તેવીજ રીતે કેન્ફરન્સના અધિનાયક અને મોવડીઓ જરા જિક, આર્થિક, ધાર્મિક તીર્થ વિષયક અને તાત્વિક કેળવણી
વધારે ભોગ આપી પ્રચારાર્થે નીકળવાનું ઉચિત ધારશે ત્યારે જ વિષયક પ્રશ્નો-ઈતર સમાજથી કેટલેક અંશે ભિન્ન અને
કોન્ફરન્સ પ્રત્યે જરૂરી આદરભાવ પ્રકટશે. ત્યાં સુધી સંગીન નિરાળા છે તેને ઉકેલ જૈન સમાજ પિતાની રીતે પિતાની
પ્રગતિ થવી અસંભવિત છે. કાર્યકરોની અછત હોવાથી વિશિષ્ટ સંસ્કૃતિ પ્રમાણે કરી શકે. પરંતુ આવા પ્રશ્નોનું
આપણે નવિન કાર્યકરો ઉત્પન્ન કરવાની પણ ઘણી જરૂર છે. ચક્કમ સ્વરૂપ નક્કી કરી તેને અનુલક્ષી સ્પષ્ટ કાર્યક્રમ ઘડવામાં
નેતાઓની ફેરણીમાંથી આવા અનેક કાર્યકરો નીકળી આવે તેજ સંસ્થા વિકાસ સાધી શકે. આજે કોન્ફરન્સ પાસે ના ખાસ સંદેશ નથી. કોન્ફરન્સ શું છે? શું કરી રહી છે? તે (૪) સમાજ સંપકને અભાવ:–કેન્ફરન્સની શિથિકથા આદર્શો માટે ૫ડી છે? એવા સવાલે કરનારને સંતે લતાનું એક બીજું કારણ સમાજ સાથે સતત સંપર્કમાં આપી શકાય એવા જવાબે આપણી પાસે તૈયાર નથી. તેથી રહેવાની તેની શિથિલતા છે અધિવેશનના ત્રણ દિવસ પછી ભણેલા અને અભણ, ધનિક અને સામાન્ય નોકરીયાત અને કોન્ફરન્સ જેવી કઈ ચીજ છે કે કેમ તે લેકે ભૂલી જાય વેપારી, યુવાન અને વૃદ્ધ, સ્ત્રી અને પુરૂષ એવા સર્વ પ્રકારના છે. સમાજ સાથે સંપર્કમાં ન રહેતી સંસ્થા ચિરંજીવ બની જેને રસ લઈ શકે તેવા વિસ્તૃત કાર્યક્રમ હાથ ઉપર લેવામાં શકતી નથી. સંપર્ક એ સંસ્થાનું પ્રજીવક તત્વ છે. સંસ્થાની ન આવે ત્યાં સુધી સંસ્થાનું દૌર્બલ્ય નાશ પામે ચેતનવંતી નાડીના ધબકારા હમેશાં સમાજના કાન ઉપર એમ લાગતું નથી.
અથડાયા કરવા જોઈએ. સંપર્ક સાધવાનું અને સંસ્થાને (૨) પ્રમુખની પસંદગી કાર્યક્રમ નક્કી કર્યા પછી સંદેશ પહોંચાડવાનું સાધન આજે વર્તમાન પત્ર છે. કોન્ફરસંસ્થા માટે મહત્વનો પ્રશ્ન તેના પ્રમુખને લગતે છે. સંસ્થાના સને પિતાનું મુખપત્ર છે. પણ તે આજે સમાજમાં કેટલે વિકાસ માટે અને તેને મેન્ગ વધારવા માટે પ્રમુખ ઉપર ઘેર જાય છે? તેની નકલે કેટલી ખપે છે ? તે કેટલું વંચાય મહત્વને આધાર છે. બુદ્ધિ, સહૃદયતા, ઉત્સાહ અને સેવા છે ? તેમાં વાંચવા જેવું કેટલું આવે છે? આ બધા ઉપર ભાવની ધગશવાળી વ્યક્તિઓમાંથીજ પ્રમુખની પસંદગી થવી તેની ઉપયોગિતાને આધાર છે. મુખપત્રનું લવાજમ માત્ર
Page #82
--------------------------------------------------------------------------
________________
૧૪
જેન યુગ.
તા. ૧૬-૪-૧૯૪૦
--- -- -- આઠ આના જેટલું–તદ્દન નામનું રાખી તેને ઘેર ઘેર પહે- કોન્ફરન્સના મવડીઓ તે અઠંગ રાષ્ટ્ર સેવકે છે, તેમને ચાડવાની જરૂર છે. તેની વાંચક સંખ્યા હજાર જેટલી થવી પણ આ શબ્દ ખટકતો નથી ? અને વળી અધુરું હોય તેમ કેન્કજોઈએ. તેજ કેન્ફરન્સ સજીવ છે એમ જનતા જાણી શકે, રન્સની આગળ કેટલાક અભિમાન પૂર્વક “શ્રીમતી' વિશેષણ જે મુખપત્રને પૂરતા અને બહોળો ફેલા કરવામાં ન આવે લગાડે છે. જાણે “શ્રીમતી’ કોન્ફરન્સ કહેવાથી તેનું ગૌરવ તે તે ચાલુ રાખવામાં કોઈ અર્થ નથી. મુખપત્ર કાઢવાના વધતું હોય! મને તે આ તદ્દન વિચિત્ર અને બે લાગે સંતે ખાતરજ તે નીકળવું ન જોઈએ. તે ખરેખર સમાજને છે. કે-ફરન્સ શબ્દનો મેહ ન છુટતા હોય તે શ્રીમતીને ઉપયોગી થઈ પડવું જોઈએ. સમાજને કેળવવાનું અને બદલે વિશેષણ તરીકે કોઈ વિદેશી શબ્દ શોધવા જોઈએ. સંસ્થામાં રસ ઉત્પન્ન કરવાને એ એકજ માર્ગ છે. પેટની “મીસ” કે “મીસીસ' જેવા શબ્દ વધારે ઉચિત લાગે બાકી પરવા કર્યા વિના મુખપત્રને વિશાળ પાયા ઉપર મૂકવાની “શ્રીમતી કેન્ફરન્સ’ એ તે રાજેશ્રી વીલીયમ્સ શ્રીયુત યેજના થવી ઘટે છે. તેમાં આવતા લખાણ બાબત પણ ઘણું જેન્સ, ભાઈ હેત્રી, અખંડ સૌભાગ્યવતી ઇલીઝાબેથ, ગંગા સુધારા વધારાને અવકાશ છે. કેઈ પણ સંસ્થાના પ્રચારનું સ્વરૂપ પમેરી અને બહેન માર્ગારેટ જેવું શેભે છે. અને મુખ્ય સાધન નબળું હોય તે કંઈ પણ કાર્ય થઈ શકતું કેન્ફરન્સને નારી જાતિ કયા વૈયાકરણીએ બનાવી? આ નથી. ઉલટા શ્રમ અને ખર્ચ વ્યર્થ જાય છે. મુખપત્રના અજુગતું કજોડું હવે વર્જવામાં આવે તે સારું! પુનર્વિધાનની યોજના સૌ પ્રશ્નોમાં મને અગત્યની જણાય છે. પરંતુ કોઈ પૂછશે કે નામ અને શિથિલતા વચ્ચે શો
(૫) સ્થાનિક સમિતિઓની નિષ્ક્રિયતા:-કેન્ફરન્સની સંબંધ છે? તેમને કહેવાનું કે “હ ગ મ ર ટ ૫૨” અને તેતડી લેકપ્રિયતાની ખામીનું આ પણ એક મોટું કારણ છે. સ્થાનિક અને કાલી ભાષા માટે પંકાયેલા વાણીઆઓને “કેન્ફરન્સ' સમિતિઓ દ્વારા કોઈ પણ સંસ્થાને કાર્ય કરવાનું હૈય છે. જેવું લાંબુ લચક અને જોડાક્ષરી નામ કેમ કરીને બેલતાં આ સમિતિઓ જેટલી વધારે અને જેટલી મજબૂત તેટલી ફાવે? જે વસ્તુ બોલતાં ન ફાવે તેના પ્રત્યે રૂચિ કેવી રીતે મધ્યસ્થ સંસ્થા પણ મજબૂત બને. આપણે ત્યાં સ્થાનિક ઉત્પન્ન થાય છે અને રૂચી ઉત્પન્ન ન થાય તેના પ્રત્યે આદર સમિતિઓની સંખ્યા ઘણી જૂજ છે અને તેમાંની મોટા ભાવની તે વાત જ શી ? ભાગની તદ્દન નામની છે. આ સમિતિઓમાં પ્રાણ લાવવાની જરૂર છે. પરંતુ ચક્કસ કાર્યક્રમના અભાવે તેમાં જીવ આવી વર્તમાન પરિસ્થિતિ પર પ્રકાશ શકે તેમ નથી. કો કાર્યક્રમ લઈ સમિતિઓએ સમાજ પાસે
પાથરતાં કિરણે. જવું? કયા કાર્યક્રમને હાને લેકેને ભેગા કરવા? કેળવણી પ્રચારની યોજનાથી આ સમિતિને કંઇક કામ મળ્યું છે તે સૌને સહકાર–આજે આખા જગતમાં નાના મોટાની અને તેથી લેકે કોન્ફરન્સ પ્રત્યે આકર્ષાઈ તેવાજ બીજા વચમાં વૈમનસ્યની દિવાલ ઉભી થયેલી જોવાય છે. પરંતુ એ કાર્યક્રમો ઘડી સ્થાનિક સમિતિઓની નિષ્ક્રિયતા દૂર કરવામાં તે સાદી સમજની વાત છે કે બન્નેમાં જેટલે સહકાર વધારે આવે અને નવિન સમિતિઓ સ્થળે સ્થળે સ્થાપવામાં આવે રહેશે તેટલાંજ ધર્મ, સમાજ કે રાષ્ટ્રનાં કાર્યો વધારે સાધી તે કેન્ફરન્સ જરૂર મજબુત બને.
શકાશે. જરૂર છે માત્ર બન્નેને સમજવાની. બન્નેનાં માનસ (૬) આવેશમાં થતા ઠરાનું સ્વરૂપ –મોટે ભાગે જુદાં જુદાં હોવા છતાં સમય ઉપર બનેની જરૂર પડે છે, અધિવેશનમાં થતા ઠરાવો જે ગામે અધિવેશન ભરાયું હોય તે એટલા માટે ‘યુવક માનસને’ હાથમાં રાખવા જે જે કરવું ગામની ભાગોળેજ રહે છે. પાછળથી કોઈ તેને સંભારવંજ ઘટે, તે તે હેટાઓએ કરવું જરૂરનું છે. હેટાએ પોતાના નથી. પ્રમુખ સાહેબ ત્રણ દિવસ ખુરશી ભાવી વિદાય થાય મહેટપણનો જે ખ્યાલ રાખે અને થોડુંક દિલ ઉદાર રાખે છે અને અધિવેશનની બીજી બેઠક સુધી નિષ્ક્રિયતાનું સામ્રાજય તે નાના પ્રાણું પાથરવા પણ કેટલાક તૈયાર થાય એવા પ્રવર્તે છે આપણે દેશવિરતિઓએ જાણે ઠરાવોને અમલ
પ્રય હોય છે. આગેવાની આગેવાની સમુદાયથી શેખી શકે છે.
'મોરની શોભા પીંછાથી છે' એ કહેવતમાં રહસ્ય જરૂર છે. નહિ કરવાનું સર્વવિરતિપણું પ્રણ કર્યું હોય તેમ લાગે છે અને આપણું દરાવાનું સ્વરૂપ પણ કેવું હોય છે! મેટે ભાગે
| પ્રવૃત્તિ-પ્રવૃત્તિ' શબ્દ નિતિ' ને બોધક છે અને વિનંતિરૂપ અને ભલામણ રૂપ. જ્યારે આપણે કાંઇ પણ કામ
‘નિવૃત્તિ' શબ્દ પ્રવૃત્તિનો ઘોતક છે. હંમેશાં શબ્દ સાપેક્ષ ન કરવું હોય ત્યારે બહુજ ગંભીરતા અને ડહાપણ પૂર્વક ઉ"
'પક હોય છે. જેમ સત્ય, અસત્ય, સાજન દુર્જન વગેરે. આ સમિતિની નીમણુંક કરવી. આ પરિસ્થિતિ ટાળવી જોઇએ. ઉપરથી સંસારમાં બે પ્રકારના માર્ગે સ્પષ્ટ જણાય છે. અમલ ન કરવા હોય તેવા ડરા જ કરવા નહિ, અને ઠરાવો
પ્રવૃત્તિ માર્ગ” અને “નિવૃત્તિ માર્ગ' સંસારના મવહારિક કરવા તેને પૂરેપૂરો અમલ કર. તેમ ન થાય તે શા માટે
તે શા માટે કર્યો, પછી તે લેકોપકારનાં હોય કે સ્વાર્થનાં હોય એ
? અધિવેશન પાછળ હજારો રૂપીઆનું પાણી કરવું?
બધાંયે પ્રવૃત્તિ માર્ગમાં ગણી શકાય છે. લેકવ્યવહારમાં ન (૭) સંસ્થાનું નામ: કન્ફરન્સની શિથિલતાનાં કાર
પડતાં કઈ અગમ્ય એક સ્થાનમાં રહી, કેવલ આત્મ ચિંતવન માં આ કારણ જરૂર કેને હાસ્યાસ્પદ લાગશે. પરંતુ
કે આધ્યાત્મીક વિચારમાં મસ્ત રહેનાર માણસ નિવૃત્તિમાર્ગો
ગિરિ પર! કહેવાય છે. સાધુઓની માટે આ બેમાંથી ક માર્ગ ઉચિત હાસ્યાસ્પદ થવાની બીક રાખ્યા સિવાય જે વસ્તુ મને ધણા છે ? એ એક વિચારણીય પ્રશ્ન છે. ઉપદેશ આપવા, વ્યાખ્યાન વખતથી ખુમા કરે છે તે કહી દઉં તે ખોટું નથી. આજના કરવા, ધર્મ ચર્ચાઓ કરવી, ઉસવ મહાસ કરાવવા, પુસ્તકે જેવા રાષ્ટ્રિય યુગમાં કેન્ફરન્સ' જે પસંદેશી શબ્દ કેમ લખવાં, સંસ્થાઓ સ્થાપવી, દેશદેશ વિચરવું, પ્રચાર કરવા વાપર ગમે છે? શું કોઈ દેશી શબ્દ જડતા નથી? શું આ બધાયે પ્રવૃત્તિ માર્ગના રસ્તાઓ છે. દેશી શબ્દ તેના જેટલે આકર્ષક નથી ?
(મુનિશ્રી વિદ્યાવિજછની સિંધ યાત્રામાંથી)
Page #83
--------------------------------------------------------------------------
________________
જૈન યુગ.
તા ૧૬-૪-૧૯૪૦
કૉન્ફરન્સ માટે મેં શું કર્યું?
.
કો શું ક યા. પ્રશ્ન જૈન સમાજમાંની કેટલીક વ્યક્તિને પુછતાં સાંભળીએ છીએ તેના બદલે જૈન સમાજમાંની પ્રત્યેક વ્યક્તિ કોન્ફરન્સ માટે મેં શું કરું? એ પ્રશ્નની ગંભીરપણે વિચારણા કરી કરે, ત્યારે ભાળી જૈન કાન્ફરન્સનું નાવ મધદરીયે ખરાબે ચઢી જતું બચી કાંઠે આવતું દેખાશે.
જૈન સમાજની દરેક પ્રકારની પ્રર્ગાને માટે વધારે ઓછી ધગશ ધરાવના વિચારશીલ તેમજ કાÖસાધક જૈન 'એને હવે એવું સમજાવવાની જરૂર રહી નથી કે સમાજોતિ માટે અનેક દીશામાં પ્રયાસ કરતી જૈન ફ્રાન્ફરન્સના કાર્યના સરવાળે પ્રત્યેક જૈન વ્યક્તિ તન, મન અને ધનના ભાગ આપી હરકાઇ પ્રતિસાધક યોજનાને આગળ ધપાવે તેજ આગળ વધે તેમ
છે. ાપણે પિણ પ્રકારના ભોગ આપવાની પરવા ન કરતાં કાન્ફરન્સે શુ કર્યુ. એવી જ પૃચ્છા કર્યા કરીએ અને તેવી સ્થિતિ જૈન સમાજના મ્હોટા ભાગની વતી હોય તે। પછી કોન્ફરન્સની એક પણ યેાજના સંગીને પરીણામ નીપજાવી રા નતિ.
ફ્રાન્સની ખારીયાન અને ઉપયોગીપણા માટે હવે મ જમાનામાં કાઈપણ વિચારક જૈન બંને જરા પણ અંદેશ રચના કોષ તેમ શનું નથી, પરંતુ તેની કાવડી મા સમાજમાં પક્ષ-ભેદ પડી ગયાનું સમજાય છે અને તેથી પ્રત્યેક વ્યક્તિ ઉપરના પ્રશ્નનો વિચાર કરતી થઈ જાય અને તે સાથે પક્ષ-ભેદ કઇ રીતે દૂર થઇ શકે તે માટે યેાગ્ય ઉપાય શોધી કાઢવામાં સફળતા પ્રાપ્ત કરે તે કાન્ફરન્સના કાર્યને ઘણી રીતે પુષ્ટિ મળે તેમ છે.
સ્થાપિત હત ધરાવતા સંઘના આગેવાન તેમજ સાધુ વતા મ્હાટે ભાગ કઈક સ્વાર્થી નજરે કોન્ફરન્સના કાર્યને આગળ વધારવાને બદલે-સમાજોન્નતિના કાર્યમાં પેતા તરફના યોગ્ય ફાળે આપવાને બદલે, ઉલટા કાન્ફરન્સની કાવાહીને સીધી યા આડકતરી રીતે તોડી પાડવાના કાર્યમાં લાકડા સક્રાયે` જાય તેવા પ્રસંગે ખરા હૃદયથી કામ કરતા કોન્ફરન્સના યાન કાનાભાની મુદત્તીમાં વધારો થાય છે.
અત્યારે કાન્ફરન્સ સામેના વિરોધ, કઇ રીતે-કેવા ઉપાયે લીધાથી નીર્તિ થઈ શકે તેજ મુખ્ય પ્રશ્ન સૌ કાઇ વિચારશીલ આગેવાનનું ધ્યાન રાકી રહેલ છે. માનભર્યા સમાધાન માટે તનતાડ પ્રયાસ થઈ રહેલ છે. આવા સમાધાનની સિદ્ધિ માટે બાંધ-છેડ યા તે છુટછાટના સિદ્ધાંતને ગમે તેટલા આગલ કરવામાં આવે તે પણ કાઇપણ પક્ષ પોતાના મૂળભૂત સિધ્ધાં તેને-કારગત સાધ્યબિંદુને બાજુ ઉપર મુકવા સુધીની દે તૈયાર હોઈ શકે નિઢ એ વાત કબુલ રાખીને પણ કહેવું જોઇએ કે કાન્ફરન્સ સામે અંગત, સામાજિક અગર ધાર્મિક કારણે વિરાધ બતાવનારાઓએ સમજવું જોઇએ કે જૈન સમાજની અાર્થિક, નૌષોગી, રાજ્કીય તેમજ ધાર્મિક પ્રગતિ માટે તેમના હૃદય પ્રદેશમાં જરાપણ ખેવના હાય તો તેમણે ચાલુ જમાનાની ખરી જરૂરીયાતા સંબંધમાં પુખ્ત વિચાર કરી,
લે.-હીલ ન્યાલચ બગીચ
બી. એ. એલ. એલ. બી.--યાદરા.
૧૫
કા
કાળના
ફાળના પ્રવાહની સામેપૂર તણાતા થવાને બદલે પ્રવાહની સાથે આગળ વધવા માટે તૈયાર રહેવું જોઇએ અને તૈયારી સંકુતિ વિચારથિી ક્રાણુ રીતે થઈ શકે તેમ નથી, પરંતુ ઉદાર ભાવનાથી, વિશાળ ટિી નમજ તન, મન અને ધનના થાડા યા વધારે અંશે ભાગ આપવાથીજ થઈ શકે તેમ છે, અને મારૂં તેજ સાચુ એવા કદાગ્રહને છેડી કાચુ તે માફક ને સિદ્ધાંતને અનુસરવાની જર હે; એટલુંજ નહિ પણ પોતાના વિચારોથી વિરૂધ્ધ વિચાર ધરાવનારના ઉદ્ય વિચારાથી ઉશ્કેરાઇ જવાને બદલે મર્યાદીત ભાષા અને યુક્તિ પુર:સરની દલીલથી તેવા વિચારેના સામને કરવા માટે તૈયાર થવુ જોઇએ.
原
ચાલુ સૈકામાં બનતા બનાવોથી આપણે જોઈ શકયા ક ધના ભાગેવાનો તેમજ ધર્મના પ્રણામો, પર્યાદા પેઢીને હીસાબ પ્રકટ કરવાની બાબતમાં તેમજ દીક્ષા પ્રકરણ જેવી બાબતમાં નિરંકુશ સ્થિતિ ચાલુ રહેવા દેવાના આગ્રહ રાખવાથી કંઇ પણ તાડ કાઢી શકયા નહિ તેમજ યેાગ્ય બંધારણ ઘડવામાં અને તેને અમલ કરાવવામાં પાછા પડયા ત્યારે રાજ્યથી પસાર થયેલ કાયદાના બંધારણને તાબે થવાની તેમને ફરજ પડી અને કાયદાની ચુંગાલમાંથી છટકવા માટે ભારી ભાણાં રોકવા નીકળવું પડ્યુ. આ પ્રકારની પરિસ્થિ તિમાંથી જી પણ કઈ એધપાઠ ન મલતે હૈાય અને પેાતાના પૂર્વબદ્ધ વિચારોને આગ્રહ પૂર્વક વળગી રહેવા તે માગતા હોય તે પણ ઉપર જણાવી ગયા મુજબ સામાજીક ઉન્નતિ માટે તેમને કઈ પણ ધગશ હોય તે બંને પક્ષ વચ્ચેનું સમાધાન તદ્દન અશકય કે અસંભવીત જણાતું નથી. કેળવણી,
ઔદ્યોગીક પ્રગતિ, બેકારી નીવારણ, સગન-જેવા ઘણા ઘણા
પ્રશ્નનેાના ઉકેલ અને પક્ષ સાથે મલીને ઘણી સહેલાથી કરી શકે તેમ છે અને તેવા પ્રશ્નો હાથ ધરવા પુરતુ જ કાન્કરન્સનુ કાર્યક્ષેત્ર મર્યાદીત રાખવામાં આવે તે પણ ણું કામ થઇ શકે તેમ છે. હાલની મુશ્કેલીમાંથી કાઇપણ રીતે રસ્તા કાઢવાની નજરે, તકરારી ગણાતા પ્રશ્નનેાની છણાવટ ઉદ્દામ વિચારકા અને યુવક્ સધના મંડળે માટે રહેવા દેવામાં આવે તા સમાધાન ઘણી રીતે શકય જણાય છે.
લાંબી મુદ્દતથી કાન્ફરન્સના અગ્રણીએ સમાધાન માટે પ્રયાસ કરી રહેલ છે એમ આપણે સાંભળીએ છીએ; પર ંતુ તેમના પ્રયાસની સફળતામાં કેવા પ્રકારની મુશીબતા આવે છે તે બાબતમાં હજી કંઈ પ્રકાશ પાડવામાં આવ્યા નથી, એટલે ઉપર મુજબના સમાધાન માટે સૂચના કરવાની પ્રેરણા થાય છે અને તેવું સમાધાન પણ ન થઈ શકતું હોય તે। પછી તેને માટે નીરક કાળક્ષેપ કરવાથી કંઇ ફાયદો નથી; પર ંતુ હરકોઇ પ્રકારે કાન્ફરન્સના નાવને પુરી સાવચેતી સાથે આગળ ધપાવવાની જરૂર છે.
મેળવવા ધારેલી સ્ટેન્ડિંગ કમિટિને પ્રથમ દરજ્જે ઉપરના પ્રશ્નની ગંબીર વિચારણા કરવાની રહે છે અને સમાધાન માટે પ્રયાસ કરી રહેલ આગેવાનેાની મુશીબતેને ખ્યાલ કરી,
Page #84
--------------------------------------------------------------------------
________________
જૈન યુગ.
તા
૧૬--૧૯૪૦.
જૈન કોન્ફરન્સની સ્થિતિ શાથી સુધરે
લેખક
શ્રી. રમણિકલાલ કેશવલાલ ઝવેરી, બી. એ. એલએલ. બી; સેલિસિટર, મુંબઈ.
કાન્ફરન્સના
ધમ થઈ ગઈ છેભરતી-ઓટ છે. અત્યારે જ
કેનરન્સના તેરથી ચૌદ અધિવેશન થઈ ગયા. અત્યારે ૫ણુ ઠરાવને પ્રચાર કરવા કશા યત્ન કરવામાં આવતું નથી; કોન્ફરન્સની સ્થિતિ વિષમ થઈ ગઈ હોય એમ લાગે છે. કાંતે આગેવાનોમાં નિષ્ક્રિયતા છે અથવા તે સમયનો અભાવ કોન્ફરન્સને ઇતિહાસ જ એ છે કે તેની સ્થિતિ ભરતી-ઓટ છે. અત્યારે જમાને પ્રચારને છે. કોઈપણ વિચારનું પ્રતિમાફક થયા કરે છે. કોન્ફરન્સના અસ્તિત્વને થોડા વર્ષ થયા પાદન તેના પ્રચારથી થાય છે, માત્ર બે ત્રણ વર્ષે એકાદ બાદ અમદાવાદ કોન્ફરન્સની સામે થયું અને તે બાબત ધાર્મિક અધિવેશન મળે, અને ડઝનબંધ ઠરાવ કરી કોન્ફરન્સ વિખેરાઈ ખાતાઓના હિસાબ તપાસવા માટેની હતી, ત્યારબાદ થોડા જાય એ સ્થિતિ હાલના જમાનામાં મુફ્લે ચાલશે નહિ. કન્કધણા અધિવેશન થયા. પાલીતાણાના ઝધડા સમયે કેન્ફરન્સ રજો જે આમ વગમાં લોકપ્રિયતા મેળવવી હોય તે તેના અને અમદાવાદના શેઠિયાઓને છેડે ધણે સાથ મળ્યો હતો. મોટા આગેવાનોએ ગામેગામ જઈ કોન્ફરન્સને સંદેશ પહેત્યારબાદ દીક્ષાનું નવું પ્રકરણ ઉભું થયું અને જૂનેર મુકામે ચા જોઈએ. તેઓને આખું વર્ષ સમય ન મળે તે કોકરન્સમાંથી “ શાસનપક્ષ ' સ્ટે ૫ડ્યો. અત્યારે બે પક્ષના જેટલો સમય મળે તેટલે ૫ણ પ્રચાર પાછળ ગાળવું જોઈએ. સમાધાનની વાટાધાયે ચાલે છે અને કદાચ આ લેખ પ્રગટ હવે માત્ર ઉપદેશકેના પ્રચારથી કશું વળશે નહિ, બીજું પ્રચાર થાય તે પહેલા વાટાઘાટ પૂર્ણ થઈ ગઈ હશે; અત્યારે કોઈ વ્યક્તિ કરે તેના ઉપર આધાર રાખે છે. હંમેશા પ્રતિભાજે કામચલાઉ સંપ થાય તે હંમેશને થાય એમ શાળી વ્યક્તિ સમાજ ઉપર સારી છાપ પાડી શકે છે, લેકને આપણે ઈચ્છીએ.
તેવા નાયકેની જરૂર છે. મુંબઇમાં બે ત્રણ મહીને કાર્યવાહી ( હાલના સમયમાં ઝઘડાઓ ઘણું છે અને તેથી કેન્ફરન્સનું
સમિતિની મીટીંગ મળે અને અમૂક ચર્ચા કરી સૌ ઘેર જાય શ્રેય ધારનારાઓએ વિવાદાસ્પદ વિષયેથી હાલ દૂર રહેવું ઘટે
તેમાં કેન્ફરન્સને પ્રચાર થઈ શકે નહિ; બીજું સ્થાયી છે. એવા પ્રશ્નો તે યુવક સંઘ અથવા બીજી સંસ્થા ચર્ચે તે
સમિતિની બેઠક માત્ર મુંબઈમાં મળે છે તે પણ યોગ્ય નથી, વધારે સારૂં. હાલમાં તો બે ચાર બીન તકરારી પ્રશ્નો ઉપરજ
તેની બેઠક જુદે જુદે સ્થળે મળવી જોઈએ; ત્યાં બહારગામના કેન્ફરન્સ ધ્યાન આપે તે વધારે સારૂં.
આગેવાને નિદ્રામાં હશે તે જાગશે તેમજ સ્થાનિક લેકેના
સમાગમમાં મુંબઈના આગેવાને આવશે. આ પણું એક પ્રકારને કોન્ફરન્સની મુખ્ય મુકેલી એ છે કે તેના અધિવેશનમાં પ્રચારજ છે. આવા પ્રચારથી પણ કેન્ફરન્સમાં જાગૃતિ લાવી ઘણુ ઠરાવ પસાર કરવામાં આવે છે. સબજેકટ કમીટીમાં શકાય છે. દરેક દરાવ ઉપર સાઠમારી ચાલે છે, અને પછી મહામહેનતે ડઝનબંધ દર પસાર કરવામાં આવે છે, પરંતુ તે ઠરાના કેન્ફરન્સ ઉપર કહ્યા પ્રમાણે માત્ર બે ત્રણ વિષયની એકેના અમલ કરવા માટે કશા પ્રયત્નો કરવામાં આવતા નથી. ચર્ચા હાલમાં કરે છે તેની સ્થિતિ સુધરશે. હાલના ઉગ્ર વાતાબીજા અધિવેશન સુધી કેન્ફરન્સના આગલા અધિવેશનના વરણમાં વિવાદાસ્પદ પ્રશ્નો તેને ચર્ચવા જોઈએ નહિ. દાખલા પ્રમુખ કેણુ છે તે પણ ભૂલી જવામાં આવે છે.
તરીકે હાલમાં બેકારીને પ્રશ્નો એટલે બધે ગંભીર છે તે તે બીજું કેન્ફરેન્સના ઠરાને જરાએ પ્રચાર થતો નથી.
બાબત પર કેન્ફરન્સ લક્ષ્ય આપે તે વધારે સારું. સમાજની
આર્થિક સ્થિતિ દિવસે દિવસે નબળી થતી જાય છે, તેના શા મુંબઈના આગેવાન બહારગામ જતા નથી; વર્ષમાં બે મહીના
કારણે છે અને તે દૂર શું ઉપાયો લેવા તે બાબત બહુ તેમના હાથ કઈ રીતે મજબૂત કરી શકાય તે માટે ચર્ચા કરી ઝીણવટથી તપાસવી ધટે છે. હાલના બદલાતા જતા સમયમાં તેમને એક વખત છેવટની અજમાયશ કરી લેવા દેવી જોઇએ. સમાજે શું કરવું તેને માટે આગેવાનોએ સમાજને દિશાઅને તેમાં પણ તેઓ નિષ્ફળ જાય તે પછી કોન્ફરન્સને
સૂચન કરવું જોઈએ. આ બાબતમાં એક રીપેટ શ્રી બી. કે. મરણશરણ નહિ થવા દેતાં એકઠા થયેલ આગેવાનોએ ય મેદીએ વકીંગ કમીટી આગળ રજુ કર્યો હતો, પરંતુ તેના સંગનપૂર્વક કેન્ફરન્સની કાર્યવાહીને આગળ ધપાવવા પ્રતિસા- ઉપર જઈમ 13 લય અપાયું નથી, એ દીલગારી ભર્યું બદ્ધ થવું જોઈએ; એટલું જ નહિ પણ નિરસ મટે મેં છે, એમાં ઘણી વ્યવહારું સૂચનાઓ કરી છે અને થોડા રૂપીકર્યું અને હવે મારે શું કરવાની જરૂર છે તેને ખરા જીગરથી યાની મૂડીમાં ઘણું નિરૂઘમીને કામે લગાડી શકાય તેવી ગ્ય નિર્ણય કરી, નિર્ણય મુજબ તાત્કાલીક અમલ કરતા
યોજનાઓ છે. આવા અથવા બીજા વ્યવહાર પગલાની યોજથઈ જવાની જરૂર છે. અન્ય ભાઈબંધ કેમના મુકાબલે જેન નામ
નાઓ રજૂ કરવી જોઈએ અને તેનો અમલ થ 1 "
જોઈએ. સમાજમાં ત્યાગભાવથી સેવા કરનારાઓની ઉણપને લીધે તેમજ આ પ્રમાણે જે કેન્ફરન્સ કાર્ય કરશે તે જરૂર સમાજમાં વીરેધીઓ તરફથી રચનાત્મક કાર્યક્રમને તેડી પાડવાના થતા 1 ના પ્રયાસના કારણે કેન્ફરન્સના આગેવાનોએ વધારે સચેત અને ઉધમવંત થવાની અનિવાર્ય આવશ્યકતા છે. બિહુના.
Page #85
--------------------------------------------------------------------------
________________
તા
૧૬-૪-૧૯૪૦
જૈન યુગ.
સંઘના
• લેખકઃ . છે બાલચંદ હીરાચંદ, માલેગામ
જૈન સમાજમાં હાલમાં જે કેટલાક લોકોએ ગમે તે તે ઠીક, નહીં તે છેવટ પરાણે વિગ્રહપૂર્વક તેમને કડવાશથી કારગે વિઘટના જેવું વાતાવરણ ઉત્પન્ન કરેલું છે તે મટાડી પિતાનું સ્થાન છેડવું પડશે. એ કુદરત છે. એ પરંપરાને સંધટના થાય અને સમાજનું સામુદાયિક બલ એકત્રિત થઈ ઇતિહાસ છે અને એ નિધણ સત્ય છે. તેને અટકાવવા મહાન સમાજને ઉત્થાન થાય એવા શુભ હેતુથી કોન્ફરન્સના એક પુરૂષે પણું સમર્થ થયા નથી. કાલને આધીન સહુ કોઈ મહામંત્રી શ્રીમાન કાંતિલાલે જે જહેમત ઉઠાવી એકય સાધના ઈચ્છીએ કે અનિચ્છાએ થઈ જ ચુકેલા છે.. માટે પ્રયત્ન ચલાવ્યો છે તે માટે તેઓ ધન્યવાદને પાત્ર છે. સાધુઓ અને શ્રાવકને સંબંધ. અને તેમને એ કાર્યમાં યશ મળે તે સહુ કોઈને અત્યંત
- જ્યારે ત્યારે એ વાત આગળ ધરવામાં આવે છે કે, આનંદ થશે એમાં જરાએ સંશય નથી. પણ ઐકય માટે
સાધુઓ અને શ્રાવકોને કાંઈ સંબંધ નથી. સાધુ તદન પ્રયત્ન કરે અને તેમાં સફળતા મળવી એ તદન જુદી વાત
સ્વતંત્ર છે, અને એમના કોઈપણ કાર્યમાં શ્રાવકેએ કે ચું છે. છતાં આપણે ઈચ્છીશું કે, ગમે તે કારણોથી અને ગમે
કર્યા વિના મુંગે મોઢે ચુપચાપ બેસી રહેવું એટલુંજ શ્રાવકોનું તેમના પ્રયાસથી ઐકય સાધના થાય. એમાંજ સહુનું શ્રેય છે.
કર્તવ્ય છે. સાધુઓ ખલનાતીત છે. અને સાધુને ઠપકે વિઘટના શા માટે?
આપવો એટલે ધર્મભ્રષ્ટ થઈ જવાય છે વિગેરે અનેક માન્ય
છે. તાઓ લેકમાં ઇરાદાપૂર્વક ફેલાવવામાં આવી છે અને ભોળા સમાજમાં હાલમાં વિદ્યટના જેવા જ દેખા દેખાય છે તો
લે કે તેને અનુસરી આ ધર્મના હાઉ આગળ ચુપચાપ થઈ તે કેને આભારી છે? દીક્ષાના ઠરાવે વિઘટન થઈ છે એમ
જાય છે. વાસ્તવિક વિચાર કરતા સાધુ કે શ્રાવક એકજ બેલે માનીએ તે કેન્ફરન્સ એ કો ધર્મ વિરૂદ્ધ ઠરાવ કર્યો છે કે, જેને લીધે બાલદીક્ષાના હિમાતીઓ નારાજ બન્યા છે.
છે ત્યારે તે વ્યક્તી છે અને સમાજ તે સમણીરૂપ છે. અને
વ્યકતી કરતા સમણીનું મહત્વ તીર્થકર મહારાજાએ પણ ખુદ સાધુ સંમેલને તેમની માન્યતા મુજબ જે ઠરાવ કરેલા છે તે ઠરાવો ઠાકરે મારનારા તેના માટે જબાબદાર નથી શું?
સ્વીકારેલું છે. તીર્થકર મહારાજ શ્રી સંઘને પૂજ્ય માની તેને અને કદાચ ધર્મવિરૂદ્ધ ઠરાવ થયો હોય તે દલીલ અને
નમસ્કાર કરે છે. એટલું સમજવા છતાં શ્રી સંઘને હાડકાના શાસ્ત્રના પુરાવા તેમજ જગત વ્યવહાર અને સાદી સમજ માળાના ઉપમો અપાય એ ઉપરથી આવા વિચાર લાવનામુજબ તેઓ અમુક સિદ્ધાંત સિદ્ધ કરી બતાવે તેજ તેઓ
રનું માનસ સ્પષ્ટ થાય છે. સાધુઓ અને શ્રી સંઘનાં હિત ઠરાવ ફેરવી પણ શકે. અને જગતમાં ગમે તે સમાજમાં
સંબંધે ઓતપ્રોત હોય છે. એટલું જ નહીં પણ આવકની સુધારા કરનારા અને સૂચવનારા હમેશ લઘુમતીમાં જ હોય છે..
દરેક હીલચાલ ધર્મયુક્ત અને શિષ્ટસંમત કરવી હોય તે ત્યારે પૂર્વોક્ત ઠરાવ સુધારી લેવા માટે તે કેન્ફરન્સમાં
જ્ઞાની સાધુઓના પવિત્ર વિચારોની અને પ્રેરણાઓની જરૂર બહુસંખ્ય લેકે પધારી પિતાની માનીનતા સહેજે સિદ્ધ કરી
હોય છે, તેમજ સાધુઓની દરેક જાહેર હીલચાલ શ્રાવકની બતાવે પણ અમારી દૃઢ માન્યતા છે કે, દીક્ષા પ્રકરણના
અર્થાત્ શ્રી સંધની મદદ વગર થવી અશક્ય છે. જ્યારે કોઈને નામે સમાજમાં વિગ્રહ કરનારાઓને પિતાને જ આત્મ વિશ્વાસ
દીક્ષા આપવાની હોય છે ત્યારે વિધિનું સાહિત્ય, પ્રશસ્ત નથી. અને તેથી જ તેઓ હીંમતપૂર્વક કોન્ફરન્સમાં પ્રવેશ કરી
જગ્યા, ધર્મપ્રભાવનાના સાધને, વડા કે બીજી અનેક શકતા નથી. આવા લેકે માટે કેન્ફરન્સે પોતાનું કામ શા
પ્રકારના વિધાને શ્રાવકૅની મદદની અપેક્ષા રાખે છે.. ત્યારે માટે અટકાવી રાખવું જોઈએ એ અમો સમજી શકતા નથી.
જેને દીક્ષા આપવાની હોય તેની પરીક્ષા, તેની લાયકી, તેના
ઉપર અવલંબી રહેલાઓની કે તેના વાલી વારસની પરિખરૂં કારણ જુદુજ છે.
સ્થિતિ દ્રષ્ટિક્ષેપમાં લાવવાની જરૂર નથી શું? એ વાતની - જૈન સમાજની સંધટના તેડી વિઘટનાનું પાપ કરનાસ
પુરેપુરી જાહેર અને તેની વ્યવસ્થાની જબાબદારી શ્રાવકની એનું માનસ કાંઈક જુદી જ વૃત્તી સેવે છે. કેન્ફરન્સની સર્વા.
નથી શું? અર્થાત દરેક સાધુની સાર્વજનિક કે જાહેર ક્રિયાગીણ પ્રગતિશીલ કાર્યપદ્ધતિ જોઈ જુનવાણી અને પરંપરાથી
એમાં શ્રાવકેની સલાહ અને મદદની અત્યંત જરૂર છે એ અમુક સ્થાન અટકાવી બેઠેલા સમાજના વડેરાઓ એમ માની.
તદન અનિવાર્ય સત્ય છે. એ ઉપરથી જોઈ શકાશે કે સાધુ બેઠેલા છે કે, જો આમ કેન્ફરન્સનું જોર વધવા દેઈશું તે
અને શ્રાવકને સંબંધી ઘણી બાબતોમાં અભિન્ન છે અને રખેને આપણું બહુમાન ઘટી જશે. આપણી પરંપરાથી
એતપ્રેત છે. આમ કોલાહલ કરવાથી તે જુદે પાડે તદન ચાલતી આવેલી જે કાર્ય પદ્ધતી છે તેમાં ફેરફાર કરવો પડશે.
અશકય છે. . અને નવા નવા લેકે આપણા હાથમાંથી આપણી સત્તા સ ઘટનાના સરળ માર્ગ, છીનવી લેશે. આ માન્યતાને લીધે તેઓ આવા પ્રકારનું સમાજ આપણે સહુ કઈ બંધાઓની મદદથી અને સહકાર્યથી વિધટનાનું પાપ સેવી રહેલા છે. વાસ્તવિક રીતે આમ કરવાથી કાંઈક કરી બતાવી શકીએ. સમાજ કાર્ય કાંઈ એકાકી માણુતેઓ જેને તેવુ ચલાવેજ જશે અને એમાં કોઈ વિક્ષેપ કર- સથી તે નહીં જ થઈ શકે. એમ છે ત્યારે લોકસંગ્રહની
જ નહીં એવી એમની માન્યતા હશે તે તે કેવળ ભૂલ આવશ્યકતા છે એમાં શંકા નથી. લેક સંગ્રહ કરવા માટે ભરેલી છે. તેઓ બહુમાન પૂર્વક સમાજને અવાજ સાંભળશે સંસ્થાએ કાર્ય કરી બતાવી જનતાનું પ્રેમ છતી લેવાની જરૂર
Page #86
--------------------------------------------------------------------------
________________
૧૮
જૈન યુગ.
The Jain Swetamber Conference.
By; Syt. Makanji Juthabhai Mehta Esqr. B. A. LL. B; Barrister-at-law. Ex-General Secretary, Jain Swetamber Conference. Lentin Chamber, Dalal Street, BOMBAY.
Owing to internal disputes and difference about the Resolntion of “ Dikasha '' passed at the Session of the above Institution at Junnar held in the year 1930 the Office-holders and the Working Committee of the conference have neither been able to do much work to carry out the aims and objects of the above Institution or to put into force the various resolutions passed at its Sessions.
The next Session was held in Bombay in 1934 A, D, when the new Constitution of the above Institution was passed. Since then, though, the said Constitution provides for holding annual Sessions of the above Institution, the Working Committee has not been able to hold any Sessions of the Conference. It is high time that the disputes or differences be settled and the next Session be held during the course of the year at some centre approved by the Working Committee.
Thirty two resolutions were passed at the Bombay Sessions out of which a few were formal. The rest were important. It should be seriously considered whether any useful purpose is served by passing so many resolutions when the Working Committee-the
૭. જનતાનુ' પ્રેમ જીતી લેવા માટે કાર્તિ નિરતા, સ્વાર્થ ત્યાગ, અને સમાજના દૂષિત ભાગેાનું અચુક જ્ઞાન એ ગુણાની જરૂર છે. શ્રમસાતત્ય અને કીર્તિલાલુપતાના અભાવ જ્યાં વ્હેવામાં આવે છે ત્યાં ગાવાનું આપનું સ્વાભાવિક જ ઉત્પન્ન થાય છે. અને વિચારી વ` આપે।આપ તે સંસ્થા તરફ્ વળે છે. ત્યારેજ ખરૂ સધટન ઉત્પન્ન થાય છે. કૃત્રિમ અને મલમપટીનું સધટન એ ટકાઉ હૈાતું નથી. એ નિર્વિવાદ વાત છે. માટે સધટન કરવુ હાય તે તે સત્ય અને નિર્વિકાર પાયા ઉપર રચાએલું હાવું જોઇએ. માટેજ કાન્ફરન્સે તેના અધિવેશના હમેશ ભરતાજ રહેવું જોઇએ. તેમાં ભરતી કે એટના આંદાલને ભલે ચાલ્યાજ કરે. પણ દરેક વિષય વિચારી જગત આગળ મુકાય છે અને તેની છણાવટ થઇ તેમાંથી સત્ય સ્વરૂપ તરી આવે છે. અને એકંદરે વિચારતા પ્રગતીની દ્રષ્ટીથી લાભજ થાય છે. વા નિરાશા જેવું વાતાવરણ જણાય તેથી કાકરા નાસીપાસ નજ થાય. હીલચાલ, મંથન, વિચાર વિનિમય અને સંઘટન એ પરંપરા ક્રમપ્રાપ્ત છે એમાં નિસર્ગ વિરૂદ્ધ કાંઈ પણ નથી. આજના વિરોધક તેજ કાલના સુધારક,
આજે જેઓ અમુક વાતને વિરાધ કરે છે તે આવતી કાલે તેજ વાતના પુરસ્કાર કરતા આવ્યા છે એ નિયમ અખ
તા૦ ૧૬-૪-૧૯૪૦
governing body of the Institution and its Office-holders are not able to do any substaintial work to carry out the same.
Resolution No. 2 about industrial training and commercial education and Resolution No. 4 regarding unemployment among the Jains passed so far back as 1934 at Bombay
Sessions seems to have received no attention at all from the Working Committee and the Office-holders.
May I suggest that steps should be taken by the Working Committee and the General Secretaries to appoint a small but influential Committee with a view to inquire into the economic and industrial condition of the Jains and to suggest ways and means whereby the economic condition of the Jains be improved and the Jains be able to regain the position which they once occupied as Captains of industry and business magnets. In the meantime funds should be raised and young educated Jains should be sent to foreign lands to get practical knowledge and experience in diverse industries and commercial concerns with a view to revive old and to start new industries which may improve not only the economic condition of our Community but of our Motherland.
ન પળાયા છે. વિજ્ઞાન જનારાગ્યાના બહીષ્કાર કરનારાઓ પાછળથી વિલાયતની વારવાર યાત્રા કરે છે. આભડછેટને માથે લેઈ ગજારવ કરનારા પાછળથી પેતેિજ અસ્પૃશ્યતાના નિવારવા બને છૅ. ીમાત્ર પ્રસિદ્ધ કરવામાં કર. માનહાની અને ગૌપ્ટફાટ જેવુ' માનનારા આજે હીસાબની ચોખવટ સરકાર મારફતે કબુલ કરનારા બની ગયા છે. ભાવનગર કાન્ફરન્સ વખતે હિસાબ પ્રગટ કરવાના વિરૂદ્ધ વાતાવરણ સક્ષુબ્ધ થયું હતું. અને પર પરાના દુક્કો માર્યાં જવાની ધાસ્તી પેદા થઇ હતી. અને પૂના કાન્ફરન્સ વખતે મધ્યમ માર્ગ પ્રણ કરી માંડવાળ કરવી પડી હતી. તે દિવસ ક્યાં પેદા થાય છે તેના દાખલા કાંઇ ઓછા નથી. માટે વિરોધગયા ? હીસાબ પ્રગટ નહી કરવાથી કેટલી અન પર પરા ઢાથી કાઇને પણ ડરવાનું હોયજ નહી કાર્યાં કરે જવું. અને તે પણ નિરપેક્ષ વૃત્તીથી કરે જવું, જેનું ફળ મળ્યા વિના નહી રહે. માટે અમુક રીસાએલાઓને મનાવવા જતા બીજા રીસામના વધી પડવાની સંભવ રહે છે તેથીજ પરામ થઇ સમાજેન્નતીના કાર્યો કરવા એ દરેક જૈનનું આદ્ય કવ્યુ છે.
Page #87
--------------------------------------------------------------------------
________________
જૈન યુગ.
તા ૧૬-૪-૧૯૪૦
જૈન સમાજને ચરણે એક દર્દભરી અપીલ.
લેખક:—અવેરી મુલચા ખાશારામ કૈટી-અમદાવાદ,
જનરલ સેક્રેટરી, શ્રી જૈન શ્વેતાંબર કાન્ફરન્સ.
મિત્રા! આપણે એકાદ વર્ષ અગાઉ કાન્ફરન્સનું એકાદ અધિવેશન ભરવા માટેનું વાતાવરણ રચવાના પ્રયાસ કરતા હતા. પરંતુ એ વાતાવષ્ણુમાં ધનેક મ જંતુધર પ્રવેશ કર્યો અને આપણ એ કામ બધુ રહ્યું
આજે આપણે આપણી પાછલી સ્થિતિ ઉપર દ્રષ્ટિપાત કરવા અને ભાવી કાČક્રમની રૂપરેખાઓ દોરવા; સ્ટેન્ડીંગ કમીટી મારફતે એકત્ર થવાના છીએ. તેવા પ્રસ ંગે અંતરના વેર ઝેરથી પીડાતી, આ દુઃખી કામના ભલા માટે, મારા અનુભવનું એક ચિત્ર રચવાનો પ્રયાસ હું બીં કશું
જૈન ક્રામ એ ખરેખર દુ:ખી કામ છે, ઘેાડાએક ઉજળા નગરેામાં વસતા શ્રીમંત શ્રાવક્રાને જોઇને કે થેડાએક વરઘેાડા કે એત્સવ-મહેાંત્સવોને જોઇને એને સુખી કે સમૃદ્ધિ વાન માની લેવાના ભૂલાવામાં કાઈ પડશેા નહી !
એની કરેડાની સખ્યા ભાંગતી ભાંગતી બાર લાખને મથાળે આવીને ઉભી છે! એના ૧૦૦૦ બાળકામાંથી ૬૫૯ બાળકા અને એની ૧૦૦૦ ખાલીકાઓમાંથી ૯૦૦ બાળીકાએને જ્ઞાનને પ્રકાશ પાંચાડવાનું કામ હજી અધુરૂ છે. ખુણે ખાંગરે પડેલા, ભૂખના દુ:ખથી પીડાતા બના સહધર્મી એની સંભાળ લેવાનું કામ દુજી શરૂ કરવાનું છે. શહેરના વહેપારી અને ગામડાના વાણીયે ગરીબાઇ તરફ ઘસડાતા જાય છે. તેને બચાવવાના વ્યવસ્થિત પ્રયત્નો કરવાનું કામ હજી બાકી છે. એના પૂન્નેએ સેપેલા હજારા સ્મારકા ભૂમી શરણ થતા જાય છે. એના પ્રાચિન અવશેષો વેરણ છેરણ
પુ
પડયા છે. અને એની પ્રાચિન ગ્રંથ સામગ્રીના વિકાસ અને
વ્યવસ્થાનું ઢગલાબંધ કામ અધુરૂ પડયું છે. આવી દશામાં એને કાઇ સુખી ! સમૃદ્ધિવાન માની લેવાના ભૂલાવામાં
પડશે નહી !
૧૯
જરા મેટુ મન રાખીને આવે! મિત્રા! આવે! જરા વિશાળ હૃદય લઈને આવે! મિત્રો! આવ! આપણે હાથમાં હાથ મીલાવીને આ દુ:ખી કામના દુઃખ નિવાર્ણાર્થે સાથે બેસીને વાર્તાલાપ કરીએ !
નિર્જીવ મતભેદને મેટુ સ્વરૂપ આપીને તમે નહી જ આવે! તે અમે તે અમારા સાધન અને સમજણપૂર્વક ! ભાદુ:ખી ક્રમના દુ:ખ નિવારુિં પાકા ઉપાડી! અંગે કરતા કરમાં ધાર્મિક અને વ્યવહારીક જ્ઞાનના નિર્મળ ઝરણા ભેદભાવ વગર અમારા અને તમારા બાળકને પાવન કરતા આગળ વહ્યાજ જશે. એના વિકાસ માટે વધુ સ`ગીન અને વ્યવહારૂ યેાજના અમે તૈયાર કરીશું એની નબળી થતી રતા શારીરીક કપત્તિને વિક્રમાવવાના પ્રયાસો અને ભારીય એના ભૂખના દુ:ખ ટાળવાને અને એની આર્થિક નબળાઇ દુર કરવાને અમે અમારાથી બનતું કરીશું! અમારૂ ગત કાય અને અમારા ભાવી કાર્યક્રમ કાઈ પણ જાતના ભેદભાવ વિના આખીએ જૈન સમાજને અસર પહાચાડતા પહોંચાડતા આગળ ચાલ્યા જશે.
આટલી દર્દભરી અપીલ પછી આપણી ભાવી રચનાનું એક આછુ ચિત્ર દોરવાના પ્રયાસ અહીં કરૂં છું.
મિત્રો! ખાપણામાંના ઘણામોના મનમાં એવી ભાવના નવૃત્ત થઇ છે કે, જાણે કોન્સનું અધિવેશન ભર જોઈએ. અને માને કે આપણે કાન્ફરન્સનુ એક અધિવેશન ભર્યું. હરામ કર્યા અને સૌ વીખરાયા ! તુ ત્યાર પછી શું ? કાગળ ઉપરની યેાજનાએ કે ઠરાવે આ દુ:ખી કામની સ્થિતિ સદ્ધર બનાવવામાં શી રીતે ઉપયેગી થશે!. પ્રતિવર્ષ કાન્ફરન્સનું અધિવેશન ભરવાના મેહ આપણે જતા કરીએ અને જૈન સમાજના હિતાર્થે કામ કરતી એક સંસ્થા અસ્તિત્વ ધરાવે છે એ ખીના જૈન સમાજના સ્મૃતિપટ ઉપર સ્થળ ઉપર ભરવાના નિÖય ઉપર આવીએ. પ્રતિષ તાજી રાખવા પાંચ વરસે એકાદ અધિવેશન જુદા જુદા તિર્થાં સ્ટેન્ડીંગ કમીટીની એક એક એક ભરીને આપણે આપ કામકાજ ચાલુ રાખીએ તે મને લાગે છે કે આપણા મામાંની ઘણી મુશ્કેલીઓના અંત આવી જશે.
એ દુઃખી ને કાઈ વધુ દુ:ખી કરવાના પ્રયાસ કરશે નહી ! એના લેાહી ભીના ધા ઉપર કાઇ લુણું લગાડવાનું પાપ કરશે નહીં..! વિધવા વિવાહના, દિક્ષાના કે તિથીના ફાન ઉભા કરીને એની ` રહી સહી ઐકયતાને ભાંગવાના પાપ કાઇ આદર્શે નહીં! કાગળ અને શાહી જેવા જ્ઞાનના પતિંત્ર ઉપકરણનો પગ કરીને એના ભાગેલા કાળ ઉપર કારમા ઘા કાઇ કરશે નહીં! દાનવીરેશના દુકાળ પડયા. છે અને દાનના ઝરણા સુકાતા જાય છે. તેવા કાળમાં કાઇવ્યતિત થયા છે. એવા સજોગામાં આપણે ગુજરાત કે કાઠીદયાળુ હૃદયમાંથી વહેતા દાનના નિર્દેળ ઝરણાને ઇર્ષ્યા કે વેરયાવાડના ક્રાઇ એકાદ તીર્થ સ્થળમાં એકાદ અધિવેશન ભરવાના ઝેરથી કાઈ દુષિત કરશે નહી! નિરઉપયેગી અને નિર્જીવ નિર્ણય ઉપર આવીયે તે તે કાંઇ અજુગતુ નથી. પ્રશ્નોને ઉપસ્થિત કરીને સધ કે સેાસાઇટીના નામે એના ભાંગેલા દેહ ઉપર વધુ ફટકા કાઇ મારશો નહીં!
જો કે કાન્ફરન્સનું અધિવેશન ભરાયાને જરા લાંબે સમય
પસે કુરાનું પિવેશ્ચન ભરવાના અવિાષ સેવવા કરતા, કાન્ફરન્સ એથ્રીસ કેમ વધારે સંગીન કામ કુરતી અને અને એની સેવાએ જૈન કામની સ્થિતી સગીન કરવામાં ક્રમ વધુ ફાળા આપતી અને એવી આશાએ રાખવી એ વધારે પ્રેમ છે.
આપણે અધિવેશન ભરીને કેવા ડરાવા કરવા જેએ. એમ કહેવા કરતા આપણે અધિવેશન ભરીતે કેવું કામ કર વાના નિર્ણય કરવા જોઇએ એમ કહેવુ' એ વધારે વ્યાજબી લાગ્યા સિવાય રહેશે નહીં.
માનવ જાતી માટે કેળવણી,આરાગ્ય અને આર્થિક સંગીનતા એ ત્રણ પ્રશ્નો સધળા પ્રÀાના મોખરે છે. આપણે
Page #88
--------------------------------------------------------------------------
________________
જૈન યુગ.
તા. ૧૬-૪-૧૯૪૦,
૨૦.
અવળા ગુંચવણ ભરેલી વાતને એક બાજુએ કૅન્ફરન્સનું ૧૫ મું અધિવેશન.
રાખીને આ ત્રણ પ્રશ્નો પાછળજ આપણે આપણી સઘળી શક્તિને એકત્ર કરીએ તો અત્યારની જૈન સમાજની સ્થિતિ મહારાષ્ટ્રના ભાઈઓએ અધિવેશન જલ્દી ભરાવવાના વિષયને સુધારવામાં ઘણું સંગીન કામ કરી શકીએ.
ગતિ આપવાથી ૧૫ મું અધિવેશન બને તેટલું જલદી ભરાય
એમ સહુ કોઈ ઈચ્છે છે. “અધિવેશન ભરવા માટે સ્થાન કેળવણીને અંગે.
અને ખર્ચને પ્રશ્ન મહત્વને નથીએમ જૈન યુગના તા. ૧ લી ધાર્મિક વ્યવહારીક અને શારીરીક કેળવણીના જુદા જુદા
એપ્રીલના અગ્રલેખમાં તંત્રીશ્રીએ લખેલું છે. પરંતુ અધિવેશન અંગેને વિકસાવવા ધાર્મિક શિક્ષકે, સંગીત શિક્ષકે, અને
શા માટે ભરવું? અને એમાં શું કરવું? એ પ્રશ્નો મુંઝવણ વ્યાયામ શિક્ષકને તૈયાર કરવા માટેની યોજનાઓ ઘડીને
કરનારા છે એમ તંત્રીશ્રીનું માનવું છે. અમારી દષ્ટિમાં ખરી અમલમાં મુકવી. ચિત્રકળાની ખીલવણી માટેના પ્રયાસ કરવા,
મુંઝવણુ એ પ્રશ્નમાં નથી, પરંતુ અધિવેશન ભરાવવાના પાઠશાળાઓ, વ્યાયામ શાળાઓ અને સંગીત શાળાઓ
દૃષ્ટિબિંદુમાં ફેરફાર કરવાની કલપનાએ જે મહારાષ્ટ્રીય બંધુઓ સ્થાપવી, ચલાવવી અને વિકસાવવી.
તરફથી રજુ કરવામાં આવેલી છે એ કલ્પનાઓથી કાર્યકર્તાઉમર લાયક ી, પુરુષોના જ્ઞાનમાં વધારો કરવા માટે એને ધાસ્તી લાગે છે કે, સાદાઈમાં અને તદને એ છો ખરચે સંગીન વાંચનને પ્રચાર કરવો. વાંચનાલય અને લાયબ્રેરીએ સેવાભાવી પ્રમુખ ચુંટણી અધિવેશન ભરવાથી અધિવેશન તરફ ચલાવવી. બંધ પડેલી લાયબ્રેરીઓને ચાલુ કરવી, અને સમાજનું આકર્ષણ નહિં થાય; અને હાલની પરિસ્થિતિમાં વિકસાવવી. લાયબ્રેરીઓની વ્યવસ્થા અને વિકાસ માટે તાલીમ- શ્રીમાન અને પદવીધર સમાજને આકર્ધનાર પ્રમુખ મળી બદ્ધ લાયબ્રેરીઅને તૈયાર કરવા. પ્રાચીન ગ્રંથભંડારનું શકશે નહિ. એ બધી કલ્પના મૂળમાં અને ભૂલ ભરેલી લાગે સંશોધન કરાવવું. તેની નામાવળીઓ તૈયાર કરવી. ઉપયોગી છે. અધિવેશનને આડંબર, તે કરવા પાછળ થતી મહેનત ગ્રંથે છપાવવા. અને જુદી જુદી લાયબ્રેરીઓને પુરા પાડવા. અને તે માટે કરાતા મોટા ખર અને કેન્ફરન્સના ત્રણ ટુંકાણમાં કેળવણી અને જ્ઞાનના પ્રત્યેક અંગેની ખીલવણી દિવસ પછી કેન્ફરન્સના કાર્યથી તદન અપરિચિત એવા પ્રમુખ કરવી. ચિત્રકળાને ખીલવવી અને પ્રાચિન અવશેષોના રક્ષણાથે ચુંટવાનું દૃષ્ટિબિંદુ રાખવામાં આવે છે, એજ કેન્ફરન્સના કાર્યને સંગ્રહસ્થાને સ્થાપવા અને ચલાવવા.
રોકનારું અને નુકસાનકર્તા છે. સેવાભાવી પ્રમુખ અને અત્યંત આરોગ્યના અંગે.
સાદાઈથી એાછા ખરચે અધિવેશન ભરી વર્ષ દરમ્યાન પ્રત્યક્ષ આરોગ્યના પ્રશ્ન તરફ આપણે પુષ્કળ બેદરકાર છીએ. રચનાત્મક કાર્ય કરવામાં આવે તે સમાજમાના ગમે તેવા આપણા વિદ્યાર્થીઓનાં મેઢા ઉપરથી લાલાઈ અદ્રશ્ય થતી જુદા જુદા વિચારો ધરાવનારા ભાઈઓનું સંસ્થા તરફ આકજાય છે. ખડતલકાયા અને મર્દાનગીભર્યા શૌર્યને બદલે વણ વધી કોન્ફરન્સ સંપૂર્ણ સજીવન થઈ શકે. બીકણું અને રીક્રાચહેરાના વિદ્યાર્થીઓના ટોળાં ભેગાં થતા અમૂક ઠરાવને લીધે અમૂક ભાઈઓને કેન્ફરન્સમાં જોડાજાય છે. શહેરોમાં વસતી જેન પ્રજાની ૮૦ ટકા વસ્તી વવું અશકય લાગતું હોય તે બેયને નુકસાન ન કરતાં કરાવામાં સાંકડી, અંધારી અને હવા ઉજાસ વિનાની ખેલીઓમાં વસે સુધારો વધારો કરવાની અને વિચારોને ભોગ આપવાની પણ છે. પ્રજાની શારીરીક સંગીનતા વધારવા માટે આરોગ્યના આપણી તૈયારી હોવી જોઈએ. કોન્ફરન્સ એ જૈન સમાજની જ્ઞાનને ફેલાવો કરે, વસવાટના સાધનો સુધારવા, માંદગીના છે, અને તેમાં દરેક જુના કે નવા વિચાર ધરાવનારા બંધુઓને પ્રસંગને પહોચી વળવા માટે તબીબી મદદ અને તબીબી પિતાના વિચારો રજુ કરવાને હક્ક હેવો જોઈએ સાબને પચાડવાના પ્રબંધે રચવા. વ્યાયામના સાધને વધા- આવતી સ્ટેન્ડિંગ કમીટીની બેઠકમાં એ દષ્ટિથી વિચાર રવા અને વ્યાયામના ફાયદાઓ જણાવતા સાહિત્યને કરવામાં આવે અને અધિવેશન સત્વર ભરવામાં આવે એમ પ્રચાર કરે.
અમે ઈચ્છીએ છીએ. આર્થિક સંગીનતા.
–મોતીલાલ વીરચંદ-માલેગામ. આ એક ગુંચવણ ભર્યો કોયડો છે. નાણાનું વિશાળ
(જનરલ સેક્રેટરી, જુનેર કેન્ફરન્સ અધિવેશન) ભંડોળ એ માગી લે છે. અને આપણી શક્તિ તે મર્યાદીત છે. મનુષ્યના જીવન ઉપર અસર પિચાડનારે અને એની સર્વ શક્તિઓને દબાવનાર આ એક પ્રશ્ન છે. તેને આપણે જાતે કેમ કરી શકીએ ? આ વિષયના નિષ્ણાતોની એક કમીટી
શ્રી સિદ્ધસેન દિવાકર કૃત ધારાએ જુદા જુદા અખતરાઓ કરીને આપણી આર્થિક
“સન્મતિ તક' (અંગ્રેજી અનુવાદ) સ્થિતીને સંગીન કરવાના પ્રયત્નો પણ આપણે આદરવા જોઈએ. પંડિત સુખલાલજી અને પં. બેચરદાસે લખેલી |
આ ત્રણે પ્રશ્નો માટે આપણે યોગ્ય ઠરાવ કરીને સક્રિય છે. વિદ્વતાપૂર્ણ પ્રસ્તાવના અને ટીકા તેમજ અંગ્રેજી પ્રયાસો કરવા જોઇએ. અને બીજા કોઈ અનિવાર્ય પ્રશ્નો અનુવાદ સહિત ૪૨૫ પૃષ્ઠના આ અનુપમ ગ્રંથની આપણી સામે આવે તે આપણે માર્ગદર્શક ઠરાવ કરીને દર | કિંમત માત્ર રૂ. ૧--૦ (પાસ્ટેજ અલગ) ઉભા રહેવું જોઈએ. ટુંકાણમાં સમાજના ઐયમાં ભંગાણ
લઃ-શ્રી જૈન શ્વેતાંબર એજ્યુકેશન બોર્ડ, પાડનાર નિરર્થક પ્રશ્નોની ચર્ચામાં આપણે ઉતરવું ન જોઈએ.
૨૦, પાયધુની, મુંબઈ, ૨.
અપૂર્વ પ્રકાશન.
Page #89
--------------------------------------------------------------------------
________________
त०११-४-१९४०
जैन युग.
= स्टेन्डिग कमिटी से निवेदन = समय देनेवाले व्यक्ति-पत्र-प्रेस-प्रचारक-उच्चकोटि के होने चाहिये ।
. ( लेखक :- श्रीयुत जवाहरलाल नाहटा-भरतपूर.) श्री जैन श्वेताम्बर कॉन्फरन्स के प्रस्तावानुसार समस्त इस लिये जैन युग को शीघ्र सप्ताहिक कीजिये, प्रष्ट भारतमें तभी कार्य हो सकता है जबकि उसकी उपयोग्यता सभी संख्या अन्य सप्ताहिक पत्रो के समान बढाईये और अनुभवि प्रान्तों के प्रत्येक जैन को जाकर समझाई जाय । हरेक व्यक्ति वैतनिक सम्पादक से पत्र का सम्पादन कराईये, ऑनररी जब तक किसी बात के हानि लाभ पर बिचार नहि कर लेता सम्पादक के पास इतना समय नहि जो पत्र को जनता की तब तक उसका उस पर चलना कठिन है।
ईच्छानुसार सर्वांगसुन्दर बना सके. उस पत्र में हिन्दी विभाग प्रेसीडेन्ट, रेसीडेन्ट जनरल सेक्रेटरी और दूसरे नेता भी खोलना चाहिये ताकि हिन्दी प्रान्तों की सहानुभूति आपके देश में भ्रमण नहि करते, दैनिक समाचार पत्र नहि जो साथ हो । व्यापारी राजद्वारी, और नवीन समाचारों का भी नित्य आपका सन्देश जनता तक पहुंचा सकें, ऐसे जबरदस्त समावेश हो ताकि पाठकों को सर्व प्रकार की जानकारी हो प्रचारक नहि जो अपने व्याख्यानों द्वारा जनता को अपनी सके और ग्राहक संख्या भी बढे. विश्वास रखिये यदि पत्र का तर्फ खींच सकें, घर का प्रेस नहि जो सस्ते में सस्ता जैन सम्पादन श्रेष्ट हुवा तो घाटे की जगह मुनाफा होगा। साहित्य जनता को दे सकें। ऐसी दशा में संस्था का
निजका प्रेस हो। प्रचार कैसे हो।
- जब तक कोन्फरन्स अपना प्रेस नहि खोलती जीर्ण पदाधिकारी समय देने की प्रतिज्ञा करें। - पुस्तकोद्धारवाला प्रस्ताव अमल में नहि ला सकती. अभी तक __मेम्बरान और पदाधिकारी केवल बातें बनाकर गायब अप्रकाशित शास्त्र ढेरों पडे हुवे हैं नदि वह गल गये तो याद न हो जावे । कुच्छ काम करें, समय से पूर्व आवें और पश्चात रखिये दूसरी चीजें जैन धर्म की समाप्ति को नहि रोक सकेंगी। जावे. कोई ऐसी मिटिंग न होनी चाहिये जिसमें किसी मेम्बर प्रेससे ही शास्त्र उद्धार कीया जा सकेगा सस्ता जैन साहित्य की गैर हाजिरी हो. और यदि बिला वजह हो तो उस्से भेट संसारको देसकेंगे जैन धर्मको पुस्तकोद्धारा देश विदेशमें फैला स्वरूप कुच्छ फंड में लेना चाहिये और सबको प्रतिज्ञा करनी सकेंगे जिस में आपका सप्ताहिक पत्र तो मुफतमें निकल चाहिये कि वर्ष में इतना समय आपनी जिन्दगी का समाज सकता है। कुच्छ काम संसारके सामने आना चाहिये. जनता को भेट करेंगे। किसी को केवल कुरसीयां तोड़ने के लिये नहि ठोस काम देखना चाहती है। स्थानकवासी जैन कोन्फरन्स चुना जाय. उनसे प्रतिज्ञा लैनी चाहिये कि वर्ष में मास दो मास हमसे पीछे कायम हुई थी जिसने भी अपना प्रेस खरीद लीया तीन मास अमूक टाईम घर का काम छोडकर जैनों के उत्थान और हम जहां थे वही पडे है। वास्ते देश में भ्रमण करेंगे। बारह महीने पेट पालने में जाते यदि प्रेस खोलकर ४५ आगम और दूसरा प्राचीन है तो कुच्छ समय कोन्फरन्स के हेतू भी खर्च करना चाहिये। साहित्य मूल और भाषान्तर संसार के सामने ला सकें तो सभी नेता देश में भ्रमण किया करते है तो हमारे नेता चुप हम जैन धर्म को बड़ी से बडी सेवा कर सकेंगे। वर्तमान क्यों है वह भी भ्रमण करके आत्मत्याग का परिचय दें। जमाने में प्रेस भी प्रचार का मुख साधन माना गया है। पत्र साप्ताहिक किया जाय।
वैतनिक प्रचारक रख्खे जाय। वर्तमान में जैन युग जिस दशा में निकलता है, जिस प्रचारकों की जरूरत इस लिये विशेष है कि आप तो प्रमाण में उसकी ग्राहक संख्या है सिवाय स्टेन्डिंग कमेटी के तीन दिन अधिवेशन करके चूप हो जाते है। प्रस्तावों को मेम्बरों के जिन्हें अनिवार्य खरीदना पडता है, दूसरा कोई ग्रामीण जनता तक कौन पहुंचावे । अधिकांश लोग बे पढे अधिक ग्राहक नहि इससे आप समझ लें जनता क्या चाहती हैं। है बहुत से निर्धनता के कारण पत्र मंगाते ही नहि बहनो को
___ हवाई तार टेलिफून रेडीयों के जमाने में आपकी पन्द्रह पढ़ने का अवकाश ही नहि, बहनो को पढने की रुची ही दिन पुरानी खबरें सुनने को कोई तैयार नहि. जनता दैनिक नहि, ऐसे लोगों तक आपका सन्देश प्रचारक हो तो पहुंचा पत्र चाहती है यदि आप प्रबंध नहि कर सके तो साप्ताहिक सकते है । किसी को सन्देह होवे तो उसे समझा भी सकते हैं आवश्य कीजये जिसके द्वारा आपका सन्देश महीने में चार ४ ग्रामों में पंचायतें कराकर प्रस्तावानुसार ठहराव भी करा वाणो जनता तक पहुंच सके।
सकते हैं. चंदा भी कर सकते हैं. चार आना प्रति मनुष्य
Page #90
--------------------------------------------------------------------------
________________
--
જૈન યુગ.
त०११-४-1010
२२
अमल भी कर सकते हैं जनिता के पास कोई मांगने जावेगा नाबालिग की दिक्षा-देव द्रव्य आदि चर्चा गजगत में ही ही नहि तो याद रखिये मनयाडर से कोई आफिस में है दूसरे प्रान्तो में नहि मेवाड, मालवा, मारवाड, जन संख्या में भेजेगा भी नहि।
गुजरात से कम नहि. यू. पी. सी. पी. बंगाल, पंजाब, आदि उन्ही प्रचारकों द्वारा जो जैन भाई अजैन बन गये है सभी प्रान्त ऐसे है चाहें तो अधिवेशन प्रति वर्ष करा सकते वापस धर्म में आये जा सकते है। जो धर्म से विमुख होने हैं मगर उनका ध्यान ही रखा जाता तो वे भी उदासान। वाले हो शंका समाधान करके रोके जा सकते है। पुस्तक वतमान में जो एज्युकेशन पर रूपया खर्च होता है भंडारोंको व्यवस्थित कराया जा सकता है। जरूरी मन्दिरोंका वह केवल अक्षर ज्ञान पर होता है धर्म को स्थान नहि जीर्णोद्धार नहि होता और विना जरूरी मन्दिरों के नाम से हिन्दु युनिवरसिटी के विद्यार्थीयो को स्कोलरशीप और दसर लोग धोका देकर ले जाते हैं। धर्मादे को जादाद और धर्मादे धार्मिक वातों में श्वेताम्बरत्व का पूरा ध्यान नहि रक्खा जाता का पैसा लोग दबा बैठे हैं। वह सब पोल खाता आप ऐसी धारणा लोगो में बढती जाता है इसो लिये चरों तर्फ से उपदेश को द्वारा जान सकेंगे और वही लोग पत्र की ग्राहक उदासीनता दीख रही है इन सब बातों के खुलासा और संख्या भी बढा देंगे।
प्रचारखाले पत्र प्रेस प्रचारक हीसाब से उत्तम साधन है आशा
है उसकी व्यवस्था की जावेगी। ..कितने लोगों का ख्याल है कि भाडेके आदमी क्या काम कर सकेंगे उन्हें स्वामी दयानन्द के पंछे साठ
નિરક્ષરતા નિવારણુમાં આપણે ६० वर्षों में उनके वैतनिक प्रचारक और भजनोयोंने लाखों अपने साथी बना लिये ईसाई पादरी सब वैतनिक काम करते है जिन्होंने भारत वर्ष में लाखों ईसाई बना लिये तब मान हिंदुस्तानमा से मार भासा समता पायता जैन कुच्छ न कर सकेंगे. इस बात को देखना चाहिये । छ ल्यारे सभामा सामे यारा, २५
- સોએ રાણું, જાપાનમાં સેએ નવાણું માણસો લખી વાંચી यदि आप छोटी तनखाहवाले गिरे पडे आदमी रखेंगे तो...
શકે છે. અમેરીકામાં માથા દીઠ રૂા. ૬૫) ઇંગ્લંડમાં રૂ. ૩૨) वैसाही काम होगा। अच्छे विद्वान और सेवाभावी सने जपानमा ३.११) भाया
पा७ २य छ रख्खोंगे तो वैसाही काम होगा। यह तो योग्यता पर त्यारे हिंदुस्तानमा भाया
पा७१ ३पाम। मे। निर्भर है कि आप अच्छे आदमी रखकर उनसे काम लेना भी भरयाय छ मा तुस्थिति मताची आपछे गएशनी जानते हैं वा नहि में दाबे से कहता हूं कि योग्य वैतनिक
- બાબતમાં સરકારે પૂરતું ધ્યાન આપ્યું લાગતું નથી. સદ્
ભાગ્યે છેલ્લા સવા બે વર્ષના કાંગ્રેસ સરકારના અમલમાં આ उपदेशक पूरी संख्या में रख्खे जाते और नियमसर संचालन यि त भयान में यायु' भने भाभ नतान भान होता तो कोन्फरन्स का अधिवेशन प्रतिवर्ष अवश्य होता ययु. मापा देशमा अचानता मोटा प्रभाशुभा छे. शुभरहता और अने को निमंत्रण आते रहते ।
રાતની અંદર કેળવણીનું પ્રમાણ તેર ટકા છે તેમાં પુરૂ
ના બાવીસ ટકા અને સ્ત્રીઓના ચાર ટકા. આ સંજોગોમાં - यदि कोन्फरन्स की प्रगति बढाना है तो जैन युग को
ગુજરાત અને કાઠીઆવાડમાં કામ કરતી આપણી જૈન साप्ताहिक कीजीये. उस की पृष्ट संख्या दूसरे सप्ताहिक पत्रों संस्थामा पारे तो ध म श म छ. आपली समान बढाईये। वैतनिक सम्पादक रखिये. निजका प्रेस
જૈન સંસ્થાઓએ નક્કી કરવું જોઈએ કે ત્રણ વર્ષમાં ગુજરાત खोलिये. आगम और दूसरे शास्त्रो का मूल और अनुवाद हावा ने मे.
અને કાઠીઆવાડમાં એક પણ અજાણુ જેન ભાઈ કે બેન ન
आपन संस्था हेय त्यांना मानसंसार के सामने चाहये पूरी संख्या में प्रचारक रखकर भारत के पानुना नाम पास शत मत माया गया सभी प्रान्तों में कोन्फरन्स का प्रचार कराईये तब जनता બેનના નામ જાણીને તેમને અક્ષરજ્ઞાન આપવાને પ્રબંધ आपके साथ होगी।
કરવો જોઈએ. માત્ર જૈનેની વાત કરવાનું હતું તે એ છે કે
આપણી પાસે પુરતું ફંડ નથી કે આપણે દરેક કેમને પહોંચી अभी तो कोन्फरन्स गुजरात काठियावाड काही विशेष वास. मा सिवाय गाभाभा शरमा रहेता शिक्षित ध्यान रखती है कुच्छ हिन्दी पान्तों का भी ख्याल कीजीये ना देने की ४२ मे मभु अशिक्षितने उधर के नेताओंसे तबादप्ता ख्यालात कीजये उन देशो में .
ભણાવીશ. દરેક કેમે આ બાબતમાં પહેલ કરીને હિંદુસ્તાન
માંથી નિરક્ષરતાને કાયમને માટે દેશવટો આપવો જોઈએ. प्रचारक भेजके पढने को हिन्दी साहित्य दीजये जैन युगमें भान अजानका ३८३ पडेमो भने ३दी। सभामा ५२ हिन्दी की व्यवस्था कीजये तो हिन्दी प्रान्तो में भी उत्साह से शनि छ? तो आ मानतमा आपा स्थायी योजना स्वागत हो।
. पी .
-કેશરીચંદ જેસીંગલાલ.
Page #91
--------------------------------------------------------------------------
________________
તા. ૧૬-૪-૧૯૪૦
જૈન યુગ.
સ્થાયી સમિતિની આગામી બેઠક.
લેખક-શ્રીયુત પરમાનંદ કુંવરજી કાપડીઆ, બી. એ. એલએલ. બી.
આ સમિતિની બેઠક એપ્રીલ માસની આખરે મળવાની તે પછી આજની કક્ષાએ સર્વ કમી પ્રવૃત્તિઓ બંધ છે. આ સમિતિમાં લગભગ નિધિય વન જીવતી કેન્ફરન્સને કરી દેવી એજ ઇષ્ટ છે? આ બાબત ઈષ્ટ હોય તે પણ સજીવ અને સક્રિય કેમ બનાવી શકાય એ પ્રશ્નને વિચાર આજના સંગમાં શક્ય નથી. હિંદી જનતાને ઘણો મોટો થવાનું છે. આજે આવી અનેક કેમી પરિષદ સંસ્થાઓ ભાગ હજી કમી વર્તુળની કલ્પના વડે જ સંકળાયેલો છે. મૃતપ્રાય દશામાં ડુબેલી
કેમ કેમના કેટલાક છે આનાં બે કારણે જૈન કૉન્ફરન્સની પ્રગતિ અંગે
એવા અંગત પ્રશ્નો હોય છે. એક તે દરેક કામના
છે કે જે સ્વતંત્ર નિર્ણકેળવાયેલા વર્ગમાંથી મ્હારા વિચારે.
થની અપેક્ષા ધરાવતા મેટો ભાગ કેમી પ્રવૃત્તિ લેખક:-શ્રીયુત કુંવરજી આણંદજી કાપડીઆ.
હોય છે અને જેના અંગે વિષે ઉદાસીન બની ગયે
બીજી કેમ સાથે અથછે. બીજું રાષ્ટ્રિય આદેઆ મહાન સંસ્થાની આવશ્યક્તા વિષે અને તેના ઉદ્દેશેના સંબંધમાં
| ડામણુ ઉભી થવાને કશે લનને વેગ દિન પ્રતિદિન ધણું બેલાયું છે ને લખાયું છે તેથી તે સંબંધમાં લખવાની જરૂરીઆત
સંભવ જ હોતા નથી. વધારેને વધારે પ્રબળ રહેતી નથી. અત્યારે કેન્ફરન્સની સ્થિતિ જે મંદ પડેલી દેખાય છે તેને
વળી જે કમી વર્તુળ બનતો જાય છે. તેની | પાછી તેજમાં લાવવા માટે કેટલાક મહાનુભાવો પ્રયાસ કરી રહ્યા છે તેને
આજે મજબુત મૂળ પાસે કોમી તાડી કોઈ અંતઃકરણુથી કે આપ એ આપણું કામ છે. એવું તેજ લાવવાના
નાંખી બેઠાં છે તેને સાંભળતું જ નથી. આજે કારણેમાં એક કારણ જેમનું દિલ કોઈ પણ કારણે ઉચું થયેલું હોય તેનું
રાષ્ટ્રકારણમાં ઠીક ઠીક આવી કમી પ્રવૃત્તિ ઈષ્ટ સમાધાન કરવાનું છે આપણો જૈન સમુદાય જો એક દિલે કામ કરે તેજ
| લાભ લઈ શકાય એવી છે કે અનિષ્ટ છે તે તેના પારેલી કાર્યસિદ્ધિઓ થઈ શકે તેમ ' ધારેલી કાર્યસિદ્ધિઓ થઈ શકે તેમ છે. એને માટે સંપની ખાસ જરૂર છે.
પણ શક્યતા છે. જે હરેશ અને રાહત | સંપ તે સુરતરૂ છે. સંપની પસંદગી તે બધા સુજ્ઞ બંધુઓ કરે છે પરંતુ
તૈયારીઓ આજે રાષ્ટ્ર ઉપર આધાર રાખે છે. | તેને અમલમાં મુકવા ને મુકાવવાનો પ્રયાસ કરવાની જરૂર છે. હાલમાં
સમસ્ત પ્રજાજનો જે કેમી પ્રવૃત્તિને ઉદેશTચાલતી કેટલીક વાતા ઉપરથી સં૫ | ચાલતી કેટલીક વાતો ઉપરથી સંપ થવાની આગાહી કરી શકાય છે.
પાસેથી માંગી રહેલ છે પિતાની કામના | કોન્ફરન્સ હાલમાં તે આપણા સમુદાયમાં આવેલી કેળવણીની ખામી તે દિશાએ પોતપોતાની જાળવવા અને વધારવાદૂર કરવાને માટે તેને લગતા અનેક પ્રકારના પ્રયાસ કરવાની જરૂર છે. જે | કામના માણસોને તૈયાર પુરતું જ હોય તે કેમીકમ કેળવણીમાં આગળ વધે તે ધણી બાબતેની વિમાસણ દુર થઈ જાય | કરવાનું દરેક કેમી પ્રવૃત્તિ સરવાળે અનિષ્ટ | એ ચેકસ વાત છે. બીજી બાબત આપણા વર્ગમાં બેકારી એટલી વધી પડી સંસ્થાઓ સ્વીકારી લેજ બનવાને સંભવ રહે છે કે તેને લઈને આપણે ધર્મ સાધન કરી શકતા નથી. તેમ એવી ગરીબી એટલે કે રાષ્ટ્રિય નવછે; કારણ કે કેવળ ૯ ભેગવી રહ્યા છે કે જે સ્થિતિ ત્રાસદાયક લાગે છે. તે દુર કરવા માટે બહુ |વિધાનને સંપૂર્ણપણે સંરક્ષણ તેમજ સંધ- | દીધું વિચાર કરીને પ્રયાસ કરવાની જરૂર છે. આપણી કેમના દ્રવ્યવાન ધનના ખ્યાલ ઉપર અનેક બાબતમાં દ્રવ્યને વ્યય કરે છે પરંતુ તે સધળી બાબતો પછી હાલમાં
| બનવાનું ધ્યેય કેમ કેરચાયેલી કમી પ્રવૃત્તિ ! | ઉપર જણાવેલી બે બાબતની ખાસ આવશ્યકતા છે. એ બંને બાબતે તરફ
મની પ્રતિનિધિ સંસ્થાઓ માણસને એકદમ સંકુશ્રીમંત બંધુઓનું વલણ થાય અને તેમાં દ્રવ્યને વ્યય બહાળે હાથે કરવામાં
જે અંગીકાર કરે તે ચિત વૃત્તિના બનાવે છે: આવે તે જરૂર એ સંબંધમાં આપણે સફળતા મેળવી શકીએ. જ્યાં સુધી કેમ કોમ વચ્ચે ઘર્ષણની અન્નપૂર્ણાદેવી પ્રસન્ન ન થાય અને સરસ્વતીદેવી સાનિધ્યકારી ન થાય ત્યાંસુધી આપણે
સંસ્થાઓ રાષ્ટ્રહિતને અનેક શકયતાઓ ઉભી બીજી બાબતોમાં સફળતા મેળવી શકીએ નહીં. તેટલા માટે મારી તે નમ્ર
બાધક બનવાને બદલે કરે છે; કેમ કરતાં ઘણું વિનંતિ એજ છે કે પ્રથમ સમુદાયમાં સંપ કરી આવી બાબતમાં સંપૂર્ણ
ઘણી રીતે સાધક બની વિશાળ એવા રાષ્ટ્રકારણ વીર્ય કરાવવું જેથી થોડા વખતમાં આપણે બીજી પણ અનેક જરૂરી
શકે એમ છે. દાખલા ખાતર મનજનાએ જેTબાબતે હાથ ધરી શકીએ. આશા છે કે મારા આ વિચારો જેન બંધુઓ.
તરીકે આજનું રાષ્ટ્રપ્રકારનું સમર્પણ અને બાનમાં લેશે અને તદનુકુળ પ્રયત્ન શરૂ કરશે.
ત્યાન આપણી પાસેથી આત્મભોગ આપવાની હાલ વધારે લખવાની આવશ્યકતા જણાતી નથી.
માંગી રહેલ છે કે જરૂર હોય છે તેવું
આપણામાં કોમી એકતા સમર્પણ કે આત્મભોગ આપવાની વૃત્તિને ઉપર જJવેલી કમી આવે, અસ્પૃશ્યતા દૂર થાય, મધનો બહિષ્કાર થાય, ગૃહઉદ્યોગ પ્રવૃત્તિ મંદ પડે છે એટલું જ નહિ પણ ઘણું ખરું બને તેટલું પિષણ પામે, સ્વદેશીને વધારે ઉત્તેજન મને, બાધક નીવડે છે.
ખાદીને ઉપર ખૂબ વધે, બાળલમ જેવી ખોટી અને
Page #92
--------------------------------------------------------------------------
________________
૨૪
જૈન યુગ.
તા. ૧૬-૪-૧૯૪૦
ના
માત્ર બે જ સવાલો. અને જે સુધારા વધારાથી આ
લે છે તેની પ્રગતિનાલમાં ધાર્મિક કેળા
હિંયાનમાં
શ્રી કોન્ફરન્સની સમાજના
હવે શું કરવાનું શક્ય છે વિચારો દેરવવાની પ્રવૃતિમાં
અને શું સુધારા વધારાથી આ શિથીલતા આવવાને લીધે કેટ- * લેખક:- શ્રી. બબલચંદ કેશવલાલ મોદી.
જિનાઓ સમાજને વધુ ફળલાક ભાઈઓનું એવું માનવું થતું
દાયી નીવડે તે વિચારવાનું રહે છે. જાય છે કે કેન્સરન્સ હાલમાં કાંઈ જ કાર્ય કરી શકતી નથી. (૧) હિંદુસ્થાનભરમાં આવી રહેલી ધાર્મિક અભ્યાસ કરાવતી આ માન્યતા અગ્ય છે; કારણ કે કેન્ફરન્સની કેળવણી પાઠશાળાઓ માટે સર્વમાન્ય અભ્યાસક્રમ. વિષયક પ્રવૃત્તિ ચાલુ છે તેટલું નહિ પરંતુ દીવસે દીવસ પ્રગ- (૨) તે પાઠશાળાઓના વહીવટ માટે સૂચના આપવા અને તેમના
વહીવટ અને અભ્યાસ સામાન્ય ધારણું ઉપર લાવવા તિમાન થતિ જાય છે.
માટે ઈન્સપેકટરની વ્યવસ્થા. શ્રી જૈન એજ્યુકેશન જે હાલમાં ધાર્મિક કેળવણીને (૩) વધારે પ્રમાણમાં વિદ્યાર્થીઓ અભ્યાસ કરવા આવે તે વિષયોમાં જ રસ લે છે તેની પ્રગતિ સુંદર ગણાય. આખા માટેની વ્યવસ્થા. હિંદુસ્થાનમાં સ્થળે સ્થળે બાળકોની ધાર્મિક અભ્યાસની પરીક્ષા (૪), પાઠશાળાઓને મદદ આપવી તથા જરૂરતની જગ્યાઓએ લેવાની વ્યવસ્થા તેમજ સારી રીતે પાસ થનાર વિદ્યાર્થીઓને તેની સ્થાપના. . ઈનામની યોજના વૃદ્ધિ પામતી જાય છે. નવા પરીક્ષા લેવાના (૫) એક આદર્શ પાઠશાળા મુંબઈમાં નભાવવી તે. મથકમાં લગભગ ૨૫% નો વધારો તેમજ પરીક્ષામાં બેસનાર (6) સામાજિક કેળવણીની સંસ્થાએ ધણી છે. પરંતુ તેનું
સામાન્ય કેન્દ્રસ્થ સ્થાન નહિ હોવાથી એક બીજાની વિદ્યાર્થીઓમાં લગભગ ૪૦% નો વધારો થયો છે. તેમજ આ
અગવડો તથા પ્રગતિ સંબંધી વિચારોની આપલે કરવા પાઠશાળાઓ કે જેમાંની મોટા ભાગની પૂરતિ મદદના અભાવે
અને સુધારાઓ સામાન્ય દરેક સંસ્થાઓમાં અમલમાં બંધ થવાની તૈયારીમાં હતી તેમને યોગ્ય મદદ આપી ચાલુ લાવી શકાય તે માટે કેન્ફરન્સ દ્વારા તેનું મધ્યસ્થ મંડળ. રાખવામાં કેન્ફરન્સને ફાળે નાનોસુને નથી. આ વિવિધ (૭) સામાજિક કેળવણીની પ્રગતિ માટે પ્રબંધ. પ્રવૃત્તિઓ ઐક્યના વાતાવરણથી સુધરી શકે તેમ છે. પરંતુ તે આ બાબત કેળવણીની થઈ. હવે બીજે પ્રશ્ન બેકારીને
કેન્ફરન્સે હાથ લેવા જેવું છે, તે માટેની વિચારણું કેન્ફરન્સ સમયની પ્રાપ્તિ પહેલાં પણ આ કામમાં સ્થિરતાથી સુધારો ઘણીવાર કરી છે અને તે માટેની અમલમાં લાવી શકાય તેવી ચાલુ જ છે. આ ઉપરાંત ચાલુ અભ્યાસના પુસ્તકોની જરૂરી. વ્યવહારૂ યોજનાઓ પણ કેન્ફરન્સ પાસે છે. યાત અનીવાર્ય હોવાથી પુસ્તકની સંબંધમાં પણ ઠીક ઠીક ઘણી સહેલાઇથી આપણે ઉકેલવાની પહેલ કરી શકીએ.
* તે સર્વે સમાજના સભ્યોના સહકારથી આ બેકારીને પ્રશ્ન વિચારણા ચાલી રહે છે.
કે-ઓપરેટીવ લેન્ડીંગ સોસાઇટીઓ તેમજ બીજા ઘણા આ ઉપરાંત શેઠ, કાન્તીલાલની સામાજિક અભ્યાસની
નવા ક્ષેત્રો છે કે જેમાં જેને પોતાની બુદ્ધિમતાથી પિતાને
તેમજ દેશને લાભ દઈ શકેતેમજ આવા બેકારી જેવા પ્રશ્નોને જનાએ કેળવણીના વિષયમાં મક્કમ પ્રગતિ કરી છે. પણ ઉકેલ લાવી શકે.
વરણ થી સુધરી શકે તેમ છે.
તે કેક
અને તે
પ્રાણશોષક બદીઓ દૂર થાય, સ્ત્રી વર્ગ સમાન દરજજાને પામે, સાધવાની તેમની પ્રવૃત્તિ આવકારદાયક છે અને તે ખાતર નિરક્ષરતાને સર્વથા નાશ થાય વિગેરે. આજે આ બધા કાર્યો ભિન્ન ભિન્ન પક્ષોએ પિત પિતાના સિદ્ધાન્ત કે સ્વત્વને બાધ કેમ કામના આગેવાને પિતતાની કામના માણસે પુરતાં ન આવે એવી બાંધ છોડ કરવી એ પણ એટલું જ સંભાળી લે તે સમગ્ર રાષ્ટ્રકાર્યને કેટલે બધે વેગ મળે? આવા અપેક્ષિત છે. આશય સાથે સંલગ્ન બનેલી કમી પ્રવૃત્તિ આવકારદાયક બની
પણ આવી એકતાના અભાવે કોન્ફરન્સ ચાલતી નથી શકે છે. આજે સુતેલી અને ફરીને જાગ્રતિ શોધતી કેમી પરિષદ
અથવા તે આવી એકતા થયા પછી કેન્ફરન્સનું કામ આગળ આ નવું દૃષ્ટિબિંદુ ગ્રહણ કરે અને પિતાની સર્વ પ્રવૃત્તિને
ધપાવવામાં જરા પણ મુશ્કેલી નહિ આવે આ બન્ને માન્યરાષ્ટ્રીય ભાવનાથી રંગી દે અને એ ધરણે જ પિતાને કાર્યક્રમ ધડે એમ આપણે ઈચ્છીએ.
તાઓ ભૂલ ભરેલી અને ગેરરસ્ત દરવનારી છે. આજનો આ સ્થાયી સમિતિના કેટલાક આગેવાનો છે. મૂ. વિભાગમાં
કાળ અને વિચારસંઘર્ષણ એવા પ્રકારના છે કે ભિન્ન ભિન્ન પડેલા પક્ષને એકત્ર બનાવવાની અને એ રીતે મૃતપાય
આદર્શો ઉપર ઉભા થયેલા વિચારપક્ષો એકત્ર થાય તે પણ કેન્ફરન્સને સજીવ અને પ્રાણવાન બનાવવાની હીલચાલ કરી
ક્યાં સુધી એક સરખા જોડાયેલા રહેશે એ શંકાસ્પદ રહ્યા છે. ઉભા થયેલા પક્ષે સંધાય અને પરસ્પર એકતા ઉભી રહેવાનું જ.. રાષ્ટ્રીય મહાસભાને આજ સુધીને ઈતિહાસ આ થાય એ કેણુ ન ઈચ્છે ? પણ આજના ઉગ્ર મતભેદન પ્રાબલ્ય બાબતની સાક્ષી પુરે તેમ છે. એકતા થાય તે ઈષ્ટ અને વિચારતાં આવા પક્ષો વચ્ચે સ્થાયી એકતા શકય કે સંભવિત
આવકારદાયક છે; ન થાય અથવા તે ઉભી કરેલી એકતા નથી લાગતી. એમાં પણ જે પક્ષને જ્યાં ત્યાં ધમ વિરૂદ્ધ'ની તુટી પડે તો પણ કોન્ફરન્સનું કામ ચાલવું જ જોઈએ અને ગંધ આવ્યા કરતી હોય અને એવી ગંધ આવતાં ભડકવા અને જરૂર ચાલે-જે કેન્ફરન્સના કાર્યની પાછળ આખે આમાં ભાગવાની ટેવ પડી હોય તે પક્ષને આજના પ્રાગતિક કાળમાં રેડીને અને સમયને પુષ્કળ ભેગ આપીને સ્થળે સ્થળે બહુમતી મુજબ નિણુ કરતી અને કાર્ય ચલાવતી પરિષદમાં ફરનારે પ્રતિષ્ટાપાત્ર કાર્યકર્તાઓ કેન્ફરન્સને મળે તે. કેટલું સ્થાન હોઈ શકે એ શંકાસ્પદ છે. આમ છતાં પણ ખામી છે ખુબ બેગ આપીને કાર્ય કરનારાઓની. આગામી આવી આખી કેમના પ્રતિનિધિત્વને દાવો કરતી સંસ્થાના સ્થાયી સમિતિની બેઠક જે કોન્ફરન્સને ચિરંજીતીની બનાવવા આગેવાનો ધર્મ છે કે આખી કેમને બને તેટલા એકતાના માંગતી હોય તે તેણે આવા કાર્યકર્તાઓ શી રીતે ઉભા સૂ વડે સંગઠિત કરવી અને તે દ્રષ્ટિએ શક્ય તેટલી એકતા કરવા એ જ એક વિચાર કરવો ઘટે છે.
Page #93
--------------------------------------------------------------------------
________________
TR:-HINDSANGHA.
* श्री जैन श्वेताम्बर कॉन्फरन्स. *
रेसीडेन्ट जनरल सेक्रेटरीओ:मोतीचंद गिरधरलाल कापडीआ.
२०, पायधुनी, मुंबई, ३.. बी. ए. एल एल. बी. सोलिसिटर. कांतिलाल इश्वरलाल जे. पी.
ता० १२ एप्रिल १९४०. शेर अने स्टॉक ब्रोकर. सुज्ञ श्री,
वि. आपणी महासभानी अखिल हिंद स्थायी समितिनी एक बेठक मुंबई शहेरमां तारीख २७-२८ एप्रिल १९४० (सं. १९९६ ना चैत्र वद ६-७) शनि-रविवारे बोलाववा निर्णय कयों छे ते आपने सहर्ष विदित करीए छोए.
आपने सुविदित हशे के जैन समाज अत्यारे भारे कटोकटीना समयमांथी पसार थाय छे: एनी आर्थिक स्थिति विकट थती जाय छे, एनो व्यापारो परनो काबू ढीलो पडतो जाय छे, राजकीय वातावरणमा एनुं स्थान उतरतुं जतु देखाय छे, जीवनकलह उग्र बनतो जाय छे अने धर्मभावना ओसरती जाय छे, अने चिरकालना स्थापित हको पर त्राप पडती जाय छे. आवी विषम परिस्थितिमा आंतरकलह भारे विषम घटना उत्पन्न करे छे, अर्थ वगरना परिणामशून्य कलहो गामे गाम अने घेरे घेर विसंवाद उत्पन्न करी रह्या छे अने जैनोनो सामाजिक हास थतो दीर्घदृष्टाओनी नजरे चढे छे.
सांसारिक, राजकीय, आर्थिक, नैतिक अने धार्मिक क्षेत्रोनी जे वखते खूब संभाळ राखवी जोइए, यारे आपणे तो सामाजिक रीते एकठा मली आपणी स्थिति पर विचार पण करो शकता नथी अने तेवा संरक्षण माटेनी गोठवणो करवा प्रयत्न करवामां आवे छे ते पण निराशामा परिणमे छे. आबा कटोकटीना सजोगोमां सर्व दिशाथी विचार करवो घटे छे. आपणी महासभानु नाव भरदरिये झोला खाय छे. आ स्थिति वधारे वखत लंबाय तो परिणामे आपणी पासे छे ते पण गुमावी बेसीए. एटले आपणे एकठा मलीने आपणी महासभानो तात्कालीन कार्यक्रम गोठववो घटे अथवा एनी भविष्यनी कार्यरेखा आलेखी एनी अतिम कार्य दिशा निश्चित करवी घटे.
____ एटला माटे आपणे सर्व प्रकारनी चर्चा करी आपणी ( मूर्तिपूजक) जैन श्वेतांबर महासभानी कार्य दिशा निश्चित करीए. आप तेटला माटे मुंबई शहेरमा उपर जणावेली तारीख पहेला जरुर पधारशो. सामाजिक कार्योमां सर्वना एक सरखा सहकारनी जरुर छे अने विचारणाने परिणाम सारा भावीनी आशा जरुर रहे छे.
आ आमंत्रणने खास महत्त्व- समजी आपणा समाजना अगत्यना भावीनिर्णयमा आफ्नो सहकार जरुर आपशो एवो अमारो आग्रह छे. आपनो सत्कार करवा अत्रेनी कार्यवाहक समिति उत्सुक छे. आप जरुर पधारशो अने आवी महत्वनी विचारणामां आपनो फाळो आपशो. आपना आगमननी उत्कण्ठाथी प्रतीक्षा करीए छोए. स्वीकारनो पत्र जरुर लखी अमने हर्षित करशो.
-: कार्यक्रम. :शनीवार, ता० २७-४-४० टाइम बपोरना स्टां. टा. २॥ थी ५॥ (१) प्रमुखनी चुंटणी. (२) स्थानिक महामंत्रीओर्नु निवेदन, (३) प्रमुखनुं भाषण.
रात्रे स्टां. टा. ८|| (१) स्थायी समितिना सभ्योनी सभा अने समाजना अक्य तथा महासभानी परिस्थिति इत्यादि रजु थता कार्यक्रमनी विचारणा तथा निर्णय.
रवीवार, ता० २८-४-४० टाईम बपोरना स्टां. टा. १॥ थी ५॥ (१) आगली रातनी स्थायो समितिए नक्की करेल कार्यक्रम.
लि० सेवको,
Aidha E Bellalae fiughes
नोट:-(ए.) सभा स्थळ हवे पछी जणाववामां आवशे.
(बी.) आप कोन्फरन्सने उतारे उतरवाना छो के खानगी उतारे ते जणावशो. (सी.) बिस्तरो साथे लाववा कृपा करशो.
रसीडेन्ट जनरल सेक्रेटरीओ. श्री जैन श्वेताम्बर कॉन्फरन्स.
Page #94
--------------------------------------------------------------------------
________________
હિંદની સેવામાં જૈન કઈ રીતે ભાગ લઈ શકે ? ‘હિદની સેવામાં જૈન કઈ રીતે ભાગ લઈ શકે એ મારે બતાવવું એમ પ્રમુખે (શ્રી કસ્તુરભાઈ લાલભાઈ) સુચવ્યું છે; તે હું કહું છું કે આપણે સૌએ પિતાની દષ્ટિએ પિતાપિતાને ધર્મ સંપૂર્ણ પાળીએ તે જરૂર દિની સેવા થશે પણ તે સામાન્ય વાત નથી; પણ ધર્મ કોને કહીયે ?
ધર્મના બે ભાગ છે. ૧ લો તે બધા ધર્મોને સામાન્ય એવા નિયમો છે, અને બીજો ભાગ તે સર્વ સામાન્ય સિદ્ધાન્તોને ખીલવવા માટે આયારે મૂકવામાં આવ્યા છે તે અને તેને અંગે વિચારો ઘડવામાં આવ્યા છે તે. | મુસલમાનને માટે એક વાત ખાસ માન્ય કહેવાતી હોય તે હિન્દુને ગમતી ન હોય છતાં આપણે માટે અને તેમને માટે સર્વમાન્ય જે સિદ્ધાંત છે તેનું તે બન્નેએ પાલન કરવું જોઈએ; આથી આપણે આપણો ધર્મ શોભાવી શકીએ. તે તેમ ન કરીએ તે પ્રત્યેક ધર્મની વિશેષતા બંધનરૂપ થઈ પડે છે, અને એવી વિશેષતા સશાસ્ત્ર હોય તેય, કાં શાસ્ત્ર છે. હું હાય યાતા તે શાસ્ત્રને જે અર્થ કરતા હોઈએ તે બરાબર કર્યો ન હોય યા સમજતા ન હોઇએ.
x x x અહિંસા તમારો ધર્મ છે, તમારું કર્તવ્ય છે, તે મોક્ષનું દ્વાર છે. મુસલમાનેને દુભવીને હું સુખી થશે ઈચ્છું તે અધર્મ છે. અહિંસા પાળનાર મુસલમાનને ને હિન્દુને એક સમાન ગણે.
-મહાત્મા મેહનદાસ કરમચંદ ગાંધી.
કોન્ફરન્સ શું છે? “કેન્ફરન્સ એ સમુદાયનું એકત્ર થયેલું મંડળ છે અને તેનો મુખ્ય હેતુ છુટી છુટી શક્તિને એકત્ર કરવાનું જ છે, ચાલુ જમાનામાં આપણી કેમ પિતાની સંસારિક, શારિરીક, નૈતિક, માનસિક, રાજકીય અને ધાર્મિક ઉન્નતિના ક્રમમાં જે સ્થિતિમાં આવી ગઈ છે, તેમાંથી તેને ઉદ્ધાર કરે એ કેન્ફરન્સનો મુખ્ય હેતુ છે, અને આ પ્રમાણે થવા માટે એક હાથે જેવી રીતે તાળી પાડી શકાય નહિં તેવી રીતે ગમે તેવા પરાક્રમી, ધનાઢય અમર બુદ્ધિશાળી મનુષ્યથી સમુદાયની મદદ સિવાય કોઈ પણ કામ પાર પાડી શકે નહિં કેમકે એકત્ર બળ, સંપ અને પરસ્પર સહૃભાવ થવા માટે કેન્ફરન્સ કરવાની ખાસ આવશ્યકતા છે.”
–વીરચંદ દીપચંદ સી. આઈ, દ; જે. પી.
હાલના જમાનાની પ્રવૃત્તિ જોતાં આપણી કે મને કોન્ફરન્સ વગર ચાલે તેમ નથી. કેનિફરન્સથી જેન કામની છુટી છવાઈ નાની નાની વાતે, તેના મંડળ અને સઘન સમૂહ મજબુતાઈથી એક થયેલ જોઈ શકાય છે, અને આગળ વધીને એટલે સુધી પણ કહી શકાશે કે કેન્ફરન્સ એ જેન કેમનું જીવનબળ છે. કેમની અંદર જે અનહદ શક્તિ, ગૌરવ, સામાજિક બળ અને પ્રગતિનો જુસે આવી રહેલાં છે તે દર્શાવનારી સંસ્થા છે. તે જૈન કેમના ઉત્તમ વિચારો, ઉત્તમ કેળવણી, સામાજિક સુધારે અને અનહદ ધર્મજ્ઞાન પ્રવતવનાર મંડળ છે. જે કેમ આગળ વધ નો દાવો કરે અમર તે આગળ વધવાના પ્રયત્ન કરે તેને આવી સંસ્થાની ખાસ જરૂર છે. '
- –ૉ. બાલાભાઈ મગનલાલ નાણાવટી. એલ. એમ. એન્ડ એસ.
સંપ અને સેવાભાવ વગર એક પણ કાર્ય પાર પાડવું અશક્ય છે.
“આજે આખી દુનિયામાં જય પિપાસાની આગ સળગી ઉઠી છે આપણી જન્મભૂમિએ સેક વર્ષની પરાજીત મનોદશાને દેશવટો દઈ સ્વતંત્રતાનું શ્રેય જાહેર કર્યું છે. આપણું જૈન સમાજમાં પણ યુવક વર્ગમાં જ માત્ર નહિં પણ પુરાણપ્રેમી વર્ગમાં પણ લાંબા વખત મૂતેલી વિચાર શકિત અને ક્રિયાશકિત કૂદકા મારવા લાગી છે “થાય તે થવા દેવું” ઘર સાચવીને બેસી રહેવું' એવી જે ભાવનાના પાશમાં દેશ અને સમાજ જકડાયા હતા તે ભાવને હવે શીથીલ થવા લાગી છે. ટુંકમાં કહું તે આજે આપણી આસપાસ “જીવતું વાતાવરણ” ઉન્ન થઈ ચુક્યું છે.
કરવા જેવાં અતિ અગત્યનાં કામે તે ઘણાંએ છે, પણ સંપ અને સેવાભાવ વગર એક પણ કાર્ય પાર પાડવું અશક્ય છે. ફક્ત સાધુએજ એક સંપી કહે તે આ સમાજ પુનર્જન્મ પામે. સાધુઓ, વિદ્વાનો, શ્રીમંતો અને સ્વયંસેવક, એ સર્વને સહકાર હોય તે આખા દેશનું કલ્યાણ સાધી શકે. શ્રીમંતને અરજ કરીશ કે દાન કરે તે જોવાના કામમાં કરજે, તેડવાના નહિ.
–રાવસાહેબ રવજી સેજપાળ જે. પી.
આ પત્ર શ્રી. મનસુખલાલ હીરાલાલ લાલને શ્રી મહાવીર પ્રી. વર્કસ, રસીલવર મેનશન ધનજી સ્ત્રીટ, મુંબઈ ખાતેથી છાણું, અને મી, માણેકલાલ ડી. મોદીએ શ્રી જૈન વેતાંબર કોન્ફરન્સ, ગોડીઝની નવી બીલ્ડીંગ, પાયધુની, મુંબઈ ૩ માંથી પ્રગટ કર્યું છે.
Page #95
--------------------------------------------------------------------------
________________
તારનું સરનામું-“હિંદસંઘ5_“HINDSANGHA.” .
Regd. No. B 1996 છે તો શિરચા Cooggggggggggggggggy
કરી જૈન યુગ.
The Jain Yuga.
વિઝાસ્ટર્ડ
My
છે. [શ્રી જૈન શ્વેતાંબર કૅન્ફરન્સનું મુખપત્ર] ঠggggggggggggggged
તંત્રી –મોહનલાલ દીપચંદ ચોકસી. વાર્ષિક લવાજમ રૂપીઆ બે.
છુટક નકલ –દોઢ આને.
નવું વર્ષ
શું ?
સમવાર તા. ૧ લી એપ્રીલ ૧૯૪૦
અંક ૯ મે,
કરન્સની જરૂરિયાત.
ઐક્યની પરમાવશ્યક્તા.
શેડ કસ્તુરભાઈ લાલભાઈના મનનિય ઉદ્ગારે.
x x x “ખાસ દુ:ખનો એ વિષય છે કે આવા કટેકટીના
મામલામાં જ્યારે આખી કોમે એક દીલે, એક સાથે એકતાઆપ સૌને વિદિત હશે કે જૈન સમુદાયના જૂદા જૂદા !
પૂર્વક ઉભા રહેવું જોઈએ ત્યારે પણ અણસમજુ કલકપ્રિય ગામના સંધના આગેવાનોની એક સભા સને ૧૮૮૦ માં ||
| મનુષ્યો કચવાટ ઉભા થઈ આવે તેવી ખાલી બાબતો રજુ અમદાવાદમાં મારી જાણ પ્રમાણે પ્રથમ મળી હતી. વખત
કરે છે. હું સ્થાનિક તેમજ પરદેશના ઘણા વિચારક આગેજતાં આવા સંમેલનની ઉપગિતા જણાઈ-અને સને ૧૯૦૨
વાનોના સંબંધમાં આવ્યો છું હું તે અત્યારે એનું ની સાલમાં ફલેબી ખાતે તેની પહેલી બેઠક થઈ, અને તેનું
વાતાવરણ અવકી રહ્યો છું અને જ્યાં બને ત્યાં સંપ અને કેન્ફરન્સમાં તીર્થના તેમજ કામ ઉન્નતિના પ્રશ્નો હાથ પર
એકદીલી સર્વત્ર જોઈ રહ્યો છું, અને ખરા જૈન હૃદયમાં ધરવામાં આવ્યા; અને ત્યાર પછીની કોન્ફરન્સની જુદી જુદી
અત્યારે સત્તા પ્રાપ્તી કે સત્તા આક્ષેપનો ખ્યાલ કેમ છે ? બેઠમાં કામકાજ તેની અગત્યતા પૂરતી રીતે સાબીત કરે છે.
અત્યારે તે પોતાની જાતને ભૂલી જઈ તેમના મહા વિકટ x x x x આવે વખતે આપણી છુટી છવાયલી ન્યાતના
પ્રસંગમાં હાથે હાથ મેળવવાની જ વાત હોય. બીજો વિચાર મંડળ અને સંસ્થાને એકત્ર કરવા, અને આપણામાં પ્રગતિ અને કર્તવ્યનો જુસ્સો રેવા, કેન્ફરન્સ એ આપણું અંગજ
ખે છે, કારણ વગરનો છે અને અત્યંત વિઘાતક છે. બનવી જોઇએ. આપણી કેમની ઉન્નતિના કામમાં સ્વાર્થ
અત્યારે સ્થાનિક કે કેમીક, ગચ્છના કે જ્ઞાતિના ભેદે ત્યાગી માયુસે છે પણ તેમની મદદે સમસ્ત કામ ન હોય તે છે વિસારી ધનવાન અને મધ્યમ જાએ, વિદ્વાનોએ અને તેમનું કામ સહેલાઇથી અને સરળતાથી થવું સંભવિત નથી. અદ્રપાભ્યાસીઓએ હાથ મેળવવાને પ્રસંગ છે. દીર્ધ વિચાર તેથી જ કોમના અભ્યદયના ઉત્તમ વિચાર આપણી કરી કામના નાવને માર્ગે ચડાવી કાંઠે લઈ આવવાનું છે અને સમક્ષ રજુ કરી, તેને વ્યવહારૂ રૂપમાં મૂકવા કેન્ફરન્સની એ વખતે અન્ય હકીકત મન પર લાવવી એ અધર્મ ગણાય. ખાસ જરૂર છે. ટુંકાણમાં કેન્ફરન્સ કેમના જીવનનું અને પૂર્વકાળને જ કરે, થયેલી ભૂલો વિસારી દે, ગત ખલકર્તવ્યનું સાધન હાઈ નિયમિત રીતે ઓછા ખર્ચે મળવી | નાઓ વિસરે અને કાંઈક કરે અને નહિં તે હંમેશને માટે જઈએ અને જૈન ભાઈઓને તે તેમની સામાજિક, ધાર્મિક કામના હિતને વિચાર મૂકી વો.” નૈતિક સ્થિતિ સુધારવામાં જેટલી વધુ ઉપયોગી થઈ પડે તેટલાજ પ્રમાણમાં આપણી કાર્ય નિપુણતા અને કર્તવ્ય
– સદુગત શેઠ દેવકરણ મૂળજી. શક્તિનું માપ નીકળી શકે.” [ કન્વેન્શન, ૧૯૨૫] 11
[ કન્વેન્શન, ૧૯૨૫]
Page #96
--------------------------------------------------------------------------
________________
જૈન યુગ.
તા. ૧-૪-૧૯૪૦
જેન યુ ગ.
જ
છે
હાવિર સર્વસિષa: સમુવીરથિ નાથ ! : આજે યુરોપમાં જે ભીષણ સંગ્રામ ચાલી રહ્યો છે ન ૨ તામવાનું પ્રદરતે, વિમાકુ વિરોધ: I એ તરફ જેમ ભારત વર્ષ બેદરકાર ન રહી શકે તેમ એ
હિંદ-દેશમાં વસતી નાની મોટી દરેક પ્રજા પણ દુર્લક્ષય ' અર્થ-સાગરમાં જેમ સર્વ સરિતાઓ સમાય છે તેમ
ન દાખવી શકે. પરિવર્તન ને ક્રાન્તિની જે છોળો ઉછલી હે નાથ! તારામાં સર્વ દ્રષ્ટિએ સમાય છે પણ જેમ પૃથફ
રહી છે એના છાંટા સર્વને ઓછાવત્તા પ્રમાણમાં લાગપૃથફ સરિતાઓમાં સાગર નથી દેખાતે તેમ પૃથફ પૃથફ
વાના છે. એ સારૂ વેર વિખેર દશામાં કે ભિન્ન ભિન દૃષ્ટિમાં તારું દર્શન થતું નથી.
–શ્રી સિદ્ધસેન ત્રિવાર.
છાવણીઓમાં વહેંચાઈને ઉભવામાં કેવળ હાનિ છે. સંગઠિત સમાજરૂપે, સમગ્ર શક્તિ સંચીત કરી એક અવાજે આપણા હક્કોના સંરક્ષણુની વાત રજુ કરવાની તાકાત હશે, તેજ પ્રાપ્ત થયેલ સાચવી રાખવાની અને
વધુ કંઈ પણ મેળવવાની આશા છે. એટલે જ આ વિષમ છે તા. ૧-૪-૪૦.
સેમવાર. પળે અમારી તે એ હાકલ છે કે જ્યારે ઓલ ઈન્ડીયા
સ્ટેન્ડિંગ કમીટીની બેઠકના ઢોલ વાગી રહ્યા છે અને એ પ્રસંગે ભાવિ અધિવેશનનું મૂહૂર્ત નક્કી થવાનું છે, ત્યારે દરેક કાર્યકરે નિર્મળ વૃત્તિથી પિતે સમાજને નેતા કે
આગેવાન છે અથવા તે અમૂક સિદ્ધાંતને વેર્યો છે એવા જે તબકકે આજે આપણે આવીને ઉભા છીએ એ અહંભાવથી નહિ, પણ પિતે સમાજના એક નાનકડા વેળા માત્ર એકજ જરૂરીયાત છે અને તે હદય ભૂમિકાની અંગરૂપે હાઈ, બાંધછોડની દ્રષ્ટિથી સમાજનું શ્રેય સધાતું શુદ્ધિની. ગમે તે કુશળ કળાકાર કે નામાંકિત ચિત્રકાર, હોય તે એ સાધવાની તમન્નાથી જે યત્ન આરંભાયે
જ્યાં સુધી જે પટપર કળા દર્શાવવાની હોય કે જે દિવાળ હોય તેમાં સાથ આપવાની ફરજ છે અને એજ સેવા પર ચિત્રનું આલેખન કરવાનું હોય, તે શુદ્ધ ને સ્વચ્છ કરવાની સાચી રીત છે એમ માનીને સંપૂર્ણ સહકાર ન હોય ત્યાં સુધી પિતાની આવડતનું સુંદર પ્રદર્શન અપાય તેજ કાર્યસિદ્ધિ છે. કરી શકતો નથી; કેમકે એને પાકી ખાત્રી હોય છે કે | સમાજ સામે ભલે ને પ્રશ્નોની હારમાળા હોય! ભૂમિકાની મલીનતા એના સર્વ પ્રયાસ પર પાણી વળી એ પરના મતમતાંતર પણ ઓછા ન હોય! છતાં ફેરવી વાળશે.
જેનામાં સમન્વય કરવાની વૃત્તિ જેર કરતી હોય છે રામગઢ અધિવેશનમાં મહાત્મા ગાંધીજીએ જે શબ્દ અને જેનામાં પ્રેમભાવે કંઈ કાર્ય કરવાની તમન્ના થનરહ્યા છે એમાંથી પણ આજ ધ્વનિ નિકળે છે. દેશ ગનતી હોય છે એ સાંધવામાં જ ઉલટ લે છે. વાડાબંધી આખરી સંગ્રામમાં જંપલાવે તે પૂર્વે અહિંસા અને કે અલાયદા ચેકા એને આનંદ આપી શક્તા નથી જ. સત્ય પ્રત્યેકના હૃદયમાં કેટલી હદે પચી ગયા છે અને જેના અંતરમાં ઉપર વર્ણવ્ય એવો પ્રેમરસ ઉભરાતે કયાસ કાઢવાની સૌ કરતાં પહેલી અગત્ય છે. હોય છે એની આગળ મોટા હિમાલય પહાડ જેવા
જૈન સિધાંતકારોએ અંતર શદ્ધિની આવશ્યકતા અવરોધ પણ નશ્વરતા પામી જાય છે ત્યાં દીક્ષા જેવા પ્રત્યેક કરણીમાં સ્વીકારી છે. એ વાતથી ભાગ્યેજ કોઈ નાનકડા સવાલની તે શી ગુંજશ? જેન સંતાન અજ્ઞાત હશે. જે આજે બીજી-ત્રીજી વાતે દીક્ષાને પવિત્ર વસ્તુ માનનાર અને એની અગત્ય ઘડીભર બાજુએ રાખી, સર્વ લક્ષ્ય આ વાત પર કેંદ્રિત પૂર્ણપણે સ્વીકારનાર વર્ગો એ ચીજ આપવા લેવાના કરવામાં આવે તે જે ઐકયની ઝાંખી સરખી પણ નથી માર્ગોની ભિન્નતા પર મહાભારત ઉભું નજ કરી શકે. થતી અને જ્યાં કેવળ વારેવારે મત ભિન્નતાના જ જે સમયે ભિન્ન સંસ્કૃતિધારી પ્રજાએ એકતા સાધવાને દર્શન થયાં કરે છે; અરે જાતજાતના મંતવ્યો અને એ શંખ ફૂંકતી હોય તે વેળા એકજ ધર્મને વરેલા અને પાછળ જૂદા જૂદા સુર સંભળાય છે-એ સર્વ આપે- અહર્નિશ એકજ સંસ્કૃતિનું પાન કરનાર બંધુએ આપ શમી જાય. અપેક્ષા ધ્યાનમાં રાખી પ્રત્યેક તત્વનું અન્ય પ્રસંગોમાં પરસ્પર છુટથી હળતા મળતા ને તેલન કરનાર જિજ્ઞાસુ જેમ સર્વત્ર મળતાપણું નિરખે વ્યવહારિક કાર્યો સાધતાં હોવા છતાં કેવળ ધર્મના નામે છે અને સુખેથી સમન્વય કરે છે તેમ નિર્મળ હદય ઉભી કરેલી આડને આગળ ધરી સમાજના જરૂરી બનાવીને-અખિલ સમાજના શ્રેયને મુદ્દા નજર સમુજ કાયના ઉકેલ સામે કયાં સુધી આંખ મીચામણું રાખીને કામ ઉપાડનાર નેતા અવશ્ય ઐકયતા સાધી શકે છે. કર્યા કરશે? - જૈન સમાજના ગમે તે વર્તુળમાં વહેંચાયેલા-ગમે તે લેબલથી ઓળખાતા દરેક સેવાભાવી અને સમાજના A good name–The way to gain a good કલ્યાણવાંછ આત્માને આ વાત લાગુ પડે છે એટલું જ reputation is to endeavour to be what you નહિં પણ એ દ્રષ્ટિએ પિતાની કાર્યવાહી નિયત કરવાની desire to appear.
-Socrates. મર્યાદા-દોરી બતાવે છે. સેવકોએ એ માગે પળવાની સારૂં નામ–સારી નામના મેળવવાનો એજ રસ્તા પળ આવી છે.
છે કે જેવા દેખાવા માગતા હોઈએ તેવા બનવાને યત્ન કરો.
Page #97
--------------------------------------------------------------------------
________________
તા ૧-૪-૧૯૪૦
જૈન યુગ.
વિશિષ્ટતા.
જોધપુર રાજ્યમાં તેરાપંથી સાધુઓને કોર્ટમાં સંસારના પ્રત્યેક માનવમાં કંઈકને કંઈક વિશિષ્ટતા રહેલી હાજરી આપવામાંથી મુક્તિ. હોય જ છે. મનુષ્ય સ્વભાવ જ એ છે કે દરેક માણસ
Umedpur, 24-3-40
The Editor, કમમાં કમ એવા ગુણથી યુક્ત હોય છે કે, જે ગુણ
કસો ખાય અથવા ન દેખાય. હજારો Shri Jain Yuga, Bombay. દુર્ગુણોથી ભરેલા માણસોમાં પણ કંઈક તો ગુણ હોય જ છે. Dear Sir, . કોઈમાં વિદ્વત્તા હોય છે, તે કઈમાં સદાચરણ હોય છે; His Highness the Maharajasaheb Bahadur કોઇના મુખમાં મીઠાશ હોય છે. તો કોઈ કાર્ય કુશળ હોય of Jodhpur has been graciously pleased to છે; કોઈમાં સેવાભાવ હોય છે, તે કઈમાં ધાર્મિક વૃતિ હોય તે
bouw
issue a Farman for exemption of the Tera
panthi Jain Sadhus from Court'attendance: છે: કાઇમાં પ્રમાણિકતા વિશેષ દેખાય છે તો કઈમાં એજસ્વિતા ? The Farman is published on page 630 હાય છે; કોઈ સંસારમાં રહેવા છતાં વૈરાગી-ઉદાસીન હોય છે. of volume 73, No. 24 of the Jodhpur Goveતે કોઈ સત્યવાદી હોય છે: કોઈમાં વકતૃત્વના ગુણ હોય છે. rnment Gazette dated Saturday 27th January તે કઈ લેખક હોય છે, કોઈ કવિ હોય છે, તે કોઈ ગ્રંથકાર
1940 over the signature of Sir Donald Field
< kt. C. I. E. Chief Minister of Jodhpur as હોય છે, કોઈ અર્થ શાસ્ત્રી હોય છે, તે કઈ વિજ્ઞાની હોય છે, કઈમાં સંગીતકળાની સ્વાભાવિકતા હોય છે, તે કઈ
ORDER નૃત્યકાર હોય છે; કોઈનું ભેજું ગણિતમાં આરપાર ઉતરી
Dated Jodhpur the 25th January 1940, જાય છે, તે કોઈ આકાશના તારાઓને આંગળીના વેઢ No. 6062 ઉપર રમાડે છે, કોઈ અભિનયમાં કુશળ છે, તો કોઈ જાદુના
It is hereby ordered for the guidance ઝપાટા લગાવે છે. આમ માનવ સમૂહમાં જુદી જુદી શક્તિઓ of ll Civil, Criminal and Revenue Courts અને જુદા જુદા ગુણોને ધારણ કરનારી વ્યક્તિએ આપણી that no recognised Terapanthi Sadhu આંખ હામે આવીને ઉભી રહે છે.
or Sadhvi shall be arrested or summoned as . (મુનિશ્રી વિદ્યાવિજયજીની સિંધ યાત્રામાંથી)
a witness, nor shall any commission be issued for recording their evidence except with the
previous sanction of the Chief Minister. ૧૬૪ ભગવાનદાસ મણીલાલ શાહ પાલેજ ૩૫
These Sadhus own no property, have no ૬૫ મેહનલાલ જુહારમલજી જૈન સાદડી . ૩૫
permanent place of residence, take no interest ૬૬ મિશ્રીમલ કેશ્રીમલજી પાચા રતલામ ૩૪
in mundana affairs and are precluded by the ૬૭ શાંતિલાલ વાડીલાલ શાહ અમદાવાદ ૩૩
tenets of their religion from giving evidence
or otherwise taking part in any judicial પુરૂષ ધોરણ ૩ જુ.
proceedings. No useful purpose therefore પરીક્ષક:-શ્રી. માવજી દામજી શાહ, મુંબઈ.
would be served by calling upon them to
give evidence, either personally or throuth (બેઠા ૬, બધા પાસ) *
Commission, nor should any necessity ordiનંબર
નામ સેન્ટર માર્ક ઈનામ રૂ. narily arise to summon them in Court as ૧ જમનાદાસ ગોકળદાસ ઠક્કર ભાવનગર ૮૦ ૧૮.૦. accused, so long as they adhere strictly to (ગં. જે. ૫.)
their present outlook and mode of living. ૨ કાંતિલાલ જગજીવન દેસી ભાવનગર ૭૬ ૧૪-૦૦
Yours faithfully, (ગં. જે. પા.)
G. C. DHADDA. ૩ ભાઈચંદ લલ્લુભાઈ શાહ સુરત ૭૬ ૧૦-૦-૦ | (જે. વિ. આશ્રમ)
: ૪ દલીચંદ મોહનલાલ શાહ ભાવનગર ૬૬ -- જૈન યુગને ખાસ અંક. (. જે. ૫.).
એપ્રીલ મહીનાની તા. ૨૭ મી તથા ૨૮ મીએ ૫ ગેબર રવજી મહેતા
મુંબઈ ૩૩. ૬ વીરચંદ ભાઈચંદ શાહ
મુંબઈમાં એલ ઈન્ડીયા સ્ટેન્ડિંગ કમીટીની બેઠક મળે અમદાવાદ ૩૩
છે, તે પ્રસંગે ઉપયોગી વિચારણાઓ થઇ શકે (શ્રી જૈન છે. મૂ. બેડિંગ)
કે એ હેતુથી એપ્રીલની તા. ૧૬ મી જૈન યુગ ને શ્રી ધેરણ ૫ વિભાગ ૪ વિષય “પ્રાકૃત
અંક ખાસ અંક તરીકે કાઢવામાં આવશે. આ અંકને પરીક્ષક-શ્રી. હરગોવિંદદાસ રામજી શાહ, મુંબઈ. જેન કામના આગેવાન વિદ્વાને તથા અનુભવી (બેઠા ૨, પાસ બે)
કાર્યકર્તાઓની કલમે લખાયેલા, અનેક વિચારણીય નંબર નામ સેન્ટર માર્ક ઇનામ ફા. દષ્ટિબિન્દુએ રજુ કરતાં લેખની સામગ્રીથી ભરપૂર ૧ સત્યવતી જમનાદાસ ઝવેરી મુંબઈ ૭૬ ૨૫-૦-૦ બનાવવામાં આવશે. ૨ શારદા ફુલચંદભાઈ અમદાવાદ ૬૦ ૧૫-૦૦
– જૈન યુગ સમિતિ. (દ, મ. શારદા ભુવન ).
Page #98
--------------------------------------------------------------------------
________________
बैन युग
१-४-1८४०
श्री सम्मेत शिखरजीकी
पुरी में जल मन्दिर की भव्यता देखकर मनुष्य कितना
भी उदास हो एक बार तो उस वीर प्रभु की इस मेरी यात्रा पुण्यमयी निर्वाण भूमि को स्पर्शकर पुलकित हो और उस संबंधि कतिपय विचार.
जावेगा। मुझे तो पावापुरी में इतना आनंद आया कि ( लेखकः--सुंदरलालजी जैन.)
शायद किसी भी तीर्थ पर नहीं आया होगा। जिसे . (गतांकसे चालु)
अपनी आत्मा को उच्च बनाना है उसे ऐसी पवित्र यहां पांच पहाडियां है जिन पर मन्दिर चरण भूमि में होकर प्रभु के चरणों में बेठ जाना चाहिये। पादुका बने हैं. दो दिनमें आराम से ५ पहाडों की यात्रा यहां ध्यान में कितना आनंद आता है वर्णन नहीं हो जाती है। करनेवाले एक दिनमें भी करते हैं। किया जा सकता। मंदिर की व्यवस्था बहत अच्छी समयका पता यहीं लगता है कहां श्रेणिक राजाकी
है। कर्मचारी लोग पूरी सेवा करते हैं। मुझे तो जाहोजलाली-कहां आजकी राजगृही। मुनिसुव्रतस्वामी यह पूर्ण विश्वास हो चुका है कि जैन इतिहास में के चार कल्याणक यहां है. अहिंसा के अवतार श्री अगर कोई पुण्यभूमि है तो यही पावापुरी है। वीर प्रभने १४ चौमासे इसी विशाल नगरी में किये और मेरा तो हरएक जैन से अनुरोध है कि थे पर आज इसी विशाल नगरी में चंद झोंपड़ों के अगर वह अपने जीवन को सफल बनाना चाहते हैं सिवाय कुछभी नहीं। यहां खुदाई का काम हो तो तो अवश्य ही जीवन में एक बार इस पुण्य भूमि का बहुत कुछ माचीन अवशेष अभी निकल सकते हैं। स्पर्श कर उस वीर परमात्मा की विभूति को अपनाऐं। जैनों के धनी मानी सज्जनों को चाहिये इस ओर जल मन्दिर में प्रभुका संस्कार हुआ है। यहां के लक्ष्य दें, ताकि इस विशाल धर्म के इतिहास का सुवर्ण चरण अत्यन्त जीर्णावस्था में है। व्यवस्थापकों को युग आजभी संसार के सामने आ जाये। पांच चाहिये कि अब इन चरणों पर केसर न चढाने दें पहाडों के नामः-विपुलगिरि, रत्नगिरी, उदयगिरी, अन्यथा यह प्राचीन चिन्ह भी नाम शेप हो जावेगा। सुवर्णगिरी और वैभारगिरी।वैभारगिरि पर खोद काम जो लोग मूर्ति पूजा को जैनों में नई चली मानते हैं से कुछ जैन, वैष्णव मृतिय मिली है जो कुछ तो वहीं उन्हे एक बार इधर आ कर अपने भ्रम को मिटा रखी हैं और कुछ नालंदा चली गई प्रतीत होती है। लेना चाहिये। गांव में विशाल मन्दिर में प्रभु की मृतियां बड़ी प्राचीन है। कइ मूर्तियों में स्पष्ट निवार्ण भूमि हैं। व्यवस्थापकों को चाहिये कि वीर सिर के बाल है। कड पर बिजोरा हाथ में है। प्रभु के जीवन की लीलाऐं जल मन्दिर में चित्रित का पर ननत्व को ढांकने के लिये कपडे का पूरा कर दें ताकि हरएक दर्शक के दिल में उस संसार के निशान हैं। कइयों के शिर की आकृति भी भिन्न आदर्श स्वरूप महान विभूति का वास्तविक चित्र प्रकार की है। मुझे तो यही प्रतीत होता है कि यह हृदय पर अंकुरित हो जावे। मेरे पास तो इतनी बहूत पुराने जमाने की मूर्तियें है। पूरा शोधखोल शक्ति नहीं जो मैं इस पुण्य भूमिका वर्णन कर सकुं। होनेसे ही ठीक पत्ता चल सकता है। राजगृही में मेरे हृदय पर इस पुण्य भूमिका अद्भुत प्रभाव हुआ शालिभद्र शेठ की त्रिर्माल्यक हुआ तथा श्रेणिक राजाका है। पावापुरी से मोटर करके हम लोग गुणाबाजी भंडार की दिवाल खुदाइ से निकली है। राजगृही में जो कि लब्धि संपन्न श्री गौतम प्रभु की केवल ज्ञान प्रबन्ध अच्छा है। धर्मशाला में सब प्रकारका आराम भमि है) गये। भव्य मन्दिर धर्मशाला है। वहां से है। राजगृही से ही मोटर करके हम कुंडलपूर दर्शन सीधा हम लोग लच्छवाट चले गये। लच्छवाड में करते हुवे सीधे श्री वीर प्रभु की पुण्यमयी निर्वाण मन्दिर धर्मशाला जीर्णावस्था में है। ऐसा मालूम देता भूमि पावापुरी पहुंच गये। कुंडलपुर में मंदिर धर्मशाला है व्यवस्थापक कभी अपनी आंखों से देखने भी है। श्री गौतम स्वामी की जन्म भूमि है। पास ही नहीं आते। नालंदा की खुदाई मेंसे निकले अवशेष हैं। पावा
(अपूर्ण.)
આ પત્ર શ્રી. મનસુખલાલ હીરાલાલ લાલને શ્રી મહાવીર પ્રી. વર્કસ, સીલવર મેનશન, ધનજી શ્રીટ, મુંબઈ ખાતેથી છાપ્યું, અને મી, માણેકલાલ ડી. મેદીએ શ્રી જૈન “વેતાંબર કોન્ફરન્સ, ગેડીઝની નવી બીડીંગ, પાયધૂની, મુંબઈ ૩ માંથી પ્રગટ કર્યું છે.
Page #99
--------------------------------------------------------------------------
________________
તા. ૧-૪-૧૯૪૦
જૈન યુગ.
- નેંધ અને ચર્ચા. 5
મહાત્મા જ નહિં પણ ખુદ પરમાત્મા થઈ શકે છે. જ્યાં આવો
સુંદર સિદ્ધાંત ગળથુથીમાં પ્રાપ્ત થયો હોય, વળી જયાં દેશનું શ્રીમંતાઈ દોષ પાત્ર છે?
વાતાવરણ એ જાતની ચેતના પ્રગટાવતું હોય ત્યાં પત્રકારની
સ્વતંત્રતાને પ્રશ્ન ઉદ્ભવે એ એક અરેંજ મનાય? છતાં એ જૈન સમાજની સંસ્થાઓમાં જે નિષ્ક્રિયતા દ્રષ્ટિગોચર વાત આજે વિચારવાની જરૂર પડે છે અને તેની પાછળ થાય છે એના દેવા પણ ટોપલે કેવળ ધનિકાના શીરે સંગીન કારણો પણ છે. સ્વતંત્રતા અને સ્વછંદતા વચ્ચે કાલવ એ યુક્તિશન્યને ગેરવ્યાજબી છે. કર્મવાદની થિયરી રહેલું વૈષમ્ય જેને સમજવાની તસ્દી લીધી નથી અને જેનું જાણનાર કોઈ પણ જેન આ જાતને એકાંત પકડી શકે એય ગમે તેમ ચિતરી મારવું પછી ભલેને એ ચિત્રણથી નહીં. અલબત એ વાત સાચી છે કે પૈસાના જોરે સંસ્થા- વાત વણસી જતી હોય. વાતાવરણ કલુષિત થતું હોય એ
માં શ્રીમંત વર્ગનું પ્રાબલ્ય વધુ હોય છે અને તે માત્ર જોવાની જેને વૃત્તિ સરખી નથી; એવા હાથમાં છાપુ એ. જૈન સમાજમાંજ દ્રષ્ટિગોચર થાય છે એવું કંઈ નથી વળી સમાજ સેવા કે દેશ સેવા કરવાને સ્થાને કેવળ કલેશની દ્રવ્યના દાન દ્વારા કીર્તિ અને અધિકાર પ્રાપ્તિ એ કંઇ હુતાશન પ્રગટાવે છે. સેવાના ઓથા તળે કુસેવાના કામ એ તિરસ્કરણીય બાબત પણ નથી. રિદ્ધિસિદ્ધિની પ્રાપ્તિ એ દ્વારા થાય છે. છાપાની એ કટારે ખરેખર સાચી કટારો. પૂર્વભવની પુન્યકરણીના ફળ રૂપે ગણાય છે. એટલે આમ કરતાં પણ અતિ દારૂણ વિનાશ જન્માવે છે. જે આ જાતની જનતા શ્રીમંત પ્રસ્થ પ્રતિ સહજપણે બહુમાનની નજરે વલણને છાપાની સ્વતંત્રતાના નામે ચલાવી લેવામાં આવે તે જુએ છે. એમાં પણ જ્યાં મમ્મણ શેઠની કૃપણુતાને સ્થાને એવી સ્વતંત્રતાને નવ ગજના નમસ્કાર ઈષ્ટ છે. એથી સમાજ જગડુશાની. ઉદારતા દેખાય ત્યાં મોટા ભાગનું આકર્ષણ કે દેશનું એક પણ કાર્ય સુધરે તે નહિં પણ, કેટલાક સેવાસવિશેષ હોય એ સમજાય તેવી વાત છે. જૈન ધર્મ શ્રીમતિની ભાવી આત્માઓએ જે જડ જમાવી હોય તે શંકા કુશંકાને દાન દિશા માટે કદાચ બેમત સંભવે પણ એમની દેવાની મરજી માફકના ચિત્રણમાં હતી નહતી થઈ જાય. આ વાત શક્તિ માટે ભાગ્યેજ બેમત હોય. એટલે સંસ્થાઓની કાર્ય- છાપાઓ દ્વારા બની ચુકેલી અને બનતી જઈએ છીએ વાહીમાં એમનું સ્થાન જે દષ્ટિ છે એ તરફ જે લક્ષ આપીએ તેથીજ આપણને સ્વતંત્રતા પ્રતિ પ્રેમ હોવા છતાં નિરંકુશ તે નિષ્ક્રિયતા માટે તેમને એકલાને જવાબદાર ન જ લેખી કલમ માટે પ્રેમ નથી જન્મી શકતા. કાર્યવાહીના હેવાલ રજુ શકાય. હજુન એ માટે જેઓ ચાલુ યુગની કેળવણી પામેલા થાય એ સામે વાંધે નથી. પણ એ રજુઆતને જે જાતને હોઈ, અન્ય સંસ્થાઓના કામ કેવી સુંદર પદ્ધતિએ ચાલે છે આપ ચઢાવાય છે. મરજી માફકના એમાં જે રંગે પુરાય છે. એના અભ્યાસી હોઈ માત્ર પિતાને જ્ઞાનને ઉપગ કેવલ અને કેટલીકવાર રજનું ગજ બનાવાય છે. એ ઈષ્ટ નથી વિવિધરંગી જનાઓ ઘડવામાં કરે છે અને એ પાર લાગતું. સ્વતંત્રતાના ઉપાસક છતાં સમાજની નાડ જોઈ, ઉતારવાની ફરજ કોઈ અન્ય વર્ગની છે એમ સમજે છે છાએ અમુક મર્યાદા એ માટે બાંધવાની જરૂર છે, તેવાને જવાબદાર ગણી શકાય. પણ એ બધા કરતાં ઉડીને આંખે વળગે તેવી ઉઘાડી વાત તો એ છે કે આપણને જેટલો નવ નવી સંસ્થાઓ ઉભી કરવાને મોહ છે એટલે એને = સંગીનતાથી ચલાવવાનો અનુભવ નથી. એક રીતે કહીયે તે તમારા ઘર, લાઈબ્રેરી, જ્ઞાનભંડારના શણગારરૂપ એટલા સેવાભાવી કાર્યકરો પણ આપણી પાસે નથી. જે થોડા ઘણું છે. તે એક કરતાં વધુ સંસ્થાઓમાં એક યા બીજી જૈન સાહિત્યના અમૂલ્ય ગ્રંથ. રીતે સંકળાયેલા હોય છે. વળી એમાંના મોટા ભાગને પિતાના રૂા.૧૮-૮-૦ના પુસ્તકો માત્ર રૂપીઆ૭-૮-૦ માં ખરીદો. વ્યવસાય તરફ પણ ધ્યાન આપવાનું હોવાથી બધે એકધારી
અસલ કિંમત ઘટાડેલી કિંમત. સેવા આપી શકતા નથી. જયારે આ અગત્યના મુદ્દા પ્રતિ દ્રષ્ટિ શ્રી જૈન ગ્રંથાવલી રૂ. ૩-૦-૦ ૧-૦-૦ પડે છે ત્યારે તે એમજ કહેવું વાસ્તવિક જણાય છે કે શ્રી જૈન મંદિરાવલી રૂ. ૧-૮-૦ ૦–૮–૦ આપણે ધનિક કે ધીમંતની અથવા તે પરસ્પરની ટીકા કરવી
જાણીતા સાક્ષર શ્રી. મોહનલાલ દ. દેશાઈ કૃતઃત્યજી દઈ જે કાર્ય કરે છે એમાં . એખલાસ વધારી, ખભે ખભો મેળવી કાર્ય કરવા માંડીએ. આજે આપણને Wealth, Talent, and sacrifice અર્થાત ધન, બુદ્ધિ અને બેગની શ્રી જૈન ગુર્જર કવિઓ ભાગ ૧ લે રૂા. ૫-૦-૦ ૧૦૦૦ ૧-૦-૦ આવશ્યકતા છે. એ ત્રિપુટીને એગ વિના એક પણ સંસ્થાની શ્રી જેનગુર્જર કવીઓ ભાગ ૨ જ રૂ. ૩-૦-૦ ૮૫૦ ૧-૮-૦ પ્રગતિ અશક્ય છે. એટલે પ્રત્યેક સંસ્થાની કાર્યવાહી સમિ- શ્રી જેન સાહિત્યને ઇતિહાસ રૂ. ૬-૦-૦ ૧૨૫૦ ૩-૦-૦ તિમાં એ ત્રણેને સંગમ ત્રિવેણીના સંગમ સમે ઈષ્ટ છે.
વાંચન પૂછ ૩૧૦૦ સેટ લેનારને ત્રણે એથે રૂા. ૪-૦-૦ માંજ. પત્રકારની સ્વતંત્રતા.
જેન સાહિત્યના શેખીને, લાઈબ્રેરીઓ, જૈન સંસ્થાઓ જ્યારે સ્વાતંત્ર્ય ચીજ એ ઉત્તમ વરતુ છે ત્યારે એ પ્રત્યેક વ્યકિતને હેાય એ માટે બે મત હોઈ જ ન શકે. જેને
આ અપૂર્વ લાભ લેવા ન ચુકે. દર્શન આત્માની અનંત શકિત બતાવે છે એટલું જ નહિં પણ
લખ:-શ્રી જૈન . કેન્ફરન્સ. ભાર મુકીને જણાવે છે કે દરેક આત્મા જે ધારે તે માત્ર
૨૦, પાયધૂની-મુંબઇ, ૩.
Page #100
--------------------------------------------------------------------------
________________
જેન યુગ.
તા. ૧-૪-૧૯૪૦,
કૉન્ફરન્સનું નાવ ભરદરિયે–તેનાં કારણો.
જ વિચાર છે કાળુજી
માટે નીમવામાં મારી કાયા
મીય ભાવ
અને વિચાર
અત્યારે આપણી મહાસભાનું નાવ ભરદરિયે છે અને થઈ. આ બાબતમાં મુંબઈના જવાબદાર કાર્યવાહકે તથા હાદિક પ્રયત્ન કરવામાં આવે તેમજ તેને કાંઠે લાવી શકાય તેમ પ્રાંતિય સેક્રેટરીઓની અને સંસ્થાના જનરલ સેક્રેટરીઓની છે એ હકીકતને તે સર્વ સ્વીકાર કરે તેમ છે, પણ તેનાં ઉપેક્ષા ખાસ ધ્યાન ખેંચે તેવી હોઇ વિચારણા માંગે છે. કારણો કયાં છે તે વિચારવાને અત્યારે અવસર છે. આપણે ૬ મુંબઈની ઓફિસમાં તે થેડે થોડે અંતરે કોન્ફરન્સનું અગત્યનાં કારણો તપાસી જઈએ – ૪
નામ સંભળાતું રહ્યું, પણ છદલામાં તે કેન્ફરન્સ નામની ૧ અમુક સંસ્થા શરૂઆતમાં જે તેજઃ પુંજ પ્રસરાવે છે. સંસ્થા હતી એ લગભગ ઇતિહાસનો વિષય જ બની ગયો. તે અમુક સમય જતાં મંદ પડતું જાય છે એનું મુખ્ય કારણ ૭ ભાવનગરના ૧૯૦૭ ના અધિવેશન વખતે શેઠ આણું બહુધા એ હોય છે કે શરૂઆતમાં આપણે ભવ્ય વિચાર દજી કલ્યાણજીના હિસાબને પ્રશ્ન ઉપસ્થિત થતાં પાંચ સભ્યોની વાતાવરણ ઉત્પન્ન કરવાના પ્રેમમાં એટલી ગંભીર વાતો કહી પેટા સમિતિ રિપિટ કરવા માટે નીમવામાં આવી એ વખનાખીએ છીએ અને એવા ખ્યાલે ઉત્પન્ન કરવા મંડી તથી કેન્ફરન્સના પાયા ઢીલા પડવા લાગ્યા. સરકારી કાયદા જઈએ છીએ કે તે વખતના ઉત્સાહના પ્રાગભારમાં કાર્યની નીચે તેજ હકીકત હાલ કરવી પડે છે, છતાં બીજાં અનેક શક્યાશકયતા અથવા આપણું ઉત્સાહનાં પૂરનું પ્રાબલ્ય કારણોને લઈને શેઠ આણંદજી કલ્યાણજીના અગ્રગણ્ય કાર્યવાહક કેટલું છે તેની તુલના કરવાની આવશ્યકતા તે વખતે લાગતી કોન્ફરન્સના સદર વિષયના નિર્ણય સાથે સંમત ન થઈ નથી. સમાજે સાંભળ્યું તે માન્યું, પણ તેટલી હદ સુધી શક્યા અને ધીમે ધીમે વિસરતી શિથિલતા અંતે પરાઆપણો સૂર ન પહોંચે એટલે પારકાને માટે ન્યાય આપ- ડમુખતામાં પરિણમી. વાની શીઘ્રતાને ધોરણે સમાજની તે તરફની ભાવનામાં ધીમો
૮ કોન્ફરન્સના કાર્યક્ષેત્રની વિશાળતા અને મર્યાદાને ધીમો પણ મક્કમ ઘટાડે થતો ચાલ્યો.
સામયિક વિચાર ન હોવાને કારણે અમુક સાધુ સમુદાય ૨ સમાજનો પ્રત્યેક માણસ પોતે સમાજ પ્રગતિના કાર્યમાં કેન્ફરન્સની વિરૂદ્ધ પ્રચાર કરતે રહ્યો અને એની સામાજિક શું કાળે આપી રહેલ છે તે વિચારવાને બદલે કોન્ફરન્સ શું પરિસ્થિતિ ન સમજવાને કારણે લેકની શ્રદ્ધાને ગેર લાભ કર્યું છે એ વાતને વિચાર કરવા લાગી ગયો પરિણામે એની લેતો ચાલ્યો. ઉત્કટ ભાવનાને ફળ સિદ્ધિ ધારેલ ધોરણ સુધી ન પહોંચેલી ૯ રાષ્ટ્રિય ભાવના વિકસાવતા આર્યાવર્ત માં કેમીય ભાવજણાતાં એ કેન્ફરન્સ તરફ બેદરકાર થતો ચાલ્યો.
નાનું સ્થાન ભષ્ટ થતું ચાલ્યું અને વિચારશીલ વર્ગને નાના ૩ કોન્ફરન્સ એ રાજકીય મંડળ નથી, એને બહારથી સમૂહમાં કામ કરતાં અંદરથી ધક્કા લાગવા માંડયા અને સુધારા મેળવવાના નથી, એને પારકાની મીઠાશ કે બક્ષીસ પરિણામે એ સામુદાયિક કાર્ય તરફ મંદતા આવી ગઈ. પર જીવવાનું નથી, પણ એને પિતાને પિતામાંથી સામાજિક, ૯ દીક્ષા કઈ છે અને કેવી રીતે આપવી એ અને ધાર્મિક, આર્થિક અને નૈતિક પ્રગતિ સાધવાની છે, તેથી આખી સમાજમાં ખળભળાટ મચાવ્યો અને તેને પરિણામે આપણે પ્રત્યેક કાંઈ પણ ન કરીએ તે કેન્ફરન્સ જેવી કોન્ફરન્સ તરફની મંદતામાં વધારો થતા ચાલ્યો. સામાજિક સંસ્થા નિબ્બાણ બની જાય એ અગત્યનું સૂત્ર ૧૦ કોન્ફરન્સની પ્રગતિમાં મધ્યમ થરનું જોર વધતું સમાજ વીસરી ગયો.
જતું જોઈ સ્થાપિત હક્કવાળી વ્યક્તિઓ ચોંકી ગઈ અને ( ૪ પ્રત્યેક વ્યક્તિ હેડ ઓફીસ શું કરે છે એની તુલના એણે કોન્ફરન્સ તરફ દુર્લક્ષ્ય કરવા માંડયું. અને ગણના કરવા તત્પર થઈ, એમાં પોતાનું સ્થાન અને
૧૧ નવયુગની ભાવનાને બહલાવવાને બદલે કેન્ફરન્સ પિતાનો ફાળો કેટલું છે તે વાત વિચારી નહિ અને પરિણામે
ધ્યેય સમગ્ર સમુદાયમાં ઐક્ય કરવાનું રહેતાં એ કોઈ વર્ગને પિતાના કર્તવ્ય-કાર્યને રિપોર્ટ આપવાની કક્ષામાંથી રિપોર્ટ
પિતાની તરફ આકર્ષી શકી નહિ. પ્રાચીન પ્રણાલિકાની માનીમાંગવાની કક્ષામાં આવી ગઈ. આપણું પ્રત્યેકનાં કાર્યને
નતાવાળા એમાં સ્વાતંત્ર્ય જોઈ રહ્યા અને નવીન પ્રણાલિકાસરવાળે એ વાત વિસારે પડી ગઈ અને કોન્ફરન્સ કાંઈ
વાળા એમાં સાર્વત્રિક પરાધિનતા જોઈ રહ્યા. વચ્ચે વર્ગ નથી કર્યું એમ કહેવામાં પિતાના પગ પર કે હૃદય પર
બન્ને બાજુ અથડાતે રહ્યો અને એ મધ્યમ ભાવનાને નજર નાખવાને બદલે સામા પર નજર કરવાની વૃત્તિ ધીમે
વિકાસ કરવામાં કે પરિસ્થિતિને અનુકૂળ મધ્યમ માર્ગ હસ્તધીમે વધતી ચાલી.
ગત કરવામાં નિષ્ફળ નીવડ્યો. ૫ સર્વ સમય કામ કરનાર સેવાભાવી વ્યક્તિઓને આપણે
- આ મેટાં કારણે હાઈ બીજ નાનાં અનેક કારણે ન મેળવી શકયા. એટલે કેટલાંક કાર્યો થતાં ગયાં, પણ એમાં
છે જેને પરિણામે કેન્ફરન્સની મંદતા આવી પડી સાતત્ય જળવાવું જોઈએ અને સ્પષ્ટ ધોરણ રહેવું જોઈએ એ
છે. દરેક વ્યક્તિ એના ઉત્કર્ષને ઈચ્છે છે, એની બન્નેની ગેર હાજરી દેખાઈ. વ્યાપારી કોમનું ધેરણ રૂપીઆ આના પાઈના માં હેઈ સમાજસેવા તરફ આદર્શ હોવા
સામુદાયિક શક્યતા સ્વીકારે છે, પણ પિતા સિવાય અન્ય તે
કામ કરે એમ અંતરથી મળે છે. આ પ્રત્યેક ગૂંચવણના છતાં એનું વર્તન થઈ શક્યું નહિ. પરિણામે કેન્ફરન્સ સંસ્થાને લેકની નજરમાં રાખવાની અને એના સંદેશાને હવે પછી વિચાર કરશું.
ઉપાય છે અને આપણી સમુદાય શક્તિના હાથમાં છે તે પર ઘેર ઘેર અને ગામડે ગામડે પહોંચાડવાની બાબતમાં ઉપેક્ષા
–મતીચંદ.
, કરતા
ને પોતામાંથી સામાજીક પરિક્ષા
અને નેતિ
આપણે
Page #101
--------------------------------------------------------------------------
________________
તા
૧-૪-૧૯૪૦
જૈન યુગ.
શ્રી જૈન શ્વેતાંબર કેન્ફરન્સ, તિ
વિચારે છુટથી દર્શાવી શકે, ચર્ચાઓ કરી શકે, લાભાલાભ
વિચારી શકે અને દિશાસૂચન કરી શકે એ બધુંય આ સમિઑલ ઇન્ડીયા સ્ટેન્ડિંગ કમીટીની તિમાં થઈ શકે. આ સમિતિ મારા નમ્ર મંતવ્ય પ્રમાણે બે બેઠકની સફળતા કયારે ?
દિવસના જલસાના રૂપમાં ન ફેરવાઈ જવી જોઈએ; મેટ
રાંઓને અને પ્રક્ષકોને આમંત્રણ આપી તેઓની સગવડ સંવત ૧૯૯૦ મા કોન્ફરન્સનું મુંબઈ અધિવેશન મળ્યા
જાળવવા પાછળ જરાપણુ સમયને બેગ અપાવે ન જોઈએ. બાદ આજે પાંચ વર્ષને લાંબે ગાળે પસાર થઈ ગયું છે.
:. ઠરાની કે શબ્દોની સાઠમારીમાં ઉતરવું ન જોઈએ અને આ લાંબા ગાળા દરમ્યાન એક કરતાં વધારે વખત કોનફરન્સનું જેમ બને તેમ સાદી ભાષામાં નિયમને અનુસરી ટુંકાણુમાં અધિવેશન ભરવા માટે કાર્યવાહી સમિતિમાં વિચારણાઓ કરવામાં આવી અને દરેક પ્રસંગે અધિવેશનની અગત્યતા
મુદ્દાઓ ઉપર જ ચર્ચાઓ ચલવી જોઈએ, જેથી થોડા સમયને
ભોગે મારું કામ નીપજાવી શકાય. વધારે અને વધારે સહુ કોઈને જણાવા લાગી; અને આને માટે વિવિધ સ્થળોએથી પ્રયત્નો પણ થવા લાગ્યા, પરંતુ
આ સમિતિમાં મુખ્ય વિચારણા કયા પ્રશ્નોની જરૂરી છે, બાલદીક્ષા પ્રકરણ ઉપસ્થિત થયા પછી દરેક ગામમાં સંધ
અને તે વિચારણા કરવા માટે કયા કયા તબક્કાઓ હાથ ધરવા
જોઈએ તે માટે મારા વિચારો આવતા અંકમાં જણાવીશ. જુદી જુદી કક્ષાઓમાં વહેંચાઈ ગયેલા હોઈ કેઈ૫ણ ગામ
હાલ તુરત તે આપણે સઘળાઓ સમિતિની સભા ફતેહમંદ વાળાઓ પિતાને ત્યાં આમંત્રણ આપવામાં ફલીભૂત થયા નહિં.
રીતે પાર પાડવા અને અધિવેશનના માર્ગના અવરોધો દૂર છેલ્લે છેલ્લે આપણે સહુ જાણીએ છીએ તેમ ભાવનગરે આ
કરવાના એકજ લક્ષ્યને અવલંબીએ. ઇતિ. દિશામાં મંડાણ શરૂ કર્યા, પરંતુ પરિસ્થિતિની પ્રતિકૂળતાએ એ મંડાણુ લટકતું જ રહ્યું. આ વર્ષો દરમ્યાન એક વખત
–મનસુખલાલ લાલન. સં. ૧૯૯૩ માં મુંબઈ મુકામે એલ ઈન્ડીઆ સ્ટેન્ડીંગ કમીટીની બેઠક બોલાવવામાં આવી, અને એ બેઠકમાં રેસીડેન્ટ જનરલ મુંબઇમાં વસતા જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક વિદ્યાર્થીઓ સેક્રેટરી તરીકે પ્રૌઢ અને અનુભવી કાર્યકર્તા શ્રી. મેતીચંદભાઈ તથા બાલિકાઓની કેળવણી માટે કાપડીયા અને દાનવીર શ્રીયુત શેઠ કાંતીલાલભાઈની સેવા
મદદની જના. કોન્ફરન્સને મળતાં એ સ્થાયી સમિતિની બેઠકને એક પ્રકારના વિજય મળ્યો, અને કોન્ફરન્સની પ્રગતિમાં ઉત્તરોત્તર વધારો શ્રી કોન્ફરન્સ કેળવણી પ્રચારક સ્થાનિક સમિતિ, મુંબઈ થશે એમ સહુ કાઈને નિઃસંશય લાગવા માંડયું, અને એ આથી સર્વે જૈન ભાઈઓને જણાવવાનું જે મુંબઈમાં આશાને કળાકત કરતી શ્રી. કાંતીલાલભાઇની કેળવણી પ્રચાર વસતી પ્રજાને પોતાના બાળક બાલિકાઓને કેળવણી આપવાનું અર્થે જાહેર થયેલી રૂપીયા પચીસ હજારની સખાવતે કી- કામ ઘણું ખર્ચાળ અને મુશ્કેલી ભર્યું હોય છે, અને એ રન્સને પુનઃ વેગવંત બનાવવામાં અમૂલ્ય ફાળો આપ્યો, અને
- આર્થિક મુશ્કેલીઓને અંગે કેટલાએક માબાપે પિતાના સંતાએ કેળવણી પ્રચારના કાર્યથી જનતાને કોન્ફરન્સની મહત્તા અને ભાવનાને ખ્યાલ આવવા લાગ્યો. પરંતુ આ બધાની
નોને જોઈતા પ્રમાણુમાં કેળવણીમાં આગળ વધારી શકતા
ની સાથે એક માન્યતા તે દિવસાનદિવસ વધવા લાગી કે કે
લાગી 3 નથી, અને આથી આપણી સમાજના બાળકે મોટે ભાગ રન્સ જૈન કેમમાં પિતાનું ગૌરવ જાળવી રાખવું જ જોઈએ. કળથવા વાચિત રહી જાય છે. અને તે ગૌરવ જાળવવા માટે કામમાં પડેલા એ કાંટાઓ આપણા સમાજમાંથી ઉપરની આર્થિક મુશ્કેલી દૂર કરવા અવશ્ય સંધાવા જોઇએ. જ્યાં સુધી આ કાંટાઓ સાંધવામાં ન માટે મુંબઈમાં વસતા જૈન વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થિનીએ આવે ત્યાં સુધી કામમાં મહત્વના કાર્યો થઇ શકશે નહિ એમ પિતાને જોઈતી કેળવણી સહેલાઈથી લઈ શકે, અને એમના ઘણા કાર્યકરને લાગવા માંડ્યું, અને તેથી એ દિશામાં શ્રીયુત
માગમાં કંઈ પણ અવરોધ ન પડે એ હેતુથી મુંબઈમાં બે કાન્તિલાલભાઈએ અંગત રીતે પ્રયાસ આદર્યા છે જે ફળીભૂત
વર્ષથી અમારી સમિતિ તરફથી કેળવણીના ક્ષેત્રમાં વિશેષ થાય એમ સહુ કોઈ જરૂર છે જ.
પ્રગતિ થાય, એટલા માટે વિદ્યાર્થીઓ તથા બાલિકાઓને આ સમય દરમ્યાન પણું અધિવેશનની આવશ્યકતા તો ભણવાના સાધન એટલે કે પાઠય પુસ્તક સ્કુલ ફી તથા વધારે અને વધારે જણાવા લાગી પરંતુ જ્યાં સુધી અધિ- સ્કોલરશીપ વિગેરે સારા પ્રમાણમાં આપવામાં આવે છે અને વેશન માટે ભૂમિકા સાફ ન થાય ત્યાં સુધી અધિવેશન સફળ લગભગ બે વર્ષમાં અઢીસે વિદ્યાર્થીઓ તથા વિદ્યાર્થિનીઓએ થાય કે કેમ એ શંકાભરેલું કાર્યકરોને જણાવા લાગ્યું. આ સંસ્થાને લાભ લીધું હતું. આ પેજને બહુ અગત્યની આથી કરીને એ ભૂમિકા સાફ કરવા માટે પરસ્પર વિચારોની લાગવાથી સમિતિએ આ વર્ષે પણ પોતાનું કાર્ય ચાલુ આપલે કરવા માટે, અને સ્થાયી સમિતિના સભ્યોના અભિ- રાખવાનો નિર્ણય કર્યો છે. જેથી આ યોજનાનો લાભ લેવા પ્રાય જાણવા માટે, પ્રાથમિક પગલાં રૂપે સ્થાયી સમિતિની ઈછનાર વિદ્યાર્થીઓએ નિયમો તથા અરજીનું ફોર્મ નીચેના બેઠક બોલાવવાની જરૂર કાર્યવાહક સમિતિને જણાઈ. અને એ સ્થળેથી મંગાવી લેવું, અને તે કામ પર સઘળી વિગત ભરી પ્રમાણેને સર્વાનુમતે ઠરાવ કરી એપ્રીલ માસની તા. ર૭ મી મેકલી આપવું. તથા ૨૮ મીએ ઍલ ઇ-ડીયા સ્ટેન્ડિગ કમિટિની બેઠક મુંબઇમાં આશા છે કે જૈન વિદ્યાર્થીઓ અને બાલિકાએ આ બેલાવવાનો નિર્ણય કાર્યવાહક સમિતિએ કર્યો. અધિવેશનની જનતાને સંપૂર્ણ લાભ ઉઠાવશે. સકૂળતા માટે આ પગલું જેટલું આવકારદાયક છે, તેટલું જ ૪૫-૪૭, ધનજી સ્ટ્રીટ,
માનદ્ મંત્રીએ. આવશ્યક છે, એના અનેક કારણો છે; સહુ સભ્ય પિતપતાના મુંબઈ . ૩. ( શ્રી કે. કે. પ્ર. સ્થાનિક સમિતિ, મુંબઈ.
Page #102
--------------------------------------------------------------------------
________________
જૈન યુગ.
શ્રી જૈન શ્વેતાંબર એજ્યુકેશન બોર્ડ ૨૫ સમનલાલ નગીનલાલ સાથે
ધાર્મિક પરીક્ષાના પરિણામા.
૨૭ રામદ હરખચંદ
એડ તરફથી ગત્ તા૦ ૨૪ ડિસેમ્બર ૧૯૩૯ ના રાજ લેવામાં આવેલ શેઠ સારાભાઇ મગનભાઇ માદી પુરૂષ ૨૮ સાકરલાલ હલેચન શાહુ વર્ગ અને અ. સૌ. હીમભાઇ મેઘજી સોજપાળ સ્ત્રી – ૨૯ વન્તિલાલ દયારામજી દખ વ ધાર્મિક હરીફાઇની ઇનામી પરીક્ષાએ)ના કેટલાક ધારણાનાં ૩૦ પરિણામે આ નીચે આપવામાં આવે છે.
(ગતાંકથી સંપૂર્ણ } બાળ ધારણ ૨ જી.
પરીક્ષક—શ્રી. લક્ષ્મીચંદ સુખલાલ, મુંબઈ. ( બેઠા ૭૯, પાસ ૬૭, નાપાસ ’૧૨)
નામ
નબર ૧ ગુલાબચંદ પ્રેમદ શાહ
(જૈન વિદ્યાર્થી આશ્રમ )
૨ બાબુલાલ હરચંદ શાહ
સેન્ટર માર્ક ઇનામ રૂા. સુરત te
૧૦-૦-૦
સુરત
(નંબર જૈન બેડિં ગ )
૩ બાબુભાઈ મગળદાસ શાહુ અમદાવાદ (સાર પુર. જૈન પાળો ) ૪ અને ખીલાલ મુલચંદ ભંડારી ચાંદવડ ૭૯ ૫ ચંપકલાલ મુળચંદ લાખાણી પાલીતાણા ૭૮ ( સિદ્ધક્ષેત્ર જૈન બાલાશ્રમ ) ૬ નટવરલાલ ઝવેરચંદ શાહ (ર.જે.ખા.) સુરત ૭૮ ૭ બુદ્ધિલાલ ઠાકરસી શાહ અમદાવાદ ૧૮ ( શ્રી. ન. વિદ્યાવિહાર )
૨૦ બીચંદ ખોડીદાસ દોશી
૮૨ ૮-૮-૦
૮ બાબુલાલ હરજીવનદાસ
માસા . ૯ જયંતિલાલ આત્મારામ ભાવસાર આમાદ ૧૦ જયંતિલાલ લક્ષ્મીચંદ શાહ રાધનપુર ૭૫ ૧૧ ધરમચંદ ડાહ્યાભાઈ શાહ
૮૧ -----
(રે...
૧૨ વિજયચંદ મેાહનલાલ શાહ (Ed. [a. 11.) ૧૩ ચંદુલાલ મગનલાલ શાહ અમદાવાદ (ચી. ન. એસ. ) ૧૪.ચંદુલાલ ભીખાભાઈ શાહ અમદાવાદ ( ચી. ન. એ. ) ૧૫ છેટાલાલ વિજયચંદ શાહ વાદરા ૭૦ ૧૬ શાન્તિલાલ કકલભાઇ વારા વાવ
૧૭ વાઘજી મજીભાઇ વારા
વાવ
૧૮ જયંતિલાલ ભીખાભાઇ શાહ અમદાવાદ હું ચી. ન. વિ. ૧૯ રતિલાલ બેચરદાસ શાહ પાલીતાણા ક
( સિ કરે. બા. ) પાલીતાણા ૬૪ બાલાશ્રમ )
સુરત ૬૪
૬૨
( સિ. ૨૧ નદલાલ છગનલાલ શાહ ૨૨ નાત્તમદાસ ચીમનલાલ શાહ - અમદાવાદ
૭૭
૭૬
(ચી. ન. છા. ) ૨૩ ચીનુભાઈ નગીનદાસ મહેતા અમદાવાદ ૨૪ રાજમલ જવારમલ વેરા
ચાંડ
૨-૦૦ ૧-૦-૦
૧-૦-૦ સુરત ૭૫ ૧-૦-૦
સુરત ૫૪ -૮-૦
७०
૫-૦-૦ ૩-૮-૦
૬૮
૩-૦-૦ ૩-૭-૦
૬૧
પ
0-2-0
આમેદ પટ્ટ ૨૬ વ્રજલાલ પુરુષોત્તમ અજમેરા પાલીતાણા ૫૯ ( મિ. ૪. ભા. )
ચાંદવડ પટ આમેદ પછ
તા॰ ૧-૪-૧૯૪૦
રતલામ 414
ધીરજલાલ હંસરાજ કામદાર પાલીતાણા ૫૫ ( સિ. હૈ. ભા. ) ૩૧ રિસકલાલ મણિલાલ શાહૂ પાલીતાણા ૫૫ ( સિ. કરે. ખા. ૩૨ પન્નાલાલ વનેચંદ ભંડારી ચાંદવડ ૫૪ અમદાવાદ ૧૩ (ચી. ન. છા. ) ૩૪ અંબાલાલ રાયચંદ શાહ અમદાવાદ ( ચી. ન. છા. ) ૩૫ જય'તિલાલ સુંદરલાલ પરીખ પાલણપુર પર ૩૬ સૌભાગ્યચંદ ચત્રભૂજ શાહ પાલીતાણા પર (સ. જે. ો.
૩૩ ચીનુભાઈ અમુલખરાય શાહ
૩૭ મેહનલાલ મનસુખલાલ શાહ સાંગલી ૫૧ ૨૮ લાલચંદ મોતીચંદ લાખાણી પાલીતાણા ૫૧ ( સિ. જે. એ.) ૩૯ પન્નાલાલ મેાતીલાલ શાહ પાલેજ ૫૦ ૪૦ રાશનલાલ માણેકચંદજી કાકારી રતલામ ૪૯ ૪૧ છગનલાલ મકનદ મહેતા સાંગલી ૪૮ ૪૨ શાન્તિલાલ વક્તાવરમલજી પિતળ્યા રતલામ ૪૮, ચાંદવડ ૪૩ સંચાલાલ મેતીલાલ જૈન ચાંદવડ ४७
G
૪૪ લારામ જસરાજ ખેદમુથા
૪૫ ભીમરાજ મનાજી
૪૬ માનમલ રતનચંદજી
૪૭ શાંતીલાલ ચુનીલાલ શાહ ૪૮ જય`તિલાલ મગનલાલ શાહુ
ઉમેદપુર ૪૬ જાલેર જપ પાલપુર ૪૫ અમદાવાદ ૪૪
* ચુનિલાલ હંમા
જાલેર ૪૪
૫૦ રમણલાલ દલીચંદ કાપડીઆ આમેાદ ૪૪ ૫૧ કેશરીમલ ઇન્દ્રચંદ્રજી બિદામિયાં સાદડી ૪૩ પર કાન્તિલાલ બાળુશા ગુજરાથી ચાંદવડ ૪૨ ૫૩ મફતલાલ હેમરાજ શા પાલણપુર કર
પર
આમાદ ૪૧ સાદડી ૩૯
૫૪ રમણલાલ ડાહ્યાભાઈ શાહ ૫૫ ભંવરલાલ ચુનિલાલજી ધારવા ૫૬ ગુલાબચંદ જવારમલજી એચરા ચાંદવડ ૩૯ ૫૭ રમણિકલાલ નાગરદાસ આંખડ રાધનપુર ૩૯ ૫૮ ડાહ્યાભાઈ સામદ શાહ આમેદ ૩૯ ૫૯ શાંતિલાલ મગનલાલ શાહ્ન પાલીતાણા ૩૮ ( સિ. જે. બા. ) ૬૦ જીવરાજ ગોરધનદાસ પારેખ પાલીતાણા ૩૭ ( સિ. જે. બા.)
૬૧ વાડીલાલ શામજી
૬૨ મુલચંદ ભાઈચંદ મહેતા પાલીતાણા ૩૬ ( સિ. કરે. ખા. ) ૬૩ પાપટલાલ પરશાત્તમદાસ શાહ ભાવનગર ૩૬ ( æ. *. પા. )
ભાવનગર
( રૃ. જૈ. પા. )
૩૭.
Page #103
--------------------------------------------------------------------------
________________
તાર: HINDSANGHA.
વ્યવસ્થાપક મંડળ
મે હનલાલ દીપચંદ ચાકસી.
તંત્રી.
મનસુખલાલ હી. લાલન.
શ્રી જૈન શ્વેતાંબર કેન્ફરન્સનું પાક્ષિક મુખપત્ર.
જૈન યુગ.
વૈશાખ શુદ ૯, ગુરૂવાર.
JAIN
રિવ સક્રમે છે. શિશ સક્રમે છે,
તારા સમૂહ પણ સક્રમે છે;
ગ્રહે। સદાના ગતિમાનૢ રહે છે,
વાયુ વેગે વહતેા દિસે છે,
નક્ષત્રમાલા ચલ ને વહે છે. ૧
અગ્નિ સ્ફુલિંગા અતિ વેગ લે છે;
જુઓ સહષૅ સરિતા વહે છે,
ભેદી ઘણા પત્થર ખીણુ માર્ગો,
માર્ગ ક્રમે છે અતિ દીધું જે છે. ૨
ભેદી ઘણા પર્વત ગૂઢ માર્ગો;
વેગે વહે છે ઉપદેશ દે છે,
સંક્રમણશીલ જગત્. ( ઉપતિ )
સમૂદ્રવીી અતિ સંક્રમે છે,
જ્ઞાની જુએ બેધ અપૂર્વ લે છે. ૩
पत
સંપૂર્ણ પૃથ્વી ગતિચક્ર લે છે;
જે સંચરે છે સ્ફુરણા કરે છે,
ગતિ વેગ છે જીવતણી જ સત્તા,
ચૈતન્ય સંજ્ઞા જગમાં લહે છે. ૪
તેથી નહિ અન્ય વિરૂદ્ધ પ્રજ્ઞા,
વૃક્ષેા મૂળે છે લતિકા ફુલે છે,
કુળ કુલ રૂપે ગતિ ત્યાં કુરે છે. પ રાજ્યા વધે છે શિખર ગ્રહે છે,
પડે છે;
ફ્રી પરાવર્તનમાં ગતિ તથા સક્રમના કળા છે,
અખંડ વગે ગતિ સાંપડે છે. ૬ ગતિ નહિં સંક્રમણા ન જ્યાં છે,
ત્યાં જીવસત્તા કિમ સભવે છે?
शास
રસ્ફુરે નહિ તે શવ પ્રાણુ હીન,
યુવા
અયેાગ્ય તે છે જગમાંહિ દીનં. ૭ ચાહે વિકસાવવાને, નિષ્ક્રીય જે પ્રાણુ વિહીન જાણે; ચૈતન્ય જ્યાં નષ્ટ થયું દિસે છે,
તે ભ્રષ્ટ જેવા પથરા વસે છે. ૮
REGD. NO. 8 199 વાર્ષિક ાવાજમ રૂા. 3)
છુટક નકલ દાઢ આના.
પુસ્તક ૮ અક ૧૧-૧૨
તા. ૧૬ મી મે ૧૯૪૦
YUGA
જો જીવવાની વધતા જવાની,
પરાક્રમે તેજ અતાવવાની;
ઇચ્છા હશે સ’ક્રમશીલ થાઓ,
સ્ફુરા વા આગળ વેગ લાવે. ૯
જે રાજ્ય વા માનવના સમૂહો,
જે જ્ઞાન વિજ્ઞાન સુધર્મ ભાવે,
વધ્યા નહિ આગળ શૂન્ય ભાવે,
તે નષ્ટ થા ભ્રષ્ટ થયા સ્વભાવે. ૧૦
વિકાસ પામ્યા નહિ કાલ વેગે,
થંભી રહ્યા કાષ્ટ સમાન માગે;
તે નાશ પામી વિખરી જવાના,
તે નામ માત્રે જ ભુલી જવાના. ૧૧
માટે ઉઠા આત્મવિકાસ માગા,
નવા નવા જીવન માર્ગ સાધે;
નહિ થજો પત્થર કાઇ ખંડ,
કરા ખરા સક્રમ જે અખંડ ૧૨
સિદ્ધાંત જે હાય ત્રિકાલ સત્ય,
આચાર પરિવર્તનશીલ માત્ર,
જે દેશ કાલાવધિથી કરે છે,
માટે ખરી ન રાખવી તે
વિકાસથી ઉન્નતિના ઠરે છે. ૧૩ માનવતા બતાવેા, બુદ્ધિ ખરી તે ઉપયોગ લાવો; પશુ તુલ્ય વૃત્તિ, વિચાર માગે તે જીવશે જે શુભ સક્રમે છે,
કરવી વિશુદ્ધિ. ૧૪
દ્રવ્યાદિ ભાવા મન એળખે છે; છોડી સ્થિરા જે મૃતતુલ્ય શાંતિ,
વિકાસ ભાવે વધશે સુનીતિ. ૧૫
આત્મા પિછાને વિજયી થવાને,
ડા
કરી ખર્ ́ તેજ પ્રદિસ માને; પપ્રત્યયનેય બુદ્ધિ,
કરો ખરી સુંદર આત્મશુદ્ધિ. ૧૬ —શ્રી બાલચ'દ હીરાચ', માલેગામ,
Page #104
--------------------------------------------------------------------------
________________
જેન યુગ.
તા. ૧૬-૫-૧૯૪૦
જેન યુગ.
નિશ્ચિત માર્ગદર્શન.
આ જ સ - સ સસ વાને. આ બે સવાલના પેટાળમાં ઘણી ઘણી બાબતો
છુપાયેલી પડી છે. એ બધીને રફતે રફી, કાર્યકરોની શકિતનુ તેલન કરીને બહાર આણી શકાય તેમ છે. એ
દ્વારા જનતાના હૃદયને જેમ અર્શવું સુલભ છે તેમ તા૦ ૧૬-૫-૪૦.
ગુરૂવાર.
વસ્તીના દર પડેલા ભાગને પહોંચવું પણ સુલભ છે. ## # # # # ## # # જો બીજી ત્રીજી જંજાળ છડી એના પર જ મન સ્થિર
કરાય તે કંડ થવામાં પણ મુશ્કેલી નથીજ. , ખાસ અંકમાં જણાવ્યા મુજબ આ વેળાની સ્ટે. કેઈનું માનવું હોય કે એમાં અધિવેશન ભરવાની કમિટીની બેઠક સર્જાશે તે નડુિ પણ ઘણી ખરી રીતે શી જરૂર ? એવા રચનાત્મક કાર્યો તે અ જે પણ નિર્ણયાત્મક નિવડી છે.
આદરી શકાય. અહીં જ સમજફેર થાય છે. દરેક વડોદરા રાજ્ય કરેલ કાયદાને વકીંગ કમિટિને જે રચનાત્મક કાર્ય પાછળ ધનની અગત્ય રહેવાનીજ અને ઠરાવ ટેકે આપતા હતા તે રદ થઈ, પડેલ પક્ષે વચ્ચે એ ધન એકઠું કરવા સારૂં અધિવેશન જેવા પ્રસંગની મેળ થયું હતું તે એ કાર્ય ઘણુંજ સુંદર થતે અને
જરૂર ગણાયજ. જે કેવળ વિચારણું કરી, ઉડી જવાનું ખરેખર બેઠક પૂર્ણ પણે નિર્ણયાત્મક બની હોત, પણ
હોય અથવાતો માત્ર મનગમતા દ્રષ્ટિબિન્દુએથી વાણી વિધિને તે મંજુર ન હોવાથી છેક છેલ્લી ઘડીયે શેઠ
વિલાસ કરી જ ખતમ કરવાનો હેય અગરતે
બોલવાનું ઘણું અને કરવાનું કંઈ નહિં જેવું પ્રહસન જીવાભાઈ તરફથી પિતાના પક્ષકારોને પૂછી સંમતિ
લાજવી વિખરાઈ જવાનું હોય તે સાચેજ અધિવેશનની મેળવવાને ઈરાદો રજુ થયો અને એ માટે વધુ
જરૂર ન ગણાય. જનતા પણ આજે એટલી જાગ્રત બની સમય આવશ્યક્તા પર ભાર મૂકાયે, એટલે એ વાત છે કે એવા જસાને તે જરૂર લાત મારે. પણ જે કાયબેઠકના સમયે તે લટકતી રહી. અધિવેશન મળે તે વાડી પાછળ લાભ થવાની ચકખી અશા બાંધી શકાય પૂર્વ એ સંબંધમાં કાયમી ઉકેલ આવી ગયે હશે એમ તેમ હોય અને સાથે સાથે એ પણ સૂર્યના પ્રકાશ માફક ક૬૫વું એ જૈન સમાજનું પ્રચલીત વાતાવરણ જોતાં ખુલ્લું જાણું તું હોય કે એને લગતા કાર્યો કમજ પડેલા વધારે પડતું ન લેખાય,
ભાગલાને સાંધી જે બેપરવાઈ અને વિરાગતા યાત કદાચ તેમ ન પણ બને, છતાં એટલું તે દ્રઢતાથી નિક્રિયતા વતે છે એમાં ર્તિ ને સતેજતા આણી કહેવું જોઈએ કે અધિવેશનમાં જે વિષય પર કાર્યવાહી શકે તેમ છે તેને અધિવેશનની વ્યાસપીઠ પરથીજ કેંદ્રિત કરવાનું સૂચન કરવામાં આવ્યું છે અને એ સારૂ નિર્દેશ કરે ઈષ્ટ લેખાય. જેમ અધિવેશનમાં ભાગ સવોનુમતે જે નૈતિક બંધન હાજર રહેલ સભ્યએ લેનાર માટે દરવાજા ખુલા મેલાયા છે તેમ પોતાના હસ્તે મુખડે સ્વીકાર્યું છે, એ જોતાં વિદ્યમાન પક્ષેમાંના આંગણે બેઠક ભરનાર માટેની સ્થિતિ પણ ચોકખી થઈ કોઈને પણ કોન્ફરન્સ સામે કે એના અધિવેશન પ્રત્યે ગઈ છે. કેટલીક વાર ભળતે ભળતી ચર્ચાએથી અથવા હવે આંગળી ચીંધવાપણુ રહેતું નથી. જે અધિવેશને તે મનગમતા પ્રશ્નો આણવાની વાતોથી બેઠક બોલાવનાર કેવળ કેળવણી અને બેકારી નિવારણ પરત્વેજ પિતાનું સ્થાનિક સંઘનું વાતાવરણ કલુષિત બને છે અને ઐકય લક્ષ એકત્રિત કરવાનું છે, અરે એ પાછળ જ કમર કસી જોખમાય તેવી સ્થિતિ જામે છે તે રંચમાત્ર ભય વર્ષભર માટેના કાર્યક્રમ યોજવાનું છે અને એ હવે રાખવાનું કારણ રહેતું નથીજ.
જના માત્ર મીનીટ બુકના પાના પર ન રાખતાં કોઈ આકસ્મિક કારણ ઉદ્ભવે અથવા તે દેશની ભારત વર્ષના ચારે ખુણામાં પ્રચારવા અને અમલી પરિસ્થિતિ કિવા કાળની હાકલ કરજ પાડે તેજ એને બનાવવા સતતુ પરિશ્રમ જારી રાખવાનું છે, તે કયા જેને લગતી વિચારણા હાથ ધરવાની અગત્ય જમે. તે વિના માટે અસ્પૃશ્ય રહી શકે ? કયે વીર સંતાન એ સામે ઉક્ત પ્રશ્નોડી જ મુખ્ય ભાગ ભજવવાની. આ જાતનું કટુ વાણુના ઉચાર કે વિધી કરણીના દર્શન કરાવવા પગલું કેન્ફરન્સના ઇતિહાસમાં નવી ભાત પાડે છે. તૈયાર થવાને? એ બે પ્રશ્નોજ એવા છે કે એમાં યંગ- એક રીતે કહીયે તે જૈન સમાજની આ મહાન સંસ્થા, મેન કે યુવક–બાળક કે વૃદ્ધ અથવા રૂઢીપષક કે જે અત્યાર સુધી વિચારણાના અંતે સંદેશ સુચના કે સુધારક સૌ સાથે બેસી, વિચાર વિનિમય કરી શકે અને ભલામણ કરી સતેષ પકડતી હતી, તેને બદલે જાતે સંગીન પેજના ઘડી જન સમાજમાં પ્રવતી રહેલી કાર્ય કરવાના ક્ષેત્ર પ્રતિડગ ભરવા કટિબદ્ધ થઈ છે એવું વિષમ પરિસ્થિતિ ટાળી શકે. જ્યાં દીક્ષા સંબંધી કે અનુમાની શકાય છે. અન્ય સામાજીક ચર્ચાત્મક ઠરાવની ચાંચ બુડે તેવી ... વળી અધિવેશન અમુક મહિનામાં ભરવું એવે હીરે સંભવ નથી ત્યાં ગમે તે વર્તુળમાં વહેંચાયેલે, નિશ્ચય દાખવીને ઠરાવનું મહત્વ વધાર્યું છે કે જેને ગમે તે સાધુ મહારાજની ઉપાસના કરતે અથવાતાં
સમાજમાં પ્રવર્તી રહેલ સુષુપ્તિને ઉરાડી મૂકી છે. કેવળ અન્ય બાબતમાં ગમે તેવા વિલક્ષણ વિચારને ધારણું સ્થળની પસંદગી એટલા સારૂ બાકી રાખી છે કે જયારે કરનારે-કઈ પણ જૈન, ચાહે તે શ્રીમંત કે સામાન્ય કાર્યપદ્ધત્તિમાં આટલી હદે પરિવર્તન દાખવ્યું છે અને ધીમંત કે સેવાભાવી-અન્ય અંદેશાને આગળ ધયો વાદળા ઘેરાવાના સાગને અંત આણ્યા છે, ત્યારે સિવાય, છુટથી ભાગ લઈ શકે છે. જ્યાં આટલી હદે આમંત્રણ દેનાર શહેરને પોતાના પૂર્વના શબ્દી વાત સ્પષ્ટ છે, ત્યાં પછી સમાજમાં એક સંપી ચાહનાર સાચા કરી દેખાડવાનું સુગમ પડે. અને અહર્નિશ સમાજની પ્રગતિ વાંછનાર કેઈપણ જૈન એટલું કહી દેવું પ્રર્યાપ્ત થઈ પડશે કે એથી ઉપઅધિવેશનમાં હાજરી આપ્યા સિવાય કેમ રહી શકે? રકત બે પ્રશ્નોને કે એના મહત્વને રંચ માત્ર અલવલ જેના હૃદયમાં સાચી ધગશ છે તે હરગીજ નહીં રહે. આવવાની નથીજ.
Page #105
--------------------------------------------------------------------------
________________
તાહ ૧૬-૫-૧૯૪૦
જૈન યુગ. ---- -------
છે 'His mater's Voice' “હા જી હા' ના ઉપનામ
દેવા બહાર પડવું એ ભલે 'આત્મસંતેષ પુરનું સુંદર આક્ષેપ અને કડવી વાણીથી સેવા શક્ય છે? જણાય. બાકી એમાં છીછરી વૃત્તિનું પ્રદર્શન છે એટલું જ | ‘જેન બંધુ'ના તંત્રીશ્રીની સમાજ સેવાની ધગશ અને નહિં પણ ધૃષ્ટતાની છેલી રેખા ખેંચાય છે. એ ખાતર તા. ર૭--૪૦ ને અંક ૨૪ તેમજ અંક ૨૫ : “અકય માટેની ચોખવટ. વ પીરસેલી વાનકી પર નજર કરીએ તો એક વાત જે વ્યાંઆ સમયથી જૈન સમાજ જેની અભિલાષા ધરતી આગળ તરી આવે છે તે લખાણમાં આક્ષેપોનો સંભાર અને
ભાર અન હુને એ એકયનો પ્રશ્ન છે કે ધારણા મુજબ સિદ્ધ નથી થઈ
તે કે ૮ ઉપરાંતની કડવી વાણી છે. જૈન યુગના ખાસ અંક માટે શો છતાં એ પાછળની જહેમત નિષ્ફળ ગઈ છે અથવા જયારે મોટા ભાગના સભ્ય તરફથી પ્રશંસાના ઉમર સાંભ- તે નજીકના ભવિષ્યમાં ઐકય થવું અસંભવિત છે એમ માનજળવાના મળ્યા છે ત્યારે એ ભાઈશ્રી જે સર્ટિફીકેટ આપે છે ,
વાની જરૂર નથી. જે રીતે વાટાઘાટ ચાલી છે એનાથી એક એ કેવળ ભૂલ ભર્યું છે એમજ નહિ પણું વગર સાબિતિએના કાયદા અવમ થયો છે કે પડેલ અંતરમાં કોઈ જાતની આક્ષેપોથી ભરેલું છે. જુદા જુદા લેખકોના લેખે હોય એટલે
આડી રેડી ચર્ચાઓથી વધારો નથી થયો. ઐકય ન સંધાદ્રષ્ટિબિન્દુઓમાં વિવિધતા સહજ હોઈ શકે. વળી દરેક પોતાના વાથી પરસ્પર જે દોષારોપણની ઝડી વૃધું છે તેવું પણ કંઈ મંતવ્ય અનુસાર વર્તમાન સ્થિતિને ઉકેલ સૂચવે વિચાર- બના
બનવા નથી પામ્યું. એક રીતે કહીએ તો ઉભય વચ્ચેના શ્રેણિમાં ભિન્નતા હોય એટલે એનું સુચન પણ થાય તેને -
છિએમાં પ જે મતભેદનો ઢગ દ્રષ્ટિગોચર થતો એને અમક વર્ગ તરફ હેતુપૂર્વકને અણગમે માનવ અને સ્થાને અત્યારે એકાદ આડી દિવાલ તુટવી અશકય નથીજ. પિતાની માન્યતાથી જુદા પડતાં લખાણમાં ભલેને પછી એ " એ માટે શેઠ જીવતલાલે પ્રયાસ જારી રાખવાની જરૂર છે, સાચી સ્થિતિ રજુ કરતાં હોય અથવા તે વર્તમાન ગુચના કારણ કે છેલ્લે તબકકે પોતાના સાથીદારો સાથે છુટથી ચચો ઉકેલને અનુલક્ષી લખાયા હોય-એને અધીકારીઓની ખુશામત કરવાનો પણ સમય નથી
કામ કરવાને પૂર્ણ સમય નથી મળી શકે એવું કારણું તેમણે કહેવા બહાર પડવું એ સત્ય પરિસ્થિતિને , અલાપ કરી *
- રજુ કર્યું છે. ઉભય પિત પિતાની રીતે બાંધ છોડના સિદ્ધાંસર્વ કંઈ ડહાપણ પિતાના એકલામાં જ સમાયું છે એ
છે એના , નથી પિતાના મંતવ્યમાં ઢીલી દેરી મૂકી વધુ નજીક આવ્યા આડંબર કરવા સિવાય બીજું શું કહી શકાય ?
છે અને એક વ્યાસપીઠ પર સાથે બેસી જૈન સમાજની એય ની વાત બેટી ઉપાડવામાં આવી હતી કે હાલના વર્તમાન વિષમ દશાને સાચો ઉકેલ આણવા સારૂ પ્રબળ તબકકે માત્ર કેળવણી અને બેકારી જેવા પ્રશ્નો પ્રતિ સર્વ લક્ષ જીજ્ઞાસુ છે. આ ચેખવટ જ અતિ અગત્યની છે.
દિત કરવું જોઈએ એ ઉલેખ ગેરવાજબી ને, એ જયાં લગી સ્ટેન્ડીંગ કમિટિના કરાવે એ દિશામાં એક પગલું દાખલા દલીલ ટાંકી પુરવાર ન થાય ત્યાં લગી તંત્રીશ્રી આગળ ભર્યું છે. એ પાછળ જે ઉમદા રહસ્ય છુપાયું છે એ પિતાને ગમે તે અંગત કારણે મંત્રી કે ઉપપ્રમુખ તરફ સંબંધી વિગતવાર સમજણ આગળ ઉપર આપવાનું રાખો. રાઘની પ્રબળ જવાળાઓ ફેંકયા કરે કિવા પિતાનો શબ્દ- હાલ માત્ર એ વાત પર ભાર મૂકીએ કે આવતા અધિવેશનમાં કોષમાંથી વીણી વીણીને મન મતાં વિશેષણો લગાડયાં કરે
કઇ બાબતો પર લય કેદ્રિત થશે અથવા તે બેઠક ભરવાનું એથી જૈન સમાજની કંઇ સેવા થતી હોય એમ માનવું એ 'મહત્વ યા વિષયોની ચર્ચા પાછળ ખેંચાશે એ વાત સૂર્ય ધુમાડાને બાચકા ભરવા જેવું છે.
માફક સ્પષ્ટ કહી બતાવી છે. કેળવણી અને બેકારી નિવારણ સ્ટેગ કમિટિએ સર્વાનુમતે એ સવાલને લગને મુખ્ય છે એ સવાલ માટે કોઈને પણ મફેર હોય એ માન્યામાં ઠરાવ પસાર કરી એ પાછળ કાર્યવાહકની કેટલી દીર્ઘદ્રષ્ટિ
- ન આવે તેવું છે. એ એવી ભૂમિકા તૈયાર કરે છે કે જેન હતી એ વાત પુરવાર કરી આપી છે. અરે એજ કાર્યકરોની ?
કે સમાજમાં ગમે તે કારણે અને ગમે તે માન્યતાથી રાઈ, દેરવણી વિનાવિરોધ ચાલુ રાખી એમનામાં મૂળે વિશ્વાસ : વાસ્તવિક હતો અને છે એ પણ જાહેર કરી દેખાડયું છે. અત્રમત પણ ચ સેવ્યા વિના એક સાથે બેસી શકે.
' છુટા પડેલા ગમે તે વિચારના માણસો, જુથે કે પક્ષો, જરા કાર્ય કરવાની પદ્ધતિ સામે મતફેર હોઈ શકે, અથવા તે
એ સાથે બંધારણ સુધારણાની વાત એટલા ખાતર જેમને કાર્ય સંપાયુ હતુ તેમની ભલમનસાઈ, સરલતા કે
રાખી છે કે પરસ્પર ભળવામાં દરેક પ્રાંત યા વિભાગને મુસદી પણામાંની ત્રુટીને કારણે કાર્યસિદ્ધિ ધારણા મુજબ ન
સાચે મત નક્કી કરવામાં અગર તે એનું સાચું પ્રતિનિધિત્વ થઈ શકી હાય એ માટે કંઈક અંશે રંજ જેવું પણ સંભવી . શકે, પણ એટલા સારું કેવળ મનગમતા અનુમાને દેરી, "
' . મેળવી, કરેલ ઠરાવનો પ્રચાર કરી, અમલી બનાવવામાં જે શોભાસ્પદ ન લેખાય એવી શૈલીમાં કેવળ કટુ શબ્દોના પ્રહાર
મુશ્કેલી નડે છે તે દૂર થાય. વર્યાને રાખવા એથી સમિતિની-કરન્સની કે જૈન સમાજની આ એકજ કાવે દીક્ષા સંબંધી કે અન્ય ચર્ચાત્મક કથા પ્રારની સેવા સધાય છે તે સમજી શકાતું નથી ! સાચી કે મનના વિષયે સંબંધી કોઈ પણ જાતના વંટોળ ઉદ્દભવે ધગશને આ ઉપગ જેવા ગ્લાનિ ઉપજે છે! વિરોધ વૃદ્ધિ એવી સ્થિતિ રહેવા દીધી જ નથી. એ સારૂ જૂદા જૂદા દ્રષ્ટિમાં શ્રેની કલ્પના શી રીતે કરી શકાય? જે સંસ્થા અમુક બિન્દુએથી કે ભિન્ન ભિન્ન નિમિત્તોને આશ્રય લઈ વૃદ્ધ, વ્યક્તિ અગર વ્યક્તિઓની બની ગઈ લાગતી હોય તો એ પ્રૌઢ કે યુવક ગણાતા વર્ગો એમાં એક સાથે ઉભા છે. એક માટે દલીલ પૂર્વ કને પ્રચાર કરી સભ્યોમાં બહુમતી જન્માવી રીતે કહીએ તે આ સ્થિતિ ઉદભવવામાં જે પ્રશ્ન માટે સંસ્થાને કબજે હસ્તગત કરે અને વ્યક્તિનાં પાશમાંથી વાટાઘાટો ચાલી હતી તેણે ઠીક સાથ પૂર્યો છે. જેની શરૂઆત એને છેડાવવી એ વ્યાજબી માર્ગ છે. પણ એ તાકાદના સારી છે અને અંત સુંદર આવશે એમ કહપવું અસ્થાને અભાવે અથવા તે પિતાના મંવ્યમાં સુરપુરે તેવી સંખ્યાના નથીજ. થયેલી ચેખવટ કરતાં વધુ ખેંચવામાં સાર પણ નથી.
Page #106
--------------------------------------------------------------------------
________________
જેન યુગ.
તાર ૧૬-૫-૧૯૪૦
શ્રી જૈન શ્વેતાંબર કૉન્ફરન્સ.
અખિલ હિંદ સ્થાયી સમિતિની બેઠક. સમાજોત્કર્ષ માટે આર્થિક ઉદ્ધાર, કેળવણી પ્રચારાદિ પ્રશ્નોની વિચારણા..
અજબ ઉત્સાહ વચ્ચે પૂર્ણ થયેલ કાર્યવાહીની સંક્ષિપ્ત નોંધ.
શ્રી જૈન શ્વેતાંબર કોન્ફરન્સની ઍલ ઇડિયા સ્ટેન્ડિગ શનિવાર તા. ૨૭-૪-૪૦ ની રાત્રે આ ટા. ૮ વાગે કમિટીની પ્રથમ દિવસની બેઠક તા. ૨૭ એપ્રિલ ૧૯૪• સ્થાયી સમિતિના સભ્યોની સભા વિદ્યાલય હેલમાં આવતી શનીવારના દિવસે શ્રી મહાવીર જૈન વિદ્યાલયના વિશાળ કાલની બેઠકમાં રજુ કરવાનાં ઠરાવ વિષે વિચારણા અને સભાગૃહમાં બપોરના સાં. ટા ૩ વાગે દયાલંકાર શેઠ નિર્ણય માટે મળી હતી જેમાં સાડાચાર કલાકની દીર્ધ ચર્ચા લલ્લુભાઈ દીપચંદ ઝવેરી ના પ્રમુખપદે મળી હતી. બાદ છ ઠરાવ ખુલી બેઠક માટે નિર્ણિત કરવામાં આવ્યા
મુંબઈ તેમજ બહારગામના સભ્યોમાં આ કમિટી અંગે હતા. રાત્રે ૧ વાગે સભા સમાપ્ત થતાં સૌ વિખરાયા હતા. સારા પ્રમાણમાં ઉત્સાહ પ્રગટયો હતો, જેની સાક્ષી આજે -
બીજા દિવસની બેઠક. હાજર રહેલા મોટી સંખ્યાના સભ્યો, આમંત્રિત સંભાવિત રવિવાર તા. ૨૮-૪-૪૦ ના રોજ બપોરના ઢાં ટા. ગૃહસ્થ, પ્રેક્ષકે અને બહેને પૂરતા હતા. મુંબઈ જૈન ૩ વાગે મહાવીર વિદ્યાલય હેલમાં બીજા દિવસની સભા સ્વયંસેવક મંડળના સ્વયંસેવક બંધુઓ ડયુટી બજાવતા હતા. મળવાની હોઈ નિર્ણિત સમય પૂર્વ પ્રેક્ષકે, સંભાવિત ગૃહસ્થ સભામાં ધ્વનીવર્ધક યંત્રની ગોઠવણ રાખવામાં આવી હતી. અને સભ્યોની આવજા શરૂ થઈ ગઈ હતી. બહેનની પણ બંગાલ, કચ્છ, ઝાલાવાડ, ગોહિલવાડ, સેરઠ, હાલાર, અમદા- સારી સંખ્યામાં હાજરી હતી. સમય થતાં પ્રમુખ શ્રી લલુવાદ શહેર અને જીલા, પાટણ સુરત, દક્ષીણ મહારાષ્ટ્ર, ઉત્તર ભાઈ દીપચંદ ઝવેરી પધારતાં શ્રી મુંબઈ જૈન સ્વયંસેવક મહારાષ્ટ્ર તથા મુંબઈના સ્ટેન્ડિ કમિટીના સભ્યોએ સારી* મંડળના બેન્કે તેમનું સ્વાગત કર્યું હતું. દ્વાર પર મહામંત્રીએ સંખ્યામાં હાજરી આપી હતી. જેની નોંધ અન્યત્ર આપી છે) તથા અન્ય ગૃહએ પ્રમુખશ્રીનું સ્વાગત કરી ખાસ મંચ પર
શરૂઆતમાં શ્રી મુંબઈ અને માંગરોળ સભાની શ્રી શકુંતલા તેમને લઈ જવામાં આવ્યા હતા. બાદ શ્રી શકુંતલા કન્યાશાકાંતિલાલ કન્યાશાળાની બાળાઓએ મધુર ધવનીથી સ્તુતિ -ળાની બાળાઓએ સ્તુતિ ગીત તથા સ્વાગત ગીત ગાઈ સૌને અને “સ્વાગત ગીત ગાયા હતા. તત્પશ્ચ – શ્રી મુળચંદ હર્ષિત કર્યા હતા. આશારામ ઝવેરીએ દયાલંકાર શેઠ શ્રી લલુભાઈ અત્રે શેડ મેતીચંદ ગિરધરલાલ કાપડીઆ (રેસીડેન્ટ દીપચંદ ઝવેરીને પ્રમુખપદ લેવા દરખાસ્ત રજુ કરતાં જનરલ સેક્રેટરી) એ સફળતા ઇચ્છનાર સંદેશાએ તાળીઓના તેમનો પરિચય આપતાં જણાવ્યું હતું કે શેઠશ્રીને હું ઝવેરી ગડગડાટ વચ્ચે વાંચી સંભળાવ્યા હતા. : તરીકે કે શ્રીમંત ગૃહસ્થ તરીકે ઓળખાવવા નથી માગતા , સભાની કાર્યવાહીની શરૂઆત કરતાં પ્રમુખસ્થાને રૌદ્ધ પણ તેઓશ્રીના જીવદયાના કામથી જ તેમને ઓળખાવવા યોગ્ય
' યામ લલ્લુભાઈએ કોન્ફરન્સ પ્રત્યે સહાનુભૂતિ ધરાવનાર બાબુ રાય ગણું છું. આ દરખાસ્તને પુના મ્યુનિસિપાલીટીના પ્રમુખ આર.
* કુમારસિંહજી (કલકત્તા ) બાબુ ધનુલાલજી સુચંતી, શ્રી પોપટલાલ રામચંદ શાહ, શેઠ છોટાલાલ પ્રેમજી, બહાર
: (બીહાર શરીફ) બાબુ ચાંદમલ જોહરી (આગરા) ડે. નાનશ્રી બબલચંદ કેશવલાલ મોદી વિગેરેને ટકે મળતાં
ચંદ કસ્તુરચંદ મેદી (મુંબઈ) શેડ ટોકરશી મુલજી (કચ્છ) હલ્લભ ઈ દીપચંદ ઝવેરી પ્રમુખ સ્થાને બિરાજ્યા હતા શેક અમરચંદ ઘેલાભાઈ ગાંધી ( ભાવનગર ) શેક ગિરધરલાલ અને એ સ્થાન આપવા બદલ તેમણે આભાર માન્યો હતો.
આણંદજી (ભાવનગર) બાબુ મેતીચંદજી નખત (કલકત્તા) બાદ શ્રી મોતીચંદગિ. કાપડીઆએ બેઠકની સફળતા શેઠ સુખરાજ જવારમલ લલવાણી (પુના) શેઠ શાળામ ઇતા તાર તથા પિસ્ટથી આવેલા સંદેશાઓ વાંચી
માયાચંદ (કરાડ) શ્રી મંગલાબહેન મોતીલાલ જે. પી. (મુંબઈ) સંભળાવ્યા હતા.
અને શેઠ લાલભાઈ કલ્યાણભાઈ ઝવેરી (વડેદરા ) ના દુઃખદ સદેશાઓના વાંચન બાદ રાવસાહેબ શેઠ કાંતિલાલ
અવસાન બદલ કદર્શક ઠરાવ રજુ કરી સ્વર્ગસ્થના ઈશ્વરલાલે મહામંત્રીઓનું નિવેદન રજુ કર્યું હતું (જે આ
આત્માને શાંતિ ઈછી હતી. આ ઠરાવ સભાજનોએ ઉભા અંકમાં અન્યત્ર છપાયેલ છે.) ત્યાર બાદ દયાલંકાર શેઠ
' થઈ પૂર્ણ ગંભીરતાપૂર્વક પસાર કર્યો હતે. લલ્લુભાઈ દીપચંદ ઝવેરીએ પિતાનું પ્રમુખ તરીકેનું ભાષણ વાંચી સંભળાવ્યું હતું (જે અન્યત્ર છાપવામાં આવેલ છે.)
વસ્તી ગણત્રી. બાદ શ્રી શકુંતલા કાંતિલાલ કન્યાશાળાની બાળાઓએ માલેગામ નિવાસી શેઠ બાલચંદ હીરાચંદે આવતી વસ્તી વદ માતરમ નું ગીત મધુર સ્વરે ગાયું હતું અને સૌ સભા- ગણત્રી અંગે જૈન ભાઈઓ તથા બહેને પિતાને ‘જેન' જાએ ઉભા થઈ પૂ ગંભીરતાથી તે સાંભળ્યું હતું. બાદ તરીકે સેંધાવે તે માટે જરૂરી પ્રચાર કાર્ય કરવા સંબંધી ‘સભા વિસર્જન થઈ હતી.
ઠરાવ રજુ કરતાં જણાવ્યું હતું કે આ ઠરાવ સમગ્ર હિંદના
Page #107
--------------------------------------------------------------------------
________________
તા. ૧૬-૫-૧૯૪૦
જેન યુગ.
જેનેને તેમજ મહારાષ્ટ્રને મારી દ્રષ્ટિએ અનેક રીતે અગત્યતા પ્રમુખશ્રીએ સભાની સમ્મતિથી આ ઠરાવ સર્વાનુમતે ધરાવનાર છે. વાણીયા, પટેલ વિગેરેને મહારાષ્ટ્રમાં ગુજરાતી : પસાર થયેલ જાહેર કર્યો હતે. તરીકે જેનોને પટ્ટણી તરીકે અને મેમણોને કરછી તરીકે
આર્થિક ઉદ્ધાર અને કેળવણી પ્રચાર. ઓળખવામાં આવે છે આવી રીતે આ પ્રાંતવાસીઓ છતરપ્રાંતિયજનોને તેમના પ્રાંતના નામથી ઓળખે છે, એ પરિ.
શેઠ મેહનલાલ દલીચંદ દેશાઇ બી. એ. એલ. એલ.
બી. એડવોકેટ ત્રીજે ઠરાવ રજુ કર્યો છે જેમાં કેન્કિરસ્થિતિ બદલાય અને આપણી આબાદી કેટલી છે, આપણી ન્સના આગામી અધિવેશનનું કાર્ય (1) કેન્ફરન્સના બંધારણમાં સંખ્યા કેટલી છે તેનું માપ કાઢવાની અત્યારે ખાસ આવે- ઉદેશ અને કાર્ય વિસ્તાર સિવાયની બાબતમાં જરૂરી ફેરફાર. અતા ઉભી થઇ છે. વક્તાએ પુરાતન સમયની જૈનેની ' (૨) આર્થિક ઉદ્ધાર અને (૩) કેળવણી પ્રચાર એ ત્રણ જાહોજલાલી અને જસંખ્યા વિષે ઇશારે કરી વધુમાં ઉમેર્યું બાબતો ઉપર ખાસ કરીને કેન્દ્રીત કરવાની આગ્રહપૂર્વક હતું કે હિન્દુ શબ્દ તે માત્ર સ્થાનદર્શક છે. તે ધર્મદર્શક ભલામણ કરવા ઉપરાંત આવતી નાનાલ સુધીમાં કેન્ફરન્સનું નથી. રાષ્ટિ દ્રષ્ટિએ કદાચ જેનો હિંદુઓ હોય છતાં ધાર્મિક અધિવેશન ભરવાની ગોઠવણ કરવા કાર્યવાહક સમિતિને સૂચના દષ્ટિએ તો જેનજ છે. આ સર્વે પરિસ્થિતિ નજરમાં રાખતાં કરવામાં આવી હતી. આ તેઓએ જૈન સમાજને આવતી વસ્તી ગણત્રી પ્રસંગે “જૈન શ્રીયુત દેસાઇએ ઠરાવ રજુ કરતાં કેન્ફરન્સની બેઠક તરીકે ઓળખાવા અપીલ કરી હતી
ભરવામાં સમાજ કલેશ અને કંકાસ આદિની મુખ્યત્વે નડતી શેઠ રમણિકલાલ કેશવ-|
| મુશ્કેલીઓનું દિગ્દર્શન કરાવી લાલ ઝવેરી સોલિસિટરે
આમંત્રણ મળવા છતાં વિરોધી ઠરાવને ટેકે આપતા જણાવ્યું
પરિસ્થિતિ આધીન તેમાં હતું કે આજે કેટલાક સ્થળે
અસફળતા મળી હોવાનું જણાજેનેને હિન્દુઓ માનવામાં
વ્યું હતું. તેઓએ કેન્ફઆવે છે. અમુક દ્રષ્ટિએ એ
રન્સની પરિસ્થિતિને સુધારવા વસ્તુ સ્વીકાર્ય ગણાય. છતાં
અંગે અનેક પ્રકારનું માર્ગદર્શન જેનોની સંખ્યાનું માપ કાઢવા
કરાવ્યું હતું. અને તકરારી ખાતર આજે વસ્તી પત્રકમાં
વિષયે પડતાં મૂકી આવતા જૈનોનાં કલમમાં જેનેએ
અધિવેશન સુધી કેળવણું પિતાને હિન્દુ, વાણીયા, વૈશ્ય
પ્રચાર અને બેકારી નિવારણ આદિ ન લખાવતાં સ્પષ્ટપણે
જેવા નિર્દોષ પ્રશ્નો હાથ ધર‘જેન' જ લખાવવાની જરૂર
વામાં કેઇને વાંધો ન હોઈ હું જોઈ શકું છું. ર. મોતી
શકે એ પ્રકારે પિતાનું મંતવ્ય ચંદભાઈ કાપડીઆને મેં
રજુ કર્યું હતું. જૈન સમાજને ઘણી વખતે મુંબઈમાં જેનેની
આ બે પ્રશ્નો કઈ રીતે અને સંખ્યા ચાલીસ હજાર લગભગ
કેટલી હદે સંબંધ ધરાવે છે હેવાનું કહેતા સાંભળ્યા છે જ્યારે
( તેના નિરાકરણ માટે આજે સેન્સસમાં એની અલ્પ સંખ્યા.
જે ઉપાયો યોજવામાં ન પણ જણાતી નથી. શું આ| મી જેના કારસની લિ ઇડિયા સ્ટાન્ડગ કમિટિના | આવે તે સમાજ વિકટ પરિ. સેન્સસની ખામી જણાવનાર |_
વતાર | પ્રમુખ દયાલંકાર શેઠ લલુભાઈ દીપચંદ ઝવેરી. | સ્થિતિમાં વસ્તુ નથી ? આ માટે બહારના ઉપાયો શોધવા વિગેરે અંગે ખ્યાન કરી કોન્ફરન્સ માટે આ ઠરાવમાં દર્શાવેલ કરતાં આપણે પોતેજ પ્રચાર કાર્ય કરી આવી ભૂલે થતી બાબતે હાલ તુરત વધુ હિતકર નિવડશે એવી આશા હાય તે સુધરાવવાની રહે છે.
વ્યક્ત કરી હતી. શેઠ મેહનલાલ દીપચંદ ચેકસીએ ઠરાવના અનમે- પુના મ્યુનિસીપાલીટીના પ્રમુખ શેઠ પોપટલાલ રામચંદ્ર દનમાં કેટલીક હકીક્ત રજુ કરી ઉમેર્યું હતું કે, આજે શાહે મુંબઈમાં મળેલા ગત અધિવેશનની સ્મૃતિઓ તાજી આપણે વસ્તીપત્રક કરનારની કે ભરનારની ભૂલ શોધવા જવાં કરી શ્રીસંધ ની ઉન્નતિમાં સાધુ-સાધ્વી તેમજ શ્રાવક-શ્રાવિકરતાં આપણે આપણી ગતને સુધારવાની છે. જેને ગુજ-કાઓ કઈ રીતે ફાળો આપી શકે તે માટે થયેલી કેટલીક રાત કે કાઠિયાવાડ, મહારાષ્ટ્ર કે મારવાડ, બંગાલ કે પંજાબ ચર્ચાને ઉલેખ કર્યો હતા. તેઓએ આજના યુગમાં શ્રદ્ધાળુ માંજ પથરાયેલા નથી પણ તેઓ સમગ્ર હિન્દના દરેકે દરેક ગણુતા ભાઈઓની દીલની લાગણી કોઈ પણ રીતે ન દુઃખાય પ્રાંત અને શહેરમાં વસી રહેલા છે. આપણું પ્રચાર કાર્યને એ માટે કન્ફરન્સ તેમજ તેના આગેવાનો દ્વારા અત્યાર પર્યંત વેગવાન બનાવી એમેર આ બાબતની સમજણ આપવાની લેવામાં આવૈલા પગલાઓ તેમજ પ્રયાસાને ઉદ્દેશ જણાવ્યું' કેન્ફરન્સ દેવીની કરજ છે. તેની સાથે અત્રે પધારેલા પ્રત્યેક હતું કે આટલું આટલું કરવા છતાં તેઓ કે ન્સમાં આવ્યા સભાસદે પણ એ માટે બની શકે તેટલા વધુ પ્રમાણમાં નથી તે પણ કોન્ફરન્સ તે સમાજની ઐકયતા ખાતર દરેક પિતાના પ્રાંત કે શહેરમાં એ માટે ઘટના ઉપ પ્રકારે બલીદાન આપવા તૈયાર હતી અને છે. પૂજ્ય મહાત્મા જવાના રહે છે.
છએ કેમી ઐયતા માટે મી. ઝીણાને કેરે ચેક આપવા
-
'
s
Page #108
--------------------------------------------------------------------------
________________
જૈન યુગ.
તા.૦ ૧૬-૫-૧૯૪૦
સુધીની તત્પરતા વ્યક્ત કરી હતી તેવીજ રીતે કેન્ફરન્સના ત્રીજા કરાવને લક્ષમાં રાખી કે ફરસે બંધારણમાં ઘટતા આગેવાનોએ પણ વિરોધી પક્ષને તેટલેક અંશે તેવા ફેરફાર કરવાના રહે છે. કેફિરન્સનું બંધારણ સમગ્ર જૈન દરેક પ્રયત્નો કર્યા છે. કેન્ફરન્સની એવી હાર્દિકે ઈચ્છા છે કે સમાજની પરિસ્થિતિને લક્ષમાં રાખીને જ ઘડવામાં આવેલ છે. કોઈ પણ ભોગે હિન્દમાં વસનાર એકેએક જૈન તેની છત્ર- અત્યારે સમાજ પાસે અનેક અગત્યના પ્રશ્નો અણઉકેલ પડ્યા છાયા હેઠળ જ હોય અને તે દ્વારા સમાજેન્નતિના કાર્યો વધુમાં છે. આપણી જેન મહાસભાની સ્થિતિ સુદઢ કરવા તેમજ વધુ થયા કરે.
સમાજને આગળ વધારવા કેળવણી અને બેકારી નિવારણના આજે ગામડાઓમાં જેનેની હાલત ઘણીજ કફોડી છે, એમાના અગત્ય
પ્રશ્નોની અગત્યતા સૌ કોઈ સ્વીકારશે જ. તેથી આ તેઓ પાશેર અનાજ માટે કાંકા મારી રહ્યાં છે સેંકડો જેન પ્રકારના સુધારા કરવા માટે કોનફરન્સની કાર્યવાહી સમિતિને કુટુંબને અઠવાડીયામાં એક પાલી અનાજ મેળવવા માટે પણ આ સૂચન સમયસરનું છે. અનેક પ્રકારના સંકટો વેઠવા પડે છે. જેન શ્રીઓને આજે શ્રીયુત મકનજી જુઠાભાઈ મહેતા બારીસ્ટર કરાવને પિતાની લજજા ઢાંકવા માટે વસ્ત્રો મેળવવામાં કેટલી અડચણો ટેકે આ હતા. બાદ સેલાપુર નિવાસી શેઠ મોતીલાલ પડે છે તે કદાચ મુંબઈ કે અમદાવાદ, રાધનપુર કે કલકત્તા વીરચંદે ઠરાવના અનમેદનમાં પોતાનું વક્તવ્ય રજુ કર્યા જેવા શહેરમાં વસનાર શ્રીમંત ભાઈઓને ખબર નહીં હોય. પછી શેઠ મોહનલાલ ભગવાનદાસ ઝવેરી સેલિસિટર આપણી આ દુ:ખમય પરિસ્થિતિના નિવારણ માટે ઐકયતા એક જુસ્સાદાર ભાષણ કરી જૈન સમાજની પરિસ્થિતિનું પ્રતિકરવાની સાથે કેન્ફરન્સને પણ એવા માર્ગે વાળવાની છે કે બિંબ કોન્ફરન્સના બંધારણમાં કેટલે અંશે સ્વીકારી શકાય તે જેથી આપણા અનેક કંગાલ ભાઈ બહેનની તે સંભાળ લઈ શકે. વિશે સુંદર વિવેચન કર્યું હતું. બાદ પ્રમુખશ્રીએ સર્વાનુમતે - ભાવનગર રાજ્યના માજી સરન્યાયાધીરા શેડ કવરાજભાઇ આ રાત પસાર થયેલે જાહેર કર્યો હતે. ઓધવજી દોશીએ ઠરાવના અનમેદનમાં અત્યારની જેન
આથિક ઉદ્ધારની વૈજના. સમાજની કટોકટીભરી સ્થિતિ વખતે આ બાબતની કેટલી સુરત નિવાસી છે. અમીચંદ છગનલાલ શાહ મહત્વતા અને આવશ્યકતા છે તે વિષે ખુબ અસરકારક વિવેચન આર્થિક ઉદ્ધારને પ્રશ્નો પર કોન્ફરન્સની કાર્યવાહક સમિતિએ કર્યું હતું. તેઓએ પોતાના પ્રવાસ દરમ્યાન અનુભવેલા ભેજના તૈયાર કરી આવતા અધિવેશન વખતે રજુ કરવા બનાવ સભા સમક્ષ રજુ કરી આપણી કેન્ફરન્સના આવતા સંબંધે ઠરાવ મૂક હતા. તેઓએ સમાજની વ્યાપારીક પરિઅધિવેશનને યશસ્વી બનાવવા મૂખ્યત્વે આ બે પ્રશ્નો ઉપયોગી સ્થિતિ ઉપરાંત આંતરીક આર્થિક અવદશાનું ચિત્ર રજુ કર્યું થઈ પડશે એવી હાર્દિકે ઈછા વ્યક્ત કરી હતી.
હતું. જેવી વ્યાપારી કેમ પિતાની આર્થિક સ્થિતિ પ્રત્યે શ્રીયુત પરમાણંદ કુંવરજી ઝવેરીએ ઠરાવને વિશેષ
બેદરકારી બતાવી શકે નહીં અને તે માટે કોન્ફરન્સ જેવી અનુમોદન આપતાં કોન્ફરન્સના ઉદ્દેશે અને હેતુઓ
સંસ્થાની પણું ઘણે અંશે જવાબદારી રહેલી છે તેથી
સ્પષ્ટપણે સમજાવી કેન્ફરન્સની બેઠક મળે ત્યારે અમુકજ મર્યાદિત
આર્થિક ઉદ્ધારના પ્રશ્નો પર વિગતવાર નિવેદન રજુ કરવા વિધ્યની ચર્ચા કરવી એ મંતવ્ય સાથે ભિન્નતા દર્શાવવા છતાં
કાર્યવાહી સમિતિને સૂચન કર્યું હતું. કેન્ફરન્સની નાજુક સ્થિતિ વખતે ખુબજ સંભાળ રાખવાની
શેઠ ચીમનલાલ વાડીલાલ શાહે ડરાવને ટેકે આપતાં હોવાથી આ ઠરાવને ટેકે આ હતો તેઓશ્રીએ કોન્ફરન્સના શહુર અને નાના ગામડાઓમાં વસી રેહલા જનાના ! બંધારણને સમયાનુકુળ બનાવવા સૂચના કરી હતી.
એક બીજાથી કેટલી જુદી છે તે સમજાવ્યું હતું. બાદ શેઠ
ચુનીલાલ સરૂપચંદ પારેખે ઠરાવને અનુમોદન આપ્યું બારશી શહેરની કોંગ્રેસ કમિટીના પ્રમુખ શ્રીયુત મુલજી
હતું. પ્રમુખશ્રીએ ઠરાવ સર્વાનુમતે પસાર થયેલે જાહેર કર્યો હતે. નરશી શાહે ઠરાવને સંક્ષેપમાં અસરકારક રીતે કે આ હતે બાદ અમદાવાદ નિવાસી શેઠ બબલચંદ કેશવલાલ
પ્રમુખ સ્થાનેથી છઠ્ઠો ઠરાવ નીચે મુજબ રજુ કરવામાં મોદીએ આ પ્રસ્તાવના અનુમોદનમાં કેટલીક જરૂરી દલીલા
અમે હતે. રજી કરી સભાજનોને આ ઠરાવને પસાર કરવા
(૬) કેન્ફરન્સના આગામી અધિવેશન માટે બારી વિનંતિ કરી હતી.
રાહેર (મહારાષ્ટ્ર) માટે ત્યાંના સંધ તરફથી શેઠ મુલચંદ
જોતીરામ બલદેટાએ આમંત્રણ કર્યું; નિંગાળા પ્રમુખશ્રીએ સર્વ સમ્મતિથી ઠરાવ એકીમતે પસાર થયેલ
(કાઠીયાવાડ) માટે ત્યાંના સંધ તરફથી શેઠ મણીલાલ જાહેર કર્યો હતે.
જમલ શે આમંત્રણ કર્યું અને મણુંદ (ગુજરાત) • કોન્ફરન્સનું બંધારણ.
માટે ત્યાંના સંધ તરફથી શેઠ ચીમનલાલ વાડીલાલ કોન્ફરન્સના બંધારણમાં યોગ્ય ફેરફાર કરવા સંબંધ શાહે નિમંત્રણ કર્યું તેની સાભાર નોંધ લેવામાં આવે છે. આગામી અધિવેશનમાં રિપેર્ટ રજુ કરવાની કાર્યવાહી સમિ. સદર સ્થળમાંથી કે અન્યત્ર અધિવેશનનું બે માસમાં નિર્ણિત તિને સૂચન કરનાર ઠરાવ રજુ કરતાં શેઠ મોતીચંદ કરવાની સત્તા કાર્યવાહી સમિતિને આપવામાં આવે છે. ગિરધરલાલ કાપડીઆએ જણાવ્યું હતું કે આપણા પ્રમુખશ્રીએ કોન્ફરન્સને આગામી અધિવેશન માટે સમાજમાં કેળવણી ફેલાશે અને આર્થિક સ્થિતિ સુધરશે તે આમંત્રણ કરનાર બંધુઓને ધન્યવાદ આપ્યા હતા. તેઓશ્રીએ લોકે આપોઆપ પિતાનું કર્તવ્ય સમજતા થઈ જશે. અને કેન્ફરન્સની કાર્યવાહી સમિતિ દ્વારા આ અધિવેશન અંગે તેમ થતાં બીજા પ્રશ્નોને રહેજે નિકાલ આવી જશે. તેથી
(અનુસંધાન પૃ. ૧૭ ઉપર)
Page #109
--------------------------------------------------------------------------
________________
તા
૧-૫-૧૯૪૦
જૈન યુગ
શ્રી જૈન શ્વેતાંબર કોન્ફરન્સ.
અખિલ હિન્દ સ્થાયી સમિતિના પ્રમુખદયાલંકાર શેઠ લલ્લુભાઇ દીપચંદ ઝવેરીનું ભાષણ.
હાલા બંધુઓ અને બહેને,
આપની વચ્ચે આજે ઉપસ્થિત થતાં મને આનંદ થાય છે. સમાજનું હિત તે મનુષ્યના જીવનનો ધર્મ હોવો જોઈએ, અને એ હિત સાધવા જયાં ભેગા થઈએ ત્યાંથી આપણે કેમ દુર રહી શકીએ ? મને આ સ્થાને બેસાડવામાં આપે મારા પ્રત્યે જે પ્રેમ બતાવ્યું છે તે માટે હું આપને આભારી છું. મારું સ્થાન આપ જાણો છો કે મેં મારા પ્રિય જીવદયાના વિષયમાં ઘણાં વર્ષોથી લઈ લીધું છે અને તેની પાછળ મારી સેવા રાતદિવસ આપતે રહ્યો છું. આથી આપણી આ મહાન્ સંસ્થાના કામકાજમાં નિયમિત ભાગ લઈ શક્ય નથી, છતાં તે મહાન સંસ્થાને હું ભૂલી ગયો છું એમ સમજવાનું નથી. સને ૧૯૦૨ માં સ્વર્ગસ્થ શેઠ ફકીરચંદ પ્રેમચંદની રાહબરી અને રાતદિવસની મોટી જહેમતને પરિણામે, મુંબઈ મુકામે મળેલી આપણી કોન્ફરન્સની નામે બીજી પણ ખરી રીતે પહેલી ભવ્ય બેઠક વખતે તે સજજન પુરુષના સહકારી કાર્યકર્તાઓમાં હું પણ એક હતું. તેઓ અને શ્રી. વીરચંદ દીપચંદ, શ્રી. મેહનલાલ પુંજાભાઇ, શ્રી. માણેકલાલ ઘેલાભાઈ વિગેરે સ્વર્ગવાસી થયા; પણ અત્યારે તે સમયનો ઉત્સાહ સંઘભક્તિને આવેશ અને સબળ પુરૂષાથ યાદ આવે છે, તેનાં જુનાં સ્મરણે તાજા થાય છે, અને તે સર્વે ગુણે આપણામાંની હયાત પ્રધાન વ્યકિતઓમાં જાગૃત થાય અને તે વડે કેન્ફરન્સને ઉત્કર્ષ થાય એમ હું ઈચ્છું છું.
વર્તમાન પરિસ્થિતિ પર ધ્યાન આપતાં આપણે આપણું સંગઠન કરી શકીએ અને શક્તિને વિચાર કરી શકીએ તે આ મહાસભાનું ગૌરવ વધારી શકીએ એમાં કંઈ શક નથી. આપણા સમાજમાં સમર્થ વ્યક્તિઓ છે, જોઈતું ધન છે, ભણેલા ગણેલાની સંખ્યા ઘણી વધી છે, લોકો વિચારતા થઈ ગયા છે. સગવડનાં પુષ્કળ સાધનો મળી શકે છે,- આ સર્વને ઉપયોગ સમાજના હિતમાં જરૂર થઈ શકે. જે પ્રધાન વ્યકિતઓમાં આત્મવિશ્વાસ આવે અને આત્મભેગ આપવાની ધગશ જાગે તે ધાયુ કામ પાર પાડી શકાય. એટલે આપણી આ મહાસભાને ઉંચા પદે લઈ જઈ શકાય અને તે દ્વારા સમાજ-હ તનાં સત્કાર્યો કરી શકાય.
આપણી મહાસભાએ સમાજ ઉપયોગી કાર્યો માટે જે આંદોલનો ઉત્પન્ન કરી આખી સમાજમાં ફેલાવ્યાં છે તેનાં સારાં પરિણામો આપણે જોઈ રહ્યા છીએ. સ્થળે સ્થળે પાઠશાળાએ, ગુરૂકુળ, બાળાશ્રમો, વિદ્યાલય, શિક્ષણ શાળાઓ, વિદ્યાર્થીગૃહ, દવાખાનાઓ, આરોગ્યભુવને, જ્ઞાનમંદિર, પુસ્તકાલયે અને જ્ઞાન ભંડાર વગેરે સ્થપાઈ અત્યાર સુધી સારા પ્રમાણમાં કાર્ય કરી રહ્યાં છે. બાળલગ્ન, વૃદ્ધલગ્ન, પ્રેતજન અને રડવા કુટવા આદિ હાનિકારક રિવાજે મોટે ભાગે નાબુદ થયા છે. ધર્માદા ખાતાંના વહિવટ પહેલાં કરતાં વધારે વ્યવસ્થિત થયાં છે. જુદા જુદા પ્રાંતના જેને સાથે સહકાર વધ્યો છે. એ રીતે આપણી મહાસભાના પ્રયાસેથી સમાજને ઘણા લાભ થયા છે અને જે સર્વ પક્ષ અને સર્વ કેટિના જેને પુરો સહકાર આપી સંગઠિત થઈ એકયથી કાર્ય કરે તે આ મહા સંસ્થાથી આપણા સમાજને હજી પણ વધારે લાભ પ્રાપ્ત કરી શકાય તેમ છે.
દરેક વ્યક્ત કે સંસ્થા પર ઠંડા કે ઉના વાયરા વાય છે અને તે ફાની વાયરા મુકાતાં તેની સ્થિતિ ડામાડોળ બને છે. આપણી મહાસભાનો ઈતિહાસ તપાસતાં પણ તેવા જુદા જુદા પ્રસંગે આપણને મળી આવે છે. નજદીકના સમય તરફ દ્રષ્ટિ કરીએ તે તેવું જ એક પ્રકરણ (દક્ષાના પ્રશ્ન જગાડેલું જોવામાં આવે છે. આથી જુના વિચારવાળા અને નવા વિચારવાળા વચ્ચે મતભેદ ઉત્પન્ન થયા; નવીન પક્ષે અને નવા મંડળની સ્થાપના થઈ, તેમનું પ્રચારકાર્ય ખુબ થવા લાગ્યું; શાનાં સાધક બાધક પ્રમાણે રજુ થવા લાગ્યાં, શબ્દોની સાઠમારી થવા લાગી અને સામસામા ઠરાવો વિગેરેથી સંધ સંઘમાં, કુટુંબ-કુટુંબમાં, સગાસંબંધી- ઓમાં અને જ્ઞાતિઓમાં સ્થળે સ્થળે ભાગલા પડી ગયા. સાધુ સાધુઓમાં પણ પક્ષે પડયા અને વિક્ષેપો વધ્યા આવી પક્ષાપક્ષીથી સમાજમાં સમાધાન વૃત્તિ થિર નહિ રહી શકી અને અસતેષ કલેશ અને કુસંપનું વાતાવરણ ફેલાયું. | સંવત ૧૯૮૬ ની જીનરની બેઠકમાં દિક્ષા સંબંધી સાદે અને સર્વ પક્ષેને માન્ય થાય તે નરમ પણ મુદ્દાસરને ઠરાવ કરવામાં આવે. તે બાદ વડોદરા રાજયે “સંન્યાસ દિક્ષા નિયામક નિબંધ” ઘડવાની હિલચાલ કરી. આથી સાધુઓનું સમેલન ભરવાની યોજના વિચારાઈ અને સંવત ૧૯૯૦ માં અમદાવાદ મુકામે સાધુ સંમેલનની બેઠક મળી. આ સંમેલનમાં વિદ્વાન, વૃદ્ધ જૈનાચાર્યો તેમજ અન્ય સાધુઓએ જુદા જુદા વિષય ઉપર ૩૪ દિવસ સુધી ચર્ચા કરી અને જે નિર્ણ કર્યા તે પટ્ટકરૂપે સહી કરી બહાર પાડયા. મજકુર સાધુ સંમેલનના દિક્ષા અંગેના ઠરાવને જે આપણે તપાસીએ તે જરૂર માલમ પડશે કે તે ઠરાવ આપણી મહાસભાના જુન્નર અધિવેશનના ઠરાવ કરતાં ઘણી વધારે મર્યાદાઓ દિક્ષા અંગે મુકે છે. ત્યારબાદ
Page #110
--------------------------------------------------------------------------
________________
તા ૧-૫-૧૯૪૦
જૈન યુગ
સંવત ૧૯૯૦ માં મુબઇ મુકામે મળેલા ચાદમા અધિવેશનમાં સાધુ સમેલને શાસ્ત્ર, પરપરા અને વિવેકબુદ્ધિથી સર્વાનુમતે કરેલા ઠરાવા માટે તેમજ તેમણે દ્રવ્ય ક્ષેત્ર અને કાળભાવની જરૂરીઆત સ્વીકારી ઉપન્ન થયેલી વિષમ પરિસ્થિતિ દુર કરી તે માટે અબિશન'દન આપનારા ઠરાવ પસાર કરવામાં આવ્યે તે સાથે સાથે સાધુ સમેલનને કેટલીક જરૂરી નમ્ર સૂચનાઓ પણ કરવામાં આવી. તે કે આ સૂચનાઓ સ’બધી ત્યારપછી નિષ્ણુ' મા થઇ શકયા નથી તેમજ કરેલા ઠરાવેાના અમલ કરવા-કરાવવા માટે પણ વ્યવસ્થા થઇ શકી નથી. તે અંગે જલદીથી યોગ્ય ગોઠવણ કરવાની જરૂરીઆત હનુ હબી રહે છે એ પરિસ્થિતિ પણ રીતે ઈચ્છવા પામ્ય ગણી ન શકાય. તેથી આપણે છીશું કે સાધુ સમાજ તેમના સમેલનના હાય અનુસાર વર્તે અને સમાજમાં કોલાહલ તેમજ વિશષસન્ન થતા અટકાવે
સાર્વજનિક ધર્માદા ખાતાંનાં હિસાબ ચોકખા અને સ્થિત ાખવા ઇચ્છે, જાહેરની જાણ માટે પ્રગટ થવા મેાબે કે જેથી વાકોમાં તેવાં ખાતાંઓ પ્રત્યે સંપૂર્ણ વિશ્વાસ પ્રગટે અને તેને સહાય આપવા પ્રાય. આ પ્રશ્ન અંગે આપણી મહાસભાની બેઠકામાં બારવાર ઠરાવો કરવામાં આવ્યા છે. ધર્માંદા ખાતાંના હિસાબે અને બીજી વ્યવસ્થા ખરાખર રાખવામાં આવતી નથી એમ લાગવાથી મુંબઈ સરકારે સને ૧૯૩૫ માં એક કાયદો કરી તે અમલમાં મૂકયા છે. આ કાયદો હિંદુ તેમજ જૈન ખાતાંઓને લાગુ પર્ટ છે અને તેથી કેટલાંયે ખાતાંઓના અન્યસ્થિતિ હિસાબે સુધરી ગયા છે. જે સરવૈયાંએ તદન ખાનગી રાખવામાં આવતાં હતાં તેની નકલો સરકારી દફતરે દાખઝ થઈ ચૂકી છે.
ફ્રાન્સના કાર્યમાં સમાજ સુધારણા અને તેના હિતની યોજના અને વિચારો નકકી કરવા અને કુશાવવા એ મુખ્ય છે. આપણી એ સચ્યા ક્રિયાત્મક કરતાં વિશેષ રીતે બિચારાત્મક છે. સમગ્ર કામના અયાળો હાથ ધરી ચેાપ્ય રીતે ઉકેલ કરવા અને તે માટે જરૂરી પેકાર અને પ્રચાર કરવો એ પ્રસગોપાત્ત સારૂ કામ કરે છે માત્ર ઠરાવેા કરી બેસી રહીએ તે મેળવેલી પ્રતિષ્ઠા એછી થતી જાય, પરં'તુ ઠરાવા અંગે જો બરાબર કાર્ય કરી દેખાડવામાં આવે તે સસ્થા તરફ સમાજ જરૂર આકર્ષાય. આપણી મહાસભાના ગત અધિવેશનમાં થયેલા હરવા તરફ નજર કરીએ તો માલૂમ પડશે કે તેમાંના કેટલાક ધનના અસાથે અમલમાં મુ શકાય તેવા નથી, કેટલાક સહકારના અભાવે કાર્યોંમાં મુકી શકાય તેમ નથી, ત્યારે કેટલાક પત્રવ્યવહારથી, આંદોલની, પ્રચાર કાર્યથી જરૂર અમલમાં મુકી શકાય. દાખલા તરીકે છેલ્લા અધિવેશનના ઠરાવમાંના ત્રીને ઠરાવ કે જે તિાના સક્ષણ માટે કરેલો છે તે એ સરકારી રોધખેળ ખાતામાં ખોદકામના અનુભવી યા શીપીની નીમણુક કરાવી શકાય અગર શ્રી આણંદજી કલ્યાણજીની પેઢી મારફત થઇ શકે. લેખાના સંગ્રહ જુદી જુદી સસ્થાઓદ્વારા અગર પ્રાંતિક સમિતિએ મારફતે થઈ શકે. પુસ્તક ભડારામાં રહેલાં પુસ્તકોની ટીપા તૈયાર થઇ નથી. સાહિત્ય પ્રચારના હરાયને પણ વેગ આપી શકાયા નથી. હુન્નરઉદ્યોગ શિક્ષ સબીના તેમજ બેકારી નિવારવ્યુ માટેના ઉપાયોના ઠરાવ અંગે કાંઈપણ થઈ શક્યું નથી. શ્રી કેશરીજી તીનું પ્રકરણ બીનું સકલાયું કે તેનું સ્પષ્ટ પરિણામ નહિં આવ્યું. એ દુઃખદાયક બીના જાહેર છે. પાટણમાં શેઠ હંમદ મોહનલાલે સારી રકમ ખચી જ્ઞાનમંદિર બંધાવી ખુલ્લું મુકવુ પણ ત્યાંના સઘ સાથે અનુકુળતા નિહ થવાથી ત્યાંના પ્રસિધ્ધ જ્ઞાનભંડારાની પ્રતા ત્યાં આવવા પામી નહિં. આ પ્રકારની કા સમાલોચના નિરાશા સિવાય બીજું શું બતાવી શકે? ભામરૂપે કરેલા કેટલાક ડરાવામાં જો સક્રિય અને ખંતપૂર્ણાંક કાર્ય ચાલુ રાખવામાં આવ્યુ હોય તેપણુ આપણે કેટલુ ક સાષ લેવા જેવુ' પરિણામ લાવી શકીએ. ઠરાવેા કરવા કરતાં જે કાર્ય કરી શકીએ તે હાથ ધરવાની પ્રવૃત્તિ સેવવી એ વિશેષ આવકારદાયક છે.
ઠરાવોનો અમલ જ્યાં સુધી ન થાય યા તે માટે સક્રિયતા અને ચેતન બતાવવામાં ન આવે ત્યાં સુધી કાગળ ઉપર રહેલા એ રાધાની કાંક કીમત થતી નથી. આ માટે આપણી પ્રતિક સમિતિએ સબળ અને સેવાભાવી કાય કર્તાસ્માના સચાલન નીચે મુકવી જોઇએ. કાકા સ્વયંસેવકાનું દળ ઉભું કરવું જોઇએ. આપણા મુખપત્રદ્વારા આપણા કાર્યોની જાહેરાત વખતોવખત આપવી જોઇએ. તેનું ત ંત્ર કુશળ હસ્તમાં મૂકી તે દ્વારા મહાસભાના ધ્યેય અને ઠરાવા અનુસાર સમાજમાં સુવિચાર, ભાવનાઓ અને ચેાજનાઓના પ્રચાર થવે જોઇએ. કુપ અને કલેશને જરાપણ ઉત્તેજન ન મળે, અતિ આક્ષેપને અવકાશ ન ભપાય તે દ્રષ્ટિ લક્ષમાં રાખી સામ્યતા, સભ્યતા અને સત્યમવાળી ભાષાના સદા ઉપચેગ રાખવા ોશો, તીખાં તમતમતાં વાપ્રહારો કદી વિજય અપાવી શકતાં નથી એ ધ્યાનમાં રાખવું જોઇએ. આખ& અને તેમ ન બને તો અમુક સમય માટે સેવા અર્ધ ભાગ આપનારા કાર્યકર્તાઓની ઉણપ છે. તેવા કાર્યકરા વિશેષ પ્રાસ થાય ત્યારે સમાજની ઉન્નતિ સત્વર અને સારી રીતે થશે. ત્યાં સુધી સંજોગાનુસાર જે કાકર્તાઓ અને સભ્ય મળે તેમનાથી આપશે.. આપણુ કાર્ય ચાલુ રાખવુ જોઇએ અને વધુ સાનુકુળ સંજોગો અને સેવાભાવી કાર્યકરી મેળવવા પ્રયત્નશીલ રહેવું જોઇએ.
કેટલાક વિવાદગ્રસ્ત શાળાને એક બાજુએ રાખી જેમાં અ એકમત થાય એવા અને ખાસ ઉપયેગી જરૂરીભાવવાળા પ્રશ્નો ઉપર પુરતુ ધ્યાન ખાવુ જોઇએ, દરેક કામ માટે કેળવણી અને બેકારી નિવારણ એ એ પ્રશ્નો હાલ અવસ્થાને ગણાય છે. કેળવણીના બે પ્રકાર પાડી શકાય. એક ધાર્મિક કેળવણી કે જેનાથી ધર્મનાં તત્વા અને નીતી હેલાઇથી સમાવી શકાય અને જીવનમાં ઉતારી શકાય. આ
Page #111
--------------------------------------------------------------------------
________________
તા. ૧-૫-૧૯૪૦
જૈન યુગ.
-----------
ગમી ચાલકે જવ
માં આ વર્ષના માસ
પુરતા પ્રમાણમાં
છે
માટે જૈન ધર્મની ક્રમિક વાંચનમાળા, જૈન તત્વજ્ઞાનને સળંગ સમજાવનારાં પુસ્તકે સારી અને સાદી ઢબે લખાએલાં હોવાં જોઈએ બીજી વ્યવહારીક કેળવણી કે જે મન, તન અને આત્માની સર્વશક્તિઓને સપ્રમાણુ અને એકી સાથે વિકાસ કરનારી હોવી જોઈએ હાલની વ્યવહારીક કેળવણીમાં કેટલીક ત્રુટીઓ છે તે દુર કરવી જોઈએ કેળવણી લેનારને પિતાનો જીવન નિર્વાહ સહેલાઈથી થઈ શકે એટલી આવડત અને સાધન સંપત્તિ હોવી જોઈએ. આ માટે ગૃહઉદ્યોગો અને હાથની મહેનતવાળા ઉદ્યોગોને પુરતું ઉતેજન મળવું જોઈએ.
ભણેલા અને બીનભણેલા, સામાન્ય અને મધ્યમ વર્ગમાં બેકારી એટલા બધા પ્રમાણમાં વધી છે કે તેની પરિસ્થિતિ ઉંડા ઉતરી તપાસતાં આપણને અનહદ દુઃખ થયા વગર રહે નહિ. આપણા ભાઈ બહેનો ગરીબાઈમાં રીબાય છે, દુઃખી થાય છે, અને માંડમાંડ પોતાનું દુ:ખી જીવન વ્યતીત કરે છે. મુંબઈ અને બીજાં શહેરોમાં માણસોને ભાડાના મકાનમાં રહેવું પડે છે. તેમની કમાણીનો મુખ્ય ભાગ ભાડામાં જાય છે, એટલે પિતાના કુટુંબને પુરત નિવોહ થઈ શકતું નથી અને શરીર શક્તિ સારી રહી શકતી નથી. આના નિવારણ માટે સસ્તાં ભાડાની સગવડભરી ચાલી અને સારી જૈન હોસ્પીટલની ખાસ જરૂરીઆત છે. પાટણ જૈન મંડળ” ની ચાલીઓ, સર કીકાભાઈ પ્રેમચંદ તરફથી બંધાએલાં મકાને, “ભાયખલા દ્રસ્ટ'ની ચાલીઓએ એ જરૂરીઆત કેટલેક અંશે પુરી પાડવા માંડી છે પરંતુ તે જરૂરીઆતના પ્રમાણમાં બહુજ નાની છે. સમાજના શ્રીમંતે તેમજ દ્રવ્યવાન સંસ્થાઓએ આ પ્રશ્ન ઉપર ખાસ ધ્યાન આપવાની જરૂર છે. સ્વર્ગસ્થ શેઠ દેવકરણ મુલજીએ પિતાના વીલમાં સસ્તાં ભાડાંની ચાલીઓ માટે રૂપીઆ ચાર લાખ તથા હોસ્પીટલ માટે રૂપીઆ બે લાખની સખાવત જાહેર કરેલી છે તે પ્રસંશનીય છે અને આપણે ઈરછીશું કે એના સંચાલકો જરૂર જહદીથી એ જનાઓ અમલમાં મૂકે. | ગુજરાત કાઠીયાવાડ વિગેરેમાં આ વર્ષે દુષ્કાળ આવ્યો છે અને બીજી બાજુ ચૂપમાં ભયંકર લડાઈ જાગી છે. ખાદ્ય ખોરાકીની વસ્તુઓ મોંઘી થઈ છે. હજારો માણસો પોતાના દેશને તેજી અન્ય સ્થળે પેટ ગુજારો શોધવા ગયાં છે. દુધ, ઘી આપનાર ઢેરોનો મરો થયો છે એટલે પુરતા પ્રમાણમાં દુધ, ઘી મળી શકતાં નથી. આવી કરૂણ સ્થિતિ દુર કરવા પ્રયાસો કરવા એ શ્રીમતેની તેમજ આપણી સિાની ફરજ છે અને તેવું કાર્ય એ મોટામાં મોટું સ્વધમિ વાત્સલ્ય છે. આપણા શ્રીમંતેની માલીકીના એવાં અનેક સાધન છે કે જેથી સેંકડો જેનોને નીભાવી શકાય. આપણે સૈા ઇરછીશું કે જૈન શ્રીમતે તેમના વહીવટ હેઠળના ખાતાંઓમાં આપણું જૈન બંધુઓને પ્રથમ આશ્રય આપવા જરૂર તત્પર રહે.
સંપ, એકતા, સંગઠન એ એકજ મુખ્ય વાતને પિષનારા શબ્દ છે. અંદર અંદર વિચારભેદને કારણે લડવાથી પશ્નો બંધાય છે અને તેથી એકતાને ધકકો પહોંચે છે, સમાજ છિન્નભિન્ન થાય છે અને સંયુક્ત પ્રયાસ પર આધાર રાખતું મહાન કાર્ય થઈ શકતું નથી વિચારભેદથી હદયભેદ થાય એ સ્થિતિ દરેક
વ્યકિતએ દુર કરવાની છે. એક જ ઘરમાં જુદી જુદી વ્યકિતઓ જુદા જુદા વિચાર ધરાવતી હોય, છતાં તે કુટુંબના સુલેહસંપને જરાયે વાંધો ન આવે એ સ્થિતિ લાવવાની જરૂર છે. ઘર કરતા સંસ્થા મોટી છે. તેમાં તે સન્મતિથી કાર્ય થાય તે તેના જેવું ઉત્તમ કાંઈ પણ નથી, પણ જે વિચારભેદને કારણે તેમ ન બની શકે તે બહુમતિથીજ કાર્ય લઈ શકાય ને તેમાં અલપમતિ ધરાવનારાઓને રીસાવાનું સ્થાન હોઈ ન શકે. બહુમતિથી કાર્ય લેવામાં લાંબી ચર્ચામાં બહુ કાળક્ષેપ કરે કે કદાગ્રહ રાખવો એ નથી. બહુમતિથી વિરૂધ્ધ જઈને હદયભેદ કે પક્ષ પાડવાની નીતિ રાખવી એ ભયંકર છે, એમ થાય તો કોઈપણ સંસ્થા ટકી શકે નહિ, અને એકતાના અભાવે કાર્ય ચલાવી શકે નહિ.
ગત બેઠકમાં આપણે એકતાનો ઠરાવ કર્યો હતો તેમાં પણ સ્પષ્ટ જણાવ્યું હતું કે શ્રાવકે એ શ્રાવક પ્રત્યેના અને સાધુઓએ સાધુઓ પ્રત્યેના અંગત ષ, ઈર્ષા, દેષ વગેરે ભૂલી જઈ સર્વે આપણા સ્વધર્મીઓ છે એમ સમજી, અરસપરસ માનભરી રીતે વર્તવું ઉચિત્ત છે, જૈન સમાજના ઉદ્ધારના દરેક સવાલમાં અંગત લાગણીનો ભેગ આપી ખરા દિલની એકતા કરવામાં આવે તે જૈન ધમને પ્રકાશ જવલંત થશે એ નિ:સંદેહ છે.
આપણા સમાજમાં અત્યારે સ્થળે સ્થળે કલેશમય વાતાવરણ જણાય છે તે દુર કરી સંપ કરવા અને આપણી મહાસભાના છત્ર નીચે સમસ્ત સમાજની પ્રગતિ સાધવા ગ્ય પ્રયત્ન કરવા એક સમિતિ ગત અખિલ હિન્દ સ્થાયી સમિતિની બેઠકમાં નીમવામાં આવી હતી આ સમિતિએ શું કાર્ય કર્યું તે સમાજ જાણી શકી નથી; પણ છેલ્લા કેટલાક સમયથી આપણી કાર્યવાહક સમિતિના ઉપપ્રમુખ ડે. ચીમનલાલ શ્રોફ અને સ્થાનિક મહામંત્રી શ્રી કાન્તિલાલભાઈ તરફથી એ અંગે સતત પ્રયત્નો થયાનું આપણી જાણુમાં આવ્યું છે. આપણે ઈરછીશું કે એ પ્રયાસનું શુભ પરિણામ જલદી આવે. કોઈ પણ ગુચનો ઉકેલ બને પક્ષેના અરસપરસ મેલાપ અને વિચારણાને અંગે બાંધછોડના સિદ્ધાંતે થઈ શકે. જૈન ધર્મના અનેકાન્ત તત્વજ્ઞાનમાં સમાધાન અને સમન્વય એ બેને જરૂરી દર્શાવેલાં છે અને સિદ્ધાંતને ભેદ આડે ન આવે તે બાંધછોડ કરી હદયભેદને તિલાંજલી આપી એકરસ અને એકધારી એકતા સાધી શકાય. એ એક પણ કેયડો નથી કે જેને સરળતા હોય તે ઉકેલ ન થઈ શકે. જ્યાં ઈરછા દઢ છે ત્યાં અનેક માર્ગો સુલભ છે.
Page #112
--------------------------------------------------------------------------
________________
તા ૧-૫-૧૯૪૦
જૈન સુગ
આપણી આ મહાસભા આપણા સમાજ માટે સામાન્ય વ્યાસપીઠ પુરૂં પાડે છે. તેમાં કોઇપણ શ્વેતાંબર જૈન ગમે તે વિચારને, પક્ષને, કે ગચ્છના ઢાય તે ભાગ લઇ શકે છે. વૃદ્ધો કે યુવકે, નવા યા જુના વિચારના અને એકમમબુ સ્થાન છે. બન્નેએ સમાન રાખી સપ અને ઉન્નતિના માર્ગે આગળ વધવાનું છે અને તેમાં કાઈ પ્રત્યે આક્ષેપ કે તિરસ્કાર હવા ન જોઇએ. હૃદય શુદ્ધ, વિશાળ અને અન્યોન્ય મિત્રભાવવાળાં અને પ્રમાણિક જરૂર વાં એઇએ. આપણું સર્જનુ અંગહન કરવાનું છે. અને સના સહકાર અને સહાય પર આપણે। આધાર છે. કેાઈના મતનેા મળજોરીથી ઉચ્છેદ કરવા અથવા કેાઈને બાકાત રાખવા એ સમાહિતને હાનિકર્તા છે. બધા એકજ શરીરના અંગે છે. એકના છેદ થતાં બીજા અગેને પણ નુકશાન થાય છે. તેથી બધા અંગ અને ઉપાંગોને સાચવી, રચનાત્મક કાર્યાંથી એકધારા વિકાસ સાધવા એમાં માપણી વિવેકબુદ્ધિ અને શાસનોભા છે.
૧૦
કાન્ફરન્સની છેલ્લી બેઠક ભરાયાને છ વષઁ થયાં. હુવે તેની બેઠક જલદી ભરાય એમ સૌ કોઈ ઈચ્છે છે. બેઠક ભરવામાં પડતી મુશ્કેલીઓ, જીની પ્રથાએ પ્રમાણે બેઠક ભરવામાં થતા વિશેષ નકામા ખર્ચ, વિગેરે ધ્યાનમાં લઈ તેમાં સમયાનુસાર યેાગ્ય ફેરફારો કરવા જોઇએ. જરૂરી કાર્યક્રમની પસંદગી, નવીન કાર્યકરાની ચૂંટણી, સેવાભાવી ગૃહસ્થની પ્રમુખ તરીકે નીમણુક અને કાય આગળ ધપાવી શકે એવી પ્રાંતિક સ્થાનિક સમિતિએની સ્થાપના એ ખાસ જરૂરી છે. અધિવેશનમાં ઠરાવેા પણ એવા કરવા જોઇએ કે જે રચાનાત્મક હાય, તેને અમલ થઈ શકે તેવા હોય અને સમાજ ઉપયોગી હેાય. ચાલુ પ્રથાએ બાજ્ઞ આડંબરરૂપ યા બલામ ઠરાવો કરવાની ફી છેડી દેવી જોઇશે.
સતત કાર્ય ચાલુ રાખે તેવા પ્રમુખ મળે, કાર્યકર્તાઓ અને નેતાઓ પોતાની ઓફીસનુ ક્ષેત્ર ઠંડી અન્ય શહેરોમાં પ્રચાર અર્થે જઈ કેન્ફરન્સની મહત્તા સમજાવે, અન્ય સ્થળેાના સ`ઘે સાથે સંપર્ક સાધે, જુદા જુદા વિચારો ધરાવનારા જૈનેત્તુ સંસ્થા તરફ આકર્ષણ કરવામાં પ્રયત્નશીલ થાય, કેન્દ્રન્સ સૈાની છે, સૈા કેન્ફરન્સમાં ભાગ લઈ વિચારની આપ લે કરી શકે છે, કોઈપણ પક્ષ પ્રત્યે કૅન્ફરન્સને વિરેધ નથી, સર્વને તેમાં સમાન હુક્ક છે, સમાજના હિત સાધવા માટે તે સ્થપાયલી છે, ચાલુ રહી છે અને પોતાના જીવન પર્યંત રહેશે. આવું દાખલા દલીલથી સ્પષ્ટ કરવામાં આવે અને તે માટે યોગ્ય પ્રચારકે નીમાય, પત્રકારોની સહાનુભૂતિ અને સહાય લેવામાં આવે તો બનતાં સુધી દર વર્ષે બેઠક ભરવાના ગત એડકમાં કરેલા ઠરાય આપશે અમલમાં જરૂર મૂકી શકીએ, અને તેને સક્રિય અને સજીવ બનાી શકીએ.
કેન્સ એ અંગ્રેજી નામને બદલી “મહાસભા” કે “પરિષદ્” યા એવું કાઇ આપણી ભાષાનુ અપરનામ આપવું એ વધુ ચેગ્ય છે. આપણી આ મહાસભામાં અનેક ગ્રુપ્ત શકિત છે અને તેને વિકાસ કરવાથી આખા સમાજનું હિત સાધી શકાય છે, તેને સાદાઇથી એછા ખર્ચે` માહ્ય આડંબર વગર ભરી શકાય તેમ કરવા માટે બંધારણમાં, કાર્ય દિશામાં, સચારાના કાર્ય પ્રદેશમાં અને પ્રચાર “જામાં ઘટના ફેરફારો કરવાની જરૂર છે.
જાહેર કાર્યોંમાં સત્તા કે પ્રીતિના વધુ પડતા લોભ રાખવાથી સંસ્થાને હનિ પહેાંચે છે, બસ પરસના સહકારથી, ચર્ચા અને નિમત્રણાથી સર્વ કા શાંતિપૂર્વક દખલગીરી વગર ચાલે એમ દરેક કાર્યકર્તાએ જોવાનું છે. દરેă કિત્તના શુભારાયથી જણાવેલા વિચારોને સાંભળવા અને ક્ષમાં લેવા ઘટે. દરેકને હૈડે કાન્ફરન્સનું હિત છે એ વિના સ`કેચે સ્વીકારવુ* ઘટે. પોતાની મનમાનલી એક વાત થાય યા ન થાય તો પણ સસ્થાના કાર્યમાં તેને મમત ન ાવા જોઇએ. શ્રીમત કે સામાન્ય, ભણેલા કે ખીન ભણેલા, વૃધ્ધ કે યુવક, સર્વને શાસન પ્રત્યે પ્રેમ છે, સમાજના હિત પ્રત્યે સંપૂર્ણ આદર છે. મતભેદ ભલે હેાય પરંતુ વખત આવે એ મતભેદને ડુબાડી દેવા જોઈએ અને તેમ કરવામાંજ ખરી માનવતા સમાયેલી છે. દુનિયાના જુદા જુદા દેશના ઇતિહાસનું નિરીક્ષણૂ એમ સ્પષ્ટ રખાડે છે કે દેશમાં ગમે તેટલા પા ડ્રાય વિચારભેદો હાય છતાં ત્યારે શને માર્ક આપત્તિના સમય આવે ત્યારે તે ભૂલી જઇ પક્ષનું નહિં પણ દેશનું હિત થામાં સમાયેલું છે તે વિચારી દેશના રક્ષણ માટે એકત્ર થઇ માત્તનો સામનો કરી વિજય મેળવવા સર્વે પર કટિબદ્ધ થાય છે. એ મુજબજ આપણે પણ આપણા સમાજને માટે કટિબદ્ધ થવુ જોઇએ અને એમાંજ બફ જૈનત્ય સમાયેલું છે.
છેવટમાં હું ગિરીશ કે આ મહાસભાનુ નામ સહિસલામત કિનારે લઈ જવા આપ સર્વે કુશળ નવિકા તરીકે તૈયાર થયો, તેની સામે ભાવતાં અનેક નાના સામના કરી હિંમત અને કાવશતાશ્રી સર્વે બનતા પ્રયત્ન કરવામાં અને ભેગ આપવામાં પાછી પાની ન કરશો અને આપણી મહાસભાને વિવની કમ્પાણકારી અને ગામની ચાલુ રાખી, અધિષ્ઠાયક દેવ સને સન્મતિ આપે. શાસનને જયવંતુ રાખે અને સમગ્ર ભારતવના શ્રેયમાં જૈન સમાજ પણ સારા ફાળા આપે એવી મારી છેવટની
પ્રાથના છે.
ૐ જ્ઞાન્તિ.
Page #113
--------------------------------------------------------------------------
________________
તા. ૧-૫-૧૯૪૦.
જૈન યુગ,
૧૧
- શ્રી જૈન શ્વેતાંબર કોન્ફરન્સ.
સ્ટેન્ડિંગ કમિટી સભા, રેસીડેન્ટ જનરલ સેક્રેટરીઓનું નિવેદન
પ્રમુખશ્રી અને બંધુઓ,
અખિલ હિંદ સ્થાયી સમિતિના અધિવેશન પ્રસંગે આપ સૌ બંધુઓને હાર્દિક આવકાર આપતાં અને અત્યંત હર્ષ થાય છે.
આપણી સમસ્ત ભારતીય સ્ટેન્ડિંગ સમિતિનું અધિવેશન મુંબઈ શહેરમાં આ સ્થાને તા. ર૭ અને ૨૮ માર્ચ ૧૯૩૭ ને રેજ થયું, ત્યાર પછી આપણી સમિતિએ આજ સુધી કયાં કાર્યો હાથ ધર્યા, તેને અમલ શી રીતે કર્યો, તેમાં અગવડે કયાં કયાં આવી અને તેના ઉદ્દેશને લક્ષ્યમાં રાખતાં ઉપયુક્ત સૂચના કરવા ગ્ય જણાય તેને સંગ્રહી આ ટુંક નિવેદન આપની પાસે રજુ કરતાં અમને આનંદ અને ગ્લાનિ થાય છે. કંઈક થઈ શકયું છે તે માટે આનંદ થાય છે, ઘણું થઈ શક્યું નથી તે માટે ગ્લાનિ થાય છે. તેની વિગતે અને તેનાં કારણે આ૫ આ નિવેદનમાં જોઈ શકશે. ૧ કેળવણું પ્રચાર.
અમારી નિમણુંક થયા પછી તુરતજ કાર્યવાહક સમિતિની સ્થાનિક મીટિંગ બોલાવી કોન્ફરન્સની વિવિધ પ્રવૃત્તિઓને સજીવન કરવા તેમાં વિચારણા ચલાવવામાં આવી. દીર્ધા વિચારણાને પરિણામે કાર્યવાહક સમિતિ સુરતમાં કેળવણી અને બેકારીના પ્રશ્નને હાથ ધરવાના નિર્ણય પર આવી.
એ નિર્ણયને પરિણામે એ બને વિષયે પરત્વે એજના તૈયાર કરવામાં આવી અને તે પર ખૂબ ચર્ચા કરી રસ લેનાર બંધુઓએ નીચે પ્રમાણે કાર્ય કેળવણીના વિષય પરત્વે હાથ ધર્યું.
* આપણી સમાજમાં કોઈ પણ બાળક કે બાલિકા પ્રાથમિક કેળવણી લીધા વગર ન રહે અને સાથે માધ્યમિક કેળવણી માટે સાધને તેમને પ્રાપ્ત થાય અને એગ્ય સાધનો દ્વારા ગિક કેળવણીને પણ પ્રસાર મળે એ દષ્ટિએ એક વ્યાપક પેજના તૈયાર કરવામાં આવી.
કોન્ફરન્સના ઉદ્દેશ ઠામ ઠામ સમજાય, દેશના બંધુઓ કેળવણી પ્રચારના કાર્યમાં રસ લે તેવી યોજના કરી. આ યોજના ઘડવા માટે એક ખાસ સમિતિ નીમી તેણે તેયાર કરેલી પેજનાના લાભ જૈન વસતીવાળા સર્વને લેવાને હાઈ ઠામ ઠામ સ્થાનિક સમિતિએ નીમવાને પ્રબંધ કર્યો અને દરેક સમિતિના સ્થાનમાં બની શકે તે અરધી રકમ ઉત્પન્ન કરવાની અને જરૂરી સ્થાને તેથી ઓછી રકમમાં કામ લેવાની યોજના કરી. આ યેજનાને અમલ માટે મુંબઈમાં કેન્દ્રસ્થ સમિતિ નીમી અને તે સમિતિ કાર્યવાહક સમિતિને નિવેદન કરે તે પ્રબંધ કરવામાં આવ્યું.
આ કેળવણીની નૂતન યોજના માટે શ્રી કાંતિલાલ ઈશ્વરલાલે રૂ. ૨૫૦૦૦ પચીસ હજારની રકમ આપી. પરિણામે ૫૦ ઉપરાંત શહેરમાં સ્થાનિક સમિતિ નીમવામાં આવી. કેદ્રસ્થ સમિતિ તરફથી અત્યાર સુધીમાં રૂા. ૧૮૦૦૦) અઢાર હજારની રકમ રવાને કરવામાં આવી. લગભગ તેટલી જ રકમ તે તે સ્થાને એથી થઈ. એને લાભ લેનાર ૨૦૦૦ બે હજાર વિદ્યાર્થી વર્ગ લગભગ ગણી શકાય. તદુપરાંત સમાજમાં એગિક શિક્ષણાર્થે બારસી અને ઉંઝામાં ઉદ્યોગશાળા સ્થપાઈ તેમજ અગાશીમાં પ્રાથમિક શિક્ષણ શાળા (સ્કૂલ) ની શરૂઆત થઈ. એ રીતે વ્યવહારિક કેળવણી અને એગિક શિક્ષણના કાર્યને કોન્ફરન્સે વેગ આપવાની સક્રિય શરૂઆત કરી. આ સમિતિના કાર્યથી કેન્ફરન્સનું નામ દેશ દેશાવરમાં જાગતું થઇ* ગયું અને એની સાથે રહી સ્થાનિક કાર્ય કરનારને એક સેવાભાવી વગ તયાર થઈ ગયે. આને સીધે લાભ કેળવણીની જરૂરીઆત પૂરી પાડવામાં થયે અને આડકતરે લાભ ગામે ગામ કેન્ફરન્સના સંદેશા પહોંચ્યા.
Page #114
--------------------------------------------------------------------------
________________
જન યુગ.
તાઃ ૧-૫-૧૯૪૦
. અત્યાર સુધીના ત્રણ વર્ષમાં કેન્ફરન્સ દ્વારા એ ખાતામાં લગભગ રૂા. ૧૮૦૦૦ ને વ્યય થયે છે બહારગામની સ્થાનિક સમિતિઓએ પણ લગભગ ૧૬૦૦૦] એકત્ર કરી વ્યય કરતાં આ પ્રવૃત્તિના વિકાસાર્થે લગભગ રૂા. ૩પ૦ ૦૦ ખર્ચાયા. એક વર્ષ હજુ એનુ કાર્યો ચાલે તેટલે સંભાર આપણી પાસે છે. એ ફંડમાં દરેક જૈન બંધુ શક્તિ અને ઈરછા અનુસાર ફાળે આપી શકે છે, આપવાની ખાસ જરૂર છે અને એ કાર્ય આગળ ધપાવવા ગ્ય છે. હજુ અનેક ગામ અને શહેરમાં આવી સમિતિ નીમાવાની જરૂર છે. ત્રણ વર્ષના અરસામાં આ એક વ્યવહારૂ કાર્ય પાર પડયું ગણી શકાય, ૨. બેકારી નિવારણ
બેકારી નિવારણ માટે એક સમિતિ નીમવામાં આવી હતી. એ સમિતિએ ઘણે વિચાર કરવા યોગ્ય રિપોર્ટ તૈયાર કર્યો છે. એને આર્થિક સહાય ન મળવાને કારણે
એ દિશામાં અમલ થઈ શક નથી, એ રિપોર્ટ અતિ વ્યવહારૂ છે અને વ્યવહારદક્ષ નિષ્ણાતોએ તૈયાર કર્યો છે. એને અમલ થવા યોગ્ય રકમની પ્રાપ્તિ થાય તે જન સમાજમાં પિતાના ઉદરનિર્વાહ માટે કોઈને હાથ લંબાવ નહિ પડે એવી સુંદર ભેજના તેમાં છે. અત્યારના પ્રચલિત દિશાનિર્માણના ધરણે આપણી શક્તિને વ્યય કેળવણી પ્રચાર અને બેકારી નિવારણને અંગે કરવાનું ઠરે તે પ્રથમ સમિતિના કાર્યને ખૂબ આગળ ધપાવવા અને બીજી સમિતિના કાર્યને મક્કમ રીતે શરૂ કરવા અમારી ભલામણ છે આ બને કાને અંગે બેમત પડવા સંભવ નથી અને અમારી દૃઢ માન્યતા છે કે લોકો ભણતા થઈ જાય અને કામધંધે લાગી જાય તે આપણા દરેક પ્રશ્નને નિકાલ ટુંક સમયમાં થઈ જવાને પૂરતે સંભવ છે. કેળવણી પ્રચારાર્થે નીમેલ રથાનિક કેન્દ્રસ્થ સમિતિ તથા રથાનિક સમિતિઓના કાર્યવાહકોને આભાર માનવાની આ તક અમે લઈએ છીએ.
| મુખ્યત્વે આ ઉપરથી જનતાને વિદિત થશે કે કેન્ફરન્સ આવા રચનાત્મક કાર્ય પરત્વેજ લક્ષ આપી બોલવા કરતાં જનાઓને સક્રિય કાર્યોરૂપમાં પરિણિત કરી સમાજ અને કેમને લાભદાયી નિવડવા પ્રયત્ન કરતી આવી છે અને કરી રહી છે. ૩ સાહિત્ય પ્રકાશન.
જન સાહિત્યપ્રચારના કાર્યને અંગે જૈન ગુર્જર કવિઓને ત્રીજો ભાગ શ્રીયુત મેહનલાલ દલીચંદ દેસાઈએ તૈયાર કર્યો તેનું મુદ્રણ હાથ ધરવામાં આવ્યું છે. અત્યાર સુધીમાં તેના એક હજાર પૃટ છપાઈ ગયા છે અને હજુ તે ગ્રંથમાં ઘણે સારે વધારો થવાનું છે. આ ગ્રંથ પ્રકાશનથી જૈન કવિઓની વિશિષ્ટતા અને વિશાળતા સિદધ થશે અને ગુજ ૨ ગિરામાં એને સગ્ય સ્થાન સંપડાવશે. અત્યંત ચીવટથી આ ગ્રંથ સામગ્રી તૈયાર કરનાર સાક્ષરવર્યા શ્રી. મેહનલાલભાઈ દેસાઈને આભાર માનવાની આ તક લઈએ છીએ આ અવિરત પ્રયાસ કરનાર અને ચીવટથી સાહિત્ય સેવા કરનાર અભ્યાસીની કદર આવતે યુગ જરૂર કરશે એવી અમારી માન્યતા છે.
સાહિત્યપ્રચારનું દયેય લક્ષ્યમાં રાખી સંસ્થાએ મુદ્રણ કરેલ જેન સાહિત્યને ઇતિહાસ તથા જેન ગુજ૨ કવિઓના પ્રથમના બન્ને ભાગેનું મૂલ્ય ઘટાડવામાં આવ્યું છે. ત્યાર પછી તેને ઉઠાવ સાર થતે ચાલે છે એ હકીકત આ૫ને અત્રે જણાવવી સમુચિત ધારીએ છીએ. ૪. એજયુકેશન બોર્ડ
કોન્ફરન્સ દ્વારા વ્યવહારિક કેળવણી પ્રચારની સાથે ધાર્મિક કેળવણી માટે પણ શ્રી જૈન શ્વેતાંબર કેન્ફરન્સ દ્વારા વર્ષોથી સંગીન કાર્ય થઈ રહ્યું છે. દર વર્ષે લગભગ ૧૫૦૦ વિદ્યાર્થી ભાઈ-બહેને હિંદના જૂદા જૂદા ભાગના ૧૦૦ જેટલા સેન્ટરમાં ધાર્મિક પરિક્ષાઓ આપે છે. પરિક્ષા કાર્ય ખૂબ વ્યવસ્થિત થાય છે. સારા નંબરે ઉત્તિર્ણ થનારને વાર્ષિક લગભગ ૧૦૦૦ રૂપી આન ઈનામ અપાય છે. એ કાર્યમાં સ્વ. શેઠ સારાભાઈ મગનલાલ મેદી અને તે પછી શ્રીમતી ચંપાબહેન સારાભાઈ તથા શેઠ મેઘજી સેજપાળ જે ઉત્સાહથી સહકાર અને સહાયતા આપતા રહ્યા છે તે બદલ તેમને અભિનંદન આપીએ છીએ. ૫. સાહિત્ય પ્રચાર.
સાહિત્યપ્રકાશનને અંગે પંડિત સુખલાલજી સાથે ચર્ચા કરી શ્રી સિધસેન દિવાકરના અમુલ્ય ગ્રંથરત્ન સમતિ તર્કની ઉપઘાતનું અંગ્રેજી અવતરણ આપણી એજ્યુકેશન બોર્ડ મારફત પ્રકાશન કરવામાં આવ્યું. એ કાર્ય અતિઉપાગી થયું છે. એ ગ્રંથ સંગ્રહવા અને અભ્યાસ કરવા એગ્ય હોઈ વિદ્યમાન્ય થયેલ છે.
Page #115
--------------------------------------------------------------------------
________________
તા. ૧-૫-૧૯૪૦
જૈન યુગ.
ઉપરાંત પંડિત સુખલાલજીના સહકારી અધ્યાપક તરીકે બનારસ હિંદુ યુનિવર્સિટિમાં શ્રી. દલસુખભાઈ માલવણી આને માસિક રૂા. પ0 પચાસનું વેતન આપી જૈન સાહિત્યના અધ્યાપન વિષયને પ્રાગતિક કરવા જનાનો અમલ છેલ્લા બે વર્ષથી કરવામાં આવ્યા છે. દ હવે સંસ્થા હસ્તકની નાની નાની કાર્યવાહી પર દૃષ્ટિક્ષેપ નાખી જઈએ. (ક) સકતભંડારની યોજનાને અમલ કરવા મેળાવડા અને પ્રચારકાર્ય નાના પાયા પર
ચાલુ છે. પર્યુષણ વખતે એ કાર્યો આકાર ધારણ કરે છે. એ કાર્યને દેશપરદેશને સહકાર મળે તે એમાં ઘણું વધારે શકય છે અને એમ કરવું જરૂરી છે. એ સુકૃત ભંડારને અનુરૂપ મેમ્બરશીપની ચેજના પર હાલમાં કાર્યવાહક સમિતિ વિચાર ચલાવી રહી છે અને તે આપની સમક્ષ વિગતવાર રજુ કરવામાં આવશે એને અમલ તે અધિવેશન વખતે બંધારણમાં ફેરફારને પરિણામે
શક્ય છે. અત્યાર સુધી આ દિશામાં ઘણું સામાન્ય કામ થયું છે. (ખ) શ્રી મહાવીર જયંતિ (ચૈત્ર સુદ ૧૩) ને જાહેર તહેવારમાં ફેરવી નાખવા
ત્રણે ફરકાના સહકાર સાથે મુંબઈ સરકારને રિપ્રેઝન્ટેશન અને ડેપ્યુટેશન દ્વારા અરજ કરવામાં આવી હતી તેને સહાનુભૂતિભારેલ જવાબ મળ્યા પછી સરકારી સમિતિએ આપણી માગણીને સ્વીકાર કર્યો નથી. એ દિશામાં પ્રયાસ ચાલુ છે. પણ આવા નિર્દોષ કાર્યમાં પણ સમાજકલેશના કારણે કેટલાક તરફથી વિરોધ દાખવવામાં આવેલ તે આશ્ચર્યજનક અને વિરોધી માનસની પ્રતીતિ કરાવનાર છે. દર વર્ષે ત્રણે ફીરકાના સહકારથી જયંતિ મુંબઈમાં ઉજવાય છે અને આ રીતે ત્રણે ફીરકાના સહકારને સારો લાભ મળે છે જેને સર્વે અરસ્પરસના મતભેદો ભૂલી જઈ એક સાથે જોડાઈ સર્વે સામાન્ય પ્રશ્ન હાથ ધરે, બેકારી કેળવણી આદિ સવાલે ચર્ચે અને પરસ્પરને સમજતા થાય એમાં અંતે શ્રી વીરપરમાત્માના ધર્મને વિજય છે. પ્રગતિ છે અને પ્રકાશ છે. કોન્ફરન્સના મુખપત્ર જૈનયુગના પ્રચાર માટે પેજના વિચારવામાં આવી, એ પાક્ષિકને ચાલુ રાખ્યું છે. એ પત્ર નિયમિત બહાર પડે છે. એ પત્રની સમિતિને અને ખાસ કરીને એના તંત્રી શ્રીયુત મોહનલાલ કસીને આભાર માનવાને આ તક લેવામાં આવે છે. જે સંસ્થાઓ કોન્ફરન્સ સાથે જોડાય તેની પાસેથી વાર્ષિક રૂપીએ એક લઈ માત્ર ૦-૬-૦ પિસ્ટ ખર્ચના લઈ એ પત્ર મોકલવાને ઠરાવ કરવામાં આવ્યે છે. મારવાડમાં શ્રીયુત ગુલાબચંદજી ઠંદ્રાના પ્રયાસથી પ્રાંતિક કેફરન્સનું અધિવેશન ગત વર્ષમાં ભરવામાં આવ્યું હતું. તે વખતે આપણી ઓફિસ તરફથી એમને
સર્વ પ્રકારની સહાય કરવામાં આવી હતી. (ડ) શ્રી કેશરી આજી દવજ દંડ કમીશનના ખર્ચને અંગે આપણી પાસે શ્રી શત્રુંજય
પ્રચાર કાર્ય કુંડ ખાતાની રકમ હતી તેમાંથી રૂ. ૪૦૦૦) ની રકમ શ્રીયુત
મકનજીભાઈ મહેતાને આપી છે. (ચ) બિહારની સરકારે ૧૯૩૮માં હિંદુ રિલીજીયસ એન્ડાઉમેન્ટ બીલ બહાર પાડયું.
આપણાં અગત્યના તીર્થો એ સરકારની નીચે આવેલાં હોઈ આપણું તીર્થસ્થાનોની પવિત્રતા જળવાઈ રહે અને હિસાબશુદ્ધિ રહે તે રીતની વિચારણા કરવા એક પેટા સમિતિ નીમી અને જરૂરી પ્રસંગે આપણે કેસ રજુ કરવા શ્રી હીરાલાલ હાલચંદ દલાલ બારિસ્ટરને બીહાર સરકારના ગૃહમંત્રી તરફ રાંચી મુકામે મોકલી આપ્યા. આ પણ એ કાર્યોની પ્રશંસા સાર્વત્રિક થઈ છે. શ્રીયુત હીરાલાલ દલાલે લીધેલ શ્રમ માટે તેમને આભાર માનવાની આ તક હાથ ધરવામાં આવે છે. આ ધર્મતીર્થ સંરક્ષણની ગોઠવણને અંગે ઘણી
હીલચાલે તથા જરૂરી પત્રવ્યવહાર કરવામાં આવ્યું હતું (છ, બરવાળાના દેરાસર૫ર ધાડ પડવાની હકીકત આવતાં મુંબઈ સરકારને મંદિર
સંરક્ષણ માટે જરૂરી વિજ્ઞપ્તિ કરવામાં આવી અને સરકારે આપણી વિજ્ઞતિને માન આપી તાત્કાલિક જરૂરી હુકમ બહાર પાડી રક્ષણ કાર્ય હાથ ધયુ". સને ૧૯૪૧ ના ફેબ્રુઆરી માસમાં થનાર વસ્તી ગણતરીને અંગે જૈન બંધુઓ પિતાને ધમ બરબર નોંધાવે તે માટે જરૂરી પ્રચારકાર્યનું કામ હાથ ધરવામાં આવ્યું અને અન્ય ફીરકાને સહકાર સાથે આ કાર્ય આગળ ધપાવવા ઠરાવ કરવામાં આળે. આ કાર્ય હાલ ચાલુ છે.
Page #116
--------------------------------------------------------------------------
________________
જેન યુગ.
તા. ૧-૫-૧૯૪૦
૧૪
કોન્ફરન્સ ઓફીસ જૈન જનતાની સામાન્ય ઉલલેખનીય કેદ્ર બનેલ છે. જૈન સમાજના અનેક સવાલ પર તેની સહાય માગવામાં આવે છે, તેની સલાહ લેવામાં આવે છે અને તેની પાસેથી વિગતે માગવામાં આવે છે. બની શક્તિ સર્વ સલાહ અને સહાય આપવામાં આવે છે અથવા તે માટે પ્રબંધ અગર જરૂરી સૂચના કરવામાં આવે છે.
આ પ્રમાણે ત્રણ વર્ષમાં જે થેડું કાર્ય થઈ શકયું છે તેની ઉપર ઉપરની રૂપરેષા આપની સમક્ષ રજુ કરી. એમાં ગર્વ લેવા જેવું કાંઈ નથી, છતાં સહજ આનંદને વિષય ગણાય. હવે ગ્લાનિ થાય તેવી કેટલીક વાત કરવાની રહે છે. ૭. કેન્ફરન્સનું અધિવેશન.
આપણી સંસ્થાનું અધિવેશન કરવા ઘણા પ્રયત્ન કર્યા. આપણામાં કેટલાક કારણે ને લઈને કુસંપ થઈ ગયેલ છે તેને લઈને કેઈ શહેર કે ગામ અધિવેશન કરતાં અચકાય છે. ભાવનગરના કેટલાક ઉત્સાહ ભઈઓએ અધિવેશન માટે આમંત્રણ આપ્યું અને ગતવર્ષમાં તે થઈ પણ ગયું હોત, પણ અંદર અંદરની સ્થાનિક અગવડે તે કામ અટકી પડ્યું તે કાર્યને અગે સેક્રેટરીઓએ વિજ્ઞપ્તિ સ્થાન પર કરી, જાતે જઈ આવ્યા પણ હજુ સુધી એ અધિવેશન ભરાઈ શકાયું નથી એ પ્રથમ ગ્લાનિને વિષય છે.
જે કોન્ફરન્સને પોતાને ઘર આંગણે બેલાવવામાં જેને મોટું માન સમજતા હતા તેને અત્યારે કેઈ નિમત્રે નહિ, અધિવેશનના પ્રમુખ મેળવવામાં પણ મુશ્કેલી આવે. મંત્રણ કરવામાં તેને કેન્ફરન્સ તરફ અરૂચિ ન હોય પણ અર્થ વગરના બુમરાટે એને આડા આવતા લાગે, ખોટી ખટપટ ઘર આંગણે નેતરવી એને ન પાલવે-એ આપણે બીજે ગ્લાનિને વિષય છે સં૫.
આપણામાંથી છેડા ભાઈઓ છુટા પડી ગયા એમને દીક્ષાના પ્રને મુંઝવ્યા. આપણે દીક્ષાને વિરોધ હોયજ નહિ. દેશ કાળ સમજ સુગ્ય રચના થાય, ખરા વૈરાગ્ય વાસિતને દિક્ષા અપાય, શાસનની શેભામાં વૃદ્ધિ થાય તેવી ગોઠવણ થાય અને જૈન ધર્મના ડંકા વાગે તેમાં કોઈને ક૯૫નાથી પણ વધે નજ હોય. મતભેદ દૂર કરવા અત્યાર સુધીમાં એકથી વધારે વખત પ્રયત્ન કર્યો છે. કેન્ફરન્સનાં દ્વારા સર્વે માટે ખુલ્લાં છે. દીક્ષા મોક્ષને રાજમાર્ગો છે એ સૂત્રને સ્વીકાર કર્યો છે. એમાં ગેરરીતિ ન ચલાવાય એ આપણે ઉદ્દેશ છે.
અત્રે પ્રસંગચિત નિવેદન કરવું જોઈએ કે સમાજના ચેકસ વર્ગ સાથે એક સાધવા છેલલા કેટલાક માસ થયા ડે. ચીમનલાલ નેમચંદ શ્રોફ અને શ્રી કાંતીલાલ ઈશ્વરલાલ દ્વારા પ્રયત્ન શરૂ કરવામાં આવેલા તે અંગે મુંબઈમાં શેઠ જીવતલાલ પ્રતાપશી ને ત્યાં કેન્ફરન્સના આગેવાને તેમજ શેઠ નગીનદાસ કરમચંદ, શેઠ જીવતલાલ પ્રતાપશી, શ્રી મુળચંદ બુલાખીદાસ, શ્રી. ચુનીલાલ લક્ષ્મીચંદ વેરા, પ્રો. સાકરચંદ ખુશાલચંદ, આદિ બંધુઓ ને મળી એકય માટેની ભૂમિકા શોધવામાં આવી. તદુપરાંત અમદાવાદના આગેવાન ગૃહસ્થ તેમજ કેટલાક પુજ્ય આચાર્યાદિ મુનિવર્યોને મળી તત્સંબંધે ઘટતા માગે નકકી કરાયા.
- સમાધાન સરળતાથી શિધ્ર થઈ શકે એ માટે દરેક પ્રકારે આપ-લે કરવાની કેન્ફરન્સ, તેના આગેવાનો અને યુવક બંધુઓએ તત્પરતા દેખાડી. બે અવિધિસરની સભાઓ પણ એકત્ર થઈ જેમાંથી એક કેન્ફરન્સમાં મળી તેમાં શેઠ જીવતલાલ પ્રતાપશી અને શ્રી. મુળચંદ બુલાખીદાસે ખુલા દિલથી જે વાટાઘાટ કરી તેના પરિણામ સ્વરૂપ ગ્ય ઠરાવ પસાર કરવા સેન્સ જણાઈ અને એક્ય સધાઈ જશે તેમ દરેકને લાગ્યું. શેઠ નગીનદાસ કરમચંદ એ છેલ્લી સભા વખતે બહારગામ હોવાથી તેઓને આવ્યા બાદ અમારા આશ્ચર્યો વચ્ચે શેઠ જીવતલાલ ભાઈને ઉત્સાહ મંદ પડયે હોય તેમ દેખાયું. જોકે તેમના તરફથી અમેને હજુ એમજ જણાવવામાં આવેલ છે કે એમને પિતાના પક્ષની અનુમતિ લેવાની બાકી છે એટલે જરા સમય લાગશે. આ ઉપરથી અમારે અંગત અભિપ્રાય એ છે કે કોન્ફરન્સમાં હાલમાં બેસનાર જુદા જુદા વિચાર ધરાવનાર ભાઈઓને એક કરવા જેટલા સહેલા છે તેટલા કદાચ સામાં પક્ષને પિતાની સાથે પિતાના પક્ષના બંધુઓને જોડવા સહેલા નથી લાગતા એટલે આ સ્થિતિ ઉત્પન્ન થઈ હોય. પ્રયત્ન તે હજુ ચાલુજ છે છતાં એમ તે ચોક્કસ છે કે કોન્ફરન્સે પિતાના પગ ઉપર રહીને જ આગળ ધપવાનું છે. આપણે ઈચ્છીએ કે સામા પક્ષને પિતાને બીજી સહકારીઓને સહકાર જવાનું છે તે જલ્દી જ એક સાધવા અંગે જે શુભ પરિણામ મહાપરિશ્રમે શકય બનાવી શકાયું છે તેને અમલમાં મૂકવા
Sખત પ્રયત્ન કર્યો છે કે
કાતિ ન ચલાવાય એ આપણ 1
ચિત નિતિ ન ચલાલા ખુલા છેઅત્યાર સુધીના કપ
સાથે એકય
Page #117
--------------------------------------------------------------------------
________________
તા. ૧-૫-૧૯૪૦
જૈન યુગ.
પહેલી તક સાંપડે. કેન્ફરન્સની કાર્યવાહી સમિતિના સભ્યનું હૃદય-દિલ કેટલું સારું છે, સમાજને ભલા માટે કાર્ય કરવાની તેઓને જે ધગશ છે તે શેઠ જીવતલાલ પ્રતાપશીએ પ્રત્યક્ષ સભામાં જોયું હશે. અમો હજુ એક અપીલ કર્યા વગર રહી શકતા નથી કે આ પ્રયાસને સ્થભિત કરવા જેઓ કારણ બન્યા છે તેઓ જે તેને સફળ બનાવવા જરી પ્રયત્ન નહિ કરે તે સમાજને અત્યંત હાની થશે.
સં૫ સાધવા પ્રયત્ન ચાલુ છે. શેડો ભોગ આપીને પણ મનદુઃખ દૂર કરવા સંદેવ તૈયારી બતાવી છે. આપની પાસે આ નિવેદન રજુ કરવાની આગલી રાત સુધી પણ સારે દિવસ લાવવા જટિલ પ્રયાસે કર્યા છે અને આશા છે કે આપણે એક દિવસે સર્વ સાથે મલી સામાજિક પ્રગતિના માર્ગો વિચારશું. અપીલ.
જેન ધમને જગતમાં જે નથી. એને અનુસરનાર મન વચન કાયાથી પ્રગતજ થાય. એમાં મતભેદને સ્થાન નથી. એમાં અપેક્ષા સમજવાની સ્યાદ્વાદ શેલી છે. એના આવિષ્કરણમાં સતત ઉન્નતિ છે. એ ધર્મના અનુયાયીઓ સાથે ન બેસી શકે તે તે અહિંસાધર્મ લાજે, આપણે તે વ્યાપારી રહ્યા, આપણે તેડ જેડના રસ્તાના જાણકાર રહ્યા, આપણે સમયને ઓળખનારા રહ્યા, આપણી ઉન્નતિ માટે, આપણું અહિંસા ધર્મના પ્રચાર માટે, આપણી શ્રમણ સંસ્કૃતિની જાળવણી માટે, આપણે એકતા સાધવી જ રહી. આપણી નાની સંખ્યા અને મોટી જવાબદારી જોતાં આપણે એકતાની ભાવના ખીલવીએ. આપણે જરા વિચારભેદ થતાં મનભેદ કરી ન નાખીએ. આપણે વ્યવહારૂ થઈ જઈએ જ્ઞાન દર્શન ચારિત્રથી ભરપૂર ધર્મ, અપેક્ષા વાદમાં ઉછરેલા, અનેકાંતવાદનું રહસ્ય સમજનારા આપણે જે સામાન્ય મતભેદ ન ચલાવી લઈએ અને આપણ વગર કઈ સાચુ નજ હોઈ શકે એમ ધારી લઈ ચાલીએ તે આપણે મહાન વારસાને યોગ્ય નથી, જૈન નામ ધરાવવાને લાયક નથી, શ્રીવીરના પુત્રને દા કરવાને આપણે હક્ક રહેતું નથી અને અત્યારની દુનિયામાં આપણે ટકી શકીએ તેમ પણ નથી,
અને મતભેદ શું છે? જરા ઊંડા ઉતરતાં જણાશે કે એમાં કાંઈ અકાટય મુદ્દા નથી, એમાં સત્વ નથી, એમાં દમ નથી, આપણી જવાબદારીઓ મોટી છે, આપણું કાર્યક્ષેત્ર વિશાળ છે, આપણને ન સમજનાર ઘણું છે. એવા સમયમાં આપણે નજીવી બાબતમાં રિસાઈ બેસીએ તે આપણે હારી બેસીએ, કર્તવ્ય વિમુખ થઈ જઈએ અને તે નામશેષ થઈ જઈએ. સંપ ત્યાં સુખ છે અને સુખ હોય ત્યાં સાધ્યસાપેક્ષતા છે. જરા વિચારશે, મતભેદ જેવું શું છે? વીરપરમાત્મા સર્વને માન્ય છે, આગમ પંચાગી સર્વને માન્ય છે, આચાર ગ્રંથ આદરણીય છે, સંયમ કર્તવ્ય છે, શ્રમણ ઉપાસના જીવનનું ધ્યેય છે. મુદ્દામાં મતભેદ નથી, વિગતેમાં અટવાઈ જઈએ તે આપણે ફસાઈ જઈએ. સંપ એક્ય કરવાના પ્રયત્નો ચાલુ છે. આપ સર્વેના સહકારથી આનંદ થઈ આવશે
બહુ થોડું થઈ શકયું છે. પ્રેમ અને સંપ હોત તો જરૂર વધારે કરી શક્ત. મોડું થયું એવી ચિંતા હવે નકામી છે. હજુ પણ જાગીએ. અમે જોઈ શક્યા છીએ કે જનતાને કેફરન્સ તરફ સાચે ચાહ છે. એને કર્તવ્યદશામાં મૂકો એ આપણું કર્તવ્ય છે.
અને એમ ન કરીએ તે આપણુ અપરંપાર સાહિત્યનું શું થાય ? આપણા તીર્થોનું શું થાય ? આપણું હજારો મંદિરોની જાળવણી કોણ કરે? આપણામાંનાં દીન દુઃખીને ઉધાર કેણ કરે ? આપણા સાહિત્યને વિશ્વને બારણે બારણે કોણ મોકલે ?
અને આ દરેક પ્રકનને જવાબ આપતી વખતે એ તરફ આંખ ઉઘાડી રાખશે. વિશ્વયુદ્ધ, જનતાની નવીન ભાવનાઓ, વિચારમાર્ગોની વિવિધતાઓ અને પશ્ચિમ પ્રજાના સાગને પરિણામે થતાં પરિવતને ખાસ ધ્યાનમાં રાખશે. જુની વિચારધારાને નવીન આકાર ન અપાય તે ગૃડજીવન પણ અત્યારે અશકય છે અને સમાજજીવન તે તદન અશકય છે મૂળ મુદાને વાંધા ન આવે તેવા ફેરફારે જેનસમાજે તે યુગે યુગે સ્વીકાર્યા છે અને એ સ્વીકાર્યું જ છુટકે છે.
કેન્ફરન્સ એ સમગ્ર જૈન કેમની સર્વોપરી સંસ્થા છે તેમાં ગમે તેટલા ભિન્ન ભિન્ન વિચાર ધરાવનાર ભાઈઓ હોય પણ તેઓએ તે સમગ્ર જૈન સમાજ અને કોમની દૃષ્ટિ સમુખ રાખીને જ કાર્ય કરવાનું રહે છે. એમાં કોઈ એકાદ પક્ષ કે સ સ્થાના સિદધાંતે સ્વીકારાય તેવી વલણને અવકાશ નથી. યુવકેમાં ઉત્સાહ છે, કાર્ય શકિત છે, સેવાની ઘગશ છે, પરંતુ તે ટકાવવા માટે કેટલીક વખત જે રીત અખત્યાર કરવામાં આવે છે. જે દેખાવે થાય છે તેથી તેઓ અપ્રિય થઈ પડે છે. કોન્ફરન્સ સાથે બીજા પક્ષેની જેમ તેઓ નિકટ સંબંધ ધરાવતા થયા છે એ એક બાબત નિર્દેશ કરવી આવશ્યક લાગે છે. કેન્ફરન્સના કેફેમ
Page #118
--------------------------------------------------------------------------
________________
૧૬
ન
તા. ૧-૫-૧૯૪૦
ઉપર અમસ કામને મધ્યબિંદુમાં રાખીને ને કાર લેવામાં આવે અને આપણી છૂટી છજાઈ વિખરાઈ ગયેલી શક્તિએ અંકત્રિત થાય તે કામની સ્થિતિ બાજે કઈ જૂદીજ નજર ચઢ સક્રિય અને સંગીન કાર્યને સા ટકા આપેજ છે. એકાદ ન્હાની સંસ્થા ટકાવવા ખાતર કાઇ મ્હોટી સ'સ્થાના ભેાગની આશા કે કલ્પના રાખવી હાસ્યાસ્પદજ થઇ પડે. અત્યાર સુધીની કેટલીક પ્રવૃત્તિને એટી રીતે કન્ફરન્સના નામે ચઢાવી દેવામાં આવી છે તેનાં પરિણામે ચેડા ઘણા અંશે આ મહાસભાને આંચકા લાગેલ છે. ભવિષ્યમાં આ સ્થિતિ સુધરે અને સૈા ભાઇએ આપણી કોન્ફ્રન્સ મહાદેવી.દ્વારા સમાજહિતના કાર્યો સાથે એવી આશા રાખવી વધુ પડતી નથીજ.
યુગ.
સમજણ પૂર્વક કામ લેવાય તેા હજી પણ જૈન સમાજ માટે સારૂ ભવિષ્ય છે. અત્યારે જનતામાં સેવા ભાવની ધગશ જાગી છે. કામ લેતા આવડે તા અત્યારે સારે વખત છે. કામ બગાડતાં આવડે તે અત્યારે સાંધનારા શોધ્યાં જડે તેમ નથી. આ સ ધ્યાનમાં લઈ અમારા સંપના પ્રયત્નને સહકાર આપશે અને ઉજ્જવલ ભવિષ્યને આશાવતુ, ઓજસ્વતુ, યશવંતુ બનાવવાના આ મહાકાર્યમાં સહકાર આપશે
ભાટવી હેલી ટકેર કારણસર કરવી પડી છે તેટલા પુત્તીજ અમારી ગ્લાનિ છે. આશા છે કે નિર્જીવ મતભેદને ભૂલી જઇ આપણે એક વ્યાસપીઠેથી જગતને એલાવીએ અને આપણા સૂરમાં જનતાને ભેળવીએ એમ કરશે! હજી આપણે માટે આશાવતુ ભવિષ્ય નીપજાવવાની સંભાવના છે. આપણે હજી પરિવર્તન મૂળના આરે ઉભા છીએ, પણ હવે પાણીને પસાર થવા દેવું પાલવે તેમ નથી. જરા પ્રસન્નચિત્ત, દીય વિચારણાથી, સારી સમાજથી આપણે સ`પ સાધીએ એક થઇ જઇએ અને આપણા સમાજ સેવાનાં સ્વપ્નાને સાચાં પાડીએ. અતિ મહત્વના વિષય કોન્ફરન્સ તરફ ઉપેક્ષા વૃત્તિના છે. મુબઇ શહેરની બહારના ભાગમાં અમુક યાદ બાદ કરતાં કોન્સ તરક ઘણી બેદરકારી જોવામાં આવે છે. ખાર્રિક અવલેાકનને પરિણામે અમને જણાયું છે કે કેન્ફરન્સ તરફ કેઇ ભાઇઓની અરૂચિ નથી, પણ શ્વેતા સિવાય સ કાય કરે એવી તેમની ઇચ્છા છે. પરિણામે આપણી પ્રાંતિય સંસ્થા કામ કરતી લગભગ બધ થઈ ગઈ છે. જાણે કેન્ફરન્સ એટલે મુંબઇ એવી સ્થિતિ થઇ ગઈ છે. આપણને મમરા જેવા અતિ પવસાયી સેક્રેટરી મળ્યા. તેમાં ગામે ગામ ફરી કોન્ફરન્સને જાગવી કળી શકતા નથી. જેટલે કન્ફરન્સની જરૂરીઆત સર્વ સ્વીકારતા યા છતાં કોન્સનુ કામ ચાંચ પડી ગયુ છે. આપણા સ્થાનિક કાર્યકરો નવૃત્ત થાય, આપણને આખો વખત કામ કરનાર જનરલ સેક્રેટરીએ મળે અને આપણી સપ્રાંતિય અને તાલુકા સમિતિએ કામ કરતી થતુ જાય તે, બે પાંચ વર્ષમાં આપણી સ્થિતિમાં માટા ફેરફાર થઇ જાય જનતાને અપીલ ભારતીય માળની જીન્નત લાગે છે, પશુ તેને ટકાવનાર કા કરનારાઓની અલ્પતા દેખાય છે. એના ઉપાય આપના હાથમાં છે. આપ અમારે સ્થાને અને સમસ્ત પ્રાંતમાં કાર્યો કરનારાઓને નીમી શકે છે. એવી રીતે કામ લેવાની જરૂર છે અને તેમ થતાં આપણી અનેક સૂચયાનો નિકાલ જરૂર થઇ જશે. આપણા પ્રાની વિવિધતા જોતાં આપણે સેવાભાવીઓના ખુબ ખપ છે અને અમુક વિચારણા પૂર્ણાંક ચાજના થાય તે તેવા કાર્યકરા આપણે મેળવી શકીએ તેમ છે. આપ આ વાત ખુબ વિચારશે.
બાકી ભાષનગરમાં અધિવેશન ન થયું તે વાતથી અમને બહુ દુઃખ થતુ' છે, એમાં વખતના વહેવા ઉપરાંત બીજા સવાલા રહે છે. પરંતુ આપણી કાર્યવાહક મ`ડળીએ એકય માટેની તમન્ના અને તે માટે આપવા ધારેલ ભાગની પાસે આપણી ભાવનાની સફળતા નજીક આવતી જાય છે તેમ બમને લાગે છે. વચગાળના માર્ગ કાઢવાની પ્રીતિ સ્વીકારી આપશે આગળ ધપીએ તો હજી માત્ર નિટક થઈ જશે એમ અમને દેખાય છે.
શ્રી મહાવીર જૈન વિધાલય ભુવન,
મુંબઈ ૯.
છેવટે આપણે ચીવટથી આગળ ધપીએ, તે માટેના માર્યાં વિચારીએ અને પ્રાપ્ત થયેલ શુભ અવસરનો લાભ લઇએ. આપણને જીવદયાના કાર્ય માં જીવન અર્પનાર દયાલ કાર પ્રમુખ મળ્યા છે. એમના આશીર્વાદથી એમની કાર્ય પ્રેરણાથી આપણે પ્રગતિ કરીએ. અને શુભ ઉદ્દેશથી આ સંસ્થા શરૂ કરવામાં આવી છે તāાગ્ય પ્રવૃત્તિ કરી ઉદ્દયકાળને સન્મુખ લાવીએ એવી ભાવના દર્શાવી અમને સહકાર આપનાર સ` બધુ હેંનેના આભાર માની અત્ર વિરમીએ.
લિ. સેવકો. માનીચ' ગિરધરલાલ કાપડીયા કાંનીલાલ ધરલાલ
રેસીડેન્ડ જનરલ સેક્રેટરીઝ.
Page #119
--------------------------------------------------------------------------
________________
તાર ૧૬-૫-૧૯૪૦
જેન યુગ.
૧૭
-
--------
-
( અનુસંધાન પૃ. ૬ ઉપરથી).
સ્થાયી સમિતિમાં હાજરી આપનાર સભ્ય. નિર્ણિતિ થયેલ સમય દરમ્યાન નિર્ણય લાવવામાં આવે એવી
મુંબઈ ઇચ્છા વ્યકત કરી હતી.
૧ રાવસાહેબ શેઠ રવજી સોજપાળ જે. પી. દયાલંકાર શેઠ લલુભાઈ દીપચંદ ઝવેરીએ અત્યંત
૨ રાવસાહેબ કાંતિલાલ ઈશ્વરલાલ જે. પી. બાશીથી સ્થાયી સમિતિના આ અધિવેશનનું કાર્ય પાર
૩ શેઠ મોતીચંદ ગિરધરલાલ કાપડીઆ પાડયું, એની વિષય વિચારીણી સમિતિમાં પિતાની કાર્ય
મેહનલાલ ભગવાનદાસ ઝવેરી દક્ષતાથી વિવિધ ચર્ચાને ન્યાય આપ્યો અને મંદ પડતા જતા
મોહનલાલ દલીચંદ દેસાઈ કોન્ફરન્સના કાર્યને વેગ આપે તે માટે આ અધિવેશન
મેહનલાલ દીપચંદ ચેસી તરફથી તેઓશ્રીને હાર્દિક આભાર માનવાની દરખાસ્ત
મેહનલાલ હેમચંદ ઝવેરી રાવસાહેબ શેઠ કાંતિલાલ ઈશ્વરલાલ જે. પી. એ
૮ , મણીલાલ મોકમચંદ શાહ રજુ કરી હતી.
મગનલાલ મુલચંદ શાહ શેઠ મેહનલાલ હેમચંદ ઝવેરીએ કેન્ફરન્સ પ્રત્યે
મકનજી જે. મહેતા ખૂબજ મમતા પ્રદર્શિત કરતાં કેન્ફરન્સની આવશ્યક્તા અને તેને
મુલચંદ સજમલજી ગમે તે રીતે ટકાવી રાખવા માટે જોરદાર શબ્દોમાં અપીલ કરી
ચુનીલાલ વીરચંદ આ અધિવેશનની સફળતામાં પ્રમુખ હિસ્સો વર્ણવી ડરાવને
૧૩ - નત્તમ ભગવાનદાસ શાહ ટેકો આપ્યો હતો,
સાકરચંદ માણેકચંદ ઘડીયાલી તાલીઓના ગડગડાટ વચ્ચે આ ઠરાવ કોન્ફરન્સના રેસી
ચીનુભાઈ લાલભાઈ શેઠ ડેન્ટ જનરલ સેક્રેટરી શેઠ મોતીચંદ ગિરધરલાલ કાપડીઆ
વાડીલાલ સાકલચંદ વેરા સેલિસિટરે પસાર થયેલ જાહેર કર્યો હતો.
, પરમાનંદ કુંવરજી કાપડીયા પ્રમુખશ્રી લલુભાઇ દીપચંદ ઝવેરીએ આભાર પ્રદ
રતીલાલ સારાભાઇ ઝવેરી નના ઠરાવ બદલ નમ્ર ભાવે સૌના પ્રેમ, સહકાર અને શુભ
હીરાભાઈ રામચંદ મલબારી લાગણીથી આ બેઠકનું કાર્યને જે સુંદર રીતે સફળતા પ્રાપ્ત ૨૦, રણછોડભાઈ રાયચંદ ઝવેરી થઈ શકી છે તે બદલ સૌને ઉપકાર માન્યો હતો અને આ
નાગજી ગણપતભાઈ રીતે જ ઉત્સાહ પૂર્વક ભવિષ્યમાં પણ કેન્ફરન્સનું દરેક કાર્યો ૨૨ , જીવણલાલ એન. ગાંધી કરવા અપીલ કરી હતી જેની સભાજને ઉપર ઊંડી અસર ૨૩ ,, ચંદુલાલ ટી. શાહ થઈ હતી.
સુરત તત્પશ્ચાત સ્થાયી સમિતિના આ અધિવેશનમાં તસ્દી લઈ
૧. શેઠ દલીચંદ વીરચંદ શ્રોફ. બહાર ગામથી અત્રે પધારી ચર્ચામાં પિતાના ફાળો આપનાર
૨ ડે. અમીચંદ છગનલાલ શાહ સભાસદ બંધુઓ વિગેરેને, તેમના આતિની સગવડ કરી આપવામાં સહાય કરવા માટે શ્રી મહાવીર જૈન વિદ્યાલય
વલસાડ-નવસારી વિગેરે. ના કાર્યવાહકેને, અધિવેશન પ્રસંગે સંગીત રંજન કરવા ૧ શેડ લલ્લુભાઈ દીપચંદ ઝવેરી માટે શકુંતલા કાંતિલાલ જૈન કન્યાશાળાની બાળાઓનો, સેવા ૨ ડે. ચીમનલાલ એન. શ્રોફ કરનાર શ્રી મુંબઈ જેને સ્વયંસેવક મંડળને અને આતિથ્ય ૩ શેડ મગનલાલ બી. શાહ યોજનાર શ્રીયુત મનસુખલાલ હીરાલાલ લાલન વિગેરે ૪ , નગીનદાસ વીરચંદ ઝવેરી સર્વને આભાર માનવાની દરખાસ્ત ડે. ચીમનલાલ
અમદાવાદ શહેર અને જીલે. નેમચંદ શોકે રજુ કરી હતી. તેને શેઠ લલુભાઈ કરમચંદ
૧ શેઠ કેશવલાલ નાગજી સંઘવી દલાલે ટેકો આપ્યા બાદ તે સર્વાનુમતે પસાર થઈ હતી.
૨ ,, મુલચંદ આશારામ ઝવેરી પ્રમુખશ્રીને રાવસાહેબ રવજી સેજપાળના હસ્તે પુષ્પહાર
છે , પોપટલાલ શામળદાસ શાહ અર્પણ થયા બાદ બાળાઓને પ્રમુખશ્રી તરફથી સુંદર થાળ
( ૪ ) રમણિકલાલ કેશવલાલ ઝવેરી અને મીઠાઈ અપાઈ હતી. બાદ રા. પોપટલાલ રામચંદ
૫ , બબલચંદ કેશવલાલ મોદી શાહે મેળાવડાની સફળતા વિષે પ્રાસંગિક વિવેચન કરવાની
૬ , ચંદુલાલ સારાભાઈ મોદી તક લીધી હતી. ત્યાર બાદ ધરમપુર સ્ટેટના રાજકવિ શ્રીયુત ભેગીલાલ રતનચંદ વિરાએ પ્રસંગને અનુલક્ષી આહાદ
સોરઠ. જનક સંગીત રેલાવ્યું હતું. બાદ વંદેમાતરમ અને પ્રભુશ્રી ૧ શેઠ છોટાલાલ પ્રેમજી મહાવીરના જયની વચ્ચે અધિવેશનની પૂર્ણાહુતિ થઈ હતી ૨ , પ્રાણલાલ મકનજી અને સૌ વિદ્યાલયની અગાશીમાં રાવસાહેબ શેઠ કાંતિ- ૩ / ઝવેરચંદ પરમાનંદ લાલ ઇશ્વરલાલ જે. પી. તરફથી પ્રમુખ અને પધારેલા ૪ બહેન ગુલાબહેન મકનજી ગૃહસ્થના સકારાર્થે યોજાયેલ પાર્ટીને ઇન્સાફ દેવા પધાર્યા ૫ શેક કેશરીચંદ જેસીંગલાલ હતા. છેવટે આનંદના વાતાવરણ વચ્ચે સૌ વિખરાયા હતા. ૬ બહેન લીલાવતી દેવીદાસ
૭ શેઠ મણીલાલ જેમલ શેઠ
Page #120
--------------------------------------------------------------------------
________________
જૈન યુગ.
તા. ૧૬-૫-૧૯૪૦
હાલાર, ૧ શેઠ મનસુખલાલ હીરાલાલ લાલન ૨ , ધરમશી જેઠાભાઈ
પાટણ શહેર અને જીલે. ૧ શેઠ કેશવલાલ મંગળચંદ શાહ ૨ચીમનલાલ વાડીલાલ શાહ
વડોદરા-ખંભાત, ૧ શેઠ ચીમનલાલ મોતીલાલ પરીખ
રાધનપુર એજન્સી. ૧ શેઠ ચીમનલાલ શીરચંદ શાહ
પાલણપુર. ૧ શેઠ કાલીદાસ સાંકલચંદ દેશી ૨ શેઠ તારાચંદ એલ. કોઠારી
૧ શેઠ અમીચંદ ખેમચંદ શાહ
- બંગાલ. ૧ શેઠ નરોતમ જેઠાભાઈ
૧ શ્રી સમાનંદજી મહારાજ - ૨ શેઠ પદમશી દામજી ખોના ૩ ,, લક્ષ્મીચંદ વીરજી લાપસીઆ ૪ . મેઘજી સેજપાળ
કાઠિયાવાડ (ઝાલાવાડ) ૧ શેઠ પુરશોતમ સુરચંદ ૨ શેઠ ભગવાનદાસ હરખચંદ
ગોહિલવાડ. ૧ શેઠ નાચંદ શામજી
, વલ્લભદાસ પુલચંદ મેતા , જમનાદાસ અમરચંદ ગાંધી , જીવરાજ ઓધવજી દોશી ,, સૌભાગ્યચંદ ઉમેદચંદ દેશી
| મધ્યપ્રાંત. ૧ શેઠ હરખચંદ હવસીલાલ
માલવા. ૧ શેઠ કનૈયાલાલ નથમલજી
મારવા ૧ શેઠ ચુનીલાલ હ. રાણાવટ ૨ ,, કેશરીચંદ જવારમલ
ઉત્તરે મહારાષ્ટ્ર૧ શેઠ પોપટલાલ રામચંદ શાહ ૨ , મુળજી નરશી
રાજમલ મામલ ,, બાબુલાલ મગનલાલ શાહ
બાલચંદ હીરાચંદ શાહ , કેશવલાલ રાયચંદ
કીશનદાસ ભૂખણદાસ મેતીચંદ વીરચંદ
કેશવલાલ બાલારામ ૧૦ ,, ચુનીલાલ સરૂપચંદ
દક્ષિણ મહારાષ્ટ્ર ૧ શેઠ ચતુરભાઇ પિતાંબર શાહ
( અનુસંધાન પૃ. ૨• ઉપરથી ). 1. તત્પશ્ચાત શ્રીયુત મેહનલાલ દલીચંદ દેશાઈ એડવોકેટ ભગવાન મહાવીરના જીવન ઉપર બોલતાં જણાવ્યું કે ભગવાને જે ધર્મથી કલ્યાણું જોયું તે ધર્મ જગતને બતાવ્યું. તેમના ઉદભવ વખતે વાતાવરણું ઘણું ખરાબ હતું પણ તેમણે ક્રાંતિ કરી વાતાવરણને વિશુદ્ધ કર્યું. તે સમયે યજ્ઞ-યાગાદિક હેમ ખૂબ થઈ રહ્યા હતા. પશુઓને અને મનુષ્ય સુદ્ધાંને હમ થતો હતે. અને વનાં ત્રાળ મુદઃ એમ મનાતું હતું, વળી બ્રાહ્મણોએ ત્યારે વેદવાકયે છે તેજ ઉચ્ચારી શકે તે ઇજાર રાખ્યો હતે. સ્ત્રીઓ કે શુદ્રોને વેદ વાંચવાનો કે સાંભળવાનો પણ અધિકાર નહોતે. સન્યાસ પણ શુદ્રો લઈ શકતા નહીં આવી વિષમ પરિસ્થિતિ ત્યારે હતી. જેને અવગે હજુ પણ મદ્રાસ ઇલાકામાં જોવા મળે છે. આ અસામ્યવાદ દૂર કરવા ભગવાન વીરે અને બુધે મહાન બળ કર્યો તેમણે સ્પષ્ટ ઉચ્ચાયું ત્ર*હું નાનાતિ ત ત્રાળ: જેઓ આત્માને જાણે તેજ યથાર્થ બ્રાહ્મણ હોઈ શકે. મનુષ્ય જાતિથી નહીં પણ કાર્યથી જ ઉચ્ચ નીચ છે. પિતાને ફાળે આવેલું કાર્ય મનુષ્ય કરે પણ આપણે સૌ સમાન છે અને પશુઓને પણ જીવવાને હક્ક છે.
ભગવાને શ્રાવક ધર્મ અને સાધુ ધર્મ એમ બે માર્ગ પાડયા. જેથી શક્તિ અનુસાર સૌ સાધના કરી શકે, તેમણે તીર્થરૂપ સંઘને વંદન કરી સન્માનનિય ગણેલ છે. સ્ત્રીઓને પણ મહાવીરે પુરૂષ જેવાજ હો આપ્યા છે. સ્ત્રીઓ સાધી થઈ શકે છે અને મોક્ષે જઈ શકે છે એ પણ તાંબર શાસ્ત્રોમાં સ્પષ્ટ વર્ણવ્યું છે. ભગવાને મોટા ભાઈ તથા માતા પિતા આદિની આજ્ઞાપાલનનું પણ આપણને શીખવેલ છે. ભગવાન વીરના આવા લકત્તર જીવનને યથાર્થ કાણુ વર્ણવી શકે છે તેમના જીવનમાંથી આપણે ડું પણ મેળવીને જઈએ તે બોલ્યું સાંભળ્યું સાર્થક છે. બાદ એકાદ બે વક્તાઓએ પ્રાસંગિક વિવેચને કર્યા હતા.
વકતાઓના ભાષણે પૂર્ણ થતાં પ્રમુખશ્રી જીવરાજભાઈ દેશીએ ભાષણ કરતાં જણાવ્યું કે–મહાવીર જીવન ઉપર જુદા જુદા વક્તાઓએ ઘણું કહ્યું છે. મીસ એલીનપિટલ જેવા આંગ્લ બાઈ જૈન ધર્મને વરે એ આપણે માટે ખરેખર આનંદને વિષય જ ગણાય. ભગવાને જાતિથી નહીં પણ કર્મથીજ મનુષ્ય બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય કે શુદ્ર હોઈ શકે છે એમ ઉતરાધ્યયનમાં પ્રકાર્યું છે એ ખરેખર યથાર્થ છે. ગુણીજને ઉપર પ્રમોદભાવ પ્રગટવાની જરૂર છે, અને તેજ આપણામાં ગુણ આવી શકે છે. ભગવાન મહાવીરના જીવનમાંથી આપણે સૌ અવશ્ય કાંઈક ગ્રહણ કરીને જઇએ એજ ભાવના છે.
બાદ વંદેમાતરમ અને શ્રી મહાવીર પ્રભુની જયધ્વનીની ગુજમાં સૌ વિખરાયા હતા.
મુંબઈમાં સાધ્વીજી પધાર્યા. –આચાર્ય શ્રી વિજયવલલભ સૂરિજીના સંધાડાના વિદ્વાન સાધ્વીજી શ્રી માણેકશ્રીજી આદિ સાધ્વીજીઓ વૈશાખ સુદ ૩ ને દિવસે મુંબઈ પધાર્યા છે અને ભીંડી બજાર પર આવેલા નમિનાથજી મહારાજના ઉપાશ્રયમાં ઉતર્યા છે. મુંબઈમાં સાધ્વીઓનું આગમન ઘણું વર્ષ પછી નવીનજ છે.
Page #121
--------------------------------------------------------------------------
________________
રન યુ
શ્રી જૈન શ્વેતાંબર કૉન્ફરન્સ.
અખિલ હિંદ સ્થાયી સમિતિમાં પસાર થયેલા ડરાવા. રવીવાર તા૦ ૨૮-૪-૧૯૪૦
(૧) કોન્ફરન્સના કાર્યમાં પ્રેમ સહાનુભૂતિ ધરાવનાર બાજુ રાષાય સિંહજી (કલકત્તા), બાબુ ધર્નુલાલ∞ સુતિ (બીાર શરીફ,
તા૦ ૬૬-૫-૧૯૪૦
બાબુ ચાંદમલજી જોહરી (આગરા), ડા. નાનચંદ કસ્તુરચંદ મેઢી (મુંબઇ), શેડ ટાકરશી મૂલજી (કચ્છ), શેડ અમરચંદ ઘેલાભાઇ ગાંધી (ભાવનગર), શેઠ ગિરધરલાલ આણંદજી કાપડીઆ (ભાવનગર), બાબુ મોતીચજી નખન (કલકત્તા), રીડ સુખરાજ જેવારમશે શો વાણી (પુના), ગ્રેડ શારામ મયાચદ (કાર્ડ), શ્રી ભગાબ્ડેનમન્ય માતીલાલ જે. પી. (મુંબઇ), અને શેડ લાલભાઇ કલ્યાણમાઇ ઝવેરી (વડાદરા) ના દુઃખદ અવસાન બદલ આ કમિટી દિલગિરી જાહેર કરે છે અને સ્વર્ગસ્થાના આત્માને શાંતિ ઈચ્છી તેમના કુટુંબીજનોમા પ્રત્યે સહાનુભૂતિ વ્યક્ત કરે છે.
સફળતા ઇચ્છનારા સંદેશાઓ.
અન્યમાચા પાક છે શ્રી કીવિજયચ્છ વિમ | ડીઝ ઉપાય, મુભ; બક્ષુ નિંબ્રકુમા રસિંહજી નવલખા, અજીમગજ;
રોડ
મછતા એમ. મ જયપુર શે અમૃતલાલ કાલીદાસ, બહુાબલેશ્વર; શેડ કક્કલભાઇ ખી. વકીલ, માથેરાન; રોડ સકરાભાઇ બુભા મા અમદાવ” Â મોંગલદાસ લલ્લુભાઇ કરાડ;
ત ઇંડ હીરાદ વસનજી પારખ; ; પુખભાઇ દીપચંદ અમદાવાદ, શેડ કાંતિલાલ મગનલાલ
અમદાવાદ હસ્તીમલ દલીચંદ, બહુમનગર રોડ વિદ્યાલ બાબાન સ વડવાસુ કેમ્પ” કોડ કાંતિલાલ ડી. કારા એમ.એ,
ખેડા, રોડ યાડીલાલ મગનલાલ પૅલ વારા; ઇંટાવાત્ર બિબ્રાઝ પાર્કમ, અમદાવાદ; સુભદ પુરોત્તમદાસ બદામી, સુરત; શે કાન્યાઋદ બ્રાંચ સોની, સા
શેડ ગણેશમલ રૂચનાથમન્ન ખેંક, બી એ. એલ એલ. ખી; ઝીરા હૈદ્રાબાદ, લલા બાબુરામ જૈન પંજાય ); શેડ શાયદ પાનામ બેટા; શે રતિલાલ ભીખાભાઇ શાહ અમદાવાદ, રોડ ગણપતચદ પણ ગીબપુરાવા સાંગલી; શેડ વિદ્યાલ જેઠાલાલ શ;
હું
—પ્રમુખસ્થાનેથી.
(૨) આવતી વસ્તી ગણત્રીને અંગે આપણા જૈન ભાઇઓ તથા બહેનો પોતાને જૈન તરીકે બરાબર નોંધાવ એ માટે યોગ્ય પ્રચાર કરવા માટે કોન્ફરન્સ સાથે સબંધ ધરાવતા સર્વે અધિકારીઓને આચ પૂર્વક ભલામણ કરવામાં આવે છે. (૩) આ સ્થાયી સમિતિ કાન્ફરન્સના આવતા અધિવેશનનું (૧) કોન્ફરન્સના બંધારણમાં દેશ અને કાર્યવિસ્તાર સિવાયની બાળતામાં જરૂરી ફેરફાર (૨) આર્થિક ઉદ્ધાર અને,(3) કેળવણી પ્રચાર એ ત્રણ બાબતો ઉપર ખાસ કરીને કેન્દ્રિત કરવાની આપૂર્વક
ભલામણ કરે છે.
ઉપરના નિર્ણય મુજબ આવતી નાતાલ સુધીમાં કેન્ફરન્સનું અધિવેશન ભવાની ગોઠવણ કરવા માટે કાર્યવાહક સમિતિને સૂચના
કરવામાં આવે છે.
( ૪ ) ત્રીજા ઠરાવને લક્ષમાં રાખી કાન્ફરન્સના બંધારણમાં કરવા યોગ્ય ફેરફારા સબંધે આગામી અધિવેશનમાં રીપોર્ટ રજુ કરવાની કાર્યવાહી સમિતિને સૂચના કરવામાં આવે છે. (૫) આર્થિક ઉદ્દારના પ્રશ્નાપર યોજના તૈયાર કરી આવતા અધિવેશન વખતે નિવેદન રજુ કરવા માટે આ સ્થાયી સમિતિ કાર્યવાહક સમિતિને સૂચના કરે છે.
૧૯
(૬) કોન્ફરન્સનો આગામી અધિવેશન માટે ખાનગી રાહેર { મહારાષ્ટ્ર માંડ ત્યાંના સંધ તરફથી રોડ મુલચક જોતીકામ બોઢાએ આમ લ કર્યું નિંગાળા ( કાીયાવાડ ) માટે ત્યાંના સુત્ર નરફથી રોડ મણીલાલ જયમલ રોડે ચ્યામ ત્રણ કર્યું" અને મણુંદ (ગુજરાત) માટે ત્યાંના સધ નથી શેઠ ચીમનલાલ વાડીલાલ શાર્ક નિમંત્રણ તેની સાભાર નોંધ લેવામાં આવે છે. સદર સ્થળમાંથી કે અન્યત્ર અધિવેશનનુ બે માસમાં નિર્ણિન કરવાની સત્તા કાર્યવાહી સમિતિને આપવામાં આવે છે. -પ્રમુખસ્થાનેથી.
ખભાત; શે. કેશવલાલ છગનલાલ, શ્રી જૈન વીશા શ્રીમાલ અને એશ
ચાલ જ્ઞાતિના યુવક મંડળના સેક્રેટરી કચ્છ માંડવી; શા પૈતીબા ચુની
લાલ શાહ, ઓનરરી સેક્રેટરી શ્રી
મહારાષ્ટ્રિયજૈન કેન્ફરન્સ, માલેગામ.
સુધારા.
આ એકના પૃષ્ટ ૭ થી ૧૬ સુધીમાંના ૧-૫-૪૦ છપાઈ છે ત્યાં તા. ૧૬-૫-૪૦ સમજવી.
~~ ત’ત્રી.
Page #122
--------------------------------------------------------------------------
________________
૨૦
ન યુગ.
શ્રી મહાવીર જયંતિ ઉત્સવ.
જૈનાના ત્રણે ફીરકાના સયુક્ત આશ્રય હેઠળ ઉજવાયેલ જયંતિ મહોત્સવ.
·
·
જેનેાના ત્રણે ફીરકાની મહાસભાએ–શ્રી જૈન શ્વેતાંબર કાન્ફરન્સ, શ્રી સ્થાનકવાસી જૈન કારન્સ અને શ્રી દિગંબર તીર્થક્ષેત્ર કમિટીના સંયુક્ત આશ્રય હેઠળ ચૈત્ર સુદિ ૧૩ શનિવાર તા. ૨૦-૪-૪૦ ના રાજ શ્રી મહાવીર જયંતિ હીરાબાગ હાલમાં રાતનાં સ્ટાં. ટા. ૮-૩૦ વાગે સુંદર રીતે ઉજવાઇ હતી. પ્રમુખસ્થાને ભાવનગર રાજ્યના માજી સર ન્યાયાધીશ શેઠ જીવરાજ આધવજી ઢાણી ખી. એ. એલ એલ. ખી. બિરાજ્યા હતા. હીરાબાગના વ્યાખ્યાન હાલ સમયસર શ્રોતાજનેાથી ચિકાર ભરાઇ ગયા હતા. સભામાં ધ્વની વર્ધક યંત્ર પણ .૨ખાયા હતા. અને શ્રી મુંબઈ જૈન સ્વયંસેવક મંડળના સ્વયંસેવક બન્ધુએ વ્યવસ્થા જાળવતાં હતાં. ત્રણે ક્રિકાના આગેવાન એની સારી સખ્યામાં હાજરી હતી.
કહ્યું છે. દાનધર્મમાં નિષેધને સ્થાન નથી. તેમણે દીક્ષા પછી પણ બ્રાહ્મણને વસ્ત્રદાન કર્યુ હતુ. એ સુપ્રસિદ્ધ છે. જગત આખું કાઁથી મુકા એવા ઉચ્ચ મૈત્રી ભાવ તેમનામાં તેા. તેમણે દાન શિયળ-તપ-ભાવ રૂપ ચારે પ્રકારના ધમને સ્વજીવનમાં ઉતારી પછીજ તેના ઉપદેશ કર્યો છે. જેથી જગત પર તેની અસર થાય છે. તેમણે કેવળજ્ઞાન પછીના ત્રીશ વર્ષોમાં અનેક જીવાના ઉદ્ધાર કર્યો છે. માત્ર મનુષ્યેાજ નહીં પણ પશુઓને પણ તેમણે તાર્યા છે. તેમની ભાષાજ એવી હતી કે જેથી પશુએ પણ સમજતા હતા. ભગવાન આપણે માટે ઘણા વારસા મુકી ગયા છે પણ ખેદની વાત છે કે તેને જોઇએ તેટલા પ્રમાણમાં અને તે રીતે આપણે એ વારસાને સાચવી શકયા નથી. છતાં શૈડું પણ આચરીએ તે અવશ્ય આત્મકલ્યાણ થાય. જયંતિના હેતુ મહાપુરૂષના આદમય જીવનને જાણી તેમાંથી ગુણ ગ્રહણ કરવાના છે.
પ્રારંભમાં માન્યવર શે કુંવરજી આણંદજીએ ભગવાન મહાવીરના જીવન પર ખેલતાં જણાવ્યું હતું કે —ભગવાન મહાવીર પરમાત્માનું ન કે શૈકામાં નીતું છે. નયસારના ભવમાં ભદ્રક પરિણામે જે ત્યાગભક્તિ કરી હતી તેનું ફળ મહાવીર તરીકે ઉપજવામાં આવ્યું હતું. તીર્થંકરના છવા અવ્યવહાર રાશીમાં હેાય ત્યારે પણ તેમના આત્મામાં અપૂર્વ ભાવ હાય છે. મરીચીના ભવમાં, પડવા છતાં પણ
દંભ ન કર્યો પણ અનેકને ધ પમાડી આદિશ્વર પ્રભુ પાસે
મેકલાવ્યા. છેવટે નંદન રૂપીના ભત્રમાં એક લાખ વર્ષોં માસ
ખમણુ કરી તીર્થં કર નામકર્માં બાંધ્યું. મહાવીરના ભવમાં ઇન્દ્ર સંકટ નિવારણાર્થે સાથે રહેવા પ્રાર્થના કરે છે પણ ભગવાન તેને અસ્વીકાર કરે છે. કારણ કે તી કરી ગમે તેટલુ` સહીને પણુ સ્વશકિતથી જ્ઞાન મેળવે છે. આ ઉપરાંત પ્રભુમાં અપ્રતિમ પ્રેમ, ક્ષમા વગેરે ગુણો પણ અતિશય ઉચ્ચ કાટીના હતા. માતા-પિતાના મૃત્યુ પછી સંસાર ત્યાગ કરવાનો નિંત શૈયા છતાં પડિક ભાઇ પ્રત્યેની દષિતાથી બે વર્ષ વધુ ગામે રહે હૈં છતાં કમળની માફક વિશેષણે રહે છે, સર્વાં જગતજીવાને ધર્મ પમાડવાની ઉત્કટ ઇચ્છા પણ તીર્થ' જેવી અન્યમાં નથી હેતી અને એવા અત્યુત્ર શુભ ભાવથીજ તીર્થંકરપણું બંધાય છે.
તા ૧૬-૫-૧૯૪૦
તેમણે જ્યારે સ`ધ શાસન પ્રવર્તાવ્યુ' ત્યારે ખૂબ હિંસામય યજ્ઞો થતા હતા. પણ તેમણે કેવળજ્ઞાન પ્રાપ્ત કરીને સૌથી પ્રથમ એવા યજ્ઞોના કરનાર અગીઆર મહાન પ ંડિતેને પોતાના શિષ્ય બનાવી યજ્ઞની હિંસામય જવાળાએને બુઝાવી હતી.
આપણે વર્ષો વ તેમની જયંતિ ઉજવીએ છીએ છતાં આપણામાં જો કાંઇ પણ ગુણુ ન આવે તેા જયંતિની ઉજ શ્રેણીને રંતુ સરતો નથી. ભગવાને મને દાન આપવાનું
આદ
શ્રીયુત કુવરજીભાઇના અનુભવપૂર્ણ વકતવ્ય ખ્રિસ્તિમાંથી જૈન ધર્મ અગીકાર કરનાર અમેરીકન મહિલા કુમારી એલિનવિટલે અગ્રેજીમાં ખેલતાં જણાવ્યુ` કે-જગતમાં સાચા ધર્માં હોય તો તે ફક્ત જૈન ધર્મો છે. મેં જૈન ધર્મના ઉંડા અભ્યાસ કર્યો છે. જૈન વિદ્વાનેાએ મારી શકાએનુ સમાધાન કર્યું છે અને ત્યાર પછી મને જૈનધર્મની ભારે અર્થગંભીરતા સમાઈ છે. જૈન ધર્મ એ વૈજ્ઞાનિક ધ હ।ઇ મનુષ્યને કુદરતની નીકટ લઈ ાય છે. જગતને શાંતિને
રાહ બતાવનાર આવા તેજસ્વી ધર્મ પ્રત્યે તમારે અભિમાન
લેવુ જોએ, અને તેના પ્રચાર માટે સર્વસ્વ કરવું જોઇએ.
બાદ બેરીસ્ટર ચપતરાયજી એ વીરજીવન ઉપર ખેલતાં જણાવ્યુ` કે-શાસ્ત્રોમાં અનેક બાબતા લખી છે એટલા માત્રથી કામ ચાલતું નથી પણ એ બાબતને વિજ્ઞાનથી સિદ્દ કરી બતાવવાની જ . મા ભાજ઼ ( એલીનવિટા ) કમાઈ ધર્મમાં પેદા ચર્ચા છે પણ પૂર્વ સરકારના પ્રતાપણાથી તથા આ ભવમાં પણ ચેગ્ય સામગ્રી મલવાથી જૈન ધર્મ ઉપર શુદ્ધ શ્રદ્ધાવાળી બની છે. અત્યારનું વાતાવરણ જૈન દ્રષ્ટિએ વિનુ છે. સ ધ પિરષદમાં પણ આાપણું કયું સ્થાન નથી. એક સમયે પૂ` દેશ મહાવીરાદિ તીર્થંકરાના વિહારથી પાવન થતા હતા અને એ મહાપુરૂષના વિદ્વારથી એ પ્રદેશનું ખીદ્વાર એવું નામ પડયું છે. તથા અનેક નગરના નામે પણ વર્ધમાન આદિ છે. હિન્દુશાઓમાં પણ તીર્થંકરના નામે મળે છે, પરંતુ આપણે પાતે બેદરકાર રહીશુ` કે ઝગડાઓમાં પશુ તા છે તે પણ ગુમાવશું.
( અનુસંધાન પૃ. ૧૮ ઉપર)
આ પત્ર શ્રી. મનસુખલાલ હીરાલાલ લાલને શ્રી મહાવીર પ્રીં. વસ, સીલવર મેનશન, ધનજી સ્ટ્રીટ, મુંબઇ ખાતેથી છાપ્યું, અને મી. માણેકલાલ ડી. મેાદીએ શ્રી જૈન વતાંબર કાન્ફરન્સ, ગાડીજીની નવી ખીલ્ડીંગ, પાયધુની, મુંબઇ ૩ માંથી પ્રગટ કર્યું” છે.
Page #123
--------------------------------------------------------------------------
________________
712 : HINDSANGHA.
શ્રી જૈન શ્વેતાંબર કેન્ફરન્સનું પાક્ષિક મુખપત્ર.
REGD. NO. 8 1996
વ્યવસ્થાપક મંડળ
વાર્ષિક લવાજમ રૂ. ૨)
-
ના થા][.
છુટક નકલ દોઢ આને.
મેહનલાલ દીપચંદ ચેકસી.
તંત્રી. મનસુખલાલ હી. લાલને.
પુરતક ૮ અંક ૧૩
- વૈશાખ વદ ૧૧, શનીવાર.
*
તા. ૧ લી જુન ૧૯૪૦
3
JAIN
YUGA
'
સ
પ્રભુ દર્શન!
(ભુજંગ પ્રયાસ ) ન દીઠા પ્રભૂ શાસ્ત્રના પાઠ માટે,
નહીં પર્વતની ગુફામાં જણાએ, નહી સાક્ષરી શબ્દના જાલ માહે;
ન તારાગમાં વિભૂ બંધ થાઓ; નહી તત્વના શુષ્ક જંજાલ માહે,
નહીં મંદિરમાં પ્રભુ ગુપ્ત થાઓ, ઘટ પટ ન દીઠા કિહાંએ. ૧
કિડાં સાંપડે તે ન માર્ગે જણાએ. ૬ નહીં વેષ વાણી વિલાસે પ્રભૂ તે,
પ્રભૂ તું મને તાહરૂં દશ આપ, નહીં વાદ પૂર્વાર્ધ વા ઉત્તરાર્બે,
અનંતા ભવોના સહુ પાપ કાપ; કથા સાર સિદ્ધાંત 'આડંબરમાં,
નહીં ધીર; અસ્થીર છે ચિત્ત મારું, ન પામ્યા પ્રભુદર્શ મેં અક્ષરોમાં. ૨
કરે ઝંખના હો પ્રભૂ દર્શ તારૂં. ૭ નહીં દીપમાળા વિશે મેં નિહાળ્યા,
નહીં પૂલમાં સાંપડે શ્રી પ્રભૂજી, નહીં ઠાઠ આંગીમહી તેહ ભાળ્યા;
નહીં વાસના રંગમાં તેહ રાજી; પ્રભૂ કયાં દિસે વાદ્ય ઝંકાર નાદે?
વિક ઘણા ચિત્તના ઘર થાએ, , , - નહીં રાગ વા તાલમાં વા વિવાદે. ૩
પ્રભૂ સંભવે કેમ ત્યાં? અંધ ભાવે. ૮ ન દીસે પ્રભૂ મિષ્ટ વેવ માહે
કિહાં બુદ્ધિભેદે પ્રભૂ દશ થાએ? ન છે તે ફળેમાં કુલેમાં સમાએ;
કહે કેમ સંક૯પમાં તે સમાએ? નહીં મંત્રમાં તંત્રમાં વેગ ધાને,
ખરી બુદ્ધિ થાએ કદી નિવિકાર, નહીં છંદ વિજ્ઞાન સિદ્ધાંત ગાને ૪
પ્રભૂ સંભવે ત્યાં ખરે શાંતિધાર. ૯ નહી સૂર્ય વા ચંદ્રના બિંબ માટે,
પ્રમ્ સત્ સ્વરૂપે ચિતાનંદ રૂપે, નહીં તે આકાશમાં સંકળાએ;
હૃદાકાશ માહે દિસે શુદ્ધ રૂપે; પ્રભૂ દ જેવૂ ન તે રત્નગર્ભે,
થજે તે આત્મા તણું દશ મારે, નહીં સાંપડે તેડ વારી તટાકે. ૫
નહીં અન્ય ઈછા વસે ચિત્ત મારે. ૧૦ પ્રભૂ દર્શ સર્વત્ર છે એહ ભાવે,
ગિરી ગંગ આકાશ તારા વિભાવે; નહી કોઈ એના વિના વસ્તુ દીસે,
ભર્યો સર્વ લોકે પ્રભૂ સત્ય ભાસે ૧૧ માલેગામ તા. ૨૫-૫-૪૦.
શ્રી. બાલચંદ હીરાચદ.
Page #124
--------------------------------------------------------------------------
________________
ર
તા ૧-૬-૧૯૪૦
ગ્રહ વગર, શાંતચિત્તે વિચારતાં સહજ જાય તેમ છે કે આ હુ અતિ મહત્વના છે અને જૈન સમાજના લગ ભગ પૂર્ણ ભાગને વિચાર એમાં સમાઇ જાય છે. જૈન ધર્મમાં જૈન સમાજમાં-મધનું સ્થાન તિ ગૌતુ છે. એમાં અપેક્ષાએ સાધુ-સાધ્વી આવક અને ધાર્મિકા રૂપ ચારને સમાવેશ થાય છે તેમ શ્રાવક-શ્રાવિકા રૂપ બે ક્ષેત્રના સમાવેશ પત્ર, ચાય છે. સાધુ-મા'ની વ સતતા વિચરતા રહેવાના નિયમવાળા હોવાથી તે અમુક એક સંઘની મર્યાદામાં નથી આવી જતા-એવા સમયે શ્રાવક-શ્રાવિકા વર્ગના સધ એજ કાર્યકર બની રહે છે. ખાવા શહેરના ઘા કોન્ફરન્સના વિષેશન માટે પેતા તરફના પ્રતિનિધિઓ ચુટી શકે છે. તેએને પોતે જ વિભાગ તરફથી ચુંટાયા હોય તે સંબંધમાં સત્તાવાર
કાનીયા
બંધારણ ફેરફારના પ્રશ્ન શા માટે?
કહેવાના યાતા ખોલવાના અધિકાર છે.
ત્યારથી કથામાં
જ્યારે આવતાં અધિવેશનમાં ચર્ચામાં પ્રશ્નોને ઇરાદાપૂર્વક અકાત રાખવામાં આવ્યા છે અને કેવળ કેળવણી અને બેકારી નિવારણ જેવા અતિ અગત્યના
તડા કે ભાગલા પડયા અને ચુટણી કરવામાં એન ઉદાસીનતા દાખવી પરથી સમ નથી આવનાર પ્રતિનિધિએ ન રહ્યા. એને બદલે શહેરના અમુક ઉદ્દેશના આધારે સ્થાપન થયેલા મંડળએ પ્રતિનિધિ મોકલવા
ધરવાનો નિશ્ચય કરવામાં આવ્યા છે ત્યારે સહુજ પ્રશ્ન ઉદ્ભવે કે બ’ધારણમાં ફેરફારની વાત એ સાથે શા માટે જોડવામાં આવી? એમાં કંઇ ઓછી ચર્ચા નથી જન્મતી!
કે
અને મારીસાય સર્વાગે રચનાત્મક સાયાનેજ હાથમાંઠયા અને એનું પરિણામ મે આવ્યું કે વૃહો યા પ્રૌઢાના સ્થાને યુવાનની સંખ્યા વધુ પ્રમાણમાં દ્રષ્ટિ ગોચર થવા માંડી. એ તા સમજાય તેવી વાત છે કે વૃદ્ધો યા પ્રૌઢા સામાન્યત: સામાજીક સુધારા રાષ્ટ્રિય પરિવર્તન તરફ ઝઝું ધ્યાન આપતા નથી. તેઓમાં શ્રદ્ધ'નુ પ્રાબલ્ય સવિશેષ હેાવાથી તેમનુ લક્ષ્ય તી કે ધર્મના સવાય પ્રત્યે હોય છે. કંગના વર્ગમાં ની પ્રતિ પ્રેમ હોવા છતાં અને ધર્મના તાત્વિક ભાગ તરફ બહુ માનની લાગણી છતાં પેલા વર્ગ જેટલી શ્રદ્ધા કે ક્રિયા રૂચી ન હોવાથી તેમને તીથ કે ધર્મના સવાલામાં અંગે રસ રહેતા નથી. એનુ પરિણામ એ આવ્યુ કે એક સમયે તીર્થ અને ધર્મના પ્રશ્નોમાં અગ્રભાગ લેતી આ મહાન્ સંસ્થા ધીમે ધીમે સમાજ સુધારા ;અને રાષ્ટ્રના પ્રવાહ તરફ ઢળતી ગઈ. અને એજ કારણથી આમ જનતાના મેટા ભાગનુ જે એ કેન્દ્રસ્થાન ગણાતી તેમાં કઇક અ ંશે ક્ષતી પહોંચી. આમ છતાં ધાર્મિક વિષયેાથી એ કઈ સાવ હાથ ધેાઇ એડી નહેાતી; એટલે એના કાર્યો તરફ્ જનતાની આંખ રહેતી. કેવળ એ પ્રકારની દૃષ્ટિ રહેવાથી દેષ શેાધવાની વાત મુખ્ય બની અને કાર્યમાં સહકાર દેવાની ભાવના ગૌણુતાને પામી
સંઘ જો પેાતાના હુક ભાગવતા રહ્યો હતો તે આ પરિણામ નજ આવત સંઘ તરફથી શ્રદ્ધા સંપન્ન અને દીર્ઘાદશી પ્રતિનિધિએ ચુંટાઇ મેકલાવા ચાલુ રહ્યા હોત. તે તેમના જ્ઞાન અને અનુભવની અસર અધિવેશનમાં પત્તાં ફાવી પણ અવશ્ય પઠન અને જે એક ગાય તરફથી કહેવામાં આવે છે કે કોન્ફરન્સની પ્રવૃત્તિ ધર્મમાર્ગથી ખસી ગઈ છે તે કહેવાની જરૂર નજ રહેત. સંધ પેાતાના હક્ક ન ભગવે અને એ સ્થિતિના લાભ ઉગતા તરુણે છે. એ દ્વારા પોતાના વિચારોનુ પ્રતિનિંબ પાડે અને જનતાનું ૫ બીજી
ચાલુ ધારણ મુજબ પ્રત્યેક સંઘને પાતાના પ્રતિ-દિશા તરફ વાળી જાય એમાં બધારજીના દોષ નજ નિધિ ચુટી મેાકલવાના હક્ક છે. કાઇપણ જાતના પૂર્વ-લેખી શકાય. સંધની ભાગલા વાળી સ્થિતિ જોઇ, એક
જૈન યુગ.
उदघाविव सर्वसिन्धवः समुदीर्णास्त्वयि नाथ ! दृष्टयः न च तासु भवान् प्रदश्यते, प्रविभक्तासु सरित्स्विवोदधिः ॥ અ:-સાગરમાં જેમ સત્ર સરિતા સમાય છે તેમ હે નાથ! તારામાં સ` દ્રષ્ટિએ સમાય છે પણ જેમ પૃથ પૃથક્ સરિતાઐમાં સાગર નથી દેખાતા તેમ પૃથક્ પૃથક્ દૃષ્ટિમાં તાર દન થતુ નથી.
શ્રી મિશન વિના.
જૈન યુગ.
તા ૧-૪-૪.
પ્રશ્ન તદ્ન સાચા છે અને 8માં ચર્ચાની મ હેવી છે છતાં કોન્ફરન્સના, ચીને બરાબર ચાલુ ને ગતિમાન રાખવામાં જે કાંઇ અડચણેા નડતી અનુભવાઇ છે એ દૂર કરવા સારૂ બંધારણના સવાલ હાથ ધરવેજ પડે અને તેથી એ વાત ઉક્ત રચનાત્મક કાર્યો સહુ આમેજ કરવામાં આવી છે. એ સાથે જે એક નુતે ચીની કરવામાં આવી છે તે કેઇએ પણ લક્ષમહાર કરવાની જરૂર નથી. એ નુકતેચીની એટલીજ છે કે અંધારણના સવાલ હાથ ધરવામાં આવશે પણ કેન્ક ન્સને જે ઉદ્દેશ, અને કાર્ય વિસ્તારને લગતી ટીપણીમાં જે બ ંધન છે તે તેા કાયમજ રહેશે અર્થાત્ બંધારણની શરૂઆતના એ મહત્વના ભાગ અક્રૂર રહેશે. ફેરફારની વિચારણામાં એને સ્થાન નહીં મળે-આ મર્યાદા આંકવાથી ચર્ચાના ઘણું! વટાળ વીખરાઇ જશે અને કેટલીકવાર આ જાતની ચર્ચા જે કડીન, નિરસ અને કંટાળાભરી થઇ પડે છે તે બનવા નહીં પામે. આમ છતાં કેટલાક આવશ્યક ફેરફાર બંધારણની ત્યાર પછીની કલમેામાં કરવા જેવા છે અને એ પાછળ ટીક ઢીક વિચારણાની જરૂર પણ છેજ. એ બધી ત્રંબાળુ ચર્ચા-અને તેને લગતુ અમારૂં દ્રષ્ટિબિન્દુ જૈન યુગના ગત વર્ષના કામાં લગભગ છ લેખમાં ખાવામાં આવ્યું છે એટલે અત્યારે અને ક્રમવાર વિચારવાની અગત્ય નથી રહેતી; છતાં એ સંબંધમાં જે કેટલાક ખાસ મુદ્દાઓ છે તે પ્રતિ જનતાનુ લક્ષ્ય ખેંચવુ...
અસ્થાને ન ગણાય.
+
Page #125
--------------------------------------------------------------------------
________________
તા૦ ૧-૬-૧૯૪૦
→ નોંધ અને ચર્ચા.
જૈન યુગ.
અભિપ્રાય ભેદ રહેવાના
ભાગ્યેજ કાઇ ઠરાવ કે ક્રાઇ નિર્ણય એવા હશે કે જેના પર મતભેદ નહીં હોય ! અલ્પાંશે અભિપ્રાય ભેદ તે રહેવાને જ. ચાલુ કાળની વિચાર શ્રેણીની એ ખાસિયત છે ‘મુંડે મુંડે નિર્ભિક્ષા' એ સૂત્રમાં એના મૂળ છૂપાયા છે. તેટલા સારૂ જ બહુમતીથી કામ કરવાની પ્રણાલિકા સત્ર આદર પામી ચુકી છે. પ્રમાણિક મતભેદ એ કંઇ ટીકાપાત્ર વસ્તુ નથી. યાદ રાખવાનું. તે એટલું જ છે કે મતફેર ગમે તેટલેા ગહન તે ગ ંભીર હાય છતાં એથી મનભેદ બિલકુલ ન થવા જોઇએ. વળી મતફેર એ જેમ ભિન્ન પ્રકારની બુદ્ધિમતાનું સૂચક તેમ બહુપ્રતિંત માન આપવાની ત્નિએ સાચી સમજ શક્તિ ધરવાની નિશાની છે એમ કરવામાં શિસ્ત પાલનના મહત્વને મુદ્દો સમાયેા છે. ભાગ્યેજ ક્રાઇ યુગ એ કલ્પી શકાય કે જેમાં શિસ્તપાલનની અગત્ય ન લેખાતી હાય-જ્યાં શિસ્તને અભાવ ત્યાં નિર્દેયકતા કમાડ ઢાંકતી ઉભી ડ્રાય જ, હર્મિત્રના ભાગ ભજવતા ડ્રાય ત્યાં પાંચસે। સુભટવાળા કથાનકને સ્મૃતિપટમાં તાજુ કરવું પડે, અને દશા એ થાય કે નાયક વિહાણ સૈન્ય અંદર અંદર જ કપાઈ મરે !
છે
આ વાત આલેખવાની આવશ્યકતા એટલી જ છે કે ચર્ચાના વટાળમાંથી મુક્ત થઈ જૈન સમાજના દરેક પત્રકારની તેમજ પ્રત્યેક લેખકની કજવે એ છે કે એ પેાતાની કલમ કાન્ફરન્સની મહાસમિતિએ જે ઠરાવ પસાર કર્યાં છે એના પ્રચાર પ્રતિ ચલાવે અને જનતામાં આગામી અધિવેશન માટે
જબરી ઉલટ પેદા કરે. ઠરાવમાં રહેલી ઉપ કે એ મામેની તરફથી એવા ફેરફાર સુચવાયેા છે કે કૉંગ્રેસની માફક લવાજમથી સભ્ય બનવાની પ્રથા દાખલ કરવી અને એ રીતે રજીસ્ટર થનાર સભ્યાજ પાતા તરફના પ્રતિનિધિ ચુટી શકે. પ્રતિનિધિ તરીકે આવનાર ગ્રહસ્થ પણ રીતસર સભ્ય થયેલ હાવા જોઇએ. સંઘ દ્વારા રીતસર ચુટણી નજ થતી હોય અગર જૈન સમાજના મહત્વના પ્રશ્નોની વિચારણામાં સંઘ માત્ર ઉદાસીન વૃત્તિનુ પ્રદર્શન દાખવતા હોય તે ઉપરની રીત અસર કારક છે. બીજા વર્ગ તરફથી એમ પણ કહેવામાં આવે. છે કે કેન્ફરન્સે જો સાચેજ જૈન સમાજ તરફથી કઇ કહેવાનો કે એના એય માટે કંઇ કરવાનો દાવો કરવા રાય તો એને સપ દ્વારાજ કામ લેવું એ. ખુદા મંડળેાના પ્રતિનિધિએ કે અમુક શિક્ષિત વર્ગને ખાસ પ્રતિનિધિ ચુસ્વાના અધિકાર આપવાથી મુક્ત રહેવું ઘટે; કારણ કે મડળાના ડેલીગેટ પાછળ કે કેવળ ડીગ્રીના જોરે ચુંટાઇ આવનાર ડેલીગેટ પાછળ જનતાનુ પીઠબળ જોઈતા પ્રમાણમાં હેતુ નથી. એવી રીતે મળેલા સહકારથી કેવળ હાથ ગણત્રીમાં ભળે ઠીક જણાય પણુ કાર્યવાહીમાં કે પસાર કરેલ ઠરાવના અમલમાં એ જાતના ડેલીગેટ તરફથી કંઈજ લાભ મળતા નથી. પોતાના શહેર કે વિભાગમાં પોતે કઈ સક્રિય પરિણામ દાખવી શકતા નથી. પ્રતિનિધિત્વના મુદ્દા સંબંધે આ એ જાતની વિચાર શ્રેણી પ્રવતે છે. એ ભિન્નતા પાછળ જુદા જુદા દ્રષ્ટિકાણુ છે એ સબધમાં હવે પછી.
3
ટીકા સબંધમાં હવે પાના કે કાલમ ભરવા એ વાસ્તવિક નથી અને એમ કરવા જતાં આમ જનતામાં નિ་કવિસંવાદી માનસ પેદા કરવા જેવું થાય છે! એટલે જ જેએ કોન્ફરન્સને ચેતનવંતી બનાવવાના અભિલાષ સેવે છે જે એને સતત્ કામ કરતી જોવાના રસિયા છે, તે આડીટડી ચર્ચામાં કાળ લાગી જાય-વાતાવરણ એવું ઉત્સાહજનક સર્જે કે અધિવેશન તીત ન કરતાં, એણે કરેલા નિણૅયના પ્રચારમાં એકતાનથી
નમૂનેદાર બની જાય. ફલમના ચલાવનારા માટે કે જનતાના
જીવનને ઘડવાના દાવા કરનારા માટે આ વાત મુશ્કેલ નથીજ. જૈન સમાજમાં વીરડેની નિષ્ક્રિયતા અને સુખિ દૂર કરવાને વિખરાયેલા અર્કાડા સધાત્રા મુશ્કેલ છે. આવી વિષમ પરિએ એક ધારી માર્ગો છે. એકધારી દારવણી આપ્યા સિવાય સ્થિતિમાં પત્રકાર અને લેખક પાસે રજુ કરવામાં આવેલ ઉપરનીમાંથી નિરર્થક નીં જતાં કઈક વિષÝ મિલ પટે ફાચર મારવાના આ સમય નથી!
વર્ષોના વહાણા વાપ્ત ગયા પછી, કાઇ સુભાગી પળે સમાજમાં પડેલા ભાંગલા સાંધવાની તમન્ના ઉભય પક્ષના અગ્રણીએમાં જન્મી છે એટલુંજ નહિં પણ, વચ્ચેની આડી દિવાળ એ.ળંગાઈ જવાની પળ પણ હાથ વેંતમાં દેખાય છે. એવે ટાણે ઇરાદાપૂર્વક કે પોતાના ગોઠવી મૂકેલા મતવ્યના વ્હેર પર જે એમાં ઉભી કાચર મારવાનુ કાર્યાં હાથ ધરે છે એ મોકાની મહેનત પર પાણી ફેરવે છે એટલુંજ નિ પણ પોતાના ઉતાવળીયા પગલાથી જૈન સમાજને ભારી નુકશાન પહોંચાડે છે. દેશ કાળ પ્રતિ લક્ષ ઠેરવી જે ઐકય સુધાનું હાય એથી નથી તે જૈન ધર્મને કંઇ અળવળ આવવાની કે નથી તેા જૈન સમાજને એથી કંઇ નુક્શાન થવાનું. સંપ થવાથી એકંદરે લાલજ છે. અલબત જુદા પડેલા પક્ષો વચ્ચે એના મૂળ ઉંડા ખઝાડવા હોય તે લે મૂકના સિદ્ધાંતથી ઉભય ટકી શકે એવી ભૂમિકા રચવી જોઇએ. એવે સમયે જૈન સ ંધના ક્રાઇ અનેાખા બંધારણની ચર્ચા જગાડનાર, વર્તમાનમાં ચાલી રહેલી પ્રત્યેક કાર્યવાહીમાં અધર્માંની ગંધ પારખનાર, અને પોતે પકડી રાખેલી ડુગડુગીને ગમે તે કઇં ફાળો આપતા કે નથી તે પોતાના કાર્યો દ્વારા સમાજની રીતે વગાડવી ચાલુ રાખનાર, નથી તે। એકતા સાધવામાં કઈ સેવા કરતા. એથી ઉલટુ પોતાના લખાણ દ્વારા ઘણા કિ પુસ્તોના હળમાં ભેંટા વસવસો ગા કરે છે! આ રીતે સંગ!નના અણુમૂલા કાને ઢીલમાં નાંખે છે! જ્યારે સમાજ સંખ્યામાં ક્ષીણ થતા નજરે આવત દેવ, વસ્તીગણુધીના આંકડા, પનિકાએ ચોંકાવનારી વિગતો રજુ કરતાં હોય, અને ભિન્ન ભિન્ન વાડા અને સાધ ચકા વચ્ચે ધર્મ કે ધનું કાઈ પણું કાર્ય સધાતુ ન હેાય, ત્યારે બાવા આદમના જમાનાની વાત કરવા ઐત્તિહાસિક દ્રષ્ટિ કે યુક્તિપૂતાના સધિયારા ન હેાય એના બહાર પડવુ અથવા તેા જે બધારણની પાછળ કાઈ જાતની સંખ્યાબંધારણુજ જૈન સંધે સ્વીકારવુ જોઇએ બદલાતા દેશ કાળ ગુણગાન ગાવા અગર તેા પાતે જે કલ્પી લીધેલુ છે. એ તરફ જરા સરખી નજર ન નાંખવી એવા અણુગા ફૂંકવા એ સમજ શક્તિ વાળાને ઘડીભર શૈાભી શકે તેવું નથી. ઐકયની સાધના કપરી હૈાય છે અને જુદા જુદા મંતવ્યેા ધારી વચ્ચે એની સાંકળ ખેડવી એમાં હામ-દામ ને ડામ તે ભેગ ધરવા પડે છે. તેથીજ એ કપરા કાå કરવા જેએ બહાર પડયા હોય તેમના કાર્યમાં કાચર ન મારવાની
હાલ કરવી એ ધર્મો થઈ પડે છે.
Page #126
--------------------------------------------------------------------------
________________
જૈન યુગ.
યુવકો-સુધારકો શું માગે છે?
સુધારકો એટલે લધુમતી.
સુધારકાને હમેશ નવી ધટનાએ સમાજમાં બનાવવાની હાય છે. વિચારપૂર્વક સમાજના દે। અને પ્રગતિને રોકનારા ઘટકા અને કારણાને વિચારપૂર્વક સામનો કરવાના હાય છે. સ્થાપિત હક્કોના વિરૂદ્ધ પોતાના વિધ રજી કરવાને હાય છે, તેથીજ ઘણું વધી સામાન્ય રીતે સમાજમાં પ્રિય થવુ પડે છે. તેમજ જુના વિચારવાળાએની ગાળા ખાઈ સમાજમાં કાઇ વખત ફજેતી પણ વ્હારી લેવી પડે છે. છતાં પોતાના વિચાર।માં મક્કમ રહી પ્રચાર ચાલુ રાખવા પડે છે. લોકમાન્ય તીલક સામાજિક સુધારામાં આગળ પડતે ભાગ લેતા નહીં હતા. છતાં તેએ સાચા સુધારક હતા. તેમને જ્યારે પૂછવામાં આવતુ કે, તમેા સામાજીક સુધારાથી ડરો છે. શું? ત્યારે તે જવાબ આપતા કે સુધારાએ તે મને માન્ય અને પ્રિય પણ છે. છતાં હું સમાજને છોડી એકદમ આગળ દે।ડવા માંગતા નથી. સમાજને કાઇ સુધારા પાચન થઈ ાય ત્યારે સમાજની નાડ પારખી હું બીજો સુધારા તેમના આગળ ધરવા માંગુ છું.... સમાજમાં અને મારામાં ઘણું છેટુ
સુધારકાએ નવા વિચારા લેકામાં પ્રસૃત કરી સમાજ કલ્યાણ કરવાના પવિત્ર વિચાર હોવાથી તેને અંગત ભ હવાનુ કારણ હાય નહી. હું સમાજમાં આગેવાન ગણાવું, સમાજમાં પ્રમુખ થઈ બેસું અગર સમાજ મને માને પૂજે એવી આકાંક્ષા જે કાઇ સુધારક રાખે તે તે સાચા સુધારક હાયજ નહી. મારી વાત ને મારી ટેક અમુક રીતે રહેશે તેાજ હું અમુક વાત માન્ય કરીશ એવી મહત્વાકાંક્ષા સુધારક કાઇ દિવસ રાખેજ નહી. સમાજના કલ્યાણ માટે પોતાની ગમે તેટલી મહત્વની આકાંક્ષા કે વિચાર ઘડીભર બાજુ ઉપર મુક વાને પણ સુધારક અચકાય નહી. એને મન તેા સમાજમાં સુધારા દાખલ કરવાને છે તે માટે વ્યક્તિને ભાગ એ અનિ
પડી જાય તેા સમાજમાં સુધારા દાખલ કરવામાં શૅકડાવા વસ્તુ છે. સમાજ જ્યારે આખરી ફૈસલે પોતાના મન વિઘ્ના ઉપસ્થિત થઇ જશે માટે ધીમેથી પણ મક્કમપણે સાથે કરે છે ત્યારે ત્યાગ અને નિલેêભતાના સગુણાની જરૂર સુધારાઓની તરફેણ કરીશ. એ વિચારથી આપણે ઘણું તે પરીક્ષા કરે છે અને હડીલાઇ કાની છે અને ઉદારતા કાની જાણવાનું મળે છે. પ્રિન્સિપાલ આગરકર પ્રખર સુધારક હતા. છે એ તે સહેલાઈથી સમજી લે છે અને આજ નહી તે। કાલે અને તેઓ પેાતાના વિચારાના પ્રચાર યા હામ કરે જતા હતા. ત્યાગી તરફ તેનુ મન આકર્ષાયા વગર રહેતુ નથી. એના સમાજના રાષ તેમણે પોતા ઉપર ખેચી લીધે હતા અને જવલંત દાખલાએ ઘણા નજરે પડે છે. મહાત્મા ગાંધીજીના તેથીજ તેમની હયાતીમાં તેને ઘણા છળ સેાસવા પડયે સામાજીક વિચારા ઉપર દ્રજી પણુ કાઇ કાઇ વખત કેટલાહતા. તેમના પશ્ચાત્ જોકે તે હાલમાં પૂજાય છે. અને જે એક વિચારકા હુમલા કરવા બેશે છે પણ તેની કેટલી સુધારાઓ માટે તેમના સમાજે તિરસ્કાર કર્યો તેજ સમાજ કીમત સમાજમાં અંકાય છે? પ્રારંભમાં કાલાહલ કાંઇ ઓછે તેમના વિચારાથી પણ ઘણા આગળ વધી ગયેા છે એ દ્રશ્ય નહી હતા. પણ ત્યાગ અને નિČભના આગળ તે રાય અંધા જે આપણા જૈન સુધારકાએ શાંતિ, ધીરજ રાખી અપમાશાંત પડી ગયા જણાય છે. સુધારકા બે પેાતાના બગલે નની પર્ધા રાખ્યા વિના મક્કમપણે આગળ વધવું જોઇએ. એશી એકાદ લખાણ લખી અગર એકાદ સભામાં છટાદાર સુધારો અપમાનમાં માને નિહ. ભાષણ કરી સુધારક મનાવવાને! દાવા કરતા હાય તા તે ખરેખર અનિચ્છનીજ નહી પણ ખેદજનક પણ છે. અને તેવા લેાકેા સુધારક ગણવાને પણ અપાત્ર છે. સુધારક વિચા
શ્રાધાજ બંધુના સુધારા માણે કરવાનો છે. ત્યારે તેમ કરતા તેમ ગેરસમજુતીથી બે મારા ઉપર
ચિઢાય અને આપણું અપમાન કરે કે સમાજમાં આપણને
હલકા પાડે તેમાં નવાઇ જેવું શું છે? અને તેના માટે
પ્રકૃત કરવા માટે તો ભેખ હશે જેઇએ. ત્યાગી બની ધર ઘર ફરવુ જોઇએ. લકાને તિરસ્કાર સહન કરીને પણ પોતાના વિચારાની સત્યતા સિદ્ધ કરવી જોઇએ. એમ કરવા
આપણી પીઠે થઈ એમ સમજી આપણે નાસીપાસ થવાની
શું જરૂર છે? આપણા વિચારે જે સાચા હોય તેા તે આજે થીજ સુધારા યશસ્વી બની શકશે. ફક્ત હા હા કરી નહી” તા કાલે જરૂર લેકામાં માન્ય થરશે. એવા વિશ્વાસમાજમાં ખળભળાટ અને ઉશ્કેરણી કરવાથી કાં પણ ઋષ્ટ આપણા હૃદયમાં જાગૃત રાખવાના છે. એવા વિચારથીજ જે પ્રાપ્ત થઇ શકરો નહીં. સુધારકા પેાતાનું કાર્યાં બજાવે જો તા વિજય તેમનાજ છે. એમાં શંકાને જરાએ સ્થાન નથી. આપરેશન કરતા દરદી
પ્રત્યક્ષ કરી બતાવા, વાતા ખસ થઈ!
૪
ડાકટર ઉપર ચીઢાય ને ડાકટરને ગાળ પણ દઇ બેસે તે। તેથી ડાક્ટર ગુસ્સે થતા નથી. તે તે દરદીની પરવશ સ્થિતી ઉપર કરૂણા લાવી બધી વાત હસવા જેવી સમજી પાતાનું કા કરે જાય છે. કારણ તેની ખાત્રી હોય છે કે છેવટ દરદીનું દુઃખ દૂર થશે ત્યારે તે પોતાની મેળે ડાકટરના ઉપકાર માન
તા. ૧-૬-૧૯૪૦
લેખકઃ
શ્રી ખાલચંદ હીરાચંદ, માલેગામ.
યાનાજ છે. તેમ ધારો પોતાનો સતિ થમાવવાની નથી. કાઇને દેષ બતાવી વ્યકતી ઉપર હુમલા કરવાના નથી પણ યુક્તીથી અને સમાજની નાડ પારખીને પોતાને માન્ય અને સમાજના હિતના જાય તેવા સુધારા દાખલ કરવા માટે પ્રયત્નશીલ રહેવું જોઇએ. સુધારક નિાશી અંત ત્યાગી દ્વેષ.
કરવું કાંઇ નથી ને અમથી વાતે કરી સમાજને અસ્તવ્યસ્ત કરી નાખશે એ સુધારકની પ્રશસ્ત રીતિ ન કહેવાય. એક ગામના જૈન બંધુઓ સાથે ખીન્ન તેજ પેટા ન્યાતના અંધુઓનું. સગપણ થતું નહી હતું, પહેલ કાણ કરે એ પ્રશ્ન હતા. એક સુધારકે એક કાગળ લેઇ લખી કાઢયુ કે તે ગામના જૈન સામે સગપણ કરવામાં દેષ નથી. તેના
Page #127
--------------------------------------------------------------------------
________________
તા. ૧-૬-૧૯૪૦
જેન યુગ.
છઠ્ઠા ધોરણમાં અર્ધમાગધી–મુંબઈ યુનિવર્સિટી દ્વારા શ્રી જેન વેતાંબર કોન્ફરન્સ. છઠ્ઠા ધોરણમાં અર્ધમાગધીના અભ્યાસાર્થે અપાતી સગવડ દેલવાડા (મેવાડ)માં મૂર્તિઓના અંગે ખડિત થયા.
બંધ કરવામાં આવનાર હોવાની હીલચાલ કોન્ફરન્સના લક્ષ
ઉપર આવતાં તુરતજ યુનિવર્સિટીના વાઈસ ચાન્સેલર સાહેબને મેવાડ–દેલવાડાના વિશાલ જિનાલયના મૂળ ગભારામાં
એ ભાષાના અભ્યાસને ઉત્તેજન આપવાની અગત્ય અને રાજમાન નવ પ્રતિમાઓને અંગ-અ, નામિકા આદિ અભ્યાસક્રમમાં તેની ઉપયોગીતા વિગેરે મુદ્દાઓ પર પ્રકાશ કાઈ બદમાસે ખંડિત કર્યાના સમાચારો વિશ્વાસપાત્ર સ્થળેથી પાડનાર એક લંબાણ નિવેદનપત્ર મોકલી છઠ્ઠા ધોરણમાં મલ્યા છે. ત્યાંની સ્થાનિક જૈન જનતાની તેમજ મુંબઈ આદિ અર્ધમાગધી ચાલુ રાખવા ભારપૂર્વક વિનંતિ કરવામાં આવી હિંદના સંઘોની લાગણી આ પ્રસંગથી તીવ્ર બની છે. જાણવા છે. યુનિવર્સિટીના રજીસ્ટ્રાર તરફથી કોન્ફરન્સને, આ બાબત પ્રમાણે આ અંગે કેસ પણ થયા છે. આશા છે કે નામદાર અધિકારીઓના વિચારાધીન હોવાનું જણાવવામાં આવ્યું છે. મેવાડ સરકાર આ બાબત ચાંપતી તપાસ હાથ ધરી, ગુહુ- લાગતા વળગતાઓનું આ બાબતમાં લક્ષ ખેંચી યોગ્ય ગારને શોધી કાઢી યેય શિક્ષા કરી જૈન સમાજને અવશ્ય કરવા વિનંતિ કરવામાં આવે છે ન્યાય આપશે.
માનાપણને ભવ્ય મેળાવડે. ઉપર સહીઓ લેવા માંડી રોકડ સહીઓ મળી. સહી નહી દુષ્કાળને આ વિષમ સમયમાં રૂ. ૫૧૦૦૦) ની કરનાર કઈ જણાય પણ નહી. તે કાગળ તીજોરીમાં મુકાઈ ઉદાર સખાવત કરી મુંબઈની જીવદયા મંડળીને ગયો. વરસ સુધી તેની કોઈએ ખબર લીધી નહીં. બાદ એક કાર્ય ઉપાડી લેવાનું સૂચન કરનાર દાનવીર વખત કેટલાએક સાચા સુધારકોએ ઠરાવ અમલમાં મુકવાને શ્રેષ્ઠી શ્રી વલ્લભદાસ કરસનદાસ નાથાભાઇ ને માનપત્ર કર્યો. યોગ્ય વર કન્યા શોધી કાઢયા. મેળ બેસાડી ને વ્યવ- સમર્પણ કરવાને મેળાવડે મુંબઈની શ્રી જીવદયા મંડળી વાર શરૂ થઈ ગયો. આજે સમાજ સુખી થશે. જે એ ઠરાવ તરફથી તા. ૩૦-૫-૪૦ ના રોજ સાંજના સાડા છ વાગ્યે જેવા બીજા સો ઠરાવો કર્યા હતા તે એ ઈષ્ટ કાર્યની સિદ્ધિ માધવબાગના ભવ્ય વ્યાખ્યાન હેલમાં ધરમપુરના મહારાણ થવી અશક્ય હતી. કરા બહુમતીથી કે પાર્લામેંટરી પદ્ધતીથી શ્રી વિજયદેવજી સાહેબના પ્રમુખપણ હેઠળ ઉજવાય કદાચ પાસ કરી શકાય. પણ તે લોકપ્રિય થઈ અમલમાં હતો. વ્યાખ્યાન હેલ શ્રોતાઓથી ચીકાર ભરાઈ મુકાય તે જ તેની મહત્તા છે. આ કાંઈ રાજદ્વારી આંદેલન ગયો હતે. સભાની શરૂઆતમાં ધરમપુર સ્ટેટના રાજકવિ નથી. બીજા પાસેથી મેળવવાનું એમાં જ નહીં. એમાં શ્રીયુત ભોગીલાલ રતનચંદે સ્વાગત ગીત પોતાની હંમેમુખ્ય કાર્ય પિતાનેજ કરવાનું છે. લોકો ઉપર વિચાર એકદમ શની ઢબે બુલંદ-સુરીલા સ્વરે ગાઈ સંભળાવ્યું હતું. બાદ
સાવી શકાય નહી. ધીરજ ખંત અને ચીવટાઈ રાખી ત્યાગ મંડળીનાં પ્રમુખ દયાલંકાર શેઠ લલ્લુભાઈ દીપચંદ ઝવેરી બુદ્ધિ પૂર્વક શ્રમેઠીને સુધારણાઓ દાખલ કરી શકાય. આમ એ પિતાનું નિવેદન રજુ કર્યું હતું. ત્યારબાદ સંદેશાઓનું ઘેર બેઠે લોકે માની લે અને આપણે યશ મેળવી સમાજમાં વાંચન અને દુષ્કાળની પરિસ્થિતિનું હૃદયદ્રાવક ખ્યાન શ્રી. પંકાઈએ એવા વિચારોને તિલાંજલીજ આપવી જોઈએ. જયંતિલાલ એન. માન્કરે કરી સભાજનોના દીલને હલાવી
નાખ્યા હતા. તત્પશ્ચાત શેઠ લલુભાઈએ માનપત્ર વાંચી સમાજને અખંડ રાખો!
સંભળાવી પિતાના તરફના સુખડના કાસ્કેટમાં તેને મહારાણા જે સમાજના કલ્યાણ માટે સુધારકે ત્યાગપૂર્વક પ્રયત્ન શ્રીના હસ્તે શેઠ વલ્લભદાસ ભાઈને અપાવ્યું હતું. સાથોસાથ કરવા પ્રયત્નશીલ છે તે સમાજ અખંડ રહે તેજ તેઓ કાંઈ બીજા પણ ૩-૪ માનપત્રો દાનવીર શેઠશ્રીને સમર્પણ થયા કરી શકશે. સમાજમાં દ્વિધા ભાવ હશે, સમાજ વેરવિખેર થઈ હતા. ત્યાર બાદ શ્રી. લલુભાઈ દલાલ, ડે. પુનશીભાઈ ગયું હશે તે સુધારે કાનો કરશે ? સમાજની નાડ પહેલા મિશરી વિગેરેના પ્રસંગોચિત વિવેચન થયા પછી શ્રી. માન્યરે પારખવા જોઈએ. સમાજને કેળવણીનો દરજજો એળખ પ્રસ્તુત અધુરા કાર્ય માટે અપિલ કરી હતી. તથા કવિ શ્રી. જોઇએ અને કયા સુધારાઓ સમાજ ઝીલી શકશે અને ભોગીલાલભાઈએ કરૂણ ગીત દ્વારા દુષ્કાળની પરિસ્થિતિ પચાવી શકશે તેનો વિચાર કરવો જોઇએ. એકાદ ક્રાંતિકારક વર્ણવી હતી. જેની અસર પ્રત્યેક શ્રોતાઓ ઉપર થઈ હતી. સુધારો દાખલ કર હોય તે સુધારકે ખરેખર ભેખ લે બાદ શ્રી. વલભદાસ શેઠે માનપત્રને પ્રત્યુત્તર આપતાં જોઈએ. સમાજની નાડ પારખ્યા વગર હા હા કરીને સુધા- પિતાની ફરજ બજાવ્યાનું જણાવ્યું હતું. ત્યાર પછી પ્રમુખ રાઓ થઈ શકતા નથી. સમાજની પર્વા કર્યા વગર સમાજના સાહેબ મહારાણા શ્રી વિજયદેવજી સાહેબનું ભાષણ થયું હતું. ગામડીઆ ગણુતા વિભાગ સુધી પિતાને શુભ સંદેશ પહે- જેમાં તેમણે માનવતા ભર્યા ઉમદા વિચારો વ્યક્ત કર્યા હતા. ચાડવાની તમારી હીંમત ન હોય તે સુધારાઓના ફંદમાં શેઠશ્રી લલુભાઈ ઝવેરી કવિ શ્રી. ભેગીલાલભાઈ, તથા પડવુંજ નકામું છે. સમાજમાં જીના વિચારે દાખલ થએલાજ શ્રી. જયંતિલાલ માનકરના અસરકારક વક્તવ્યના પ્રતાપે જૈન છે એટલું જ નહી પણ ઘર ઘાલી બેઠેલા છે, તેને પ્રચાર સમાજના જાણીતા દાનવીર શેઠ શ્રી. માણેકલાલ ચુનીલાલ અને ઉશ્કેરાટ જુનવાણી વિચાર કે હેજે કરી મુકે છે. સુધા- શાહ જે. પી. તરફથી રૂા. ૨૦૦૧) ની મદદની જાહેરાત થઈ હતી. કાન જેહમત ઉઠાવવાના હોય છે. માટે સુધાર કાનું કાર્ય તથા શેઠ રવજીભાઈ સેજપાળ અને શેઠ મેઘજીભાઈ સોજતેટલે દરજે કઠણ છે. અને કઠણ છે એટલા માટે જ તેને પાળ તરફથી પણ રૂપિયા એક એક હજારની સખાવતે જાહેર થઈ બુદ્ધિ, ચાતુર્થ, કુશળતા, નિઃસ્વાર્થબુદ્ધિ અને ઉદારતાની
હતી. અન્ય રકમ રૂ. પાંચ, એકસે તથા પરચુરણ ખાસ જરૂર છે. સુધારકે કેળવાએલા અને બુદ્ધિશાળી હોય છે રકમોની પણ જાહેરાત થઈ હતી. અંતમાં કુલ રાની વિધિ તેમના માટે આથી વધુ લખવાની આવશ્યતા અમે જોતા નથી. બાદ સભા સમાપ્ત થઇ હતી.
Page #128
--------------------------------------------------------------------------
________________
જૈન યુગ.
કોરાાંબી તીર્થની તીર્થની જૈન ગુફાઓ.
લેખક:-નાથાલાલ છગનલાલ શાહ.
અલ્હાબાદ જિલ્લામાં મંઝાનપુર તેહસીલમાં પભેાસા નામનું ગામ આવેલ છે. આ ગામ પૂર્વ કાળમાં “ પ્રભાસ ” નામના
..
જમના નદીના ઉતરિય કીનારા તરફ આશરે ત્રીશ શીટ ઉંચી એક ટેકરી પર આવેલ છે. જે અલ્હાબાદથી આશરે ત્રીશથી પાંત્રીશ માઇલના અંતરે આવેલ છે. પ્રભાસની સુંદર ટેકરી જમના અને ગંગા નદીએ વચ્ચેના સંગમ ઉપર આવેલ છે. જે ટેકરી આ બન્ને મહાન નદીએના વચ્ચેના અંતર પર
બાજુએ પથ્થરનુ એસીકુ અને પથારી એટલે સેજ આવેલ છે. આ કાઇ સાધુ પુરૂષના માટેના ઉપયેગીના અર્થે રાખ મશહુર સ્થળ તરીકે ઓળખાતું. વમાન ભેાસા-કૌશામ્બિવામાં આવેલ જણાઇ આવે છે. ગુફાના ઉપરના ભાગની રચના ઘણી વિચિત્ર છે. દરેક બાજુએ મધ્યમાં ઘુમટદાર અભરાઈ અને ગેાખલા બનેલા છે. અભરાઈએથી ઉપરના અડધા ભાગ રીકાઇ જાય છે, જ્યારે બાકીનેા ભાગ સપાટ છે. મુખ્ય બારણાના ભાગ બે ફુટ બે ઈંચ લાંબે અને એક ફુટ નવ ઈંચ પહેાળા છે. તેમાં પથ્થરના એતરંગ છે. તેની દરેક બાજુએ લાલ રંગવાળા રેતીના પથ્થરના સાદા થાંભલા છે. ચાંભલાએના ઉપર તેમજ નીચેના ભાગમાં ચેારસ ઘાટના છીદ્રો છે.
એક માત્ર ખડકરૂપ છે.
બી
બારણાના તરંગ ટેકરીની ઉપલી કારથી દશ શીટ દુર છે. આ બારણાની ડાબી બાજુએ સવા એ ઝીટ દુર બે નાની ખારીએ આવેલી છે. આમાંની એક બારીના વ્યાસ એક પીટ પાંચ ઇંચના અને બીજી ખારીના એક શીટ સાત ઇંચને છે. દીવાલની જાડાઇ પણા પીટની છે. પ્રવેશ દ્વારની ડાબી બાજુએ ઉપલા ખૂટ્ટા પર સવા ફીટ છેટે આઠ લાઇનમાં એક શિલા લેખ કાતરાએલ છે. આ શિલાલેખ ઇ. સ. પૂર્વે પહેલી કે તાબ્દિમાં લખાએલ છે, જે કુદરતી બડાની ખબચી સપાટી ઉપર કુતરાએલ છે. ગુફાના અંદર ડાબી બાજુની લંબાઇ નવ ફીટ અને જમણી બાજુએ સાડા આઠ પીટ છે, તેમ ઉંચાઇમાં સવા ત્રણ ફીટ છે. પહેાળા માત શીટ અને ચાર ઇંચ છે. પથ્થરની સેજ જે અંદર આવેલ છે, તેની લંબાઇ નવ ફીટ અને પહેળાઈ એક ફીટ આર્ક ઇંચની છે. તેમ ઉંચાઇએ એક પીટ બે ઈંચની છે, તેના પર દશ યાત્રાળુઓની ટુક નોંધે લીધેલી છે આમાંની પાંચ ગુપ્તવંશના શરૂઆતના સમયના યાત્રીકેાની, ચાર ઈ. સ. પાંચમા સૈકાની અને આમા સૈકાના યાત્રાળુની તૈધ છે. પ્રવેશ દ્વારની સામે ચુકાથી પશ્ચિમ ભણી દીવાલ ઉપર ત્રણ શિલાલેખા આપેલા છે, આમાંને એક ચિલ્લેખ છે. શ પૂત્ર પહેલા કે ખીન્દ્ર સંકાનો છે, અને બે શિલાલેખા યાત્રળુએની ટુકી તેાંધાના છે, જે શરૂઆતની ગુપ્ત કાળની લીપીથી કાવરાએલ છે. ગુફા બહુાર ખડક ઉપરના લેખ.
દશ
ખડકમાંથી કાતરેલી સપાટી ચૌદ ઇંચ લાંબી અને સાડા ઈંચ પહાળી છે. તેમાંના દરેક અક્ષર સરેરાસ ૧૬ ઈંચ લાંબે તેમજ ૩ ૬ ઇંચ ઉંડા છે. છઠ્ઠી લાઇનના ચાર અક્ષર અને
આની લાઇન લગભગ આખી આમાં અપવાદ રૂપ છે. ઉક્ત લેખને લાંબા સમય સુધી તેને જૂદા જૂદા હવા પાણીના ફેરફારા થવા છતાં નોંધ સપૂર્ણ રીતે સચવાઈ રહેલ છે તે અાયબ જેવુ છે. આ લેખ પહેલાં મી. એસ. જે. કાકળન'ની લક્ષમાં આભ્યા હતા, જેમણે ખગેાળ શાસ્ત્રના કાર્ય માટે વપરાતા દુરબીન વડે આ લેખની કાપી લીધી હતી, પણ નકલ અશુદ્ધ આવી હતી. તે પછી ડા. હેા લે-રાયલ એશિયાટીક સેાસાયટી એક્ એંગાલના સન ૧૮૮૭ ના મા મહીનાના અંકમાં પ્રયાગાત્મક લેખ આપેલ હતા.
( અનુસ ંધાન પૃ. ૮ ઉપર જુઓ )
આ
કાશામ ખીરાજના મહાન કીલ્લાથી વાળ્ય ખૂણામાં ટેકરી ત્રણ માલ દૂર આવેલ છે. કાશામ ખીરાજ એટલે પૂર્વ કાલીન કૌશાશ્મિ. વર્તમાન આ ગામને કાશામ ઈનામ નામથી ઓળખાવે છે. કાશામ ખીરાજના કીલ્લાની બહાર આ બન્ને ગામાંથી ભૂતકાળનુ કૌશામ્ભ નગર હતુ. જે ઉપરાત બતાવેલ ટેકરીની તદ્દન સામેજ હતું. ટેકરીની સામે કેટલેક ઉંચે ખડકમાંથી કાતરી કાઢેલ એક નમુનેદાર ગુફા છે, તેમાં જઇ શકાતુ નથી. આ પત્થરની ઉંચી ગુફા “વીસારીનાગ ’ ન” નિવાસસ્થાન છે. પત નિીત્રા છે. કૌશામ્બનું વન કરતાં ચીનાઈ યાત્રી હુએનસાંગે ચુફ્રા અને નાગના માટે નીચે પ્રમાણે વાવેલ છે.
.
ג
કૌશામ્નિ નગરથી આશરે દેઢ માઇલ દૂર નૈરૂત્ય ખૂણામાં એક ભયંકર વીસારી નાગ”નું રહેઠાણ છે, જે સ્થાન પત્થરનું છે. આ મહાન નાગને વશ કરીને તથા ગત ( ગૌતમબુદ્ઘ ) પેાતાની છાયા અહીં મૂકીને ચાલ્યા ગયા હતા. આ સંબંધમાં લોકાની એવી દંતકથા છે, પરંતુ છાયાને અશ દ્યમાન નથી. આ ગુફા કોશામ્બિથી નૈરૂત્ય ખુણામાં દેઢ માઇલના અતરે આયંત્રનું બનાયેષ્ઠ છે. એવુ યુએનસાંગનું કથન મુત્ર ભરેલું છે. આનું કારણ એ છે કે ટેકરી કૌશાસ્ત્રિથી વાંચ્ય ખુણામાં આવેલ છે.
ડા. કૂલરે સન ૧૮૮૭ ની સાલમાં આ જગ્યાએઁ આવી તપાસ કરી તેમ ગુફામાં દાખલ થયા, પરંતુ નાગ દેખાયે નહિ, એટલે લેકામાં અજાયબી થઇ હતી. ગામથી આશરે ૧૧૦ પગલાં જેટલે દુર પાછલ એક ચેતા છે. આ ચોતર અગાઉની ખાણાના કચરાને બનેલા છે. ઉક્ત ચેતરા ઉપર એક આધુનિક જૈન મંદિર આવેલું છે. તેની પાસે ખડકમાંથી કાતરી કાઢેલી જિન તીર્થંકરાની મૂર્તિ છે. આ મૂર્તિએ નાની અને નગ્ન દશામાં છે. મદિરથી ઇશાન ખૂણામાં આશરે દાઢસે પીટ દુર એક ખડક આવેલ છે, જે ૪૭ રીટ સીધા ઉચા છે. જે ગુફાના સૌથી ઉંચા ભાગમાં આ ખડક આવેલ છે. ખડકની ઉપર કાબરચીત્રા રંગના ચકમક ઢગલા બંધ પડેલા છે. ઇ સ. આઠમા સૈકા પછી થે।ડા સમયે ખાણવાળાએએ નીચેથી ગુફામાં જવાને માધ કર્યો હોય તેમ ચેાક્કસ રીતે જણાઈ આવે છે.
ગુફા નક્કર ખડકમાંથી આખીએ કાતરી કાઢેલ છે. તેમ ટાંકણાંથી કાતરી કાઢેલ નીશાની નજરે પડે છે. ડાબી
તા. ૧-૬-૧૯૪૦
Page #129
--------------------------------------------------------------------------
________________
ન યુગ
ગુજરાતનો પ્રાચીન મંત્રી વંરા.
પંડિત લાલચ'દ ભ. ગાંધી.
[જૈન ધર્મના જમણાએ જેમ સાહિત્ય સર્જનમાં અતિશય વિશુદ્ધ નીતિવડે કીર્તિ-પ્રસર પ્રાપ્ત કરનારા રનિધિ કિંમતી ફાળા આપ્યા છે અને તેથી ગુજરાતી સાહિત્ય સવિ જેવા નિત્રથી બહુસંખ્ય સક્તિએ વડે સુખ આપનાર લહર શેષ સમૃદ્ધ બન્યું છે, તેમ જૈન ધર્માંના ચુસ્ત ઉપાસકા એવા દંડનાયક થયેા કૂદતા ઘેડાએશના સૈન્ય સાથે તે વિગિરિના પોિ ારાસરનું અને રાજ્ય વિસ્તારમાં તેમજ પ્રદેશમાં પહોંચ્યા હતા. ત્યાંથી શ્રેષ્ઠ હાથીઓની ઘટાગ્રહણ કરી સમાજ ઘડતરમાં જરૂરી ફાળા આપવામાં રંચ માત્ર પાછી જ્યારે તે પોતાના પુર-સમુખ આવતા હતા, ત્યારે તેને પાની નથી કરી. એક સમયે ગુજરાતની પરાધિનતાનેા ટાપલાવાથી ગ્રહણુ કરવા ઉત્સુક થયેલા શત્રુ રાજાએ સાથે
યુદ્ધ થયું હતું.
મહારાજા કુમારપાળની દયાવૃત્તિ પર ઠલવાતા હતા અને એના નિમિત્તરૂપ જૈનધમંગ શેખવામાં આવતા હતા, પ બો અને ઐતિહાસિક વૃત્તાન્તાએ પુરવાર કરી આપ્યું છે કે એમ ઉલ્લેખવામાં કાંતા લેખાની અજ્ઞાનતા કે અભ્યાસની ન્યૂનતા જવાબદાર હતી કિંવા જૈનધર્મ પ્રત્યેની અ′′ા તરીકે આવતી. એજ કુમારપાળ રાજ્વીના યશસ્વી કા આજે સત્ર પ્રશસા પામતા જોઇ, એમને પરમ માહેશ્વર તરિકે ડાકી બેસાડવાના પ્રયાસે થઇ રહ્યાં છે! એવીજ રીતે ગુજરાતમાં ણિક વગે પણ એછી શૂરવીરતા નથી દાખવી. તેએએ
શ ઉતાર મંત્રીપદ અને સેનાપતિપદ ભોગવી રાજ્ય ચલાવવામાં જે કિંમતી ફાળા નાંધાવ્યા છે. એ પ ંડિત લાલચ ંદ ભગવાનદાસ ગાંધીના ઐત્તિહાસિક નિબંધ પરથી જે સક્ષિપ્ત તારવણી કરવામાં આવી છે તે પરથી જણાઇ આવે છે.] —ત’ત્રી.
તા૦ ૧-૬-૧૯૪૦
66
મહારાજા કુમારપાળના મંત્રીશ્વર પૃથ્વીપાલની પ્રાર્થનાથી
૨૪ તીર્થંકરાનાં પ્રાકૃત અપભ્રંશાદિ ભાષામાં ચરિત્રા રચનાર, વડગચ્છના હરિભદ્રસૂરિએ એ ચરિત્રોના અંતમાં ઉપર્યુક્ત મંત્રી પૃથ્વીપાલને તથા તેના પૂર્વજોને પરિચય કરાવ્યેા છે. કુમારપાળના રાજ્ય-કાળમાં રચાયેલાં એ ચરિત્રામાંથી ૮૦૩૨ પઘપ્રમાણ પ્રાકૃત ચંદ્રપ્રભ ચરિત્રની વિ. સ. ૧૨૨૩ માં તાડપત્રપર લખાયેલી પુસ્તિકા પાટણ સંધવીના પાડાના ભંડારમાં વિદ્યમાન છે, જેને આદ્યત ભાગ ગાયકવાડ ઓરીએન્ટલ સિરીઝના પાટણ ભંડારના ડિ. કર્યા. ( વી. પૃ ૨૫૨ થી ૨૫૬) માં મેં દર્શાવ્યા છે, જે હરિભદ્રસૂરિના વિ. સ. ૧૨૧૬ માં રચાયેલા અપભ્રંશ નેમિનાથ-ચરિત્રનેા ઉલ્લેખ મેં જેસલમેર ભંડાર સૂચીમાં કર્યો છે અને જનીના સુપ્રસિદ્ધ સ્વ॰ ડા. ૬°ન યાકેાબીએ જેના એક ભાગ સનકુમાર-ચરિત્રશાળા જર્મનીમાં રામન લિપીમાં પ્રકાશિત કરેલ છે. એજ ભિન્નમૂર્તિએ રચેલ મલિનાથ ચરિત પશુ પ્રાપ્ત થાય છે. ઉપર્યુક્ત ચરિત્રાની પ્રાંત પ્રશસ્તિ પરથી જણાય છે કે—
મૂળરાજ રાજાની રાજ્યલતાના 'કુર જેવા વીર, ચૌલુકય મૂળરાજના, અને ચામુંડ રાજાના રાજ્યોમાં તથા વલ્લભરાજ અને દુભા કાનનાં કાળમાં પણ વિદ્યમાન નિય મંત્રી થયા, જેણે અંતમાં ચારિત્ર આચયું હતું.
તે મ ંત્રીને લક્ષ્મીદેવી અને સરસ્વતીદેવીના જૂદા જૂદા નિવાસ જેવા, વસુધામાં વિખ્યાત એવા બે ( પુત્રા ) ઉત્તમ પુરુષો થયા. તેમાં પ્રથમ સૂર્ય જેવા તેઢ, ભીમદેવના રાજ્યમાં મહામતિ (મહામાત્ય) થયા. બીજો, પોતાની પ્રભાવડે તૈ પણ ઝાંખા પાડનાર વિમળ નામના 'ડપતિ થયા. ભીમદેવ રાજાના વચન વડે સકળ શત્રુઓના વૈભવને ગ્રહણ કરનાર તે, ચ ંદ્રાવતી દેશને ભગવતા હતા. આબૂ ગિરિને જોઈને તેણે વિચાર કર્યાં કે—‘ ખરેખર, વિવિધ સ ંવિધાનો ( ઘટનાઓ ) ના ધરરુપ, ઉત્તમ તી એવા આ પત છે, એથી જો જીવિતવ્યતે–બળને-અને લક્ષ્મીને કૃતકૃત્ય માનું.' આના ઉપર ઋષભજિનનું મંદિર કરાવાય; તા હું પેાતાના
શ્રીમાલપુરમાં ઉત્પન્ન થયેલ પારવાડ વંશમાં સુગુણ મુક્તાકદ્રિ જેવું નિષ નામના વિષ્ણુ ઠાર થયો હતો. શ્રીદેવીએ પ્રકટ થઇને ભાવી અભ્યુદય કહેવાથી તે, શ્રીમાલ
પુરથી ગંભૂષ ( ગ ંભૂ ) નગરીએ પહોંચ્યા. ત્યાં તેના ઘરમાં વિપુલ લક્ષ્મી, વિલાસ કરવા લાગી હતી. પૃથ્વીને હર્ષ આપનાર વનરાજના પ્રકટ થયેલા મંડળમાં પદ-વિભવની પુષ્ટિ થઇ હતી. પસરતા ગંધદ્ધસ્તીઓની ઘટાઓ વડે અને ઉછળતા ઘેડાઓની હટ્ટ વડે અનેક પ્રકારે થયેલા તેના ઉદય-વિસ્તાર
વિસ્મય પમાડે તેવા હતા. વનરાજ રાજાદ્વારા અણુલ્લિપુરમાં લઇ જવાયેલા તે નયમતિવાળાએ વિદ્યાધરગમાં નિનું મંદિર કરાવ્યું હતું.
એવી રીતે વિચાર કરતાં વિમળને બાદેવીએ સ્વમમાં કહ્યું કે—‘ભદ્ર! આ સુંદર વિચાર કર્યો છે, એ પ્રમાણે હૃદયનું ઇચ્છિત તું કર. હું પણ તને સ્લાય કરીશ' દેવીએ ભીમદેવ રાજાને અને નેટને પશુ તત્ક્ષણ પ્રસ્તુત અનેા ઉપદેશ આપ્યા, એથી તે બન્નેએ પણ વિમળને અનુજ્ઞા આપી. ત્યાર પછી થ્યાગિરિ ઉપર અબાદેવીએ પ્રગટ થઈને ઉપષ્ટિ કરેલા દેશમાં જિનન કરાયું તેના મધ્ય ભાગ શ્રી માંના બિંબરૂપી સર્યાઉદ્યોતિત કર્યાં હતા, જેનાપર પતાકા ફરકતી હતી, જિનશાસનમાં કથન કરેલી નીતિ પ્રમાણે જેમાં ચિત્રસુવિભક્ત કરવામાં આવી હતી.
દેવના રાજ્યમાં નૈદ્ય માત્ત્વનો પુત્ર પત્રા નામના સૂચિયન થયો, જેત્રે ચેતાના જાવડે સ’સારો ઉત્પન્ન કર્યો હતો.
જયસિંહ દેવના રાજ્યમાં, ત્રિભુવનને આનંદ આપનાર આનદ નામના સચિવેન્દ્ર પયૅ, તેની પ્રિયતમાનું નામ પદ્માવતી હતુ. તેમના પુત્ર પૃથ્વીપાળે જયસિંહદેવ અને કુમારપાળ રાજાના રાજ્યકાળ સત્યનામવાળા કર્યાં છે; અર્થાત પાતાના બળ વડે પૃથ્વીનુ પાલન કરી દેખાડી સ્વનામ યથાય ક" છે.
પૃથ્વીપાળે નિત્રયના કરાવેલા જાલિચ્છના ઋષભજિનભવનમાં પિતા માટે અને પચાસરા પાર્શ્વનાથના મંદિરમાં માતા માટે, ચંદ્રાવતીમાં માતામહીના સુખ માટે, અણુહિલપુર પાટણમાં મા કરાવ્યા હતા. માતામહુવાડુનાશ્રેય માટે ઋષભ-જેણે રાહુ વિગેરે ૧૨ ગામવાળા મંડળમાં આવેલા સાયવાડપુરમાં શાંતિજિનનુ ભવન કરાવ્યું હતું.
Page #130
--------------------------------------------------------------------------
________________
-
-
-
--
-
-
-
-
જૈન પુ.
તા.૦ ૧-૬-૧૯૪૦.
કૈશાંબી તીર્થની જૈન ગુફાઓ. પહેલાઈ ૧૨ ઇંચની છે. શિલાલેખ સંપૂર્ણ રીતે સારી (અનુસંધાન છે. ૬ ઉપરથી)
હાલતમાં જળવાઈ રહ્યો છે. , . ગુફાની બહાર શિલાલેખ ૧.
१ अधिछत्राया राज्ञो शोनकायनपुत्रस्य वंम पाएस्य १ राज्ञो गोपाली पुत्र स ५ आसाढसेनेन लेनं २ पुत्रस्य रात्री ते वमी पुत्रस्य भागवतस्य पुत्रेण २ वहसति मित्रस ६ कान्तिं (उदासक) दस
વૈદિકરી જુન માસાઢા રિત [l] ३ मातुलेन गोपालोया ७ मे सवछरे काशपीयानं अहं .
ભાવાર્થ–સેનકાયન (સૌનકાયન) અછત્રના પુત્ર રાજા
વંગપાલ અને તેવણી (રાજકુમારી ત્રવર્ગ) ને પુત્ર ભાગવત અને છે વૈરી–પુત્રેન (સા) ૮ [an] - 1 [II] વહીદારી (રાજકુમારી વઝીદારના પુત્ર) અષાઢમેને બનાવી. | ભાવાર્થ-ગોપાલી વઈહીદારી (રાજકુમારી વહીદારીના) - સંગ કાળની લીપીઓના અક્ષામાં સામ્ય હોવાથી આ પુત્ર અને ગોપાલીના પુત્ર રાજા બહસતી મિત્ર (બહસ્પતિ મિત્ર) આ બંને લેખે ઈ. સ. પૂર્વ પહેલા કે બીજી સકામાં લખાયા ના મામા અસાહસેન કામ અતિ કાયમ ગોત્રય વર્ધન હશે એમ વિશ્વસનીય રીતે કહી શકાય. ઉત્તર પાંચાલના પૂર્વ માનના શિષ્યોના......દશમા વર્ષમાં (દશમાં વર્ષ) એક ગુફા કાલીન બળવાન સામ્રાજ્યના પાટનગર અધિછત્ર (અહીરછત્ર) બનાવવી......
ના શરૂઆતના રાજાઓની વંશાવળી ખાસ અતિહાસીક મહત્વની ગુફા અંદરના શિલાલેખ ૨.
- છે જે આપણને અહી મળી રહે છે. આ લેખ ગુફાની પશ્ચિમ ભણીની ખડબચડી સપાટી ઉપર
સેન કાયન. કતરી કાઢવામાં આવેલ છે, તેની લંબાઈ ૩૨ ઈંચ અને વંશપાલ (અહી નરેશ)-૧ તેમણ (રાજકુમારી વર્ણ)
સાથે લગ્ન થયું. આગિરિના શિખર પર રહેલા નેઢ અને વિમળના રાન ભાગવત-૧ ગોપાલા, વહીદારી (રાજકુમારી વહીદાર) જિનમંદિરમાં અતિ આશ્ચર્ય ઉત્પન્ન કરનાર મંડપ કરાવીને,
સાથે લગ્ન થયું. પિતાના વંશના ઉત્તમ પુરૂષોની મૂર્તિઓને વિલાસ કરતી
ગોપાલ-૧ અસાડમેન. હાથણી પર કરાવી હતી. તેણે બહુ પુસ્તકોના અને બહુ વસ્ત્રોના દાનવડે નિત્ય સંધ ભક્તિ કરી પિતાને આત્માને
રાજા બહુસતી મિત્ર. ખરેખર કૃતાર્થ કર્યો હતે.
બહસતી મિત્ર નરેનું શાસન કયાં પ્રવર્તતું હતું અને ' મંત્રીવંશની પ્રાકૃત પ્રશસ્તિ મુજબ,
તેમના પી1 કાણુ હતા એ જણાવવામાં આવ્યું નથી. આમ ગુજરાતનો પ્રાચીન રાજવંશ. ગુજરાતને પ્રાચીન મંત્રી વંશ.
છતાં તેઓ કોશાબિન રાજા હતા એમ કોઈપણ જાતના વનરાજ (ચાવડ)
પિરવાડ વણિક
વાંધા વીના કહી શકાય. આનું કારણ એ કે પ્રભાસ કૌશાંબી (વિ. સં. ૮૦૨ થી ૮૯૨)
નિન્ન દકકુર.
પાસે છે તેમ બહસતી મિત્રના ઘણા સીક્કાઓ કૌશાંબી ખાતેથી પ્રાપ્ત થયા છે. :
(અપૂર્ણ.) (સેલંકી રાજ વંશ) | લહર દંડનાયક મૂલરાજ
1 The mollern Ramnager in Rohilkhand, (વિ. સં.૯૯૩ થી ૧૦૫૨)
see Cunninghan, Archaelogical Survey
Reports vol 1. pp. 255-265. Fuhrer, ચામુંડરાજ
Monumental Antiquities and inscriptions (વિ. સં. ૧૦૫૨ થી ૧૦૬૫) { જ (વિ. સં.૧૦૮પ માં સ્વર્ગવાસ)
in the north-western Provinces and sudb વટભરાજ
p. p. 26-29. The sume from Adhichhatra (વિ.સં.૧૦૬૫થી ૧૦૬૫)
and not the usual Abiksetra, Ahikshattra
or Ahichchhatra of the Mahabharata, | દુર્લભરાજ (વિ.સં.૧૦૬૫ થી ૧૦૭૭) U
Harivamsa and Panini occurs also in
several inscriptions of the first century ભીમદેવ
ને (મહામતિ) વિમળ (દડપતિ) B. C. lately exavated by me at Ramdagar. (વિ.સં. ૧૦૭૭થી ૧૧ર૦)
2 See Sir A Cunningham. Coins of Ancient ધવલ (સચિદ્ર)
India Pt. I. p. 73 where the king's name (વિ. સં.૧૧૨૦ થી ૧૧૫૦) આનંદ (સચિવંદ્ર) is wrongly read Bahasatamitra. The
Lucknow Museum Cuin cabinet possesses - જયસિંહ
પૃથ્વીપાલ (સચિવ). (વિ.સં. ૧૧૫૦ થી ૧૧૯૯)
fifteen coins of Bahasatimitra, nine of
which were excavated by me at Kausambi કુમારપાળ
in 1887 and six at Adhichhatra (વિ. સં. ૧૯૯થી ૧૨૩૦)
(Ramnagar) in 1891.
આ પત્ર શ્રી. મનસુખલાલ હીરાલાલ લાલને શ્રી મહાવીર પ્રી. વસ, સીલવર મેનશન, ધનજી રીટ, મુંબઈ ખાતેથી છાયું, અને મી, માણેકલાલ ડી. મેદીએ શ્રી જૈન “વેતાંબર કેન્ફરન્સ, ગોડીજીની નવી બીલ્ડીંગ, પાયધૂની, મુંબઈ 2 માંથી પ્રગટ કર્યું છે.
Page #131
--------------------------------------------------------------------------
________________
તાર: HINDSANGHA.
શ્રી જૈન શ્વેતાંબર કોન્ફરન્સનું પાક્ષિક મુખપત્ર.
REGD. NO. B 1996
વ્યવસ્થાપક મંડળ
વાર્ષિક લવાજમ રૂ. ૨)
યાપક મંડળ
મેહનલાલ પચલ ચોકસી.
ન થવા
We
છુટક નકલ દોઢ આને.
મોહનલાલ દીપચંદ ચોકસી.
તંત્રી.. મનસુખલાલ હી. લાલને.
પુસ્તક ૮ અંક ૧૪
જેઠ શુદ ૧૧, રવિવાર
તા. ૧૬ મી જુન ૧૯૪૦
JAIN
YUGA
સાક્ષની ભ્રમણું. છેલ્લા કેટલાક વર્ષોથી નવલકથા લખનારા કેટલાક ગુજરાતી સાહિત્યકારો કાલ્પનિક પાત્રો ઉભા કરી પ્રાચીન જૈનાચાર્યોને એક યા બીજી રીતે હલકા ચીતરવાની કોશિશ કરી રહ્યા છે.
ગતવર્ષમાં કરાંચી ખાતે થયેલા ગુજરાતી સાહિત્ય પરિપદીના તેરમાં અધિવેશન પ્રસંગે ઘણા ગુજરાતી સાક્ષર આવેલા. આ સાક્ષરોમાંના ઘણાખરા અારા જુના મિત્રો હાઈ પરસ્પર મળવાનું ખૂબ થતું. એક પ્રસંગે કેટલાક સાક્ષરોની ઉપસ્થિતિમાં ઉપયુક્ત વિષયની ચર્ચા ચાલી. આ વખતે પ્રસિદ્ધ નવલકથાકાર ભાઈ ચુનીલાલ વર્ધમાન શાહ પણ હતા. કે જેમનું તાજું જ પુસ્તક ‘રાજહત્યા' બહાર પડયું હતું. શ્રીયુત મુનશીની ‘પાટણની પ્રભુતા' અને 'રાજાધિરાજ' ની માફક “જિલત્યામાં શ્રી. ચુનીલાલભાઈએ પણું જૈન સાધુ પર આક્ષેપ મૂક્યા છે. આ ચર્ચા પ્રસંગે મારી એ દલીલ હતી કે :
“સાંસારિક અવસ્થામાં રહેલા માણસને માનસિક પતનના સોગમાં મૂકીને એમાથી એને જિતેંદ્રિય તરીકે ઉંચે લાવવો, એ ખરેખર મહાવ કહી શકાય. પણ જે સંયમી છેજ, જિતેન્દ્રિય છેજ, એને માનસિક પતનના સંયોગમાં મૂકી અને પછી જિતેન્દ્રિય તરીક બતાવવો, એ તે એના વ્યક્તિત્વને ખરેખર અન્યાય આપવા જેવું થાય છે.”
“બીજી બાબત એ છે કે “નવલકથા” એ “નવલકથા’ છે. નવલકથાનું નામ જ એ સૂચવે છે કે તેમાં કંઈ નવીનતા હોય નવલથા એટલે કાલ્પનિક કથા, એના પાત્રો કાલ્પનિક હોય. એમાં ઈતિહાસ પ્રસિદ્ધ સાચા પાત્રોનું આલેખન ન હોઈ શકે. નવલકથામાં સાચા અને કાલ્પનિક પાત્રનું મિશ્રણ કરવામાં આવે. એટલી એની ઉણપ છે. ભલે વરતું સત્ય ઘટનાવાળી હેય. શ્રી હેમચંદ્રાચાર્યનું પાત્ર એ ઇતિહાસમાં પ્રસિદ્ધ સત્ય પાત્ર છે, જ્યારે મંજરીનું પાત્ર છે કાલ્પનિક આ દૃષ્ટિએ પણ સાચા ઇતિહાસનું ખૂન થયું કહેવાય.”
શ્રી હેમચંદ્રાચાર્યના સ્થાનમાં કોઈ ગૃહસ્થનું કાલનિક પાત્ર ગોઠવીને તેને ગમે તે વિષયી આલેવામાં આવ્યું હોત. તિ તેને અન્યાય કર્યો ન કહેવાય. શ્રી હેમચંદ્રાચાર્યને તે પહેલેથીજ એક સાધુ, ત્યાગી, સંયમી તરીકે મુકરર કરવામાં આવેલા છે. પછી એને માનસિક પતનની ભૂમિકામાં મૂકવા, એ ઘર અન્યાય છે.
–મુનિશ્રી વિદ્યાવિજયજી
શરીરબળની જરૂર ભૂતકાળમાં હિંદવાસીઓ માનસિક અને અધ્યાત્મિક નીસરણીના ઉચ્ચ પગથીઆ પર ચઢયા હતા. માનસિક અને અધ્યાત્મિક ઉન્નતિની ઇચછા બહુજ તીવ્ર થઈ, અને તેથી પ્રજાના શરીર તરફ તેઓએ દુર્લક્ષ્ય કર્યું. તેઓ પિતાની ઉચ્ચાઈથી નીચે પડવા, અને તેથી કરીને ધાર્મિક અને માનમિક જીવનને વાતે મટી શક્તિવાળી પ્રજા આપણી નજરે પડે છે, પણ તે બેમાંથી એકપણ માર્ગમાં ફતેહ મળે, તે વાસ્તે જોઈતું શરીરબળ તે પ્રજામાં દષ્ટિગોચર થતું નથી. ઉંચી અભિલાષાઓ હેવા છતાં, તે તૃપ્ત કરવાને ખંતથી અને એક ચિત્તથી કાર્ય કરવાની શક્તિ ન હોય તેવા નિર્બળ મનુષ્યોની બનેલી પ્રજા જોઈ કોણ દીલગીર ન થાય? આ સ્થલ ભુવનના કાયદાઓની બેદરકારીથી હિંદવાસીઓ પિતાની ઉચ્ચ સ્થિતિથી નીચે આવ્યા છે, અને નિર્બળ બન્યા છે. આવી જેનોની શારીરિક સ્થિતિ ઘણે ભાગે થયેલી છે. તેના મુખ્ય ત્રણ કારણો નીચે પ્રમાણે છે. બાળ લગ્ન-શારીરિક કેળવણી (કસરત) વિગેરેને અભાવ અને આરોગ્ય વિદ્યા અને શરીરના બંધારણ સંબંધીને નિવમેનું અજ્ઞાન.
જે જેનોએ ખરેખર પુરૂષાર્થ પ્રાપ્ત કરે છે, તે બાળલગ્ન અટકાવવાની પ્રથમ જરૂર છે. તે સાથે દરેક જેને કસરત કરવી જોઈએ, અને બીજા વ્યવહારિક વિષેની સાથે આરોગ્ય વિદ્યાના અને શરીર બંધાણના નિયમો સંબંધી જ્ઞાન નિશાળમાં તેમને મળે તેવી ગઠવણ થવી જોઈએ. આમ થશે ત્યારે જ જેને ખરેખર શું વીર નીકળશે અને કમ શત્રુને છતનાર જિનનું ખરૂં નામ સંપાદન કરો માટે શરીર તરફ બહુ જ લક્ષ આપવાની હાલમાં જરૂર છે.
–શ્રી. મણીલાલ ન દેશી.
Page #132
--------------------------------------------------------------------------
________________
તા૦ ૧૬-૬-૧૯૪૦
એમાં તેઆ રસ ધરાવતાં થાય તાપણુ સંધના કીમાં એમના અવાજને સંભળાતાં વિલંબ અવશ્ય થાય.
એટલી ધિરજ તેઓ ધરી શકે કે કેમ એ એક પ્રશ્ન છે. માટે ભાગ એ જુનવાણી તંત્રને સુધારી અને સ્થાને બહુમતવાદને અથવા તા જનતાના અવાજને સ્થાન મળે એવું કરવાના વિચારના છે; અને થાડા ઉદ્દામ વિચારકા તા આ નની “ધર્મસ્થાનું વિજ ભૂસી વાળવા ઇચ્છે છે. તેઓ સારી રીતે સમજે છે કે તે સુધને પ્રતિનિધિ યુટી મોકલવાના & રહેશે તા મોટા ભાગના સધેા ઉદ્દામ વિચારધારી વ્યક્તિઓના છંદ ઉરાડી દેશે અર્થાત્ પ્રતિનિધિ તરીકે ભાગ્યેજ વરણી કરશે, અને અા અર્થ એજ થાય કે આજે સંસ્થામાં તે જે સ્થાન ધરાવે છે તે ગુમાવવાનો સમય આપે. પશુ સુધને બાલે જો પ્રતિનિધિ સુવાનું કાર્ય લવાજમ ભરનાર સભ્યાના હાથમાં હાય તા ઉપર વર્ણવી તેવી
દ્રષ્ટિકાણુ વચ્ચેના
તફાવત.
જૈન સમાજમાં જૂદા જૂદા શહેરોના સર્વે જે પદ્ધતિએ આજે કામ કરી રહ્યા છે, એમાં ઉગ્યે જે મતફેરા ઉભા થાય છે, અને સંઘનું કાર્ય ચલાવનારા ગણીઓનું જે માનસ દ્રષ્ટિગોચર થાય છે; એ બધાનો યથાર્થ અભ્યાસ કરવામાં આવે તે એ દિવા જેવું સ્પષ્ટ સજ્ઞજાય તેમ છે કે મેાટા ભાગના સાંધા હજીન્ જીનવાણી માનસ ધરાવતાં હોઇ, તેમના હસ્તકના વહીવટમાં કે તેમની દ્વારા ચાલતી કાર્ય વાહીમાં આમ જનતાના અવાજ જેવું તપ ભાગ્યે જ જોવા મળે તેમ છે. ઘણા ખરા પ્રસગામાં સત્તાના રે કે અધિકાર યા શ્રીમ ંતાઈના
વિષમ દશા ન જન્મે. લવાજમ ભરી સભ્ય તરીકે નામ નોંધાવવામાં ઉગતી પ્રાત જેટો રસ છે એટલે પ્રૌઢાને કે વૃદ્ધોને નથી. ટીપ કે ફાળો કરી દ્રવ્ય એકઠું કરવામાં ટેવાયેલે એ વ વાર્ષિક લવાજમ જેવી પ્રધામાં રસવૃત્તિ ન દાખવે. એમાં દેવાની રકમ કરતાં અગાઉ વર્ણવી એવી પ્રતિષ્ઠાના ખ્યાલ પણ આડે આવે. એનું પરિણામ એકજ આવે કે મ`ડળ યા સંસ્થામાં સભ્ય થનાર સંખ્યા યુવકે અથવા તે સુધારકાની વિશેષ હેાવાની અને જેથી પ્રતિનિધિત્વના કામમાં કુદરતી રીતે જ તેમની અતુટતા આવવાની ગામ ઉત્સવ પ્રથાના દૂષ્ટિકાણુ વચ્ચેના કુક છે. ઐ નજીવા નથી પણ ારકાથી
બળે કાર્યાના ઉકેલ અણાયેલા દેખાશે, જે આમ જન-વિચારતાં ખડા સરખે વિશાળ છે. ધના પ્રતિનિધિસ્થામાં પ્રૌઢની સખ્યા વિશેષ દ્વાયાની-હુનવાણી માનસનો સભવ પણ ખરો, છતાં એથી સમગ્ર સધનું પીઠબળ પ્રાપ્ત થવાનું; એથી અમલી કાર્ય થવાના સ’ભવ ખરે. અજ્યારે લવાજમવાળી સંસ્થાએ મારફતે મળનાર સહકારમાં જીવાનાનું તત્વ સવિશેષ જુદા જુદા વિષયાની ચર્ચાયામાં ડીક જમાવટ થાય, પણ પીઠબળ સભ્યા જેટલું જ અને એમાં પણ મતફેરા ને માન્યતા ભેદોને અસુમાર નહિં વ્યક્તિ-સ્વાતંત્ર્યના આ યુગમાં મસ્તકે મસ્તકે જુદા જુદા મતા રહેલા છે, એટલે બહુમતીથી ચચેવા કાર્યમાં પણ આ કરાર આવતા નથી. વધુમીવાળા તો પાનાની જાણે કઇ કુરજ જ નથી એમ સમજે છે. જ્યારે બહુમતી મેળવવામાં ઠીક ઠીક જોર દાખવનાર મે ટો વર્ગ બેઠક પૂર્ણ થઇ ગયા પછી કંઇ કરવાપણ રહેતુ નથી એમ માની સ્વ ફરજ પૂરી થઇ ગણે છે.
નાના હક્કની આપ વાત કરીએ છીએ એ પણ પોતાના હક્ક કેવા પ્રકારના છે અથવા તેા સંઘના સભ્ય તરીકે પેાતાને શું કરજ અદા કરવાની છે અથવા તેા એથી પોતાના શીરૂં કેવા પ્રકારની જવાબદારી આવે છે; વાતથી એ જનસમૂહના માટો વર્ગ અજ્ઞાત હોવાથી; આગેવાનાએ લીધેલા ખરા યા ખોટા પગલા માટે ઝઝા ઉહાપાદ્ધ કરતા નથી. ઘણા ખરા દાખલાએમાં કર્તા કારવતાએ એકઠા મળી જે નિર્ણય રજ્જુ કરે છે, સંઘના ગણાય છે. માટેા ભાગ એને વધાવી લે છે. જવલ્લેજ છે. સામે આંગળી ચીંધનાર જડે છે. અને કદાચ કાઇ ઉભા થાય તા એના અવાજની અસર નગારખાનામાં તંતુડીના અવાજ સરખી થાય છે! આ પરિસ્થિતિ વતી હાવાથી જે સ્થળના કાર્યકરો અથવા તા સંધના મુખી રીસાય છે અગર તેા વિરૂદ્ધ મત ધરાવે છે. ત્યાંના સહકાર આપેઆપ અટકી પડે છે. એ વેળા સમજી ગણાતા માણસો પણ ભૂલ કોની છે એ જોવાને બદલે કે અમુક માગેવાન ભાવે જીરા મત દર્શાવે તેથી સંધના સહુકાર બંધ ન થવા ઘટે એવું પ્રતિપાદન તેથી સધન સાકાર બંધન થવા ઘટે એવું પ્રતિપાદને કરવાને ખદલે મૌનનુ અવલંબન ગ્રહણ કરે છે. સધની કાર્યવાહીમાં પરાપૂર્વના અધિકાર-પ્રતિષ્ઠા અને
આમ એક તરફ નદી છે તા બીજી તરફ વાઘ છે. સંધ સ’સ્થા પર પ્રતિનિધિની ચુટણી રખાય એ વધારે ઉપયોગી સુધારણા કરવી જોઇએ એમ ન થાય તે અનુકૂળ છે, છતાં એ સારૂ સંધ બંધારણમાં દેશકાળને લવાજમ પદ્ધતિવાળા સભ્યાના હાથમાં તંત્ર જાય એજ ઇષ્ટ લેખાવાનું. એથી સુષુપ્તિ તા ટળી જશેજ. સસ્થાને નવજીવન તા પ્રાપ્ત હશે-એ કેવા પ્રકારનું હશે એ અત્યારે કહેવું અશકય છે.
તાજી એ અગ્રસ્થાન ભેગવે છે.
उदघाविव सर्वसम्ययः समुदीर्णासवय नाथ! दृष्टव
દયા
ન પ તાવુ મવાનું પ્રશ્યને,
જૈન યુગ.
વિમળાનું સરિસ્થિયોવિઃ ॥ અર્થ :-સાગરમાં જેમ સ સરિતાએ સમાય છે તેમ તે નાથ! તારામાં સ દ્રષ્ટિ સમાય છે પણ જેમ ચા પૃથક્ સરિતાઐમાં સાગર નથી દેખાતા તેમ પૃથક્ પૃથક્ દષ્ટિમાં તારૂં દન થતુ' નથી.
—શ્રી સિદ્ધત્તેન વિચાર.
જૈન યુગ.
તા. ૧૬-૬-૪૦.
વીવાર.
જ્યાં સામાન્ય પ્રકારે આવી દશા વર્તાતી હોય ત્યાં વીસમી સદીના યુવકે કે તરુણેાને રસ નજ પડે. કદાચ
Page #133
--------------------------------------------------------------------------
________________
જૈન યુગ.
તાઃ ૧૬-૬-૧૯૪૦
૩
તંત્ર માટેની બુમ લાંબા સમયની છે એ સૌ કોઈ જાણે છે. - નેંધ અને ચર્ચા. ૪
એમાં હજુન ઘટતી સુધારણા નથી થઈ તેમ નથી પૂરી તીર્થક્ષેત્રોના કારખાના
ચોખવટ આવી એ પણું ઉઘાડી વાત છે. ત્યાં આ જાતની આપણા દરેક ક્ષેત્રમાં વહીવટી તંત્ર ચલાવનારી જે ખુશામદખેરી અગર તે કેવળ ધનિકો તરફનુજ ઢળતું વલણ સંસ્થાઓ છે તે સર્વ જુદા જુદા હેતુ પુરસર નિયત કરાયેલ પગ પસાર કરતું હોય એ બિલકુલ ઈષ્ટ નથી તેમ ચલાવી નામે અન્ય વેપારી સંસ્થાઓની માફક ચાલતી હોઇ, તેમની
લેવા યોગ્ય નથી. આજને એ વિચારણીય પ્રશ્ન છે. ખ્યાતિ પેઢીઓ નરિક સવિશેષ જાહેર છે. શેઠ આણંદજી સિંહવૃત્તિ કે ધાનવૃત્તિ? - ક૯યાણજીની પેઢી એ સર્વમાં મુખ્ય છે; કારણ કે એની સિંહનો સ્વભાવજ એવા હોય છે કે તે મૂળ તરફ જ -હસ્તક એક કરતાં વધુ તીર્થોના વહીવટ છે. આવા જ પ્રકારની આંખ માંડે છે. પિતાના દેહ પર ફેંકાયેલ બાણુને એ જેવા પેઢીઓ જુનાગઢ-દેલવાડા-કદંબગીરિ–તારંગા-ભાયણીજી આદિ નથી થોભતો, પણ તરતજ એ ફેંકનાર પ્રતિ ધસી જાય છે. ધામમાં પણ છે. યાત્રાળુ સમુદાયમાં એ સર્વ કારખાને પણ શ્વાન યાને કુતરાનો સ્વભાવ આ જાતનો નથી. એ તરિકે ઓળખાય છે એટલું જ નહિં પણ સામાન્ય રવૈયો પણ પથરો ફેંકનાર માનવી તરફ ન જતાં, કાયેલ પથરાને જોઈ એ જ કે યાત્રાર્થે આવનાર પ્રત્યેક વ્યક્તિને જે કંઈ પણ રહે છે અને એજ જાણે કે શત્રુ હોય એમ એની સામે દાદ ફરિયાદ કરવાની હોય તે ત્યાં જઈ એ કરે છે અને એ છરકીયા કરે છે ! તેથીજ શ્વાને વૃત્તિ સદાકાળ ટીકા પાત્ર દ્વારા જોઇતી સગવડ પણ મેળવે છે. એ કારખાનામાં જે જે લેખાય છે! જેમ એની પૂંછડી વાંકી હેઇ, વર્ષો સુધી ખાતાઓ ચાલતા હોય તેમાં યથાશક્તિ ફળ ભરવાને ધર્મો જમીનમાં દાટવા છતાં સીધી નથી થતી એટલે કહેવત રૂપ યાત્રાળુઓને છે અને તે હાદિક ઉમળકાથી બજાવતે આભ્ય થઇ પડી છે તેમ તેની ઉપર વર્ણવી ખાસિયત અને એ છે અને હાલ પણ ચાલુ છે.
સાથે પિતાનાજ જાત ભાઈઓ જોડે બખળવાની આદત પણ આજકાળ આ સંબંધમાં પૂર્વ નહેતી ઉઠતી એવી રંગ- ઉદાહરણ દેવા યોગ્ય લેખાય છે. ઉભય વૃત્તિ વચ્ચે જે તફાબેરગી કરિયાદે યાત્રાળુઓ તરફથી ઉઠવા માંડી છે અને વત રહે છે એ કઈ પણ સમજુ માણસને એાળખતાં - કેટલાક દાખલાઓમાં પરાપૂર્વથી ચાલી આવતી ઉપર વર્ણવી વિલંબ થાય તેવું નથી; અને એમાં સિહવૃત્તિજ ચઢીયાતી યાને તેવી પ્રથાન પેટી કા કારખાનાના માણસ તરફથી છડેચક વાસ્તવિક છે એ કબુલવામાં વાંધે આવે તેવું પણું નથીજ. ઉલંધન કરવામાં આવ્યાનું પુરવાર થયું છે. એ પાછળ વિચાર
જન સમાજમાં પણ ઉપરોત ઉભયવૃત્તિના અનુસરણ કરતાં-એ માટેના કારણોને અભ્યાસ કરતાં-સહજ માલુમ
કરનારા માનવીઓ દષ્ટિગોચર થાય છે. એમાં વેપારી ધંધાદારી પડે છે કે પેઢીના માણસો ધીમે ધીમે અધિકારના મોહમાં
પત્રકાર કે લેખક આદિ વ્યવસાયવાળા સૌ કેઈ સમાય છે. તણાઈ, પિતાના પર સતત દેખરેખના અભાવે સત્તાશીલ
આર્થિક દૃષ્ટિજ જેમના ને સામે મુખ્ય ભાગ ભજવે છે બનતા જાય છે, મને ગમતી રીતે કાર્ય કરે છે અને સામાન્ય
એવા વ્યાપારી વર્ગ કરતાં પત્રકાર, લેખક કે ભાષણકર્તાના યાત્રાળ વર્ગને ગાંઠતા પણ નથી. જ્યારે કોઈ મોટા ગૃહસ્થ
કાર્યક્રમમાં પેલા વૃત્તિયુગલના દર્શન સવિશેષ થાય છે. અગર તે આગેવાન સભ્ય આવનાર હોય છે ત્યારે તેમની
મુંડે મુંડે મતિ ર્ભિન્ના” અને “તુંડે તુંડે નવી વાણી” એ આંખ આંજવા કામ એવી સીતથી કરી દેખાડે છે કે જેથી
ઉક્ત અનુસાર જુદા જુદા ભેજામાં જુદા જુદા પાકને સંભવ એમના પર વહીવટી તંત્રની સુંદર છાપ બેસે. વ્યવસાય અને
સહજ હોય; અને તેથી ભિન્ન ભિન્ન મંતવ્ય વચ્ચે સંઘર્ષણ પ્રતિરકત એ મોટેરાઓ ઝાઝો સમય થોભી શકતા નથી, ઉદભવે એ સામે આંગળી ચીંધવાપણું નજ હોય, છતાં એ તેમ આદિકાઇથી તપાસ કરવાને એમણે સમય પણ હોતે હમ કટાક્ષની કંકાબાજીમાં અવશ્ય ગ્રહસ્થાયિત વિવેકને નથી. એટલે આ ઉજળા આડંબર પાછળ ચાલતી અંધાર સ્થાન હોવું જોઈએ. મંતવ્ય સિદ્ધ કરવા સારૂ યુકિતઓ લીલા તેઓ જોઈ શકતા નથી! જ્યાં એમનાં પગલા પાછી રજા કરવી એ એક માગ અને તીખી વાણીને તમતમતા થાય છે કે બીજી બાજુ ચાલતી હોય તેમ ચાલવા દે ની ગત વિશેષણાને સંભાર ભર એ બીજે થાને વિપરીત માર્ગ ! આરંભાય છે! એક કાળે જે કારખાનું દરેક યાત્રાળુ માટે જેના ખીસામાં જે જાતને મસાલે ભર્યો હોય તેજ તે આદિ સંસ્થા સમુ લેખાતું ત્યાં આજે સામાન્ય યાત્રિકની પીરસવાનો અને એ પરથી જ એની જાત પર ખાવાની. વીસમી ઉકાઈ રાવ સાંભળનાર ન હોવાથી હાયેક સંસ્થા મરી, કેવળ સદીના આ ઉદાર યુગમાં એ સામે કોઈની રૂકાવટ ચાલી મોટા શ્રીમંત યા સંપત્તિશાળીનીજ સગવડ સાચવનાર સ્થાન શકે તેવું છેજ નહિં; છતાં જેમ સરાણે ચઢતાં હીરા-પથર
એ લેખાય છે. આ ચિત્ર ખાસ કરી મોટા તીર્થોના કાર વચ્ચેનો ભેદ છપ નથી રહે તેમ શિષ્ટ સમાજમાં એ ખાનાને સવિશેષ લાગુ પડે છે. જયાં અગાઉ કરતાં ધર્મશાળાઓ લખાણો વચ્ચે રહેલું અંતર ગોળને ખેળ સમ જુદુ પડતાં વધારે થઈ હોય છે ત્યાં આજે આ જાતની ફરિયાદે રાજની વિલંબ નથી થતે ભલેને એ પછી ગમે તેવો વાણીને થઈ પડી છે એ એક વાતથીજ ઉપરોક્ત વસ્તુ પુરવાર કરી ઓપ ચઢાવ્યો હોય! આખરે પણ ઉંડાણુમાં રહેલી અસુયો. શકાય છે.
ઉઘાડી પડી જાય છે ! સેવાના અંચળા પાછળ ઝેરીલી વૃત્તિ ટૂંકમાં કહીયે તો યાત્રાળુઓની સગવડ કે સંભાળ તરફ દર્શન દઈ રહી હોય છેતેથીજ ભાર મૂકીને કહેવું પડે છે બજાવવું જોઇતું કર્તવ્ય નહિં જેવું બની ગયું છે કેવળ કે હુંપણનો મદ ત્યજી દઈ, કલમના કટાક્ષ પર અંકુશ શ્રીમતની સરભરા એજ જાણે બેય થઈ પડયું છે અને મૂકી, સાચેજ સમાજ સેવા કરવી હોય તે ધાન વૃત્તિને એમાં એટલી દાક્ષિણવતા ચલાવાય છે કે પખાલ-પૂજના લાત મારી સિંહ કૃતિ આદરવી ઘટે. બંધને બંધુ ભાવે નિયત કરાયેલ સમયમાં પણ ફેરફાર કરી દેવાય છે! હિસાબી એટલી અંતિમ અરજ.
Page #134
--------------------------------------------------------------------------
________________
४
જૈન યુગ.
શ્રી જૈન શ્વેતાંબર કૉન્ફરન્સ.
કાર્યવાહીની ટુક હકીકત.
એક સભા તા. ૯-૬-૪૦ ના રાજ શ્રીયુત : ડૉ. ચીમનલાલ નેમચંદ શ્રોફ એમ. બી. બી. એસ; ડી. એ. એમ. એસ. ના પ્રમુખપણા હેઠળ મળી હતી.
કાન્ફ્રન્સની કાર્યવાહક સમિતિની
સંવત ૧૯૯૫ ના હિસાબ પાસ.
૧ સંવત ૧૯૯૫ ના વર્ષના એડીટ થયેલ હિસાબ અને સરવૈયું રજુ કરવામાં આવતાં શ્રી જમનાદાસ અમરચંદ ગાંધીની દરખારત અને શ્રી કેશરીચંદ જેસંગલાલ શાહના ટેકાથી તે સર્વાનુમતે પસાર કરવા તથા એડીટર્સ શ્રી બાલચંદ મગનલાલ મહેતા, જ. ડી. એ; આર. એ અને શ્રી નરેત્તમ ભગવાનદાસ શાહે બનવેલ માનદ સેવા બદલ આભાર માનવા ઠરાવવામાં આવ્યું.
૨ સસ્થાના એક મહામત્રી શેઠ કાંતીલાલ ઈશ્વરલાલ જે. પી. તરફથી તા. ૨૯-૪-૪૦ ના પત્રદ્રારા આવેલ રાજીનામું રજુ થતાં સંસ્થાને તેએાની સેવાની જરૂર હોવાથી તે સ્વીકારી શકાય એમ નથી તેથી તેને તે પદ પર ચાલુ રઢવા ગઠબક વિનતિ કરવા અને તે અંગે નીચેના માએ ડેપ્યુટેશનમાં કળવા સર્વાનુમતે ઠરાવવામાં આવ્યું. નની સંખ્યામાં વધારા કરવાની રે. જ. સે. તે સત્તા આપવામાં આવી. ડેપ્યુટેશનનુ' પરિણામ આવતી મિટિંગમાં રજુ કરવુ. દરમ્યાન વિચારણા મુલતવી રાખવી.
શ
૧ ડો.ચીમનલાલ એન. શ્રોફ
૨ શ્રી. ચીનુભાઇ લાલભાઈ શેકી
3
શ્રી. વાડીલાલ સાંકળચ'દ વારા.
*
શ્રી. લલ્લુભાઇ દીપચંદ ઝવેરી.
૫ શ્રી. રણછેાડભાઇ રાયચંદ ઝવેરી.
તાઃ ૧૬-૬-૧૯૪૦
શ્રા જૈન શ્વેતાંબર કાન્ફરન્સ
મેટ્રીક પાસ થયેલા જૈન વિદ્યાર્થીઓને ઇનામ.
સ્વ શે ફકીરચંદ પ્રેમચંદ રાયચંદના નામથી સાંપવામાં આવેલ ફંડમાંથી શ્રી જૈન શ્વેતાંબર કાન્ફરન્સ તરફથી એક સ્કાલશીપ છેલ્લી મેટ્રીકયુલેશનની પરીક્ષામાં સંસ્કૃત વિષયમાં સૌથી ઉંચા નબરે પાસ થનાર જૈન વિદ્યાઅને તેમજ બીજી સ્કોલરશીપ સુરતના રહેવાસી અને કુલ્લે સૌથી વધારે માર્કસ મેળવનાર જૈનને આપવામાં આવશે. આ સ્કાલરશીપ પ્રાઈઝને લાભ લેવા ઇચ્છનાર જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક વિદ્યાર્થીઓએ સેન્ટર, સીટ નબર, માસ વિગેરેની સર્વાં જરૂરી વિગતો સાથે નીચેના સ્થળે તા. ૧૫ મી જુલાઇ ૧૯૪૦ સુધીમાં અરજી કરવી.
શ્રી જૈન છે. ક્રાન્કુસ, ૨૦, પાયધુની, મુંબઇ ન. ૩.
૩ આલ ઇન્ડિયા સ્ટેન્ડિંગ કમિટીની મુ`બઈમાં તા. ૨૭-૨૮ એપ્રિલ ૧૯૪૦ ના રાજ મળેલી સભામાં નાતાળમાં અનિર્દેશન ભરવા, બધારણમાં ફેરફારા સબંધ રિપોટ કરવા, બાકિ ઉદ્ધારના પ્રશ્નોપણ નિવેદન કરવા મતે ભાગામી અધિવેશન માટે આવેલા આમળા માટે નિશુદ્ધ કરવા સબંધ પસાર થયેલા દાવા ( અનુક્રમે ન', ૩, ૪, ૫ અને ૬ ) સબંધી યોગ્ય ગઝલ અને નિધ કરવાની વિચારણા હતાં -
દરખારત—શ્રી. જમનાદાસ ચતુરદાસ શાહ. ટેકા શ્રી. ચીમનલાલ વાડીલાલ શાહ.
શ્રી. સુનીત્રા વીચ
૭ શ્રી. કાલીદાસ સાંકળચંદ દેશી.
(એ) આગામી અધિવેશન મેળવવા તેમજ આમ ંત્રણ સ્વીકારવાની બાબત હાલ તુરત મુલતવી રાખી મંત્રીએ તેમજ સભ્યાએ તે માટે ઘટતું કરવા સુચવવામાં આવ્યું.
મેાતીચંદ ગિરધરલલ કાપડીઆ કાંતિલાલ પરસાદ
(બી) બંધારણમાં ફેરફાર કરવા અને આર્થિક ઉદ્ધાર અંગે નિવેદન કરવાની બાબત અધિવેશન પ્રસ ંગે વિચારવા ઠરાવવામાં આવ્યુ. ૪ શ્રી જૈન એસસીએશન એફ ઇંડિયાના મંત્રી તરફથી ભડું ઘટાડવા અંગેની બાબત યોગ્ય નિર્ણય કરવામાં આવ્યા બાદ પ્રમુખશ્રીનેો અભાર માની સભા વિસન થઈ હતી.
વેસીડેન્ટ ના સેક્રેટવી, શ્રી જૈન વે કાન્ફરન્સ.
૮
શ્રી. જમનાદાસ ચતુરદાસ શાહ. ૯ શ્રી. મોતીચંદ ગિરધરલાલ કાપડીઆ.
શ્રી જૈન શ્વેતાંબર એજ્યુકેશન બા
જૈન પાઠશાળાઓને મદદ.
આગામી વર્ષ માટે જૈન પાશાળાઓને મદદ આપવા અરજીએ માંગવામાં આવી છે. જે જૈન પાઠશાળાઓને મદદની જરૂર હોય તેઓએ ખેાના કાર્યાલયમાંથી (૩. ૨૦, પાયની મુંબઇ ૩ ) ફોર્માં મંગાવી તુરત ભરી મેકલવા,
શ્રી ગેાડીજી પાર્શ્વનાથજી મહારાજ જૈન દેરાસ∞ તરકથી ખેડŚને પાઠશાળા મદદ માટે રૂા. ૨૦૦) ની રકમ મંજુર કરવામાં આવી છે.
શેડ મેઘજી સેાજપાળ તરફથી ગદ્ ગતી (૧૯૩૯) શ્રી. સીમોન મેં. સે.. સ્ત્રી વર્ગ ધાર્મિક પરીક્ષાના જમાની રકમ।. ૩૦૪) પ્રાપ્ત થયા છે તે આભાર સહિત સ્વીકારીએ છીએ.
ગત વર્ષની પરીક્ષાના પ્રમાણપત્રો અને ઈનામો સ સેન્ટરામાં મેકલી આપવામાં આવેલ છે.
Page #135
--------------------------------------------------------------------------
________________
તા. ૧૬-૬-૧૯૪૦
જૈન યુગ.
પ્રગતિ વિરોધક પક્ષની ભૂમિકા.
લેખક:—શ્રી. બાલચંદ હીરાચંદ, માલેગામ. સમાજ નહી પણ પક્ષ!
ધર્મપક્ષ એટલે શું?
ચાર મૂળ એ
વિરોધે
ને ઉતારી પાડવર, કાર્યને ખેળ પડવી એ ન જતા હોય છતા
* મચારી સમાજના કાનમાં કામ
કોઈ પણ સમાજ કે પક્ષના નામમાં તેના ગુણોનું અને પિતાને ધર્મી કહેવડાવવામાં બીજાને અધમ કહેવડાવવાનો કાર્યક્ષેત્રનું મંતવ્ય સમાઈ જતું હોય છે તેથી જગત તેનું સ્પષ્ટ આશય પ્રતીત થાય છે. આચાર કે ધીમે ધીમે પૂર્ણ બરાબર મુલ્યાંકન કરી શકે, પણ જયારે કોઈ સમાજ પિતાના રીતે પરિવર્તિત થએલે આચાર મૂળ આચરથી ગમે તેટલો નામકરણમાં ચાલબાજી કે ગેરસમજુતી ફેલાવવાનો પ્રયત્ન કરે વિરૂદ્ધ જ હોય છતાં તેને જ વળગો બીજો આચાર સંભવેજ ત્યારે તેને રોકવું કે તેની ખરી વસ્તુસ્થિતિ ઉધાડી પાડવી એ નહી એવી અજ્ઞાનજન્ય કલ્પના કરી બેસી તેનેજ ધર્મના નામે દરેકની ફરજ છે. કેન્ફરન્સના કાર્યને બેટી રીતે ચીતરી કેકી બેસાડવાનો પ્રયત્ન કરે એ ધર્મ નજ કહેવાય એ સમાજમાં તેને ઉતારી પાડવાનો અને તેના કાર્યમાં અનેક અમુક વ્યક્તિઓના ગમે તે આચારને વગર વિચારે ધર્મ ધર્મ વિરોધે ઉત્પન્ન કરી છે. હા મચાવી સમાજમાં ભાગલા પાડવા પોકારવા જેવું છે. પ્રાચીન આચારો જેવા કે અપ્રહ અને માટે જયારે પ્રયત્ન થાય છે ત્યારે તેનો વખતસર વિરોધ કરી તેને સંગ્રહ તથા ઉપગ, પ્રાચીન ખાનપાન ગ્રહણ તેને તેનું સત્યસ્વરૂપ જનતા આગળ મુકવાની અમે અમારી ઉપગ જેવા ને તેજ અત્યારે ચાલે છે? મહાવીર ભગવાન ફરજ જોઈએ છીએ.
જે પ્રમાણે આચાર પાળતા તેજ આચાર અમે પાળીએ આવી કલ્પનાથીજ, જે પક્ષ પિતાને શાસનપ્રેમી કે ધમાં છીએ એવી છે દાવે કઈ કરી શકે છે શું? વગર કે અથવા એવા નામથી ઓળખાવવાનો પ્રયત્ન કરે છે ત્યારે
અને કોલાહલ કરવામાં કાંઇપણ લાભ નથી. અત્યારે જે તેમના અંતર્ગના હેતુઓ ઉપર પ્રકાશ પાડવા માટે જ અમોએ આચારામાં ફેરફાર અથવા શિથિલતા આવી હોય તે દેશ આ લેખ લખવાનો પ્રયાસ કર્યો છે.
પરિસ્થિતીને અનુસરી ક્રમ પ્રાપ્ત આવેલી છે. એમાં કોઈને
દોષ કાઢવાને અમારે હેતુ છે જ નહીં. અમારો મતલબ શાસનપ્રેમી એટલે શું?
એટલેજ છે કે, ધર્મના નામ નીચે લેકેને અધમી કહેવડાવી જ્યારે એ પક્ષ પિતાને માટે શાસનપ્રેમી નામ ધારણ કરે છે
પિતે મેટા ભા થઈ ડાહી ડાહી વાત કરનારાઓ વિષે શું ત્યારે તેમાંથી એ ધ્વનિ ઉત્પન્ન કરવા માગે છે કે, તેમના
માનવું એનો વિચાર કરવાનું છે. જ્યારે દુનિયામાં ધાર્મિક પક્ષમાં ભળી જાય અને મુંગે મોઢે જે તેમનું પ્રભુત્વ સ્વીકારે
વિચારમાં પરાવર્તન થઈ સર્વધર્મ પરિષદ ભરાય છે. પરમત તે શાસનપ્રેમી અને બીજાઓ જાણે શાસન વિરોધીઓ અથવા
સહિષ્ણુતાનું વાતાવરણ પેદા થઈ રહ્યું છે અને તત્વજ્ઞાનની શાસનદેવી છે, એવી કલ્પના લેકમાં પ્રસત કરી ભેળ
છણાવટ થઈ રહી છે અને જેને તત્વજ્ઞાન લોકોને ગળે લેકેને શાસન પન હાઉ બતાવી પિતામાં ભેળવી લેવાની
ઉતરી રહ્યું છે તેવા સમયે આપસમાં ધમી અધમની ગોલંપ્રવૃત્તિ તેમાં બતાવવામાં આવે છે. એટલે પિતાના નામમાંજ
દાજી કરવી અને પિતાના વિચારોનું છીછરાપણું પ્રગટ કરવું બીજાને હલકા પાડી પિતાને ખઃ ધર્મના અને મહાવીર
એ તદન અજ્ઞાનતા છે એજ અમારૂ કહેવું છે. ભગવાનના ગવવાનો પ્રયત્ન છે. તેમજ બીજા કે જેઓ તેમની હા માં હા ભણે નહીં તેમને તુચ્છકારી તેમને ઠેષ યંગમેન્સ એસાયટી એ નામ કેવું? બનાવવાનો ખુલ્લો પ્રયત્ન છે. શાસન પ્રત્યે પ્રેમ બતાવવાને, જ્યારે આંગ્લ વિજ્ઞાનની અને વિદ્યાની ક્ષણે ક્ષણે નિંદા ભક્તિ બતાવવાનો માર્ગ તેઓ એકલાજ જાણે ખરીદી બેઠેલા કરાય છે, ઈગ્લીશ ભણેલાઓ એટલે અધમી એવી વિચિત્ર હોય એમ દેખાવ કરવા પ્રયત્ન આ નામમાં ખુલ્લે જણાઈ અને મૂછ ભરી કપના અ3 જનતા માં પ્રત કરવાનો આવે છે. આપણાથી પર હોય તેમને હલકા પાડવાને આ એક પ્રયત્ન કરવામાં આવે છે ત્યારે પિતા માટે વિલાયતી નામ કુત્સિત પ્રયત્ન છે. મહારાષ્ટ્રમાં બ્રાહ્મણેતર નામનો એક પક્ષ પસંદ થઈ શકે એ આ જમાનાની અજાયબી કહેવાય. ગુજછે. વાસ્તવિક રીતે જોતા એ નામ ઉપરથી ફક્ત બ્રાહ્મણોને રાતી ભાષામાં કે સંસ્કૃત ભાષામાં એવું નામ ન જડયું જેથી બાદ કરતા આખા હીંદના કે તેની બહારના પણ લેકાનો આવું વિચિત્ર અર્થવિહીન અને પરકીય ભાષાનું નામ પિતા જાણે તેમાં સમાવેશ થઈ જાય છે, અર્થાત એ ખુલ્લી રીને માટે પસંદ કરનારનું માનસ કેવું છે તે જોઈ શકાય છે. અતિ વ્યક્તિ દોષ છે. એ પક્ષ ઉમે કરનારાઓને હેતુ ફક્ત ખાસ નવવિચારને પ્રચાર પિતાની રીતી મુજબ કરવા પ્રયત્ન બ્રાહ્મણોને ઉતારી પાડવા કે દ્વેષ કરે એટલે જ હતો. અને કરનારા આંગ્લ વિદ્યા વિભૂષિત જેને પિતાની સમાજનું યુવક તેથીજ આવું વિચિત્ર અર્થવિહીન નામ તેમણે ગ્રહણ સંધ જેવું સંસ્કૃત અને સાથે નામ ગ્રહણ કરે છે, ત્યારે કરેલું હતું. તેમજ આ એક પ્રયત્ન છે. અને એટલા માટે જ તદ્દન જુનવાણું વિચારો પકડી રાખી સમાજને સ્થગિત રાખી અમો કહેવા માગીએ છીએ કે આ સમાજ નથી પણ એક નિષ્ક્રિય બનાવવાનો પ્રયત્ન કરનારા પિતાને પિતાની વિરોધી પક્ષ છે. અને તેમના નામમાં જ ખુલ્લે તરી આવે તીથી તદન ઉલટું યંગમેન્સ સેસાયટી જેવું પરકીય અર્થ છે. જૈનધર્મ અને તેના સિદ્ધાંત એકાંતવાદી નથી પણ અને- હીન નામ ગ્રહણ કરે છે એ આશ્ચર્ય જોવા જેવું છે. સમાકાંત વાદી છે. તેથી અમે ભારપૂર્વક કહીએ છીએ કે જેમાં ઐકય વધે અને વિરોધ ઓછા થાય એવા નવવિચારના અમુક જાતની માન્યતા વગરવિચારે બતાવો તેજ શાસન કેમ અમારા એક દિગંબર બંધુના વાંચવામાં આ યંગમેન્સનું બતાવાય એ માન્યતા તદન બાલીશ છે.
નામ આવ્યું. તેમણે મને તરતજ લખ્યું કે આ યંગમેને
છે. ધર્મ અને
અમે ભારપૂર્વક કરીને સાસરે
અમારા એ
Page #136
--------------------------------------------------------------------------
________________
Jા
જૈન યુગ.
તા. ૧૬-૬-૧૯૪૦
નવા વિચારના હેવાજ જોઈએ. એમને સહકાર આપણે તે સાધુઓએ જ પિતાના ધમ કહેવડાવનારા ભકતો સાથે સાધી દિગંબર અને “વેતાંબર એ બને સંપ્રદાયના મતભેદે મળી અમ દીક્ષા પિતાના જ કરોને અનુસરી બંધ કરી દર કરવાનો પ્રયય એમના સહકારથી કરી શકીશ. એમ લખાણ દેવી જોઈએ અને તે ઠરાવ તેડનારને ઉધાડ પાડવા જોઇએ. આવવાથી અમે એ યંગમેનેના માનસની કલ્પના તેમને એ સિવાય બીજો પ્રશસ્ત માર્ગ અમે જોઈ શકતા નથી. આપી. એથી એ ભાઈના આશ્ચર્ય પાર રહ્યો નહી. યંગમેન કેન્ફરન્સમાં આવતાં કેમ અચકાય છે ? નામ ગ્રહણ કરી કિતિ તદ્દન ઉલટી કરનારા આ બંધુઓના જ્યારે ઐકયસાધના માટે પ્રયત્ન થયા ત્યારે કે સમાં આવા નામ મહણનો કેટલે ઉલટો અર્થ થાય છે તેને આ દાખલ થવા માટે વિચારી વર્ગ પાસે વિરોધ બતાવવા કાંઈ પ્રત્યક્ષ દાખલ છે.
દલીલ નહીં રહી ત્યારે તેમના આગેવાન બંધુઓએ ખરા અંતઃકરણથી ધર્મ એટલે પ્રગતિનો વિરોધક !
સહકાર કરવાનું ઠરાવ્યું. પણ અંદરથી દેરી સંચાર હાલમાં જેઓ પોતાને ધમ તરીકે ઓળખાવવાને પ્રયત્ન થવાના કારણે બધા વિચારો હવામાં ગુમ થઈ ગયાંએ કરે છે તે ખરેખર તે પ્રગતિ વિરાધાક જ છે. તેઓના કર્તા- ઉપરથી ખૂલું પડી ગયું કે, તે પક્ષના વિચારી વર્ગને વિરોધ વ્યોમાં મુખ્યત્વે કરીને જે કંઈ વિચારક સુધારાએ સૂચવે તેને બીલકુલ નથી, પણ લેક પરપ્રત્યયનેય બુદ્ધિના હોવાને લીધે વિરોધ કરે. તે સુધારાથી સમાજને લાભ છે કે હાની છે કોન્ફરન્સમાં ભળી શકતા નથી. જે લેકના મનમાં કોન્ફરન્સને તેને વિચાર કરવાની તેમને કુરસદ નથી. ગમે તેવા સંજોગોમાં દેવ છે તેઓ પાસે તેના વિરોધ માટે દલીલ નથી. દાખલ ગમે તેવા નાલાયક માણસને તેના વાલીઓને કે અવલંબિતાને નહિ થવાના યોગ્ય કારણે નથી. ફકત વિરાધ માટે જ વિરોધ રખડતા મૂકી ગમે તેટલી બાલ વયમાં દીક્ષા આપવા કંઈ કરવાની વૃત્તિ ૮મૂલ થઈ છે. તેમના મનમાં ખામી હેવી સાધુ તૈયાર થાય તે માટે જરા જે પણ વિચાર કરવા આ જોઈએ કે આપણું કરવું કઈ રીતે આપણે સિદ્ધ કરી શકીએ. પક્ષ પાસે અવકાશ નથી. દરેક દીક્ષા પ્રશસ્ત રીતે જ થઈ છે એમ નથી; તે સત્યથી અને તત્વથી વેગળું છે, અને તેથી જ અને થાય છે એમજ કહેવાની તેમની હીંમત હોય તે અમે તે દલીલ સામે ટકી શકે તેમ નથી. એવી રીતે આત્મવિશ્વાસને તેમના માટે કાંઈપણ કહેવા માગતા નથી. કોઈ વખત અપૂર્ણ અભાવ હોવાને લીધે તેઓ કોન્ફરન્સમાં આવવા અચકાય છે. માહિતી મેળવી કોઈ સુધારણાવાદીએ પ્રશસ્ત એવી દીક્ષાને તેમનું બેલવું, તેમની માન્યતા અને તેમના આચાર, યુક્તિ કદાચ વિરોધ કર્યો હોય કે તે સમાજમાં હલકી પડી હોય સંગત હોય તે તેમને કેન્ફરન્સમાં આવવામાં કોઈ જાતને પણ તેથી બધી જ દીક્ષાએ શાસ્ત્રાનુસાર જ અપાય છે ને વિરોધ હોવાનું કારણ ન જ હોય. પણ વસ્તુસ્થિતિ તેવી નથી. તેમાં વિચાર કરવા જેવું કાંઈ નથી જ એમ હીંમતભેર કોઈ તેઓને ભીતિ છે અને તે સકારણ છે કે, યુક્તિવાદ દાખલા કહી શકશે નહિ; એમ છે ત્યારે કોઈપણ દીક્ષાના દે આવા દલીલે આગળ આપણે નમતું આપવું પડશે, ‘તેથીજ તેઓ ધર્મો કહેવાતા સજનોએ બતાવવા પ્રયત્નો કર્યા છે? દીક્ષાનો કેફરન્સમાં ભળવું જોખમ ભરેલું ગણે છે. અત્યારસુધી કોઈએ વિરોધ કર્યો જ નથી. ફકત અગ્ય દીક્ષા સ્થાપિત હક્કોવાળાઓને વિરોધ. માટે જ કઈ કઈ વિરોધ નોંધાયો છે, તે ઉપરથી સ્પષ્ટ સિદ્ધ મુખ્યત્વે કરીને જે લેને એમ લાગે છે કે આપણી થાય છે કે, ધમ એટલે હાં જી હાં કહેનારા પ્રગતિ વિરેાધક માનહાની થશે, આપણી મેટાઈ જોખમાશે, સમાજમાં પક્ષના લેક-એથી બીજો અર્થ સંભવ જ નથી. આપણે દરજજો ઘટી જશે અને બીજો વર્ગ આગળ વધી પ્રગતિ વિરેધકે પાસે કોઈ કાર્યક્રમ છે?
આપણે સમાજમાં પૂજાઈશું નહિ એવા વર્ગને વિરોધ એમાં એ વાત ઘણુ વરસના અનુભવથી પ્રત્યક્ષ સિદ્ધ થઈ ચૂકી
ખાસ કરીને છે. તેઓએ ઐહિક વૈભવના કારણભૂત એ ધર્મ
છે અને તે ધર્મ અમે કહો તેમજ આચરવાથી ધનધાન્ય છે કે, પ્રો.તિ વિરેાધક આ નામધારી ધર્મ બંધુઓ પાસે
સમૃદ્ધિ થશે એવી શ્રી વીતરાગ ભગવાનની આજ્ઞા વિરૂદ્ધ ગુમ કાંઈ કાર્યક્રમ નથી. તેમણે સમાજની કે ધર્મની ઉન્નતિની
પ્રરૂપણ ચાલુ રાખી છે, તેથી જ લેકે પોતાના વિચાર વિરૂદ્ધ કેદૃષ્ટિથી, નવું જ્ઞાન કે ઉત્સાહ સમાજમાં વધે અથવા સામાજીક
રન્સના વિરોધી બની બેઠા છે. એટલા માટે જ અમારી વિનંતી છે કે કે ધાર્મિક દૃષ્ટિથી જેનોની ઉન્નતિ થાય એવું એક કાર્યક્રમ ધ નથી, અને તેને પ્રચાર કર્યો નથી. અાગ્ય દીક્ષા પ્રતિ- કરવું જેથી કોઈને તે માટે તકરાર કરવાનું કારણ ને ૨હે.
તેઓએ પિતાનું પ્રગતિ વિષેધક પક્ષ એવું સાર્થ નામ ગ્રહણ બંધક ધારા માટે તેઓ ફક્ત દણ રેવા ૫સંદ કરે છે. તે માટે તેઓએ સાધુઓના ખાટા આચારો અને દીક્ષાની ધાંધલ પાછલ થતાં અગ્ય કાર્યક્રમ રોકવા માટે કાંઈ પ્રયત્નો કર્યા છે શું?
અપૂર્વ પ્રકાશન. જે કારણે દૂર કરવા માટે કોઈપણ પ્રયત્ન આવા ધમાં કહેવાતા
શ્રી સિદ્ધસેન દિવાકર કૃત બંધુઓએ કર્યો હોત તો તેમના પ્રયત્નના પ્રામાણિકપણા માટે કોઈને શંકા રહેત નહિં, પણું અનુભવે તદ્દન ઉલટો જ છે.
“સન્મતિ તક' (અંગ્રેજી અનુવાદ) ' તેઓએ તેવા કારણોને ઉલટું ઉત્તેજન આપેલું છે. આ પરિ. | પંડિત સુખલાલજી અને પં. બેચરદાસે લખેલી સ્થિતિ ચાલુ છે, ત્યાં સુધી કેન્ફરન્સ કદાચ પિતાને બધા | વિદ્વત્તાપૂર્ણ પ્રસ્તાવના અને ટીકા તેમજ અંગ્રેજી કરા પાછા ખેંચી લે, કે ધર્મો કહેવાતા બંધુઓને મનાવી અનુવાદ સહિત ૪૨૫ પૃષ્ઠના આ અનુપમ ગ્રંથની લેવા ખાતર ગમે તે પ્રગતિ વિરાધક ઠરાવ કરે તે પણ કિંમત માત્ર રૂ. ૧-૦-૦ (સ્ટેજ અલગ ) સમાજની વૃત્તિ તેથી પલટાઈ નહિં જાય. અગ્ય દીક્ષાના
લઃ-શ્રી જૈન શ્વેતાંબર એજ્યુકેશન બોર્ડ, કંકાસ બંધ નહિં પડે અને સાધુ વર્ગ માટે તેટલા પુરતે જે
- ર૦, પાયધૂની, મુંબઈ, ૩. અણગમો પેદા થયે છે તે સંપૂર્ણ નષ્ટ નહિં થાય. તેને માટે
Page #137
--------------------------------------------------------------------------
________________
તા. ૧૬-૬-૧૯૪૦
જેન યુગ.
કૌશાંબી તીર્થની જૈન ગુફાઓ.
લેખક:-નાથાલાલ છગનલાલ શાહ.
(ગતાંકથી આગળ)
બતાવ્યા પ્રમાણે જૈન તીર્થંકર પદ્મપ્રભુના ચાર કલ્યાણુક આ કે સામ (કૌશામ્બિ) ના પુરાતન સ્મારક.
ભૂમી પર થયેલ છે. અંતિમ તીર્થંકર મહાવીરને તપનું પારણું સન ૧૯૯૮ માં શ્રીમાન વસુ મહાશયે અહીંના પુરાતન
આ પુરાતન નગરમાં સતી ચંદનબાલાએ કરાવેલ છે. ઉક્ત અવશે શેધી કાઢેલ, જેમાંથી એક પ્રાચીન અને મહત્વનો
નગરના પ્રખ્યાત મહારાજા શતાલિક અને તેમના રાજકુમાર શિલાલેખ મલી આવેલ છે તે આપને એક સુંદર નમુને છે.
ઉદયનના માટે જૈન સાહિત્યમાં સારી રીતે વર્ણન કરેલ
મળી આવે છે. શતાનિક રાજાની પ્રખ્યાત રાણી મૃગાવતીએ આ મલી આવેલ આય ૫ટ્ટ એક પાષાણુનો તેમાં શિલાલેખ
આ સ્થળે શ્રમણ મહાવીદેવ પાસે દિક્ષા ગ્રહણ કરેલ હતી. પ્રાચીન કુશાન રાજય કાળના અક્ષરોમાં કોતરાયેલ છે. આયપટ્ટતા મ ભાગમાં એક આઠ પત્રને પૂર્ણ પ્રફુલ્લિત કમલ
તેમના કેવળજ્ઞાનનું પુરાતન સ્થાન જેને વર્તમાનમાં “સાલાક છે, જેની ચારે બાજુએ ચાર રત્નત્રયનાં ચિન્હ કાતરાયેલ છે.
મ” Salak Ma નામનું સ્થળ જાણીતું છે. અહીંયા આવાં શિ૯૫કામ મથુરા (કંકલિટીલા) માંથી મળી આવેલ
સુર્ય ચંદ્રનું અવતરણ, અનાથી મુનિને જન્મ થયેલ. શ્રી અવશેષે ૨૨ મલી આવે છે.
જિનપ્રભસૂરિના-કૌશાબિ કપમાં જણાવેલ છે કે-આ સ્થળે
આકલ વિહાર” તે આયપટ પર
ત્યાં શ્રમણ્ મહાવીરને સતી ચંદનલેખ.
બાળાએ બકુલ વહેરાવ્યા હતા. १ सिद्धम् गज्ञो शिवमित्रस्य संवच्छर
પુરાતન કૌશામ્બિ નગરની શાળામાંથી કેટલીએક જેને ૧,૨....વમ....હૃ. . જિયો મૂર્તિઓ, શિદ્વપકામના પત્થરે અને શિલાલે ડાક સમય ર થવરણ વાસણ નિર્તન સા. ઇ. સાવનસિ પર મળવા પામેલ છે તેને અલ્હાબાદ મ્યુનીસીપાલ મ્યુઝીયમમાં
પર મળવા પામેલ છે તેને અલ્હાબાદ મ્ય
અંતે વાસિમ.... સુરક્ષિત રીતે રાખવામાં આવેલ છે જે જૈનેના પુરાતન ३ शिव पालितन आयपटो थपयति अरहत पूजाए ॥ ઇતિહાસમાં ઘણા ઉપયોગી છે.
ભાવાર્થ-સિદ્ધમરાજા શિવમિત્રના સંવત બારમાં ઉપરોક્ત લેખમાં જે શિલાલેખે આપેલ છે જે ઈ. સ. શિવનંદિની સ્ત્રી શિષ્યા (આર્થિકા) મટી થવીસ બલદાસાના પૂર્વેની બ્રામ્મી લીપીમાં કાતરાએલ છે. તેમાં કાશ્યપ ગોત્રીય કહેવાથી શિવપાલિતે અર્વતોની પૂજાના માટે આ આયપટ વર્ધમાન (મહાવીર) ના શિષ્યોના માટે તે સમયના રાજાઓએ સ્થાપિત કર્યો.
ગુફા બનાવી આપ્યાનો ઉલ્લેખ કરેલ છે. ગુફાઓ અંદરના જૈન સાહિત્ય પ્રતાપના મૂત્રમાં આ કૌશાબિ નગરને લેખે પરથી સ્પષ્ટ જણાઈ આવે છે કે વત્સ દેશના રાજ્યકર્તાઓ વસ દેશની રાજ્યધાની તરીકે વર્ણવેલ છે જૈન સાહિત્યમાં શિલાલેખમાં બતાવેલ સમય દરમ્યાન જૈન ધર્મને માનનાર 1. Archcelogical Survey of India Report હતા. આ સમયમાં આ ભૂમિ પર જૈન ધર્મ એ રાષ્ટ્ર ધર્મ હતે. 1913-14 P 26
| (સંપૂર્ણ.) સંગ્રહિત.
મદ્યપાનને કાં તે વતમાં દવા તરીકે અપવાદ મૂક હોય
અથવા ન મૂકો હોય તે શરીરનું જોખમ વહોરવાને વ્રતની - પોતાની ઓછામાં ઓછી આવશ્યકતા ઉપરાંત જે કંઈ પાછળ નિશ્ચય હાય. દવા તરીકે પણ દારૂ ન પીવાથી દેવ જાતે પણુ મનુષ્ય લે છે તે ચેરી કરે છે.”
રહે તે શું ? દારૂ લેવાથી દેહ રહેશે જ એવો પહો કેણુ લખાવી “ અપરિશ્રી પોતાનું નિત્યજીવન મા કરતા જય.”
શકે છે ? અને તે ક્ષણે દેલ નભ્યો ને બીજી જ ક્ષણે કોઈ
બીજા કારણસર જાય તેનું જોખમ કાને માથે ? અને એથી “વેપારીઓ એક બીજા પ્રત્યે બંધાય નહિ, તે વેપાર ઉલટું. દેહ જતાં છતાં પણ દારૂ ન લેવાના દષ્ટાંતની ચમત્કારિક ચાલે જ કેમ ? આમ વત સર્વ વ્યાપક વસ્તુ જોવામાં આવે અસર દારૂની બદીમાં ફસાયેલાં મનુષ્ય ઉપર થાય એ જગતને છે. તે પછી જ્યારે આપણે પિતાનું જીવન બાંધવાને પ્રશ્ન કેટલો બધો લાભ છે! દેવ જાઓ અથવા રહા, મારે તે ધર્મ ઉઠે, ઈશ્વર દર્શન કરવાને પ્રશ્ન રહ્યો છે, ત્યાં વત વિના કેમ પાળવે જ છે એ ભવ્ય નિશ્ચય કરનારા જ ઈશ્વરની ઝાંખી કોઈ ચાલી શકે? તેથી વ્રતની આવશ્યકતા વિષે આપણુમાં કદી કાળે કરી શકે છે જ; વ્રત લેવું એ નબળાઈ સૂચક નથી પણ શંકા જ ન ઉઠે.”
બી સુચક છે.” જે જે અંગે રે નિરૂપાષિકપણું, તે તે અંગેરે મેક્ષ.
“ આદર્શ આત્યંતિક અપરિગ્રહ તે મનથી અને કર્મથી બને ત્યાં સુધી ” “વચન શુભ નિશ્રામાં ઝેર સમાન જે દિગંબર છે તેને જ હેય." છે. એમ મેં તો મારા પિતાના જીવનમાં ને ઘણાઓના જીવનમાં જોયું છે. ” “ બને ત્યાં સુધી કરીશ” એમ કહેનાર “ આપણે આદશને ધ્યાનમાં રાખીને જેમ બને તેમ નિત્ય પિતાની નબળાઈનું અથવા અભિમાનનું દર્શન કરાવે છે. આપણે પશ્ચિલ તપાસીએ ને એછો કરતાં જઈએ.”
પરીખ,
Page #138
--------------------------------------------------------------------------
________________
- - -
જૈન યુગ.
તા. ૧૬-૬-૧૯૪૦,
જૈનાચાર્ય શ્રી વિજયાનંદ સુરીશ્વરજી મહારાજની ઉજવાયેલ જયંતી.
ત્રણે ગચ્છના મુનીરાની ધ્યાન ખેંચનારી હાજરી.
સાધ્વીજી માણેકશીજીએ આપેલું ભાષણ.
શ્રી મુંબઈ જેન સ્વયંસેવક મંડળના આશરા હેઠળ શ્રી શેઠ મોહનલાલ હેમચંદ ઝવેરીએ પિતાને ટુડન્ટ ગોડીજી મહારાજના ઉપાશ્રયે જેઠ સુદ ૮ ગુરૂવારે સવારે વખતનો પરિચય આપી તેઓશ્રીના ગ્રંથ વાંચી તેઓશ્રીના પૂજ્ય આચાર્ય શ્રી વિજયાનંદ સુરીશ્વરજી (શ્રી. આત્મારામજી) પગલે ચાલવા ભલામણ કરી હતી. પં, શ્રી પ્રીતિવિજયજી મહારાજની જયંતી આચાર્ય શ્રી જિનરિદ્ધિસૂરિશ્વરજી મહા- મહારાજે જણાવ્યું કે, આત્મારામે-પોતાના આત્મામાં આરામ રાજના પ્રમુખસ્થાને ઉજવવામાં આવી હતી. સભામાં ત્રણે કરેલ છે. જુસ્સાદાર વાણીમાં કેટલાક પ્રસંગ વર્ણવ્યા હતા. ગછના (અંચળગ, તપાગચ્છ તેમજ ખરતરગચ્છના) અંતે જણાવ્યું હતું કે – મનીરાજેની હાજરી ખાસ ધ્યાન ખેંચતી હતી. સાધ્વીજી ૨૦ વરસના ટુંક દિક્ષા પર્યાયમાં તેઓશ્રીએ ઘણું જ સુંદર માણેકશ્રીજી આદિ હાજર હતા. પ્રથમ મંડળના બેન્ડ કલાસે કાર્ય કરેલ છે. શ્રી. બુદ્ધિ મુનીજીએ જણાવ્યું કે, ધોલેરામાં મલામી આપ્યા બાદ શ્રી. ચાકીએ સભા બોલાવવાને સર- પૂજ્ય શ્રી મોહનલાલજી મહારાજ અને શ્રી આત્મારામ કયુલર વાંચી સંભળાવ્યો હતો. ત્યારબાદ શ્રી. શાંતીલાલ બી મહારાજ એકજ દિવસે આવેલા. શ્રી આત્મારામજી મહારાજનું શાહ ખંભાતવાળાએ સ્વીત ગાયન હારમોનીયમ સાથે ગાઈ સામૈયું લગભગ પહોંચવા આવેલું એટલે તે સામૈયામાં ભંગાણું સંભળાવ્યું હતું. સાધ્વીજી માણેકશ્રીજીએ બોલતા જણાવ્યું ના પડે તેટલા માટે શ્રી મેહનલાલજી મહારાજે પછીથી કે. આપણે આજના ચરિત્ર નાયકના સંપૂર્ણ પણે ગુણ ગાન ગામમાં પ્રવેશ કર્યો ત્યાર પછી ઉભય મલા અને પરસ્પર વંદના થઈ. કરી શકીએ તેમ નથી. એક સૈકા પહેલા સધર્મના દુકાળ શ્રી રાજપાળ બહેરાએ શતાબ્દિ સમયને પરિચય પડશે. એટલે કે, ધર્મથી લેકે પતીત થતા હતા. તેવા સમ
આપ્યો હતો. અને શ્રી મોહનલાલજી મહારાજ અને શ્રી યમાં એક શીખ કુટુંબમાં આ મહાપુરૂષને જન્મ થયે હતે.
આત્મારામ મહારાજ વચ્ચેનો સંબંધ કેટલો સુંદર હતું, સેંકડે માણસમાં એક સુરવીર થાય છે. આ મહાપુરૂષ શુર
તેને ખ્યાલ આપે હતો. વીર હતા. પ્રથમ તેઓશ્રીએ સ્થાનકવાસીમાં દિક્ષા ગ્રહણ કરી હતી. દીક્ષા લીધા પછી અભ્યાસ કરવામાં મચ્છલ બન્યા.
શ્રી. મોહનલાલ ચોકસીએ જણાવ્યું કે આજની આ જેમ જેમ વધુ અભ્યાસ થતો ગયો તેમ તેમ તેઓશ્રીને સત્ય
સભાના હેન્ડબીલમાં “નવયુગ પ્રવર્તક” શબ્દ મૂકેલ છે તે વ્યાજબી વસ્તુ સમજાવા લાગી. તે સંવેગીપણાની દીક્ષા ગ્રહણ કરી
છે. આર્ય સમાજમાં દયાનંદ સરસ્વતી હતા. જ્યારે જેમાં તેઓશ્રીના વનીથી શાંતી પથરાતી હતી. તેઓશ્રીના વચનમાં ખાસ શ્રી આત્મારામજી મહારાજ હતા. તાકાત હતી. રાયકેટ (પંજાબ) માં સ્થાનકવાસીમાંથી દેરાવા- શ્રી. વાડીલાલ જેઠાલાલ શાહે જણાવ્યું કે, જેવી સીમાં જેને આવેલા છે. આચાર્ય શ્રી વિજયવલ્લભસૂરીશ્વરજી રીતે શ્રી મોહનલાલજી મહારાજને અને શ્રી આત્મારામજી મહારાજના સદુપદેશથી ત્યાં દેરાસરની ખાસ અગત્યતા છે. મહારાજને સંબંધ હતો તે જ સંબંધ રાખી આજે આચાર્ય તે આ વાત સૌને લક્ષમાં રાખવા ભલામણ કરી હતી શ્રી જીનરીદ્ધિ યુરીશ્વરજી મહારાજે અત્રે પ્રમુખ સ્થાને લઈ
શ્રી. મોતીચંદભાઈ કાપડીઆએ જણાવ્યું કે આ જે સમય ની મજા મહારાજશ્રીના સ્વર્ગવાસ થયાને ૪૪ વરસ થયા છે. તેમના પ્રમુખ સ્થાનેથી આચાર્યશ્રીએ જણાવ્યું કે, આજે ત્રણે જીવનમાંથી, જાણવાનું મળે છે કે, જે વાતનો નિર્ણય કરે, તે ગ૭ને સાધુઓની હાજરી જોઈ મને ઘણું જ સંતોષ થાય વાત પાર પાડવા માટે તત્પર હતા રચનાત્મક-મંડનાત્મક- છે. જે વખતે શ્રી આત્મારામજી મહારાજ કાળધર્મ પામ્યા ખંડનાત્મક આવી ત્રણે શૈલીથી તેઓશ્રીએ પુસ્તકો-ગ્રંથે તે વખતે વિરોધી લેકેએ બેટી બુમો ઉરાડી તેઓશ્રીની રચેલા છે. સર્વ ધર્મ પરિષદમાં પિતાને આમંત્રણ મળતાં રાખ અટકાવવા પ્રયાસ કર્યો પરંતુ તે લેકે ફાવ્યા નહીં.
શ્રી વીરચંદ રાઘવજી ગાંધીને ચીકાગો મોકલ્યા હતા જેન આ વખતે શ્રી મોહનલાલજી મહારાજ મુંબઈ હતા. તેમને તત્વાદ, અજ્ઞાન નીમીર ભાસ્કર વગેરે વગેરે પુસ્તક આચાર્યશ્રીના સ્વર્ગવાસના ખબર પડતાં બોલી ઉડયા કે મારો રચેલા છે. શેઠ ગુલાબચંદ આણંદજીએ ભાવનગરનો જમણે હાથ ચાલ્યા ગયે. આ વખતે રૂપીયા ત્રીસ હજાર પિતાનો અનુભવ રજુ કર્યો હતે.
એકત્ર કરી લગભગ ૨૦૦૦) તારે કરવામાં આવ્યા તથા - શ્રી. નરેમ બી. શાહે આચાર્ય પદ્ધી પ્રસંગ
બીજ પ્રયાસના પરિણામે રાખ પાછી મળી હતી. દાખલે આપી, તેઓશ્રીનું સમાધીમણું થયું તે હકીકત શ્રી ગેડીજી મહારાજના દેરાસરજીમાં આંગી ચઢાવવામાં દર્શાવતા કહ્યું કે “અબ હમ ચલતે હૈ ” આવા ઉદગારો આવી હતી. આચાર્યશ્રીએ જીવનનાં છેલ્લા ટાઈમે ઉચ્ચાર્યા હતા.
– વાડીલાલ જેઠાલાલ શાહ
આ પત્ર શ્રી મનસુખલાલ હીરાલાલ લાલને શ્રી મહાવીર પ્રી. વર્કસ, સીલવર મેનશન, ધનજી સ્ત્રીટ, મુંબઈ ખાતેથી છાપ્યું, અને મી. માણેકલાલ ડી. મેદીએ શ્રી જેને “તાંબર કોન્ફરન્સ, ગોડીની નવી બીલ્ડીંગ, પાયધુની મુંબઈ ૩, માંથી પ્રગટ કર્યું છે.
Page #139
--------------------------------------------------------------------------
________________
તાર : HINDSANGHA.
વ્યવસ્થાપક મંડળ
મેહનલાલ દીપચ'દ ચોકસી.
ત્રી.
મનસુખલાલ હી. લાલન.
શ્રી જૈન શ્વેતાંબર કોન્ફરન્સનું પાક્ષિક મુખપત્ર.
જૈન યુગ. ન
જે વદ ૧૧, સામવાર.
JAIN
REGD. N0. B 1996
વાર્ષિક લવાજમ રૂા. ૨)
1
છુટક નકલ દોઢ આના.
પુસ્તક ૮ અંક ૧૫
તા. ૧ લી જુલાઇ ૧૯૪૦
YUGA
યંત્ર અને તેના શાપ!
“ યંત્રાએ આપણા નિત્યના જીવનમાં ગણિત દાખલ કર્યું નથી, અથવા ખરું કહીએ તે તેણે આપણા જીવનની એક બાજુમાં-આપણી ઉત્પાદનની પ્રવૃત્તિમાં-સંખ્યા અને સુવ્યવસ્થા દાખલ કરી છે, અને તેમાં પણ નાનાં નાનાં રાજ્યાના સ્વતંત્ર રાજાએ છે; કેમકે ઉત્પાદનના અને ઘટકામાંના એકેએક પોતપોતાના ગઢમાં એકલા ને અળગા થઇને બેઠેલા છે. આપણા નિત્યતા જીવનની બીજી બાજુ-વહેંચણી-ને આકસ્મિક યોગ અને અસમાન બળેાની ખેંચતાણ પર છેાડી દઇએ છીએ. પરિણામ એ આવ્યું છે કે યંત્રે તેના શાપ પૂરેપૂરા વરસાવ્યા છે, તેના આશીર્વાદનું દાન તેણે કર્યુ નથી. ગામડાંના જીવનમાં માનવી માનવી વચ્ચે પ્રમાણમાં જે હેતના ને પરરપર લાગણીના સંબંધ હતા તેમાંથી તેણે આખી વસ્તીની વસ્તીએને છિન્ન ભિન્ન કરી નાંખી કે તેણે આપણા સૃષ્ટિસૌંદર્ય વાળા પ્રદેશને તારાજ કરી દીધા છે. આપણા વૃક્ષોને કરમાવી નાંખ્યા છે અને આપણાં નદીનાળાને વિષમય બનાવી મૂકયાં છે; તેણે કારીગરનું પાતાની કળાકારીગરી વિષેનું અભિમાન હણ્યું છે; તેના અનેક ચાકરાને તેણે નિર્જીવ એકરૂપતા ને અતિશ્રમની ચક્કીમાં હડસેલી દીધા છે. તેની નિયમિત ગતિએ જે સુરક્ષિતતાનુ વચન આપે છે તે, તેમજ તેની ઉત્પાદનની અનંત શક્તિમાંથી જે ફુરસદ અને રિદ્ધિસિદ્ધિ નીપજવાની આશા રાખી શકાય, એ બેમાંથી એકે આપણે-તેના માલને માટે વ્યવસ્થિત બજાર અને ખપત ન હોવાને લીધે-ભોગવવા પામતા નથી.” ( બ્રેસફર્ડ ) ( હિરજન બંધુ, તા. ૨૩-૬-૪૦ )
Page #140
--------------------------------------------------------------------------
________________
જૈન યુગ.
તા. ૧-૭-૧૯૪૦.
પવિત્ર મસિવઃ સમતળ નાથ ! હૃદયઃ વિષય વિચારિણી સમિતિમાં નિયત કરેલ ક્રમમાંથી ન તા મન પ્રદરતે, પ્રથમ સરિદ્વિવોfધ: ‘ગ્રેજ્યુએટમાંથી ૧૫ અને અધિપતિઓમાંથી ૪' સભ્ય
અથક-સાગરમાં જેમ સર્વ સરિતાઓ સમાય છે તેમ લેવાની કલમ કહાડી નાંખવી-હવે એની જરૂર નથી. હે નાથ ! તારામાં સર્વ દ્રષ્ટિએ સમાય છે પણ જેમ પૃથક જનતામાં એટલી કેળવણા આવી છે કે જેને હવે આવા પૃથફ સરિતાઓમાં સાગર નથી દેખાતો તેમ પૃથક પૃથક
ઈજારાની અગત્ય નથી. વધુ મત મેળવી આવવાનો અને દષ્ટિમાં તારું દર્શન થતું નથી.
એ રીતે પોતાના પ્રાંતનો વિશ્વાસ ધરાવવાને રવે –શ્રી સિદ્ધસેન ટ્રિવાર, પર્યાપ્ત છે; ચાહે તે તંત્રી હોય કિવા ગ્રેજ્યુએટ હોય
એને એ માટે હરિફાઈ કરવી ઘટે. વળી હિંદના જે રીતે
વિભાગ પાડયા છે એમાં જેને સમાજની વર્તમાન વસ્તીના જેન યુગ. શું
ધરણે ફેરફાર કરવાની જરૂર છે. છે તા. ૧-૭–૪૦.
સેમવાર. સ્થાયી સમિતિમાં વ્યવસ્થિત પ્રતિનિધિત્વ આણવા ###
સારૂ હાલના મેજૂદ વિભાગોને બદલે મેટા શહેરે અને
એની આસપાસને પ્રદેશ એની સાથે મેળવી કેન્દ્ર ઉભા દેશ-કાળને અનુરૂપ ફેરફાર. કરવા ઘટે. કેવળ ઝાલાવાડ વિભાગ કે હાલાર વિભાગ રાષ્ટ્રિય મહાસભાના નિયમિત અધિવેશને અને એ
દર્શાવવાથી એમાંના કેઈ શહેરને શીરે જવાબદારી પાછળ સારૂ વર્ષ કામ આપનાર ભેખધારી લેકનાયકોએ ૨
રહેતી નથી. વડોદરા, ખંભાત ને ખેડાને એક દેરીએ ભારત વર્ષના વિવિધ પ્રકારી પ્રજાજનોમાં અને દેશના
બાંધવાથી નથી તે કાર્ય સંરતુ કે નથી તે પ્રચાર ભિન્ન ભિન્ન ખુણાઓમાં આબાળવૃદ્ધ પર્યત એટલી
કરવાની સુગમતા થતી. ભાવનગર અને એની આસજાગ્રતિ આણી છે કે સંસ્થાની કાર્યવાહીમાં સવિશેષ રસ
પાસના પ્રદેશમાં જે ભાવનગરને કેંદ્ર બનાવ્યું હોય તો પેદા થયે છે, એટલું જ નહિં પણ સંગઠન અને પર
કંઈપણ પ્રવૃત્તિ થતી રહે. છેવટે ભાવનગરના કાર્યકરોને સ્પરના સહકારથી ગમે તેવા મહાભારત કાર્યો પણ કરી
પિતાના શહેરનું નામ ન બગડે એટલી શરમથી પણ શકાય છે એવો પ્રબળ અને દ્રઢ વિશ્વાસ ઉભળે છે.
કામ કરવું પડે, આતો માત્ર ઉદાહરણ છે. કેન્દ્ર પ્રથા આની અસરથી જૈન સમાજ પણ મુક્ત નથી રહી શકયે.
વિના જાગૃતિ આવવી અસંભવિત છે. સ્થાયી સમિતિના એના મોટા ભાગને કેન્ફરન્સના અધિવેશન અને એ
સભ્યનું લવાજમ ઘટાડવું જોઈએ અને એની બેઠક દ્વારા થતી કાર્યવાહીમાં ઉલટ છે જ. જે કંઈ ઉણપ એ
વર્ષમાં ત્રણથી ચાર વાર જુદા જુદા ભાગોમાં કાર્યાલયના વૃત્તિના પ્રદર્શનમાં દ્રષ્ટિગોચર થાય છે તેના કેટલાક
સ્થાન સિવાય ભરવી જોઈએ. આજના સાધનની અનુકારણું સંબંધમાં આપણે અગાઉના અંકમાં વિસ્તારથી
કુળતાથી એ કંઈ મુશ્કેલ નથી. વળી એથી જે ભાગમાં વિચારી ગયા છીએ. અને સાર એટલે તારવી શકાય
બેઠક મળવાની હોય ત્યાં અવશ્ય જાગૃતિ આવે છે. કે આમ જનતાનું આકર્ષણ કરવાનું એક માત્ર સાધન
કાર્યવાહી સમિતિમાં કાર્યાલય મુબઈમાં હોવાથી મુંબલાલિત્યપૂર્ણ શબ્દથી ભરચક ઠરાવ નથી પણ જે દ્વારા
ઈમાં વસતા સભ્યો આમે જ કરાય એ ઠીક છે, છતાં કંઈ કાર્ય દાખવી શકાય ને જનસમૂહના ઉંડાણમાં
આજે મુંબઈમાં દરેક પ્રાંતના રહેવાસી વસે છે એટલે સરળતાથી પ્રવેશી, એ સહ ઓતપ્રેત બની શકાય
એ દરેકનું પ્રતિનિધિત્વ આવે તેમ કરવું જોઈએ અને એવા ઠરાવે છે.
એ ચુંટવાની જવાબદારી એ પ્રાંતના માથે નાંખવી ઘટે. એટલે બંધારણ ફેરફારમાં પ્રતિનિધિત્વના પ્રશ્ન પર
એમ થશે તેજ સ્થિતિ સુધરશે. આજે તો એક સભ્ય જે મહત્વ ભરી વિચારણું કરી ગયા એ પછી જે કેટ
અમુક પ્રાંત તરફથી બેસતું હોય તે સભ્ય વર્ષમાં એકલીક બાબતે વિચારવાની રહે છે એમાં નીચે મુજબ
વાર પણ પ્રાંતમાં જતો સરખો પણ હોય નહિ; અથવા ખાસ ઉલ્લેખી શકાય.
“તે તે પ્રાંતમાં એને કંઈ અવાજ કે પાછળ (૧) પ્રતિનિધિનું લવાજમ યાને ફિ. (૨) વિષય
પીઠબળ પણ ન હોય! પછી એના સમિતિમાં બેઠા વિચારિણી સમિતિની ચુંટણી. (૩) સ્થાયી સમિતિની
શો ઉપયોગ! નીમણુંક. (૪) કાર્યવાહી સમિતિ. (૫) નિયમિત અધિવેશન. અધિવેશન ઓછું ખરચાળ બને અને નિયમિત
જૈન સમાજ એક રીતે કહીએ તે આ જાતની ભરાય એ સારૂ તે ઘણું ઘણું કહેવાયું છે. દરેક પ્રાંતમાં પદ્ધતિસરની બેઠકમાં જે રસ લઈ રહ્યો છે, તે એકાદ એની બેઠક કરતી ફરતી મળે. ખાસ કરી એ માટે નવિન અભ્યાસી ઉંચા ધોરણના વર્ગોમાં પ્રથમ પગ તીર્થસ્થળ અગર તીર્થસ્થાનની નજીકનું સ્થાન પસંદ મૂકે અને જે અનુભવ એને થાય એ જાતને છે. સંધ કરવામાં આવે અને બેઠક તેમજ જાહેરાત આદિમાં સંસ્થાને એનો અનુભવ ઘણે જુને છે, પણ એની રાષ્ટ્રિીય મહાસભાનું અનુકરણ કરાય. વળી એ સાથે કામ કરવાની પદ્ધતિમાં ફેર હોવાથી એ અનુભવ અહીં જૈન સંસ્કૃતિને અનુરૂપ બીજે કાર્યક્રમ રખાય તે બંધ બેસ્તો ન થાય. ટીપ ભરવાની વાત નવીનથી પણ આજની સસ્તિ સહજ ઉડી જાય. વાર્ષિક લવાજમને પ્રશ્ન એની નજરે જરૂર વિલક્ષણ લેખાય. એ બધું જોતાં રકમ ઘટાડવી જોઈએ.
Page #141
--------------------------------------------------------------------------
________________
તા. ૧-૭-૧૯૪૦
જેન યુગ.
- નેંધ અને ચર્ચા.
'મારું એજ સાચું” અથવા “અમૂક સુરિ છાપ મારે એજ
સમ્યકત્વી બાકી બધા નાસ્તિક કે અધર્મી ' જેવા ભ્રમજનક “મુબઈ સમાચારની કમતી સલાહ.
પડળો બાઝવો હોય તેને એ નિતાં સત્યમાં પણ એક પક્ષીવતા મુંબઈ સમાચારના અધિપતિએ તા. ૨૫–૫–૧૯૪૦ ના
દેખાય એમાં આશ્ચર્ય શું? જે અવિપતિએ આજ પૂર્વે સેઅગ્રલેખ પછીના કલમમાં જૈન વેતાંબર કાકરસ અગે છેસાયટીની નાની મોટી પ્રત્યેક પ્રવૃતિ ને જાહેરાત આપવામાં તટસ્થ વૃતિએ દીર્ઘદર્શિતા ભર્યું વિવેચન કર્યું છે, એ પરથી *
રંચ માત્ર ભેદભાવ નથી દાખવ્યે પણ ઘણું પ્રસંગોમાં ઉલટું કોઈપણ જાતના પક્ષમોહમાં લેપાયા સિવાય અથવા તે જૈન વધુ મહત્વ આપ્યું છે અને એ માટે ઉક્ત પક્ષ તરફથી એક સમાજમાં પડેલ ભાગલા પ્રતિ રાગાંધતામાં તણાયા સિવાય કરતાં વધુ વાર અભિનંદન મેળવ્યા છે. એ જ્યારે જાતે પરિ. પ્રત્યેક જેને સાર લેવાનો છે. લેખની પ્રથમ કંડિકામાં જુન્નર
સ્થિતિનું સમભાવે તેલન કરી સાચી દિશા આજે દર્શાવે છે, અધિવેશન અને ત્યાર પછી દીક્ષાના પ્રશ્ન અંગે પડેલ ભાગલાનું
ત્યારે મંત્રી મહાશયો શા સારૂ હે ફેરવે છે, અને એ સામે ટુંકમાં અવેલેકન કરી-એ પાછળ યુવકની વલણ કેવા પ્રકા
ખોટા પ્રલાપ કહાડે છે? યુવક સંઘ એ જુદી સંસ્થા છે એ રની છે તેમ સ્થિતિચુત માનસ કેવી જાતનું છે, એનું
જાણ્યા છતાં વારે વારે શા માટે એની કેટલીક પ્રવૃત્તિઓને નિષ્પક્ષભાવે તાલન કરી બંને પક્ષો ભેગા મળે એ સારૂ કે નફરન્સની સાથે ભેળવવામાં આવે છે? એ પાછળ કેવળ આ કરવામાં આવેલ પ્રયાસ સંબંધમાં સુંદર ખ્યાલ આવે છે.
મહાન સંસ્થાને હલકી પાડવાનો નિંઘ ઈરાદે નથી તો બીજું આખપે લખાણુ પક્ષપાતના ચસ્મા ઉતારી વાંચવામાં આવે તે છે શું ? જુરના દીક્ષા ઠરાવથી રાજનગર મુનિ સંમેલનને કેવળ વસ્તુ સ્થિતિની સાચી રજુઆત કરી, દેશ-કાળને અનુરૂપ
ઠરાવે આગળ ગયા છે અને કપરો પણ છે. એ ઉપરથી જ માર્ગ ગ્રહણ કરવાની સૂચના કરે છે. બીજી કલિકામાં છે કાફરન્સના ઠરાવમાં રહેલ દીર્ઘદ્રષ્ટિનો ખ્યાલ આવે તેમ છે. ચેતવણી આપે છે તે નજર સામે રાખવા જેવી છે. એ શબ્દો
રાષ્ટ્રિય મહાસભાના શિસ્તની વાત કરનારા જરા પિતાના આ રહ્યા:
: વર્તન તરફ નજર નાંખશે તો જણાશે કે જેને સમાજની
મહાન સંસ્થા પ્રત્યે શિસ્તભંગનું પગલું ભરનાર તેઓ પોતે જ કોન્ફરન્સને નીચી પાડવાના સ્વમ કઈ સેવતા હોય તે
છે, અને સિદ્ધાંત ભંગના નામે સ્વછંદતાથી ભાંડવામાં તેમણે તેમણે યાદ રાખવું ઘટે છે કે તેઓ ભીંત ભૂલે છે. હવે પછી
પોતેજ પહેલ કરી છે. સિદ્ધાંત ભંગ ન ચલાવી લેવું જોઈએ પણું સમજુતી થતી હોય તો ઈચ્છવા એગ્ય છે, અને સમજુતી
એ વાત જરૂર ઈષ્ટ છે, પણ સિધ્ધાંત ભંગ થયો છે કે કેમ નહિ જ થતી હોય તે પણ કોન્ફરન્સ તે સ્થાયી સમિતિના
એ પ્રથમ નક્કી કરવું જોઇએ તે ખરૂં જ ને! અને તે વાત નિર્ણય અનુસાર પિતાનું કાર્ય આગળ ધપાવ્ય જ રાખવાનું
આઘે ઉભી પથરો ફેંકવાથી ન બને પણ ખભા મિલાવી, સાથે છે. તે કદાચિત કંઇ નિર્ણયાત્મક કાર્ય નહિ કરે છતાં પ્રચાર કય
ર ઉભી, નિષ્પક્ષ દ્રષ્ટિએ વિચારી કરવી જોઈએ. કરશે તો પણ મોડું વહેલું તેનું શુભ પરિણામ આવ્યા વિના રહેશે નહિ અને હવે તે સ્થિતિ ચુસ્ત પક્ષને અનુકુળ ફેરફાર
જૈન સમાજના શ્રેયમાં રસ ધરાવતાં પ્રહસ્થાએ જ્યારે કાર્યક્રમમાં કરવાનું કબુલ કરવા છતાં એ પક્ષ નહિ સમજી
ઐકય સાધના માટે પ્રયાસ સેવી સફળતા પ્રાપ્ત થાય તેવી જાય તો જનતા દોષ તેને કહાડશે.”
ભૂમિકા સુધી કામ કર્યું છે, ત્યારે એમાં અવરોધ ઉભે ન કરે; ભાવનગરને ચીમકી આપતાં જણાવે છે કે –“કેન્ફરન્સ
પણ સાચા જીગરથી એમાં સાથ આપો. સ્થાયી સમિતિએ પક્ષને સમજુતી નહિ કરવા માટે ભાવનગર તરફથી દોષ
ઉઘાડેલા દ્વારમાં પ્રવેશી, દેશકાળને અનુરૂપ કાર્યમાં ખભો દેવાતે તે પણ એ પક્ષે કાર્યક્રમમાં ફેરફાર કરવાનું કબુલ
મીલાવો. ગઈ ગુજરી ભૂલી જવામાં જ સાર છે. સુવુ બિહુના! કર્યા પછી તે ભાવનગરના નેતાઓને પરિષદની બેઠક નહિ કેળવણી અતિ ખર્ચાળ બને છે. ભરવા માટે કંઇ કારણ રહેતું નથી. આથી ભાવનગરના નેતા- એક તરફ હિંદની સ્થિતિ હુન્નર ઉદ્યોગના અભાવે દિવ
એ ભાવનગરના શુભ નામ અને અત્યાર સુધીની કીર્તિને સાનુદિવસ રંક થતી જાય છે અને દરિદ્રતા ડાકિની વધુ ને વધુ ખાતર ૫ણુ પરિષદની બેઠક ભાવનગર ખાતે બોલાવવાનું પ્રમાણમાં ડોકીયા ફાડી ઉભી રહે છે, ત્યારે નિશાળમાં કેળવણી આમંત્રણ સજીવન કરવું ઘટે છે.”
અતિ મેંઘી ને ખરચાળ બનતી જાય છે. ફીનું પ્રમાણ વધુ પરિષદના નેતાઓને ઉદ્દેશી સલાહ આપે છે કે-“નેતાઓએ હોય છે એમાં ચોપડીઓને ખરો જબરી વૃદ્ધિ કરે છે. આ માટે ત્યાગવૃત્તિ એખિયાર કરવી પડશે, અને આરામ અભ્યાસક્રમ ઘણી ખરી નિશાળોમાં દર વર્ષે બદલાતું હોવાથી ખુરસી પરથી ઉઠી કામ કરવા મંડી ઉજમ લાવે પડશે.” જુના પુસ્તકમાંથી જવલ્લેજ કામ લાગે છે અને વિદ્યાર્થીઓને મુંબઈ સમાચાર' સામે સાયટીના બખાળા.
નવા પુસ્તકે લાવવા પડે છે! હિંદ જેવા ગરિબ દેશને આ
પ્રથા પરવડી શકે તેવી નથી જ, પૂર્વે મહાત્મા ગાંધીજીએ ઉપર જે અગ્રલેખની વાત કરી ગયા એ સામે અમદા- વારંવાર અભ્યાસક્રમ બદલવા સંબંધમાં કેળવણી નિષ્ણાતોનું વાદની યંગમેન જેન સોસાયટીના મંત્રીઓએ તા. ૧૪-૬-૪૦ ધ્યાન ખેંચ્યું હતું, અને એ સામે લાલ બત્તી ધરી હતી તે ના ‘વીરશાસન'માં વિના કારણું બખાળા કાવ્યો છે. અગ્રલેખની વાસ્તવિક જ હતું. આ જાતના મોટા ખરચાને લઈ મધ્યમ ભાષા અને મધ્યસ્થ દ્રષ્ટિથી લખાયેલ લખાણ વાંચતાં કોઈને કક્ષાના વિદ્યાર્થીઓને ભણવાનું મેધુ પડી જાય છે. કેટલાકને પણ પહેલી તકે લાગ્યા વિના ન રહે કે એમાં તંત્રીશ્રી કેવળ અકાળે નિશાળને છેલ્લા રામ રામ કરવા પડે છે. પ્રત્યેક નિષ્પક્ષભાવે જન સમાજના ભાવિ કલાણની દ્રષ્ટિથી વ્યાજબી નિશાળના સંચાલકોને આ પ્રશ્ન દેશ-કાળ પ્રતિ નજર રાખી રીતે પ્રશ્નની છ_વટ કરી રહેલ છે. પણ જેની ચક્ષુઓમાં વિચારવા આગ્રહભરી વિનંતિ છે.
Page #142
--------------------------------------------------------------------------
________________
જૈન યુગ.
તા ૧-૭-૧૯૪૦
સિદ્ધક્ષેત્રના કેટલાક પ્રશ્ન.
ક્ષોભ ઉદ્દભવે છે! એજ માગે થઈ મરદને જવાનું ! આ
વિચિત્રતા ને વિકૃતિ હજુ સુધી કેમ ચલાવી લેવાય છે! ટળાસિદ્ધક્ષેત્ર યાને પાલીતાણા એ જૈન સમાજ માટે અતિ દીના પાછળા ભાગમાં પણ પ્રથમ ઉભય વર્ગ માટે જુદા ભાગ
વાળ માં જેવું હતું. થોડા અંશે પણ મર્યાદા જળવાતી ! ત્યાં એક મહત્વનું અને સર્વશ્રેષ્ઠ યાત્રાધામ ગણાતું હોવાથી ત્યાં
તરફ આગમ મંદિર ને એના મકાનની હાર આવવાથી એ યાત્રિકાનું ગમનાગમન સરિતા પ્રવાહ સમ સદા વહેતું રહે
સગવડ જતી રહી. ત્યાં પણ આજે સ્ત્રીઓને કયાં બેસવું છે. ફક્ત ચોમાસામાં એ માટે પ્રતિબંધ હોવાથી ભાગ્યેજ
અને મરદેએ કેવી રીતે જવું એ સવાલ મુંઝવે છે. વળી કેષ્ઠ રો ખ મુસાફર યાત્રાર્થે આવે છે. આમ છતાં
ડેલીવાળાઓ એ નાની બારીને માર્ગ અવર જવરને બનાએ સમયમાં પણ ખાસ ચોમાસું એ પવિત્ર ભૂમિમાં કરવાના એ છે ! રોજની હાજત માટે સ્ત્રી પુરુષની મર્યાદા મચવાય ઉદ્દેશથી આવી વસેલાં યાત્રાળુઓ હોય છે તો ખરાજ. સિદ્ધા- તે, અને યાત્રાળુઓને બહુ દૂર ન પડે એ બાબત તમાં જે પવિત્ર પહાડનું મહાભ્ય સવિશેષ દર્શાવવામાં આવ્યું તાકીદ કરવાની જરૂર છે. આ પ્રશ્નની અગત્ય અને પ્રથમ છે અને જેને માટે પૂજાકાર મુનિશ્રી દે છે કે
રથાન અપાવે છે. સૌ પ્રથમ પ્રબંધ એને સારૂ કરવાનું છે. કાંકરે કાંકરે શ્રી સિદ્ધ ક્ષેત્રે, સાધુ અનંતા સીધ્યારે ?
-M. વળી જ્યાં શ્રી યુગાદિ જીનેશના પવિત્ર પગલાં માત્ર પાંચ
સમાચાર સારા પચીશ વાર નહિં પણ નવાણું “પૂર્વ” વાર થયેલાં છે અને
–ગુજરાંવાલા (પંજાબ) માં જેઠ સુદ ૮ ના શ્રી વિજયાચોવીશ ઇનમાંના એકાદને વર્લ્ડ સૌ કે આ શાશ્વત ગિરિની
નંદસૂરિશ્વરજી મહારાજની જયંતી ઉજવી. પ્રતાપરાણાની શીતળ છાયામાં જુદા જુદા પ્રસંગે આવી ગયાં છે. આમ જ્યાં
જયંતી હિંદુઓએ ઉજવી. આ જયંતીમાં ખાસ આમંત્રણ પવિત્રતા અને મહત્તા ઠાંસી ઠાંસીને ભરાયેલ છે એવા તીર્થ
પૂજ્ય આચાર્ય શ્રી વિજયવલ્લભસૂરીશ્વરજી મહારાજને આપવામાં ધિરાજ શત્રુંજય અને એની તળેટીમાં વસેલા પાલીતાણા શહેર આવતાં તેઓશ્રીએ ત્યાં ભાગ લીધો હતો અને પ્રતાપ ભામાશા સબંધમાં થડે વિચાર આવશ્યક થઈ પડે છે. પ્રત્યેક વર્ષે સાથેના સંબંધનું વર્ણન કર્યું હતું. જ્યાં વધુ નહિં તે બે ત્રણ દિવસ ગાળવા એ માનવ જીવનની –પૂજ્ય આચાર્ય શ્રી બુદ્ધિસાગરસૂરીશ્વરજીની પંદરમી અહોભાગ્ય ઘટિકા મનાઈ છે ત્યાં વાતાવરણની વિચિત્રતા કે જયંતી શ્રી મહાવીર સ્વામીજીના ઉપાશ્રયે જેઠ વદ ૩ શનીવારે માનવ વ્યવહારની વિકૃતિ આંખ ઉઘાડી રાખીને જોવામાં આચાર્ય શ્રી છનરિદ્ધિસૂરીશ્વરજીના પ્રમુખસ્થાને ઉજવવામાં આવે તે અવશ્ય ગ્લાનિ પેદા કરે તેમ છે. ચાહે તો પાલીતાણુ આવતાં શ્રી વાડીલાલ માસ્તર તેમજ શ્રી ભેગીલાલ સૂરી હોય કે પુનિત પર્વતની ટોચે આવેલ દાદાશ્રી રૂષભદેવની પ્રત્યેના કાવ્યો સંભળાવ્યા હતા. શેઠ લલ્લુભાઈ દલાલ, શેઠ મેટી ટુંક હાય કિવા ખુદ આદિનાથનું દેવાલય હાય-એ સર્વ જીવણચંદ ધરમચંદ, શ્રી. મોહનલાલ ઝવેરી સોલીસીટર, શ્રી. સ્થળે નૈતિક બંધનના દોર હરગીજ ઢીલા ન પડવા જોઇએ. વાડીલાલ જેઠાલાલ, શ્રી. મંગળદાસ ઝવેરી, શ્રી. નતમ બી. નિતિશાસ્ત્રની દૃષ્ટિએ દોરવામાં આવેલ મર્યાદાના અંક ઉલંધાવા શાહ તેમજ પન્યાસજી શ્રી રત્નમુનિજીગણીએ સ્વર્ગસ્થ પ્રત્યેના
ગુણગાનપૂર્વક વિવેચન કર્યા હતા. છેલ્લે પ્રમુખસ્થાનેથી ન પરવડે. શ્રી વીતરાગ પ્રભુના શાસનમાં ભક્તિને ૧૧૩. ના નિયમ પ્રભુના શાસનમાં ભક્તિાન મા
ધેરું
આચાર્યશ્રીએ ઉપસંહાર કર્યો હતે. સ્થાન હોવા છતાં એની ઘેલછા સામે તો આડી લીટીજ ઉભી કરાયેલી છે. મર્યાદા ભંગ થતું હોય એવું એક પણ શ્રી મુંબઈ અને માંગરોળ જેન સભાને વર્તન ઘડીભર પણ ચલાવી લેવાની રાષ્ટ મના કરવામાં આવી છે. ચારિત્રસંપન્નતા માટે અથવા તે સદ્દવર્તન સારૂ
- ઉદાર સખાવત. ખાસ ભાર મૂકવામાં આવ્યું છે. જે ધર્મના પ્રણેતા ઉપરોક્ત
ઉક્ત સભાની ત્રી શકુંતલાબહેન કાંતીલાલ ઈશ્વરલાલ ગુણ માટે બહુમાન ધરાવતાં હોય ત્યાં આજે જે જાતના જૈન કન્યાશાળામાં નવી ટર્મમાં અસાધારણ સંખ્યામાં દાખલ વિચિત્ર અને ધૃણાજનક વર્તન ચાલી રહ્યાં હોય જેના
થવા આવનાર જૈન કન્યાઓને દાખલ કરી શકાય એ હેતુથી નામધારીને રેચ માત્ર શોભા આપે તેવા નથી જ. એમાંના
એક ઉદાર કેળવણપ્રિય આગેવાન બંધુએ રૂ. ૫૦૦૦) દર
- વર્ષ-બે વર્ષ સુધી આપવા (કુલ રૂા. દશ હજાર ) કૃપા કરી કેટલાક પ્રશ્નો સત્વર ઉકેલ માંગે છે. એ સબંધે તાકીદે પ્રબંધ
છે આમ થતાં જૈન બાળાઓને બે ડિવીઝન થાય ત્યાં સુધી કરવાની ફરજ ધર્મશાળાના વ્યવસ્થાપકની અને તીર્થને દાખલ કરવા સભાના કાર્યવાહકે એ નક્કી કરેલ છે. વહીવટ સંભાળતી શેઠ આણંદજી કલ્યાણજીની પેઢીની છે. પાલીતાણાને પ્રથમ લઈએ તે આજે ત્યાં નર-નારીઓ
અપૂર્વ પ્રકાશન. માટે ઝાડે જવાની જરા પણ સગવડ છે ખરી? ધર્મશાળાઓ વધી. એમાં અન્ય પ્રકારની સગવડ પણ ઉમેરાઈ છતાં દિન
શ્રી સિદ્ધસેન દિવાકર કૃત ઉમે જે વસ્તુની ખાસ અગત્ય રહે છે, અને જ્યાં મર્યાદા સન્મતિ તક” (અંગ્રેજી અનુવાદ). જળવાય એવા પ્રબંધની જરૂર છે એને માટે કંઈ છે ખરું? જશકારની મેડી સામે ને બાબુ તથા કટાવાળાની ધર્મશાળાની
પંડિત સુખલાલજી અને પં. બેચરદાસે લખેલી બાજુની ગલી પાછળ જ્યાં આજે ધણુ ખરા યાત્રાળુઓ વિદ્વત્તાપૂર્ણ પ્રસ્તાવના અને ટીકા તેમજ અંગ્રેજી જંગલ જાય છે એ સ્થાનમાં સ્ત્રી પુરૂની મર્યાદા જળવાય અનુવાદ સહિત ૪૨૫ પૃષ્ઠના આ અનુપમ ગ્રંથની તેવું છે ખરું? એક તે પાછળ રસ્તો છે એટલે બીજે પણ કિંમત માત્ર રૂ. ૧-૦-૦ (પાસ્ટજ અલગ) અવર જવર ખરો. એમાં ઉભયને માટે નથી જુદા માર્ગ ! - લોડ-શ્રી જૈન શ્વેતાંબર એજ્યુકેશન બોર્ડ. કેટલીક વાર ગલીને નાકે જ સ્ત્રીઓ બેસી જાય છે. કોઈકવાર
૨૦, પાયધુની, મુંબઈ, ૩. ! એમાં સાધ્વીજી પણ નજરે ચડે છે ત્યારે તે મનમાં જબરો
--
-
-
Page #143
--------------------------------------------------------------------------
________________
તા. ૧-૭-૧૯૪૦
જેન યુગ.
પુસ્તકનું અવલોકન.
મહેમ શેઠ જીવાભાઈ કેશરીચંદ ૧ શ્રી ગાથા સહસ્ત્રી-સં. શ્રી સમયસુદરગણિ પ્ર. શ્રી જિનદત્તસૂરિ પ્રાચીન પુસ્તકોદ્ધાર ફંડ (સુરત) શીતલવાડી તેમને ટુંક પરિચય. ઉપાશ્રય.) આ પુસ્તકમાં પ્રાકૃત ગાથાઓને સંગ્રહ કરવામાં
આજથી બાસઠ વર્ષ પહેલાં રાધનપુર ખાતે શેઠ કેસરીઆવેલ છે અને એ ઉ૫ર વિસ્તારથી નેધ આપેલી છે
ચંદ્ર કસ્તુરચંદને ત્યાં તેમનો જન્મ થયો હતો, તેમની શ્રીયુત મેહનલાલ ભગવાનદાસ ઝવેરીએ આઠ પાનાની
બાલ્યાવસ્થા સામાન્ય રીતે પસાર થઈ હતી ત્યાર બાદ ધંધાર્થે પ્રસ્તાવનામાં એ સબંધમાં સુંદર પ્રકાશ પાડે છે.
તેઓશ્રી મુંબઈ આવ્યા. ૨ તત્વાર્થ સૂત્ર (હીંદી ભાષા) કિં. ૧-૨-૦ લે. પંડિત
તેઓશ્રીનું જીવન વિવિધ રંગોથી રંગાયેલ હતું. તડકે સુખલાલજી.
અને છાયે ખૂબ અનુભવ્યો હતો. તેઓશ્રી મેસર્સ નારણદાસ વીર પ્રવચન (ગુજરાતી) કિ. ૦-૧૦-૦૯. મોહનલાલ ચોકસી મરદાસની પેઢીના માલીક શ્રીયુત શેઠ ગોરધનદાસ સોનાવાઉપરના બને પુસ્તકે કે શ્રી આત્માનંદ જન્મ શતાબ્દિ લાના આગ્રહથી તેમની પેઢીમાં જોડાયા હતા, અને ધીમે ધીમે સ્મારક ગ્રંથમાળાના પ્રથમ અને દ્વિતિય પુષ્પ તરિકે શ્રી એ પેઢીના મુખ્ય ભાગીદાર બન્યા હતા. આત્માનંદ જન્મ શતાબ્દિ ટ્રસ્ટ બેડ તરફથી પ્રગટ થયેલ તેઓશ્રીએ જેમ લક્ષ્મી મેળવી તેમ ખર્ચો પણ જાણી છે. છે. એમાંના વીર પ્રવચન સંબંધમાં પૂર્વે આ પત્રમાં જાહેરાતથી તેઓશ્રી હંમેશાં વેગળા રહેતા હતા, એટલે સામાનોંધ લેવાઈ ચુકી છે. એની આ નવી આવૃત્તિમાં તીથ- જીક કાર્યોમાં આગળ પડતે ભાગ ન લેવા છતાં પણ પરોક્ષ સાહિત્ય અને પર્વે સંબંધી લખાણ ઉમેરી લગભગ ચાળીસ રીતે પિતાની દરેક સેવા આપતા હતા, તેઓશ્રી અનેક પાનાનો ઉમેરે કરાયેલ છે. તસ્વાર્થ સૂત્રના લગભગ સાતસે સંસ્થાઓના પેટ્રનનું માનવંતુ સ્થાન ધરાવતા હતા. જેવી કે પાનામાં પંડિતજીએ જૈન ધર્મને ઉમદા તવાનું સરળ “શ્રી મહાવીર જૈન વિદ્યાલય' બેબે હયુમેનીટરીઅન લીગ ભાષામાં ખ્યાન કર્યું છે. એ પરની લાંબી પ્રસ્તાવનામાં (જીવદયા મંડળી ) શ્રી મુંબઈ ગેરક્ષક મંડળી કાદેવલી શ્રી વાચકવર્થ ઉતાસ્વાતિ મહારાજના આ સુપ્રસિદ્ધ ગ્રંથ પર વરતત્વ પ્રકાશક મંડળ વગેરે વગેરે. અલી ટીકાઓ થઈ છે અને વિસ્તારથી ઇતિહાસ આપી, રાધનપુર ખાતે યાત્રીઓની સગવડ માટે કોઈ સ્થાન ન આ ગ્રંથ માટે દિગંબર સંપ્રદાય પણ બહુમાન ધરાવે છે
હતું. શેઠ જીવાભાઈના લક્ષ્ય ઉપર આ બાબત આવતાં એના કારણ સમજાવતાં લાંબું વર્ણન કર્યું છે. અલી એવા તેઓશ્રીએ એક આલીશાન ધર્મશાળા બંધાવી આપી કે જે લીધી છે કે વિદ્યાર્થી વર્ગ માટે આ ગ્રંથ આશીર્વાદ સમાન યાત્રીઓને આર્શીવાદ રૂપ થઈ પડી છે. છે. જેને જેનેતર વિદ્યાથી એનો લાભ છુટથી લઈ શકે એ
રાધનપુરના અગ્રગણ્ય શહેરીઓમાં તેમનું સ્થાન પ્રથમ સારૂ એ વર્ગ માટે બોર્ડ તરફથી માત્ર બાર આના
પંક્તિમાં આવતું હતું. તેમના સ્વર્ગવાસથી જૈન સમાજને કિંમત રખાઈ છે.
એક મુત્સદી, ઉદાર, અને મુંગા સેવકની ખોટ પડી છે, પ્રાપ્તિસ્થાન-મેહનલાલ દીપચંદ ચેકસ.
સંભળાય છે કે સદગત પિતાની પાછળ પણ મોટી સખાવત તાંબાકાંટા, વહોરાનો જીને માળા, ૪ થે માળે, મુંબઈ ૩ કરી ગયા છે. મહુમને સંસ્કારી પત્નિ ત્રણ પુત્રો અને ૪ શ્રી કપૂરવિજયજી લેખ સંગ્રહ ભા ૨-આ ભાગમાં મહા- એક પુત્રી છે. રાજશ્રીના ઉપદેશ વાયામૃતના સંગ્રહ ઉપરાંત આખી તેમના આત્માને ચીરશાંતિ મળે એજ અભ્યર્થના. સુક્ત મુક્તાવળી ભાવાર્થ સહિત આપવામાં આવેલ છે.
– જાણકારવિશેષમાં એ સંતનું સંક્ષિપ્ત જીવન ચરિત્ર અપાયેલ છે. શ્રી. કુંવરજીભાઈએ પ્રસ્તાવના લખી છે. લગભગ ૩૬૦ પાનાનવાળા આ પુસ્તકની કિંમત માત્ર ૦-૬-૦ છે.
જોઈએ છીએ. ૫ શ્રીમદ્ વિજ્યવલ્લભસૂરિશ્વરજીનું જીવન ચરિત્ર પ્ર. જીવલાલ પિપટચંદ શાહ, કિં. ૦-૩-૦ ગુજરાતી ભાષામાં
સુરતની શ્રી જયકુંવર જેન જ્ઞાન-ઉઘોગશાળા માટે લખાયેલ આ પુસ્તિકા વિદ્યમાનસૂરિજીએ કેવી રીતે પ્રગતિ ધામિક સ્રી શિક્ષિકા તેમજ તે ઉપરાંત બીજી બાઈઓ સાધી આજનું મહત્વતા ભર્યું સ્થાન પ્રાપ્ત કર્યું” એ દર્શાવે શિવણુ, સંગીત, ચિત્રકામ આદિ સ્ત્રી ઉપયોગી અગર ઘરગથ્થુ છે અને મુનિવિહાર કેવા લાભ કરે છે તેને સુંદર ચિતાર હુન્નર ઉદ્યોગ શીખવી શકે તેવી બાઈઓ. ઓછામાં ઓછો આપે છે. જ્યાં જ્યાં આ મહાપુરૂષના પગલાં થયાં છે ત્યાં પગાર તથા લાયકાત સાથે લખે:સંપને શાંતિ વર્તી રહી છે અને વર્ષો જુના કલેશ પણ તેઓશ્રીની સમજાવટથી નાશ પામ્યા છે એ દર્શાવતી આ
કંદનલાલ હીરાચંદ ઝવેરી. લઘુ પુસ્તિકા સાધુ જીવનમાં રહેલ પવિત્રતાને ઠીક
મેનેજીંગ ટ્રસ્ટી. ખ્યાલ આપે છે.
શ્રી જયકુંવર જૈન જ્ઞાન ઉદ્યોગ શાળા. –ચાકસી.
ગોપીપુરા, ચાંલા ગલી, સુરત. :
Page #144
--------------------------------------------------------------------------
________________
જૈન યુગ.
તા. ૧-૭-૧૯૪૦
લેખક:
- દેવગઢની જૈન ગુફા.
Uતીuda
નાથાલાલ છગનલાલ શાહ.
મૌજુદાના યુત પ્રદેશની દક્ષિણ પશ્ચિમ દિશાએ માળવાને ચંદેલના મુખ્ય પ્રધાન વછરાજે એ બનાવેલ છે જેથી આ કંઈક અંશ આવેલ છે. ઝાંસીની પ્રખ્યાત મહારાણી લક્ષ્મી- રાજાના સ્મારક તરીકે દેવગઢના કીકલાનું નામ કીર્તિદુર્ગ બાઈના રાજ્ય અમલમાં તેમ મરાઠાઓની અમલદારીમાં આ કહેવાય છે. પ્રદેશના અધીકાર ઝાંસીના પંડિતેને હતું. તેની પૂર્વ દિશામાં સિદ્ધગુફામાં એક નાનો શિલા લેખ છે અને નાદાર અલખના જગલ અને પશ્ચિમ દિશાએ માળવાના પહાડ ઘાટીમાં એક મહટો સાત લીટીને શિલા લેખ છે. અને રાજા આવેલ છે ઝાંસીના દક્ષિણ ભાગના અંતમાં લલિતપુર નામનું ઘાટીમાં રાજા કીર્તિવમ ચંને શિલા લેખ છે તેમાં શહેર આવેલ છે, લલિતપુરથી વીસ માઈલ દક્ષિણમાં દેવગઢ નામનું સુચવેલ છે કે સંવત ૧૪૯૩ (ઈ. સ. ૧૪૩૬) માં નાકનપ્રાચીન સ્થાન આવેલ છે. પંદરમે વર્ષો પર આ સ્થાને સીંહજીએ આ મંદિર બંધાવ્યું. જેનોની પવિત્ર તીર્થ ભૂમિ તરીકે પસિદ્ધ હતું જે હાલમાં
દેવગઢમાં ૨૦૦ શિલા લેખ છે જેમાં ૧૮૦ શિલાલેખ નાનું ગામ છે. આ સ્થળે હાલમાં એક જૈન પુજારી સિવાય
ઐતિહાસીક છે. અહઆના જૈન મંદિરમાં શાંતિનાથનું મંદિર એક પણ જેનનું ઘર હસ્તી ધરાવતું નથી. જે પુજારી
મોટું વીશાલ સિપ કળાના નમુના રૂપ છે તેમાંના એક દેવગઢની ટેકરી પર આવેલ જૈન મૂર્તિઓની પુજા કરવા જાય
સંસ્કૃત શિલા લેખમાં સુચવેલ છે કે વિક્રમ સંવત ૧૩૬૩ છે. આ ગામ બેતવા નદીના કિનારા પર આવેલ છે. તેમ
માં દાન દાનેશ્વર સિંઘવી લક્ષ્મણના વંશમાં સિ. જગાજે આ ટેકરી જમીનના ભોંય તળીયાથી ત્રણ ફીટ ઉંચાઈએ
બનાવ્યું. આ મંદિરની ઉત્તર દિશાએ એક ઐતિહાસીક ભાવછે. કે જેના પર બુન્દલના પ્રખ્યાત રાજા કિવર્મા ચંન્દલનો
મય શિલા લેખ પ્રાચીન સમયને છે જેમાં “જ્ઞાન શિલા ” “કરનાલી ” નામનો પ્રાચીન કલ્લે આવેલ છે ટેકરી પર
કાતરાએલ છે તેમાં અઢાર ભાવાઓ અને અઢાર લીપીએના જૈનેનાં સેલ મંદિર આવેલ છે. તેમાં કેટલાંક સારી સ્થિતિમાં
નમુના બતાવેલ છે તેમાં જણાવેલ છે કે–સાખા નામદીને છે ને બાકીના ઘણાના ભાગને નાશ થયેલ છે. તેમાંનું કેતર
આ કોતરાવેલ છે. કામ એ શિલ્પકળાના નમુના રૂપ છે. આ ટેકરીથી પશ્ચિમ બાજીની ટેકરી પર જવા આવવા માટે રાજઘાટી અને
કેટના દક્ષિણના દરવાજા નીચે બેતવા નદી વહે છે નદી નાહારઘાટી નામના બે રસ્તાઓ આવેલ છે જે ખડકમાંથી
તરફ જવા માટે ત્રણ ઘાટો, પર્વત કોતરી બનાવેલ છે તેમાં કતરી બનાવેલ છે.
ત્રણ શિલા લેખ બ્રાહ્મી લીપીમાં કોતરાએલ છે. આ ટેકરી પરની બાજુમાં પથ્થરમાંથી કોતરી કાઢેલ અહીં સ્થાનક દંતકથા છે કે દેવપત અને વાત સિદ્ધગુફા નામની એક જેન કા આવેલી છે. તેમાં વા નામના બે જૈન ભાઈઓ કે જેઓએ “જ્ઞાનીનો પશ્ચર” માટે પગથી મધ્ય ભાગમાંથી તે બાજુ દોરાય છે. ટેકરીની મેળવ્યા હતા આથી તેઓએ ઘણુ કશ્ય મેળવ્યું હતું અને સપાટી ઉપર એક ડાક બંગલે નવા બંધાયેલ છેબંગલાતી કાલે અને મંદિર શહેરમાં સાથે બંધાવ્યાં હતાં આ પથ્થઉત્તર દિશામાં (Dashabtar ) દશાવતારનું મંદિર આવેલ છે. જેનું સાંભળી તે વખતના રાજા આવ્યા અને શહેરની બહાર દશાવતાર, સિદ્ધગુફા અને નાલારધારીના સ્થાને ગુપ્ત કે જયાં જ્ઞાનીને પથ્થર હતા ત્યાં ગયા અને બેતવા નદીમાં રાજાઓના બનાવેલ છે દશાવતારની નજીકમાં એક “હાથી ફી દીધા. બધા” નામનો પથ્થરને થાંભલે છે જ્યાં હાથીઓને આ સ્થાન પરનાં મંદિરોની શિપ કારીગરી ભારત બાંધવામાં આવતા. આ ટેકરીનું વરસાદનું પાણી આ રસ્તે વર્ષની શિલ્પકળામાં અને ખી છે. અહીં પ્રાચીન સમયના બેતવા નદીમાં જાય છે. આ સ્થળેથી ગુપ્ત વંશના સમયના કીર્તિ સ્થંભ જેવામાં આવે છે.. કેટલાક શિલાલેખ મળી આવેલ છે.
ઉપરોક્ત શિલા લેખોમાં એક મોટો શિલા લેખ સાત સિદ્ધગુફાની બહાર એક નાને શિલાલેખ છે. જેમાં લાઈનમાં કેતરાએલ મળી આવેલ છે જેમાં બ્રાહ્મી લીપીમાં જોખલેનના બુજેલના વડદાદાએ અહીં આરામ કરેલ અને ગુપ્ત રાજ્ય કાળના સમયને છે તેમાં આઠ દેવીઓના ચિત્ર અહીંઆ મરણ પામેલ તે સમયે દેવગઢ ઘણું પ્રખ્યાતિમાં કતરાએલ છે. આવેલ હતું દેવગઢના બુદ્ધેલ જાજાઓએ અની જેમ દતીઆમાં જનરલ કનગામે જણાવેલ છે કે–અર્વીના મંદિરે કીલ્લો બાંધેલ હતો. દેવગઢના પૂર્વ ભ ગે જૈન મંદિરો જુદા પૈકીનો એક શિલાલેખ સંવત ૮૬૨ (ઈ. સ. ૧૧૬૪) તેમ જુદા સમયમાં બંધાયેલ હતા. આ મંદિરના મધ્ય ભાગમાં બીજો એક ઉપયોગી શિલા લેખ શક સંવત ૭૮૪ ભાજ એક છ થાંભલાનું મહાટું મંદિર છે તેની થોડેક દૂર એક દેવના સમયનો છે તે ઈ. સ. ૮૬૨ ના મળી આવેલ છે. ચાર થાંભલાનું છત્રી સ્થાન આવેલ છે. આમાંના એક થાંભલા – પર રાજા ભોજદેવના રાજ્યકાળના સમયને એક પ્રાચીન ૧ જુઓ સમવાયાંગ સુત્ર શિલાલેખ શક સંવત ૭૮૪ ઈ. સ૯૧૧ ને કાતરાએલ ૨ આચિંઓલેઈકલ સર્વે રિપિટ છે. ૧ સન ૧૯૧૭-૧૮ ૩૮ છે. તેમ બીજો શિલાલેખ જે આઠ લીટીનો મળી આવેલ છે ૩ કનીગહામ આર્ચિ. સર્વે ઓફ ઇન્ડીયા રિપોર્ટ વે. ૧૦ જે ઈ. સ. ૧૦૯૭ ને છે જેમાં સુચવે છે કે કીર્તિવર્મા પૃષ્ઠ ૧૦૦-૧૦૪
Page #145
--------------------------------------------------------------------------
________________
१-१-१८४०
न
श्रीमान् पूर्णचन्द्रजी नाहर
आचार्य श्रीराधारमण शर्मा, शास्त्री, काव्यतीर्थ.
जाके दिन थे और १९२३ का साथ की सम्मति से मैं अपने दुर्लभ स्वास्थ्य की मरम्मत के लिए राजगृह की पार्वीय भूमि में सपरिवार रहकर गन्यक-मिश्रित उष्णजल के सोतों का आनन्द ले रहा था । राजगृह बिहार का प्रकृतिनिमित सेनिटोरियम है विश्व नालन्दा के पाद में बसा हुआ छोटी-छोटी पर्वतमालाओं, पर्वतो का हृदय फाडकर निकलनेवाले ठंडे और गरम जल के मनोरम झरनों, और उपवन - सरीखे वनों से नयनाभिराम ! राजगृह का महत्व इन्हीं में है । वह कोई नगर नहीं है; महज छोटा-सा गाँव फिर भी वहाँ जाने के अवसर पर सैकड़ों स्वास्थ्यचिन्तकों और हजारों जैनों की भीड़ होती है। वह जैनों और बौद्धों का एक महान् तीर्थमी है।
मैं वहीं पंचायती अखाडे में सपरिवार ठहरा हुआ था। अखाडे के श्रीयुत महन्तजी ने अपना दोमंजिला नया मकान मुझे पूरा का पूरा दे रखा था, नहीं तो मुझे भी अन्य यात्रियों की तरह या तो धर्मशास्त्र को किसी छोटी कोठरी में अपनी दुनिया बसानी पडतो, या फिर किसी मिट्टी के झोपडे में रहने का सुख टूटना पडता ।
नाहर (संस्मरण)
उसके कई दिन बाद एक दिन, मैं राजगृह के छोटे-से अस्पताल में बैठा अस्पताल के डाक्टर मि० पी० गुप्ता से गये उड़ा रहा था। डाक्टर बंगाली थे, पर हिन्दी के बड़े हिमायती ! सहदय भी आला दर्जे के थे मेरी बदकिस्मती या खुशकिस्मती से जब उन्हें पता मिला में भी साहित्यिक क्षेत्र के पांचवें सवारों में हूं तो वे बड़े ही प्रसन्न हुए। फिर तो उनसे साथ छुडाना कठिन हो गया। उनके लिए मेरे
पास एक और आकर्षण था और वह था मेरे पास आनेवाली पत्र-पत्रिकाओं का ढेर ! उन्हें अस्पताल से छुट्टी मिलती नहीं और भा जमते पर I 1
गयों के बीच डाक्टर ने अकस्मात् कहा- "सुनते हैं, कुछ नाहरजी आ गये। "
46
'कौन नाहरी
दया किया।
"ओह ! आप नाहरजी को नही जानते । कलकत्ते के पूर्णचन्द्रजी नाहर ! " जानता हूं, वे
पुरातत्त्व के विद्वान् हैं । "
सहदय और सुशील हैं। मेरा पुरातत्त्व के विद्वान् तो हैं ही, दावा है - जो भी एक बार उनसे मिल लेगा, वह उनके सोजन्य का आजन्म कायल रहेगा। वह मनुष्य नहीं, देवता हैं। यहां उनका अपना बंगला है; वे जाडे भर प्रायः यहीं रहते हैं।"
उससे कहीं अधिक सौम्य, “ बस ? अरे, वह
झूठ क्यों बोई मुझे उस समय डाक्टर की बातें अविश्वसनीय नहीं तो अत्युक्रिपूर्ण जरूर मालूम हुई; फिर भी मैंने कहा - " तो कल चलकर मिला जाय । "
।
राजगृहपास के आरम्भिक दिनों में ही धर्मशालाओं के बीच एक सुन्दर-सा बँगला देख जब उसके भी धर्मशाला हाने की कल्पना कर मैं निश्चिन्त हो गया था, तो एक दिन किसी पंडे ने मुझे बताया- यह नाहरजी का बँगला है नाहरजी बडे अच्छे आदमी हैं, वे दो-चार दिन में ही यहां आनेवाले हैं, उनके आ जाने से राजगृहवासी सनाथ हो जाते है आदि-आदि । मैंने सुना, सोचा होंगे कोई नाहरजी, मुझे क्या मतलब ! और इन बातों को भूल गया। मैं स्वीकार करता हूं उन दिनों पुरातत्व के इस अगाध विद्वान्, सौजन्य के इस मूर्तरूप, आतिथ्य के इस व्यसनी और सहृदयता के इस स्तम्म से मेरा धुंचला-सा परिचय था
जरूर " - डाक्टर ने कहा, और दूसरे दिन प्रातः ९ बजे हम लोग नाहरजी के बंगले पर पहुंचे । बंगला बडी ही मुरुचि से बना हुआ है। आगे काफी मैदान है। फूल लगे हुए हैं। बंगले के बरामदे और मैदान में यथास्थल कुछ शिलालेख और मूर्तिखंड रखे हुए हैं, जो नवागन्तुक को फौरन् बता देते हैं, यह किसी पुरातत्व - विशारद का वासस्थान है। हम लोग कमरे में घुसे । कमरे में एक और पुस्तकों से भरी आलमारियां और दूसरी और एक चौकी पर प्राचीन शिलालेख और ताम्रपत्र रक्खे हुए थे। पुरानी इमारतों, भग्नावशेषों, जंगल और पहाडें के चित्र कमरे की शोभा बढा रहे थे। कुछ चित्र नालन्दा सम्बन्धी भी थे। कमरे के अन्दर एक व्यक्ति बैठा कुछ लिख रहा था - गेहुंआ रंग, ५० के उपर की अवस्था होने पर भी तेजस्वितापूर्ण मुखमंडल नाटा कद, और आकर्षण मरी वही वही आंखे ! यही थे, अन्तरराष्ट्रीय स्वातिल पुरातत्व के महान् भारतीय विद्वान् अंपूर्णचन्द्रजी नाहार एम्. ए, बी. एल्. एम्. आर. ए. एस्. आदि । हम लोगों के पैर की चाप सुन उन्होंने अपनी चश्मामंडित आंखें उपर
।
Page #146
--------------------------------------------------------------------------
________________
'
ન યુ
તા ૧-૭-૧૯૪૦
તેમાં પણ અંગ્રેજી છતા અને સાતમાં ધારણમાં તે એક એક કલાસ છે, તેથી અંગ્રેજી પાંચમાં ધારણમાં અભ્યાસ કરતાં
પડતા જૈન વિદ્યાર્થી એ. વીમામાંથી પચાસ ટકા પાસ કરે હૈ, ના પ્રસંગે બાબુ
પનાલાલ પૂરનચ'દ જૈન દ્વાફૂલના ટ્રસ્ટી સાહેબાને મારી નમ્ર વિનંતિ છે કે મુંબઇ મ્યુનિસિપાલીટી ગુજરાતી ચેાથા ધારણ સુધી મફત શિક્ષણ આપે છે, તે આપ સાહેબે ગુજરાતી ધારણ બંધ કરીને તેના બદલામાં અંગ્રેજી ધરણ વધારે ઉઘડવા. આ ન બની રાકે તેા અંગ્રેજી છઠ્ઠા અને સાતમાં ધારણના બે કલાસ કરવા. આ બે સૂચનામાં કાંઇ ન બને તે મુંબઈના સખી જૈન ગૃસ્થાને મારી વિનંતિ છે કે માંગરાળ જૈન કન્યાશાળામાં જેમ બબે કલાસ ઉધાડવાની શરતે રૂપીયા દશ હજાર કાઇ સખી ગૃથે આપ્યા, તેવી રીતે અંગ્રેજી તથા સાતમું ધારણના એ કલામ ઉઘાડવા વાસ્તે રૂપીયા આપશે, તે સીવાય બાબુ પનાલાલ પૂરનચંદ જૈન હાઇસ્કૂલના ટ્રસ્ટી સાહેબાને જણાવવાનું કે આપ નવા વિદ્યાર્થીએ દાખલ કર્યા ત્યારે સાધારણ વિદ્યાર્થી તરફ ખાસ ધ્યાન આપવાની જરૂર
છે. કારણ કે શ્રીમતે તે પોતાના છોકરાને શ્રી ખરચીને પણ ભણાવી શકશે, પણ ગરીબ માણસા નિંદ્ર ભણાવી શકે. આજે તે હાષ્ટસ્કૂલમાં જે માણસેા ઘેરે ટયુશન રાખે છે તથા મેટી ભરી શકે છે તેવાના છેકરાઓ પણ દાખલ થાય છે, તે આ સૂચના ઉપર ઘટતું થાય.
સ્કૂલના અભાવે રઝળી
મુ་બની કાન્ફરન્સ કેળવણી પ્રચાર સ્થાનિક સમિતિ પર આ વખતે કુલ્લે એકા બે ફાર્મ આવેલા, તેમાં મેટા ભાગના ફાર્મા અંગ્રેજી ઉંચા ધારણના વિદ્યાર્થીએાના હતા; તેઓએ સ્કૂલ ફી તથા પુસ્તકાની માગણી કરેલી. આ ઉપરથી જોઈ શકાય છે કે આપણી સમાજના વિદ્યાર્થીએ જે અંગ્રેજીમાં અભ્યાસ કરે છે, તેને અસાધારણ ફી ભરીને ભરડા કે ફ્લેશીપમાં દાખલ થવુ પડે છે, અને ઘણા વિદ્યાર્થીઓ અભાવે ભણતા જ નથી. બાપુ પનાલાલ પૂરનચંદ જૈન હાલમાં અમૂક વિદ્યાર્થીએને જ લેવાના હોય છે, અને उठाई और कलम रखते हुए बोले- "अहा, डाक्टर साहब ! આપ, આપને સ્વયં ચ ઇ યિા, મૈં તો આપ સોળ સે નિરને માતા ટી) દિવ, જુસ સૌ હૈ !
કીના
,,
રાજી-પ્રશ્નોત્તર ઃ વાર્દીનાની ને મેરી સૌર્ સંત જાતે દુર્ પૂજા—“ આવા પરિચય ? ’’
ટાટર્ ને રિશ્વય તેના પ્રારંમ દિયા। આગ મેં માનતાપી हूँ उस दिन श्रीनाहरवी का परिचय देने में उन्होंने जरा भी अत्युक्ति से काम नहीं लिया था, वह तो आवश्यकता से મીમહા ગયા થા । . હાં, શ્રીમાન્ નાગી જો મેરા પરિચય તેને મેં દ્દીને મેર રોને પર માઅત્યુત્તિ સે કે હી. શિયા) નાનો મુન મેં સંપ મા છે
दबा जा रहा था ।
વળી આ બાબતમાં વિશેષ ધ્યાન ખેંચવાનું એ છે કે બાજુ પનાલાલ દ્વાઇસ્કૂલ જેવી સખાવતી હાઈસ્કૂલે તે માર્કના જામધારણ ઉપર નજર રાખવા કરતાં ગરીબાઈ તરફ નજર રાખવાની ખાસ જરૂરિઆત છે. જો કે માનાધારણથી સ્કૂલનુ ધણ ઊંચુ જળવાઈ રહે છે, પરંતુ ગરીબ વિદ્યાયી
એને જે નિરાશા ઉત્પન્ન થાય છે તે બહુ શોચનીય છે.
डाक्टर को बात की समाप्ति के साथ ही श्रीमान् નાદરની કે રામજી મુષ્ઠિત હો મેરી તરહ ગયે મેં जरा लज्जित हो गया ।
નારગી ને મુન્નને પૂછાત્ર આયે, ઢાં ર્ હૈ!''હું અને મારી પર ચણા મમદ ચાર બો યાર્ચે આમ ટુ, સૌ ો વધુ રાજ માર્કે રડતી હું મને નાહરની પુરાતક્ષ્ય ને ટ્રો જોડે વિદ્યાર્ નથૈ । યે વહુજ્ઞ ચે, ૩નશ્રી પ્રતિમા વટ્ટુપુથ્વી શ્રી । ન મુલ છે. ખત્ત્તારૂં છે આર્રમ દૂર સૂથળ, ટેવ, વિદ્યારી ઔર માગ જે રીય,
આ ઉપરાંત એક બીના તરફ્ અમે હાઇસ્કૂલના સંચા લંકાનુ વધુ ધ્યાન ખેંચવાની આ તકે જરૂર જોઇએ છીએ. સ્કુલ ખુલી ગયા પછી નવા વિદ્યાથી એની ચેકબધ અરજી દાખલ થવા માટે આવે છે, જેનું પ્રમાણ લગભગ સેંકડા ઉપરનું . આ વિદ્યાર્થી બની જાયકાત માટે એમની પરીક્ષા છે, જેનુ પરીણામ એ આવે છે કે પરીક્ષામાં પાસ ન થનારા જે લેવાય છે, તે સ્કુલ ઉઘડી ગયા પછી ઘણા દિવસે લેવાય વિદ્યાથી પનાલાલ સ્કુલમાં તે સ્થાન મેળવી શકતા નથી; પરંતુ અન્ય સ્કુલેમાં પણ જગ્યાએ ભરાઇ ગયેલી હાવાથી સ્થાન મેળવી શકતા નથી અને કેટલા કીસાઓમાં તે ગુપ્ત, પ્રાસાનૢ ઔર્ પન્ત જે યુગ તાજી કવિતાનો ધામિદાઢી કરવા છતાં પણ દાખલ થઈ શકતા નથી. અંતે વિદ્યામેં ઉપર જણાવ્યું તેમ ઉંચી ફી આપતાં અને સબળ દાડાફૅસિદ્દાસ સુન મેં ગિતના વિસ્મિત દુશ્રા, રતના ફોનz-ઈઓને રખડી જવું પડે છે. આ બીના ઘણી જ મહત્વની વિનોદ મી મેં સમજતા હું, સમા વિસ્તૃત કૌર ચેપળા છે. અંતે મારા પ્રાણી સિમિતના મંત્રી તરીકેના ઋતુ વર્ણના અધ્યયન અધિકાંશ પ્રવાર 8 મી મદદ અને શૃંગ અને ઉપરથી હું જોઈ શકું છું કે આ મુકી કિંસે की तो उनमें विलक्षण विज्ञता देखी। आपने शायद इस દિવસે વધતી જાય છે, તે આ મુશ્કેલી તીવારણ માટે બાજી પનાલાલ સ્કુલના સંચાલકાએ વિદ્યાર્થીની પરીક્ષા વહેલી લેવા पर एक पुस्तक भी लिखी है। ( સ ) પ્રબંધ કરવો. ખામ જરૂરી છે. ( ‘માધુરી’તેં રષ્કૃત)
તે
—મરીચ જે ગલાશ
આ પત્ર શ્રી. મનસુખલાલ હીરાલાલ લાલને શ્રી મહાવીર પ્રીં. વસ, સીલવર મેનશન, ધનજી સ્ત્રીટ, મુંબઇ ખાતેથી છાપ્યું, અને મી. માણેકલાલ ડી. મોદીએ શ્રી જૈન શ્વેતાંબર કાન્ફરન્સ, ગેડીછની નવી બીલ્ડીંગ, પાયધુની મુબઇ ૩, માંથી પ્રગટ કર્યું છે.
Page #147
--------------------------------------------------------------------------
________________
12: HINDSANGHA.
શ્રી જૈન શ્વેતાંબર કેન્ફરન્સનું પાક્ષિક મુખપત્ર.
REGD. NO. 5 1996
વ્યવસ્થાપક મંડળ
વિાર્ષિક લવાજમ રૂ. ૨)
મેહનલાલ દીપચંદ શેકસી.
તંત્રી. * મનસુખલાલ હી. લાલન.
ના
IL,
, હક નકલ કાઢી આને.
I
પુસ્તક ૮ અંક ૧૬
વિ સં. ૧૯૯૬, અષાડ સુદ ૧૨, મંગળવાર
તા. ૧૬ મી જુલાઇ ૧૯૪૦
તને નશr
JAIN
૨. કાજ
Y UGA
--
-
હજુ ચેતીએ. ,
સુખચેન પ્રિયતા, આરામ-પ્રિયતા કદી કોઈ ઊંચે ચઢેલા દેશને પાયા વિના રહી હોય એવું મેં જગતના ઇતિહાસમાં ક્યાંયે વાંચ્યું નથી. મહેનતુ, કસાયેલા, કડણ જીવનમાં રસ લેનારા લોકોને હાથે રાજી અને સામ્રાજ્યની સ્થાપના, અને આળસુ જ મજા પરાયણ તથા સુંવાળા વંશને તેમને નાશ—એ બધા દેશોના ઇતિહાસને સાર કહી શકાય.
અધ્યાત્મને માગે તેમજ સમૃદ્ધિને માર્ગે ચડવાની સાધના એકજ છે. પહેલા રાષ્ટ્રને ફરીથી ઉઠવાને માર્ગ પણ તેજ છે. તે માર્ગ સાદાઇને છે. શેખને નહિ, આઠ નવ કે વધારે પણ કલાક પરિશ્રમ કરવાની હોંશ અને શક્તિ ધરાવવાનો છે. બે કલાક કામ કરી બાર કલાક નિરાંત ભોગવવાનો નહિ; વર્ષમાં આઠ દસ વાર નિર્દોષ સાદા મનોરંજન મેળવવાના છે. અઠવાડિયામાં ત્રણ ચાર વાર સીનેમાની મોજ તથા રજ રોજ હોટેલના ભોગ અને રેડિએના કકસ સંગીતથી રીઝવાને નહિ. પિતાનું જ્ઞાન વધારવાને માટે જ્ઞાન વર્ધક સાહિત્ય સેવનને છે. રાત આખી ધૂળ જેવી નવલકથા અને જાસુસી વાતો પાછળ ઉજાગર કરવાનું નહિ. મોઢા આગળ આંખને આંજી નાખે તેવો પ્રકાશ અને પાછળ ધૂમાડો ને ધુળનો પ્રસાદ ખવાડનાર મોટરના જેવી ભોગમય સંરકૃતિ આપણા ઉપગની નથી. સહેલાણીપણુ દેશને સ્વરાજ નહિ અપાવી શકે. અહિંસાને માર્ગે પણ નહિ. હિંસાને માર્ગ પણ નહિ.
કાંતિ ” “જગતની નવી રચના” નું રટણ આપણે કરી રહ્યા હતા. એ હવે સામે આવી રહેલી જણાય છે. ઘણાએ માન્યું હશે કે નાટકમાં જેમ પડદો ઉચે થાય છે અને દેખાવ બદલાઈ જાય છે, તેમ બહુ મનહર રીતે એ કાંતિ આવી જશે પણ જગતની રંગભૂમિ પર ધરતીકંપના જેવા આંચકાથી જ એવા ફેરફાર થાય છે. અને એ આંચકાની ધરતી સહુને અકળાવી રહી છે. હિંસક અને અહિંસક સેના ઉભી કરવાની ક૯પનાઓ એને જ પરિણામે છે. પણ એના હિંસક હોય કે અહિંસક હોય, એટલું ચોક્કસ સમજવું કે ખડતલ, શ્રમ સહન કરી શકનાર, ઝટ કપડાં પહેરી બહાર નીકળી શકનાર તરૂણતરૂણીઓજ કામ લાગી શકવાના છે. અને જે નવી રચના થશે તેમાં રાજય બંધારણ ગમે તેવું થાય, તેઓના જ હાથ ઉપર રહેશે. સુખમય બને કે જુલમી બને; જેમણે સાદાઈ અને મને જીવનમાં અગ્રસ્થાન આપ્યું હશે, તેમને જ રાજયમાં સત્તા મળશે. આરામમાં રહેનારા લેકે મેં માગ્યા દામ આપીને કદાચ જ તેમાં પિતાને નિભાવ કરી શકશે. હજુ ચેતીએ. (હરિજન બંધુ તાવ -ક-૪૦)
શ્રી. કિશોરલાલ ઘ. મશરૂવાળા.
Page #148
--------------------------------------------------------------------------
________________
"
જેન યુગ.
તા. ૧૬-૭-૧૯૮૯
આમજનતાનું પ્રતિનિધિત્વ.
ધાવિ સતિષa: સમઢીય નાથ ! હૃદય: કોઈ એક વર્ગના શીરે ટેપલે આરાઢવાની જરૂર ન તા મવાન પ્રદર, વિમા સવિધિ: { નથી, તેથી થયું ન થયું થનાર નથી. ભૂલ્યા ત્યાંથી
શ્રી હિરેન દિવસ. ફરીથી ગણી, બગડી સુધારવાનો જે આદેશ છેલ્લી
બેઠકમાં અપાય છે અને ખાસ લક્ષ્ય બે સવાલે પાછળ 多类产车途法法案类:涂空法之多姿多迷弟
કેન્દ્રિત કરવાની ભલામણ થઈ છે એ જોતાં એટલું તે
સ્પષ્ટ થાય છે કે એ સિવાયના પ્રશ્નોમાં સમાજ એટલી જેન ચગ. . હદે મતમતાંતર ધરાવે છે કે એની ચર્ચામાં ઉતરવાથી છેતા. ૧૬-૭–૪૦.
મંગળવાર. કંઈ શુકરવાર વળે તેમ નથી. જે વર્ગને એવા પ્રશ્નોની 学会中专步党密会法来袭本央空学中沙全泽荣全深
ચર્ચા વિના ચેન જ ન પડતું હોય તેને ક્યાં તો એ માટે સમાજનું આકર્ષણ કરી બહુમતી જમાવવી ઘટે અથવા તો એ પ્રશ્નો છુટથી ચર્ચા શકાય એવી કઈ વ્યાસપીઠ
શોધવી ઘટે. અહીં તે જે બે સવાલ ને મહત્તા અપાઈ રાષ્ટિય મહાસભાનું આજે દેશમાં જે મહત્તા ભર્યું છે એ પાછળ કેવી દીર્ધ દર્શિતા સમાયેલી છે અને આવતા સ્થાન છે, એ વિશાળ આમ જનસમૂહના હાદિક કાને અધિવેશનમાં એકદિલીથી કામ કરવામાં આવે તે આભારી છે. પ્રાંતિક ધારાસભાની ચુંટણીઓથી તેમજ પન: સંસ્થા કામ કરતી થઈ જાય તેવા સંજોગે છે કે
મ્યુનિસિપાલીટી કે લેકલ બોર્ડની ચુંટણીઓથી એ વાત કે એ વિચારણા અગ્રસ્થાને છે. દિવા જેવી પુરવાર થઈ ચુકી છે. માત્ર જ્યાં એ જાતને
કારણોની માથાકુટમાં પડ્યા વિના કહી શકાય કે સહકાર ઓછો છે કિવા પર કાર્યકરોમાં મતભેદ કે આમ જૈન જનતાનું આકર્ષણ કરી શકે એવા કાર્યક્રમ વખવાદ છવાયે છે ત્યાં વિજય નથી મલ્યા ! બાકી આપણી પાસે પૂર્વ નહોતા, જે ઉક્ત સવાલે હાથ ભારતવર્ષના વિશાળ ભાગમાં વધુમતી મેળવી, સ્વવર્ચસ્વ ધરવાથી સરલ રીતે પ્રાપ્ત થાય છે. જૈન બંધુઓના સ્થાપી પોતાની પાછળ પ્રજાનું કેવું સંગીન પીઠબળ છે
વિશાળ વર્ગ જેવો હોય કિવા એના સંપર્કમાં આવવું એ કોંગ્રેસે પૂરવાર કરી બતાવ્યું છે.
હોય તો આપણે દેવાલય-તીર્થમેળા અને ઉપાશ્રય તરફ આ માપે આપણું જેન મહાસભા યાને કેન્ફરન્સને નજર માંડવી રાહી. સાથે સાથે એ વર્ગને સીધી અસર માપીએ તે એનો આદિકાળ, લાલા સમયને ટપી જાય પહોંચાડે તેવું કાર્ય હાથ ધરવું રહ્યું. તે છે. શરૂઆતમાં એની પાછળ વિશાળ જનસમૂહનું જે બે ઠરાવ પાસ કરવામાં આવ્યા છે, એમાં પૂર્વે આકર્ષણ હતું અને મોટા શહેરાના સંઘપર જબરી વર્ણવી તેવી શક્તિ છે કેળવણી માટેને અખતરો તે પ્રતિષ્ઠા ધરાવનારા નામાંકિત નરેએ પ્રમુખ તરિકેની છેલ્લા ત્રણ વર્ષથી ચાલી પણ રહ્યો છે. એના વડે જ ખુરશી શોભાવી છે અને એ વેળાની વ્યાસપીઠ પરથી થોડું ઘણું જીવન દ્રષ્ટિગોચર થાય છે. એમાં એજ્યુકેશન હજારોના ફંડ થયા છે એ પરથી પુરવાર થાય છે કે એ બોર્ડની પરિક્ષાઓ સાથ પૂરે છે. કેન્ફરન્સની કાર્યવાહીવેળા કેન્ફરન્સ પ્રત્યે નાના-મોટા બાળ-યુવા કે પ્રૌઢ માંથી આ બે વસ્તુઓને બાજુ પર રાખે તે છેલ્લા સૌ કોઈનો એક ધારો સાથ હતો. કેવળ મધ્યકાળમાં જ અધિવેશન પછીના રીપોર્ટમાં શું કહેવાનું કે કયું કાર્ય આ સ્થિતિમાં ઓટ આવ્યું. રંગ બેરંગી કલહ પેદા કરી બત વ્યાનું બાકી રહે છે અને વિચાર પ્રત્યેક અને થયા, અને જૈન સમાજનું વાતાવરણ એટલી હદે સંક્ષુબ્ધ ખાસ કરી વર્તમાન કાર્યકરોએ સ્વહૃદય પર હાથ મૂકી થઈ ગયું કે આજે એ મહાન સંસ્થા પૂર્વવત્ કામ કરતી કરવાનું છે. શુ એ પરથી એટલું પુરવાર નથી થઈ થઈ જાય, એવી ઘણાની મનીષા હોવા છતાં-એ સંસ્થા શકતું કે વિશાળ જનસમૂહને જેટલી આર્થિક મુંઝવણના જીવંત રહેવી જોઈએ એવી હજારોની ઈરછા છતાં, ઉકેલની, વ્યવહારમાં ઉપયોગી નિવડે તેવી કેળવણીની જાણે કઈ એવા અકલ્પિત વળગાડની ચૂડમાં એ ભરાણું અને ધર્મના અંગ રૂપ ગણાતા અભ્યાસની લગની છે છે કે એમાંથી છુટવા પ્રયાસ કરે છે ને સફળતા પામવાની એટલી બીજા કશાન નથી પડી ? ઘડી આવે છે. ત્યાં કંઇ ને કંઇ નવું સંકટ બારણુ બીજી તરફ નજર કરતાં જન સમાજ જે જે પ્રદેશમાં ખખડાવતું ખડુ થાય છે! સમાજમાં પ્રવતી રહેલ કલહ વસવાટ કરી રહ્યો છે અને એને લઈ જે જાતના જુદા દાવાનળને આગળ ધરી કયાં તે ભલભલા મોટા સંઘ વ્યવહારમાં પલેટા છે તેને સામાજીક બાબતેમાંની પણ પોતાને ત્યાં બેઠક ભરવાની હિંમત કરતાં અચકાય ઘણી ખરી માં મળતાપણું આવે તેમ છે જ નહીં. કેટલાક છે અને અને એવી જ રીતે સૂત્રધાર બનવા માટે ઓછી સામાજીક પ્રશ્નો વાણીમાં ભલે શેભે, કદાચ વધુમતીના આનાકાની નથી થતી! એ પાછળ ક્યા કયા કારણો જેરે એને ડરાવનો દેહ પણ મળે છતાં એ કાગળ પર કામ કરી રહ્યા છે અથવા તે આ જાતની સ્થિતિ ઉદ્દ- રહેવા પુરતે જ, પંજાબ-ગુજરાતના રાહ જુદા રહેવાના ભવવામાં વર્તમાન સંચાલકે કેટલે અંશે જવાબદાર છે ને શ્રીમાળ-પરવાડના વર્તુળ એકદમ તુટવાને નહીં' અગર તો ચાલુ યુગમાં વૃદ્ધ-પ્રૌઢ અને યુવક-વર્ગના એ આજના વાતાવરણ પરથી સહજ તારવી શકાય તેમ દ્રષ્ટિબિંદુઓની ભિન્નતા એમાં કારણભૂત છે કે કેમ ? છે. એ બધાને એક તંતુએ ગાંઠનાર ધાગે કેવળ સમાન એ વર્ણવવાની હવે અગત્ય નથી. એ સંબંધમાં જુદી ધર્મનો છે અને તેથી એ દ્રષ્ટિએ વિચારાયેલ. સવાલ જુદી કલમે અને ભિન્ન ભિન્ન નજરે ઘણું ઘણું કહેવાયું છે. વડે જ આકર્ષણ શકય છે.
Page #149
--------------------------------------------------------------------------
________________
તા. ૧૬-૭-૧૯૪૦
જૈન યુગ.
મારા સમાજ
- નોંધ અને ચર્ચા. ૪
જેવી ચર્ચા પાછળ વિચારક કે અભ્યાસક વર્ગના ઘણા ખરાવે
કાળક્ષેપ કરેલે દ્રષ્ટિગોચર થશે ! એના પરિણામમાં કેડી - જૈન વિદ્યાર્થીઓ અને બાબુ પી. પી. સ્કુલ. ઈને કાદવ કાઢવા જેવું યાને પાણી વળવ્યા જેવું જણાશે! સાંભળવા પ્રમાણે પ્રતિવર્ષ સંખ્યાબંધ જૈન વિદ્યાર્થીઓને
તેથીજ એ જાતની કાર્યવાહીને અને કરુણુ કહેવી પડે છે! બાબુ પી. પી સ્કૂલ નિરાશ કરે છે એના કારણમાં દ્રવ્યના
દીર્ધદર્શ ધર્મપ્રણેતા શ્રીમદ્ વિજયાનંદસૂરિ ઉર્ફે આત્મારામજી - અભાવ કરતાં જગ્યાની તંગાશ અગ્રભાગ ભજવે છે. ઉંચા મહાર
મહારાજે જૈન ધર્મને કેવી રીતે પ્રચાર વધે અને એ માત્ર ધારણમાં ખાસ કરી ફી સાતમીમાં માત્ર એકેક વર્ગ હોવાથી ભારતવર્ષની ચાર દિવાલમાં પુરાઈ ન રહેતાં પશ્ચિમાત્ય મર્યાદિત સંખ્યા રાખવામાં આવે છે અને ધીધા છે. દેશ અને આંગલ પ્રજા એના રહસ્યને પિછાને એ સારૂ . વિષયમાં નાપાસ થનારને ફરજીઆત ઉલ છેવી પડે છે. બેરીસ્ટર વીરચંદ ગાંધીને જૈન ધર્મના હાર્દથી વાકેફગાર નવા વિઘાથી ઓ દાખલ થવા સારૂ ધાંધ બંધ ચાલ્યા આવે બનાવી અમેરિકાની ચીકાગે પરિષદમાં મોકલ્યા હતા ત્યાં એ છે. મહિના પૂર્વ અરજીઓ કરે છે પણ પૂર્વે કહ્યું તેમ જયાની મહાશયે પિતાની આકર્ષક વકતૃત્વ શક્તિથી હજારોનું આકનંગાશને લઈ માત્ર ગણી ગાંડી અરજીઓ પાસ કરવામાં આવે પૈણ કર્યું હતું અને સંખ્યાબંધ ભાષણે દ્વારા અહંત દર્શનના છે અને એમાં પણ પરિક્ષામાં જે સંદર પરિણામ બતાવે છે અને સિદ્ધાંતે જગત સન્મુખ રજુ કર્યા હતા. આચાર્યશ્રીએ તેને જ સિતારો ચમકે છે; બાકીનાને છેક છેલ્લી ઘડીએ બીજી હિંદી ભાષામાં પ્રથો તૈયાર કરી એ દ્વારા આમ જનતામાં -લો શોધવા જવું પડે છે! ભારે ફી ભરવી પડે છે. અને જૈન ધર્મના મૂળ તત્વે અને એ પાછળ કેવી અત્તિહાસિક મહામહેનતે માંડ જગ્યા મળે છે ! ગયા અંકમાં ભાઈ કેશરી
ભૂમિકા ખડી છે તે દર્શાવ્યું હતું. પણ અફસની વાત એ ચંદે લખ્યું છે તે મુજબ ગરીબ અને સામાન્ય સ્થિતિના બની કે એમના સ્વર્ગગમન બાદ એ દિશામાં કામ કરનાર વિદ્યાર્થીઓ કેટલીક વાર રખડી પડે છે એ વાત ખોટી તે
બહુ વિરલ નિકલ્યા. શ્રી. વીરચંદ જેવો બીજો વીરલ પાકો જ નથી જ. બાબુ સાહેબની ધારણા જૈન સમાજના વિશાળ
નહિં ! અને સાધુ તથા શ્રાવક વર્ગમાં જે થોડા ઘણા અભ્યાસી ભાગને-ખાસ કરીને જેઓ બીજે મોટી ફી ન ભરી શકે ઉદૂભવ્યા એમાંના ઘણું ખરયે મામુલી ચર્ચાઓ પાછળ જ તેવાઓને--પિતાની આ અલમાં સ્થાન અપાય અને સાથે સાથે પોતાની શક્તિને વ્યય કર્યો. જૈન ધર્મના ઉમદા તત્વને ધાર્મિક શિક્ષણને તેમને લાભ મળે-તેવી હતી. એ રીતે આ પ્રચાર તે દૂર રહ્યો પણ એમાંની કેટલીક બાબતે સબંધમાં સ્કૂલ જૈન સમાજને એક મહાન આશીર્વાદરૂપ હતી અને શંકાના વમળે ઉભા કર્યા ! એ કે દેવદ્રવ્યની ચર્ચા ઉપાડી તે આજે પણ છે. પણ જ્યારે દેશ-કાળ ફર્યા છે, શિક્ષણપ્રતિ
બીજાએ સંવત્સરી પ્રકરણ પેદા કર્યું! એક તરફ ગ્રહસ્થાશ્રમમાં અભિરૂચી વૃદ્ધિ પામી છે. એક તક ન ધા થી સંખ્યા રહેવા છતાં ગુરૂપણના ડોળ કરવામાં આવ્યો ને બીજી બાજુ વધી રહી છે ને બીજી બાજુ શિક્ષણ ખર્ચાળ બની ચુક્યું છે.
અધ્યાત્મના વાજા વાગ્યા. એક બંધુએ ‘મહાવીર કહેતા હવા” એવા વિષમ સમયમાં વર્તમાન વ્યવસ્થાપકે એ જગ્યાની પ્રગટ
મા પ્રગટાવ્યું તે બીજા પંડિત જેન કથા સાહિત્યના પંચાણું નંગાશને પ્રશ્ન કેવળ આગળ ધરવા કરતાં એ માટે નવિન
0 વિ. ટકા કલ્પિત છે એવી અપૂર્વ શોધ કરી ! એક મુનિએ નારી પ્રબંધ કરી, સ્ટાફ અને રણુ વધારી કેઈને નાસીપાસ થઈ
જીવનની મહત્તા ગાતાં એટલે સુધી લખી માર્યું કે ચંદનપાછું ન કરવું પડે તેવા પ્રબંધ તારે કરવાની જરૂર છે બાળાના સહકાર વિના એકલા મહાવીર જન સમૂહને ઉદ્ધાર અમે નણીએ છીએ કે આમાં રિસાની મુંઝવણ નડતી નથી; કરવા અશકત નિવયા તે બીજી એક પંડિતે કઈ સર્વસ ફક્ત આ તરફ વ્યવસ્થાપક કષ્ટિ કર એટલી જ ઢીલ છે. હાઇ શકે જ નહીં એ ધડાકો કર્યો ! એક સુધારકે નવકાર જૈન વિદ્યાર્થીઓને આ પ્રશ્ન મારફતેજ ધાર્મિક શિક્ષણ મળી મંત્રનું મૂળ શોધતાં વર્તમાન મંત્રમાં અમુક ભાગ પ્રાક્ષિપ્ત છે શકે તેમ છે, જ્યારે બીજે તે વરનું અપ્રાપ્ય છે. આજે ધાર્મિક એવી શોધ કરીને બીજી બાજુ રાત્રિ ભેજનને કંદમૂળ સંસ્કાર વિહુણી કેળવણી કેવા માઠા પરિણામ આ છે એ ભક્ષણનો પ્રતિબંધ જૈન વિદ્યાર્થીઓને ચલ સમયની રમતકહેવાની જરૂર રહી નથી “જૈન”માં કેટલાક વિદ્યાર્થી બંધુ- માંથી બાકાત રાખે છે ને તેથી તેઓ માયકાંગલા બને છે
એ ધાર્મિક શિક્ષણ' માટે જે ચીમકી આપી છે તે પણ એવી અજાયબી પમાડે તેવી શોધ કરી ! એમાં વળી દીક્ષા સંચાલકાએ ધ્યાનમાં રાખવાની છે. વારંવાર અભ્યાસક્રમ નું પ્રકરણું ઉમેરાયું. બીજી બાજુ વિધવા પુનર લગ્નને સવાલ બદલતાં ચાલુ અભ્યાસની બુકે કાયમ રાખી શિક્ષણ એવી ઉથ એટલે ધર્મ શાસ્ત્રોમાંથી મન ગમતા ટાંચણે આલેખાવા રીત અપાય કે ધાર્મિક જે કડીનું વિષય પણું વિદ્યાથીઓ શરૂ થયા. ખુદ શ્રી ઋષભદેવે વિધવા વિવાહ કર્યો હતો એવી
શથી શીખે અને ધાર્મિક ક્રિયા તરફ તેમની અભિરૂચી વધે. મેં માથા વિનાની ગ૫ ફેંકાઈ ! ખૂબી તે એ છે કે આ આ ધ પ્રેમ ભાવે લખાયેલ છે. અંતમાં એટલો આગ્રહ બધું ખુદ રેન ધમ વર્ગમાં જન્મેલા અને જૈન તરિકે કરીએ કે એ પર સંચાલંકા અવશ્ય ધ્યાન આપે અને જેમ એાળખાતા મહાનુભાવોના હાથેજ થયું! એ અરસામાં જૈનેશકુંતલા કન્યાશાળાએ ધારણુ વધારી જેન કન્યાઓ માટે તો તકથી પણ ઓછા સપાટા જેન ધર્મ પર નથી થયા! અભ્યાસની સગવડ વધારી નેમ રેન વિઘાર્થીઓ માટે તાકીદે પણ જયાં ઘરમાં જ શૂરવીર પાકયા ત્યાં બહાર જવાનું કે એ બાબુ પી. પી. સ્કુલમાં એવી સગવડ કરવામાં આવે કે જેથી માટે કહેવાનું કે કેવી રીતે ! અંદર અંદરના સવાલ જવાએક પણ સૈન વિદ્યાથને નિરાશ થઈ પાછું કરવું ન પડે. બોમાં એટલી હદે કાળક્ષેપ થઈ ચુકી છે અને સાર એ વિચારોની કરણ કાર્યવાહી.
નિકલ્યો છે કે સમાજનું વાતાવરણ હદ બહાર કથળી ગયું છે. જૈન સમાજને છેલ્લા બે દાયકાનો ઇતિહાસ અવેલેકીશું દેશ કાળને અનુરૂપ શોધખોળ કરી જૈન ધર્મની પ્રાચીનતા તે કેવલ નહિં જેવા પ્રશ્નોના નિરાકર ગુમાં અથવા તે ધુળ ૫ર વધુ પ્રકાશ પાડવાની કે એને પ્રચાર વિસ્તારવાની વાત
“ચાલ
અ
ડગ
અને અભિરી
Page #150
--------------------------------------------------------------------------
________________
જેન યુગ.
તા. ૧૬-૭-૧૯૪૦.
disease માપવાનું સાહસ ન કરે. વીરનરનું કાર્ય પડતાને પાટ || નાલંદામાં શ્રી મહાવીર. || મારવાનું હોય કે દયા ખાવાનું? એવે સમયે માધ્યસ્થ કે
ઉપેક્ષા ભાવના ઘટે કે તિરસ્કારવા વિરોધતિ શોભે. = = ===ાઉં.
ભય, ત્રાસથી ઠેકાણે લાવેલા ચીરકાળ સ્થિર રહે છે મારૂં વચન છે એટલે મિથ્યા ન હોય’ એમ માનવું
પ્રેમભરી સાચી સમજથી અણાયેલા ? આ ચિંતન કરવા એ એક જુદી વાત છે અને દરેક વચન 4 પ્રજ્ઞા કરીએ
જે સવાલ છે. લોકિકથી ળેિ ' એ લે.કેનર પુરુષોને ચઢાવી ગ્રહણ કરવું એ પણ જૂદી બાબત છે. પ્રથમમાં
ન્યાય છે. પુરૂષાર્થ ફેરવવાનું સાધન મુળકારણ છે કે નિમિત્ત વ્યક્તિ પરત્વેને વિશ્વાસ આધારભૂત છે, જ્યારે બીજામાં
* કારણ? મતિમાં વિપસ દાખલ કરનાર મુળકારણું તે કર્મ આત્મ પ્રતીતિની સ્પષ્ટ પ્રભા જણાઈ આવે છે. એકનો લાભ
છે. તે પછી ખરી રીતે શિક્ષાપાત્ર કોણ છે ? મર્યાદિત હેઈ, ચળવળના સ્વભાવયુક્ત છે, જ્યારે બીજાને પ્રગતિકારક ને અનુભવ જનિત હેવાથી સ્થિરતાપૂર્ણ છે.
આટલું યથાર્થ રીતે વિચારતાંજ ખરી નાડ તમે પારખી
શકશે. સમયને શારે રહેલ બે જાતપર ખેંચી લેતાં જરૂર મારું વ્યક્તિત્વ કિંવા સર્વતણું બાજીએ ' રાખીએ તે વિચાર કરશે. આકર્ષણનું સાવન ‘ભીતિ' નહિં ૫ણું “પ્રેમ” ઉભય રીતિમાં ભુલ થવાનો સંભવ છે; છતાં એકમાં નિરાશાને છે. એનું તમને ભાન થશે ત્યારે જ શાંતિની કિંમત અંકાશે. સૂર એ કરુણ અંત ભાસમાન થાય છે, જ્યારે અન્યમાં ઉલ- અન્યની ચિંતા અને તે પણ આમ વિષયમાં આ૫ કયાં સુધી ટની આગાહી સૂચક ભૂલ્યા ત્યાંથી ફરીથી ગણવારૂપ તાલાવેલી રાખી શકશે ? તો છે કે આમિક એમાં પની કષ્ટિગોચર થાય છે. -
હાય પણ અમુક શ્રેણી સુધી કામ આપે છે, પછી તે સ્વયં એટલે પ્રસ્તુત વિષય પર અડવતાં મારે કહેવું જોઇએ કે જાતેજ આગળ વધવાનું હોય છે, એટલું તે નિશ્ચિત માનને જમાલિ કે પ્રિયદર્શન, કર્યાવરણને લઈ મારા ઉક્ત કે ઘાતકર્મોના ય વિના કૈવલ્યની પ્રાપ્તિ નથી. શિવાનં તમ) સૂત્રનું ૨૯ ન સમય અને વિપરીત પરમાત્માના વચનની અવગણના એ ગુન્હો નથી પણ ત્રરૂપણ દ્વારા ભવભ્રમણમાં આગળ વધ્યા એ ઠીક નથી થયું,
આત્માને અધ:પાત છે! એક અપેક્ષાએ માને કે એ ગંભીર છતાં અષ્ટકર્મના નિબિડ કાકડાને ઉકેલવા જતાં, અસાવધપણે
ગુન્હ છતાં એને શિક્ષા શારીરિક કરતાં માનસિક ધરણુ પર એમાં કોણ નથી બંધાઈ ગયુ' ? બચી ગયેલાનાં ઉદાહરણે રચાયેલી હોવી જોઈએ. જે કર્મ આત્માને વિપરીત માર્ગે વિરલ ને અપસંખ્યામાંજ છે ! જ્ઞાનીને એ દશા પર દેરી રહ્યું છે તેને વિદારવા જ્ઞાનરૂપ ઇલાજ દેખાડવા ઘટે. પણ સમભાવ હોય.
જેને મધુર-મીઠાં ક૯ વૃક્ષનાં ફળ ન ભાવે, અમૃતપૂર્ણ સલીલ- ભૂપતિ શ્રેણિક ! એમાં સંસારના સંબંધને કે વ્યવહારના વાળી સરિતાનું જળ ન ગમે, તેને કહ્યા પુરુષે કઈ કક્ષામાં બંધનને આગળ કરવાનું પ્રયોજન ન હોય.
મૂકશે? એવી માન્યતાવાળાની બુદ્ધિના કેટલા દામ અંકાશે ? ક્ષમા કરશે ભગવન! પણ આપ સરખા ત્રિલોકના સુવર્ણને પિત્તળ કહેવાથી જેમ તે કિંમતમાં ઉતરી પડતું નાથનું વચન અવગણી તેઓ કેવળ પિતાનું જ બગાડી રહ્યાં છે નથી, તેમ સર્વાના વચનને થોડા ધણુ અવગણે તેથી તેના એમ નથી, પણ ઉલટું કેટલાયે ભેળા નું ઉપદેશદ્વારા મૂલ્પ જે માત્ર ઘટવાના નથી. અકલ્યાણ કરી રહ્યા છે ! આપની ઈશારા માત્ર અનુમતિ જે મિથ્યાત્વ અને સમ્યકૃત્વ એ ' અનાદિકાળથી છે મળતાં આજે હું તેને પ્રતિકાર કરી દઉં. એ નિન્દને તે પછી મત મતાંતર ચાલુ હોય તેમાં નવાઈજ શી છે ? શાસનમાંથી અર્ધચંદ્ર આપેજ છુટકે. કેહવાઈ ગયેલા પદાર્થ અજ્ઞાન અને જ્ઞાન એ તે રાત્રિ દિવસ કિંવા અંધકાર ને જેવા તેઓ સાથમાં રહી સાસનને હાનિ પહોંચાડે તે કરતાં દર પ્રકાશના જેવું યુગ્મ -પહેલાના સદ્ભાવેજ પાછળનાની કિંમત ફેંકાયાજ સારા! પ્રબળ ધર્મ રાગથી ઉત્તેજિત બની શ્રેણિક છે. એમાં પશમની તરતમતા પર વતુ સ્વરૂપ નિરીક્ષણમહારાજ વચમાં બેલી ઉડયા
તાની દીર્ધદર્શિતાને આધાર છે તેથી જ જ્ઞાની પુરુ નાની દેવાણુ પ્રિય ! આમ આકળા ન થાવ-અતિ તીઈ અપેક્ષાથી સાંખ્ય-મીમાંસક-વશેષિક, બૌદ્ધ કે એ સિવાયના કે જિનેશ્વરએ પ્રરૂપિલા સ્વાદવાદ માર્ગ પ્રત્યે આપની આટલી
ઈતર દર્શનેને જીનદર્શનના અંગરૂપ લેખે છે. તેથીજ સપ્તભંગી અમેધ સંસ્થા હોય એ જરૂર શાસન શૈભાનુ અને આત્મ
ન્યાય સર્વ દશામાં અનન્ય મનાય છે. ઉન્નતિનું અદિતિય કારણ છે. પણ પિતાના માથે અન્યને
મિથ્યાદ્રષ્ટિ આત્માઓ પિતાનો કક્કો ખરો કરવાની
વૃત્તિથી વૃથા કલેશત્તિમાં ઘેરાય છે સ્વ સર્વોપરિતા સ્થાપવા કોઈ વીરલને સુઝે છે! શ્રીમદ્દ આત્મારામજીની દીર્ધતા અનેક કુયુકિતઓની જાળ રચે છે અને સરવાળે ઘાણીને સાવ ભુલાઈ ગઈ છે ! એમના સમયમાં નવિન સ્થપાયેલ બળદની દશા અનુભવે છે, આર્ય સમાજ આજે એટલી રીતે વિસ્તાર પામી ચુકી છે કે સમ્યક્ દ્રષ્ટિ પણ આંખ ઉઘાડી એ બધું જુએ છે, છતાં ઘડીભર કેઇને પણ આશ્ચર્ય પેદા કરે ત્યારે એ મહાત્માના અપેક્ષાથી-દરેકમાંથી સત્યને તારવે છે ..... સંદેશને યથાર્થ રૂપે ઝીલનાર અભ્યાસી શ્રાવકે શેઃધ્યા જડતા ચેતન પર સ્વાર બનેલ કર્મ પ્રકૃતિના દાવે તરફ મીટ નથી ! જે છે તેમણે દુધમાંથી પેરા શોધવા છે ! આટલું બધું માંડે છે, વિવેક દશા જગાડે છે. પક્ષપાતના રંગીન ચશ્માં વિષમ પરિણામ દૃષ્ટિ સન્મુખ નિહાળ્યા પછી શું હજુ ૫ણ ઉતારી નાંખી, રાગ, દ્વેષ અને મેહરૂપી મત્તદશાને ત્યજી દર', આપણે એ માર્ગે વહ્યા જઈશું કે બેધ ગ્રહણ કરી સાચી આત્મચેય તરફ દ્રષ્ટિ રાખી આગળ વધે છે. દિશા પકડીશું?
(ચમત્કારિક પેગ યાને પ્રત્યેક બુદ્ધ ચરિક્માંથી)
Page #151
--------------------------------------------------------------------------
________________
તા. ૧૬-૭-૧૯૪૦
જેન યુગ.
સિદ્ધક્ષેત્રના કેટલાક પ્રશ્નો
રાખી હતી પણ એમણે આવતાં ઢીલ થઈ અને તમારે આ બધાને લઈ અથડાવું પડે તે ઠીક નહીં તેથી ઉઘાડી આપું
છું.’ મુનિની આ ચાલબાજી અમદાવાદ-સુરત આદિ શહેયાત્રાળુઓને પડતી હાડમારીનો પ્રશ્ન બીજે નંબરે આવે
રોમાંથી આવતાં ગૃહસ્થ અને પિતાની સગવડ સાચવવાના છે. એક તરફ ધર્મશાળાઓની સંખ્યા વધતી જ જાય છે
હેતુ પર જ ધ્યાન રાખી-આનું મારું પરિણામ કેવું આવશે તે જ્યારે બીજી બાજુ યાત્રાળુઓને ઉતરવા સારૂ જગા મળતી
પ્રત્યે બેદરકાર રહી-બક્ષિસ આપવાની પાડેલી ટેવ ને આભારી નથી એવી બૂમ પહેલાં કરતાં વધુ પ્રમાણમાં છેવગેચર
છે. એકલ ડુકલ યાત્રાળુ કે બાહ્ય દેખાવથી કંઈ આપે નહીં
તે જેતે યાત્રાળુ ભાગ્યેજ આ મુનિ પાસેથી જગ્યા થાય છે ! એના કારણમાં ઉંડે ઉતરતાં એમાં રહેલ તથ્ય સમજાય છે. પાલીતાણામાં શેઠ આણંદજી કલ્યાણજીની પેઢી મા
Sી મેળવી શકે, ભલે ને તે કુટુંબ સહિત આગે હોય ! નજીક ને બજાર બાજુ જે ધર્મશાળાઓ આવેલી છે તેમાં આ જાતની પદ્ધતિ આ મહાતીર્થ માં ચલાવી લેવી વાસ્તઅવશ્ય ખાલી ઓરડીઓ હોય છે અને ત્યાં ઉતરનારને જગા વિક છે ખરી? ધર્મશાળા જેવા યાત્રાળ માટેના સાર્વજનિક ન મળવાની ફરિયાદ કરવાની અગત્ય રહેતી નથી; પણ ટળા- સ્થાનમાં ભેદભાવ-ને મામા-માસીના જેવું ચાલે અથવા તે ટીથી એ ઘણી દૂર તેમ હવા-ઉજાસ દ્રષ્ટિએ કટાવાળાને બાબુ ત્યાં પણ 'દામ કરે કામ’ જેવું વર્તન થતું રહે અને એ સાહેબવાળી, તેમજ ઘેધાવાળી. પુરબાઈ અને ખાસ કરી માટે શેઠ આ. કે. ની પેઢી તરફથી કંઈ પણ બંદોબસ્ત ન રખાય કહીયે તે શેઠ નરસી નાથાથી માંડી ડુંગર તરફ જતાં અને એ બરાબર નથી. કદાચ કઈ કહેવા જાય તે જવાબ મળે માર્ગો પર આવેલી ધર્મશાળાઓ વધુ અનુકૂળ હોવાથી કે અહીં મોતીશા શેઠની ધર્મશાળામાં આવે અથવા વડે યાત્રિકોને મેટો ભાગ એમાં ઉતરવાનું વધુ પસંદ કરે છે. સગવડ કરી આપું. શા સારુ બીજી ધર્મશાળાઓના વહીવટ એમાંની અપવાદ તરિકે બે ત્રણ બાદ કરતાં બાકીની દરેકમાં પર એમની દેખરેખ ન હોય. પેઢી ધારે તે બંધાવનાર કયાં બંધાવનાર ગ્રહસ્થાની નહીં જેવી દેખરેખથી કે મુનિ ગ્રહ જોડે પત્રવ્યવહાર કરી દરેક પર પિતાની દેખરેખને મોને પૈસા મેળવવાની પહેલી લાલચથી, ઘણું વેળા જગ્યા પ્રબંધ કરાવી શકે. વળી ખાલી ને ભરેલી એડીઓ પારખવા ખાલી હોવા છતાં અજાણ્યા યાત્રાળુને કે પાલીતાણામાં પાંચ સારૂ નંબર પદ્ધતિ દાખલ કરે. અલબત આ જાતની વ્યવસ્થા દશ વર્ષે પગ મૂકતાં જેનોને ભાગ્યેજ પોટલું મૂકવા સ્થાન સ્થાપવા સારૂ કૃતનિશ્ચયી બનવું પડે અને હાલ માત્ર આવકના મળે છે! કયાંતો પ્રતિવર્ષ આવતું હોય, અથવા ભૂતદક્ષિણ કાર્યમાં જ ચિત્ત પરોવે છે તેનાથી એક પગલું આગળ જવું કરવાની વૃત્તિવાળે હેય એવાને ઝટ સ્થાન પ્રાપ્ત થાય છે. પડે. દેશકાળ પ્રમાણે એ પગલું ભર્યા વિના ચાલે તેમ નથીજ. મુનિમના ખીસામાં જે ખનખનરામ પડે તે રૂમ પર લાગેલ યાત્રિકોની સગવડ સચવાય એ જોવાનું એને ધર્મ છે. તાળું ઉઘડી જતાં વિલંબ થતો નથી! એના અભાવે નકારા
જયા સબંધમાં-સાધુ-સાધ્વી વર્ગ તરફથી અથવા તો સિવાય ભાગ્યે જ બીજો જવાબ મળવાનો. જો કે આવું સર્વત્ર
એમના ઓથા તળે મુનિ તરફથી જે ઓરડા રોકવામાં થાય છે એમ કહેવાપણુ નથીજ. નહાર બીડીંગ ને કલ્યાણ
કલ્યાણ આવે છે એ પર વધુ પ્રકાશ હવે પછી. ભુવન આદિ બેચારમાં સારા મુનિમો છે જે યાત્રાળુઓને ભેદ
-M. ભાવ વિના સગવડ આપે છે. બાકી ઘોઘાવાળા-કેપટાવાળા કે બાબુસાહેબ પનાલાલ આદિ ધર્મશાળાઓ માટે ઉપર વર્ણવી , સ્થિતિના એક કરતાં વધુ પ્રસંગ બન્યાના દાખલા આપી તમારા ઘર, લાઈબ્રેરી, જ્ઞાનભંડારના શણગાર૩૫ શકાય તેમ છે. વૈશાખ જેઠ માસના પ્રખર તાપમાં, જ્યારે જૈન સાહિત્યના અમૂલ્ય ગ્રંથો. માંડ યાત્રાળુઓ સવાસો દેઢસોથી વધુ નથી હતા ત્યારે પણ આ ધર્મશાળાઓમાં જગ્યા નથી ખાલી હતી એમાં રૂ.૧૮-૮-૦ના પુસ્તકો માત્ર રૂપીઆ૭-૮-૦માં ખરીદ. સમજવું શું?
અસલ કિંમત ઘટાડેલી કિંમત. એકતે બંધાવનાર ગૃહસ્થ તરકની દેખરેખ નહી એવી મા જૈન ગ્રંથાવલી રૂ. ૩-૦-૦ ૧-૦-૦
મા એમાં વળી એમના તરફથી પોતાના માટે અનામત શ્રી જૈન મંદિરાવલી રૂા. ૧-૮-૦ ૦-૮-૦ રાખવાની છુટ. જો કે એ સંબંધમાં તેમણે તો બે ત્રણ જાણીતા સાક્ષર શ્રી. મેહનલાલ દ. દેશાઈ કતઃએરડીઓની રજા આપી હશે છતાં મુનિમો “છ” પર તાળા મારી રાખે છે! એ ઉપરાંત સાવ ખાલી ઓરડીઓ પર શ્રી જૈન ગુર્જ૨કવીઓ ભાગ ૧લે રૂા. ૫-૦-૦ ૧૦૦૦ ૧-૦-૦ પણ તાળા મારેલા હોય છે ! યાત્રાળુઓ ફગર પર ચઢવા શ્રી જૈન ગુર્જર કવીઓ ભાગ ૨ જે રૂ. ૩-૦-૦ ૮૫૦ ૧-૮-૦ ગયા હોય તેમની એડી પર પણ તાળા હોયજ એટલે સવારે શ્રી જૈન સાહિત્યને ઇતિહાસ રૂ. ૬-૦-૦ ૧૨૫૦ ૩-૦-૦ નવની ગાડીમાં ઉતરનાર મુસાફર ધર્મશાળામાં પગ મૂકે ત્યારે વાંચન પૂછે ૩૧૦૦ સેટ લેનારને ત્રણે ગ્રંથ રૂા. ૪-૦-૦ માંજ. એણે બધે તાળાજ દેખાય. કઈ ખાલી છે ને કઈ ભરેલી છે. જૈન સાહિત્યના શોખીને, લાઈબ્રેરીઓ, જૈન સંસ્થાઓ એનો તાગ એ નજ કુહાડી શકે. કંઈક વસ્તારી જણાય આ અપર્વ લાભ લેવા ન ચુકે. અથવા તો મુનિમને લાગે કે કંઈ દક્ષિણ ઠીક આપે તેમ છે તે જાણે ઉપકાર કરતાં હોય એમ એકાદનું તાળ ઉઘડે, ને
લખ:શ્રી જૈન છે. કેન્ફરન્સ. એ વેળા પણ ભાર મૂકી કહેવાય કે જગ્યા શેદને સારૂ
૨૦, પાયધુની–મુંબઇ૩.
Page #152
--------------------------------------------------------------------------
________________
જૈન યુગ.
તા. ૧૬-૭-૧૯૪૦
ગિરનારની જૈન ગુફાઓ
લેખક: –
નાથાલાલ છગનલાલ શાહ. BRા તારા રોગનારા નાના નાના નાના નાના નાના ઝાડની
સૌરાષ્ટ્રમાં આવેલ જુનાગઢ પાસે ગીરનાર પર્વત પર શાહ ધર્મના અનુયાયી મટયા પછી આમ બન્યું છે તે એ વંશિક રાજાઓએ ઇ. સ બીજા સૈકાની આખકના અરસામાં બનવા જોગ છે. કેટલીક એક ગુફાઓનું ખેદકામ કરાવ્યું હતું. આ ગુફાઓનું ઉપર ના અંદરના જંગલમાં Jai-Charlechi માઈખેદકામ પ્રાયઃ જેનોના હીતાર્થે થયેલ હતું એમ જણાઇ ગડેચીના વિભાગમાં એક જુના જૈન મંદિરની નીચે છરીમ આવે છે. ખોદકામવાળી ગુફાઓ કદાચ ઘણી જુની પ હાય ફુટ આઠ ઇંચ પહોળી અને તેર ફુટ ઉંડી એક જૈન ગુફા એ સંભવનીય છે. આ ગુફાઓ પૈકી “ભાવ ? ” ના મહના છેઆ મંદિરને વર્તમાનમાં મુસલમાનેએ મસજીદ બનાવી નામથી ઓળખવામાં આવતી તે જૈન ગુફા છે. તે ઉપર કેટ
દીધેલ છે. આ જૈન ગુફાના છાપરાઓને અષ્ટકે થાંભલાઓને
ટકે છે, જે થાંભલ આ ઉંચાઈ નવ ફૂટ સાડા દસ ઈચની પાસે આવેલ છે. જે તેના મહત્વના લેખ માટે મશહુર છે.
છે. તેના સ્થંભો ઉપર કોતરકામ કરવામાં આવેલ તેને મુસગુફામાં ખોદકામથી અગીઆર માંગલીક ચિન્ડ કતરાએલ જણાઈ આવે છે જે પુરાતન સમયના છે. સદર ગુફામાં
લમાનેએ લાસ્ટર લગાડી દીધેલ છે. જે બે ચેસ થાંભલા
એથી ગુફાના આગળના ભાગના બે વિભાગે પડેલ છે તેને શિલાલેખ પત્થર પર કેતરાએલ છે, તેની લંબાઇ દેઢ ફુટ
3 ઉપર બહારના ભાગમાં સિંહોની આકૃતિ બતાવંલ છે.* અને પહોળાઈ અડધે ફુટ છે. શિલાલેખના વચ્ચેના ભાગમાં ફાટ પડે તેમ ઉપરના બંને ખૂણાઓ ઘસાઈ ગયેલ છે. f Archaeologicial survey of Western India.
P. 140–141 શિલાલેખ સંસ્કૃત ભાષામાં શાહ વંચિય રાજાઓના રાજ્ય અમલમાંની લીપીમાં કાતરાએલ છે. આ લેખ ચાર લ ઇનમાં વાત . == સમાચાર સાર==== છે, તેમાં પહેલી લાઈનને અનુવાદ તુટેલ ભાગ હોવાથી થઈ
– મુંબઈમાં આચાર્યપદ ઉપાધ્યાયપદ તથા વડી દીક્ષારાકેલ નથી; બાકીની ત્રણ લાઈનો અનુવાદ નીચે પ્રમાણે છે
અસાડ સુદ ૨ રવીવારે સવારે શ્રી ગોડીજી મહારાજના ઉપાશ્રયે ....સ્વામી ચટ્ટાનના પ્રપૌત્ર અને રાજા ક્ષત્રપ સ્વામી
શ્રી કંચનવિજયજી મહારાજને પંન્યાસજી શ્રી પ્રતિવિજ્ય જયદમના પૌત્ર રાજ મહાક્ષત્ર......ગિરિનગરમાં ચૈત્ર સુદ ગણીવરના હસ્તે વડી દીક્ષા આપવામાં આવી હતી. આ પ્રસંગે પાંચમને દિવસે દેવ, રાક્ષસ, નાગે, થશે અને અસુરેએ ..... શ્રી ગેડીજી મહારાજના દહેરાસરજીમાં ઓછા જેમણે કેવળજ્ઞાન પ્રાપ્ત કરી જરા મરણને જીત્યાં છે......... કરવામાં આવ્યા હતા વડી દીક્ષા વખતે પૂજ્ય આચાર્ય શ્રી ૨ ......તથા સુરજ , ....ક્ષત્રપ ......
જીરિદ્ધિસૂરિશ્વરજી, પં. શ્રી રત્નમનિજી આદિ મુનિરાજે તથા २ (स्वामी) चष्टनस्य प्र(प्रौत्रस्य राज्ञः क्षत्रपस्य स्वामि
બીજી માણેકશીજી આદિ પધાર્યા હતા.
- અસાડ સુદ ૨ રવીવારે બપોરે જળયાત્રાને વર શ્રી નામ પૌત્રસ્ય રાજ્ઞો માલ .......
મહાવીર સ્વામીજી પ્રભુતા દહેરાસરથી ચઢાવવામાં આવ્યું (चैत्र) शुक्ल पक्षम्य दिवसे पञ्चमे (५) इह गिग्निगरे
હતે. મુખ્ય લત્તાઓમાં ફરી દહેરાસરજી વડે ઉતર્યો હતે. રેવાકુરના યક્ષ અક્ષરે .......
જૈન સ્વયંસેવક મંડળે વરડામાં વ્યવસ્થા રાખી હતી. છે ....... () ભવ પામ........ત્રિજ્ઞાન લંકાતાનાં
–અસાડ શુદ ૭ ગુરુવારે સવારે ૯ કલાકે પૂજ્ય આચાર્ય નિતષ માળા (૮)
શ્રી જિનરિદ્રિસૂરિશ્વરજી મહારાજના સુતે પં. શ્રી રનમુનિજીને ઉપરોક્ત લેખ સ્વામી જયદમનના પૌત્ર અને પ્રાયઃ રૂદ્ર. આચાર્ય પદ્ધી તેમજ શ્રી લબ્ધિમુનિજીને ઉપાધ્યાય પદ્ધ દમનના પુત્ર રૂદ્રસિંહના સમયમાં લખાયેલ હતા. શિલાલેખમાં સંધની હાજરી વચ્ચે માધવબાગમાં આપવામાં આવી હતી. 'રાજાના નામ પછી શબ્દ તેમજ આંકડામાં વર્ષ લખાયું છે બહારગામથી સફળતાના આવેલા સંદેશા શ્રી ચેકસીએ વાંચી એમ સંભવીત છે. કારણ કે એથી લ ઇનમાં તીથી પણ
સંભળાવ્યા હતા. આચાર્યશ્રીએ તેમજ નૂતન આચાર્ય શ્રીએ આપેલી છે. આ લેખમાં શાહ વંશય રાજાઓના
વ્યાખ્યાન આપ્યું હતું. આ પ્રસંગે પં, ભાવવિજયજી આદિ, પં. શ્રી સંબંધમાં કોઈ નવી માહિતી મળી શકતી નથી, પણ મી
પ્રીતિવિજયજી આદિ તથા સાધક માણેકશ્રીજી આદિ પધાર્યા “રિસાન સંપ્રાસાનાં ” એ શબ્દ જે શિલાલેખની ચોથી
હતા. નૂતન આચાર્યશ્રી તથા ઉપાધ્યાયને પહેલો વાસક્ષેપ
નાંખવાનું તથા પહેલી કામળ આદિ વસ્ત્રો પહેરાવવાના ઘીની લાઈનમાં બતાવેલ છે તે સૌથી વધારે ધાન ખેંચે તેવું છે
ઉપજ સારી થઇ હતી. જવદયાની ટીપ પણ ભરવામાં આવી હતી. આ શબ્દનો અર્થ જેમણે કેવળજ્ઞાન પ્રાપ્ત કર્યું છે તેવું થાય
– વાડીલાલ જેઠાલાલ શાહ. છે. જેન શાઓમાં કેવળી શ૬ અનેકવાર આવે છે. જે પરથી સિદ્ધ થાય છે કે આ શબ્દ જૈન પારિભાષિક છે આથી આ –જેન એસેશીએશન ઓફ ઇંડિયા દ્વારા આર્ટ, શિલાલેખ જૈનેનો છે એમ કહી શકાય તેમ છે. શાહ વંશિય રાજઓ જેન ધર્મને માનનારા હતા એ
સાદન્સ, એંજીનિયરિંગ, મેડીકલ, ટેકનિકલ અને કોમર્સ કોલેજમાં
અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને ૧૯૪૦-૪૧ ના વર્ષ માટે છાત્રવાતના સ્મારક તરિકે આ લેખ લખાવ્યું પણ હોય, તેઓ બોદ્ધ
વૃત્તિઓ આપવામાં આવનાર છે. અરજી ફોર્મ તા. ૨૫–૭-૪૦ * Prakrit and Sanskrit Inscription
સુધીમાં (છે. ૨૦-પાયધૂની-મુંબઈ ૩ ને સિરનામે પત્ર લખી) Bhavnagar. P. 17 મંગાવી લેવા મંત્રીઓ તરફથી જણાવવામાં આવેલ છે.
Page #153
--------------------------------------------------------------------------
________________
011-9-14४०
જૈન યુગ.
श्रीमान् पूर्णचन्द्रजी नाहर (संस्मरण)
आचार्य श्रीराधारमण शर्मा, शास्त्री, काव्यतीर्थ.
(२)
(लेखांक २) जिस समय मेरे श्वशुर महामहोपाध्याय पंडित दोनों से पुराना द्वेप है, किन्तु आश्चर्य है, इन तीनों ने ही रामावतार शर्मा एम० ए० साहित्याचार्य-प्रणीत समम आपको अपना आश्रय बना रक्खा है।) दर्शन पर आपने अपने विचार प्रकट करना प्रारम्भ किया, मैंने नाहरजी को यह श्लोक सुनाया तो वे अट्टहास मुझे विदित हुआ-आपने जैन दर्शन के साथ ही प्राचीन कर उठे। बोले-"बनाने लगे न? तो मैं चलता है। कई हिन्दु-दर्शन का भी मननात्मक दर्शन किया है। साढे जरूरी कामों को छोडकर आया।" ग्यारह बज रहे थे। मेरे भोजन का समय बीत रहा था। “आपने व्यर्थ ही कष्ट किया। मैं तो आता ही: इधर डाक्टर की अंतडियां भी कुलकुला रही थीं, अत: मैंने भला आप जैसे महान् की अधिकाधिक संगति कौन न जाने की आज्ञा चाही, तो वे वहीं भोजन करने का जबर्दस्त चाहेगा और यदि आपने मुझे पहले दर्जे का भुलकड ही आग्रह करने लगे। अन्ततः प्रबल अनुरोध और संध्या में समझ लिया था, तो याद दिलाने किसी आदमी को भेज पुनः मिलने की प्रतिज्ञा करने के बाद अनुमति मिली। देते, या एक स्लिप लिख दी होती।"-मैंने कहा। "आप हम लोग लौटे।
मुझे आदमी नहीं समझते?" उन्होंने हंसते हुए कहा
“धूप बड़ी प्यारी मालूह हुई, इसलिए स्वयं टहलता चला घर आकर भोजन के बाद मैं आज के समाचार-पत्र आया । आप बिलकुल पास ही तो हैं।" . पढ ही रहा था कि नौकर ने आकर खबर दी-कोई नये नाहरजी जाने को हुए तो मैंने पूछा-" आपका सजन मुझसे मिलने को बाहर खडे हैं। यह बेबख्त का सत्कार में, एक अकिञ्चन, किस तरह करूं?" मिलना ! फिर यह हैं कौन जो यहां-जहां अभी मेरे मित्रों . " अपनी कृपा द्वारा"-उन्होंने छूटते ही कहा।
और परिचितों की संख्या एक दहाई के समीप ही है-मुझसे “वह तो मैं देना नहीं, पाना चाहता हूं। पान मिलने आये हैं ! मैं उठकर बाहर आया। देखा, देखकर मंगवाउं ?" मे र हर्ष और विस्मय की सीमा न थी, स्वयं श्रीमान् पूर्णचन्द्रजी नाहार खडे मुस्किग रहे थे।
अन्ततः कुछ इलायची लेकर वे चले गये। मैं उन्हें झटपट उन्हें ले जाकर कमर में बैठाया, पूछा-"आपने थोड़ी दूर पहुंचा आया। संध्या के बाद मैं उनके यहां स्वय कैसे कष्ट किया, और इस समय ?"
पहुचा। थोडी देर इधर-उधर की बातों के बाद मैं भोजन "हां, आपको असमय कष्ट दिया. क्षमा करेंगे। करने बैठा । भोजन के लिए जितनी तरह की चीजे और संध्या में आपने पुनः आने का वचन दिया है-यही याद जितने परिमाण मैं लाई गई, वे मेरे जैसे अल्पाशी के पांचदिलाने आया हूं। ऐसा न हो आप भूल जायें। एक बात छः शाम के लए पर्याप्त था । अत्यन्त हठ के बाद मैं उनमें
और, इस समय तो मेरे अनुरोध को आपने टुकरा दिया, से कुछ चीजें निकाल सका । भोजन की चीजें जितनी स्वाद यदि संध्या में भी ऐसा ही हुआ तो मेरी आमा को बड़ा और मधुर थीं, वह तो थी ही, जिस प्रेम से बैठकर वे चोट लगेगी।"
खिला रहे थे, वह और भी मधुर और चिरस्मरणीय था। मैं उनके सौजन्य पर मुग्ध था। इतने बड़े सम्पन्न भोजन के बाद कुछ देर और ठहर मैं घर लौट आया । विद्वान में इतनी अधिक विनम्रता देख कई वर्ष पूर्व पढा यहां आने पर पता लगा-नाहरजी ने परिवार भर के लिए हुआ किसी कवि का एक शोक मेरे स्मृति-प्रांगण में खाने की चीजें भेजी हैं। आ कृदा
(३) "लक्ष्मीर्यत्र न गीस्तत्र यत्र गीस्तत्र नो रमा।
राजगृह में सबसे बड़ा दोष यह है कि वहां शारीरिक - ते यत्र विनयो नास्ति, सा च सा च स च त्वयि ॥" खुराक यथेष्ट मिल जाने पर भी मस्तिष्क का खुराक बिलकुल
(जहां लक्ष्मी निवास करती हैं, वहां सरस्वती नहीं नहीं मिलती। डिस्ट्रिक्ट बोर्ड के एक 'रद्दीएष्ट' और नामरहता। यदि कभी किसी तरह दोनों ने एक ही स्थान चुन मात्र के भ्रमणशील पुस्तकालय को बाद देने के बाद न तो भी लिया, तो विनय तो वहां रहेगा ही नहीं। उसका उन वहां और कोई पुस्तकालय है, और न वहां कोई पत्र-पत्रिका
Page #154
--------------------------------------------------------------------------
________________
જૈન યુગ.
०१६-9-1८४०
ही मिलती है. जिससे वहां जानेबाले सज्जन अपने अवशिष्ट नालन्दाजगृह से आठ मील दूर उत्तर की ओर है। समय का कुछ उपयोग कुछ मानसिक मनोरंजन कर सकें। भारतवर्ष के स्वर्णयुग-गुप्तकाल में इसकी स्थापना हुई यह तो खैरियत थी, मेरे पास ६-७ पत्र-पत्रिकाएं आ थी। यही वह हमारा विश्वविद्यालय था, जहां पढने भारत जाती थी, अन्यथा समय काटना असम्भव हो जाता। के हैं। नहीं, चीन, जापान, तुर्किस्तान, सिंहल, सुमात्रा आदि श्रौनाहरजी से परिचय होने के बाद तो इनको और भी देशों के विद्वान्-छात्र नहीं आया करते थे, और जहां केवल कभी नहीं रही। उनके वैयकित पुस्तकालय से मस्तिष्क प्रोफेसरों की संख्या १४०० थी। नालन्दा के इतिहास में जितना भोजन प्राप्त करता. उससे कहीं अधिक उनकी भारतवर्ष के लगभग सात सौ वर्षों का इतिहास सोया हुआ बातों से मिला करता!
हैं, और इसके खण्डहरों में हमारी बह प्राचीन विभूति, जब तक मैं वहां रहा, १०-१५ दिन ही ऐसे बीते सभ्यता र संस्कृति धूलिधूसरित पड़ी है, जिसके अणुमात्र होंगे, जिस दिन मैं उनसे नहीं मिला और इसका कारण
से भी हम उन स्वार्थ पर निन्दों से अपनी महत्ता बलात और कुछ नहीं, उनका स्वयं मेरे डेरे पर आ जाना ही
स्वीकार करा शकते है, जो हमारी प्राचीन समृद्धि, सभ्यता होता था। उनकी सजनता, उनकी विद्वत्ता का जितना
और संस्कृति के साथ ही हमारे विज्ञान पर भी मूर्खतापूर्ण अधिक प्रभाव मुझ पर पडा, उतना हो उनकी कर्मण्यता का तान कसते है। खुदाई में जैसे जैसे विशाल सुन्दर और भी पड़ा। वृद्ध होने पर भा मैंने उन्हें राजगृह में ७-८ घंटे
कल के बन-से हजारों छात्रावास, अध्यापन के कमरे, नित्य और कभी-कभी तो १५-१६ घंटे मानसिक श्रम
पुस्तकालय, भोजनागार आदि निकले हैं, उन्हें देख कोई भी करते देखा और तारीफ यह कि वे कलकत्ते से राजगृह
सहृदय अपने गत वैभव की याद में दो आंसू गिराये विना जाडे में स्वास्थ्य सुधारने आते थे। उन दिनों श्रीमान्
नहीं रह सकता। हम मूर्ख असभ्य और निर्धन समझे
नानेवाले काले गुलाम, अपने महाप्रभुओं के शुभागमन के नाहरजी पुरातत्त्व-सम्बन्धी अपनी चौथी पुस्तक लिख रहे
पूर्व क्या थे-इसे देखना हो तो कोई नालन्दा में देखे । थे. जो मथुरा पर लिखो जा रही था। पुरातत्त्व विषयक
नालन्दा के गौरवपूर्ण इतिहास और उसके दर्शनीयतम उनकी तीन मोटी मोटी पुस्तकें पहले ही निकल चुकी थी।
स्थानों के संक्षिप्त वर्णन के लिए भी इस पत्र के २०-२५ मुझे प्रसन्नता है, उस पुस्तक के लेखन में मुझे भी अपना
पना पृष्ट चाहिए, अत: उसे यहाँ छाडता हूं। कुछ समय लगा उनकी सेवा करने का सुअवसर मिला था।
सचमुख नाहरजी की कृपा के कारण ही मैं नालन्दा . एक दिन प्रातःकाल में बैठा कुछ लिख रहा था कि की प्रत्येक वस्तु. और उसका नवनिर्मित संग्रहालय अध्ययश्रीमान् नाहरजी आ पहुंचे। आते ही आपने पूछा-"आप नात्मक दृष्टि से देख सका। हम लोग रात्रि में राजगृह नालन्दा देख चुके ?"
लौट आये।
(अपूर्ण) "अभी कहां! सोच रहा हूं, परसा जाउंगा।"
('माधुरी' से उधृत) "परसें ठीक न होगा, मुझे अवकाश नहीं है। कल - ..... ही चलिए, मैं गाइड बन कर साथ चलूगा। मेरे चलने से मनायार्य श्री मामानम शतास्मिार
८२८ माथी निवन. आप कुछ अच्छी तरह देख सकेंगे और मुझे भी आपकी
तथा जैनधर्म' भने जैन साहित्य' भय। सेवा का कुछ मौका मिल जायगा।"
તે એ અંગેની પ્રાચીન “શોધખોળ તથા પુરાતત્વ” ને લગતી श्री नाहरजी का यह मेरे साथ अत्याचार ( अति+तिमा तयार ना तेभा प्रट यानी भुण्य प्रदेश भाजाका . टेखि त ममे विकावट तान-नेतर विहानी सन पनि पातानी पासे
* તેવા પ્રકારની જે કંઈ કૃતિઓ હોય અગર એને લગતી જે * में प्रति ऐसे शब्द और वह भी बारम्बार आपको शाभा यानाडा नीनी सरनामे भक्षी भापका नत्र नहीं देते। मैं आपके समक्ष बालक हूं-मुझे या लजित न विन . किया करें ।”
સરનામું–મોહનલાલ દીપચંદ ચાકસી.
निररी भत्री. वे 'वाह' कहकर रह गये। दूसरे दिन हम लोग
Codini21, यहारानी गुन। भाणी, नालन्दा चल पडे।
योथे भाणे, मन...
આ પત્ર શ્રી. મનસુખલાલ હીરાલાલ લાલને શ્રી મહાવીર પ્રી. વર્કસ, સલવર મેનશન ધનજી અટ, મુંબઈ ખાતેથી છાપ્યું, અને મી. માણેકલાલ ડી, મેદીએ શ્રી જૈન “વતાંબર કોન્ફરન્સ, ગેડીની નવી બીલ્ડીંગ, પાયધુની મુંબઈ , માંથી પ્રગટ કર્યું છે.
Page #155
--------------------------------------------------------------------------
________________
di?: HINDSANGHA.
શ્રી જૈન વેતાંબર કોન્ફરન્સનું પાક્ષિક મુખપત્ર.
REGD. NO. B 1996
વ્યવસ્થાપક મંડળ
વાર્ષિક લવાજમ રૂ. ૨)
મેહનલાલ દીપચંદ ચોકસી.
તંત્રી. મનસુખલાલ હી. લાલન.
ન JIL,
છુટક નકલ દેઢ આનો.
પુસ્તક ૮ અંક ૧૭
વિ. સં. ૧૯૯૬, અષાડ વદ ૧૩, ગુરૂવાર
તા. ૧ લી આગળ ૯૪૦
जनशास
J A L N.
9
Y U G A
ક
જરૂર IT પર
જ
મ=શિવાજી મહારાજનો સંદેશ==
=
=
=
===
=
કઈ ધર્મનું, કઈ ધાર્મિક સંસ્થાનું, કઈ ધાર્મિક સ્થળનું કે કઈ ધાર્મિક ગ્રંથનું અપમાન, મારા રાજ્યના અમલદારો-અધિકારીઓ કે બીજા કેઈ ન કરે એવી મારી હૃદયની ઈચ્છા છે. પારકાધર્મનું અપમાન કરવું, અન્ય ધર્મના સ્ત્રી-પુરૂષે ઉપર એ બીજા ધર્મના હોવાને કારણે અત્યાચાર ગુજારવા, પારકા ધર્મની સ્ત્રીઓને બળજબરીથી ધસડી જઈ તેમને વટલાવી, જોરજુલમથી એના ઉપર અત્યાચાર કરવા, એનું શિયળ લૂંટવું એ બધાં કર્મો મનુષ્ય જાતિને શરમાવનારા છે. આવાં કૃત્યને ધાર્મિક સેવા ગણવી એ અધમપણાની પરાકાષ્ટા છે.
| મારા રાજ્યના ખેડુતે ઉપર ત્રાસ ન થાય એ ખાસ તમે જે જે. ખેડુતોના સુખમાં જ રાજ્યની ચડતી છે. ખેડૂતની આબાદીમાં જ રાજ્યની મજબુતી છે. ખેડુતેના ઉદયમાં જ રાજ્યની ઉન્નતિ છે. ખેડુત વર્ગ રાજ્ય પ્રભુ રીઝયો માનજો. મારા રાજ્યના ગરીબ ખેડુતને કોઈ ન સતાવે, . કોઈ ન રંજાડે, એ બબસ્ત રાખજે. અમલદારે, અધિકારીઓ, જાગીરદારે, શાહુકારો વગેરે ! સ્વાર્થ બુદ્ધિથી ખેડુતોને ચૂસી ન ખાય એની તમે ખાસ ખબરદારી રાખજે.
કેઈ અમર રહ્યું નથી અને રહેવાનું પણ નથી. જગ્યું તે મરવાનું છે જ જીર્ણ થયેલા કપડા કાઢયા વગર છુટકે નથી.
તમે મારી સેવા અને શુશ્રુષા કરવામાં કચાસ નથી રાખી. મારે ગરમ મિજાજ તમે સાંખ્યો છે અને સખ્ત શિસ્ત પણ તમે પાળી છે. તમારા સહકાર, પ્રેમ અને વફાદારી વડે જ હું કંઈ કરી શકો છું. આજે હું જાઉં છું-કાળે તમારું કામ પૂરું થયે તમારે ત્યાંજ આવવાનું છે. સર્વેને રસ્તે એકજ છે. અહીં રહેવાને મેહ મિથ્યા છે. મારા મરણ પછી જ હિંદુત્વ અને દેશ પ્રત્યેની તમારી વફાદારીની ખરી કટી થવાની છે. કઠણ પ્રસંગે હિંમત હારતા નહિ. આ જગતમાં કઈ નિરાધાર નથી. સને આધાર હજાર હાથને ધણી માથે બેઠા છે. ધર્મ અને દેશની સેવામાં જે સાચા હદયથી અને સર્વસ્વના ત્યાગની સાચી ભાવનાથી મંડી પડે છે તેને પ્રભુ યારી આપ્યા વગર નથી રહેતા. એ પ્રભુમાં વિશ્વાસ રાખે-ભરત ખંડને વિજય છે.
છત્રપતિ શિવાજી ચરિત્ર'માંથી.
-
Page #156
--------------------------------------------------------------------------
________________
જૈન યુગ.
તા. ૧-૮-૧૯૪૦
જેન યુ ગ.
પણ દોય
હાથવ સાધવઃ સમુવીળસંય નાથ ! હૃદય: પણ કામ કરી બતાવનાર, નેતાઓની જરૂર છે. રંગन च तासु भवान् प्रदश्यते, प्रविभक्तासु सरित्स्विवोदधिः ॥
પ્રવિમex વિવિ: બેરંગી વિષયે પર જાતજાતના વિચારે કે તીખી ચર્ચાઓ
– શ્રી સિાન દિવાકર કરી છુટા પડવા કરતાં એકાદ બે બાબત પર રચનાના સ રકારક મંડાણ માંડવામાં જ સંસ્થાનું સાચું જીવન છે. આ
દિશામાં માર્ગદર્શન મળી ચુકયું છે અને કાર્યારંભ કરવાના દિવસો આવી રહ્યા છે.
સતર પંદર વાતને બાજુ પર રાખી એકલા કેળતા ૧-૮-૦.
ગુરૂવાર.
વાણીના વિષય તરફ જોઈશું તો સહજ જણાશે કે એ ######## સંબંધમાં નજર સામે એટલું મોટું વિશાળ ક્ષેત્ર છે કે
જેમાં તદાકાર બની જઈએ તો અન્ય વિષયની વિચારકેળવણી.
ણાને સમય જ ન રહે. કદાચ જરૂર પણ ન રહે. કેટલાક બંધુઓને હજુ પણ એમ લાગ્યા કરે છે કે કેવળ ધાર્મિક શિક્ષણ માટે પાઠશાળાઓ કે વ્યવકોન્ફરન્સ ને અર્થ જ જ્યારે વિચાર કરૂનારૂં મંડળ હારિક કેળવણી માટે સંસ્થાઓ ઉભી કરવા માત્રથી એ એવો થાય છે ત્યારે એને અમૂક ઠરાવ પુરતી મર્યાદા સવાલની પૂર્ણાહુતિ નથી થઈ જતી, એક કાળે એ ઉભી સંભવીજ કેમ શકે ? એ એક પ્રકારની પીછે હઠ જ કરવાનો પ્રચાર ભલે પર્યાપ્ત મનાયો હોય, પણ આજે ગણાય! આ માન્યતા ઈગ્લીશ શબ્દ “Confer” ઉપરથી સ્થિતિ જુદી છે. જૈન સમાજ સંખ્યાબંધ સંસ્થાઓ તૈયાર થયેલ કોન્ફરન્સ ” નામને આભારી છે. બાકી ધરાવે છે. આજે પાઠશાળા, આશ્રમ, ગુરૂકુળ-વિધાલય આપણી કાકરસના આરંભ કાળથી જોતાં પણ એ માત્ર અને કોલેજ જેવી સંસ્થાઓ એની પાસે છે અને એ વિચાર કરીને બેસી રહેનારૂં મંડળ નથી એ વાત સાથે કેટલાયે કેયડાઓ ઉપસ્થિત થયા છે જે ઉકેલ પુરવાર કરી શકાય તેમ છે. અલબત એ સાચું છે કે માંગી રહ્યાં છે. એ ઉપરાંત મહાત્મા ગાંધીજી પ્રેરિત સંખ્યાબંધ ઠરાવમાંના કેટલાક પર જે અમલી કાર્ય થયું વર્ધા-કેળવણી પેજનાએ જે જુદું છતાં અતિ મહત્વનું છે તેમાં એણે સીધા ભાગ નથી ભજવ્ય અથવા તે દ્રષ્ટિબિન્દુ રજુ કર્યું છે એ તરફ જૈન સમાજે લક્ષ્ય શીર પર જવાબદારી નથી લીધી એમ કહી શકાય. પણ દેર્યા સિવાય ચાલે તેમ નથી. સંસ્થાઓ વધવા છતાં આજે તે શબ્દના અર્થ પાછળ ચુંથણ ચુંથવાને એ સંબંધમાં ઈતર પ્રજાની દ્રષ્ટિએ જે જાતની પ્રગતિ સમય જ કયાં રહ્યો છે? જે આપણું જેનધર્મના આદેશ સાધવી જોઇએ તે હજુન ઘણું દૂર છે. ઘણું ખરી પ્રતિ લક્ષ અપાય તે ત્યાંથી સ્પષ્ટ શબ્દો મળે છે કે સંસ્થાઓમાં કાર્યકરોનો અભાવ જણાઈ આવે છે! તો એકલા વિચારની કંઈ જ કિંમત નથી. વિચાર પાછળ કેટલીકમાં પૈસાની તંગી નજરે ચઢે છે! અને એક ધારા આચાર જરૂરી છે. જ્ઞાન પાછળ ક્રિયા જોઈએ જ. જેમ અભ્યાસ જેવું તો જવલેજ દેખાય છે! સૌ પોતપોતાના એકલી ક્રિયા આંધળી છે તેમ એકલું જ્ઞાન પાંગળું છે. શંખ વિલક્ષણ રીતે કે જાય છે! એ સર્વને એક છત્ર ઉભયના સમાગમ વિના કાર્ય સિદ્ધિ શક્ય જ નથી. હેઠળ આણવાની અથવા તો એક રજજુએ બાંધવાની એટલે કેવળ વિચારક મંડળ કહેવાને કંઈ અર્થ નથી. અગત્ય છે. કદાચ વહીવટી તંત્ર એકધારું ન સર્જી શકાય રાષ્ટ્રિય મહાસભા તરફ મીટ માંડતા પણ એજ વાત તો પણ વિદ્યાથીના જીવન–અભ્યાસ અને રહેણી-કરણીના દીવા જેવી દેખાય છે. માત્ર “આમ થવું જોઈએ અને નિયમનમાં તે અવશ્ય સમાનતા આણી શકાય. સામાન્ય
અમૂક હોવું જોઈએ’ના ઠરાવો જ્યારે એના માચડેથી રીતે જોતાં કેળવણીનો પ્રશ્ન જ્યારે આટલે વિશાળ છે થતાં હતાં, ત્યારે એની સ્થિતિ કેવી હતી? એ વેળા અને સાથોસાથ સમાજમાં સર્વોગે એતપ્રોત થયેલ આમ જનતા એમાં કેટલે રસ ધરાવતી હતી અને એ છે ત્યારે એના મૂલ્યાંકન ઓછા કેમ આંકી શકાય ? શા પાછળનું પીઠબળ કેટલું હતું ? અને જયારથી એને માટે એને આવકમાંના એકમાં ન લેખાય ? શું એ મહાત્માજીની દોરવણી મળી અને વિચારક મંડળમાંથી માટે વિચારોને કંઈજ ઉમળકા ની ઉદ્દભવતા? કંઈજ ઠરાને અમલ કરનાર તરિકેના મંડળમાં એનો નવો પ્રેરણાઓ નથી જન્મતી! આ પ્રશ્ન સામાજીક નથી ? અવતાર થયે ત્યારે એની દશામાં કે સંગીન પલટે જે જન સમાજના હાડચામને વળગતે હોય અને આવ્ય-એ ઇતિહાસ નજર સામે હોવાથી એના વધુ શીધ્ર ઉકેલ માંગતા હોય તે બીજા સૌ કરતાં આ સવાલ વિસ્તારની જરૂર ન હોઈ શકે. જેનધર્મનું મહાન સૂત્ર મુખ્ય છે. આજે એ પાછળ મંડી જઈ, વ્યવસ્થિત રીતે જ્ઞાન રિયાભ્યાં મોક્ષા અને ગાંધીજીનું વચન. ‘ખાંડીભાર એને તેડ આણી, એ પાછળ જુદી જુદી રીતે જે દ્રવ્ય વાંચન કરતાં શેરભર વર્તન' એ ઉપેક્ષા કરવા જેવા નથી. ખરચાઈ રહ્યું છે એનો બરાબર લાભ મળે તેવું આયએ ત્રિકાળ અબાધિત છે એટલું જ નહિં પણ વર્તમાન જન કરવાની સૌ કરતાં ખાસ અગત્ય છે. ધાર્મિક અને કાળના સંગોમાં તે ખાસ આદરણીય છે. એ વિના વ્યવહારિક એ બે ભાગે ખાસ છણાવટ માંગે છે અને ભલભલી મોટી સંસ્થાના જીવન રેલાતાં વિલંબ નથી સ્ત્રી કેળવણી કેવા પ્રકારની હોવી ઘટે, એમાં પૂવૉત્ય થવાનો. કેવળ વિચારણુને યુગ આથમી ગયો છે! સંસ્કૃતિ કેમ જળવાય તે માટે તે ખાસ જુદા પ્રકરણની જનતા આજે વિચાર સામે મીટ માંડી નથી રહી. જરૂર રહેવાની. વિચારકે સારૂ આ કંઇ જેવી તેવી એને વિચારોને રચનામાં મૂકનારા અને ડું તે, થોડું ખોરાક નથી જ.
રહ્યો છેપાછળ ચુણા
વાંચન કરતાં છે
એટલું જ નહિ પણ્ વન વ્યવહારિક એ બે ભાગે
Page #157
--------------------------------------------------------------------------
________________
તા. ૧-૮-૧૯૪૦
જેન યુગ.
શ્રી જૈન શ્વેતાંબર એજ્યુકેશન બોર્ડ.
*
* *
*
જૈન ધર્મના અણુમેલા સિદ્ધાંતને વિશ્વવ્યાપી બનાવવાની શેઠ માણેકલાલ ચુનીલાલ શાહ જે. પી. ની પ્રેરક અપીલ.
શ્રી જેન વેતાંબર એજ્યુકેશન બોર્ડ દ્વારા ગત વર્ષે પરંતુ સ્થાયી અસર ઉપજાવનારી તે છેજ. વક્તાએ બોર્ડ લેવાએલી શેઠ સારાભાઈ મગનભાઈ મોદી પુરૂષવર્ગ અને દ્વારા થઈ શકે એવી કેટલીક જનાઓ રજુ કરી હતી. અ.સૌ. હીમાબાઈ મેઘજી સેજપાળ ત્રીવર્ગ ધાર્મિક
જીવનના દયેયની નિશ્ચિયતા. હરીફાઈની પરીક્ષાઓમાં ઉત્તિર્ણ થએલા સ્થાનિક વિદ્યાર્થીઓને પ્રમાણપત્રો તથા ઇનામ આપવા માટે એક જાહેર સંમેલન
બોર્ડના પ્રમુખ શ્રી. મોતીચંદ ગિરધરલાલ કાપડીઆ, રવીવાર તા. ૨૮-૭-૪૦ ના રાજ નમતી બપોરના ચા ટા, બી. એ. એલ.એલ.બી. સેલિસિટરે પિતાના નિવેદનમાં ધાર્મિક સાડા ત્રણ કલાકે કોન્ફરન્સ હોલમાં યોજવામાં આવતાં કેળવણી દ્વારા જ જીવનના ધ્યેય (આદર્શ) ની નિશ્ચિયતા થઈ સંખ્યાબંધ નર-નારીઓએ તેમાં ઉત્સાહપૂર્વક હાજરી આપી શકે અને માનવ જાતીના કલ્યાણાર્થે જે કઈ વસ્તુ વિદ્યમાન હતી. ઉપસ્થિત આગેવાનીમાં શ્રી. સકરચંદ મોતીલાલ મલજી હોય તે તે ધર્મ અને તેનાં સિદ્ધાંતો જ હોઈ શકે એ વસ્તુ શ્રી. મોતીચંદ ગિરધરલાલ કાપડીઆ, શ્રી. મગનલાલ મુલચંદ સાબીત કરી બતાવી હતી. જૈન ધર્મના અણુમેલા સિદ્ધાંતના શાહ, શ્રી. રણછોડભાઈ રાયચંદ ઝવેરી, શ્રી. ચીમનલાલ સાર્વત્રિક પ્રચારાર્થે બેડ દ્વારા પ્રયને થઈ રહ્યા છે. તેની વાડીલાલ શાહ, શ્રી. હીરાલાલ ચુનીલાલ ઝવેરી, શ્રી. રતિલાલ ચીજના ધણીજ દીર્ધ દૃશતા વાપરી કરવામાં આવી છે ? નથુભાઈ શાહ, શ્રી. મોહનલાલ ભગવાનદાસ ઝવેરી, શ્રી. ધાર્યા કરતાં વધુ સારો અને સંગીન 2 મળી રહ્યો છે. રમણિકલાલ કેશવલાલ ઝવેરી, શ્રી. સાકરચંદ માણેકચંદ જનતા આવી સંસ્થાને પૂરેપૂરો ટેકે આપે તે કાર્ય વધુ ઘડીયાલી, શ્રી. નરોત્તમ ભગવાનદાસ શાહ, શ્રી. પરમાણંદ વિકસાવી શકાય એમાં શંકાને જરાએ સ્થાન નથી. વિચાર કુંવરજી કાપડીઆ, શ્રી. મણિલાલ મોકમચંદ શાહ, શ્રી. વાતાવરણું ઉત્પન્ન કરવા માટે આવા મંડળોની ઉપયોગિતા નાનચંદ શામજી, શ્રી. મેહનલાલ દીપચંદ ચેકસી, શ્રી. સ્વતઃ સિદ્ધ છે. સમાજમાં વ્યવહારિક કેળવણી આપવા માટેના ચતુરદાસ રાયચંદ શાહ આદિને સમાવેશ થતો હતો. સભા- પ્રચારની શરૂઆત કેટલી મુશ્કેલીથી કરવામાં આવેલ તેની ટુંક સ્થાનની આજુબાજુની ગેલેરીઓ તેમજ ચાલીઓ પ્રેક્ષકાની હકીકત ૨જુ કરતાં વિદ્વાન વકતાએ પચીસેક વર્ષ પૂર્વે પરિ. હાજરીથી ચિકાર ભરાઈ ગઈ હતી.
પદના અધિવેશનમાં અંગ્રેજી કેળવણી આપવાના ઠરાવ ઉપર પ્રમુખ શ્રીમાન દયાવારિધિ શેઠ માણેકલાલ ચુનીલાલ
થયેલી ચર્ચાની વિગતો વર્ણવી હતી. તેઓશ્રીએ આવી
સંસ્થાઓ માટે સામુદાયિક સહકાર અને ટેકાની જરૂર અંગે શાહ, જે. પી, બરાબર નિશ્ચિત સમયે સંસ્થાના મંત્રી શ્રી. બબલચંદ કેશવલાલ મોદી અને અન્ય મિત્રમંડળ સહિત
જણાવ્યું હતું કે દરેક વ્યક્તિ જે કાર્ય કરતી થઈ જાય તે પધારતાં તેઓને સભાએ સુંદર પ્રેમપૂર્ણ આવકાર આપ્યો હતો.
સંસ્થા આપ આપ કાર્ય કરતી અને તેથી વિપરીત જે કોઈ
પણ કાર્ય ન કરે તે સંસ્થાના કાર્યો અટકી પડે એ સ્પષ્ટ મંત્રીએ આમંત્રણ પત્રિકા વાંચી કાર્યક્રમની શરૂઆત કરી
બીના સમજી લેવા જેવી છે. આ રીતે પ્રત્યેક વ્યક્તિએ આપણી હતી. શ્રી. શકુંતલા કાંતીલાલ ઈશ્વરલાલ જૈન કન્યાશાળાની
સંસ્થાઓને મદદ કરવી એ પિતાની પવિત્ર ફરજ ગણવી બાળાઓએ મધુર સરોદે પ્રાર્થના અને સકારગીત ગાયા બાદ
જોઈએ. તેઓએ પ્રમુખશ્રીને પિતાનું વક્તવ્ય રજુ કરવા શેઠ બબલચંદ કેશવલાલ મોદીએ સંસ્થાની ઉત્પત્તિ અને
વિનંતિ કરી હતી. વિકાસક્રમની હકીકતો રજી કરી આજના જમાનામાં જૈનધર્મ જેવા અદિતિય ધર્મ અને તેને સિદ્ધાંતના પ્રચારની કેટલી
પ્રમુખ શેઠ માણેકલાલ ચુનીલાલ શાહે નીચે પ્રમાણે અગત્ય રહેલી છે તે ઉપર ખૂબ લંબાણપૂર્વક વિવેચન કરી ભાણ કર્યું હતું :ધાર્મિક કેળવણીની જીવન, વ્યવહાર અને પ્રત્યેક દિશામાં
પ્રમુખશ્રીનું ભાષણ. ઉપયોગિતા સિદ્ધ કરવા સુંદર દલીલે રજુ કરી હતી. નવા નવા ગુન્ડાઓ માટે નવા નવા કાયદાઓ આજે થાય છે, પણ સંગ્રહસ્થા અને ન્હાને, એ ગુન્હાએ જ ન થાય એ માટેના સર્વમાન્ય થઈ પડે એવા આજના આ ઈનામ સમારંભના મેળાવડાનું પ્રમુખસ્થાન કાયદાઓ ( સિદ્ધાતિ) જૈન ધર્મમાં વિદ્યમાન છે એના ભોગે મને સોંપી આ સંસ્થાના કાર્યવાહકોએ ધાર્મિક અભ્યાસમાં આજે વ્યવહારિક કેળવણી પ્રાપ્ત કરનારા વિદ્યાથીઓને ધાર્મિક રસ લેતાં વિદ્યાર્થીઓના તેમજ તેમને તે માટે ઉત્તેજન આપતી બંધનેની છૂટછાટ આપવાની વાત કરવામાં આવે છે તે કોઈ સંસ્થા અને કાર્યવાહકના સંપર્કમાં આવવાની જે તક રીતે ઇષ્ટ નથી. બોર્ડ ધાર્મિક કેળવણી પ્રચારને સંગીન પાયા આપી છે તે માટે મારે તેમનો આભાર માનવાની શીષ્ટ ઉપર મૂકવા પ્રયાસ કરી રહેલ છે તેની પ્રગતિ ધીમી હશે જાળવવી જ જોઈએ.
Page #158
--------------------------------------------------------------------------
________________
જૈન યુગ.
ખરી રીતે કહુ" તે આવા મેળાવડાએામાં જવા હું ટેવાયે નથી; કારણ કે મને તે માટે સમય જ એળે છે. આમ છતાં આપણા ધર્મ'ના ઉચ્ચ અને સવ્યાપી સિદ્ધાંત અને આદેશો માટે મને કાઈપણ ધર્મ'ચુસ્ત વ્યક્તિ જેટલી જ માગણી છે.
માનની
જે સમયે આખી દુનિયા પાખંડ, સ્વાર્થ અને હિંસાના સાગરમાં તરબોળ થઇ રહી હતી, અને સઘળે અંધકાર છવાઇ
રહ્યો હતો, તે સમયે જગતને એક એવા દિવ્ય પુરૂષ સાંપડયે
કે જેણે પેાતાના આત્મબળ અને સતપણાને કારણે આખી દુનિયાને આફતના એળામાંથી બચાવી લેતા અને સર્જંત્ર
ઉજાસ પાથરતા એવા માર્ગ બતાવ્યા.
આ ઉપદેશક એ અન્ય કાઈ નહિ, પર ંતુ પ્રભુ મહાવીર હતા. તેઓએ જગતને દંભના મા છેાડી, અન્ય ઉપર આધાર મારાવી અન્ય વિસા અને સ્વાન મધ આજે, એટલું જ નહિ પરંતુ પાતે ઉપદેશેલા આ માન વ્યવહારમાં મૂકી જગત સમક્ષ એક જીત્રત અને જવલંત દાખલેો પૂરે। પાડયા.
આ મહાપુરુષના બેધેલા માર્ગને માનનારાએ જૈન તરીકે એળખાયા-ચાપણે તેમનાજ ખાસ્સા છીએ ખતે તેમણે
માર્ગને ધ તરીકે સ્વીકારીએ છીએ,
આવા દિવ્ય અને અદ્વિનિય ધર્માંની સમજ આપણા બાળકાને આપણે આપવી જ જોઇએ. સિદ્ધાંતાના તંતુએ સમજવા માટેનું શિક્ષણ તેમજ વ્યવહારમાં ઉતારવા માટેની જરૂરી ક્રિયાની સમજ આપણા બાળકને આપવાની ફરજ કુદરતી રીતે આપણા શીરે રહે છે. આ ફરજને અદા કરવી એ પ્રત્યેક જૈનને ધર્મ છે,
શ્રી. માનુનલાલ બી. ઝવેરીએ
ના અભ્યાસક્રમમાં માત્ર કાગ્ર કરવાની પદ્ધતિ સ્ત્રીકારવામાં આવી નથી તેના નીચલા ધારણથી માંડી ઉપલા ધારણ સુધીના ગવાયેલા અભ્યાસક્રમમાં અર્થ, વિધિ, હેતુ
અને સમજણ સાથે રખાયેલા સૂત્રો-ગ્રંથા શા હેતુસર રખાખેજિલાયેલા હું તેની સમજીની માપી હતી. રળવણી ખાતાં ક્યા કયા સિદ્ધાંતા લક્ષમાં રાખવા જોઇએ, આજે કઇ રીતે કેળવણી આપવામાં આવે છે તેની હકીકતે રા કરી તેઓએ પ્રમુખશ્રીને આભાર માનવાની દરખાસ્ત રજુ કરી હતી. શ્રી. મગનલાલ મુલચંદ શાહે તેને 2કા આપ્યા બાદ બાળાઓને મીઠાઇ તથા રૂપાનાણું અપાયા હતાં. પુષ્પહાર અણુ થયા બાદ વંદે માતરમની મધુગુંજ વચ્ચે સૌ આ પ્રસંગે શ્રી. અમલચંદ્ર કેશવલાલ મેાદી તરફથી યાાયેલ અલ્પાહારને
આશા રાખું છું કે તમારી આ સંસ્થાના કાર્યવાહુકા આ દિશામાં પુરતું લક્ષ આપતાં જ હશે. આવા શુભ પ્રયાસેામાં સાથ આપવાને ધર્મ સૌ કોઇ ભાઇ હુÖાના છે. અને તે તેઓએ . ખજાવવા જ જોઇએ એમ મારૂં નમ્ર માનવું છે.
તાઃ ૧-૮-૧૯૪૦
અત્રે શ્રી. ચુનીલાલ નારણુદાસ કાનુની અને શ્રી, લલ્લુભાઇ કરમચંદ દલાલે ધાર્મિક કેળવણી પ્રચાર અંગે પેાતાના રિચાર રજુ કર્યા બાદ—
તમારી આ સંસ્થા આ દિશાએ જે કંઇ નાના મેટાન્સાક સૌ વિખરાયા હતા. પ્રયાસ કરી રહી છે તે માટે તેને ધન્યવાદ ઘટે છે. આપ છતાં હજુ ઘણું કરવાનું રહે છે.
ધાર્મિક શિક્ષણ માત્ર સ્ક્વે!ની ગેખણપટ્ટીમાં અગર તેા
પરીક્ષા નથી મૂકામેવા પ્રઓના પોપડીમા ભવામાં અપાતા તમારા ઘર, લાઇથેરી, જ્ઞાનભડારના રાગારરૂપ વાખે।માં સમાઇ જતું નથી. તે સમજવા માટે તે આપણે
આપણા બાળકોને રસ અને સરળતા પડે તેટલી સાદી ભાષામાં જૈન સાહિત્યના અમૂલ્ય ગ્રંથા. અને બાહ્ય ક્રિયાકાંડમાં અટવાઈ નહિ જતાં પ્રભુ મહાવીરના રૂ।. ૧૮-૮- ના પુસ્તકા માત્ર રૂપીઆ૭-૮-૦ માં ખરીદ્યા.
ઉત્તમ માર્ગોને સમન્યે તેવા પ્રબંધ કરવા જોઈએ.
અસલ કિંમત ઘટાડેલી કિંમત..
અંતમાં હું આ સંસ્થાને ઘણું જ ઉજળું ભાવી અને ફતેહ ઈચ્છું છું. સાથે સાથે ઉત્તિ થયેલા વિદ્યાર્થીઓને મુબારકઆદી આપું છું. કે તે જૈન ધર્મના અભ્યાસ સંપૂ` રીતે કરી આપણા ધર્માંના સિદ્ધાંતાને ચેતરફ ફેલાવવા યથાશક્તિ પ્રયત્ન કરે. ફરીથી હું આપ સૌને આ તક આપવા માટે આભાર માનુ છું.
શ્રી. ચીમનલાલ વાડીલાલ શાહે
બાળકોને કેળવણી કેવી રીતે આપવી છએ, તેમાં કલ્ચ કરાવવાની પદ્ધતિને કયાં સુધી વકાશ હોઇ શકે, સમજણું
શક્તિ કઇ ઉમ્મરે બાળકામાં ખીલે છે તે વિષે પોતાના મંતવ્યો રજુ કર્યાં હતા. ધાર્મિક જ્ઞાન પ્રચારના અભાવે કેટલાક સ્થળે, કેટલીક સંસ્થાઓમાં અંધાધુધી ચાલી રહી છે તેથી સમાજને નુકસાન પહોંચે છે એ દૂર કરવા અપીલ કરી હતી. મુંબઇ માંગરેળ જૈન સભાની બાળાઓએ સંગીત રજુ કર્યા બાદ—
બાદ સ્થાનિક વિદ્યાર્થીઓને ઇનામે તથા પ્રમાણ પત્રો પ્રમુખશ્રીના મુબારક હસ્તે આપવામાં આવ્યાં હતાં.
૨૧. ૩-૦-૦
શ્રી જૈન ગ્રંથાવલી શ્રી રંગ દિલી જાણીતા સાક્ષર શ્રી. મેહનલાલ ૬. દેશાઇ કૃતઃ~~
રૂ!. ૧-૮-૦
૧-૦-૦
-2-૦
પૃષ્ઠ.
શ્રી જૈન ગુર્જર કવીએ ભાગ ૧ લેા રૂા. ૫-૦-૦ ૧૦૦૦ ૧-૦-૦ શ્રી જૈન ગુર્જર કવીએ ભાગ ૨ જો રૂા. ૩-૦૦ ૮૫૦ ૧-૮-૦ શ્રી જૈન સાહિત્યને ઇતિહાસ રૂા.૬-૦-૦ ૧૨૫૦ ૩-૦-૦ વાંચન પૃષ્ઠ ૩૧૦૦ સેટ લેનારને ત્રણે ગ્રંથા રૂા. ૪-૦-૦ માંજ, જૈન સાહિત્યના રાખીરી, સાબરીએ, જૈન સંસ્થા આ અપૂર્વ લાભ લેવા ન ચુકે
બખા: શ્રી જૈન શ્વે. કાન્સ
-
૨૦. પાવની મુંબ, ૩.
Page #159
--------------------------------------------------------------------------
________________
-
-
-
તા
૧-૮-૧૯૪૦
જૈન યુગ.
મહાત્માજીની સમ્યક વિચારશ્રેણી.
રાજસ્થાન ચરખા સંધના નોકરોને “ફરજિયાત-પ્રાર્થના” છે. જ્યારે કે ન બનેલો નિયમ ત્રાસદાયક લાગવા માંડે કરાવવાની કાર્યવાહકે તરફથી જે આગ્રહ રખાય છે તે વારત- ત્યારે માણસ સંસ્થાના ધારાધોરણની રૂએ પિતાનું રાજીનામું વિક છે કે કેમ ? અગર તે એ હક તેમને છે કે કેમ? એ રજુ કરીને સંસ્થા છેડી શકે. પણ પિતે સંસ્થામાં છે ત્યાં પ્રશ્ન એક બંધુએ ઉડાવ્યા છે એના જવાબમાં ગાંધીજીએ જે સુધી એ નિયમને ભંગ એણે નજ કરવો જોઈએ.” ઉત્તર “હરિજન બંધુ' તા. ૨૦-૭-૪૦ ના અંકમાં આવે ,
દ્રષ્ટિ વિશેછે એ જૈન સંસ્થાએ માં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓને ખામ (૨) અને ઉપયોગી હોઈ, એ પાછળનો આશય બરાબર અંતરમાં કાતરી વાત વાતમાં સમજુ ગણુતા માનવીઓ પણ અન્યના અમલ કરવા યોગ્ય છે. વ્યક્તિ સ્વાતંત્ર્યના નામે વિદ્યાલયમાં સ્વભાવ કે વર્તણુક વિશે ભૂલભથી અનુમાન કરી વાળે છે. અભ્યાસ કરતાં બંધુઓ પ્રભુપૂજન-રાત્રિ ભેજન બંધી કે સ્વાવાદ પદ્ધત્તિથી દરેક બનાવનું તેલન કરવાની વાત એ કંદમૂળ ભક્ષણ ત્યાગ જેવા સ્થાપના કાળે નિયત કરાયેલા મૂળ વેળા યાદ આવતી જ નથી, અને તેથી ઘણુ ખરા પ્રસંગોમાં નિયમો સામે વાંધો ઉઠાવે છે અને એમ કરી સંસ્થાને પોષણ મનદુ:ખના બના બને છે. સામાન્ય ગણાતી બાબતેમાંથી આપનાર જૈન સમાજના વિશાળ વર્ગની લાગણી દુભાવે છે. સામી વ્યક્તિમાં અમુક જાતના દોષે છે અગર તો અમુક પ્રકારની અને એ દ્વારા સંસ્થાનું જીવન જોખમાવે છે. એ સર્વને પોતે સંકુચિતતા એ ધરાવે છે એવા અનુમાન સુધી તેઓ પહોંચી કેવી ભૂલ કરી રહ્યાં છે અને સ્વતંત્રતાની સાચી વ્યાખ્યા શી જાય છે. એ વેળા અહિંસાને નેત્ર સમ્મુખ રાખી. જૈનધર્મમાં છે? એને એ ઉપરથી સહજ ખ્યાલ આવી શકે છે. સંસ્થાના દર્શાવેલ અનેકાંત દ્રષ્ટિથી વસ્તુ સ્થિતિને અભ્યાસ કરવામાં જન્મ કાળે જે ઉદ્દેશ નિયત કરાયેલ હોય છે એ જયાં લગી આવે તે રચાયેલા હવાઈ કિલા જોત જોતામાં કેવી રીતે ઉત્પાદકો દ્વારા ફેરવાય નહિ ત્યાં લગી એ સામે બેટો વટાળ ધરાશાયી થઈ જાય છે એ સમજાવતાં ગાંધીજી પોતાના પ્રગટાવો કે એ સામે સંસ્થામાં રહી ચેક કહાવા ફિજુલ સાથીદારોને ‘ હરિજન બંધુ' તા. ૨૦-૭-૪૦ ને અંકમાં છે. સંસ્થામાં પ્રવેશતા પૂર્વે કાનુન પિતાને અનુકુળ છે કે કેમ કહે છે કેએ વિચારવું ઘટે. પ્રવેશ્યા પછી એનું પાલન જ ઈષ્ટ ગણાય. “તમે જે આ એક હકીકતમાંથી તમારા સાથીના સ્વભાવ સમજુ ગણાતા વગૅ એ કરવાની બેવડી કરજ લેખાય-એ વિષે અનુમાન ખેચ્યું છે એ અગ્ય છે. તર્કની દ્રષ્ટિએ તે માટેના ગાંધીજીના વચને આ રહ્યા–
અયોગ્ય છે, પણ અહિંસાની દ્રષ્ટિએ એથીયે વધારે અયોગ્ય (૧) પ્રાર્થના વિષે–
છે. ડાર્વિને મનુષ્ય જાતિના અવતાર વિષે પુસ્તક લખ્યું છે, ફરજિયાત પ્રાર્થના જેવી વસ્તુ ન જ હોઈ શકે. પ્રાર્થ.
તેમાં એક હકીકત ઉપર અનુમાન નથી બાંધ્યું. તે તે હકીનાને જે પ્રાર્થના તરીકે કશી કિંમત હોય તો તે મરજિયાત જ
કતના ઢગલા કરતાં ધરાયો જ નથી. એણે તે આખું પુસ્તક હોઈ શકે એ તો દેખીતું છે. પણ આજકાલ ફરજની બાબ
એકજ વિધાન સિદ્ધ કરવાને માટે હકીકતથી ભરી દીધું, અને તમાં પણ તેમાં વિચિત્ર ખ્યાલે પ્રવર્તે છે. જે તમારી
છેક છેવટે પિતાનો સિદ્ધાંત છેડા શબ્દોમાં રજૂ કરી દીધો, સંસ્થામાં એવો નિયમ હોય કે તેના પગારી બિનપગારી
એને સત્યની કેટલી સુક્ષ્મ કિમત હશે? આમ છતાં મને એકેએક સંસ્થાવાસી વ્યક્તિએ સામાન્ય પ્રાર્થનામાં હાજરી
એના સિદ્ધાંતમાં દેવ ભા છે, કારણ જૈન દર્શનને ભરવી જોઈએ, તે મારા અભિપ્રાય મુજબ તમે તેવી હાજરી
સ્વાદુવાદ મને શીખવે છે કે એટલી હકીકત છતાં બીજી ભરવા બંધાયેલા છે. જેમ બીજી ફરજ અદા કરવા બંધાયેલા
એવી હકીકત કદાચ જાણવામાં આવે કે જેથી એ સિદ્ધાંત છે. તમે સંસ્થામાં જોડાયા એ તમારૂં મરજિયાત પગલું હતું.
ટો પણ કરે. તમે એક કાગળની ઉપર લખેલા “અંગત” જોડાયા ત્યારે તમે સંસ્થાના નિયમો જાણી લઈને તેમાયા શબ્દથી લેખકના સ્વભાવને અતડા પણાનું અનુમાન કાઢયું. હતા અગર તો તમારે જાણી લેવા જોઈતા હતા, તેથી તમે
હવે જુઓ એક દાખલો આપું. ઘણું માણસે એક બીજાની નોકરીને અંગે કબૂલેલી બીજી બાબતોની જેમ પ્રાર્થનામાં હાજરી
થાલીમાંથી ખાય છે, અને એમાં બહુ મિત્ર ભાવ આવી જાય ભરવાની વાતને પણ હું તે મરજિયાત પગલું જ ગણું જો
એમ સમજે છે. હિન્દુ પત્નિઓ તે પતિની એડી થાળીમાંથી એકલા પગાર સામું જોઈને જ જે તમે નોકરી સ્વીકારી હોય ખાવામાં પુણ્ય માને છે. બા ૫ણું કદાચ પુણ્ય માનતી હશે. તે તમારે જોડતી વખતે જ વ્યવસ્થાપક જોડે ચોખવટ કરી
અને મારી થાળીમાંથી ખાતાં એને સંકોચ ન થાય. પણ હું લેવી જોઈતી હતી કે હું પ્રાર્થનામાં નહિ બેસે, અને જે બીજા કોઈની થાળીમાંથી તો શું પણ બાની થાળીમાંથી પણ પ્રાર્થનામાં બેસવા સામે વાંધે છતાં તમે તે વાં રજુ કર્યા ખાઈ ન શકું. હવે મને કઈ બાની થાળી માંથી ખાવાનો વગર જ સંસ્થામાં જોડાયા છે તો તમે ખોટું કર્યું, જે બદલ ઈન્કાર કરતા જુએ અને એવું અનુમાન કાઢે કે હું અતડે તમારે પ્રાયશ્ચિત કરવું જોઈએ. પ્રાયશ્ચિત બે રીતે થઈ શકે- અથવા સુગાળવા છું, તે મને કે અન્યાય કરે? એ એક એક તે સાચા દિલથી પ્રાર્થનામાં જોડાઈને, અગર તે વસ્તુની ભલે મને સૂગ હોય, પણ મારા સ્વભાવમાં કયાંય રાજીનામું આપીને તથા એમ એકાએક રાજીનામું લઈને છાતી અતડાપણું નથી કે સુગાળવાપણું નથી એ વિશે મને શંકા જવાથી સંસ્થાને થનારી નુકશાની ભરી આપીને, કોઈ પણ નથી, અને એ મારા સ્વભાવમાં નથી એમ સિદ્ધ કરનાર સંસ્થામાં જોડાનાર એ સંસ્થાના સંચાલક વર્ગ તરફથી સેંકડે દાખલા ટાંકી શકાય.” વખતેવખત ઘડાતા નિયમનું પાલન કરવા બંધાયેલા
( અનુસંધાન પૃ. ૮ ઉપર જુઓ )
Page #160
--------------------------------------------------------------------------
________________
જેન યુગ.
તા
૧-૮-૧૯૪૦
શાળા
ના ભાગ 9 નિં.
વાલીઅરની જેમ ગફાઓ | શ્રી નાથાલાલ છગનલાલ શાહ
લેખકઃ= = = ===: So o n == == == =d વાલીઅરની ઉત્તરે ચંબલ નદી, દક્ષિણમાં ભિલસા, છે. બીજી એક હેટી મૂર્તિ તીર્થકર નેમનાથની છે તેની પૂર્વમાં બુદેલખંડ અને ખાંસી અને પશ્ચિમમાં રાજપુતાનાને ઉંચાઈ ત્રીશની ફીટ છે. આમાં સૌથી મોટી મૂર્તિ પs વિભાગ આવેલ છે.
ફીટની છે તે મૂર્તિ વાલીઅરની બધી મૂર્તિઓ કરતાં ઉંચી ગ્વાલીઅર પ્રાચીન નગરની સમીપ ૩૦૦ ફીટની ઉંચાઈએ છે આ મૂર્તિ નીચે સિંહનું લાંછન છે જે પરથી જણાઈ શકે પર્વત આવેલ છે. તેના પર પ્રાચીન સમયને કીલે છે. આ છે કે આ મૂર્તિ તીર્થકર મહાવીરની છે. આ બધી મૂર્તિઓ કીલે ઈ. સ. છઠ્ઠી શતાબ્દિમાં ભારતના ઇતિહાસમાં પ્રસિદ્ધ વચ્ચે નાની નાની મૂર્તિઓ મહેતા પ્રમાણમાં જોવામાં આવે હતા. કહેવાય છે કે કચવાતા વંશના પ્રસિદ્ધ રાજા સુરજસેને છે. મૂર્તિ એવાળા ગોખલાઓ સુંદર બનાવટના છે. ગુફાઓનો ઈ. સ. ર૫ માં વાલીઅર વસાવેલ હતું. આ શહેરનું બીજે મહાન સમુદાય ટેકરીની સામેના ભાગ ઉપર અડધા નામ-ગ્વાલીય નામને એક સાધુ અહીં રહેતો હતો. તેણે માઈલના અંતરે આવેલ છે. એ ગુફાઓમાં અઢાર મૂર્તિઓ આ રાજા સુરજ સેનનું કષ્ટ દૂર કરેલ તેથી આ સાધુના નામ આવેલ છે. જે મૂર્તિઓ ઉંચાઈમાં વીસથી ત્રીસ શીટની છે. પર આ શહેરનું નામ વાલીઅર પડેલ છે. અહીંના સ્થાનોમાં વળી આઠથી પંદર ફીટ ઉંચાઈવાળી મૂર્તિઓ પણ તેટલી જ પુરાતન શિલાલેખો મળવા પામેલ છે તેમાં ગોપગિરિ, ગોપા- સંખ્યામાં છે. આ બાજુએ કેટલીક વધારે ગુફાઓ આવેલ છે. લગિરિ, ગોપાચલ તેમજ ગોપાલદૂર્ણ વગેરે નામોથી ઉલેખો પરંતુ તેમાં વૈરાગીઓ રહેતા હોવાને લઈને ત્યાં જઈ થયેલ મળી આવે છે. આ કિલ્લામાં પ્રસિદ્ધ રાજા તેરમાણ શકાતું નથી. અને મિહિર કુલના સમયના શિલાલેખ ઇ. સ. પ૨૫ નો ગુફાઓમાં બીજા નાના ત્રણ સમુહો આવેલા છે પરંતુ કોતરાયેલ છે, જેઓએ ગુપ્ત રાજ્યને ઈ. સ. છઠ્ઠી સદીમાં તેમાં ખાસ જાણવા જેવું નથી આમાં એટલુંજ ફક્ત જોવા નષ્ટ કરેલ હતું.
જેવું છે કે-એક ઉંધતી સ્ત્રીની આકૃતી આલેખવામાં આવી આ શહેરને પ્રસિદ્ધ કીલે સપાટ શિખર રૂ૫ રેતીની છે. આ આકૃતીને સુંદર રીતે પોલીસ કરવામાં આવેલ છે અને તે પણ સંપૂર્ણ શ્રી એવી ટેકરી ઉપર આવેલ છે. તેની લંબાઈ આઠ ફીટની છે. આકૃતીની પાસે એક પુરૂષ તે આસપાસના મેદાને ઉપર થઈને એક બેટ જેવો જણાય એક સ્ત્રી અને એક બાળકને સમુદાય જેવામાં આવે છે. આ છે. ઉત્તરથી તે દક્ષિણ દિશા સુધી તેની લંબાઈ લગભગ બે બધા કણ અને તે કયા હેતુસર બતાવેલ છે તે સમજી માઈલ છે, તેમ વધુમાં વધુ પહોળાઈ અડધે માઈલ છે. શકાતું નથી. વચ્ચેના સપાટ ભાગની બધી બાજુએ એક સીધી ટેકરી શિલ્પ કામે પરના સંખ્યાબંધ શિલા લેખ તપાસતાં આવેલ છે. તેની ઉંચાઈ આશરે ત્રણ ફીટ છે. ટેકરીમાં આ બધું શિ૯૫ કામ તેરીસ વર્ષમાં થયેલ હોવું જોઈએ. એક ખીણ આવેલ છે.
એવી નવાઇ પમાડે તેવી વાત આપણી સમક્ષ તરી આવે છે. ઉરવાહી નામની ખીણુ જે નદીની પશ્ચિમ બાજુએ આ બધાં બાદ કામ ઇ. સ. ૧૪૪૧ થી ઇ. સ. ૧૪૭૪ આશરે બે હજાર ફૂટ સુધી જાય છે. આ કોક્લામાં કોઈ સુધીના ગાળામાં થયેલ હતાં. કેટલાએક શિલાલેખો તેના પુરાતન મકાન નથી. સાસ બેહુ કે જેને સામાન્ય રીતે મહાન પાછળના સમયમાં પણ કાતરાએલ મળી આવે છે. આમ છતાં જૈન મંદિર તરીકે ઓળખવામાં આવે છે, તે ઘણું કરીને એ બધાંને સમયકાળ ઈ. સ. ના પંદરમાં સૈકાને હેવો ઈ. સ. ૧૦૯૭ માં બંધાએલ હતું. (Cuminghaum જોઈએ એ વાતમાં શંકા કરવાનું કંઈ કારણ નથી. Reports Vol 2 P. P. 360 & History of હાથી દરવાજા અને સાસુ વહુના મંદિરના મધ્ય ભાગમાં Indian and Easten Architectur P. P. 452.) એક જૈન મંદિર આવેલ હતું જે મોગલ રાજયકાળમાં મસગુફાઓને વીકાશ.
જીદના રૂપમાં બદલાઈ ગએલ છે. આમાં કેટલુંક બાદ કામ - કુમાર રાજય કર્તાઓના સમયમાં એટલે કે પંદરમાં થવાથી કેટલીક જૈન મૂર્તિઓ તેમ એક શિલાલેખ સંવત સૈકાની શરૂઆતમાં પોતાના ધર્મ માટે તેમ પૂજ્ય બુદ્ધિના ૧૧૬૫ ઈ. સ. ૧૧૦૮ નો મળી આવેલ છે. ખાતર જેને કીહલાની કરીને એક મહાન તીર્થ સ્થળ રૂપે આ મૂર્તિઓના સંબંધમાં મેગલ સમ્રાટ બાદશાહ બાબરે કેરવી નાખવાની પ્રબળ ભાવના ઉત્પન્ન થઈ. તેમને થડ પોતે પોતાના જીવન ચરિત્રમાં નોંધ લીધેલ છે કે-ઉપરોકત વર્ષોમાં ઘણી વ્યાપક તેમજ વિશાલ એવી ઘણી ગુફાએ સારા સ્થળની તમામ મૂર્તિઓનો નાશ કરવા માટે તેણે હુકમ કર્યો પ્રમાણમાં ખાદી કહાવી. આ ગુફાઓનો સમયકાળ એટલે હતા એમ તે પ્રમાણિકપણે કબુલ કરેલ છે. જો કે તેના કરબધે આધુનીક છે કે જેથી તેમની રચના પસંદ કરી શકાય માનનો પુરેપુરો અમલ થવા પામ્યો નહી છતાં તેનાં માણસના તેવી નથી. ઇલોરાની ગુફાઓના સમુહ કરતાં આ ગુફાઓનું હાથે નકશાન ઘણા પ્રમાણમાં કરવામાં આવેલ હોવું જોઈએ. મહત્તવ એવું જણાય છે.
જે મૂર્તિઓ ભાંગી નાંખવામાં આવી હતી તેના ટુકડાઓ થોડા ગકાઓનો મુખ્ય સમુહ ઉરવાહી ખીણમાં આવેલ છે. સમય પર એકઠા કરવામાં આવ્યા હતા તેમ ઘણી ખરી તેમાં જૈન તીર્થકરેની બાવીશ હેટી મૂર્તિઓ ખેદાએલ મૂર્તિઓનું રીપેર કામ કરવામાં આવેલ છે. જે કેટલા પ્રમાછે. જે બધી નમ સ્વરૂપમાં છે. આ સીવાય એક મૂર્તિ જેન માં સંતોષકારક નીવડેલ છે. ર્યકર રૂષભદેવની આ સમુહમાં છે તે પદ્માસને બીરાજિત
(અપૂર્ણ)
Page #161
--------------------------------------------------------------------------
________________
તા. ૧-૮-૧૯૪૦.
जैन युग.
श्रीमान् पूर्णचन्द्रजी नाहर (संस्मरण) आचार्य श्रीराधारमण शर्मा, शास्त्री, काव्यतीर्थ.
(लेखांक ३) उसके बाद मैं प्रायः दो सप्ताह और वहां रहकर लौट लिए ! दूसरे दिन जब मैं श्रीनाहरजी से मिलने गया, और आया । श्रीमान् नाहरजी-जैसे विद्वान, उदार और सहृदय कुशल-प्रश्न के बाद बतलाया-मैं आज रात में ही चला सजन का साथ छूटने का मुझे मार्मिक दुःख था; इच्छा थी, जाउंगा, तो वे बडे नाराज हुए। कहने लगे तो फिर आप कुछ दिन और साथ रहता, पर घर के कई आवश्यक कार्यों आये हो क्यों ? इससे कहीं अच्छा था, आप मुझसे मिले ने मुझे इससे वश्चित रक्खा । श्रीमान् नाहरजी राय हरिप्रसा- विना ही कलकत्ते से चले जाते । मुझे उनके अनुरोध से एक दलाल साहब के कुर्कीहार गांव की खुदाई में निकली दिन और रह जाना पड़ा। उस एक दिन के आतिथ्य में बुद्धमूर्तियों के देखने के लिए मेरे साथ हो गया आनेवाले भी उनका सौजन्य और भक्तिपूर्ण स्नेह अद्वितीय चिरस्मरथे, पर मेरे पूज्य पिताजी ने सूचना दी-अब रायसाहब के जाय रहा। पास मूर्तियां नहीं रहीं, अतः उनका आना भी रुक गया। उस दिन पहली बार मैंने नाहरजी के साथ नाहर
नाहरजी के पाण्डित्य से अधिक उनकी शालीनता म्यूजियम देखा । नाहर-म्यूजियम को देख मुझे जो अनिर्वऔर सौजन्य ने मुझे अपना क्रीतदास बना रखा था, और चनीय आनन्द मिला, वह तो मिला ही, खेद भी कम नहीं जहां उन क्षणाको मधुर संस्मृति मेरे प्राणों के अजिर में हुआ। कारण इस यात्रा के पूर्व में १३-१४ बार कलकत्ते प्रसन्नता, भाव प्रवणता और उत्साह की राशि बिखेरती गया था, पर हर बार इसकी उपेक्षा करता आया था। रहती थी, आज वह मार्मिक वेदना का उपहार दे रही है। नाहजो- म्यूजिम को श्रीमान् नाहरजी ने अपने स्वर्गीय एक दिन नाहरजी अपने साहित्यिक मित्र का पत्र मुझे भ्राता श्रीकुमार सहजी नाहर की स्मृति में इसके अपने भव्य दिखला रहे थे। मैंने देखा-हिन्दी के कृतविद्य और लब्ध- '
भवन में स्थापित किया है, और यह निस्सन्देह कहा जा प्रतिष्ट प्रायः समस्त विद्वानों के अतिरिक योरप के भी प्रायः
सकता है कि यह म्युजियम साहित्य, कला, पुरातत्त्व और दो दर्जन विख्यात विद्वानों के धनिष्टतापूर्ण पत्र थे। हिन्दी ।
इतिहास के प्रेमियों के लिए एक तीर्थ ही है। इस म्युजिसाहित्यमहारश्री पं० महावी प्रसादजी द्विवेदी उनके प्रति बड़ा
यम में अपने कठिन अध्यवसाय, प्रचुर धनव्यय और सुदृढ
लगन के फलस्वरूप श्रीनाहरजी ने जैसी-जैसो बहुमूल्य, सम्मान रखते थे, और साहित्यमहारथी एवम् ब्राह्मण होने
दुर्लभ और महत्त्वपूर्ण प्राचीन और अर्वाचीन वस्तुओं का पर भी नाहरजी को सदा श्रद्वेय' और 'प्रगाम' ही
संकलन किया है, वैसा संकलन भारत के एकाध म्युजियम लिखा करते थे।
में ही कदाचित् होगा। इस म्युजियम में प्राचीनकालीन नाना श्रीमान् नाहरजी ने गया लौटने के समय मुझसे प्रतिज्ञा
प्रकार का सोना, चांदी. स्फटिक आदि बहुमूल्य पत्थरों को
मूर्तियों, शिलालेखा, चित्रा, सिको, अस्त्र-शास्त्रा, आभूषणा, करा ली थी, मैं शंघ्र ही कलकत्ते आकर उनसे मिलूंगा, ओर
बर्तनों, दीपों तथा कला और पुरातत्त्व-संबंधी अन्यान्य उनके सुप्रसिद्ध नाहर-म्यूजियम को देखूगा; किन्तु आये
बहुत-सा सस्तुओं के अतिरिक्त, आपाष्य हस्तलिखित
तोके अतिरि अभी दो मास भी नहीं बीते थे कि १५ जनवरी, १९३४ मा का भी एक सन्दर विशाल और बहमन्य मंट है. का प्रलयंकर मूकम्प हुआ। बिहार में मृत्यु के वीभत्स
जिसमें जिनधर्म को प्रायः समस्त प्रकाशित और अप्रकाशित ताण्डव से चारो ओर हाहाकार और उथल-पुथल और प्रलय पुस्तकें समवेत हैं। संग्रहालय में कुछ अत्यन्त बहुमूल्य मच गया। भूकम्प के तीसरे दिन प्रातः ही मुझे नाहरजी का प्राचीन बौद्ध ग्रन्थ भी हैं। बौद्धधर्म की एक पुस्तक वर्मा से अजेण्ट तार मिला। उन्होंने मेरे परिवार का कुशल पूछा था! प्राप्त हुई है, जिसमें सोने के १५ पत्र हैं। प्रत्येक पत्र पर नाहरजी की अहेतुक, पर असीम औदार्यपूर्ण प्रीति का यह ६ पंक्तियां हैं, और इसकी लिपि पाली है। प्रत्येक पत्र पर ज्वलन्त उदाहरण था, जिसकी याद आज हृदय को बुरी २१ इंच लम्बा और ६ इंच चौडा है। पुस्तक में कई सुन्दर तरह कचोट रही है।
चित्र भी हैं । इसी तरह और भी कई बहुमूल्य पुस्तकें हैं। भूकम्प के प्रायः एक मास बाद मैं एक दिन अक- म्युजियम में साढे तीन सौ के लगभग प्राचीन चित्रों स्मात किमी कार्यवश कलकत्ते चला गया-महज दो दिन के का भी संग्रह है । जिनमें कुछ अभ्रक पर, कुछ शीशे पर,
Page #162
--------------------------------------------------------------------------
________________
જૈિન યુગ.
તા. ૧-૮-૧૯૪૦
કુછ ર, ગૌર g* વારે ઘર ના દુઆ હૈ ત્રેિ મેં મહાત્માજીની સમ્યક વિચારણી. રોગન, પર્શિયન, સુoોવાના, મુત્ર, રાસપૂત, વનર, . ( અનુસંધાન પૃ. ૫ ઉપરથી ) ચંપા મૌર વિહાર માત્ર સમી મૈ કે જિંત્ર હૈં ઘાવોન (૩) અહિંસા વિશે– મથાશ્રીન ચૌર અર્વાચીન વિત્ર મા-મ71 કત્રિત હૈં. અત્યારની યાંત્રિક સાધનોની લડાઈમાં “અહિંસથી બચાવ Uજ નિત્ર મુજ૮મત્રાટ શાહ # માની પ્રેયસી માધ શા થાય ? અથવા તો “અહિંસાનું પાલન’ કેવું અઘરું છે મોટા
ભાગથી એ બને તેવું નથી જ, ઇત્યાદિ વિચારો ધરનાર વર્ગ नाचते हुए का है। आजतक भारत के किसी और चित्रसंग्रह
સામે ગાંધીજી જે વાત સમજાવે છે તે આ રહી -- में ऐसा चित्र नहीं देखा गया। नाहर-म्युजियम के साथ
શુદ્ધ અહિંસાના નામ માત્રથી ભડકી જવાનું નથી. એ ga%ાઇવ મોર મી ૮, fષમ નામ ‘ગુeી-જુબારી અહિં માં આપણે સ્પષ્ટપણે સમજી લઈએ અને તેની સર્વોપરી gzwાસા' ા ફુET નાનળ થામાન નાટ્ટરકોને મઘની ઉપગિતાને સ્વીકાર કરીએ તે તે અહિંસા આચરે મનાય स्वर्गीया माता के नाम पर किया है।।
છે એટલી કઠણુ નથી. ભારત સાવિત્રીવાળા કનું રટણ
કરવું આવશ્યક છે. ઋષિ કવિ પિકારી પિકારીને કહે છે કે નાદર-મ્યુઝિયમ ૌ પુરતાય છે. સાત સંક્ષિત જે ધર્મમાં સહેજે શુભ અર્થ અને કામ સમાયેલા છે. એ સહેલા સન કે far આ રે જન ૨-૩gg anfar. ધર્મ આપણે કેમ નથી આચરતા? આ ધમ તિલકનો કે
- ગંગાસ્નાનને નહીં પણ અહિંસાનો અને સત્યને. આપણા પાસે માત્ત દી નહીં, રુંવાટૅરુ, ઝર્મની, ફ્રેનમા, નારà, Hil, બે અમર વાકયે છે-'અહિંસા પરમ ધર્મ છે “સત્ય સિવાય દુરી, નેરોવાવિયા, રીન, નાપાન, ૪ મા વડે- બીને ધર્મ નથી.’ એમાં ઈછવા એગ્ય બધા અર્થે ને કામે
રહ્યા છે, પછી આપણે કેમ અચકાઈએ ? વ વિજ્ઞાન મીર પર્યટ ફૂલ મ્યુઝિયમ # સેવ રૂસણી મુ. છતાં કબૂલ કરવું પડે છે કે લેકને જે સહેલું છે એજ જ છે પ્રશંસા શર સુદે હૈ ફૂલ પુનયમ છે સંથાઇક, કઠણ લાગે છે, એ આપણી જડતા સૂચવે છે. આ જડતા
નિદારૂપે અહીં નથી સમજવાની. અહીં મેં અંગ્રેજી પારિ. संग्राहक, सञ्चालक और प्रबन्धक एकमात्र नाहरजी हैं
ભાષિક શબ્દને તરજુમો કાર્યો છે. વસ્તુ માત્રમાં જડતા હૈ દુત્ત–શે !
નામનો ગુણ રહ્યો છે, ને તે પિતાને સ્થાને ઉપયોગી છે.
તેથીજ આપણે ટકી રહીએ છીએ. એ ગુણ ન હોય તે श्रानाहरजी पर लक्ष्मी और सरस्वती का सामान स्नेह
આપણે દડયા જ કરીએ. આવી જડતાને વશવર્તીને આપણામાં થી 10 પુત્ર સૌર પુત્રયો , ન સમી સુરાલિત, એવી માન્યતાઓ ઘર કર્યું છે કે સત્ય અને અહિંસાનું પાલન सौजन्यवान् और सुसंस्कृत हैं । आशा हो नहीं, विश्वास है,
3 બહુ કઠણ છે. આ દુષિત જડતા છે. એ દેવ કાઢવા ઘટે છે.
પ્રથમ તે આપણે સંકલ્પ કરીએ કે-અસત્ય અને હિંસાથી श्रयुत विजयसिंहजी नाहर आदि आपके सुपुत्र अपने पिता ગમે તે લાભ થાય તોય તે જ કરવો છે, કેમકે એ લાભ જ ફુસ કીર્તિસ્તમ સંગ્રહાય થી રક્ષા–વૃદ્ધિ દે ઝિg a લાભ નહીં હોય પણ હાનિરૂપ જ હશે. આટલું નિશ્ચયપૂર્વક
માનતા થઈએ તો બને ગુણ સહેલાઇથી કેળવાય.” सचेट और जागरूक रहेंगे।
મૂત્ર જાય , મિત્રન– ૧ી રસ નિધ વિમા છે. પાસ થયેલા વિદ્યાર્થીઓને ઇનામ આપવાને बाद विभागरी का यह तमस्तोम भी अने को था ! आज
મેળાવડો. जब सौजन्य-सिन्धु न हाजी की याद आती है, तो मन रो.
- ; મુંબઈના શ્રી ખંભાત વીશા પોરવાડ જેન યુવક મંડળ
' તરથી ગત પરિક્ષામાં પાસ થયેલા વિદ્યાર્થીઓને ઈનામ વડતા હૈ હાથ છે –ોને મેં ના વીવ ટતો હૈ ! આપવાનો મેળાવડે મંડળની ઓફીસમાં અસાડ વદ ૯ ને – દઢ કે સત્તાવ જો ધાને જ સત્ર પ્રયાસ જાને રવીવારે બપોરે કરવામાં આવ્યો હતો.
આ પ્રસંગે મંત્રી શાંતિલાલ વાડીલાલ શાહે કેળવણીથી રાતે હૈં.
થતા ફાયદા સમજાવી પાસ થયેલા વિદ્યાર્થીઓને મંડળ fન, નારગી જ્ઞાવિત છે. નલિત ને! તરફથી અભિનંદન આપ્યા હતા.
પ્રમુખશ્રીને શુભ હસ્તે રોકડ ઈનામો આપવામાં આવ્યા હતા. कीर्तिर्यस्य स जीवति ।
શાંતિલાલ વાડીલાલ શાહ (“માધુરી હૈ ઉદધૃત) (સંપૂર્ણ.)
શ્રી ખંભાત વી. પિ. જેન યુ. મંડળ.
મંત્રો.
આ પત્ર શ્રી. મનસુખલાલ હીરાલાલ લાલને શ્રી મહાવીર બી. વર્કસ, સીલવર મેનશન, ધનજી શ્રીટ, મુંબઈ ખાતેથી છાપ્યું, અને મી. માણેકલાલ ડી. મોદીએ શ્રી જૈન “વેતાંબર કોન્ફરન્સ, ગેડીઝની નવી બીડીંગ, પાયધુની મુંબઇ ૩, માંથી પ્રગટ કર્યું છે.
Page #163
--------------------------------------------------------------------------
________________
તાર: HINDSANGHA.
શ્રી જૈન શ્વેતાંબર કેન્ફરન્સનું પાક્ષિક મુખપત્ર.
REGD, NO. B 1996
વ્યવસ્થાપક મંડળ
વાર્ષિક લવાજમ રૂ. ૨)
-
તા થT[,
છુટક નકલ દે
આને.
મેહનલાલ દીપચંદ ચેકસી.
તંત્રી. મનસુખલાલ હી. લાલન.
-
પુસ્તક ૮ અંક ૧૯
વિ. સં. ૧૯૯૬, શ્રાવણ વદ ૧૪, રવિવાર
તા. ૧ લી સપ્ટેમ્બર ૧૯૪૦
JAIN
YUGA
સુકૃત ભંડાર ફંડ માટે વિજ્ઞપ્તિ. જૈન સમાજની અનેકવિધ પ્રવૃત્તિમાં જન ભવેતાંબર કેન્ફરન્સની સેવા જાણીતી છે. વ્યાવહારિક, સામાજિક, નૈતિક, કેળવણી વિશ્યક તેમજ ધાર્મિક ક્ષેત્રમાં કેન્ફરજો વિચાર માટે મેટ ફાળે આવે છે. વર્તમાન યુગન્ધર્મ એણે સ્વીકાર્યો છે અને વર્તમાન જૈન સમાજની પ્રગતિ માટે એણે જીર્ણ મંદિર દ્વાર, પુસ્તકોદ્ધાર તથા કેળવણીના વિષયને હાથ ધરી અનેક અમલી કામ કર્યા છે. અત્યારે વેતાંબર કોમના પ્રતિનિધિ તરીકે એ, બોલી શકે છે અને એના વિચારને અમલ થાય છે.
એ સંસ્થાને નભાવવા માટે સુકૃત ભંડાર ફંડની યોજના વર્ષોથી ચાલે છે. દરેક વેતાંબર જૈન બંધુ અને બહેન ઓછામાં ઓછા ચાર આના આપે. શક્તિ પ્રમાણે વધારે રકમ આપી સામાજિક વ્યવસ્થાને પોષે.
પર્યુષણ પર્વના પવિત્ર દિવસમાં આપને ફાળે જરૂર આપશે. નાની રકમ દરેક , બંધુ, હેન, બાળક, યુવાન કે વૃદ્ધ આપે તો સરવાળે સેટ થાય છે અને સમાજ ફાલતે કૂલતો જાય છે. આ અમારી વિજ્ઞતિને આપ જરૂર સ્વીકારશે. સ્વયંસેવકને જરૂર જવાબ આપશે અને કોઈ આપની પાસે ફાળો ઉઘરાવવા ન આવે તો આપ ઓફિસે મોકલાવી આપશે. જેમાં લાગી આપવાની ફરજ ગણવામાં આવે છે તેમ સુકૃત ભંડારનો ફાળો આપવાની ફરજ ગણશે. પંચકી લકડી–એક કા બોજ. આપને વધુ વિજ્ઞપ્તિની જરૂર ન હોય. આપની મદદની ગણતરી પર સંસ્થા નામે છે. આપ પ્રેમથી ઉચિત દાન આપશે અને ખાસ કરીને ખાલી હાથે સ્વયં સેવકને જવું ન જ પડે એમ ધારી ઓછામાં ઓછો ફાળે તો જરૂર આપશો. શ્રી સંઘ સમક્ષ આ વિજ્ઞપ્તિ રજુ કરી સારી રકમ એકત્ર કરવા વિનંતિ છે.
ભવદીય,
ડીજી મહારાજની ચાલ, ૨૦, પાયધુની મુંબઈ
તા. ૨૬-૮-૪૦
welcie Pullalat feugbely sungas. sheeren.
- રેસીડેન્ટ જનરલ સેક્રેટરીઓ. તા. કા–પ્રત્યેક ગામ કે શહેરમાં ઓફિસ છે એમ સમજી લેવું. સ્થાનિક કાર્યકરે કીસને ગોઠવી લે.
Page #164
--------------------------------------------------------------------------
________________
જૈન યુગ.
તા
૧-૯૧૯૪૯
તલાવિવ સર્વસિધaઃ સમઢીય નાથ ! દEય: ધાર્મિક વૃત્તિથી પ્રેરાઈ જે સંસ્થાઓ પાછળ ધનિક ન ૨ તા; મવાન , પ્રતિમા સરિવિધિ : | ઉદાર હાથ લંબાવે છે એ વૃત્તિ જ જે સંસ્થામાં અદૃશ્ય ' અર્થ-સાગરમાં જેમ સર્વ સરિતાઓ સમાય છે તેમ
થઈ જતી હોય તે, પછી દાન દેવાનો અર્થ છે? હે નાથ! તારામાં સર્વ દ્રષ્ટિ સમાય છે પણું જેમ પૃથફ
વ્યવહારિક શિક્ષણ ભલે અતિ અગત્યનું ગણુય. છતાં પૃથફ સરિતાઓમાં સાગર નથી દેખાતે તેમ પૃથફ પૃથફ
એ ધાર્મિક સંસ્કારને આગળ રાખીને અપાતું હોય દષ્ટિમાં તારું દર્શન થતું નથી. •
તે જ શોભાસ્પદ છે. -શ્રી સિદ્ધસેન વા. અલબત એમ કરવામાં આપણે ગેખણપટ્ટીને ઉત્તે
જવા નથી માંગતાં કે ન સમતું હોય છતાં ગમે તેમ
હકે રાખી “કેસ” પુરા કરી નાંખવાની વાત નથી જેન યુ ગ.
કરતાં. એ સારું ચાલુ કરવાની પદ્ધતિનો આશ્રય લઈ,
સરળતાથી સમજાય તે પ્રબંધ કરવાની દરેક સુચનાને તા. ૧-૯-૬૦.
રવિવાર
વધાવી લઈએ, ધાર્મિક જ્ઞાન સરળતાપૂર્વક અને હશે સિસ
# # ## હશે વિદ્યાથી ગ્રહણ કરે તે અભ્યાસક્રમ આંકીએ થા વિદ્યા ના વિજે. અને પાઠ્ય પુસ્તક તૈયાર કરાવીએ. પણ સંપૂર્ણરૂપે એ
પહેલી તકે તૈયાર ન થઈ શકે, અને જ્યાં સુધી તૈયાર વિદ્યા પાયાનું ફળ મુક્તિ મેળવવી તે છે એ
ન થાય ત્યાં સુધી એ અભ્યાસથી કે એ સંસ્કારથી નિતિકારનું ટંકશાળી વચન છે અને શાસ્ત્રકારોએ તે
હાથ ધોઈ નાંખીએ એ તો મુનાસીબ ન લેખાય. ભાર મૂકીને દર્શાવ્યું છે કે શરીર વિષ્ણામ મોક્ષ અર્થાત્ જ્ઞાન અને ક્રિયા-ઉભયના બળવડે જ મુકત દશા લાભી
સંસ્થામાં ભણતા વિદ્યાર્થીઓને આપણે ભાવિ જૈન શકાય છે.
સમાજના મહાન સ્થભે તરિકે ખડા કરવાના છે એટલે જ્યાં આ વસ્તુ દ્રષ્ટિ સન્મુખ તરવરતી હોય ત્યાં
એમનામાં જૈન ધર્મના ઉંડા સંસ્કાર પાડવાની ખાસ આપણે સૌ પ્રથમ ચીજ એ કરવાની રહે છે કે આપણું
અગત્ય લેખાય. શોધખોળ-પુરાતત્વ-વિજ્ઞાન અને એ પ્રત્યેક કેળવણી ધામોમાં-ચાહે તે એ નાનકડું બાલાશ્રમ
ઉપરાંત સંખ્યાબંધ વિભાગો આજે અભ્યાસી આત્માહોય કે મોટી વયના વિદ્યાથીઓથી આકંઠ ભરેલું વિદ્યા
- એની રાહ જોઈ રહ્યા છે. અફસોસજનક વાત તો લય હાયને દરેકમાં ધાર્મિક શિક્ષણ ફરજીયાત હોવું જ
એટલી છે કે આપણી પાસે શિક્ષિત સમૂહમાંથી એ જોઈએ. એ શિક્ષણમાં જ્ઞાન પ્રાપ્તિ સાથેજ આચરણમાં વિ
વિભાગોને સંભાળે કિવા એમાં પોતાના અનુભવ જ્ઞાનને ઉતારવાની રીત અ ર ર ર રહે છે દર ઉમેરો કરી જગતને આશ્ચર્યમાં મુગ્ધ કરે તેવું કરી અને તરૂપ આચાર હોવો જોઈએ. અભ્યાસમાં તત્વાર્થ બતાવનાર નિષ્ણાતે કયાં છે ? સૂત્ર જેવો અતિ મહત્વનો ગ્રંથ ભણાવાતો હોય અને | આટઆટલી સંસ્થાઓ ચાલતા છતાં એમાંથી જેન ઉડી ફિલસુફીની ચર્ચા અધ્યયન કાળે થતી હોય ત્યારે ધર્મને અને એના તને વિજ્ઞાનની દ્રષ્ટિયે સમજાવનાર એજ અભ્યાસીઓને પ્રભુ પૂજન કે સામાયિક જેવી કેટલા વિદ્યાર્થી પાક્યા? આજે આર્ય સમાજ તરફ નજર આવશ્યક કરણીમાં જંચ માત્ર રસ ન હોય! એ કંઇ કરીશું તે ત્યાં એવા અભ્યાસીઓ જોવા મળે છે કે પ્રશંસાપાત્ર ન ગણાય! માત્ર જ્ઞાનને ઘટાટોપ લાભદાયી જેઓ માસિક બસો પાંચસો સુખે કમાઈ શકે તેવી નથી થઈ પડત. જેમ રહસ્ય સમજ્યા વગરની કરણી શકિત ધરાવતાં છતાં કેવળ સેવાભાવ સ્વીકારી નહિ જેવા એ પિપટના રામનામ પઢવા જેવી છે તેમ વર્તનમાં વેતનથી આર્ય સમાજની પ્રગતિ અર્થે સ્વજીવન નીચેથી મુકયા વિનાની પંડિતાઈ એ વાંઝણી સ્ત્રી સમાન છે. રહ્યા છે! જ્યારે આપણામાંના ઘણાને તે ધર્મની પડી આજે ફરજીયાત શબ્દ સામે પ્રકોપ ઉઠતાં વાર નથી નથી ! થોડાકને રસ જન્મે છે પણ માત્ર છીંડા શેધલાગતી પણ જરા એ શબ્દના ઉંડાણમાં ડોકીયું કરીશું વાનો! બહુજ ચેડા, અરે નહિં જેવી સંખ્યાના આત્મા અને એ પાછળનો આશય વિચારીશું તો સહજ સમ- જડશે કે જેમના હૃદયમાં એવી તમન્ના જેર કરતી જાશે કે આપણી કાર્યવાહીને મોટે ભાગ ફરજ સમજીને હશે કે સ્યાદવાદ જેવા ઉમદા સિદ્ધાંતને પ્રચાર સારીયે ન કરાવતું હોય તે સામાજીક તંત્ર ચાલી શકે જ નહિ. જનતામાં થાય તેવા પ્રયાસ કરું. દેશ-કાળની જરૂરી મરજીયાત રીતે ઘણી જ થેલી ચીજો થાય છે. સંસ્થાઓ યાતને પુરે તેવા શિક્ષિતે પેદા કરવા જોઈએ-તે જ કાનુનને શિસ્ત વિના ચાલી શકે જ નહિં. જેને કેવળ ધાર્મિક કેળવણી સંગીન થઈ શકે.
સ્વતંતવ્ય અનુસાર વિહરવું હોય એને સંસ્થામાં રહેવું ન ઘટે. અભ્યાસ કરતાં વિદ્યાથીગણમાં–જેન ધર્મના મૌલિક સિદ્ધાંતનું જ્ઞાન હોવું જોઈએ. એ
મેક્ષતપની આરાધના–દાદર. ઉપરાંત શ્રાવક ધર્મોચિત કરણીએ રહસ્ય સાથે સમજા- આચાર્ય મહારાજના સદુપદેશથી જે ભાઈ-બહેનોએ યેલી હોય. જીવ વિચાર, નવતત્વ અને કર્મચથ જેવા “મોક્ષ તપ” ની ક્રિયા આદરેલ તેની પૂર્ણાહુતી રવિવાર વિષયોમાં તેમજ જીનપૂજા-સામાયિક કે બારવ્રત જેવા તા. ૧૧-૮-૪૦ ના દિવસે હતી. જેમાં ભાઈ-બહેનેએ સારી આવશ્યક નિયમોમાં એને પ્રવેશ લેવો જોઈએ. સંખ્યામાં લાભ લીધેલ હતે.
Page #165
--------------------------------------------------------------------------
________________
તા. ૧-૯-૧૯૪૦
જેન યુગ.
* નોંધ અને ચર્ચા. $
કચ્છી દશા ઓશવાળ પાઠશાળા નજરે જેવાને પ્રસંગ
પ્રાપ્ત થયેલ એ વેળા જે છાપ પડી છે એ પરથી એટલું કેળવણી અને જૈન સમાજ
વિના સંકોચે કહી શકાય કે કાર્યકરોમાં જે ઉત્સાહ છે એને મુંબઈમાં વસતી જેન જનતાની દ્રષ્ટિ કેળવણીને પ્રશ્ન
જે પ્રોત્સાહન મળશે તે હાયસ્કુલ બનવામાં વિલંબ નહીં જ વિચારીયે તે એમ કહેવું પડશે કે છેલ્લા દાયકામાં એ તરફ
થાય–ઉકત સંસ્થાના વિદ્યાર્થીઓ તરફથી “પ્રગતિમાન દશા” સવિશેષ લય અપાયેલું છે અને આજે એ (કેળવણી) પ્રગ
નામાં છ માસિક પત્ર પ્રગટ થાય છે એમાં સંગ્રહિત કરાયેલી તિની કક્ષામાં પદ સંચાર કરી ચુકેલ છે. કન્યાઓ માટે
સામગ્રી જોતાં સંસ્થાની કાર્યવાહી માટે હરકેઇને બહુમાન અલબત્ત નમૂનેદાર લેખાય તેવી સંસ્થા શકુંતલા કન્યાશાળા
પેદા થાય તેમ છે. આમ મુંબઈવાસી જૈન કન્યાઓ અને એકજ છે અને એની ઉત્તરોત્તર ઉન્નતિ થઈ રહેલ છે. એ
છોકરાઓ માટેની અગવડનો અંત નજીક છે અને એ ઉન્નત્તિનું
એક શુભ ચિન્ડ છે. પ્રતિ આકર્ષણ વધી રહ્યું છે અને ટુંક સમયમાં એ પિતાના
- આપણા જમણવાર. ધમ નિમિત્તે દાન અને ધાર્મિક ખાતાના ટ્રસ્ટીએ.
. ઘણે અફસોસની વાત છે કે દયાધર્મના પાલક, અરે ધર્મ અંગેનું દાન કેવી રીતે રક્ષાવું જોઈએ, એની રોકાણું કેવી હિમાયતી એવા જેને સામે “ એંઠું” ન મૂકવાની લાલબત્તી રીતે થવી ઘટે, અને એના વપરાશમાં ક મુદ્દો ધ્યાનમાં રખા- ધરવી પડે છે ! જેમના નૈત્તિક-ધાર્મિક કાનુનમાં થાળી જોઈએ તથા અન્ય ખાતાના ટ્રસ્ટીઓ કરતાં તે ખાતાના અને પીવાના આદેશ છે તેમના જમણુમાં એંઠવાડના ઢગ સ્ત્રીઓની કરજ કેવી રીતે જુદી પડે છે ઇત્યાદિ વિપ પર ઉભરાય છે એ જોઈ કયા સહુથી જૈનનું અંતર વીભૂત પ્રકાશ ફેંકતે એક લેખ “હરિજન બંધું.’ તા. ૨૪-૮-૪૦ ના નહીં થતું હોય! પર્યુષણ જેવા મહાપર્વના નિમિત્તે ગોઠવાયેલા અંકમાં મહાત્માજીના હાથે લખાયેલ છે તે ખાસ મનન જમણમાં આ જાતને હદ ઉપરાંતને એંઠવાડ એ આપણે કરવા યોગ્ય છે.
ગાંધીજી. જમી નથી જાણતા કે ચીજો ભાણુમાં લેવામાં બે દરકાર મકાનમાં પગભર બની કાર્ય કરતી સંસ્થાના રૂપમાં પરિણ- છીએ એટલુંજ માત્ર નથી સુચવતે પણ એ દ્વારા આપણા મશે એવી ખાતરી રહે છે. એ જેનાં કન્યાઓને વણતાં પ્રાણસમાં ધર્મ ફરમાન પ્રત્યે આપણે ઉઘાડી રીતે બેવફા શિક્ષણનો પ્રશ્ન ઉકલ્યો કહી શકાય. જો કે એ ખરું છે કે
છીએ એ વાત પુરવાર કરે છે! ભીતલાવના છેડા પર એ સારૂ લેવાયેલ જગ્યા જેન વસ્તીના એક તરફ આપણે અતિશય પાણીના ઢળાણુમાં કે લીલ કદથી દર છે અને અને ખી પડી છે વળી ત્યાં પહોંચવા માટે ઉત્પન્ન થાય તેમાં જીપતિ માનીએ છીએ. અને બીજી જે ગલી પસાર કરવાની છે એ સ્થાનની વસ્તીના સંસ્કાર તરફ ઉઘાડ છેગે હૃદયમાં જરાપણું ક્ષોભ આપ્યા વીના શુદ્ધ ન લેખાય એટલે કન્યાઓની અગવડનો સવાલ મેં એવા કાર્યો પવિત્ર પર્વના દિનોમાં કર્યા જઈએ છીએ કે
મધુ વસ્તીમાં માની જા ન મ રત જેથી ઉત્પત્તિને વધારો થાય ! અર્થાત આપણું જમણવેસમાજ હસ્તકની જગાઓમાં કેવળ વ્યાજ દ્રષ્ટિ મોખરે રહે! ળાના વર્તન અને વાલીઓમાં ભરેલી છાંડ જોઈને કોઈ પણ ભાવિ પ્રજને માટે કંઇ વિચારજ ન હોય! ત્યાં અન્ય માર્ગ છે ! ટીકા કરવા લલચાય અને આપણને એ માટે ગુન્હેગાર ઠરાવ
આપણુજ કરછી બંધુઓ દીર્ઘદ્રષ્ટિ દોડાવી પોતાની તા એ સામે આપણાથી આંગલી ઉંચી થઈ શકે તેમ છેજ નહીં! વાડીઓમાં કેળવણી આપતી સંસ્થાઓને પ્રગતિમાન બનાવી
જમણવેળા હદવગરની ધમાલ કે અમર્યાદિત ઘંઘાટ એ રહ્યાં છે ત્યારે ગુજરાતી બંધુઓને પિતાના સ્થાનમાંથી એ
તે આપણે સ્વયે થઈ પડ્યો છે! શાંતિપૂર્વક ને પદ્ધત્તિસર
" બેસી આપણે જમી શતાજ નથી! જાણે જમણુના પદાર્થો નિકળી જાય એનું જરા સરખું દુઃખ પણ થતું નથી !
* જીંદગીભરમાં પૂર્વ કેઈવાર જોયા જ નથી! આનંદજનક બીન એ છે કે કઠી ભાઈઓની સંસ્થા- જે એ પાછળ થતી હિંસાને આપણને સાચે ખ્યાલ માં સગવડ વધતી જાય છેએટલે જેને વિદ્યાથીઓને હાથ અને અંતર સાચેજ મેદાનું હોય છે. આવી ચુકેલા અન્યત્ર આથવું પડે છે અને હાડમારી ભોગવવી પડે છે. પર્વના પવિત્ર દિવસોમાં આપણે એડવાડ વધારવામાં હરગીજ એનો અંત આવશે. જે ૬ બાબુ પી. પી હાઈકુલમાં નિમિત્તભ્રત ન થવું ઘટે. દરેક પિતા પુર એટલે નિયમ જગ્યાની તંગાશને લઇ, નવી કઈ યોજનાથી સ્થિતિમાં ફેર ચીવટથી પાળે છે તેથી ઘણો ફેર પડી નય. એંઠવાડ
તવ ભવિ, નજદિકમાં ગિયર નથી થતું છતાં ઓછા કરવાની સાચી તમન્ના હોય તે એ માટે બીજા છીંડા બંદર પર આવેલ કચ્છી દશા ઓશવાળ અને કુછી વિશા શોધવાના તજી દઈ, પિતાથી શરૂઆત કરી, ખપ પુરતું લેવાના ઓશવાળ પાકશાળાઓ જેમાં હાલ પાંચ ધેર સુધી નિયમન ચુસ્તપણે પાલન કરવા કમર કસવી ઘટે. બાકી જે અભ્યાસ કરાવાય છે તે મેટ્રિક સુધી અભયાસ અર્થાત્ સાત છાંદ જોવામાં આવે છે એ આપણને શોભારૂપ તે નથીજ. વેરનું દાખલ કરવા ઉકત થયેલ છે એ માટે પ્રયાસ ચાલુ થઇ ચુકેલ છે અને એ સમાજની તેમજ કાર્યકરોની ધગશ
શત્રુંજયનું સમાધાન. જોતાં ખાલી રહે છે કે જે સમયમાં મેં અને સંસ્થાઓ શત્રુંજયને અંગે પાલીતાણા રાય સાથે ચાલતાં હાય સ્કુલમાં ફેરવાઈ જશે. એમાં હરકોઈ જનધભી વિદ્યા- વાંધાભર્યા મુદ્દાઓમાં અમદાવાદવાળા શ્રી. શેઠ કસ્તુરભાઈ થાને સ્થાન અપાશે. એ સંસ્થાઓનું સંચાલન જે હસ્તે લાલભાઈ અને પાલીતાણા નરેશ વચ્ચે સમજુતિ થઈ ગયાનાં વડે થઈ રહેલ છે અને શિક્ષણના કાર્યમાં જે સ્ટાફ રોકવામાં સમાચાર મળે છે. કઈ બાબત અને કેવી રીતે સમાધાન થયેલ આવેલ છે એ જોતાં ભવિષ્ય ઉવલ જણાય છે.
છે તેની વિગતો પ્રકટ થઈ નથી' જનતા તે જાણવા ઉત્સુક છે.
Page #166
--------------------------------------------------------------------------
________________
જૈન યુગ.
તા. ૧-૯-૧૯૪૦
મુંબઈની જૈન સંસ્થાઓની પ્રવૃત્તિઓ.
શ્રી મુંબઈ અને માંગરોળ જેન સભા-આ સંસ્થાની સગવડ નહિ મળતી હોવાથી લાલબાગની નાની જગ્યામાંજ વાર્ષિક સામાન્ય સભા ગત પખવાડીયામાં મળી ગઈ, જેમાં સગવડ કરવી પડે છે. આ વર્ષે પણ પર્યુષણ પર્વમાં એજ નવી કાર્યવાહક સમિતિ, હોદ્દેદારો તથા ટ્રસ્ટીઓની ચુંટણી સ્થિતિ હતી, પરંતુ દેવસુર સંધના કાર્યવાહકોએ આ તરફ કરવામાં આવી. જગ્યા કરતાં ઉમેદવાર પત્રે કમતી આવવાથી નજર દોડાવી સ્ત્રી પુરૂષોના અલગ અલગ ટાઈમ બાંધી કાંઇક ચુંટણીમાં કાંઈ રસા કસી જેવું રહ્યું નહિ
વ્યવસ્થા જાળવવાની તૈયારી કરી છે. આ વ્યવસ્થા છે કે ઠીક શકુંતલાબાઈ કન્યાશાળા માટે નવા મકાનનું નક્કી થઈ છે, પરંતુ જે અલગ અલગ સ્થાને અલગ અલગ રસે ગયું છે. સાંભળવા પ્રમાણે પ્લાન વિગેરે તૈયાર થઈ ગયા છે, કરવામાં આવે તે થોડા વધારે ખર્ચને ભાગે વ્યવસ્થા સુંદર અને વિજયા દશમીના શુભ દિવસે પાયાનું ખાત મુહૂર્તા થશે થાય. હાલ તે આશા છે કે આ વર્ષે ઉપર જણાવેલ એમ જણાય છે. નવા મકાનની પસંદગીની જગ્યા માટે જેન વ્યવસ્થા પ્રમ ણે પણ લેકે માન આપી પિતાને જનતામાં કાંઈક કચવાટની લાગણી ફેલાયેલી જણાય છે. જૈન સહકાર આપશે. વસ્તીથી દૂરના લત્તામાં, ધોબી તલાવ જેવું ગીચ જંકશાનની વ્યાખ્યાન પ્રવૃત્તિ:-મુંબઈમાં દર વર્ષની માફક આ પેલી બાજી અને અંગ્રેજી સીનેમાની સમીપમાં આ મકાનને વર્ષ પ
ના વર્ષે પણ જુદા જુદા ઉપાશ્રયમાં મુનિ મહારાજે વહેંચાઈ પ્લેટ આવેલ હોવાથી ઘણુકને અનુકુળતા કરતાં પ્રતિકુળતા
જઈ દરેક સ્થળે વ્યાખ્યાન વાંચી રહ્યા છે. જ્યારે યુવક સંઘ
રે વધારે માલુમ પડે છે. જો કે સ્વચ્છતા અને વિશાળતાના તરફથી હીરાબાગમાં નૂતન ઢબે વ્યાખ્યાનમાળા અપાય છે, દ્રષ્ટિએ જગ્યાની પસંદગી ઠીક છે, પરંતુ નાની બાળાઓને તેમાં પણ લેકે સારા પ્રમાણમાં ભાગ લે છે. આ વર્ષે આવવા જવાની તકલીફ વધારે પડશે એ બનવા સંભવ છે.
કછી ભાઈઓના પર્યુષણ જુદાં હોવાથી તેઓના યુવાન સાંભળવા પ્રમાણે બસની સગવડ કરવામાં આવનાર છે, છતાં
વગે પણ પહેલી જ વાર વ્યાખ્યાનમાળાની માંડવી લત્તામાં પણ લો, પાડોશ, ગાડી ઘડા મોટર આદિની દોડધામને
ગોઠવણ કરી છે, જે ઉપરથી જનતા નવું નવું જાણવા અંગે જવા આવવાની મુશ્કેલી તે થવાની જ. આ બાબતને
દિવસાનું દિવસ વધારે ઉત્કંડિત રહે છે એ દેખાઈ આવે છે. લેકમત જાણી હાલના કાર્યવાહકે જેઓ સંસ્થાની ઉન્નતિ
વળી મુંબઈ, અમદાવાદની પેઠે આ વખતે કલકત્તામાં પણ માટે ખૂબ પ્રયાસ લઈ રહ્યા છે, તેઓ આ બાબત ઉપર લક્ષ્મ જરૂર આપી મુશ્કેલીઓ ન આવે એ માર્ગ કાઢશે.
આવી વ્યાખ્યાનમાળાની સગવડ કરવામાં આવી છે એમ
સમાચાર મળ્યા છે. શ્રી મહાવીર જૈન વિદ્યાલયની મેનેજીંગ કમીટી
-જાણકાર. આ સંસ્થાની વાર્ષિક સામાન્ય સભા તા. ૨૫-૮-૪૦ રવી- –– વારના રોજ વિદ્યાલયના હાલમાં મળી હતી, જે વખતે ગયા
જૈન ધર્મ પ્રચારક સભાની અપીલ. વર્ષને હેવાલ વંચાયા બાદ કાર્યવાહી સમિતિના આવેલા કલકત્તાની ઉપરાંત સભા તરફથી સરાક જાતિના ઉદ્ધાર મતપત્રકાની ગણત્રી કરી પાસ થયેલા કાર્યવાહકના નામ અથે જે કાર્ય થઈ રહ્યું છે એને લગતે રિપોર્ટ તેમજ જાહેર કરવામાં આવ્યા હતા, જેમાં લગભગ જુના વર્ષની હેંડબીલે અને લધુ પુસ્તિકાઓ પ્રાપ્ત થઈ છે. જેને યુગમાં કાર્યવાહી સમિતિજ કાયમ રહી હતી. માત્ર નીચેના ચાર સરાક જતિ-એની પ્રાચીનતા તેમજ જૈન ધર્મ સાથે એને સભ્યને બદલે બીજા બે સભ્યોની ચુંટણી થઈ હતી. ઉમેદ- ગાઢ સબંધ આદિ બાબતેને લગતી લાંબી લેખમાળા પ્રગટ ચંદ દેલતચંદ બરડીયા, બબલચંદ કે. મોદી, મગનલાલ થઈ ચુકેલ છે એટલે એ માટે વધુ લંબાણ ન કરતાં મુળચંદ અને ચીમનલાલ પરીખ આ સભ્યોની જગ્યાએ બે શ્રીમતે અને શક્તિમાતાને આગ્રહ ભરી હાકલ કરીએ કે નવા સભ્યો ચંદુલાલ વર્ધમાન શાહ તથા વલભદાસ કલચંદ મહા પર્વ પર્યુષણમાં ઉપરોક્ત સંસ્થાને ઉદાર દાન વારિથી મહેતાની ચુંટણી થઈ હતી. કે-એશનની બે જગ્યાઓ નવરાવી નાંખે. શિક્ષા પ્રચાર. છન મંદિર અને ઉપાશ્રય હવે પછી પૂરવાની છે. મંત્રી તરીકે શ્રો. મોતીચંદભાઈ નિર્માણ, શોધખોળ અને સાહિત્ય પ્રચાર આદિ કાર્યો દ્વારા ગિ. કાપડીયા, ચંદુલાલ સારાભાઈ મોદી, અને ખજાનચી સરાક જાતિના વસવાટવાળા જીલ્લાઓમાં સતત કાર્ય ચાલી તરીકે શ્રી. કકલભાઈ બી. વકીલની ચુંટણી થઈ હતી. રહ્યું છે. મુખ્ય કાર્યાલય ઉપરાંત માનભૂમ જીલ્લામાં શાખા
નકારશીના જમણે અંગે વ્યવસ્થા–મુંબઈ છે. ઉભય સ્થાને વગદાર પ્રહસ્થની કમિટિઓ છે. વળી શહેરમાં સંઘ અને નકારશીઓના જમણામાં હમણાં હમણાં ઉપાધ્યાય મહારાજ શ્રી મંગળવિજયજી અને મુનિ પ્રભાકરછેલ્લા બે ત્રણ વર્ષથી બહુજ અવ્યવસ્થા થતી જણાય છે. વિજયજી આ કાર્યમાં જ ખંતપૂર્વક મંડી ગયા છે. કેવલ અને તેમાં પણ મારે મારીની હદ સુધી મર્યાદાઓ લોપાયાના ઉણપ હોય તે પુરતા પ્રમાણમાં ધનની. ધન વાપરવાના આ બનાવે ઘણી વાર બને છે. આ અવ્યવસ્થા કોઈ પણ રીતે ઉત્તમ ક્ષેત્ર પ્રતિ સારાયે જૈન સમાજનું લક્ષ્ય ખેંચી સારા ચલાવી લેવાય તેવી હતી જ નહિ. અને ઘણું સમજી લોક પ્રમાણમાં મદદ મોકલવા આગ્રહ કરીએ છીએ. એ માટેના આ અવ્યવસ્થાને માર્ગ કાઢવા વિચારી રહ્યા હતા. આગલા સ્થળ નીચે પ્રમાણે-- વર્ષોમાં માધવબાગની વિશાળ જગ્યા આપણને વાપરવા બાબુ બહાદુરસિંહજી સિંધી. શેઠ કેશવજી નેમચંદ. મળતી, જેથી સ્ત્રી પુરૂષે અલાયદા શાંતિથી જઈ શકતા, ૪૮, ગરીયા હાટ રોડ,
૪૮, જરા સ્ટ્રીટ, પરંતુ બે વર્ષથી માધવબાગના સત્તાવાળાઓ તરફથી એ પિજ બાલીગજ—કલકત્તા.
કલકત્તા.
Page #167
--------------------------------------------------------------------------
________________
તા.૦ ૧-૯-૧૯૪૦.
જેન યુગ.
સિદ્ધક્ષેત્રના કેટલાક પ્રશ્નો.
(૩)
પડે છે ! કોઈને અપવાદના કારણે આ બહારની ધર્મશાળાને ઉપયોગ કરવો પડે એ વાત જુદી છે બાકી આજે તે
કેટલાકેએ એમાં જે કાયમી વસવાટ બનાવી દીધું છે એ તળ પાલીતાણામાં જેનોની વસ્તી સારી સંખ્યામાં હોવા શ્રમણ ધર્મને વિચાર કરતાં અને બીજી તરફ યાત્રાળુઓની છતાં, અને સાધુ સાધ્વીને યોગ્ય ઉપાશ્રયોની સગવડ અગવડ તરફ નજર કરતાં વ્યાજબી નથી. જમણુ તે આજે છતાં એ વર્ગને મોટો ભાગ, અગાઉ વર્ણવી ગયા તેવી, પણ આચાર જેમણે પ્રાણું સમે વહાલે છે તેઓ તળ તેમજ ડુંગર જતાં નજીક પડે તેવી ધર્મશાળામાં જગ્યા રોકી શહેરમાંજ ઉતરે છે. લે છે! જે જાતની સગવડ ઉપાશ્રયમાં સંભવે છે તે ખાસ યાત્રાળુઓને જગ્યાની અગવડના પ્રશ્નમાં આ જાતની યાત્રાળ નિમિતિ બાંધેલી આ ધર્મ શાળાઓમાં હોતી નથી જ! વિચારણા કરી, બાકી એક તરફ શ્રમણ સંસ્કૃતિની સુવાસને એ ઉપરાંત જે રીતે ચરિત્ર ધર્મનું પાલન કરવું જોઈએ વિચાર કરીએ છીએ, એમાં રહેલ ઉચ ગુણોને ઉમદા રહસ્યનો અને એમાં ખલના ન પહોંચે તે સારૂ જે જાતની કાળજી ખ્યાલ કરીએ છીએ અને એ સામે આજે ત્યાં આચારશીળ રખાવી જોઈએ તે આ પ્રકારના સ્થાને કે જ્યાં યાત્રાળુ કે આડંબરશીળ કિવા દેખાવધારીને જે સંગ્રહ પ્રતિવર્ષ ચાલુ સમુદાયને મોટો ભાગ ઉતરવા ટેવાયેલા હોય છે ત્યાં શકય રહે છે–વહરવા ટાણે જે પ્રકારનું એ આચરણ કરે છે–અને નથી. કેટલીક ધર્મશાળામાં સાબ્દી વર્ગે સંખ્યાબંધ ઓરડીઓ એ ઉપરાંત સાબુ-પુસ્તક કે અન્ય સાધન માટે એમણું તરરોકી લીધી હોય છે એટલે યાત્રિકો માટે જુજ જગા ખાલી ફથી જે માંગે આવતી હોય છે-એની સરખામણી કરીએ રહે છે. બીજીમાં વળી બે ત્રણ ઓરડીમાં યાત્રિકે હોય તો છીએ, ત્યારે ઉભય વચ્ચે આસમાન જમીન જેવું અંતર બીજી એક એમાં એકાદ બે કે તેથી વધુ સાધ્વીના દાણા ભાસે છે. સાપ ગયા ને લીસોટા રહ્યા જેવું દ્રષ્ટિગોચર થાય હેયજગ્રહસ્થની સમિ માં આ પ્રકારનો વસવાટ સાધુ છે! પુરી હથેળી પણ ન સુઝતી હોય ને આ વર્ગને ડુંગર જીવનને લાભદાયી ગણાય કે હાનિકર એ અવશ્ય વિચારણીય જતો દેખીયે ત્યારે તે મનમાં પિાકાર પડે છે કે પ્રભુ આજ્ઞાની છે. કઈ કઈ ધર્મશાળામાં નીચેની ઓરડીમાં સાધ્વી હોય છે ઠેકડી તો નથી થઈ રહી ને? જયારે ઉપરના હાલમાં સાધુ મહારાજને ઉતારે હોય છે ! આચારની શુદ્ધતા અને યતિધર્મનું પાલન એ સંયમી માટે શું ઇષ્ટ છે ? જે સ્થાન અતિ પવિત્ર મનાય છે અને જયાં ખાસ અગત્યના મુદ્દા ગણાય. આવા પવિત્ર સ્થળમાં એ તરફ વસ્તીના મુખ્ય ભાગમાં સંખ્યાબંધ જુદા જુદા સ્થાના માજીદ ખાસ તકેદારી રખાવી જોઈએ. એ માટે યોગ્ય પ્રબંધ ન છે ત્યાં શા સારૂ આ રીતે ત્યાગી વર્ગ એ બધા પ્રતિ દુલ હોય તો ઉપદેશ દ્વારા ઉપાસક વર્ગનું ધ્યાન ખેંચાવું જોઇએ. દાખવી જ્યાં ચારિત્ર ધર્મને ડગલે પગલે ક્ષતિ પહોંચવાનો બાકી જે કાર્યોથી એ પવિત્ર અંચળો ઝાંખે પડે કિંવા એની સંભવ ઉઘાડે દેખાય છે ત્યાં રહેવા લલચાય છે? આ જાતના
પવિત્રતાને ઉણપ આવે એવું તો હરગીજ ને થવું ઘટે. સંપર્કથી માઠા પરિણામ આવવા સંભવિત નથી કે? અગાઉ જે વાતો છાપામાં આવેલી તેના મૂળ આ જાતના સહવા
ઉપકરણ ચારિત્ર પાલનમાં અવશ્ય લાભદાયી છે એટલે સમાજ રોપાય છે એ નથી ભુલવું જોઈતું. શિયલ રક્ષણની
ખપ પૂરતા જોઈએ પણ એનો સંગ્રહ કે એ પાછળની મૂછ નવવાડ જેવું આમ રહેવાથી સંભવતું જ નથી. પ્રતિક્રમણ
એ તે ઉઘાડો પરિગ્રહ જ છે અને આત્માને બુડાવનાર છે એ કાળે દીવાની ઉજઈ એ તો સહજ થઈ પડે છે ! વાત પણ
યાદ રાખવું ઘટે ધર્મ કરણીમાં ઉપયોગી સાધનો માટે સાચીજ છે ને કે રાગીને ત્યાગી અથવા તે ગ્રહસ્થી અને
વંદ ગાંધીના સહીયારા શોભા રૂપ ન લેખાય. એમાં ઉઘાડી સંચમીને વસવાટ એક સાથે વિા જેડ જે રહીજ કેમ આમ વેચના છે. આ ઈશારા પાછળ રહસ્ય છુપાયું છે જે શકે ? અને અજ્ઞાની ઉપર વીજઇ જે એ રખાય તે સંયમને
પિછાનવાની એ વર્ગને માર્મિક સુચના છે. શાશ્વત સ્થાનમાં ક્ષતિ પહોંચેજ, ‘અતિ રિવારવાજેવા દેશો તે
સાચેજ પવિત્ર જીવન જીવવાના કોડ હોય અને નિર્દોષ ચારિત્ર હાથ વેંતમાં બની જાય. શ્રમણ સંસ્કૃતિ પાછળ રહેલે
પાલનની ખેવના હોય તે બહારનો મેહ છોડી શહેરની ઉમદા ભાવે અવશ્ય જોખમાય.
ભીતરના ભાગમાં વસવું જરૂરી છે. આ જાતની રોકાણ ને લઈ બાબુ આદિની ધર્મશાળા
-M. એમાં યાત્રાળુઓને મેટો વર્ગ સવારે વહેલા ઉઠી ડુંગર જના હેવાથી ઉકાળેલું પાણી અને આહાર વિા ગેરીના
અપૂર્વ પ્રકાશન. - પ્રશ્ન ઉપસ્થિત થાય છે. પાલીતાણાની ખરી વસ્તી તે શેઠ
શ્રી સિદ્ધસેન દિવાકર કૃત ' આ. ક. ની પેઢીની છે તે ભાગ અને બજાર તરફ રહી એ અહીં વસનારને ઘણું બધું પડે ! એટલે પછી ભોજન
સન્મતિ તક” (અંગ્રેજી અનુવાદ) શાળા રોજના જમનાર કરતાં પાંચ પંદરની વધુ રસોઈ કરે પંડિત સુખલાબ્રજ અને પં. બેચરદાસે લખેલી અને રડાવાળા માટે પણ એવા જ નિયમ ધારી શકાય. વિદ્વત્તાપૂર્ણ પ્રસ્તાવના અને ટીકા તેમજ અંગ્રેજી બાકી એથી વધુ પ્રમાણમાં કઈ થાય છે. એમાં માનસિક અનુવાદ સહિત ૪૨૫ પૃષ્ઠના આ અનુપમ ગ્રંથની ગણત્રી તે સપષ્ટ હોય છે એ ભાગમાં વાસ કરી રહેલા કિંમત માત્ર રૂ. ૧-૧-૦ (પોસ્ટજ અલગ ) સાધુ-સાધ્વીઓની ! એટલે એ આહાર પાણી જુદા જુદા લખે -શ્રી કોન વેતાંબર એજ્યુકેશન બોર્ડ, સ્થાનમાં ભત્રણ કરી મેળવવામાં આવતી ગોચરી જેટલાં
૨૦, પાયધુની, મુંબઈ, ૩ શુદ્ધજ નથીજ. એને ગોચરી નામ આપવામાં પણું મન પાછું
Page #168
--------------------------------------------------------------------------
________________
જેન યુગ.
તા. ૧-૯-૧૯૪૦
પુસ્તકનું અવલોકન. શ્રી મુંબઈ અને માંગરોળ જૈન સભા.
મકાન માટે રૂ. ૧૭૧૦૦૦) ની મંજુરી.
શેઠ અમૃતલાલ કાલીદાસની પ્રમુખ તરીકે વરણી ૧ શ્રી કરવિજયજી લેખ સંગ્રહ ભા ૩ પ્રકરમારક
નવી મેનેજીંગ કમિટી અને અધિકારીઓની ચુંટણી. સમિતિ કિ. ૦-૬-૦ પૂર્વના બે ભાગોની માફક આ ભાગમાં પણ મુનિશ્રીના જૈનધર્મ પ્રકાશમાં જુદા જુદા પ્રસંગે લખા
શ્રી મુંબઈ અને માંગરાળ જૈન સભાની વાર્ષિક જનરલ મેલા લેખો તેમજ પૂર્વાચાર્ય રચિત નાના પ્રકરણના અનુવાદ સભા તા. ૧૮ એગિસ્ટ ૧૯૪૦ ને રાજ : શેઠ અમતલાલ છે. પાનાની સંખ્યામાં અને બાંધણીમાં પૂર્વના બે ભાગને
કાલીદાસના પ્રમુખસ્થાને મળી હતી જે સમયે સને ૧૯૩૯મળતો આવતે આ ગ્રંથ ધાર્મિક વિષયના. જ્ઞાન અને ૪૦ ના વર્ષને રિપોર્ટ અને એડિટ થયેલ રિસાળ ઉપરાંત સંગ્રહણીય છે.
ખર્ચ સંબંધી બજેટ અને મકાન માટે રૂા. એક લાખ
એકત્તેર હજારના ખર્ચ માટે સ્વીકૃતી અપાઈ હતી. ૨ ખંભાતને પ્રાચીન જૈન ઇતિહાસ: શ્રી આત્માનંદ
નવી વ્યવસ્થાપક સમિતિ (૧૯૪૦-૪૧) ના સભાસદે જન્મ શતાબ્દિ સ્મારક ટ્રસ્ટ બોર્ડ તરફથી પ્રગટ થતી ગ્રંથ
તરીકે શેર અમૃતલાલ કાલીદાસ, શેઠ કાંતિલાલ બકેરદાસ, માળાનુ આ ત્રીજું પુષ્પ છે. કિ. ૧-૪-૦. જૈનેતર લેખકના
શેઠ કક્કલભાઈ બી. વકીલ, શેઠ મોતીચંદ ગિરધરલાલ કાપહાથે લખાયેલ આ પુસ્તક જૈન ધર્મના પ્રચારમાં અને જેને
ડીઆ, શેઠ મકનજી જે. મહેતા, શેઠ પ્રેમજી નાગરદાસ, શેઠ સાહિત્યના વિકાસમાં પ્રાચીન નગરી ત્રંબાવટી યાને વર્તમાન
ચુનીલાલ વીરચંદ, શ્રી. કાલીદાસ સાંકલચંદ દોશી, ડો. કાળના ખંભાતે કેવો ભાગ ભજવ્યો છે એ જાણવા સારૂ
મેહનલાલ હેમચંદ, શ્રી. મણિલાલ મેકમચંદ શાહ, શેક પુષ્કળ સામગ્રી પુરી પાડે છે. ઐતિહાસિક નજરે આ ગ્રંથમાં
હીરાલાલ અમૃતલાલ શાહ, શેઠ જમનાદાસ ચતુરદાસ, શ્રી. સંધરેલી સામગ્રી દુર્લાય કરવા જેવી નથી. વર્તમાનકાળ લીલાવંતીબહેન દેવીદાસ, શેઠ જમનાદાસ મોરારજી જે. પી. મોજુદ દેવાલયોના ચિત્રો આપી ગ્રંથને સુશોભિત કરાયેલ છે.
શ્રી ચંદુલાલ ટી. શાહ, શેઠ સાકરચંદ મેતીલાલ મૂલજી, નેટ–ઉપરોક્ત બને પુસ્તકે મેઘરાજ ભંડાર ગોડીજીની છે. ચમનલાલ નેમચંદ શ્રોફ અને શ્રી ચીનુભાઈ લાલભાઈ ચાલ મુબઈ નં. ૩ એ સરનામે લખવાથી મળશે રૌડની ચુંટણી નોમીનેશન પ વિગેરે દ્વારા જાહેર કરવામાં
આવી હતી. ઓડીટર તરીકે શ્રી બાલચંદ મગનલાલ મહેતા ૩ કાઠીઆવાડ અને કચ્છમાં આવેલાં મહાન જૈન ઇ. ડી. એ; આર. એ અને પાંચ વર્ષ માટે ટ્રસ્ટીઓ તરીકે તીથનું દિગ્દર્શન-આ લઘુ પુસ્તિકા-જામનગર એન્ડ દ્વારકા રાવસાહેબ કાંતિલાલ ઈશ્વરલાલ જે. પી; શેક માણેકલાલ રેહવેના પબ્લીસીટી ઓફિસર રા. સા ગીરધરલાલ મહેતા તરફથી ચુનીલાલ જે. પી; શેઠ જમનાદાસ મોરારજી જે. પી; શેઠ પ્રગટ કરાયેલ છે. સંશોધન કરી લખનાર શ્રી. મહાસુખભાઈ અમૃતલાલ કાલીદાસ, શેઠ પ્રેમજી નાગરદાસ અને શેઠ કાંતીલાલ ચુનીલાલ શેઠ છે. ભાવનગર અને જુનાગઢ રેલ્વેના ઓફિસ- બરદાસ શાહની સર્વાનુમતે નિમણુંક કરવામાં આવી હતી. રાએ સહકાર આપેલ છે; તેથી બાવન પાનાની આ બુકમાં ગત વ્યવસ્થાપક સમિતિ માટે આભાર પ્રદર્શન બાદ પ્રમુખ જૈન યાત્રાળુઓને ખાસ ઉપયોગી થઈ પડે એવી ઘણી ખરી શ્રી. અમૃતલાલ કાલીદાસે સભા માટે કેટલાક સ્થળેથી થતા બાબતેને આમાં સમાવેશ થયેલ છે. શત્રુંજય ગીરનાર અને અનિચ્છનીય પ્રચાર તરફ લક્ષ ખેંચી વિનંતિ અને ચેતવણી દૂર રહેલા કચ્છ જેવા સ્થાનના મંદિરે સંબંધી, તેમજ સાથે જૈન સમાજને સંસ્થાની કેળવણી પ્રચારાદિની ઉપગી આસપાસને જોવા લાયક શહેરો અને એમાં આવેલ જીનમં. પ્રવૃત્તિ અપનાવવા અપીલ કરી હતી. તેઓશ્રીએ ઉમેર્યું હતું દિર સંબંધી માહિતી આપતી પુસ્તિકાનો પ્રત્યેક યાત્રાળ, કે રાવસાહેબ કાંતીલાલ ઈશ્વરલાલ જેવા ઉદાર ગૃહસ્થ લાભ લે ધટે છે કેવી રીતે યાત્રાનો આરંભ કરવે એની આપણી કામમાં વિધમાન છે અને તેઓ આ સંસ્થાના પ્રાણ સમજુતી આપી છે તેમજ નકશે પણ મકો છે. પ્રકાશને સમાં બની તન, મન અને ધન યુક્ત બધી શનિએ આ લખવાથી બુક મળી શકે તેમ છે અને એ ઉપરાંત પણ છે પારમાર્થિક સંસ્થા માટે વ્યય કરી રહ્યા છે. જનતા આથી કંઈ માહિતી જોઈતી હોય તે પુરી પાડવાની ઈચ્છા દર્શાવ
સુપરિચિત છે અને કેાઈને ગંદા પ્રચાર તરફ ધૃણાની નજરેજ
જોશે એવી ખાત્રી છે. ડે. ચીમનલાલ નેમચંદ દ્વારા થયેલ વામાં આવી છે.
અલ્પાહારને ઇન્સાફ આપી જનરલ સભા વિસર્જન થઈ હતી. ૪ શ્રીમવિજયાનન્દસૂરિના વચનામૃત-માવજી દામજી બંધારણાનુસાર અધિકારીઓની ચુંટણી વિગેરે કરવા શાહ ત લધુ પુસ્તિકાઓમાં આનો નંબર ૪૯ મે છે, કિં. શુક્રવાર તા. ૨૩-૮-૪૦ ના રોજ સભા મળતાં શેઠ ૮-૨-• છે. શ્રી આત્મારામજી મહારાજના નામથી જેન અમૃતલાલ કાલીદાસની પ્રમુખ તરીકે સર્વાનુમતે વરણી સમાજમાં વધુ પ્રસિદ્ધિ ને પામેલા એવા દીર્ધદશ આચાર્ય કરવામાં આવી હતી. ઉપ-પ્રમુખ તરીકે શેડ કાલભાઇ શ્રીએ હીન્દી ભાષામાં જે ગ્રંથ લખ્યા છે એમાંથી જેન ભૂધરદાસ વકીલ, ખનનચી તરીકે શેક કાંતીલાલ બારદાસ સમાજને વિચારી મનન કરવા લાયક ૧૦૮ વચનામૃતે સંગ્રહ શાહ અને માનદ મંત્રીઓ તરીકે છે. ચીમનલાલ નેમચંદ કરી ગુજરાતી ભાષામાં મૂકવામાં આવ્યા છે. એમાં જુદી શ્રોફ એમ. બી. બી. એસ. ડી એ. એમ. એસ અને શ્રી. જુદી વસ્તુઓ કહેવામાં આવી છે જે આજે પણ એટલી જ ચીનુભાઈ લાલભાઇ-સોલીસિટરની ચૂંટણી થઈ હતી. ઉપયોગી છે.
તદુપરાંત શ્રીમતી સુભદ્રાબહેન કાંતીલાલ બંકરદાસ અને શેક હરગોવનદાસ હરજીવનદાસને મેનેજીંગ કમિટીમાં કાપ્ત. કરવામાં આવ્યા હતા.
Page #169
--------------------------------------------------------------------------
________________
તા
૧-૭-૧૯૪૦
જેન યુગ.
શ્રી કલ્પસૂત્રનું મહત્વ. શકે છે
સૂત્રનો સવિશેષ ભાગ કેવળ શ્રી મહાવીર દેવનું જીવન રોકે છે, છતાં એ પવિત્ર જીવનની જિજ્ઞાસા વૃત્તિથી અભ્યાસ કરવામાં ન આવે તે એમાં જે ઉમદા વાતે સમાયેલી છે તેને
સામાન્ય જન સમૂહને ખ્યાલ આવે છે પણ મુશ્કેલ છે ! . પર્યુષણ પર્વના આગમન સાથે જૈન સમાજમાં કોઈ
બીજા તીર્થપતિઓના ચરિત્રો ટુંકમાં આપી શાસનધીઅનેખુ વાતાવરણ પ્રસરી જાય છે. ગમે તેવા વ્યવસાયરત
શ્વરના જીવનવૃત્ત પાછળ જે કેટલાક મુદ્દાઓ મૂળ મુત્રકારે માનવીને અથવા તે જેના હૃદયમાં ધર્મ સબંધે ખાસ કંઈ
કહ્યાં છે અને ટીકાકારોએ જે વાતને ઉચિત સ્વાંગ પહેરાવી મહત્વની છાપ નથી હોતી એવા ને પણ ઉપાશ્રયના દ્વારે
ને સન્મુખ રજુ કરી છે, એ એમજ શાસનમાં જન્મેલા જવાનું મન થાય છે અને પ્રતિક્રમણ જેવી ક્રિયા ઉભય સંક
આપણુ જેવા સારૂ દીવાદાંડી રૂપ છે. બીજું બધું ઘડીભર કરવાની લગની લાગે છે. શ્રાવણ ભાદરવાના દિવસનો આ
વસારી દઈ કેવળ મહાવીર દેવને પૂર્વ જીવન સંગ્રામ અવસુમેળ સાધવામાં સાચેજ દીર્ધદર્શિતા સમાયેલી છે. પર્વાધિ
લેકે તે એમાંથી ઘણું જાણવાનું અને એથી વધુ સંગ્રહવાનું રાજના આઠ દિનેમાં સર્વ શ્રેષ્ઠ મહત્વ સંવત્સરી દિનને પ્રાપ્ત થાય છે એ દિવસ અઠ્ઠમ તપ કરનારની તપશ્ચર્યા
જડી આવે તેમ છે. માટે કહે કે સર્વ તપ આશ્રયીને કહે-ગમે તે બે-તપની - મરિચી-વસુભૂતિ અને નંદન શ્રાદ્ધ તરિકેના જીવન એ પૂર્ણાતિનો દિવસ છે. વળી વર્ષ ભરના પાપે આબોધવાને કર્મરાજ સાથે ખેલાઈ રહેલા નિઃશસ્ત્રી સંગ્રામના વીરતા ભર્યા અથવા તે થયેલ વૈવિરોધને કાયમ માટે ભૂસી વાળવાનો પ્રકરણે છે એથી અમાપ સત્તાધારી કર્મરાજની આખીયે પણું એજ આખરી બિ છે “મિચ્છામિ દાડમ જેવી બાજી ઉઘાડી પડી જાય છે. પવિત્ર ક્ષમાપના નિખાલસ હદ ઉચ્ચારવાને એ કિમતી ઘડીભર આત્માં ભૂલ કરી બેસે છે અને એથી સમય છે. સૌ દિને કરતાં જીવદયાના કાર્યો એ પ્રસંગેજ જબરી લાત ખાય છે ને તળીયા સુધી હેઠi ઉતરી વધુ પ્રમાણમાં થાય છે; અને ચૈત્ય જુહારવાનો એ મેઘેર જાય છે પણ એને વસ્તુ સ્વરૂપની જે ઝાંખી થઈ છે સમય લેખાય છે. એ બધામાં શાંત ચિત્તે મૂળ કલ્પસૂત્રનું તેના જેરે પુનઃ સાહસ ખેડે અને પંક રહિત થયેલ શ્રવણું સવિશેષ મહત્વ ધરાવે છે.
તુમડુ જોત જોતામાં પાણીની સપાટી પર આવી તરવા ચૌદ પૂર્વધર શ્રી ભદ્રબાહુસ્વામી મહારાજે પૂર્વમાંથી માંડે તેમ–બાજી ભૂલનાર આત્મા પણ સ્વબળ ફેરવે છે ઉદ્ધરી જે સૂત્રની કેક બદ્ધ રચના કરી તે બારસા સૂત્ર અને જોત જોતામાં ભવાટવીને કેટલાયે પંથ કાપી નાંખે છે. તરિક વિખ્યાત થયું, અને મૂળ સ્વરૂપમાં સર્વત્ર સંવત્સરી
આ તે પૂર્વ જીવન પર શારે કરાય. પણ આવા દિને તે વંચાય છે. એ મૂત્રના કે વાંચી જનાર મુનિ
આવા તે કેટલાયે પ્રસંગે આ સૂત્રમાં ગુંથાયેલા છે અને પુંગવ શ્રમણ પ્રતિ મીટ માંડી જૈન સમાજ એકચિતે તેનું
એનાથીજ મહત્વ વૃદ્ધિ થઈ છે પાન કરે છે. એ સૂત્રમાં જુદા જુદા પ્રસંગને ઉદ્દેશી દોરવામાં આવેલ ચિત્રના દર્શન એ ટાણે કરાવાય છે. આમ આ સૂત્ર
જરૂર છે એ સર્વ જોવા-જાણવાને યથાર્થ પણે પિછાનવા
જ શ્રવણને મહિમા અનેરો છે.
સારૂ જિજ્ઞાસા વૃત્તિની – કદાચ પ્રશ્ન ઉભવશે કે મોટા અંગે કે ઉપાંગે આદિને
- ચોકસી. ઘડીભર વેગળ મૂકી જેન સમાજના નર-નારીઓ શા કારણે આ સૂત્રનું આટલી હદે મહાભ્ય મનાવતાં હશે ?
તમારા વર લાઈથરા, રીનલ ડારના રાણગારરૂપ આ પ્રશ્નના ઉંડાણમાં ઉતરતાં સહજ જાણે કે આ જૈન સાહિત્યના અમુલ્ય ગ્રંથા. સૂત્રમાં જેને જાણુવા-વિચારવા અને અમલી બનાવવા જેવું ઘણું ઘણું સમાયેલું છે. furણે વન વિજ્ઞાન એ રૂા.૧૮-૮-૦ના પુસ્તકે માત્ર રૂપીઆ૭-૮-૦માં ખરીદ. સુત્ર અનુસાર એના જક-જૈન સંઘમાં એક જબરદસ્ત ને
અસલ કિંમત ઘટાડેલી કિંમત. પ્રભાવિક લેખાના આચાર્ય મહારાજ શ્રી ભદ્રબાહુસ્વામી શ્રી જૈન ગ્રંથાવલી રૂ. ૩-૦-૦ ૧-૦-૦ છે સરલ ભાષામાં તેઓશ્રીએ આ સુત્રમાં ગૃહસ્થ કે શ્રમણ શ્રી જૈન મંદિરાવલી રૂા. ૧-૮-૦ ૦-૮-૦ બાળ કે વૃદ્ધત્વને એક કે કથાનો રસીયો સૌ કોઈને માફક જાણીતા સાક્ષર શ્રી. મોહનલાલ દ. દેશાઈ કૃતઃઆવે, અને પિતાના જીવનમાં ધડો લેવાનું મન થાય તેવા વિષે ગેહવ્યા છે અને સાદાઈ છતાં સુંદર રીતે રસ શ્રી જેનારકલીઓભાગ ૧લે રૂ. ૫-૦-૦ ૧૦૦૦ ૧-૦-૦ જમાવટ કરી છે.
શ્રી જૈન ગુર્જર કરીએ ભાગ ૨ જે રૂ. ૩-૦-૦ ૮૫૦ ૧-૮-૦ તીર્થકરના ચરિત્ર, ગધર અને સાધુએાના જીવનવૃત્તાં શ્રી જૈન સાહિત્યનો ઈતિહાસ રે. ૬-૦-૦ ૧૨૫૦ ૩-૦-૦ તેમજ નિરતિચારપણે સંયમનું પાલન થઈ શકે એ અર્થ પ્રભુ વાંચન 99 ૩૧૦૦ સેટ લેનારને ત્રણે ગ્રંથ રૂા. ૪-૦-૦ માંજ. શ્રી મહાવીર દેવ દર્શાવેલી સામાચારી આદિ પ્રસંગે એવા છે અને એમાં એક સુંદર ભાવ સમાયેલું છે કે એ પાછળ
જૈન સાહિત્યના શેખીને, લાઈબ્રેરીએ, જેને સંસ્થાઓ દ્રઢતાથી ચીટકવામાં આવે અને ગુરૂગમથી અવગાહન કરવામાં જ
આ અપૂર્વ લાભ લેવા ન ચુકે. આવે તે ઘણું ઘણું નવું નગુવા-જેવા ને શિખવાનુ મળી
લખે:-શ્રી જૈન “વે. કેન્ફરન્સ. શકે તેમ છે.
૨૦, પાયધૂની-મુંબઇ, ૩.
Page #170
--------------------------------------------------------------------------
________________
बैन युग.
101--14४०
चर्चा में संसार के सामने वास्तव में कुछ स्पष्ट और निश्चित अहिंसा और रक्षा:
राय रख सकें तो अहिंसाँ धर्मके प्रचार में श्रोडासा हाथ बंटा
सकने के पुन्य के भागी भी हो सकेंगे। आज देश भर में इस बात की चर्चा हो रही है कि
इन सब बातों को ध्यान में रख कर हम नीचे लिखे आया बाहरी आक्रमण या अन्दरुनी शगडों से देश को और ,
कुछ प्रश्नों पर आपको स्पष्ट और निश्चित राय चाहते हैं देश बासियों की रक्षा बिना फौज हथियारों के और अहिंसक और आशा करते हैं कि गप हमें जितनी जल्दी हो सके, तरीके से हो सकती है या नहीं। जैसा कि आपको विदित अपने उत्तर से कृतार्थ करेंगे। हम यह पत्र सभी जैन सम्प्र
आज पिछले २५ वर्ष से हिन्दुस्तानकी आजादी के लिये दायों के आचार्य, प्रख्यात साधु, आगेवान श्रावक तथा जैन गजनैतिक क्षेत्रमें भो अहिंसा के सिद्धान्तका प्रयोग हो रहा पत्रों के सम्पादकों के पास भेज रहे हैं और चाहते हैं कि है। इसके पहले तक हमारे ख्याल में अहिंसा धर्म व्यक्ति के पर्युषण पर्व तक सब उत्तरों का संकलन करके प्रकाशित निजी जीवन में और उसमें भी एक संकुचित दायर में करें। यदि हमारी जानकारी न होने से या भूल से किन्हीं सिमित रहा पर यह स्पष्ट है कि जब तक अहिंसा के महानुभाव के पास यह पत्र खास तोर से न पहुंचे तो भी सिद्धान्त का हम हमारे व्यक्तिगत और सार्वजनिक जीवन के यह उनकी नजर में आने पर वह अपना मत इस पर प्रकट सभी क्षेत्रों में उपयोग न करे, यह सिद्धान्त अधूग और करग, एसा हम आशा है। प्रश्न इस प्रकार है। पंगु हो रहेगा। जीवन के अमुक क्षेत्र में या दिन रात के
१ जैन धर्म के अनुसार अहिंसा की क्या...व्याख्या है ?
आपकी राय में क्या आज जो व्याख्या की जाती है. चौबीस घंटों में से अमुक समय में ही अहिंसा का पालन
वह उससे भिन्न है? आपकी सम्मति में. अहिंसा की और शेष में हिंसा की छट हमें तो केवल अधा ज्ञानहीन
पूर्ण व्याख्या क्या है ? धर्मपालन ही मालूम होता है। इसमें कायरता भी मालूम
२ क्या यह संभव है कि बाहर के आक्रमण या अंदहोती है। हमारा मतलब यह नहीं है कि कोई भी आदमी
रूनी झगडो जैसे हिन्दु मुस्लिम दंगे, या लूट मार से पूर्ण अहिंसक रूप से जीवन व्यतीत कर सकता है। यह तो
बिना हथियारों या फौज के अहिंसात्मक ढग से देश असम्भव सी बात है क्योंकि जीवन के लिये हिंसा किसी की रक्षा हो सकती है? न किसी रूप में अनिवार्य है पर अहिंसा को कुछ क्षेत्रों में ३ यदि ऐसा नहीं तो क्या आपको राय में अहिंसा ही सिमित कर देना और दूसरे क्षेत्रो में हिंसा की प्रधानता . जीवन का सर्वव्यापी सिद्धान्त नहीं हो सकता ? . और छुट मान लेना तो अहिंसा के मूल पर आघात करना
४ यदि अहिंसात्मक ढंग से देश की रक्षा का प्रश्न हल है, हमारा ऐसा ख्याल है। ऐसी स्थिति में अहिंसा केवल हो सकता है, तो किस तरीके से और क्यो कर? एक बिडम्बना मालूम होती है। इस सिलसिले में हम ५ आपकी जान में क्या जैन शास्त्री या साहित्य में ऐसे आपका ध्यान 'तरुण ओसवाल' के अगस्त के अक कोई उदाहरण है जब देश या गज्य की रक्षा के लिये प्रकाशित महात्मा गांधी के 'वारों की अहिंसा' शीर्षक भाषण अहिंसात्मक उपाय काम में लाये गये हों? की और आकर्षित करते है। जिसमें अहिंसा को व्यापक और ६ क्या आपको जान में शास्त्रों में ऐसा भी उदाहरण है विशद पर साथ ही सुगम व्याख्या की गयी है।
जब देश या धर्म की रक्षा का प्रश्न उपस्थित हाने पर आन भारतवर्ष हो नहीं, सारे संसार का ध्यान अहिंसा
जैन आचार्योंने हिंसा से रक्षा कानेका आदेश दिया के सिद्धान्त की और गया है। ऐसे अवसर पर अहिंसा को हो या आयोजन किया हो। परम धर्म माननेवाले हम जैनो की एक विशेष उत्तरदायित्व हम आशा करते हैं कि जैसा भी हो, संक्षेप में या . . हो गया है। हजारों वो से परम्परा से हम अहिंसा धर्म की विस्तार से आप अपना उत्तर हमें शीघ्र ही भेजने की कृपा . घोषणा करते रहे हैं और उसके लिये बहुत से कष्ट भी सहे करंग। हम आपको विश्वास दिलाते हैं कि इस प्रश्न का हैं। इसलिये आज जब अहिंसा के सिद्धान्त का परीक्षा का
चर्चा उठाने में हमारा एक मात्र उदेश आहंसा के प्रचार में. और उसके विकास का समय आया है, तब हमारा कर्तव्य
तथा उसके सुयोग के बाच में आई हुई बाधाओं को दूर
करने में जितना हो सके उतना सह्योग देनेका है। हो जाता है कि हम इसका प्रतिष्ठा में अपना सह्योग दें और स्पष्ट तोर पर अपना मत दें। हम समझते हैं कि और
विजय सिंह नाहर. कुछ न कर सकें तो अहिंसा को सैद्धान्तिक चर्चा में तो हम
सिद्धराज ढा. अधिकार से बोल ही सकते हैं। यदि हम आज इस प्रश्न की
भंवरमल सिंधो.
આ પત્ર શ્રી. મનસુખલાલ હીરાલાલ લાલને શ્રી મહાવીર પ્રી. વસ, સીલવર મેનશન, ધન મીટ, મુંબઈ ખાતેથી છાયું, અને મી. માણેકલાલ ડી. મેદીએ શ્રી જૈન શ્વેતાંબર કોન્ફરન્સ, ગેડીઝની નવી બીડીંગ, પાયધુની મુંબઈ , માંથી પ્રગટ ઇ
Page #171
--------------------------------------------------------------------------
________________
તાર: HINDSANGHA.
શ્રી જૈન શ્વેતાંબર કેન્ફરન્સનું પાક્ષિક મુખપત્ર.
REGD. NO. B 1996
- વ્યવસ્થાપક મંડળ
વાર્ષિક લવાજમ રૂ. ૨)
-
-
જેના ITI
છુટક નકલ દોઢ આનો.
મોહનલાલ દીપચંદ શેકસી.
- તંત્રી. મનસુખલાલ હી. લાલન.
પુસ્તક ૮ અંક ૧૮
વિ સં. ૧૯૯૬, શ્રાવણ સુદ ૧૪, શુક્રવાર,
તા. ૧૬ મી ઓગષ્ટ ૧૯૪૦
JAIN
YUGA
શ્રી મહુવા યશવૃદ્ધિ જૈન બાલાશ્રમના
નવા મકાનની રાવસાહેબ શ્રી. કાન્તિલાલ ઇશ્વરલાલના
હાથે થયેલી - ઉદઘાટન ક્રિયા. –
આત્મ પરિકમ્મા.
જ્યારે તમે બીજાની ટીકા કરતા હો અથવા તમે અહીંથી તહીંથી એક બે ભૂલને શોધી શક્યા હો અથવા તે તમે જેને ફાડી તેડી નાખે તેવી એકાદ નબળાઈને વચનદ્વારા વેગ આપતા હે, જ્યારે તમે અન્યને નબળાઈ માટે ઠપકો આપતા હો અથવા ધનને દેવ માનવા માટે કેઈ ઉપર આરોપ મૂકતા હો, ત્યારે તમારે તમારી જાતની આસપાસ એક ફેરો મારવા લાયક વખત આવી લાગે છે” (એમ સમજવું).
મહુવાથી તા. ૧૫ મીના તારમાં જણાવવામાં આવે છે કે –
અત્રેના યશવૃદ્ધિ જૈન બાલાશ્રમના નવા મકાનની ઉઘાટન ક્રિયા મુંબઈના જાણીતા આગેવાન દાનવીર શેઠ કાંતીલાલ ઇશ્વરલાલ જે. પી. ના હાથે થઈ હતી. ઉપરના પ્રસંગે પ્રમુખસ્થાન ભાવનગરના દિવાન શ્રી. એ. પી. પણીએ લીધું હતું, તેમજ તે પ્રસંગે - ભાવનગરના આગેવાન અમલદારે તથા ગૃહસ્થોએ સારા પ્રમાણમાં હાજરી આપી હતી.
રાવસાહેબ શેઠ કાંતીલાલે મકાન ખુલ્લું મૂકતાં જણાવ્યું કે “શેઠ શ્રી. કશળચંદભાઇએ રૂપીયા પચાસ હજાર જેવી મોટી રકમ જે આ સંસ્થાને આપી છે તે બદલ તેને મુબારકબાદી આપું છું.' અને વધુમાં તેમણે જણાવ્યું કે “આપણી કેમના બાળકોની બેકારી ટાળવા માટે તેમજ ઉંચી કેળવણી માટે આવી સંસથાઓ જેમ વધુ પ્રમાણમાં ખેલાય તેમ સારું છે.'
(મહુવાથી તાર પ્રાપ્ત તા. ૧૬-૮-૪૦)
આપણામાંના સર્વ સામાન્ય પ્રતિના પ્રાણીઓમાં અનેક ઉણપો ઓછી વધતી રહેલી છે અને આપણે નાના હોઈએ કે મોટા હોઈએ, પણ આપણે દરેકમાં અનેક ગંભીર એપ જરૂર છે; પણ માણસો જ અનેક ખરાબ બાબતોને અભરાઈ પર ચઢાવી દે છે તેને વિચાર કરીએ છીએ ત્યારે આપણી પિતાની આસપાસ એક ચક્કર મારી અથવા આપણે બહાર જવું જોઈએ એવો વખત આવી પહોચ્યો છે” (એમ લાગે છે).
બીજાને માટે તમે ફેંસલો આપવા લાગી જાઓ અથવા તેને અભરાઈએ ચઢાવી દે તે પહેલાં આ જીવનમાં આપણને જીવન તોલનનાં તાજવાની જરૂરીઆત સાંપડે છે અને આપણું ખમીર ક્યાં ટકી રહે છે અને કયાં હાથ હેઠા પડી બેસી જાય છે, તેની તુલના કરવાની જરૂર પડે છે. તે પ્રસંગે તમારી જાતની આસપાસ એક પ્રદક્ષિણ મારવાની રીત બહુ મજાની નીવડે છે. ?
(સાધ્યને માગે).
Page #172
--------------------------------------------------------------------------
________________
જૈન યુગ.
તા. ૧૬-૮-૧૯૪૦
*
ધાવિ સર્વસવઃ સમીરરિ નાથ! દુદ: આજે વ્યવહારિક શિક્ષણ આપતી સંસ્થાઓમાંથી ન ર તાળુ મકાન ઘર, pવમાન ક્ષત્વિજોઈપ: 1 ધાર્મિક જ્ઞાન આપવાની પ્રથા લગભગ નિકળી ગઈ છે
એટલે આ સબંધમાં વધુ સંગીન પ્રયાસ કરવાની અર્થ-સાગરમાં જેમ સર્વ સરિતાઓ સમાય છે તેમ
આપણે જવાબદારી વધે છે. ઘણા ખરા શહેરમાં હે નાથ! તારામાં સર્વ દ્રષ્ટિઓ સમાય છે પણ જેમ પૃથ
ધાર્મિક જ્ઞાન આપનારી પાઠશાળાઓ હોય છે પણ પૃથફ સરિતાઓમાં સાગર નથી દેખાતે તેમ પૃથક્ પૃથફ
એમાં પદ્ધત્તિ કે અભ્યાસની સરખાઈ જેવું જવલ્લેજ દષ્ટિમાં તારું દર્શન થતું નથી.
જોવામાં આવે છે. ઘણુ ખરા સ્થાને તે પંચપ્રતિક્રમણ –શ્રી સિદ્ધસેન તિવાર.
સુધી પહોંચવું એ મહાભારત કામ ગણાય છે! અને તે પણ પોત પોતાની નિરાળી ગાથા પદ્ધત્તિઓ અને ઘણું
ખરૂં સૂત્ર ગોખીને જ ! અર્થ સમજુતિ અને રહસ્ય જન યુ ગ.
સહિત સૂત્ર સમજનારા તે આંગળીના ટેરવે ગણાય તા. ૧૬-૮-૪૦.
શુક્રવારે. તેટલા કદાચ મળી આવે ! જ્યાં સામાન્ય સ્થિતિ આ
જાતની હોય ત્યાં જીવ વિચાર, નવતત્વ કે કર્મગ્રંથ જેવા
રહરય પૂર્ણ વિષયેના જ્ઞાનની આશા શી સંભવે ? ધાર્મિક શિક્ષણ
કદાચ શિક્ષક અભ્યાસીને રસજ્ઞ હેય છતાં જ્યાં ધરણ
પદ્ધત્તિએ શિક્ષણ આપવાનું હોય, અભ્યાસ કાળના ગયા અંકમાં કેળવણી સબંધી જે વિચાર ચલાવે
સમયની નિયમિતતા ન હોય, અને એક વ્યકિત પહોંચી એના અનુસંધાનમાં અત્રે ધાર્મિક કેળવણી યાને ધાર્મિક
શકે તે કરતાં વિદ્યાથી સંખ્યા સવિશેષ હોય ત્યાં થાય શિક્ષણને પ્રશ્ન પ્રથમ હાથ ધરી છે. જેન ધર્મ મનુષ્ય
પણું શું ? વળી કેટલીક જગાએ તે શિક્ષકોજ જોઈતી ભવને જે જાતનું મહત્વ આપે છે તે જોતાં ધાર્મિક
આવડતને અભ્યાસ વગરના હોય છે ત્યાં કેવળ ગોખણશિક્ષણ વિહણ જીવન એ જીવનજ નથી એમ કહેવામાં
પટ્ટોજ જોવાની મળે એમાં નવાઈ ન લેખાય ! અતિશયોક્તિ જેવું કંઈ જ નથી. એ સબંધમાં એક
કેટલાક સ્થળોમાં સંઘને કે આગેવાનોને આવી આંગ્લ કવિના નિમ્ન વચને ખાસ મનન કરવા જેવા છે.
૧ . પાઠશાળાની કંઇજ પડી હોતી નથી. માં બાપ પણ
આ Learning-The end of learning is to એટલાજ બેદરકાર હોય છે કે જેથી પોતાના સંતાને know god, and out of that knowledge to ધર્મનું કઈ શિખે છે કે કેમ એવો પ્રશ્ન પણ એમણે love Him, and to imitate Him, as we may ભાગ્યેજ ઉ મ છે ઘણી ખરી વેળા પર્વના પ્રસંગમાં the nearest by possessing our souls of જરા સંદર રાગે અજીતશાંતિ સ્તવન બેલે કે સ્નાતtrue virtue.”
સ્થાની સ્તુતિ સારી રીતે કહે એટલે વિઘાથીને ઠીક પરમાત્માને ઓળખો એ શિક્ષણને સાર યાને અભ્યાસ કર્યાનું પ્રમાણ પત્ર મળે. પૂજા પ્રતિક્રમણ છેડે છે તે જ્ઞાન પ્રાપ્ત કર્યા બાદ તેને (પરમાત્માને ) જેવી ક્રિયામાં હાજરી ભરે એટલે ધાર્મિક જ્ઞાન ધરાચાહતા શિખવું જોઈએ. ત્યાર બાદ તેનું અનુકરણ વવાની છાપ મળી જાય ! એ કિંમતી વિધાને કે મૂત્ર કરવાની ટેવ પાડવી કે જેથી આપણામાં તેના જેવા પાછળ શું રહસ્ય સમાયેલું છે કિવા એ કરણી દ્વારા સત્ય ગુણેને આવિર્ભાવ થાય અને તેની નજીક પહોંચી આત્મા ક્યા ધ્યેયની સિદ્ધિ વાંછે છે એનો નથી તાગ શકીએ. જ્યાં આ પ્રકારનું શિક્ષણ-મહત્વ ચ સામે કહાડવાની સમાજ કે માં બાપને ફુરસદ તેમ નથી તે રમતું હોય ત્યાં ગમે તેવા કારણે સામાં ખડા કરી, એ સબંધમાં તાગ આપવાની વિદ્યાથીને તાલાવેલી ! એમાંથી છટકબારી શોધવાની વાત કરી શકાય જ ધાર્મિક અભ્યાસમાં આપણી પાઠશાળાનું સામાન્ય પ્રકારે કેવી રીતે ? અલબત એ જ્ઞાન મેળવવામાં મુશ્કેલી છે. આ ચિત્ર ખેંચી શકાય વળી સૂત્રાની ભાષા પ્રાકૃતને અર્ધમાગધી હોવાથી બાળાશ્રમ-ગુરૂકુળ, બેડી ગ, છાત્રાલય, આશ્રમ, સરળતાથી એ યાદ પણ ન રહી શકે, તેમજ તાત્વિક વિદ્યાલય અને કોલેજમાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીગણવિષય અતિ ગહન હોવાથી પ્રથમ દર્શને સમજવા પણ પ્રતિ મીટ માંડીશ તે ત્યાં સર્વથા આવી દશા નહીં. ભારી પડે. આ બધી મુશ્કેલીઓ છે એની ના પાડયા માલમ પડે છતાં એ સંસ્થામાં આવનાર સમૂહની વય વગર એટલું ભાર મૂકીને કહી શકાય કે-
વ્યવહારિક શિક્ષણ અને પ્રાપ્ત થતાં સાધન સમયની. બાલ્યાવસ્થા એ એવી સરસ અવસ્થા છે કે એ તુલાએ તલતાં પરિણામ પ્રશંસા પાત્ર ન કહી શકાય. વેળા જે ધર્મના સંસ્કાર પાડવામાં આવે છે તે જીવ આર્ય સમાજના મંદિરમાં અધ્યયન કરતાં વિદ્યાથી આ નના અંત ભાગ સુધી ટકી રહે છે. એ વેળા સ્મરણ સહુ સરખામણુ કરીએ તો આપણું ત્રાજવું નમતું નહીં જ શક્તિ એટલી સત્તજ હોય છે કે ઓછા પરિશ્રમે ઘણું. જણાય. અરે દૂર શા સારૂં જવું? ખુદ આપણું દિગબર શીખી શકાય છે. તેથી મુસીબતમાંથી માર્ગ કડાડીને સંપ્રદાયના વિદ્યાર્થી સમૂહમાં જ્ઞાન જે ભરપૂરતા ને ચાટતાં પણ એ વેળા ધર્મનું શિક્ષણ ઉગતી પ્રજાને આપવાના જોવાની મળે છે તે “વેતાંબર સંપ્રદાયમાં નહીં જવાય!. દરેક ઉપાયે હાથ ધરવાજ જોઈએ. “કુમળા ઝાડને આતે માત્ર અધ્યયનની વાત થઈ ! ક્રિયામાં તે ઘણા જેમ વાળીએ તેમ વળે” એ ઉકિત અક્ષરશ: સાચી છે.
( અનુસંધાન પૃ ૮ ઉપર જુઓ. )
રમતું હોય ત્યાં આશાવવાની વાત કરવી છે. આ ચિત્ર એ
ડીંગ, છાત્રાલયવાણા
Page #173
--------------------------------------------------------------------------
________________
તા. ૧૬-૮-૧૯૪૦.
જૈન યુગ.
DISCUSIC
એજ્યુકેશન બોર્ડ અને ધાર્મિક પરીક્ષા |
È = =
= ====== = == == === = ===ૉ યુનીવર્સીટીના ધોરણે જુદા જુદા સેન્ટરમાં એકજ કયાં તે બેર્ડનું અસ્તિત્વ તદ્દન નિરાળા ઘેરણે થવું દિવસે ઉપરોક્ત બોર્ડ તરફથી લેવામાં આવતી ધાર્મિક પરિ- જોઈએ અને એણે જૈન જનતામાં વધુ ઉંડુ સ્થાન જમાવવા ક્ષાએ અગાઉના વર્ષો કરતાં જેને જનતાના હૃદયમાં વધુ સારૂ પિતાને જુદેજ કાર્યક્રમ ગોઠવો જોઈએ અથવા તે
સ્થાન જમાવ્યું છે અને ઉમેદવારની સંખ્યાની દ્રષ્ટિબિન્દુએ કેન્ફરન્સની સીધી દેખરેખ હેઠળ એને આવવું જોઈએ. તેલન કરીએ તે ઉત્તરોત્તર પ્રગતિ સાધી છે એમ કહી હાલની એની દશા સંદિગ્ધ છે. જુદુ લવાજમ જુદા પ્રમુખ ને શકાય. આમ છતાં જેને સમાજની વસ્તીના ધોરણે વિચારીએ જુદી કાર્યવાહક સમિતિ એક રીત એને નિરાળા મંડળને અથવા તે જૈન ધર્મના વિશાલ જ્ઞાન પ્રતિ નજર કરી, ભાવ અપે છે ખરા, છતાં સુકૃત ભંડારના ફાળામાં મેળવવાને પ્રગતિનું માપ હાથ ધરીએ, અગર તે દેશ કાળની જે અસર અર્થો હિસ્સો અને અધિવેશન ટાણે રિપોર્ટ રજુઆત કરવાની ઈતર કેમો ઉપર થઈ છે અને તેથી જે જાતની વિકસ્વરતા પદ્ધતિ કોન્ફરન્સ સાથે એને સબંધ દાખવે છે. છતાં કેન્ફએ કેમેરામાં થવા માંડી છે તે તરફ દ્રષ્ટિપાત કરીએ તો રન્સની કાર્યવાહક સમિતિનો અવાજ ત્યાં પહોંચી શકતે સહજ જણાશે કે આપણે હજુ ઘણું કરવાનું છે. જે કાર્ય નથી. એ સમિતિના સભ્યને બોર્ડની કાર્યવાહી કેવી રીતે થયું છે તે ‘પાશેરામાં પુણી' જેવું લેખાય. હજુ જે લાંબે ચાલે છે એની ખબર સરખી પણ પડતી નથી. એ માટે પંથ કાપવાનો છે અને એ સારું જે પ્રબળ પુરુષાર્થ દાખવ- અભિપ્રાય ઉચ્ચારવાને પણ એમને હક્ક નથી! સુકૃત ભંડાર વાને છે એ કેવલ પારિતેવક નિમિત્ત ગોઠવાયેલ મેળાવડા કાળે સમિતિ ઉઘરાવે અને એમાંનો અર્થો દિસે બાઈને પ્રસંગની આછી-પાતળી ચર્ચાથી કે માત્ર એ ટાણે અમુક અપાવે જોઈએ એ નિયમ છે. આતે “લાગો' ખરા પણું તમુક નિમિત્તોના સાધિયાર ધવાથી અને સર્વાને હાથ “અવાજ' નહીં એના જેવું હાસ્યાસ્પદ જણાય છે. સૌ કરતાં ખંખેરી ઉભા થવામાં એની પૂતિ કરી નાખવાથી ઇસિત પ્રથમ આ સ્થિતિ સુધારવાની જરૂર છે. કેગ્રેસે ઉભા કરેલા હેતુ બર નહીં આવે. કોઈ પણ સંસ્થાને ઇતિહાસ ઉbળતા એવા ઘણા મંડળે છે. કે જેઓ આજે પિતાના પગ ઉપર જણાશે કે એ પગભર થઈ, જન સમૂહના આકર્ષણને વિષય ઉભા રહી કામ કર્યા જાય છે એમના પર કેસની પલટાતી બની તે પૂર્વે એણે નાની મોટી કેટલીયે ખાઇઓ ઓળંગવી કાર્યવાહીની કંઈ પણ માઠી અમર થતી નથી, તેમ કોંગ્રેસ પડી હોય છે. એની આર્થિક સદ્ધરતા કંઈ એક દિવસમાં તેમને માટે કંઈ ફાળો કે લાગ આપતી પણ નથી. ચર્મા નથી ! આણી શકાઈ ? કે એની ઉદેશ સંગીનતા એ થોડી સંધ ગ્રામ ઉદ્યોગ ઉદ્ધારક મંડળ આદિને ઉદાહરણ તરિકે પળાને પરિપાક નથી ! એ માટે કેટલાયે આત્માઓએ મુકી શકાય. જે કાળે બેડને જરૂરી હોય તે, બાર્ડ માટે કિંવા દ્રઢ નિશ્ચયી કોઈ એક વ્યક્તિએ સંખ્યાબંધ કલાકે એકાદ સમિતિને તે વર્ષ ભરની મુદત પુરતી પર્યાપ્ત ગણાય. ગાલા હોય છે અનેટલીયે ત્રિના ઉનગર કયો હોય છે. એની કાર્યવાહી પર વાર્ષિક રિપોર્ટ ટાણે છુટથી ચર્ચા થાય આવા કાર્ય ખંતથી મંડયા સિવાય સફળ થઈ શકતા નથી. અને એના આધારે નવી કાર્યવાહક સમિતિ ચુંટાય તેવું "કળવણી થાને શિક્ષણુને વિષયજ એ છે કે એમાં સમયે ધારણ રખાવું જોઈએ. માત્ર લવાજમ ભરનાર પુરતું એ સમયે નવિન પ્રશ્નો ઉભા થતાં રહે છે. વળી દેશ-કાળના
સંકુચિત મંડળ ન હોવું ઘટે. બદલાતા વાતાવરણની છાયા એ પર પડે છે અને બદલાતી પેઢીએ એમાં નવા નવા ફેરફારો માંગે છે.
કેટલાક એવા ઉત્સાહી બંધુએ જોવામાં આવ્યા છે કે
જેમણે ધાર્મિક શિક્ષણમાં સવિશેષ રસ હોય છે છતાં સર્વત્ર કોન્ફરન્સનાં જે જીવંત કામો છે એમાં એજ્યુકેશન
અગર ઘણી ખરી સંસ્થાઓમાં તેઓ લવાજમ ભરી સભ્ય બર્ડની સ્થાપના અગ્રપદ ધરાવે છે. વર્ષોથી કામ કરી રહેલી
નથી થઈ શકતા. એથી ઉલટું કેટલાકે લવાજમ આપી એ સંસ્થા સાચેજ જૈન સમાજમાં આશીર્વાદ રૂપ છે. ગમે
સભ્યપદ ભોગવવું ગમે છે જયારે ધાર્મિક વિષયમાં ભાગ્યેજ તેવા મત મતાંતરો એની એ યશ કીર્તિને નહીં લેપી શકે.
કંઈ રસવૃત્તિ તેમને હોય છે. આમ થવાથી થોડા કઝની ભલે કેન્ફરન્સ લીલી–સુકીનો અનુભવ કરી રહી હોય વિા
આવક થાય છે ૫ણું આ વિષયને અભ્યાસીના અનુભવીઓની એની કાર્યવાહી પ્રત્યે સમાજમાં ભિન્ન ભિન્ન અભિપ્રાયો
સલાહને લાભ મળતું નથી. એથી જે અસર થવા પામી છે પ્રવર્તતા હોય અને એ કારણે એ મહાસભાને અસ્તાદયની
તેની વાત હવે પછી
(અપૂર્ણ) બીપણુ ચક્કીમાં પીસાવું પડતું હોય, છતાં એ નિમિતની થોડીક પણું અસર આ બોર્ડને થાય છે એમ માનવું મારી
– ચેકસી. દ્રષ્ટિએ વધુ પડતુ છે. આજે એવા ઘણું સેન્ટર છે કે જ્યાં કોન્ફરન્સ પ્રતિ વૈમનસ્ય ધરાવનાર પ્રહસ્થો ધાર્મિક શિક્ષણમાં
શ્રી યશવિજ્યજી જૈન ગુરૂકુલ પાલીતાણા. રસ લઈ, બર્ડની પરિક્ષાનો પ્રસંગ ઉમંગથી સાચવે છે. જે કંઈ મુશ્કેલીઓ છે તે બીજા પ્રકારની છે અને એનું નિવારણ
સંવત્ ૧૯૯૫ ની સાલ બાવીસમે વાર્ષિક રિપોર્ટ કરવા મા કેટલાક કેકારો એના બંધારણુમાં તેમજ હાલમાં પ્રકટ કરવામાં આવેલ છે તે જોતાં આવક કમી અભ્યાસક્રમમાં આવશ્યક છે. અત્રે એ પરવે ટુંકમાં સ્થાન હોવાથી નવીન પ્રગતિ કરી શકાતી નથી તે માટે સમાજે ચનું વાસ્તવિક લાગે છે.
મદદ કરવી ઘટે.
Page #174
--------------------------------------------------------------------------
________________
'
શ્રી જૈન શ્વેતાંબર એજ્યુકેશન બોર્ડના પારિતોષિકોત્સવ.
તા૦ ૧૬-૮-૧૯૪૦
શ્રી જૈન શ્વે. એજ્યુકેશન એડ દ્વારા ગત્ વર્ષે લેવાયેલી શેઠ સારાભાઇ મગનભાઇ મેદી પુરૂષવ અને . સૌ. દીમબાદ મેઘજી સાજપાળ ઔવત્ર ધાર્થિંક પીયામાં ન થયેલા મુંબઇના વિદ્યમાન નામ તથા પ્રમાણપત્રા આપવા યોજાયેલ સમારંભ પ્રસંગે લેવાયેલ ફોટા.
પ્રાકૃત ભાદિ ઉચ્ચ પાણમાં ઇનામ મેળવનાર વિદ્યા ઉપરાંત મધ્યમાં દાવારિષિ રોડ માણેકલાલ સુનીલાલ જે. પી. ( મેળાવડાના પ્રમુખ), જમણીબાજુથી શ્રી. ચૈનલાલ બી. ઝવેરી, શ્રી. મામદ ગિરધરલાલ કાપડીઆસોલિસિટર (ખેાના પ્રમુખ ), ડાબીબાજુથી શ્રી. મગનલાલ એમ. શાહ, શ્રી. સાકરચંદ મેાતીલાલ મૂલજી આદિ કમિટીના સભ્યા અને આગેવાને નજરે પડે છે.
હું અનુમાન પૂ. ૮ ૩૫૬થી )
ખરા સ્થળે અલ્પ સંખ્યાને બાદ કરીએ તેઃ સાવ શૂન્ય! અને આવું કરૂણૢ ચિત્ર જેમ ઉંચી કક્ષામાં જાય તેમ જોવાનું સહજ કાળ એટલે બાળાશ્રમમાં જે જિલ્લાથ પૂજા-પ્રતિક્રમણ કે સામાયિક જેવી ક્રિયામાં રસ લેતા જણાય તે જ્યારે વિદ્યાલયમાં આવે ત્યારે વધુ રસ લઈ, બરાબર સમજીને કરનાર બનવાને બદલે એનાથી સાય હાથ ધોઇ નાંખનાર અને ! ઉકત સ ંસ્થાઓમાં ફરજીયાતસ્ત્રીઓની દાદરીમાં જો ઉપરની ચીને નદાન ના આટવી એ જોવાની મળે છે તેનો પતુ ગયા હોત ! આજે મરજીયાત ને ફરજીયાતના નામે ઓછા વટાળા નથી. જાગ્યા ! એ પાછળ કેવા બળા કામ કરે છે. તેની ચર્ચા અહીં અસ્થાને છે.
પણ પાછા ન પડવાની ને માપણી મનીષા ય તે આ જીતની સ્થિતિ કયા કામોથી જન્મે છે તે વિચારવાની અને એ કારણેામાં જ્યાં જેટલા પ્રમાણમાં સુધારે કે દ્રાકાર કરવાની અગત્ય જણાય ત્યાં તેમ કરી, ધામિક શિક્ષણનું કાર્યં સુલભતાથી ચીલે ચઢે તેવા પ્રબ ંધ કરવાની ખાસ ફરજ છે.
શ્રી મહાવીર જૈન વિદ્યાલય
શ્રી મહાવીર જૈન વિદ્યાલયની સમાન્ય સમિતિની સભા તા. ૨૫-૮-૧૯૪૦ નારાજ એલાવવાનુ હરાવવામાં આવ્યુ છે.
શ્રી મુંબઈ અને ભાંગરાળ જૈન સભા. કવીન્સ રેડ મુબઇમાં બંધાનાર મકાન માટેના કુંડમાં
આપણે તો આ બધા યથી એકજ વાત વિચારો માલ ચુનીલાલ શાહે શ* ૨૫૦૦૦), ઠ કાળાબ વાની રહે છે કે કેળવણીના પ્રશ્નનો જે ઉકેલ કરવાનીપરાણે ૧૦૦૧) અને દ હીરાબાઝ ખાનને આપણી ધારણા છે અને ઇતર સામેની ફાઈમાં ટ્રાય ૧) ભાખા છે.કમીટીગે તે આપન મબાર ઉભી આપણે કદાચ આગળ જવાની સ્પર્ધા ન કરીએ તિ સ્વીકાર્યા છે.
આ પત્ર શ્રી. મનસુખલાલ હીરાલાલ લાલને શ્રી મહાવીર પ્રીં. વસ, સીલવર મેનશન, ધનજી સ્ટ્રીટ, મુંબઈ ખાતેથી છાપ્યું, અને મા. માણેકલાલ ડી. મેાદીએ શ્રી જૈન વતાંબર કાન્ફરન્સ, ગાડીન્ટની નવી ખીલ્ડીંગ, પાયધુની મુબઇ ૩, માંથી પ્રગટ કર્યું" છે,
Page #175
--------------------------------------------------------------------------
________________
તા. ૧૬-૮-૧૯૪૦,
જૈન યુગ.
નોંધ અને ચર્ચા. ૪
એવી અંધાધુંધી હોય છેજ, થોડી ઘણી પિલ તે ચાલે એવી
આપણી વહીવટી પદ્ધતિ છે. મેટા ભાગનું કામ જ્યાં એનધાર્મિક દ્રવ્ય સંરક્ષણ.
રરી યાને સેવા ભાવે જોઈએ ત્યાં સંપૂર્ણ બારીકાઈથી સમયની વિલક્ષણતાએ જેમ ધન પ્રાપ્તિ વિકટ કરી
નિરીક્ષણ કરવાની ફુરસદ કેને હાય ! એટલું ખરું કે કેટલાક મૂકી છે તેમ એની સાચવણ પણ અતિ મુશકેલી ભરી થઈ પ્રસંગોમાં થયેલી ભૂલાને એવી સીફતથી દબાવી દેવામાં આવી પડી છે; અને તેમાં પણ જે દ્રવ્ય ધાર્મિક ખાતાઓમાં અથવા
થવા હેય કે પ્રથમ દર્શને એ જણાય જ નહીં. હિસાબ અને - જીવદયા કે પાંજરાપોળ અગર તો કેળવણીની સંસ્થાઓને રિપોર્ટમાં પણ એવા સુંદર લેવામાં પ્રકટ કર્યા હોય અને લગતું હોય છે. તેને કેમ સુરક્ષિત રાખવું એ મૂંઝવણ ભર્યો પદાધર ઓડીટરની એ હેઠળ સાખ મૂકી હોય કે મોટા પ્રશ્ન થઈ પડે છે ! એ સાથે સારૂં વ્યાજ વધારવાની ભાગ
ની ભાગને એમાં શંકા કરવાનું કારણ જ ન રહે. આમ છતાં વણિકકુળ સુલભ વૃત્તિ જોડાયેલી હોવાથી આપાત રમણિય જયારે કોઈ વ્યકિત સૂક્ષ્મપણે નિરીક્ષણ કરે છે કિંવા સમિતિને સદ્ધરતા એટલે કે દેખાતી સદ્ધરતામાં મુગ્ધ બની ધીરધાર કાર્ડ સભ્ય ભીતરના ભેદ પર પ્રકાશ પાડે છે ત્યારે ઉપર થાય છે અને સર્વાળે ‘હવેલી લેતાં ગુજરાત' એવા જેવું
વર્ણવ્યો ચળકાટ ઝાબે પડતાં કંઇજ વિલંબ નથી થતા. બને છે અર્થાત મૂળ રકમ જ ગુમાવવાનો પ્રસંગ આવે છે!
પરિસ્થિતિ જ્યાં આવા પ્રકારની છે અને દ્રવ્ય સંગ્રહ આવા સંખ્યાબંધ અનુભવ છતાં જયારે કોઈ આસામી કાચી
એક યા બીજી રીતે થવાનો કે કરવાની જરૂર રહેવાની ત્યાં પડે છે અને સંખ્યાબંધ સંસ્થાઓને કપાળે હાથ મૂકી
અવશ્ય એનું બરાબર રક્ષણ થાય તેવું તંત્ર ઉભું કરવાની રોવાને પ્રસંગ સાંપડે છે ત્યારે પુનઃ આ જાતને પ્રશ્ન તાજે
જરૂર છેજ. થોડા દિવસની ‘હા’ ‘હા’ કરી એ વાતને ભૂલી થાય છે. બાકી ધીરતી વેળા કે એક જ વ્યક્તિના બાહ્ય જવાયા કઈ હતું સરેવાને નથી. પ્રત્યેક વિચારક આ આડંબરને જોઇને આંખો મીચી મોટી રકમ એકજ સ્થાને
સબંધમાં ઉંડો રસ લઈ કઈ વહેવારૂં માર્ગ ચીંધે એવી એકઠી કરતા નથી તે વ્યક્તિને વિચાર આવે કે નથી તે
આગ્રહ ભરી અપીલ છે. એ સંબંધમાં જેન બેંકની નાની સમિતિને #ભ થતો ! ખુદ બંધારણીય રીતે કામ કરવાને
વાત ઉભી છે જે માટે વિચાર આગળ ૫ર કરીશું.
૧ દાવો કરતી સંસ્થાઓ પણ આ જાતનું જ વર્તન આચરે છે ! ન ધણીતું સાહિત્ય ! એ પાછળ સૌ કરતાં વધુ મોહ હોય છે. સારા વ્યાજનો ! એ સાથે એક જ વ્યકિત પ્રતિષ્ઠાના જોરે કહો કે. શ્રીમંતાઈના ધણજ અફ્સોસની વાત છે કે આજે વર્ષો થયાં આપણા ઠઠારાથી કહે, ગમે તે રીતે સંખ્યાબંધ સંસ્થાઓના આધા કથા સાહિત્યના પ્રસંગ પર અને એમાં આવતાં પવિત્ર ધરાવે છે અને એ રીતે સારે ભંડળ જમાવવાની સહજ સતાના જીવન પર જૈનેતર લેખકે ઠોરો મનગમતા કટાક્ષ સુલભતા પ્રાપ્ત કરે છે! આજના સટ્ટામય યુગમાં અસમાની કરવામાં આવે છે કેવા 'મે માથા વિનાના” કે “ કહ૫ના સુલતાની થતાં વિલંબ નથી લાગતું અને પરિણામ એ આવે
2 જાળથી ગુંથેલા’ વિલક્ષણ ને વિચિત્ર વેશ સજાવાય છે છે કે વર્ષોની મહેનત અને સારી રીતે ઉઠાવેલ જહેમત પર છતાં એ સંબંધમાં આપણી નિદ્રા ઉડતી નથી ! શ્રી દ. પાં. જોત જોતામાં પાણી ફરી વળે છે! ધાર્મિકતાની ઉંડી વાતો
ખાબેટ નામના એક લેખે મરાઠી પત્રિકા-‘કિર્લોસ્કર સામાકરનાર વિા ધર્માત્માને ડાળ ધરનાર ગ્રહસ્થને આ જાતની
વિક” માં ધૂકા વિહારના બનાવને ઉદ્દેશી ‘ઉંચે દેવળ' શીર્ષક પરમાર્થિક રકમો- ચાંઉ' કરી જતાં જરા માત્ર અરેરાટી પણ હેડળ મહારાજા કુમારપાળ અને કળિકાળ સર્વજ્ઞ હેમચંદ્રસૂરિને નથી ઉદભતી ! જે જાતના ધન ભક્ષણ પાછળ આ ભવની
મનગમતી રીતે ચીતર્યા છે અને “અહિંસા' સંબંધે કોઈ અપકત અને મહા પાપ ઉઘાડા દેખાય છે અને પરભવની વિચિત્ર ભાવ સૂચક ખ્યાને તેમના મુખે કરાવ્યા છે ! એ ભયંકર વિટંબણાઓ કથા સાહિત્ય દર્શાવે છે તે પણ અનિ. બનાવને એતિહાસિકતાની છાપ મારી બેબે ગેઝેટીયરના પટમાંથી ભૂંસાઈ જાય છે! તેથી એમ પુરવાર થાય છે કે હેવાલ આ
તે હવાલે આપ્યો છે! લેખકે શ્રી હેમચંદ્રસૂરિને “જુ મારવા મનુષ્ય સ્વાર્થવશ બને છે ત્યારે સારા ખોટાનું ભાન ભલી બદલ ધનપાળને દેવાને દંડની સજા થવી જોઈએ ” એવું જાય છે. એ વેળા પાપ-પુણ્યના વિચાર એને આવતાં જ નથી. કહેતા ચીતરીને ધૃષ્ટતાની હદ ઓળંગી છે ! ! આ નિયમ પ્રત્યેક સ્વાર્થ રકત આત્માને લાગુ પડે છે. એમાં દેશ-કાળની રસમ જયાં આજે જુદી છે અને વ્યક્તિને રૂઢિચુસ્ત કે સુધારકના ભેદ પડતાં જ નથી. આવા બનાવે વાણી સ્વાતંત્રયના નામે આજે સ્વછંદતા જોર શોરથી અનતા જોઈ સુધારક વર્ગ ભલે એમ કહે તે આવે કે-' અમે ઉભરાઈ રહી છે ત્યાં આ લેખકેને દેશ જેવા કરતાં દ્રવ્ય સંગ્રહ કરવાનું પ્રથમથી જ ના કહેતા આવ્યા છીએ. આપણા સમાજની નધણિઆતી દશા પર આંસુ સારવા વધુ દેવદ્રવ્યના ઢગલા થાય એની વિરૂદ્ધ છીએ. સમાજે એની વ્યાખ્યા વાસ્તવિક છે. જૈન શાસન જેવું અનુપમ અને મહાન ધાર્મિક ફેરવી અન્ય કાર્યોમાં એ ખરચી દેવું જોઇએ.” દેવદ્રવ્ય ખવાઈ તંત્ર પ્રાપ્ત થયા છતાં એને જે પદ્ધતિસર ચલાવવું જોઈએ નય છે માટે એને ઉઘાડા છાગે ખવાય તેવી વ્યાખ્યા કરવી તે સારૂ આપણે કંઇ પ્રબંધ કર્યો છે ખરો ? જયાં આપણુએ કંઈ સારો ઉપાય નથી. નાની મોટી દરેક સંસ્થા પિતાના માંજ કુટને પાર નથી, ઇતર સમાજ સામે સંગઠિત બળથી ટકાવ માટે આછા પાતળા કે વધારે સંગીન ભંડળની આશા ઉભવાની તાકાત નથી, ત્યાં એ સામે કદાચ વિરોધનો સૂર સેવે છે. પાસે હોય છે એટલું બધું કંઇ તે ઉડાવી દેતી નથી. કવાડીયે તે એની શી અસર થવાની ! જેન સમાજની વર્તદરેકને ભવિષ્યને વિચાર પણ હોય છે. વળી જયાંથી ઉપર માન દશા નિરખી ગમે તેવા ફટકળીયા લેખકને પણ એની મુજબ સીયાણી સલાહ પ્રાપ્ત થાય છે ત્યાં પણ હિસાબની મજાક કરવાનું મન થઈ જાય છે !
Page #176
--------------------------------------------------------------------------
________________
જેન યુગ.
તા૦ ૧૬-૮-૧૯૪૯
જૈન કેમની બેકારી, બિનરાજગારી અને પરાવલંબનતા.
આંખમાં અણુ આવે તેવી હૃદયદ્રાવક સ્થિતિ. શેઠ માણેકલાલ ચુનીલાલ જેવા નરરત્ન સો વર્ષનાં આંતરે જૈન સમાજના ખોળે જન્મે છે. . રાવસાહેબ કાંતીલાલ ઈશ્વરલાલની જૈન સમાજને એક દર્દભરી અપીલ.
[શ્રી મહુવા ય. બાલાશ્રમના તા ૧૫-૮-૪૦ ના રોજ ઉદ્દઘાટન સમારંભ પ્રસંગે અપાયેલ ભાષણ.] શ્રીયુત કશળચંદભાઈ તથા અન્ય ગૃહસ્થ,
તેમનામાં હશે તેને સહજ ખ્યાલ આવે તેમ છે. જેના કામની શ્રી મહુવા સંધના દર્શનને જે લાભ આજે તમને પ્ર પ્ત સાચી દવા ખાનાર આવા મહાત્માઓની આજે ખૂબ જરૂર છે. થયો છે તે માટે અમે હમોને ભાગ્યશાળી ગણીએ છીએ. શ્રી એમને આમાં આજે ક્યાં છે ત્યાં આપણે તેને વંદન હજો. શત્રુંજય ઉદ્ધારક જગડુશાથી માંડીને દાનવીર શેઠ કશળચંદ આજે જે શુભકાર્ય કરવાનું ભાગ્ય મને પ્રાપ્ત થયું છે જેવાને જન્મ આપનાર, આ શહેરમાં, પગ મુકતાં કઈ તીર્થ. તેનું કારણ શેઠ કશળચંદભાઇને મારા પ્રત્યેને એકપક્ષી પ્રેમ ભૂમિને સ્પર્શ કરતાં ડેઈએ તેવું શુભ વાતાવરણ નજરે પડે છે. લગભગ બે એક વર્ષ પહેલાં શ્રી મુંબઈ અને માંગરોળ છે. આ કળીકાળમાં જૈન ધર્મને ટકાવી રાખનાર આપણા જૈન સભાના ફંડ માટે તેમને ત્યાં હું ગયેલે અને ફકત એકજ સાધુ મુનિમહારાજાઓમાંથી મુખ્ય આચાર્યો, હજારો માઈલ મીનીટમાં રૂ. ૫૦૦૦)ની રકમ સભા માટે એમણે ભેટ આપેલી. દર પરદેશમાં જૈન ધર્મને કે વગાડનાર શ્રી વીરચંદ આ રકમ કરતાં દાન આપવાની તેમની શુભ ભાવના અને રાઘવજી વિગેરેને જન્મ આપનાર આ શહેર માટે ફક્ત કાઠિ- ધગશ જયારે હું યાદ કરું છું ત્યારે તેમના પ્રત્યે મારું માન યાવાડ જ નહિ પણ આખા દેશની જેને કેમ મગરૂરી લઈ શકે. વધતું જ જાય છે.
શ્રી મહુવા થશવૃદ્ધિ બાળાશ્રમની ઉત્પત્તિનું મુખ્ય કારણ શ્રી કશળચંદભાઇની અનેક સખાવતમાં આ બાળાશ્રમને શાસ્ત્ર વિશારદ આચાર્ય શ્રી વિજયધમસરિશ્વરજીન નામ ભાગે મેટ હિસ્સ આવે છે. બાળાશ્રમ માટે ફકત નાણાંને જ જ્યારે મારી નજરે પડયું ત્યારે મારા આનંદને પાર રહ્યો નહિ. નહિ પણે તેમને શારીરિક ભાગ ૫ણું મહાન છે. બાળાશ્રમ આપણા આચાર્યો અને મુનિવર્ગ શ્રાવકવર્ગની મહત્તા અને
પાસે ચોક્કસ ફંડ થાય નહિ ત્યાં સુધી મહત્વના ખાદ્ય પદાર્થને ખરી સ્થીતિ આ પ્રમાણે જ્યારે સમજતા થશે ત્યારે છે. ત્યાગ કરવામાં આ સંસ્થા પ્રત્યેની તેમની મમતા આપણે
સમજી શકીએ છીએ. સમાજ કદાચ આખા દેશમાં પ્રથમ પંક્તિમાં મૂકાયેલો હશે.
શેઠ કળચંદ મહાન કેળવણીકાર ન હોવા છતાં વેપારી લગભગ ૨૫ વર્ષ પહેલાં જે મહાત્માને જૈન બાળકની કેળ
છે. વેપારી હમેશાં લાભાલાભ જ જુએ. જેને સમાજને લાભાવણીનો પ્રશ્ન વિચારમાં આવ્યો હશે, ત્યારે કેટલું દુરંદેશીપણું
જે લાભ શેઠ કશળચંદે આવા બાળાશ્રમોને ઉત્તેજવામાં જે એ સામે સાચેજ પ્રતિકાર કરવાની દ્રઢ ધર્મ ભક્તિ જેન કેમની વર્તમાન દશાને વિચાર આ પ્રસંગે કરે મને હોય તે એક કાયમી સમિતિ સ્થાપવાની અને એને નભા- જરૂરી લાગે છે. આપણું હાથમાંથી ધંધાઓ ઓસરતાં જાય વવાની ગેઠવણું સૌ પ્રથમ જરૂરની છે. એની પાસે કિંમતી છે. આપણું પૂર્વકાળના મુત્સદીઓ ગયા છે, આપણી દિવાનગ્રંથ સંગ્રહ અને રેફરન્સના પુસ્તક હોવા જોઈએ ને એનું ગીરીઓ અને વસુલાતીઓ લગભગ નાશ પામી છે. આપણી સંચાલન નિષ્ણાત અભ્યાસીને હાથે થવું જોઈએ, એની ગામડાંઓની શાહુકારી પાયમાલ થઈ ગઈ છે, આપણે ગામડાંની પાછળ સારા સમાજનું પીઠબળ હોય તોજ એ દ્વારા થતાં હાટડીઓને તાળાં દેવાયાં છે, આપણે મેતીનો વેપાર તદ્દન પ્રતિકારની યથાર્થ છાપ પડે. જ્યાં આ પ્રકારનું વ્યવસ્થિત ગયો છે. આપણે ને વેપાર દશ ટકા હાથમાં રહ્યો નથી, તંત્ર ચાલું હોય ત્યાં લેખકેને મનગમતા આલેખન કરતાં આપણી શરાફી ઇતિહાસને વિષય બની ગઈ છે, આપણા વિચાર થઇ પડે. કદાચ કરી દીધા હોય એ સામે સપ્રમાણ ગામડાંઓની વસ્તી ઘટતી ચાલી છે, આપણું મંદિરમાં પૂ. જવાબ પ્રાપ્ત થાય એટલે કયાં તો. ક્ષમા માંગવી પડે દિવા કરનારની સંખ્યા ઉત્તરોત્તર ઘટતી જાય છે. આપણું ઘી, દુધ પશ્ચાતાપ જાહેર કરે પડે. ખુદ જે માસિક આવા લેખ તણાઈ ગયાં છે, આપણી વ્યાધિઓ સામે લડવાની શકિત લીધા હોય એમાં જ ખુલાસો પ્રગટ કરવામાં આજે જેમ તારાજ થઈ ગઈ છે. આપણે સ્થળ, માનસિક, નૈતિક અને આનાકાની થાય છે. જગ્યાનો અભાવ બતાવાય છે તેમ થવા આધ્યાત્મિક દૂસ થતા જાય છે. આપણને અત્યારે તિથીએના ન પામે. આ પણ એક જાતની શાસન પ્રભાવના છે. પણ ઝગડા ન પાલવે, આપણને શાસન રસિક અને શાસન વિરોધીના એ માટે સાચી ધગશથી કામ ઉપાડવામાં આવે તેજ બને. પક્ષો ન પાલવે, આપણને વાડ કે પસબંધ ને બાજે, દેશ-કાળની સ્થિતિ આવું તંત્ર સર્જાવાની હાકલ કરી રહ્યું આપણને નાતના તડેમાં વહેંચાઈ જવું ન ઘટે, આપણને છે. તે વિના સાહિત્યના કિંમતી પ્રસંગેને કે પ્રભાવિક પુરૂ પરસ્પર ઇ કે ઠેશમાં પડી જઈ સમાજ શરીરને ઘાત
ને પવિત્ર જીવનને સાચો ખ્યાલ જૈનેતર જગતમાં નહીં કર ન પાલવે. અત્યારે તે આપણું એક જ દ્રષ્ટિબિંદુ હેય. પ્રસારી શકાય. અગત્ય છે કુંભકર્ણ નિદ્રા ત્યજી જામત બની ? આપણું ભાઇઓ આપણી પૂર્વકાળની જાહેજલાલી કેમ પ્રાપ્ત , એક સંપથી કાર્યના મંડાણ કરવાની.
કરે એનો જ વિચાર આપણને શોભે.
Page #177
--------------------------------------------------------------------------
________________
તા
૧૬-૮-૧૯૪૦
જેન યુગ.
આપ વિચારે. જેના કામમાં કોઈ નિરાશ્રિત હેય? જેને બેઠા છે ત્યાં સુધી જેન કેમનું ભવિષ્ય ઉજળું છે એમ લાગ્યા વિતરાગ ભગવાનની છાયાં હોય તે નિરાશ્રિત કેમ હોય ? જેની વગર રહે તેમ નથી. આપણી સામાજીક અવનતીનું જે ચિત્ર રગે રગમાં જ્ઞાન, દર્શન, ચારિત્ર રમતાં હોય, જે અવશ્યક મેં શરૂઆતમાં દેર્યું છે તેની સામે આ ચિત્ર કલ્પ છું, ત્યારે ક્રિયામાં આનંદ માનતે હોય, જેના ઘરમાં સામાયીક અને રણમાં મીઠી વિરડીના વિચારથી જરા શાંતિ થાય છે. નવકારની ધન લાગતી હોય, જે અહિંસાના સૂત્રના પાલનમાં છેવટે આ સંસ્થાના બાળ વિદ્યાર્થીઓને બે બેલ કહેવાની ઝીણવટથી વતર્તા હોય, જેના ઘરમાં બબ્બે વખતે પાણી લાલચ હું દૂર કરી શકતા નથી. તમારે બાળકેએ ધ્યાનમાં ગળાતાં હોય, ત્યાં નિરાશ્રિત હોય? ભગવાનને આશ્રયે જન્મ- રાખવાનું કે આ સર્વ સમારંભ તમારે માટે છે. તમે સમાનાર અને ઉછરનારને માથે ચિંતા હોય છે અને છતાં આપણે જના સુકાની થશે; તમે ભવિષ્યના વારસદાર અને આગેવાનો બાલાશ્રમે અને ગુરૂકુળે સંભાળવાં પડે છે એ આપણી થનાર છે; તમે આગળ જતાં સમાજને દોરવણી આપશે. દિલગીરીને વિષય છે. ગામડાં કે શહેરોની બેકારી, બિનરાજ- આ બધી જવાબદારીઓ માટે તૈયાર થવાને આ વખત છે. ગારી અને પરાવલંબનતાનો વિચાર કરતાં આંખમાં આંસુ એમાં જરાપણુ આળસ કરશો નહિ. અહીં રહેવામાં જરાપણું આવે એવી દઈભરી કથાઓ છે. તમે તે જાણે છે, અનુભવે છે. સંકોચ પામશે નહિ. આવી અનેક સંસ્થાઓ ચલાવવાને
અત્યારે તે આપણું એય એકજ હોય; અભણને ભણા: મને રથ રાખશે, પણ ખરી વાત તે જ્ઞાન પ્રાપ્તિની અને 'નિરૂઘમીને ધંધે લગાડે. લોકો ભણશે અને રોજગારે ચઢી તેથી વધારે અગત્યની વાત ચારિત્ર્ય બંધારણની છે. તમે જે જશે તે નકામી ખટપટો, કથલીઓ અને પરસ્પરની મારામારી જાતની ટેવો અહીં બાંધશે તે તમારા આખા જીવનને અસર ચાલી જશે. આપણી આસપાસ બને છે તે ઉધાડી. આંખે કરશે. મિત્રો સાથે સહકાર સંસ્થાના કાર્યમાં પૂરવણી, જીવન જેવા જેવું છે. વિતરાગના સેવકની આ દશા ન હોય. અને વિહારમાં સંયમ, સત્ય નિષ્ઠા અને સવર્તન વિગેરે ગુણોને અર્થ વગરના કજીઆમાં, પરિણામ વગરની ચર્ચામાં અને જરા ખીલવો. જે મહાન ધર્મના અનુયાયી થવાનું તમને પ્રાપ્ત આગળ પડનારને પાછા પાડવાના પ્રયત્નમાં આપણે ઘણું છે તેના સંયમ અને અહિંસાને ખીલવશે. સંયમ કે ગુમાવ્યું છે. હવે દિશા બદલીએ, ઠામ ઠામ, ગામેગામ આપણે ત્યાગમાં એરે મઝા છે. સંસ્થાના શિસ્તને પાળવામાં મેટ કેળવણીની પરબ માંડી દઇએ અને ત્યાં ગમે તે આવે ને આત્મવૈભવ છે અને ભવિષ્યના સારા નાગરીક થવાની પગથી જ્ઞાન પિપાસા તૃપ્ત કરે એની યોજના કરીએ. ગમે તે રીતે છે. માર્ગાનુસારીને જરૂરી ગુણ વિચારશે તે પણ તમને મોજ લેકેને ભણાવે. એમને ધંધે ચઢાવો. એમનો સમય કે જીવન પડી. એના વ્યવહારમાં સ્વાધિનતા વધે છે, આત્મસંતોષ થાય નકામાં જતાં અટકાવે અને આવા જ્ઞાન પરબ માટે તન. છે અને મુક્તિ માંગને રસ્તે ચઢી જવાય છે. આ વિશે જેટલું મન, ધન ખર્ચી નાખે. આપણું સ્વામીભાઈનાં બચ્ચાં તે
સદ્દવર્તન રાખશો તેટલું આગળ જતાં ખૂબ લાભ આપશે. આ૫ણાં જ બચ્યાં છે. એ બાબતમાં ખૂબ વિશાળતા રાખી આ સંસ્થામાં ગાળેલા દિવસેને પ્રેમથી યાદ કરજે. નિર્દોષ બનતી દિક્ષા ઉઘાડી કરો અને તે રીતે આપણી પૂર્વકાળની સાથેના
કાળની બાળવયની આનંદેર્મિઓ આખા જીવન પંથને ઉજાળશે અને જાહોજલાલીને જીવતી જાગતી કરો.
તમને તમારા પગ ઉપર ઉભા રહેતાં શીખવશે. આવો સમય
જીવનમાં ફરી આવવાને નથી એ ધ્યાનમાં રાખી એને અપઅને એ કાર્ય ચાલતું હોય ત્યારે બીજી બાબતોને પડતી
નાવજો એનો લાભ લેજો અને એની પ્રાપ્તિ માટે મનમાં મૂકી દે. એક દિવસ આઘી પાછી સંવત્સરી થાય કે તેરસ
પરમાત્માની પ્રાર્થના કરજે બે થઈ જાય કે પૂનમ વધી પડે એવા આળપંપાળમાં પડવા જેવું નથી. કદાચ બે ચાર નાના બાળકે દિક્ષા લઈ લેશે તે
જૈન વિદ્યાશાળા-મુંબઈની સામાન્ય સભા. તિથી જૈન કામ ૨'ડાઈ જવાની નથી. એવો અર્થ વગરના ઉપકત સંસ્થાની સામાન્ય સભા શ્રાવણ સુદ ૧૩ ઝગડામાં આપણે ઘણું ગુમાવ્યું. સાચી કેળવણી મળશે તે ( તા. ૧૫-૮-૪) ને રાજ શ્રી શાન્નિનાથજીના ઉપાશ્રયમાં એવા સર્વ ઝગડાને નિકાલ થઈ જશે અથવા એમાં સત્વ મળી હતી; ગત વર્ષને રીપોર્ટ તથા હીસાબ મંજુર કરવામાં નહિ રહે. આપણે હાલ તે કેળવણી અને બેકારી નિવારણ આવ્યા બાદ નવા વર્ષના મંત્રી તરીકે શ્રી. મનસુખલાલ માટે જ લાગી જવા જેવું છે. આ મારા ખૂબ ચિંતનના પરિ
હીરાલાલ લાલન અને શ્રી. તલકચંદ કાનજી કપાસી અને ણામે થયેલો નિર્ણય છે અને એ જ કારણે આપના આ મહાન ખજાનચી તરીકે શેઠ ચંદુલાલ સારાભાઈ મેદી તથા બીજા ૫ પ્રગમાં ભાગ લેવા હું દૂરથી આવ્યો છું.
સભ્યની કાર્યવાહી સમિતિની ચુંટણી કરવામાં આવી હતી. . બાળાશ્રમમાં મારા બંને મનોરથ સફળ થાય છે. એ બાદ મેળાવડા અંગે કાર્યક્રમ નકી કરી મટીંગ કેળવણીના પ્રશ્નો નિકાલ લાવે છે અને ભવિષ્યની બેકારી બરખાસ્ત થઈ હતી. અટકાવે છે. ગામેગામ આવી સંસ્થા થાય તે ચેડાં વર્ષોમાં આપણે બરાબર તૈયાર થઈ જઈએ. આવી જીવતી સંસ્થાને | મુંબઈ જૈન યુવક સંઘનું પુસ્તકાલય. અપનાવવા માટે કાર્યવાહકેને અભિનંદન આપું છું. હું આ
(૪૫-૪૭, ધનજી સ્ટ્રીટ.). પ્રસંગે એક નરરત્નનું નામ યાદ કર્યા વિના રહી શકતો નથી. ઉપરોક્ત સંસ્થા હસ્તકના સાર્વજનિક પુસ્તકાલયની ઉદ્દઘાટન દાનવીર શેઠ માણેકલાલ ચુનીલાલ. આમને કે જેન ન ક્રિયા શ્રાવણ શુદિ ૧૫ ને શનીવારે શ્રી. બાળાસાહેબ ખેરને ઓળખતે હોય? સે વર્ષના અંતરે પાકે એ આ પુરૂષ હાથે કરવામાં આવી હતી. ઉપરના પ્રસંગને અંગે તે આજે જૈન સમાજને મેળે જન્મે છે. જેના કામમાં પરહિત માટેની જાહેર સભા બુલીયન એક્ષચેંજ હોલમાં મળી હતી. કે સામાજીક હિતની નજરે આવા હૃદયપ્રેમથી સાથ આપનાર
Page #178
--------------------------------------------------------------------------
________________
જેન યુગ.
તા.૦ ૧૬-૮-૧૯૪૦
Ene
it
is
ગ્વાલીઅરની જૈન ગુફાઓ
લેખકઃ| શ્રી. નાથાલાલ છગનલાલ શાહ.
કprisone . |
(લેખાંક ૨ ). શ્રી આમરાજા અપર નામ નાગાવલેક. | વિક્રમ સંવત ૧૫૧૦ માં રાજાધીરાજ શ્રી ડુંગરસિંહના
જેનાના સાહિત્ય ગ્રંથોમાં શ્રી આમરાજ માટે અનેક રાજ્યકાળમાં ઉકેશ વંશના ભંડારી દેવરાજે પિતાના કુટુંબ જગ્યાએ ઉલ્લેખ કરેલ ઉપલભ્ય થાય છે. કાન્યકુબજ (કનોજ) સહીત તીર્થકર સંભવનાથની મૂર્તિની પ્રતિષ્ટા ખરતરગચ્છના ના રાજા આમ=નાગભટ્ટ અપર નામ નાગાલેક જે પ્રતિહાર જેનાચાર્ય શ્રી જિનચંદ્રસૂરિ. અને તેમના શિષ્ય જિનસાગરયાને પરિહાર વંશનો હતો. આ રાજાએ અનેક દેશો જીત્યા સૂરિના હાથે કરાવેલ આ મૂર્તિ હાલ અલવરના જૈન મંદિરમાં હતા એમ વાલીઅરની પ્રશસ્તિમાં ઉલ્લેખ કરેલ મળી આવે છે. (જેન લેખ સંપ્રય ખંડ ૨ પૃષ્ઠ ૪૪ શ્રી પુરણચંદ્ર નાર) છે. ( Archiological Survey of India Report '
ઈ. સ. ૧૨ ૧૦ માં વાલીઅરના કીલ્લાનો કબજો પરિહાર 1904 P. 290) આ રાજાએ કનોજમાં સેહ હાથ ઉંચું
રાજાઓએ મેળવ્યો. ત્યાર બાદ ઈ. સ. ૧૩૯૮ માં મુસલજિનાલય બંધાવી અઢાર ભાર સૂવર્ણ વજનની તીર્થકર
મીનાએ આ કિલ્લે છે. તેમની પાસેથી તોખર વંશના મહાવીરની પ્રતિમા બનાવી તેમના પૂજ્ય ગુરૂ શ્રી બપ્પભટ્ટસૂરિ પાસે પ્રતિષ્ઠિત કરાવેલ તેમ ગોપગિરિ-વાલીઅરના દૂર્ગ પર
રાજપુતેએ કબજે લઈ તેના પર ઈ. સ. ૧૫૧૮ સુધી રાજ્ય ત્રેવીશ હાથની ઉંચાઈવાળી તીર્થકર મહાવીરની પ્રતિમા
કર્યું તેખર વંશના રાજા માનસિંહને રાજ્યકાળ ઈ. સ. સ્થાપિત કરાવેલ હતી. શ્રી પભટ્ટસૂરિએ ગૌદેશ-મૂંગાળની
૧૪૮૬ થી . સ. ૧૫૧૭ મુકવામાં આવે છે. આ સમય રાજ્યધાની લક્ષણાવતીમાં આવી ત્યાંના રાજ ધર્મ પાળને પાર વાલીઅરે બહુ ઉન્નતિ પર હતું. “હમીર મહાકાવ્ય” ને ધર્મોપદેશ આપી આ રાજ ધર્મ પાળ અને શ્રી આમરાજ કતો જૈનાચાર્ય શ્રી નયચંદ્રસૂરિ વાલીઅરના તોખર વંશના વચ્ચેનું વૈમનસ્ય કાયમ માટે બંધ કરાવી બંને વચ્ચે મૈત્રિ પ્રસિદ્ધ રાજા વિરમના દરબારના પ્રસિદ્ધ કવિ હતા. કરાવેલ હતીઆ સમય પર બૌધ ભીક્ષુ વાદી વર્ધન કુંજર ગ્વાલીઅર એમાંના જૈન મંદિરે. નામના શ્રમણને શાસ્ત્રાર્થ માં જીતવાથી બંગાળના રાજા ધર્મ પાળે શ્રી બપ્પભટ્ટસૂરિને " વાદી કુંજર કેસરી” એ નામનું સંબંધી અગાઉના પ્રકરણમાં બતાવી દીધેલ છે સીવાય તેના
વાલીઅર શહેરમાંના જૈન મંદિર તેમજ ગુફાઓ બીરૂદ અર્પણ કર્યું. તેમના શિષ્ય નન્નસૂરિ અને ગોવિંદસૂરિના
જિ૯લાઓમાં આવેલ અનેક જૈન મંદિરે મહટા પ્રમાણમાં ઉપદેશથી આમરાજાના પૌત્ર રાજા ભોજે જૈન ધર્મની અધીક રીતે સેવા કરેલ. આ ભેજ તે ભાજદેવ અપર નામ
જોવામાં આવે છે. વાલીઅરના જૈન ગુફા મંદિરમાં બીજા મિહિર યાને આદિ વરાહ તે સંવત ૯૦૦ થી ૯૩૮ સુધી
નંબરે ચંદેરી નામનું પુરાતન શહેર છે આ સ્થાને પહાડમાં રાજ્ય ગાદીએ હતો.
કોતરી કાઢેલ જૈન મૂર્તિઓ તેમજ સ્થાપત્ય જોવામાં આવે નવમી શતાબ્દિમાં વાલીઅરને ફીલ્લે કનોજના રાજા
છે. આ બન્ને સ્થાનેના અંતરમાં તવરધાર છલામાં પઢાવલી બેજના આધીન હતા. જેના સંબંધમાં એક શિલાલેખ અને સુદ
અને સુહનીયા તેમજ ગીર્દ જીલ્લામાં વરઈ અને પનિહારમાં ઈ. સ. ૮૭૬ ને ચતુભૂજ નામના મંદિરમાંથી મળવા પામેલ
જૈન મંદિરો આવેલ છે. નરવર જીલ્લામાં નવર, સેલઈ અને છે. ઈ. સ. દશમી શતાબ્દિથી માંડી છે સ. ૧૧૨૮ સુધી ભીમ
, ભીમપુર તેમ શેપુર જીલ્લામાં દૂવકુંડ તેમ ઇસાગઢ જીલ્લામાં કચવાતા વંશના રાજપુતેનું અહીં રથ શાસન ચાલતું. ઇદાર, પચરાઈ, ગેલોકેટ, બુઢીય દેરી, થેવન, તુર્મન વીગેરે વિક્રમની બારમી શતાદિમાં થઈ ગયેલ જેનાચાર્ય શ્રી મલ. ગામમાં જૈન મંદિર આવેલ છે. ભેલસ જીલ્લામાં પાસપુર ધારી અભયદેવસૂરિએ ગોપગિરિ–ચાલીઅરના શિખર પર બડાદ અને અહમદપુર તેમજ ઉજજેન દલામાં ગંધાવલ આવેલ તીર્થંકર મહાવીરના મંદિરના દ્વારને ત્યાંના અધી. અને મક્ષી તેમ મંદર જીલ્લામાં નિમથુર વગેરે ગામોમાં કારીઓએ જે વીરોધ કર્યો હતો તે આ જૈનાચાર્યે અહીંના પુરાતન જૈન મંદિર જોવામાં આવે છે. (સંપૂર્ણ. ) રાજી ભુવનપાલને ઉપદેશ આપી દુર કરાવેલ હતું. તેમને રાજકાળ દઇ. સ. ૧૧૫ માં મુકવામાં આવે છે.* ૧ આમરાન અને ભાજદેવ માટે. એઝાકૃત રાજપુતાના
અપર્વ પ્રકાશન. ઇતિહાસ પ્ર ખંડ પૃષ્ટ ૧૬૧ થી ૧૬૨ અંગેર જાતીચે દતિહાસ પૃષ્ટ ૨૬. લખનઉ ફી ઉત્પતિ. (નાગેન્દ્રનાથ
શ્રી સિદ્ધસેન દિવાકર કૃત બસુને ઈતિહાસિક લેખ. “પાટલી પુત્ર” નો સંવત
“સન્મતિ તક” (અંગ્રેજી અનુવાદ) ૧૯૭૧ ના માલ માસને અંક ૬.). નેટ–શ્રી અપભટ્ટસૂરિને જન્મ વીક્રમથી આકસેહ વર્ષ પંડિત સુખલાલજી અને પૂ. બેચરદાસે લખેલી
ભાદરવા સુદ ૧૩ ને થયેલ હતો. પાવલી પૃષ્ટ ૪૪. - વિદ્વત્તાપૂર્ણ પ્રસ્તાવના અને ટીકા તેમજ અંગ્રેજી * गोपगिरि सिहर संठिय चरमजिणाय यणदार भवरुद्ध । | અનુવાદ સહિત ૪૨૫ પૃષ્ઠના આ અનુપમ ગ્રંથની પુનિવન્નિસા સામે (કું) સાવ (૫) ળિgટું નિરારું I. | કિંમત માત્ર રૂા. ૧-૦-૦ (પાસ્ટેજ અલગ) गंतूण तत्थ भणिउण भुवणपाला भिहाण भूपालं ।
લખે -શ્રી જૈન વેતાંબર એજ્યુકેશન બેડે. अइसय पयत्तेणं मुक्कलयं कारियं जेण ॥
૨૯, પાયધુની, મુંબઈ, ૩. શ્રી ચંદ્રમરિ-મુનિસુવ્રત ચરિત્ર. .
છે. . અને અ
નાચાર્ય શ્રી માલ
Page #179
--------------------------------------------------------------------------
________________
die: HINDSANGHA.
શ્રી જૈન વેતાંબર કોન્ફરન્સનું પાક્ષિક મુખપત્ર.
REGD. NO. 8 1996
વ્યવસ્થાપક મંડળ
વાર્ષિક લવાજમ રૂ. ૨)
છુટક નકલ દોઢ આને.
મેહનલાલ દીપચંદ ચેકરની.
તંત્રી. મનસુખલાલ હી. લાલન.'
આ પુસ્તક ૮ અંક ૨૦
વિ સં.
૬, ભાદરવા સુદ ૧૫, સોમવાર
,
તા૧૬ મી સપ્ટેમ્બર ૧૯૪૦
S
ST)
JAIN
YUGA
-
-
-
આગામી વસ્તી ગણતરી.
ક્ષમાન્યાચના
વામિ સથરી, સચ્ચે નીચા નમંસુ ને ! | જૈન બંધુઓને વિજ્ઞપ્તિ કે આગામી વસ્તી ગણતરીને मिति मे सब भूण्मु, वेरं मझ न केणई ॥
અંગે તમારી પાસે સરકારી કે મ્યુનિસિપાલેટિના માણસે પર્યુષણની પૂર્ણાહુતિ પ્રસંગે સર્વ | નેંધ કરવા આવે ત્યારે આપે દયાન રાખી કહેવાનું જી પ્રત્યેના અપરાધની ક્ષમા યાચતાં ઉપરોક્ત ઉદાર ભાવનાને અંત:કરણ | ધર્મ–જૈન
જ્ઞાતિ-વાણીઆ, ઓશવાલ પૂર્વક વ્યક્ત કરી. અમારા આત્માને
પરવાડ ભાવસાર નિર્મળ બનાવવા એ અમારો ધર્મ
(કલમ નં. ૪)
વિગેરે જે હૈય તે (કેલમ ન. ૩) શકે. પત્રકારને ધર્મ આટીઘુંટીવાળે આ સંબંધી સ્પષ્ટતા ન હોવાથી આગલા: વસ્તીહોય છે અને એને માર્ગ કાંટાળા હોય પત્રકમાં આપણે સહન કરવું પડયું છે-પરિણામે આપણી છે, એ માર્ગને સુગમ બનાવતાં અને સાચી સંખ્યા આપણે જાણી શક્યા નથી. આંટીઘુટીઓને દૂર કરવા પ્રયત્ન આપના લાગતા વળગતા સર્વે સ્વધામાં ભાઈઓને કરતાં અમારા તરફથી કેટલાયે એવા આ સંદેશ પહોંચાડશે. આ વિજ્ઞપ્તિ વેતાંબર મૂર્તિપૂજક, પ્રસંગ બન્યા હશે કે જેથી કોઈ કોઈના સ્થાનકવાસી કે દિગબર સર્વ જૈન બંધુઓને લાગુ પડે અના દુભાયાં હશે. એ સર્વે અપરાધની
છે. લુહાણ, પાટીદાર, બ્રાહ્મણ, ઘાંચી, ભાવસારે-જે કંઈ નમ્ર ભાવે પુનઃ એક વાર ક્ષમા યાચીએ ધર્મે જૈન હોય તેને જૈન નોંધાવવું. એ.
લિવ સેવક, મોહનલાલ દી. ચાકસી.
| શ્રી જેક. કેન્સર માનીચંદ ગિરધરલાલ કાપડીઆ. મનસુખલાલ હી. લાલન. ગોડીજી બેકિંગ,
* કાંતીલાલ ઈશ્વરલાલ. ફોન યુગ સમિતિ. છે. ર૦, પાયધુની, મુંબઈ. '
રેસીડેન્ટ જનરલ સેક્રેટરીએ. શ્રી જૈન “વેતાંબર કેન્ફરન્સ.
Page #180
--------------------------------------------------------------------------
________________
જૈન યુગ.
તા. ૧૬-૯-૧૯૪૦
પવિત્ર સર્વસિષa: સFીળહરિ નાથ! દાય: સન્મુખ રાખી ઉગતી પ્રજાએ આગળ વધવાનું છે. ન ૨ તાયુ મતાન પ્રદ, વમmix સરિસ્થિવધિ: | શ્રેજ્યુએટ થવાની ભાવના સારી દેખાય પણ એ સાથે અર્થ-સાગરમાં જેમ સર્વ સરિતાઓ સમાય છે તેમ
જોડાયેલ જુદી જુદી લાઇનમાં વણિક કે મને માફક
આવે તેવી લાઈન તે એ ગણાય કે જેમાં ઉદ્યોગ હે નાથ! તારામાં સર્વ દ્રષ્ટિએ સમાય છે પણ જેમ પૃથફ
પ્રધાન હોય. સાચે વણિક સાહસ કે પરિશ્રમથી ન પૃથક સરિતાઓમાં સાગર નથી દેખાતા તેમ પૃથફ પૃથ
કંટાળે કેવળ ખુરશી પર બેસી મત્તા મારવાના કાર્યથી દષ્ટિમાં તે દર્શન થતું નથી.
–શ્રી નિ તિવાર સ તાપ ને પામે. ઉંચા પ્રકારનું શિક્ષણ મેળવી પાસે
આગળ વધે અને સમાજને એ રસ્તે આગળ વધારે.
- રાજકારમાં અને રાષ્ટ્ર જીવનમાં અવશ્ય એ ઝંપ જેન યુ ગ.
લાવે. ધાર્મિક મર્યાદા એમાં ભાગ લેતાં કે છે એવું
જે કઈ કહેતું હોય તે એ હંબગ છે. છેલ્લા દાયકાના શું તા. ૧૬-૯-૪૦.
સેમવાર, રે
બનાવે પરથી એ વાત દીવા જેવી જણાઈ આવે તેમ છે. જૈન સમાજ જ્યારથી કેવળ વ્યવસાયરન બની
અને રાજકારણમાં દુર્લક્ષ્ય દાખવતી થઈ ત્યારથી ઘણા વ્યવહારિક શિક્ષણ. હકકો અને અધિકાર એ ગુમાવતી આવી છે. કેળવણી સંબંધી વિચારતાં આપણ આજે છેલ્લા મારવાડ-મેવાડ અને ગુજરાતના ઈતિહાસમાંથી આ તબકકે આવી પહોંચ્યા છીએ. ગયા અંકમાં દૃષ્ટિ દોષથી સત્ય તારવી શકાય તેમ છે. પૂર્વકાળનાં જેને તરફ થા વિષr ના વિમુક્ત છપાયેલ છે તેને બદલે સા વિઘા મીટ માંડશું તે જણાશે કે તેઓ કલમ પણ વાપરી યા વિમુક્ત જોઈએ. એને ભાવ એ છે કે વિઘા તેજ છે. શકતા અને તલવાર ખેથી શકતા. અહિંસા ધર્મનું કે જેના વડે સાચી સ્વતંત્રતા પ્રાપ્ત થાય. એ શક્ય ચુસ્તપણે પાલન પણ કરી શકતા અને સમરાંગણમાં ત્યારેજ બને કે દરેક શિક્ષણમાં આમિક છે અગ્રપદ શત્રુ સામે સૈન્યને પણ દેરી શકતા. તેથીજ ઉદાહરણ ભોગવતું હોય. ધર્મને જે અપલાપ થત હોય કિવા લાભે છે કેસારામાં સારું શિક્ષણ મેળવ્યા છતાં ધર્મ જેવી વસ્તુ આભુ મંત્રીએ યુદ્ધની આગલી સાંજે હાથીની જીવનમાં ચિર ન થતી હોય તે એ જ્ઞાનની કિંમત અંબાડી પર બેસી પ્રતિક્રમણ પણ કર્યું અને બીજે કુટી બદામ જેટલી પણ નથી. એવા શુક જ્ઞાનને યા દિને પ્રભાતે સમરભૂમિમાં શૌર્ય દાખવી વિજય પ્રાપ્ત શિક્ષણને જૈન ધર્મ કશા લેખામાં ગણાતું નથી અને પણ કર્યો. એ વાત સાચી જ છે.
આજના વિદ્યાર્થીઓ સામે આવા જવલંત દ્રષ્ટાન્ત ધાર્મિક શિક્ષણ પૂર્વક વ્યવહારિક શિક્ષણ મળતું મોજુદ છતાં તેઓ શા સારૂ પિતાના જીવનમાં એને હોય તેજ કેન્ફરન્સને એ પાછળને પ્રયાસ વાસ્તવિક
nિ આદર્શ રૂપે નથી ધારણ કરતા, સંસ્થાઓના કાનુન છે અને તે જ વિદ્યાલય-કેલેજ કે ગુરૂકુળ આદિ
સામે હાયવરાળ કહાડવા કરતાં પિતાના પૂર્વજોના સંસ્થાઓ પાછળને ધન વ્યય વ્યાજબી છેઆ વાત જીવન પ્રતિ ઉંડ અવલોકન કરે અને પરિશ્રમ કે પર વારંવાર ભાર મૂકવાનું પ્રયોજન એટલું જ છે કે એક
સાહસથી પાછા ન પડે. આમ વિશ્વાસ કેળવે. સુખવર્ગ તરફથી આજે ધાર્મિક અભ્યાસને છેદ ઉરાડી મૂક- શીલીયા વૃત્તિ અને હદ બહારની ફેશનને પાણીચું વાનો પ્રયાસ થઇ રહ્યો છે! કદાચ બહુમતી મેળવી કોઈ આપે, તેઓ દ્રઢ નિશ્ચય કરશે તે વર્તમાન કાળની સંસ્થામાંથી એમ કરવામાં પણ આવે! તો એ બને તે
પ્રત્યેક ક્ષેત્રમાં-જરૂર અચપદે આવી શકશે. એ સારૂ પૂર્વે આ નકતેચીની કરીએ કે એમાં સંસ્થાને અને વિ ભોજન કે કદમળ ભક્ષણના પ્રતિબંધને આગળ ભાવિ પ્રજાને અધ:પાત જ છે.
કરવાની કે ધાર્મિક અભ્યાસના ફરજીયાતપણાને સામે વ્યવહારમાં ઉપયોગી થઈ પડે તેવું દરેક પ્રકારનુ ધરવાની બિલકુલ જરૂર નહીં રહે. દુધમાંથી પારા જ્ઞાન પ્રત્યેક જૈન વિદ્યાર્થીને સુલભતાથી મળી શકે એ કહાડવાની આદતને ખંખેરી મેલી કેવળ શુદ્ધ ભાવે સારૂ આજે જે પ્રયાસ થઈ રહ્યા છે અને વધુ વિકસાવવાની પૂર્વના ઈતિહાસને અવલકવાની અગત્ય છે. એમ અગત્ય છે. સાથો સાથ એ વાત લક્ષ્યમાં રાખવાની છે કરવાથી નિતાંત લાભ જ છે. વર્તમાન કાળની વિચારણાને કે એ શિક્ષણ લઈને આપણા વિદ્યાથીઓ કેવળ પશ્ચિ- લક્ષી આટલું ચાલું વિષયથી જરા દૂર જઈને કીધા માત્ય સંસ્કૃતિનું આંધળું અનુકરણ કરનારા કે સાહસ પછી મૂળ વાત પર આવતાં અને એને ઉપસંહાર વૃત્તિ અને પરિશ્રમને તિલાંજલી દેનારા ન થાય. ઇંગ્લીશ કરતાં જણાવવાનું કે આજે વધો કેળવણું થાજના નજર કેળવણું લેનાર વર્ગમાં જે મોટે ભાગે નેકરી કરવાની સામે મહત્વનું સ્થાન ધરાવે છે વાત ભૂલવાની નથી. વૃત્તિ દ્રષ્ટિ ગોચર થાય છે તે ઈષ્ટ ને પ્રશંસવા લાયક શિક્ષણ ઉદ્યોગ પ્રધાન હોય અગર તે શિક્ષિત વ્યકિતને નથી. લક્ષમીને વાસ વ્યાપારમાં છે અને સાચી સ્વતં- પોતાનું જીવન ગાળવા સારૂ-કુટુંબના નિવો ના કારણે ત્રતા પણુ ઉદ્યોગશીળ જીવનમાં છે એ વાત સતતુ દ્રષ્ટિ કાંક ન મારવા પડે એ મુખ્ય વાત ધ્યાનમાં રાખવા
Page #181
--------------------------------------------------------------------------
________________
જૈન ગ
તા ૧૬-૯-૧૯૪૦
- નોંધ અને ચર્ચા. દ પધાની ઉજવણી પાછળ
તે
પશુ પ એ આત્મકલ્યાણ માટેનુ મદ્દા પર છેજ, પણ બારિકાઇથી વિચાર કરતાં જૈન શાસન પ્રવર્તાવના મહાપુરુષએ એ દ્વારા ખીજી ઘણી ઘણી બાબતેની સકલના
કરી એમાં જે એક ધારા કાર્યક્રમ આણ્યો છે તે સામાજીક ને વ્યવહારિક જીવનની નજરે એ રસપ્રદ નથીજ. એ પવિત્ર દિવસે આવતાંજ બાળ, યુવા કે પ્રેાઢ, નર કે નારી, પ્રત્યેકના હૃદય થનગની ઊંડે છે. અરે એ આવતાં પૂર્વ માસ દેઢ માસ કુ પંદર દિન અગાઉ તપીના તપ. સબંધી કાર્યક્રમ દોરાય છે. કુટુંબમાં ત્રત કરવાની વિચારણા ચાલે છે અને એ નિમિત્તે ધન ખરચવાની મંત્રણાઓ થઇ રહે છે. જ્યાં જ્યાં જૈતેના સમૂહ વાસ કરી રહ્યો ય છે એવા નાના ગામડાથી માંડી મેાટા શહેરા પંત એ આ દિન મહેન્સવના ગણાય છે. ચૈત્ય પરિપાટી યાને વિદ્યમાન ચૈત્યેના દર્શન-અટ્ટમને તપ અથવા તે છુટા છવાયા ઉપવાસે; અમારી પ્રવત ન યાને જીવદયાના કામે એ જૈનેતર જગતની દ્રષ્ટિયે ચઢી શકે તેવા મહત્વના કામે છે. આ દિવસેામાં સર્વત્ર-પ્રથમ ત્રણ દિનમાં અટ્ટા ઘરના વ્યાખ્યાન અને પાછળના ચાર દિનમાં સવાર સાંજ મળી ઉભય ટોંકમાં શ્રી પસૂત્રના વ્યાખ્યાન વંચાય. છે. જ્યારે છેલ્લા યાને સંવત્સરીના પરમ-પવિત્ર દિને ચૌદ ધારી શ્રી ભદ્રબાહુસ્વામી રચિત બારસા સૂત્ર-મૂળ શ્લોકમાં વહેંચાય છે. એ વેળા એ પવિત્ર સૂત્રની પ્રતમાં જુદા જુદા પ્રસંગે દોરવામાં આવેલ ચિત્રાના દર્શન કરાવાય છે. વળી આ પવિત્ર દિનના પ્રતિક્રમણનું મહત્વ અતિ ઘણું છે કેમકે પરસ્પરને ખમાવવાની ક્રિયા એ વેળા કરવામાં આવે છે. ભાગ્યેજ કાઇ “ મિચ્છામિ દુક્કડમ્' ના ઉચ્ચારથી વંચીત રહે છે! આ સાથે પર્વના દિનેશમાં કે પૂર્વાતિ બાદ ચઢતાં કલ્પ સૂત્ર ને રથયાત્રાના વઘેાડા અને થતાં સ્વામીવાત્સલ્યના જમણાનું જોડાણુ એ પણ ઇતર સમાજમાં પ્રભાવના અંગેનુંનામાં દીર્ઘદષ્ટિથી દોરાયેલ કાર્યક્રમનુ એક મત્તાભર્યું અંગ છે. પ્રથમ નજરે જોનારને આમાં ગતાનુતિક્તા જેવુ જણાશે. “ સાપ ગયા ને લિસેોટા રહ્યા જેવી ઉક્તિને સાક્ષાત્કાર થશે અથવા તે સુધારક મગજને કેવળ ધમાલ ને અચરે અરે જેવી છે. સાચી મહત્તા એમાંજ સમાયેલી છે. જે કે આજે આપણે કઇ ખાસ ઝુદ્દી શિક્ષણુ સંસ્થાએ નથી ચલાવતા તેમ આપણી પાસે નથી તા એટલા શિક્ષણ શાસ્ત્રીઓ એટલે રાષ્ટ્રમાં જે પ્રથા અગ્ર ભાગ ભજવે એ ગ્રહણ કરવામાંજ આપણા મા નિકટક રહેવાના છતાં આપણા વિદ્યાથી વર્ગની નજર આ યાજના પ્રતિ વળવીજ જોઇએ.
33
જૈન સમાજ કેળવણી પાછળ દ્રવ્ય ખરચે છે અને ભવિષ્યમાં વધુ ખર્ચે એવી વિનતિ છે. કેમકે એ પાછળ આપણી મનોકામના જુદા જુદા વિષયના નિષ્ણાતા
૩
રામ સિવાય બીજું કંઈ શૅધ્યું પણ નહીં જડે! છતાં જેની નજર અવલોકન અને એ દ્વારા ઇતિહાસના અકાડા તેડવામાંસમાજના ઘડતરમાં થયેલા ચડ-ઉતરના પ્રયોગા પિછાનવામાં
રીતી થયેલી છે એને ઘણુ નણવાનું મળે છે અને એ ઉપરથી દેશ- કાળને લક્ષમાં રાખી, સમાજ ઉત્થાનમાં ઉપયોગી ને કારગત નિવડે તેવી સુચનાએ આપવાનું કિંવા તેવા કાર્યક્રમ ઘડવાનું કે મૂળ પ્રથામાં ઉચિત ફેરફાર સુચવવાનું સ્પષ્ટ જણાઈ આવે છે. ઘડીભર આત્મકલ્યાણની વાત અનામત રહેવા દઇએ તે કેવળ જૈન સમાજની વર્તમાન પરિસ્થિતિ પર લક્ષ્ય આપી, એતે પ્રગતિના પંથે લઈ જવાની સાચી તમન્ના ડેાય તો એ માટે જે રૂખાંકન આલેખવાના હોય, અને જે નિયમે અમલમાં મૂકાવવાના હોય, એ સના પ્રચાર સારૂ–ઉપર થવી તેવી પ્રથા કિંમતી સાધન રૂપ થઇ પડે છે. એ પાછળનુ આકણ કાયમ રાખી, એ પાછળના ઉમદા રહસ્યની પિછાન કરાવી, દેશ-કાળને અનુરૂપ બીબામાં એ ઢાળવાથી કાર્ય સિદ્ધિ સુલભ બને છે, જરૂર છે અભ્યાસી હ્રદયેાએ ખેાજ કરવાની. ટીપ-ફાળા કે ખરડા—
ધન
પર્યુષણ પર્વના દિને જૈન સમાજની નજરે પવિત્ર અને વાપરવાના ગણાતા હોવાથી એ તેમાં જુદા જુદા ખાતાએ સારૂ ધન એકઠું કરવા દેશ-દેશાંતરથી માણસે ઉતરી પડે છે વિવિધ સંસ્થાના હુડખીલે પ્રગટ થાય છે. ટુંકમાં કહીયે તે વાતાવરણ મદદ માટેની બૂમથી છલકાઇ જાય છે ! ભાગ્યેજ બહારથી આવેલ કોઇ વ્યક્તિ ખાલી હસ્થે પાછી કરે છે! જલેજ કાઈ-સાની અપીલ અણુસુણી જાય છે !
આમ છતાં કાઇની ભૂખ પુરી નથી થતી એ પણ એકકુંજ સાચું છે-કેટલાકની આશાએ અદ્ધર રહી જાય છે ! તે કાઈ કાઈ વાર તા સંભળાય છે કે કુંડ સારૂં કરેલ પ્રકાશન ખરચેલ ગાડી ભાડા પણ નથી નીકળતા ! એક કાળે આ
ઉપરોક્ત રીતે દ્રવ્ય સારા પ્રમાણમાં એકઠુ થતું અને એ રસમ સુન્દર લેખાતી આજે દેશના સંજોગે પલટાયા છે. વેપારની મંદીએ એમાં સાથ પૂર્યો છે અને જાત જાતની સંસ્થા ઉભરાઇ ઉડી છે! દરેકને જુદા જુદા કુંડ ને કાર્યાંકરા જોઇએ છે. જાહેરાત ને પ્રચાર માટે આંખ મીચીને ખરચા કરવા છે. સેવા ભાવીએ કે શ્રીમાને તસ્દી લેવી નથી ! પગારદાર માણુમેાથી કામ લેવું છે ત્યાં આવકનું પ્રમાણ ઘટી ગયું છે ને ઉપર વર્તુવી તેવી વિષમ સ્થિતિ થાય તે એમાં નવાઇ જેવું કંઇજ નથી ! આની માઠી અસર એ થઇ છે કે શ્રીમત ગણાતા વ વ્યાખ્યાન વેળા હાજરી આપતા અટકી ગયા છે ! એમાં બીન કારણે પણ હશે, છતાં આ ટીપ ખરડાનું કારણ એછું જવાબદાર નથી! પોતાની ઇચ્છાથી દાન દેવું કે કાળા ભરવા અને દ્વાથ સામે ફરજીયાત ખરડાને કાગળ રખાય તે એમાં પોતાના મેાભા પ્રમાણે લખવું જોઇએ એ બે વચ્ચે મહત્વના ફેર છે! આનાકાની કરવા કરતાં ગેરહાજરી વધુ સગવડ ભરી ભાસી છે.
પેદા કરવાની છે.
આ પ્રથા સંગીન વિચારણા અને ઘટતી સુધારણા માંગે છે. ઉપયેગી સંસ્થાના પેષણને નિભાવ માટે સમાજે અવસ્ય
જેની વસ્તુત: આજે આપશુને ખેાટ છે. વિદ્યાર્થીલક્ષ્ય આપવું જોઇએ અને પના દિને એ માટે અનુકુળ વર્ગ પણ ચક્ષુ સામે એ ધ્યેય નિશ્ચિત કરી, મળતી સામગ્રીના ઉપયોગ કરવાના છે ઉભયના સહકારથીજ વ્યવહારિક તેમજ ધાર્મિક ઉન્નત્તિ શકય છે.
પણ છે, છતાં દેશ-કાળની પરિસ્થિતિનું માપ કહાડી-એ માટે છ કામના પ્રબંધ જો પ્રચલીત પ્રથામાં યાગ્ય ફેરફાર કરવા ઘટે.
Page #182
--------------------------------------------------------------------------
________________
*
જૈન યુગ.
શ્રી જૈન શ્વેતાંબર કોન્સ.
શત્રુંજય તીર્થાંના ઝઘડાઓના સમાધાન અંગે શ્રી આણંદજી કલ્યાણુજી સાથે થયેલ પત્રવહાર.
પાલીતાણા રાજ્ય સાથે પરમ પવિત્ર શ્રી શત્રુંજય તી અંગેના ઝધડાઓનું હાલમાં સમાધાન થયાના સમાચારા વમાન પત્રામાં પ્રકટ થતાં જૈન જનતા તેના મુદ્દાએ અને વિગતે જાણવા ઉત્સુક બને એ સ્વભાવિક છે. શ્રી જૈન શ્વેતાંબર કાન્ફરન્સ દ્વારા એ વિષે શે આણુજી કલ્યાણજીને લખાયેલ પત્રો અને આવેલ જવાબ સમાજની ઋણુ માટે અત્રે પ્રકટ કરવામાં આવે છે.
( ૧ )
. ૨૦૨૦
શ્રી જૈન શ્વેતાંબર કાન્ફરન્સ તરફથી લખાયેલ પત્ર. મુંબઈ તા. ૨૬ ઓગસ્ટ ૧૯૪૦ શેઃ આણંદજી કલ્યાણુજી.
.. થઈ માનોમાં પાલીતાણા રાજ્ય સાથે ઝઘડાઓનું સમાધાન થયાના સમાચાર ઉપરથી નિવેદન કરવાનું કે સમાધાન કયા કઇ બાબતને અંગે થયેલ છે તેની વિગતવાર હકીકત કૃપા કરી સિંઘ જાવર જેવી નમધે ત્રિત્રય ભાષાનુ
સર્વ પ્રકટ થયા છે તે ધારણુ ઉપર અને
આગામી વસ્તી ગણતરી અંગે કાન્ફરન્સ દ્વારા આ
બની શકે. બની શકે ત્યાં સુધી રાજ્ય સાથેના ઠરાવની નકકલંકના મુખપૃષ્ઠ ઉપર આપવામાં આવેલ વિજ્ઞપ્તિ તરફ સૌનું મેકલવાની કૃપા કરશે છ. લક્ષ ખેંચી તેનાં પ્રચારાર્થે ઘટતું કરવા સુચવવામાં આવે છે. કાન્ફરન્સના પ્રાંતિક મ`ત્રીએ પેાતાના પ્રાંતમાં આ અંગે અવશ્ય પ્રચાર કરશે એવી આશા છે.
શ્રી મહાવીર જૈન વિદ્યાલય.
અમદાવાદ.
લિ॰ કૃપાકાંક્ષી, મેાતીચક્ર ગિરધરલાલ કાપડીઆ. રેસીડેન્ટ જનરલ સેક્રેટરી,
(૨)
શેઠે આણુંદજી કલ્યાણજીના જવાબ. નં. ૫૫૮૯.
અમદાવાદ તા. ૩૧-૮-૧૯૪૦, રીઃ મેતી દભા ગવરલાલ કાપી,
તા૦ ૧૬-૯-૧૯૪૦
વિ.વિ. તમારા તા. ૨૬-૮-૪૦ નો પત્ર મળ્યું છે. પાલીતાણા રાજ્ય સાથે થયેલ સમાધાનને અંગે વિશેષ હકીકત હાલને તમક ાર્ડરમાં મુકાય તેમ નથી. થોડા સમયમાં તે સ્થિતિ ઉદ્ભવેથી વિગતવાર મહીતિ આપતે મેકલવામાં આવશે.
શ્રી. ભગુભાઇ ફતેહુચ'દ કારભારી રાલશિપઃ
મુંબઇ અને માંગરેાળ જૈન સભા તરફથી સન્ ૧૯૪૦ માં જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક વિદ્યાર્થી જેએએ મેટ્રિકની પરીક્ષા પાસ કરી હાય અને કમર્શિયલ કાલેજમાં અભ્યાસ કરતા હેાય તેમાં સથી ઉ ંચે નંબરે પાસ થનાર વિદ્યાને શ્રી. ભગુભાઇ ફતેચંદ કારભારી સ્કૉલરશિપ રૂપીઆ
એશીની આપવાની છે. સન્ ૧૯૪૦ માં મેટ્રિક પાસ થયેલા ઉમેદવાર વિાગે પોતાના પરમાના માર્કસ સાથેની ઉપરે।ક્ત વિગતપૂર્ણ અરજીએ સભાના મત્રીએ ઉપર તા॰ ૩૦ સપ્ટેમ્બર ૧૯૪૬ સુધીમાં દેણુ મૈન્શન, પ્રિન્સેસ સ્ટ્રીટ, મુંબઇ ૨ ના સિરનામે મેકલી આપવી.
રેસીડેન્ટ જનરલ સેક્રેટરી, શ્રી જૈન શ્વે. કા. મુ ંબઇ કા-ઓપ્ટ કરવામાં આવ્યા છે.
લી
ડૉ. ચીમનલાલ તેમદ શ્રો ચીનુમાઇ લાલભાઇ રાઠ
માનદ મત્રી
સહીએ......... જટિદાર પ્રતિનિધિ
શ્રી સુકૃત ભંડાર ફૂડ.
પગ પરના મંત્રસામાં સાસંદોને મેંકવામાં આવેલ શ્રી સુકૃત ભંડાર કુંડની પાવતી બુઢ્ઢા ભરાવી કાર્યાલયમાં પહોંચતી કરવા વિનતિ કરવામાં આવે છે.
આગામી વસ્તી ગણતરી.
શ્રી મહાવીર જૈન વિદ્યાલયની નવી વ્યવસ્થાપક સમિતિમાં શ્રી. બબલચંદ કેશવલાલ મેાદી અને શ્રી. ચીમનલાલ પરીખને
શ્રી મુંબઇ અને માંગરોળ જૈન સભા. શ્રી જૈન શ્વે. એજ્યુકેશન બેડ,
જૈન પાડશાળાઓને મદદ.
શ્રી જૈન શ્વેતાંબર એજ્યુકેશન ખેડ તરફથી ચાલુ વર્ષમાં જૈન પાડશાળાઓને આપવામાં આવનારી મદદ માટે છાપેલા ફાર્મ ઉપર ( જે સંસ્થાને લખવાથી મોકલવામાં આવે છે ) અરજીઓ માંગવામાં આવે છે. ગત્ વમાં જે પાશાળાઓને મદદ અપાઇ હોય તેએાએ પશુ પુત: અર કરવાની હોય છે. પાશાળાના સંચાલકોએ અરજી તા૦ ૩૦ સપ્ટેમ્બર ૧૯૪૦ સુધીમાં કાર્યાલયમાં મેકલી આપવી. ધાર્મિક પરીક્ષા.
આવતા. ડિસેમ્બર મામમાં શ્રી. સારાભાઈ મગનભાઈ મેદી પુરૂષ વર્ગ અને અ. સૌ. હીમઇઆઇ મેઘજી સોજપાળ વધ ધાર્મિક રીકની પરીક્ષા ઍડના સેન્ટરીમાં સ્ત્રી લેવામાં આવશે. અભ્યાસક્રમ ગત્ વ પ્રમાણેજ રાખવામાં આવેલ છે. નવાં સેન્ટરે મટે અરજી જેમ બને તેમ તાકીદે મેાકલવી આવશ્યક છે. પ્રવેશ પત્ર (ફામ' ) એ કાર્યાલયમાંથી મંગાવી લેવા વિજ્ઞપ્તિ છે. લિ॰ સેવકા, સૌભાગ્યચંદ ઉમેદચંદ્ર દોશી. અબલચ'દ કેશવલાલ માદી. આનઃરી સેક્રેટરીઓ..
Page #183
--------------------------------------------------------------------------
________________
તા. ૧૬-૯-૧૯૪૦
જેન યુગ.
– પર્વરાજના મહાન્ દિવસો. -
અને અનેકવાર નવા નાં પણ ભારતની આપી રીઅરનાવાટ રે
ધર્મ અને તે બધાને છે કે આત્મા અને
પ્રાધાન
જેના મહાન ગણતા પર્યુષણ પર્વના દિવસે આવ્યા વાણી દ્વારા જે ઉપદેશ ધારા વવી છે તેને યત્કિંચિત પગ અને ગયા. કાળચક્રની ગતિમાં અનેક આરાએ ફરતા ફરતા જે જીવનમાં ઉતારવામાં આવે તે પણ તેમાંથી ઘણું પ્રાપ્ત આવે છે અને જાય છે, એજ રીતે આજ પૂર્વ પણ અનેક કરી શકાય તેમ છે. વખત પર્યુષણ પર્વ આવ્યાં અને ગયાં, એજ એનાં વળી આ દિવસમાં તપને જે પ્રાધાન્ય આપવામાં આવ્યું પરિભ્રમણ, એજ ક્રિયાકાંડે, એજ તપશ્ચર્યાઓ અને એજ છે તે પણું યથાસમયજ છે. આપણે જેન ધર્મ તપપ્રધાન રવામિવા છો અનેકવાર નજરે નિહાળ્યા, કર્યા અને પાછા ધર્મ છે, અન્ય ધર્મો જયારે ભક્તિ પ્રાધાન્ય ભોગવે છે. ત્યારે ચા સમીપથી દૂર થયા અને ભૂલો, છતાં પણ ભારતવર્ષની જૈન ધર્મ એ તપ પ્રાધાન્ય ભગવે છે. પોતાના શરીરને કષ્ટ આર્ય સંસ્કૃતિમાં જીવનના આદિ કાળથી જે ધર્મભાવના એત- આખે શરીર પરની મમતા ઓછી કરી આત્માને પરમાત્મા
જીવનને માર્ગે વાળવા માટે તપ એ ઉત્તમ સાધન મનાયું પ્રોત થઈ રહેલી છે, જે ભાવનાએ સારાયે જગત પર
છે, અને એ તપને આપણા જૈન ધર્મમાં જે પ્રાધાન્ય ભારતવર્ષની ઉંચી સંસ્કૃતિની સૌરભ પ્રસારી છે. એ ભારત
આપવામાં આવ્યું છે તે આ દિવસમાં સવિશેષ આરાધવામાં વર્ષની પ્રજમાં ધાર્મિક દિવસેને વિશિષ્ટ માનવામાં આવે એમાં
આવે છે એનું કારણ પણ એજ છે. આ રીતે પર્યુષણ કાંઈ નવાઈ નથી. ધર્મ રક્ષા, ધર્મ પાલન અને ધર્મસેવનને માટે આયોવને ભૂતકાળમાં અનેક વિડંબના અને મુશ્કે
પર્વની ગુંથણી એ બહુજ ઉત્તમ અને યર્થાર્થ પણે જાએલી
ગુંથણી છે. આ મહાન પર્વેમાં દરેક જૈન પિતાના જીવનને લીઓનો સામને બહાદુરીથી આનંદપૂર્વક કર્યા છે, કારણ કે
ધર્મ માગે વાળવા યત્ન કરી જીવનનું સાર્થક્ય કરે
: એજ જીવનને મર્મ હોઈ શકે. –મ. હી. લાલન. વર્તની પ્રજા હંમેશાં મરણાંત એને વળગી રહેવામાં પિતાના જીવનનું સાર્થકય માને છે. આ અમૃત પાન પીનારી પ્રજામાં જેન કેમનું સ્થાન
અભ્યાસ. છે, કારણ કે એ પ્રજાએ ધાર્મિક માને એકલા આજકાલ દેટલાકેની એક એ દલીલ છે કે અમને ધાર્મિક ભક્તિ ઘેલછામાં કે બાહ્યાડંબરમાંજ સ્વીકાર્યું નથી પરંતુ જે ક્રિયાઓમાં આનંદ આવતું નથી. નીતિના સિદ્ધાતે સર્વ માન્ય ગણાયા છે, તેની સાથેજ ધર્મને તેની સામે આપણે એક દલીલ રજુ કરીએ છીએ કે સિદ્ધાંતની સાંકળના અકડા મીલાવી એ સાંકળને એવી તમે કોઈ દિવસ ધાર્મિક ક્રિયાઓને સમજવાનો પ્રયત્ન પવિત્ર અને સુદઢ બનાવી છે કે જેને માટે જૈન કેમ આજે કર્યો છે? મોટા ભાગે તમારે અભ્યાસ ધાર્મિક-બહુજ ઓછો પણ ગૌરવ લઈ શકે છે, આ મહાન સિદ્ધાંતને જેનેના છે. બીજું જે ધાર્મિક અભ્યાસ હશે તે ધર્મશ્રદ્ધા નથી. જીવન સાથે જડવામાં જે મહાન વિભૂતિ પ્રભુશ્રી મહાવીરે આખા દિવસના ૨૪ કલાકની દુનીયાદારીની ધમાલમાંથી આજથી ૨૫૦૦ વર્ષો પૂર્વે જગને દેશનાના અમૃતનું પાન ધર્મિક ક્રિયાને લગતે અભ્યાસ કરવાનું અને તેમાં કરાવી, તેમજ આત્મ સમર્પથી જે દાખલો બેસાડ્યો છેઆનંદ નથી આવતો તે આનંદ પ્રાપ્ત કરવામાં જરા પણ એ કદાપિ ભારતની પ્રજા ભૂલી શકે એમ નથી જ. વખત ગાળી તે વસ્તુ સમજવી મહેનત કરી છે? કે જે
પર્યુષણ પર્વના મહાન દિવસની રોજના એ પરમ કરતા હોય તેની અવિધિને આગળ કરીને તેમાં જોડાતા આવશ્યક અને બહુજ વિચારપૂર્વક જાએલી પેજના છે,
તેમાંથી પડે તેવી આચાર–તેવાં લખાણું-તેવી કાર્યવાહી
તમેએ રાખી છે? માટે હે યુવાને દુનીયાદારીની ૨૪ કલાકજે મહાન વિભૂતિ અહિંસાના અને પંચ મહાવ્રતના
માંથી થોડો સમય કાઢી ધર્મક્રિયાદિમાં આનંદ મેળવવા ધર્મક્રિયા આદશને પિતાના જીવનમાં ઉતારી અન્યને એ માર્ગે વાળવા
કરનારાની અવિધિ ટાળવા ધાર્મિક અભ્યાસ વધારવામાં ગાળે. અનેકવિધ ઉપદેશ આપ્યા એના જીવન ચરિત્રનું અહોનિશ
આપણી એક શાસ્ત્રીય માન્યતા છે કે-“ન કરનાર શ્રવણ કરવું જ જોઈએ. કદાચ સંસારની આધિવ્યાધિથી
કરતાં અવિધિએ કરનાર સારે, કારણ કે નહિ કરનારને ગુરૂ વીંટળાયેલા આપણે હંમેશને માટે એ ન કરી શકાશે તે
પ્રાયશ્ચિત અને અવિધિએ કરનારને લઘુ પ્રાયશ્ચિત છે અથવા વર્ષના ૩૬ ૯ દિવસેમાંથી આઠ દિવસ તે જરૂર આપણે એ
અવિધિએ કરનાર પ્રાયશ્ચિત લઈ મુક્ત થાય છે જ્યારે નહિ કરનાર, મહામાના ગુણ કીર્તન સાંભળવામાં અને ગાવામાં આપણે કર્મભારથી દબાઈ જાય છે.” પરિક્ષામાં બેસનાર પાસ કે નાપાસ વ્યતીત કરાશે. મહાનુભાવોનાં જીવન ચરિત્રા એ મહાનુભા- થાય પણ જે પરિક્ષામાં બેઠાજ નથી તેને માટે શું? તેને માટે વેનાંજ પ્રતિબિબે હદ એના જીવન ચરિત્રના શ્રવણથી આપણે તે પાસે નથી થવાનું ને નાપાસે નથી થવાનું. ભણે તે સાક્ષાત એ મહાનુભાવેનીજ ઝાંખી થાય છે. એ નિઃસંદેહ છે. ભલે. માટે એક વખત અવિધિએ કરનારને પણ એમ થઈ પ્રભુશ્રી મહાવીરનું જીવન એ આપણું જીવન માર્ગને ભોમીયા છે, જાય કે આ વિધિએ કરનારા અમારા કરતાં સારાં છે અને અનેકવિધ માહો, અનેકવિધ વાની, અનેકવિધ સિદ્ધાને એના તેમને તેમની અવિધિ ભારે પડી જાય તેથી તે પણ સુધરે જીવનમાંથી મળી આવે છે. આપણે એ જીવનના આદશા એ છવ- માટે એવાઓએ બીનના અવગુણ ગાવા કરતાં આપણે નમાંથી ઉપલબ્ધ થતા માગે એ જવાની ને આપણી જરા પણે પોતેજ સુધરી જવાની જરૂર છે તે આ દિશા તરફ આપણું કરછી હાય- જે હાવીજ એ-તે જીવનની ઘટમાલમાંથી પગ માંડે અને અવિધિએ કરનારને પણ માર્ગ દર્શન આપે આઈ દહાડાના આઠ મણકાઓને અલગ પાડી એ અમૃતનાં
એજ સુ૫ કિ બહુના શાસનદેવ સર્વને સદબુદ્ધિ અર્પો, પાન કરવાં એ દરેક જૈનની ફરજ હોઈ રાં. એ મહાન એજ શુભેચ્છા. વિભૂતિએ પે તાના ઇવન સાથે જોડી દીધેલાં આદર્શો અને
- રમણલાલ.
મારા કરતાં
અધર
માની જા
Page #184
--------------------------------------------------------------------------
________________
જૈન યુગ.
તા૦ ૧૬-૯-૧૯૪૦
મુંબઈમાં પરાધન–તડકા છાયા.
"
દર વર્ષની માફક આ વર્ષે પણ પર્યુષણ પર્વની લેવા જેવું નથી. આ વર્ષે અહિં શ્રીમંત જૈનોના આગમનથી આરાધના પ્રત્યેક ગામમાં જ્યાં જેનોની વસ્તી હશે ત્યાં એ છે સુપનનું ઘી ( બેલી) બહુ મોટા પ્રમાણમાં થયું હતું અને વત્તે અંશે કરવામાં આવી હશે. ચાલ્યા આવતા રવૈયા મુજબ સાંભળવા પ્રમાણે ૫ થી ૬ હજાર રૂપી આ ચા થશે કલ્પસૂત્રનું વાંચન, તપશ્ચર્યા, સ્વામિવલે, સ્વમાની બેલી જે એક રેકર્ડ ગણી શકાય આ રીતના ચડાવાએ કીર્તિદાનની વિગેરે ક્રિયાઓ થઈ હશે. કોઈએ ભાવથી તે કેઈએ લાલસામાં વધારો કરે છે, અને એ લાલસા એવી છે કે જેમાં દેખાદેખીથી, કોઈએ આડંબર પૂર્વક તે કોઈએ શાંતિથી, કોઈએ સમજુ ગણાતાએ પણ ફસાઈ જાય છે અને ગુપ્તદાનને બદલે સલાહ સંપથી તે કોઈએ કલેશથી એ પર્વની પૂર્ણાહુતી કરી કીર્તિદાનને મહિમા વધારવાના ભાગીદાર થાય છે. હશે. મુંબઈએ પણ જુદા જુદા દહેરાસરમાં-ઉપાશ્રયમાં નમિનાથજીને ઉપાશ્રય-પાયધુની ઉપર હમણાં જ લાગતા વળગતા સમુદાયમાં એકત્ર મળી એ પર્વની યથાશક્તિ બંધાવેલા આ
બંધાવેલા આ ઉપાશ્રયને વિશાળ હોલ કેઈ પણ જૈન આરાધના કરી જેમાં મુખ્ય ધામ પાયધૂની ગણાવી શકાય. ઉપાશ્રયથી સ્વચ્છતામાં વિશાળતામાં અને હવા ઉજાસમાં ચડી
ગેડીજી મહારાજને ઉપાશ્રય:-આ ઉપાશ્રયમાં જાય તેમ છે. આ મનહર ઉપાશ્રયમાં હમણાં જ દીક્ષા લીધેલા પન્યાસજી મહારાજ શ્રી પ્રીતિવિજયજી ત્રીજું ચોમાસું કરી જામનગર નિવાસી શ્રી કંચનવિજયજી મહારાજ વ્યાખ્યાન રહ્યા છે. તેઓએ પોતાના શિષ્ય પરિવારને જુદે જુદે સ્થળે આપતા હતા, અને સ્ત્રી પુરૂષની જવાની સગવડતાને અંગે પર્યુષણના વ્યાખ્યાનો વાંચવા મેકલેલા હોવાથી બધા ઉપા- સારી મેદની રહેતી હતી. વળી નગર સંધ અને ઝાલાવાડ શ્રામાં લગભગ વ્યાખ્યાન ચાલુ હતાં. ગોડીજીના ઉપાશ્રયમાં સંધ વચ્ચે પાંચ વર્ષથી ચાલ્યા આવતા ઝગડાની આ વર્ષે મહારાજ શ્રી પ્રીતિવિજયજી ખૂબ ઉત્સાહપૂર્વક વ્યાખ્યાન લગભગ પતાવટ થઈ ગયેલી હોવાથી અને સંઘના ભાર! વાંચી શ્રોતાઓને આકર્ષી રહ્યા હતા. જેથી ગીરદી પણ બહેનોએ સાથે મળી ખૂબ આનંદપૂર્વક ક્રિયાઓ કરી હતી. અસાધોરણ રહેતી હતી. અહિં સાંભળવા પ્રમાણે સ્ત્રી વર્ગમાં અને જમણો પણ સાથે થયાં હતાં. આ સ્થળે આ વર્ષે કાંઈક કલેશ ઉત્પન્ન થયો હતો. મુંબઈમાં સાધ્વીજી મહારાજનાં સાધ્વીજી મહારાજનું ચાતુર્માસ હોવાથી સ્ત્રી વર્ગે સારે ઘણા વર્ષ પછી થયેલું આગમન પણ કઈ વિરૂદ્ધ પક્ષની લાભ લીધે હતું, પરંતુ સ્ત્રી વર્ગને કચવાટ ઉત્પન્ન થવાનું બહેનને ન રુચતું હોવાથી તેઓની હાજરી તરફ કેટલીક એક કારણ બન્યું હતું, જેથી ઘણે અસંતેષ પ્રસર્યો હતે. બહેનોની સૂણ જણાઈ આવતી હતી, અને કાંઈક ખટપટ થતી સ્ત્રી વર્ગમાં કેટલીક આગેવાન ગણાતી એ સંવત્સરી હતી, પરંતુ મહારાજશ્રીની ચેતવણીથી અને ટ્રસ્ટીઓની પ્રતિક્રમણ કરવા આવતી બહેન પાસેથી બહુજ ખેંચ કરી સમજૂતીથી એ ખટપટને અંત તુરત આવી ગયે. ભોંભાડું જીવદયા, ઘાટી, પટેલ ફંડ વિગેરે માટે પૈસા કઢાવ્યા
મહાવીર સ્વામીન ઉપાશ્રય:- આ ઉપાશ્રયમાં આચાર્ય હતા, અને ઘણાં પ્રસંગમાં તે લગભગ બળ જબરે વાપરવા શ્રી રતનમુનિજી ચાતુર્માસ હોઈ ત્યાં પણ વ્યાખ્યાન સારી જેવા બનાવ બન્યા હતા. જે કઈ રીતે ઈચછવાલાયક નજ રીતે વંચાતાં હતાં. આ ઉપાશ્રયમાં મુખ્યત્વે ખરતરગચ્છની કહી શકાય, આ પ્રથા આજથી ચાર વર્ષ પૂર્વે કાઢી નાંખવામાં ક્રિયાઓ થાય છે, જેથી ખરતરગચ્છનો લગભગ આખાયે આવી હતી, અને બે પેટીઓ રાખવામાં આવતી હતી. જેમાં સમુદાય વાંજ ભેગા થાય છે.
સહુ પોતાની ઇચ્છા મુજબ પૈસા નાખી શકે. કેઈ પર કંઈ પણ આદીશ્વરજીની ધર્મશાળા-પાયધુનીની મધ્યમાં આવેલાં ફરજ પાડવામાં આવતી નહતી, પરંતુ આ વર્ષે ટ્રસ્ટીઓની આ વિશાળ મકાનમાં પણ વ્યાખ્યાને ચાલ હતા. અને બેદરકારીથી કે આંખ આડા કાન કરવાથી આ કચવાટને મારવાડી ભાઈઓના મુખ્ય ધામ ગણાતા આ સ્થાનમાં માટે કારણું મળ્યું હતું, ભવિષ્યમાં આમ ન બને તે માટે ટ્રસ્ટીઓએ ભાગે મારવાડી ભાઈ ઓંનેની હાજરી હતી.
ધ્યાન આપવું ઘટે. આ ઉપરાંત આગેવાન બાઈઓ ઘી શાંતિનાથજીનો ઉપાશ્રય:-આ ઉપાશ્રય સાગર મધને બોલવામાં ઘણો સમય લેતી હોવાથી નાનાં બચ્ચાંઓને ઘેર મુખ્ય ધામ ગણાય છે, અને અમદાવાદી, પટણી, રાધનપુરી
મુકી ૪-૫ કલાકથી આવી બેઠેલી બહેનોને બહુ સંતાપ થતા ભાઈઓની ગીરદી આ ઉપાશ્રયમાં મોટા પ્રમાણમાં થાય છે.
શું હતું. આ ઉપરાંત બ્લેક આઉટ હોવાથી પણ બહેનને મેડું આ સંધની વસ્તીના પ્રમાણમાં આ સ્થાન બહુજ ટુંકું પડે ?
રાણમાં આ સ્થાન બહર ટ પર કરવું પોસાતું નહતું. છે, અને એટલી બધી ગીરદી રહે છે કે લોકોને બહાર ઉભા લાલબાગ ઉપાશ્રય-અહિં મુનિ મહારાજ શ્રી ભદ્રકરરહેવું પડે છે, તેમાં પણ એ ઉપાશ્રયના કાર્યકર્તાઓ પર્યુષ. વિજયજી પિતાની વિદ્વતાભરી શલીથી વ્યાખ્યાનધારા વર્ષોથી જુના જમણવાર પણ એ નાના સ્થાનમાં રાખે છે, જેથી રહ્યા હતા. મહારાજશ્રીની સમજાવવાની ઉત્તમ શૈલીથી શ્રોતાઓ એટલી ગંદકી કીચડ અને હોંસાતસી જામે છે કે જેનું ઉપર સારી છાપ પડતી હતી. વર્ણન કલમથી થઈ શકતું નથી. સુધરેલી ગણાતી ગુજરાતી હીરાબાગ-પર્યુષણના તહેવારોમાં મુંબઈ જૈન યુવક, જૈન કેમ આટલી બધી અગવડ ખોટી રીતે શા માટે ચલાવી સંધ તરફથી જતી વ્યાખ્યાનમાળા દર વર્ષની માફક આ લે છે તે સમજાતું નથી. અહિં જમણવાર તે બીલકુલ થવાં જ વર્ષે પણ હીરાબાગમાં રાખવામાં આવી હતી. પંડિત દરબાન જોઈએ. કારણ કે પર્યુષણ જેવા પવિત્ર દિવસોમાં એઠવાડ રીલાલજી, કાકા કાલેલકર, રામનારાયણ પાઠક આદિ જુદા ઉપાશ્રયમાં પડે અને છત્પત્તિ થાય એ કદાપિ પણ ચલાવી જુદા વકતાઓએ આઠે દિવસ સુધી જાત જાતના વિષયે
Page #185
--------------------------------------------------------------------------
________________
તા. ૧૬-૯-૧૯૪૦
જૈન યુગ.
શ્રી મહાવીર દેવનો સર્વોત્તમ સંદેશ.
,
રાવનાર શનિવેમાં સામે ભારે ભાવથી કરવાના એ પાલન
મને એ પરમાત્માની
છે. એ જ રહી, પણ
બાઈ છે.
નના
આજે જયારે એક સમયે સંસ્કૃતિના કેન્દ્ર ગણાતા અને તેર વર્ષો પાછળને ઇતિહાસ ભર્યો છે. એને સંપૂર્ણ પણે વિજ્ઞાનમાં સંગીત પ્રગતિ સાધનાર યુરોપના આંગણે મહા- ઉકેલવા સારૂ પર્યુષણ પર્વના આઠ દિવસે જ્યાં એાછા પડે પ્રલયને પ્રબળ ઝંઝાવાત પ્રચંડતાથી દિવસનું દિવસ વૃદ્ધિ છે. ત્યાં થોડા કલાકાને શે હિસાબ ! પામી રહ્યો છે! સ્વાધિનતા ભોગવતી નાની પ્રજાએ દિ'ઉગ્યે વર્તમાન દુનિયાની આ વિષમ પળે એ ગુણ ત્રિપુટીની હતી ન હતી થઈ જાય છે! એ સમાચારથી અખિલ ભારત- પુનઃ આસેવન જરૂરી છે. મન-વચન અને કાયાથી એને વર્ષનું વાતાવરણ પણ કહેળાઈ ચુક્યું છે! એમાં વસતી અમલી બનાવવાની પણ ઉપસ્થિત થઈ ચુકી છે. આજના ભિન્ન ભિન્ન ધર્મોવાળી કેમ હિંદીપણાને ભાવ ભૂલી એકજ આ ભીષણ હત્યાકાંડમાં જે કામ શસ્ત્ર સામગ્રીની વિપુળતાથી ભૂમિના સંતાન આપણે સૌ ભાઈઓ છીએ એ મહત્વને નથી સધાવાનુ-તે કામ માત્ર અહિંસા-સત્ય અને પ્રેમ રૂપી સિદ્ધાંત વીસરી જઈ-પિતા પોતાના સંપ્રદાયિક હિતે આગળ ગુણના સહવાસથી સધાશે. જરૂર છે એ ગુણોનું પાલન ધરવા લાગી છે! અને એક બીજા સામે યુકવા કટિબદ્ધ નિર્દભપણે હદયના સાચા ભાવથી કરવાના દ્રઢ નિશ્ચયની. એ થઈ છે! એવા બારિક પ્રસંગે પચીસ વર્ષો પૂર્વે થયેલ એક ગુણત્રિવેણીમાં સાચે ભાવે કરેલા સ્નાનથી અવશ્ય ગમે તેવા મહાન વિભૂતિનું આદર્શ જીવન દ્રષ્ટિ સમીપ ખડું કરાવનાર ચીકણું અને ગમે તેટલા વર્ષો જુના પાપનું પ્રક્ષાલન નિશંકમહાન દિવસેમા એ પરમાત્માની સ્મૃતિમાં અન્ય તે ક પણે થવાનું છે. પણ એ પર દ્રઢ શ્રદ્ધા હશે તેજ. સદેશ ગ્રહણ કરવાનો હોય ? એ અહિંસાના મહાન પીરસ્તા, ભારતવર્ષમાં પ્રભુશ્રી મહાવીર એ સંદેશ સૈકાઓ પૂર્વે અને પ્રેમના મહાસાગરના જીવનમાંથી જે જે ગુણન અને પ્રચારીને એ સમયની દુ:ખદ સ્થિતિને અંત આણ્યો હતો. વિશિષ્ટ આચરણના અમીપુજે પ્રાપ્ત થાય છે. એમાં અહિંસા આજે એજ દેશમાં એક મૂડી હાડકાને માનવી એ સંદેશ સત્ય અને પ્રેમ અર્થાત ભાતૃભાવ રૂપી ત્રિપુટી અગ્રષદે આવે મારફતે ભારતમાં સ્વરાજય સ્થાપવાના પ્રયાસ સેવી રહ્યો છે. છે. એ મહાપ્રભુની ભાતૃભાવ સંબંધેની વાખ્યા માત્ર દેશ અરે એ મારફતે જગતની અન્ય પ્રજાને સાચી શાન્તિના પૂરતી નથી રહી, પણ વિશ્વના દરેક માનવ હદય અને સાથે પયગામ પાઠવી રહ્યા છે.. સાથ અખિલ જીવસૃષ્ટિ પ્રતિ લંબાઈ છે. સચરાચર જગ જૈન સમાજ ચક્ષુ સામે બની રહેલ આ બનાવથી તની મૈત્રી એજ તેમને મુદ્રાલેખ હતે. એનાથીજ જીવનના અજાણ નજ હોઈ શકે. એની સ્થિતિ પણ આજે ઓછી ઉપર વ્યાખ્યાન આપ્યાં હતાં. છેલ્લે દિવસે ભાંગવાડી થીએટર
ગ્લાનિ પેદા કરે તેવી નથી. એને ત્યાં પણ આજે છાશવારે રોકવામાં આવ્યું હતું. કેટલાકે એમ બોલતા સંભળાતા
કલેશે ઉદ્દભવી રહેલાં છે. તડા વાડા કે દળબંધીને આજે હતા કે આ દિવસમાં ધાર્મિક વ્યાખ્યાનેને વધારે મહત્વ
શુમાર નથી રહે. કોઈ સિદ્ધાંતના નામે લડે છે, તે કઈ અપાવું જોઇએ.
માન્યતા ખરી કરવા સારૂ રેડ કરે છે. એકજ પિતાના સંતાન આ શિવાય કટ, સેન્ડર્ટ રોડ વાલકેશ્વર બંદર વિગેરે વચ્ચે ચાલી રહેલ આ કલેશ દાવાનલ શમાવવા સાર ત્રીજી સ્થળે પણ ધામધૂમ પૂર્વક પરાધના થઈ હતી. માત્ર બ્લેક સંતાન સધિયાર શોધાય છે. ત્રીજી સત્તાને ન્યાય કે હોય આઉટને લીધે બત્તીઓની ખામી તરી આવતી હતી. છે અગર બે બિલાડીને વાંદરા દ્વારા કે ઇન્સાફ મળે એ
વરઘોડા-દર વર્ષની માફક આ વર્ષે પણ બે વરધેડાઓ વાત આ ડાહ્યા પુત્રોને યાદ પણ નથી આવતી! આવા ટાણે એક ગોડીજી મહારાજને ઉપાશ્રયેથી, અને એક લાલબાગથી- પ્રભુશ્રીના અણુમૂલા -અહિંસા-સત્ય અને પ્રેમ કેમ વીસરી એમ નીકળ્યા હતા, વાડાઓમાં પણ લડાઈની અસર જવાય છે? વસ્તુ સ્વરૂપ પિછાનવાની નય પદ્ધતિ કે સ્વાવાદ જ સુતી હતી, આગળ જે ઉત્સાહ કે ઠાઠ નજરે પડતા રીતિ શા સારૂ યાદ નથી કરતી? આવા ટાણે જેને એ નહતા. આ બે વરડામાંથી પૂર્વની પિઠે એકજ વધેડે ઉમદા માર્ગને અમલ કરી માત્ર જૈન સમાજનું ઐકય સાધે નીકળે તે જનતામાં ઉત્સાહ વધે અને ઠાઠમાઠ પણ ઠીક થાય. પણ ઇતર પ્રજાને અને આગળ વધી લડી મારતી પ્રજાને
સવમવલ-દર વર્ષની માફક આ વર્ષે પણ જુદા બોધપાઠ પુરો પાડે એવું ખમીર શું નહીં બતાવે? આવેલી જુદા સોના સ્વામિવાન્સ તથા પારણાંઓ થયા હતા. તે એળે ગુમાવવા જેવી ભૂલ કરશે? માત્ર પાંચમની નકારશી થઈ નહતી, આ વર્ષે જમણવારમાં
આજના એ પ્રભુના જન્મ સ્મરણના પવિત્ર દિવસોમાં કંઈક અંશે વ્યવસ્થા જળવાઈ હતી અને સ્ત્રી પુનાં જાદા ઝધડવાની વૃત્તિને તિલાંજલિ સમપ કરવાના કામમાં જુદા ટાઈમે રાખેલા હોવાથી બહુ હેરાનગતી થતી નહતી. મેશુલતા દાખવવારૂપે એકજ સજેશ હોઈ શકે? જે કે જગ્યાની તંગાશ તે જણાતીજ, સાંભળવા પ્રમાણે તીર્થ ઝોનું રક્ષણ-સાહિત્યને ઉદ્ધાર -સરાક આદિ છઠના વરધોડા બાદ જે જમણ થયું તેમાં અવ્યવસ્થા ને અંધા- જાતિઓમાં ધર્મ પ્રચાર-વિસ્તૃત પ્રદેશમાં શ્રમને વિહાર ધુંધી હતાં. મુંબઈ જન સુધારામાં અગ્ર ગણાતી જેન કામ શોધખોળ-સ્વામી ભાઈઓની બેકારીનું નિવારણ આદિ ઘણા જમણવારની બાબતમાં જે બેદરકારીપણુ દાખવે છે તેથી ઘણુ રચનાત્મક કાર્યો રાક નેતાં ઉભાં છે. એને છુટા છવાયા અન્ય કામોમાં જૈન પ્રાન હાંસી પાત્ર બને છે. આ વિષયમાં પ્રયત્ન કરતાં સમાજને સંગઠિત બળની પ્રેરણાની અગત્ય છે. અવ્યવસ્થા અને ગંદકી અટકાવવા વ્યવહાર પગમાં તરત એ માટે પ્રત્યેક જૈન પ્રતિજ્ઞાબહ થશે ? ભરાવાની જરૂર છે.
-જાણકાર,
– મોહનલાલ દીપચંદ શેકસી.
Page #186
--------------------------------------------------------------------------
________________
e
~
O 12 AM
તું તને ઓળખા
ܩܐܡܬܐ
જૈન યુગ.
Dust Thou art, To Dust returnest was not spoken of the soul.
તુ એક અણુસમજુ બાળક છે. કયે રસ્તે ચાલવુ તેનું તને જ્ઞાન નથી. બાહ્ય જગતના દેખીતા-રસ્તાઓ પર તુ ચાલે છે. અને એના પ્રલોભતા-ઐહિક સુખા પ્રાપ્ત કરવા મથું છે. તું રખડે છે–વડે છે. શાને માટે? પેટ ભરવા, તારી
ઇન્દ્રિયાની લેાલુપતા પોષવા.
તારી આંખની લાલસા પોષવા તુ સૌ જુએ છે. તેના ઉપભોગ કરે છે. પણ તે ઘણે ભાગે કૃત્રિમ સૌંદ હાય છે. આત્માનુ સૌંદર્ય જેવાના ચક્ષુ-મનઃ ચક્ષુ તારી પાસે નથી. અને છે તા તેના તને હાલ કંઇ ઉપયોગ નથી. જ્યારે તે ચક્ષુઓ ખુલશે ત્યારે તું તે વડે ધણોજ આનંદ તે કુદરતી સૌ માંથી લઇ શકશે. તને તે પવિત્ર સુંદર સૃષ્ટિને તારા અપવિત્ર લાલસા રૂપી હાથી અડાડતાં-ભય ઉત્પન્ન થશે. તુ દૂરથી–પાસેથી—તેને અટકયા વગર આનંદને બેક્તા થશે તે આનંદ ચિરકાળ સુધી તારા સ્મરણપટ પર કતરાઇ રહેશે. અને એમ ધીમે ધીમે તુ એક દિવ્ય જ્યતિ જોઇ શકશે કે જે જ્યાતિના આધારે તું પરમાત્મના માર્ગે પરવશે.
20
લેખાંક ૧ ક.
bpn
દ્રશ્ય તરફથી તું તારી દ્રષ્ટિ કરવી લે છે કારણ ? તારા આત્મા દુભાય છે તેથી? શું ખરેખર તારા મા દુભાય છે ? અને જો તારા આમા દુભાય નવું તે શું તું માનવી છે? કોઇ એવા આત્મા નથી કે જે આ કરૂણ દ્રશ્યોથી દુભાતા નથી ત્યારે તું શું કરશે? જો તુ આત્માના અવા ને પછાની તેને માન આપવા માગતા હુંય તેા તું તે કરૂણુ
ને પછાળવા પ્રયત્ન કરશે. તે ભિખારીને રેડી આપશે તેને કપડાં આપશે તેતે શરણુ આપશે. તારી આપેલી એક ક એ હારારોટી ખાઇને તેનું તે દયામણું મુખ હંમેશા માટે પ્રફુલ બની નીક-રહેશે જ્યાં સુધી તેનુ પેટ શાંત રહેશે ત્યાં સુધી તમે તે
સમક્ષ
તારૂં શરીર માટીમાંથી ઉત્પન્ન થયું છે. માટીમાં વઢે તે મળી જરો. પણ તારી આત્મા તે અમર છે. અને તે એક ખાળીઆમાંથી-બીજામાં એમ ચેડા થોડા કાળના અંતે તે ખાળી બદલતાજ રહે છે. એ in અને exit ની પરપરા કયાં સુધી ચાલે છે ? જ્યાં સુધી તું તારા આત્માના અવાજને રૂધી રાખે છે, જ્યાં સુધી એના અવાજને જગન આચારમાં મૂકી ન શકે, ત્યાં સુધી. પછી ભલે ખાળીઓ-એ બદલ્યે જાય. તે। એ પરમાત્મમાંથી સક્ જેલ તારા આત્મા-એ પરમાત્મમાં કયારે મળી ાય? કયા ખાળીઆમાં રહીને તે પરમાત્મ માર્ગે ચાલી ય છે! તારા આત્માનું પૂર્ણ સ્વરૂપ તું આજન્મમાં-મનુષ્ય જન્મમાં જોઈ શકે છે અને એજ ભવમાં તું-તે પરમાત્મને માગે પરવરે છે. તારી સાધનાની સફળતા કે નિષ્ફળતા-તારા હાથમાં નથી, તારા પૂજન્મના કર્મોના હાથમાં છે. મનુષ્ય ભત્ર એજ મહાન ભવ છે, એટલા માટેજ કે તેમાંથી તું તારા અસલ સ્થાને-પરમાત્મામાં મળી જઇ શકે છે.
અંતરથી આશિર્વાદ આપશે અને પાછી ભુખ લાગશે ત્યારે ! ત્યારે તે તે જ્યાં સુધી એની ભુખ સતૈષાય નહિં ત્યાં સુધી માનવ જગતને તે શ્રૃપા અને નિઃશ્વાસેથી ભરી દેશે. ત્યારે શાથી તે દમદર તું ફેડીશ? તેની એ દશા શાથી થઈ કે તેમ ન થાય તેવા કયા રસ્તા છે? શું જગતની અર્થ વ્યવસ્થા જ ખેાટી છે કયા પાયા પર એ વ્યવસ્થાની ભારત ચાયેલી છે? માનવી માનવીને મારી પેટ ભરે અરે મુડદાં પર બેસી ખાય તેવી એ અર્થ વ્યવસ્થા નાબુદ ન થાય ? પણ હાં તું કયાં એ બધી પંચાતમાં ઉતર! તારે તેની શી પડી
! તને ખાવાનુ મેાજમઝા
મળે છે ને ? પછી બીમ્બની તારે શું! પણ એક કમનસીબ દિવસે તારી કાબેલીઆત્ત તારી પ્રપંચ જાળ હારી-તુટી-જાય તે તું પણ એ દશામાં
*
આવી પડીશ ત્યારે? ત્યારે તું કરીશ શું ? ભગવાન ભુખા ઉડાડે છે પણ ભુખા સુવાડતા નથી' એ ઉકતી જીતી-જીણ અને અસત્ય આજે નથી નીવડી ?
તારા બાહ્ય ચક્ષુ અને અંતર ચતુ એક સાથે એક ચીજને જોશે ત્યારેજ તારી દૃષ્ટિ તે ચીજને બરાબર ઓળખી શકશે. તું જ્યાં જ્યાં ફરે છે ત્યાં ત્યાં તું કાંઈનું કાંઈ જુએ હેજ. અધી ચીજો શું તું તારી આંખ ખુલ્લી રાખી જોઇ શકે છે? ધાર કે તુ એક દૃશ્ય જુએ છે, એક ભિખારી-રૈટી માટે ટળવળતા. ચીંથરેહાલ અને દુર્બળ. શું તુ વધારે વાર એને ભેઇ શકશે? ન જોઈ શકે તે તું શું કરે છે! એ
તા ૧૬-૯-૧૯૪૦
nawe
સખ
નાનચંદ્ર જે. દલાલ.
તું ભુખ્યાને અન્ન આપ. તારી પાસે વધારે પડેલે કાળીએ-તેને આપ અને એમને એમ જીવન જીવ્યે ત્છી એક દિવસ તને બીજીને ખવડાવ્યા વગર ખવતુંજ નથી એમ લાગશે. તે દિવસ તારા પેલા પથ પ્રવંશના હશે. (પૂ.)
અપૂર્વ પ્રકાશન.
શ્રી. સિદ્ધસેન દિવાકર કુન “સન્મતિ તર્ક ' (અંગ્રેજી અનુવાદ)
પંડિત સુખલાલજી અને પ. બેચરદાસે લખેલી વિદ્વત્તાપૂર્ણ પ્રસ્તાવના અને ટીકા તેમજ 'ગ્રેજી અનુવાદ સહિત ૪૨૫ પૃષ્ડના આ અનુપમ ગ્રંથની કિંમત માત્ર રૂા. ૧-૦-૦ (પેસ્ટેજ અલગ )
લખા:-શ્રી જૈન શ્વેતાંબર એજ્યુકેશન એડ ૨, પાયધુની, મુંબઇ, ૩.
આ પત્ર શ્રી. મનસુખલાલ હીરાલાલ લાલને શ્રી મહાવીર પ્રીં. વસ, સીલવર મેનશન, ધનજી સ્ટ્રીટ, મુંબઈ ખાતેથી છાપ્યું, અને મા. મારાલ ડી. મોદીએ જી જૈન તાંબર જન્મ, બેઝીકની નવી બીલ્ડીંગ, પાપુની મુખ઼ કે, મા પ્રગટ કર્યું
Page #187
--------------------------------------------------------------------------
________________
12: HINDSANGHA.
શ્રી જૈન શ્વેતાંબર કેન્ફરન્સનું પાક્ષિક મુખપત્ર.
REGD. NO. B 1996
વ્યવસ્થાપક મંડળ
વાર્ષિક લવાજમ રૂ. ૨)
-
જન થાગ
છુટક નકલ દોઢ આને.
મેકલાલ દીપચંદ ચોકસી.
તંત્રી. . મનસુખલાલ હી. લાલન.
પુરત ૮ અંક ૨૪.
વિ સં. ૧૯૯૭, કારતક વદ ૧, શનિવાર
-
તા. ૬ નવેમ્બર ૧૯૪૦
go )
JAIN
Y U GA
શ્રી જૈન શ્વેતાંબર કૉન્ફરન્સ. આવતા અધિવેશનમાં પ્રતિનિધિની ચુંટણી સંબધે જૈન સંસ્થા, સભા કે મંડળને નિવેદન.
જૈન સંરથા, સભા કે મંડળના મંત્રીઓને વિકૃમિ કે આપણી કેન્ફરન્સનું આવતું ૧૫ મું અધિવેશન નિંગાળા મુકામે તા. ૨૫, ૨૬ અને ૨૭ મી ડિસેમ્બર ૧૮૬૦ ના દિવસે શ્રીયુત છોટાલાલ ત્રિકમલાલ પારેખ (વકીલ) ના પ્રમુખપદે મળનાર છે. મજકુર અધિવેશનમાં પ્રતિનિધિઓ મોકલવા સંબંધે મુંબઈના ગત ૧૪ મા અધિવેશનમાં મંજુર કરવામાં આવેલ બંધારણની નીચેની કલમ પ્રત્યે આપનું ધ્યાન ખેંચીએ છીએ.
બંધારણ કલમ ૪ પ્રતિનિધિ. આ કોન્ફરન્સ પ્રતિનિધિઓથી બનશે. જેઓ શ્વેતાંબર મૂર્તિપૂજક જૈને હશે અને જેઓ સુકૃત ભંડાર ફંડમાં પિતાને ફાળે જે વર્ષમાં અધિવેશન ભરાય તે વર્ષ માટે આપે તેઓજ નીચેના નિયમને અનુસરી પ્રતિનિધિ થઈ શકશે. (૧) કઇ પણ શહેર કે ગામને સંધ યા સભા કે મંડળ યા સંસ્થા જે યોગ્ય ગૃહસ્થને કે સન્નારીને પ્રતિનિધિ
તરીકે નીમી એકલે તે વિગેરે.
નોટઃ-પ્રતિનિધિની ઉમર ૧૮ વર્ષથી ઓછી હોવી ન જોઈએ તથા સભા મંડળ કે સંસ્થા ઓછામાં ઓછું એક વર્ષ જુનું હોવું જોઇએ અને તે સ્થાયી સમિતિએ (સ્ટેન્ડીંગ કમીટીએ) સ્વીકારેલું હોવું જોઈએ. તેમજ તેવાં સભા, મંડળ થા સંસ્થાઓએ પિતાના નામ કોન્ફરન્સ કાર્યાલયમાં રૂપીઓ એક વાર્ષિક લવાજમ જે વર્ષમાં અધિવેશન ભરાય તે વર્ષ માટે આપી નેધ (રજીસ્ટર) કરાવેલો હોવો જોઇએ. દરેક સ્થળની સભા, સંસ્થા કે મંડળ વધારેમાં વધારે પાંચ પ્રતિનિધિઓ પિતાના સભ્યમાંથી ચૂંટી શકશે. આ ઉપક્ત હકીકત તરફ ધ્યાન ખેંચી નિવેદન કે આવતા અધિવેશનમાં પ્રતિનિધિઓ મોકલવા માટે સભા, મંડળ કે સંસ્થાએ જરૂરી લવાજમ મોકલી રજીસ્ટર થવા અને કોન્ફરન્સની સમિતિની રવીકૃતિ માટે છેલ્લે રિપોર્ટ મોકલે અને એક વર્ષ જુનું હોવાની ખાત્રી સંબંધે વિના વિલંબે લખી જણાવે. એટલે એ બાબતમાં તુરત ધટતું કરવા ચુકશે નહિં.
લી. સેવક, ૨૦, પાયધૂની.
મેતીચંદ ગિરધરલાલ કાપડીઆ.
રેસીડેન્ટ જનરલ સેક્રેટરી. તા. ૧૧ નવેમ્બર ૧૯૪૦
શ્રી જૈન શ્વેતાંબર કોન્ફરન્સ, મુંબઇ
Page #188
--------------------------------------------------------------------------
________________
જેન યુગ.
તા. ૧૬-૧૧-૧૯૪૬
જેન યુગ.
રવિવ સર્વાસધવઃ સમુસીવ નાથ ! દgઃ તેથી વધુ રચનાત્મક કાર્યને મંગળાચરણ કરવાની = = તાગ = 12:à rawાન iff. In હોંશ છે. વસ્તુત: એજ સાચી દિશા છે. એવા કાર્યોની
અસર મેડી મોડી પણ જલદ થયા વિના રહેતી નથી. અર્થ-સાગરમાં જેમ સર્વ સરિતાઓ સમાય છે તેમ
જયાં આ સ્થિતિ પર લક્ષ્ય ઠેરવ્યું કે સત્તર-પંદર હે નાથ! તારામાં સર્વ દ્રષ્ટિએ સમાય છે પણ જેમ પૃથ
કામમાં માથું મારવાની વૃત્તિ આપોઆપ પલાયન પૃથફ સરિતાઓમાં સાગર નથી દેખાતે તેમ પૃથફ પૃથક
થવાની. ઉદ્દેશ વિસ્તાર સંભવી શકે પણ કાર્યના રેખાંદષ્ટિમાં તારું દર્શન થતું નથી.
-શ્રી સિદ્ધસેન દિવાકર,
કન તે મર્યાદિત જ હોય એક સામટી ઝઝે ઘેડે
સવારી ન થઈ શકે. જ્યારે આ આપણું ધ્યેય નિશ્ચિત જ સારું
શું છે
છે તે જ સંગઠન-કે સમાજમાં પડેલ ફાંટા સાંધી દઈ સં૫-કરવાના પ્રયાસ થંભી ગયા છે તે પુન: શરૂ કર
વામાં આવે. કેળવણી અને દારિદ્ર નિવારણ જેવા ઠરા ( તા. ૧૬-૧૧-૪૦.
શનીવાર કે માટે જયારે વિરૂદ્ધ પક્ષમાં ઉભેલા કે તટસ્થતાને દાવો જે # #
કરતા ગ્રહસ્થા તરફથી પણ પ્રોત્સાહન પ્રાપ્ત થાય છે # ##છે.
ત્યારે એને લગતી યેાજનામાં પૂર્ણ સહકાર પ્રાપ્ત થાય આંખ ઉઘાડી રાખવાની જરૂર. અને એ કાર્ય અખિલ જૈન સમાજ પર્યત સરળતાથી
વિસ્તાર પામે એ ખાતર પણ જે વાત આડખીલી રૂપ નિંગાળા અધિવેશન આજે જન સમાજમાં સાચેજ થઈ પડતી હોય કિવા જેના માટે સંગઠન જોખમાતુ પ્રેરણા પૂરક થઈ પડયું છે. એને સૌ પક્ષેને વિચાર હોય એ જતી કરવાનો આજે આપણે ધર્મ છે. સમાકરતાં કરી મેલ્યા છે. આ જાતની સ્થિતિ સેવાભાવી વર્ગ ના થય અર્થે કાર્ય કરનારા સાચા સેવકોએ એ ટાણે માટે આશાસ્પદ ગણાય. ખરી વસ્તુનુ તેલન જેટલું દેરી ઢીલી મૂવી એમાં રંચમાત્ર હીણપત નથી પણ સાથેના મિત્રોની વાત પરથી કે સહકાર્યકરેના વાતાંલા- સાચી શોભા છે. પથી નથી થઈ શકતું એ કરતાં અતિ ઘણુ વિરોધ એક વાર ફરીથી સૌ કોઈને આગ્રહપૂર્વક વિનવીએ ધરાવનાર વર્ગના પાનમાંથી કે ટીકા કરવામાંજ ધર્મ કે જે વિષય પર ચર્ચાના વાદળ ઘેરાયા છે એ એટલા માનનાર તંત્રીઓના વાકુબાણમાંથી કરી શકાય છે ગહન નથી કે જે માટે માર્ગજ ન નીકળે! દીક્ષા માટે અધિવેશનને માત્ર સફળ જ નહિ પણ જૈન સમાજના વડોદરા સરકારને ઠરાવ કે કેન્ફરન્સની મીનીટ બુક ઈતિહાસમાં નવું પાનુ ઉઘાડનાર તરિકે લેખવવું હોય ઠરાવ હાજર છતાં જે શુભ પરિણામ નથી લાવી શકાયું તે જેમણ હાથમાં આજે કોન્ફરન્સનું તંત્ર છે અગર તે કરતાં વધુ સારૂ પરિણામ જે આપણી વચ્ચે પુનઃ જેમણે આ કાર્ય હાથ ધર્યું છે એ સર્વ કાર્યકરોની સંપ જામે અને સંઘ બંધારણ નિશ્ચિત થાય તે-મુનિ જવાબદારી કટોકટીની પળમાંથી પસાર થઈ રહી છે સંમેલનના ઠરાવને કડક પણે અમલ કરાવી આણી એમ માની, ટીકાના તીખા તમતમતા પ્રહારો ઝીલવી શકાય. એવી જ રીતે દેવદ્રવ્યના પ્રશ્નને ઉકેલ પણ સાધુ છાતી ઉઘાડી રાખી, હાથ ધરેલ કાર્ય પાછળને ઉદ્દેશ મહ રાજાઓને સહકાર સાધી, વિચાર વિનિમપાર પડે એ સારૂ એક પણ પ્રયન બાકી ન રહે તે યથી લાવી શકાય. ગમે તેટલા જુસ્સાદાર ઠરાવો એ માટે ખાસ સાવચેત રહેવું પડશે. જરૂર પડયે કડવા માટે કરવામાં આવે પણ એ માટે જ્યાં લગી સાધુ ઘુંટડા ગળી જઈને, કિવા ચીરકાળ સંચિત મંતવ્યને સંસ્થામાંથી ટેકે નહીં મળે ત્યાં લગી કંઈજ અમલી કાર્ય હળવા બનાવીને પણ જે કાર્ય હાથ ધર્યું છે-અર્થાત્ થવાનું નથી. માત્ર ઠરાવની અસર વાડાના અંતર કોન્ફરન્સને જૈન સમાજમાં પુનઃ જનહિતના કાર્યો હાથ વધારનારીજ થવાની. વિધવા વિવાહનો પ્રન કાર્ય વિસ્તાધરતી બનાવવાને મરથ સેવ્યો છે–તે પાટા પર રની મર્યાદા બહારને હાઈ એ માટે સરકારી કાનુન થયેલ ચઢાવીનેજ આરામની “હાશ” ઉચ્ચારવાની છે ત્યાં લગી હોવાથી, વિના કારણુ એને આગળ આણી સંભ પેદા સતત્ કાર્યશીલ ને દત્તચિત્ત રહેવાનું છે. આ દષ્ટિબિંદ કરવાની જરૂર જ નથી. ખરી રીતે દેવ દ્રવ્ય કે વિધવા સામે રાખી, જૈન બંધુ'ના કોલમ કે હરકોઈ પત્રના વિવાહ સંબંધમાં કોન્ફરન્સ હજી સુધી કંઈ પણ ઠરાવ અવલોકન જેશું તે, અથવા સોસાયટી પક્ષના મેળા- કર્યોજ નથી. સામી છાવણીમાં બિરાજતાં મહાશયે વડા પ્રસંગે ઉચ્ચારેલ વાકયે વિચારીશું તે એમાંથી તરફથી કેન્ફરન્સના શીરે રાઢવામાં આવેલ એ એક ઘણું એવું જડી આવશે કે જે સબંધી ચોખવટ કરવાની માત્ર જુઠાણું છે. વળી જીનર અધિવેશન માં થયેલ દીક્ષા અગત્ય જણાશે અને સાચી જાગૃતિ અર્થે કે ખરા સંબંધના ઠરાવ કરતાં અમદાવાદના મુનિસંમેલનને એને સંગઠન માટે કેવા પગલા ભરવા તેનો બરાબર ખ્યાલ લગતા ઠરાવ વધુ કડક છે. તે પછી એવી કઈ દિવાલ આવશે. આપણે કેવળ ઠર નથી માંગતા, તેમ આપણે આડી નડે છે કે જેથી આપણે સાથે નથી મળી શકતા? કેવળ દિશા સુચન કરી ઇતિ કdવ્યતા નથી સમજતા કેવળ જે વડાદરા નિબંધને ટેકો આપતી મીનીટ એ તે હવે ઉઘાડી વાત છે; કેમ કે એ યુગ આથમી ઠરાવ એ દિવાલ પણે પરિણમતું હોય એને જમીનગયે છે એવું આપણે સારી રીતે જાણીએ છીએ. એટલે દસ્ત કરવાની તૈયારી કેન્ફરન્સના આગેવાનોએ આપણને નાના કે મોટા-શક્તિ પ્રમાણે-એકાદ બે કે દાખવી છે અને એના સાક્ષીભૂન તરિકે શેઠ જીવાભાઈ
Page #189
--------------------------------------------------------------------------
________________
જૈિન યુગ.
તા ૧૬-૧૧-૧૯૪૦
જૈન સમાજની વર્તમાન પરિસ્થિતિ અને શ્રી જૈન શ્વેતાંબર કૉન્ફરન્સ.
જૈન સમાજની વર્તમાન ગાઢ અંધકારમય પરિસ્થિતિને પ્રચાર અને આર્થિક ઉદ્ધાર ઉપરજ લક્ષ કેન્દ્રિત કરી ભરવા વિચાર પ્રત્યેક સહૃદય જેનને ભારે મુંઝવે તે છે. એક સમય માટે નિર્ણય થયો. તે સમયે જ ત્રણ સ્થળથી આમંત્રણ મળ્યા એ હતું કે જ્યારે જેને દરેક ક્ષેત્રમાં આગળ તરી આવતા અને દરેક આમંત્રણ દાતાએ પોતાના સ્થળને પસંદ કરવા હતા. પણ પરિવર્તનશીલ વિશ્વમાં ઉથલપાથલ કાને નથી પ્રેમપૂર્વક આગ્રહ કર્યો. સ્થળનું પાછળથી નક્કી કરવા નિર્ણય સ્પર્શતી ? જૈન સમાજમાં પણ અનેક પ્રકારે છે. આવી કરી ત્યારે સૌ વિખરાયા. અધૂર હોય તેમ આંતર કલહ ભળ્યો. પછી શું ન્યૂનતા રહે? તપશ્વાતુ બધી દષ્ટિએ વિચારી કોન્ફરન્સની કાર્યવાહી
સમાજમાં મંદતા આવે ત્યારે તેના અંગભૂત સંસ્થાઓમાં સમિતિએ નિગાળા ખાતે અધિવેશન ભરવા નિર્ણય કર્યો. આ પણું રહેજે મંદતા આવી જાય છે. અખિલ ભારતવર્ષિય ધા નિર્ણયથી આમંત્રણાતા શ્રી નિંગાળા જૈન સંધ અને શ્રી જેન જે. કેન્ફરન્સ એક વખત આખા જૈન સમાજના મણીભાઈ શેડ વિગેરેને આનંદ થશે. પરિણામે તુરતજ વિશ્વાસ સંપાદન કરી આગળ વધતી સંસ્થા હતી. તેના
તેઓએ નિંગાળા ખાતે સ્વાગત સમિતિની સભા બોલાવી અને અધિવેશનના મહારથીઓની નામાવલીમાં જૈન સમાજના આ કાર્યને સારી રીતે પાર ઉતારવા જુદી જુદી સમિતિઓ સમૃદ્ધ અને પ્રતિષ્ટાપાત્ર પ્રહસ્થોના નામો જોઈ શકાય છે. સ્થાપી દીધી.
નિગાળા એ નાનું ગામડું છે. પણ કાર્યવાહીને અદમ્ આમ છતાં સમાજમાં પ્રસરેલા કલેશાગ્નિએ સૌને દઝાડ્યા, અને તેની થેડી ઘણી અસર આપણી કેટલીયે સંસ્થાઓને
ઉત્સાહ અને એક સંપિતાથી મોટા શહેરોએ જે ન કર્યું ત થઈ. કોન્ફરન્સ પણ તેમાંથી બચી ન શકી.
કામ નિંગાળા કરી બતાવશે એ સ્પષ્ટ જોઈ શકાય છે. સંઘની ગત વર્ષ માં કેન્ફરન્સના હેદેદારોએ સુલેહ માટે ઘણા દરેક વ્યક્તિને ઘેર જાણે કોઈ મહા ઉત્સવ આવ્યો હોય તે પ્રયત્ન કર્યો. પણ દુવંશાત એ કાર્ય ન બન્યું એ અરસ- ઉત્સાહ પ્રગટ છે અને તેવીજ ધગશથી સૌ પિતપેતાની માંજ કેન્ફરન્સની સ્થાયિ સમિતિની બેઠક મુંબઈ ખાતે મળી. જવાબદારી અદા કરવા તત્પર બન્યા છે. નિંગાળા ખાતે બે દિવસની છણાવટ ભરી વિચારણું બાદ કેન્ફરન્સનું સ્વાગત સમિતિની
સ્વાગત સમિતિની ઓફીસ ખુલ્લી મૂકાઈ ગઈ છે અને મંડપ
શસ ખુ અધિવેશન, રેન સમાજમાં અતિ અગત્યના બે પ્રો-કેળવણી સમિતિ, રડા સમિતિ, ઉતારા સમિતિ વિગેરે સમિતિઓએ
પિતા પોતાનું કામ આરંભી દીધું છે. ચારિત્ર ધડતરમાં ધાર્મિક શિક્ષણ અનેરો ભાગ ભજવે છે અને અધિવેશનમાં ચર્ચાવાના પ્રશ્નો વિશે બે મત નથી એ તે જૈન ધર્મના જ્ઞાનથી એક પણ બાળક વંચીત ન રહેવા જોઈએકોઈપણ જોઈ શકે તેમ છે. “દિશા સૂચન” દ્વારા કેન્ફરન્સના એવી આપણી ભાવના સહજ હોય એટલે એનું શિક્ષણ મહામંત્રીશ્રીએ એ બાબત કરીથી સ્પષ્ટ કરી છે. આથી પદ્ધતિસર અપાયને આજે એને લગતુ કામ કરી રહેલ આગામી અધિવેશનમાં સમાજ પ્રેમી પ્રત્યેક જૈન ભાગ લેશે સંસ્થાઓ એક સુત્રે નાથી શકાય તે પ્રબંધ જરૂરી છે. જ્ઞાન-ક્રિયા આ આશા અસ્થાને નથી. વડેજ મેક્ષ શકય છે એટલે પ્રાપ્ત કરેલ જ્ઞાન વર્તનમાં ઉતરે હવે આપણે એ બંને પ્રશ્નોની અગત્યતા વિચારીએ. તે સારું. દેવાલય-ઉપાશ્રય–સાધુસંગ અને વ્રત તેમજ આવશ્યક બન્દુ સમાજને મુકાબલે જૈન સમાજમાં કેળવણી પ્રચાર કરણી કેવા અગત્યના છે એ સમજાય ને તેમાં રસવૃત્તિ વૃદ્ધિ નામ માત્રને જ છે એમ કબુલ્યા વિના છૂટકે જ નથી. એક પામે તેવા માર્ગે જવા ઘટે છે.
તાજો દાખલો જોઈએ. રાજકીય સંગોના વૈચિયથી લીંબદરિદ્ર નિવારણ માટે યોજનાઓ આવશે પણ એમાં ધનિ- ની સૈન બોડીંગ બંધ પડી. પરિણામે અનેક વિદ્યાર્થીઓને કની અગત્યતા રહેવાની-જેનું પ્રમાણુ સંસ્થાની નજરે નહિં શિક્ષણમાં આગળ વધવાની ભાવના છતાં અન્ય સ્થળે સવડ જેવું લેખાય-એટલે એ યોજનાઓ ઉપરાંત સમાજ આજે જે ન થવાથી દુઃખપૂર્વક ઘેર બેસવું પડયું છે. આ દશાને શોચઉડાઉ રીતે ફેશનમાં અને મેજ શેખમાં ઘસડાઈ રહે છે નિય ન કહેવાય તે અન્ય શું નામ આપવું ? તે એમાંથી અટકે અને રહેણી-કરણીમાં સાદાઈ આવે તેવા જૈન સમાજમાં પ્રવર્તીતિ બેકારીને કેયડે ભારે વિષમ માર્ગ ચિંધવા જરૂરી છે. એમાં ખાદી પરિધાનની સલાહ છે. મધ્યમ વર્ગના લાખો જેને રોજીદુ જીવન કેવું ગાળે છે અવશ્ય અગ્રભાગ ભજવવાની-૨'ટીયા કાંતણ જેવા ઘરગથ્થુ તેની કલ્પના કત તેઓજ જાણે છે. જેનું દ્રવ્ય પ્રતિવર્ષે ઉદ્યોગે પણ ન જ વિસરાય. આ ઉપરાંત-સરાક આદિ પુષ્કળ ખર્ચાવા છતાં સમાજમાં કંગાલીયત અને અ શિક્ષણ જાતિઓને અપનાવવાનો પ્રશ્ન તેમજ જૈન ધર્મ અને સાહિત્ય વધીજ રહ્યા છે! વર્તમાન જૈન સમાજનો આ ચિતાર દુ:ખ પર થતાં પ્રહારો સામે સંરક્ષણને પ્રશ્ન, અને પુરાતત્ત્વ કે ઉપજાવે તે નથી શું? શેખેળ ખાતુ વિકસાવવાને પ્રશ્ન, અને વારસામાં મળેલા આ પ્રશ્નોને તેડી લાવવા આપણી મહાસભા નિંગાળા વિદ્યમાન દેવ મંદિર-જ્ઞાન ભંડારે કે-છબિંબ આદિની સંમેલન દ્વારા પૂર્ણ પ્રયાસ કરશે. અધિવેશનના પ્રમુખ પણ પદ્ધતિસર નોંધ અને સારી રીતે જાળવણીને પ્રશ્ન એ એવા ભારે કુશળ અને જૈન સમાજના પ્રીતિપાત્ર મળ્યા છે. આ બને છે કે જે માટે કોઈને વિરોધ ન જ સંભવે એમાં સર્વ લાભ ઉઠાવાય તેજ પ્રયત્નની સફળતા ' ગણાય. આશા સૌ નો સાથ મળે અને રચનાત્મક કાર્ય માટે જ્યાં ક્ષેત્ર પણ છે કે દરેક સુજ્ઞ જૈન પિતાની ફરજ સમજી, ડીસેમ્બરની ૨૫ વિશાળ છે. પણ એ સેવા વૃત્તિથી કંઈ કરવાની સાથે ધગશ મી તારીખે નિગાળા હાજર થાય. હોય તે જ શકય બને. કેવળ ઠરાવથી શુકરવાર ન વળે.
–રાજપાલ મગનલાલ વોરા.
Page #190
--------------------------------------------------------------------------
________________
તા૦ ૧૬-૧૧-૧૯૪૦
જેન યુગ.
ધ અને ચર્ચા. ૪
જ
મિક મર્યાદાને તેના છે. એમાં દેશકાળને પાર કરી જ પડશને સારો યાં સુધી આ
:
ડેલીગેટે આવે ત્યાં સુધી સ્થિતિમાં ઝાઝો ફેર નથી પડતો;
પણ એથી ઉલટું અમુક મોટા શહેરોની સંખ્યાબંધ સંસ્થાઓ સંસ્થાઓ અને ડેલીગેટની ચુંટણી.
મોટા પ્રમાણમાં ડેલીગે ચુંટી એકલે ત્યારે વિષમ સ્થિતિ બંધારણું અનુસાર અધિવેશન ટાણે સંસ્થાઓ પણ ઉભી થયાને પ્રસંગ આવે છે. વિષય વિચારીણી સમિતિમાં વધુમાં વધુ પાંચ લાગેટ ચેટી મોકલવાનો હક્ક ધરાવે છે જવા સારૂં જે ખેંચાખેચી થાય છે તે જોવા જેવી થઈ પ અને એ સંબંધી વિધિ છે એ આ અંકમાં અન્યત્ર છે! પરિણામ ઘણું ખરું એ આવે છે કે મોટા શહેરમાં જણાવેલ છે. જ્યારથી સુધીમાં કુસંપ વધી પડશે અને ચૂંટણી વેનારા અને ભાગ્યેજ વર્ષમાં એકાદવાર વતનન મોઢ કરવાનું કાર્ય અશકય થઈ પડયું ત્યારથી આ નિયમ વધુ
જોનારા-બંધુઓ વતન કે પ્રાંતના નામે સમિતિમાં ગોઠવાઈ જોરદાર બન્યો. જ્યાં સુધી આ નિયમને અનુસરી સ્થાનિક
જાય છે. આથી ચર્ચા કરનાર વર્ગ જરૂર વધે છે પણ એ સંધને બદલે એ સ્થાનની જુદી જુદી સંસ્થાઓએ નિમેલા પાછળનું પડ બળ કે પિતાના વતનમાં લાગવગ જેવું ત
એમાં નહિ જેવું જ હોય છે! સંસ્થાઓ પણ વિવિધ રંગી પ્રતાપસી મોજુદ છે એટલે ગુંચ ઉકેલણીની જવાબદારી ઉદેશવાહી હાથ કોન્ફરન્સના શીરે નથી રહેતી પણ શેઠ જીવાભાઈ અને કોન્ફરન્સ જેવી સંસ્થાને કેટલા સહાયકારી થઈ પડે એ વાત
મના પક્ષકારોને માથે છે પ્રયત્ન કરવામાં તક નિગાળા પણ વિચારણીય છે. વળી કેટલીક સંસ્થાએ સંપ્રદાય ભેદથી એ ઉભી કરી છે અને એ માટે સાચી લગની હાથ પર હોવાનો દાવો કરે છે અને તેમાં ત્રણે ફિરકાના સભ્યો તે પુનઃ એ પાછળ લગી જવાનું છે. ઉભય પક્ષમાં હોય છે. કેટલીક બાબતોમાં કોન્ફરન્સના અને એવી સંસ્થાના કથા દરમવાદીઓ તે રહેવાના કે જેઓ નલમર નમતું ઉદેશમાં સ્પષ્ટ વિરાધ દ્રષ્ટિગોચર થાય છે તો એ ચલાવી આપવાની વાતના વિરોધ કરવાના. તેમના એ હકકે નામે લેવા જેવું છે કે કેમ તે પણ વિચારણા માંગે છે. જ્યાં સુધી આંગળી ચીંધ્યા વગર એટલું કહીએ કે બહુ મતા એ જે સંઘે રીસામણ ભરી વલણ દાખવશે ત્યાં સુધી આ નિયમ એયતાની તરફેણુમાં છે અગત્ય છે એ જ છળ હર્દિકે તે રાખવોજ પડવાનો. સાચું અને તે પણ પ્રાંત કે વિભાગની ધગશથી કામે લાગી જનારની. નિગાળામાં બ ધા૨ણે દ્રષ્ટિએ સંગીન પીઠબળ વાળું પ્રતિનિધિત્વ મેળવવું હોય તે સધારણાને પ્ર”ન ચર્ચવાને છે. એમાં દેશકાળને અનુરૂપ એ સંબંધી બારિકાઇથી જેવું પડશે. જે સંસ્થાના આશય ધનિક મર્યાદાને ક્ષતિ ન પહોંચે અને ભારતવર્ષના કાકરન્સના આશયથી જુદીજ દિશાએ દોડતા હોય એ નાના-મોટા દરેક સંઘોનું એમાં પ્રતિનિધિત્વ જળવાઈ
સંસ્થાના ડેલીગેટ મોકલવા સંબંધી હકનો કે એવી સંસ્થાના રહે એ વાત ધ્યાનમાં રાખી, એગ્ય ફેરફારો કરી શકાય
સભ્ય અધિકાર પદે આવી શકે કે કેમ ? અગર તંત્રની તેમ છે. આગળના અંકમાં જણાવી ગયા તેમ એ સર્વ
લગામ એમના કરમાં સૈપાય કે કેમ ? એ અવશ્ય ચિંતનીય કરવાનો વિા એ પર આખરી મહોર મારવાનો હકક
છે. કોંગ્રેસ અને સુબાશ બાબુના પ્રગતિક પક્ષ વચ્ચે જેમ વર્તમાન સંઘોના મોકલેલા ડેલીગેટને છે. આ જાતના
અંતર અને સિદ્ધાંતિક મતભેદ છે તેવું અહીં પણ હોવાથી હકને સમજનારા અને એ માટે સંગઠિત બની કામ,
આ વાત ખાસ ધ્યાન દેવા જેવી છે. કેટલીકવાર આવી કરનારા કેવી રીતે તંત્રનો કબજો લઈ શકે છે એ વાત
સંસ્થાના સભ્ય અધિકાર પદે હોવાથી અને તેમના મંતઆપણે રાષ્ટ્રિય મહાસભાના ચુંટણી સ ગ્રામ પરથી વ્યોમાં ઉધડી ભિન્નતા હોવાથી છબરડા વળ્યા છે અને વળે છે. અને પ્રધાન પદના સ્વીકારથી સારી રીતે જોઈ શક્યા : છીએ. કોન્ફરન્સનું બંધારણું પણ એજ જાતની સગવડ આધીન અને હવા. પુરી પાડે છે નિગાળામાં મળનાર અધિવેશન એ કઈ કેવા કરો એમાં ચર્ચાશે કે એની મર્યાદા કેવા સ્વરૂપની પ-મંડળ કે સુધારકોના અમુક વર્ગનું નથી પણ હિંદના હશે એ સંબંધી અનુમાન દરવું એ ઉતાવળું ગણાય છતાં અખિલ છે મૂ જૈન સમાજનું છે એ વેળા જે પ્રતિ- સામાન્ય રીતે એમાં શું હોવું જોઈએ એને વિચાર કરીએ નિધિએ સંગઠિત થઈ અવશે અને દલીલપૂર્વક પોતાની તે ઓલ ઈન્ડીયા સ્ટેન્ડીંગ કમિટિની સુચના પ્રમાણે તે વાત સમુદાયના ગળે ઉતારશે તેમની બહુમતી થવાની કેળવણી- દારિદ્રય નિવારણ અને બંધારણમાં ફેરફાર આ મુખ્ય છે. તેઓ માત્ર પિતાના ઠરાજ પાસ કરાવી શકશે બાબતે ઠરાવને ખરડો ઘડનાર સમિતિ સામે છેજ. એ ઉપએટલું જ નડિ પણ કેન્ફરન્સનું તંત્ર ચલાવવાનું પાગુ થી સમિતિ ભલામણું સુચક ઠરાવ ઘડે છે કે રચનાત્મક હાથ કરી શકશે જે પક્ષ અત્યાર સુધી પોતાની બહુ લાઇન દોરે છે તે જોવાનું છે. જે બેડિ સ્થાપવી કે મની માટે ગર્વ લે છે–અરે કેન્ફરન્સ એ મૂડીભર છાત્રાલયો ઉભા કરવા એટલું જ કહેવાનું હસે તે એથી નથી આદમી એની સંસ્થા માત્ર છે એમ પે કરે છે તે તે નવસર્જનવાદીઓને સંતોષ થવાને કે નથી તે જુનવાણી પિતાની વાત પુરવાર કરી બતાવવાની તક શા સારું વર્ગને સંતેષ થવાને. બીજા સમાજ કરતાં આપણામાં ગુમાવી પ્રમાણિકતાથી સામે ઉભી કાર્ય કરવાનું સપ્રેમ કળવણી ઓછી છે એમ માની લઈએ એટલે એ વધે તેવા આમંત્રણ છે. રૂસણું રાખી બેસી રહેવાથી લાભ નથી. માર્ગ નિયત કરવાને અને એ સારૂ સાધનને વધારો કરવાને આ અવાજ દૂર સુધી પહોંચાડવામાં અને સચ્ચાઈથી જરૂર આપણો ધર્મ ૫ણું ખરે. એ સાથે હરગીજ ભુલવા બળમાપણી કરી લેવામાંજ આજના સમયે જે સમાજની જેવું નથી કે કેળવણીની વર્તમાન પ્રથા પર આજે જાત સાચી સેવા શકય છે એ વાત પ્રત્યેક જેનને ગળે ઉતા- જાતના સુધારા સુચવાયા છે અને એમાં પણ જે ધાર્મિક રવામાં પત્રકારે અમને સાથ આપે તેવી વિનંતિ છે. નાના છેદ ઉરાડી દેવાયો છે એ સૌ કરતાં વધુ ખટકે છે.
Page #191
--------------------------------------------------------------------------
________________
તા- ૧૬-૧૧-૧૯૪૦
જૈન યુગ.
શ્રી જૈન શ્વેતાંબર કૉન્ફરન્સ. સ્વાગત સમિતિ નિગાળા.
કૅન્ફરન્સના અધિવેશનના નક્કી થયેલા વસા.
શ્રી જૈન શ્વે. કાન્ફરન્સના પદરમા અધિવેશનને માટે સ. ૧૯૯૭ ના માગસર વદ ૧૧, ૧૨, ૧૩ બુધ, ગુરૂ, શુક્ર તા ૨૫, ૨૬, ૨૭ ડિસેમ્બર ૧૯૪૦ ના દિવસેા નક્કી કરવામાં આવ્યા છે અને તે અર્થે સ્વાગત સમિતિ તરફથી દરેક પ્રકારની ગે।વણની શરૂઆત થઈ રહી છે.
અધિવેશનના સ્થળના ટ્રંક પરિચય.
નિંગાળા એ ભાવનગર સ્ટેટ રેલ્વેતુ સ્ટેશન છે. વઢવાણુ અને ભાવનગરની મધ્યમાં આ ગામ આવેલુ છે. ઝાલાવાડ અને ગોહીલવાડની સરહદો અહિં એકત્ર થાય છે અધિવેશન માટે ઉભુ કરવામાં આવનાર કાઠારી નગરને રસ્તે સ્ટેશનથી ફક્ત પાંચ મીનીટના છે.
રાય અંગે.
શ્રી. જૈન વે. કામના પરમાં અધિવેશન વખતે કિંગ કમિટીની પૅરી કલાપણુ મુળ વણી તે બેકારીના મૂખ્ય ઠરાવા માટે તેને લગતી વિચારણા, પેટા યેાજના વગેરે સંબધી કરાવા અથવા સૂચના હિન્દભરમાંથી આવનાર પ્રતિનિધિ ભાઇને તેમજ આ કાર્યમાં રસ ધરાવનાર અન્ય જૈન એને કરવાની હાય તે અમાને નીચેના સરનામે તાકીદે મોકલી આપવા વિનતિ છે જેથી ઠરાવ ખરડા સમિતિના કાર્યમાં સુગમતા થાય.
નિંગાળ
બી. એસ. રેલ્વે. કાઠીયાવાડ.
}
આવતા ડિસેમ્બર ની તા. ૨૫, ૨૬ અને ૨૭ મી એ શ્વેત ભર નિર્તપુજક વાન્ફરન્સનું અધિવેશન નિંગાળા (કાઠીયાવાડ) મુકામે મળવાનું છે. આ ષિકેશન ક૨શના અત્યાર પહેલાં ભરાતા અધિવેશન કરતાં જુદીજ રીતે ભરાય છે.
શ્રી જૈન શ્વેતાંબર કૉન્ફરન્સનું ૧૫ મું અધિવેશન.
અધિવેશનના મડપને ખચલ પદ્ધતિએ નહિ. સગા રતાં ગામડાની સુંદર કારીગરીથી સ્વચ્છ અને તંદુરસ્ત હવા પાણીયાળા ખુલ્લી જગ્યના મેદાનયા જન્મ મનીયાર કરાવવામાં આવશે. તેની બધી જવાબદારી રાષ્ટ્રની સેવામાં જાણીતા થયેલા અને જૈન સમાજમાં શ્રી જૈન સ્વયં સેવક મંડળના પ્રમુખ તરીકે પડકાયેલ યુવાન ભાઇ શ્રી મણિલાલ જેમલ શેઠે તેમના ગામના ભાઈ ચતુરદાસ રાયની સાથે ઉપાડી છે. અને અધિવેશનને સફળતાપૂર્વક પાર ઉતારવા તન તાડ પ્રયાસ કરી રહયા છે. લગભગ ૨૦૦ જેટલા સ્વાગત સભ્યોના સહકાર તેમણે મેળ્યેા છે. આખા કાઠીયાવાડના જૂદા જૂદા ભાઇએ જૂદા જૂદા સ્થળોએથી સુંદર સહકાર મળી રચે છે. દરેક જૈન વ્યકિતએ અનેક મુશ્કેલી વચ્ચે ભરાતા આ અધિવેશનને પૂરતો સહકાર આપવાની ફરજ સમજવી બેઇએ.
શિવ, મણિલાલ જેમલ શેઠ. મી
આપણી સમાજમાં કેળવણી લેવાનાં સાધનો જેવા કે શ્રી મહાવીર જૈન વિદ્યાલય અને અનેક જગ્યાએ હસ્તી ધરાવતી એન્ડિંગે વિગેરે . કાન્ફરન્સના પ્રચારનેજ આભારી છે.
સ્વાગત સમિતિ. '
કાન્ફરન્સનુ એજ્યુકેશન એડ લગભગ ૧૦૦ સેન્ટરોમાં ધાર્મિ’ક પરીક્ષા કઈ દર વર્ષે કનો અને પ્રમાણુપત્ર આપે છે. હા ત્રણ વર્ષથી રાવસાહેબ કાંતીલાલ ઇશ્વરલાલે કાન્ફરન્સને કેળવણી પ્રચાર માટે આપેલા રૂા. ૨૫૦૦૦] માંથી લગભગ બાવીસ હજાર જૂદા જૂદા ગામેાની ત્રીશેક સમિતિ દ્વારા ખર્ચાયા છે ઉપરાંત એ સમિતિએએ લગભગ અઢાર હજાર રૂપી વાતે એકત્ર કરી વિગતે ચોપડી, સ્કુલ ફી અને ગરીબ વિદ્યાથી એને શ્વાલરશિપ આપવામાં ખર્ચ્યા છે. બે હજાર વિદ્યાથીઓએ તેને લાભ લીધેા છે. આ રીતે કાન્ફરન્સ સમાજમાં વિચાર વાતાવરણને પ્રચાર કરવા અને બને તેટલી રીતે ઉપયેગી યેાજના રજી કરી તેને નાણાંની મદદ મળતાં સારા ઉપયાગ કરી રહી છે. જૈન સમાજની દરેક વ્યકિતની ફરજ છે કે તેણે આ અધિવેશનને—તેમાં ડેલીગેટ અથવા પ્રેક્ષક તરીકે ભાગ લઈ-યશસ્વી બનાવવા.
નાતાળ ટાંકણે અધિવેશન ભરાતું હાવાથી રેલ્વે કન્સેશનનેા પણુ લાભ મળશે તદુપરાન શ્રી શત્રુ ંજય, ટાણુ!, ગિરનાર આદિ તીર્થોની યાત્રાના પણ લાભ મેળવી શકાશે. એટલે એક સાથે એ કામ થશે. સમાજના દરેક વર્ગ આ લાભ જરૂર લે અને અધિવેશનને ફતેહમદ બનાવે એજ અભિલાષા. -મિશાલ મામદ સાદું,
Page #192
--------------------------------------------------------------------------
________________
જૈન યુગ.
તા૦ ૧૬-૧૧-૧૯૪૦
કાઠિયાવાડમાં કોન્ફરન્સ દેવીના શ્રી સમ્મેતશિખરજી તીર્થના કેસ,
તે અંગે કેટલીક સ્પષ્ટતા.
પુનિત પગલા.
શ્રી જૈન શ્વેતાંબર કાન્ફરન્સનું પદરમું અધિવેશન પવિત્ર શત્રુંજય ગિરીરાજની છાયામાં નિંગાળા ખાતે તા ૨૫-૨૬-૨૭ ડિસેમ્બર ૧૯૪૦ સં. ૧૯૯૭ ના માગસર વદ ૧૧-૧૨-૧૩ સુધ. ગુરૂ, શુક્રના દિવસેામાં મળનાર છે.
ચેત્રીશ વર્ષના લાંબા ગાળા પછી કાઠિયાવાડને આંગણે ફ્રાન્સ મળે છે. તે માટે સમસ્ત કાઠિયાવાડની જૈન જનતાએ ગૌરવ શેષાવુ છે
અત્યાર સુધી ક્રાન્ફ્રન્સ મેાટા શહેરામાંજ મળતી હતી એથી ગામડાના જૈન બન્ધુને એમાં સક્રિય ભાગ લેવાની બહુજ ઓછી તક મળતી હતી. ગામડાની જનતાને લાભ મળે એ ઉદ્દેશથી આ એડકને ગ્રામ્ય વિસ્તારમાં રાખવામાં આવી છે.
અધિવેરાનના પ્રમુખ પણ વયે વૃદ્ધ, બાહેશ અને સમાજના ખૂબ અનુત્રિ શ્રપુત હોટાલાલ ત્રિકમલાલ પારેખ-અમદ્દાવાદ વાળાની વરણી થયેલી છે. તેવા પીઢ સેવક પાસેથી આપણા કાર્યની સુંદર દાસણી પણ સ્થાપણને વૈશ્ય રસ્તે જરૂર વાર
ઝાલાવાડ અને ગેહીલવાડમાંથી સેંકડાની સંખ્યામાં સ્વાગત
સમિતિના સભ્ય બની રહ્યા છે. સ્વાગત પ્રમુખ પણુ વષૅ સુધી જેણે લીબડી ખેડી ગનું સફળ સંચાલન કર્યું છે તે શ્રી ભગવાનદાસ હરખચંદ શાહની પસંદગી થયેલી છે.
વી અને બાર્ષિક ઉઢારના અતિ મહત્વના પ્રશ્નો આ બેઠકમાં ચર્ચાવાના હૈઇ ખાસ કરીને ગ્રામ્ય જનતાને પેાતાના આવાજ રજૂ કરવાની આવી સુંદર તક ભાગ્યેજ સાંપડે. વ્યવહારિક તથા ધાર્મિક કેળવણીના આપણા સાધના કેટલા ઓછા છે તે આપણે સારી રીતે જાણીએ છીએ. સમગ્ર હિંદુસ્તાનમાંથી ભાવના પ્રતિનિધિઓ પાસે આ નતના વિચાર।ની આપ લે કરવા અને ઠરાવેા દ્વારા આપણી અગવડતાઓને ઉકેલ લાવવા આ શુભ અવસરે પ્રત્યેક જૈનાને
નિંગાળા ખાતે તે વિષસામાં શ્ય હાજરી ભાતા અમારી શ્રી જૈન શ્વેતાંબર એજ્યુકેશન બોર્ડ
વિજ્ઞપ્તી છે.
આશા છે કે કાઠિયાવાડમાં ઘણા વષે પ્રાપ્ત થતી આ સુંદર તકને અપનાવી લઇ ક્રાન્ફરન્સની એક વખતે જૈન જનતા હાજર રહેવા પેાતાને ધર્મ સમજશે.
નિંગાળાના શ્રી સંધ ાને તેના ઉત્સાહી ભો આવનાર મહેમાનાની યાગ્ય સરભરા કરવા માટે તનતોડ પ્રયાસેા કરી રહયા છે. તેથી અત્રે પધારનાર સ્વામી-ભાઇઓની સેવા કરવાની અમારી તીવ્ર અભિલાષાએને પાષણ આપી, કચ્છ-કાઠિયાવાડ——ગુજરાત તથા સમગ્ર હિન્દને જૈન સમાજ અત્રે પધારે એ-અમારી પુનઃ નિ'તી છે.
એક બધુ જણાવે છે કે શ્રી સમ્મેત શિખર તીર્થ અંગે અનેક કેસ થયેલા હાવાથી કેટલીક સ્ખલના સ્હેજે થતી હોય છે-તેથી સ્પષ્ટતા કરવાની જરૂર છે કેઃ
(૧) સમ્મેતશિખર ધવન તેતાંબરાઓ વંચાય ગયેલ તે વેચાણ રદ કરાવવા શ્વેતાંબરા સામે પાલગ ંજના રાજા અને દિગંબરાએ દાવા કરેલા તેમાં તે હારી ગયેલા તેથી તેમણે અપીલ કરેલી તે Sale set
aside case ની અપીલ તથા (૨) હિંગબરેએ બીજો એક દાવા શ્વેતાંબરાએ ડુંગર ઉપર ધમ શાળા વિગેરે ખાંધે નહી તથા બિપા વિગેરે રાખે નહિં તે વિગેરે માટે શ્વેતાંબર સામે કરેલા જેતે Injunction Case તરીકે ઓળખવામાં આવેલ છે તે કેસમાં હાઇ કોર્ટમાં
F પ્રચાર સમિતિ, શ્રી જૈન શ્વ. કાન્ફરન્સ. નિંગાળા.
દિગબરાએ હારેલા તે અંગે Privy Council માં અપીલ કરેલી.
ઉપરોક્ત બન્ને કૈસની અપીલે Privy Council માં જતાં શ્વેતાંબરે તરફથી શ્રી આણંદજી કલ્યાણજીની પેઢીના મેકલવાથી કાંસલ અને સેાલીસીટરે ને શ્વ તરફથી કેસ સમજાવવા તથા મદદ કરવા શ્રીયુત છેોટાલાલ ટી. પારેખ વિલાયત ગયા હતા. જે કા` તેએાશ્રીએ સફળતા પૂર્ણાંક બજાવેલ.
પુખ્ત કુસમાં તે શ્રી કેશવલાલ પ્રેમચંદ વકીલ ગયા હતા. તેથી જૈન યુગના ગતાંકમાં રા. છોટાલાલ ત્રિ પારેખ પૂ કેસમાં ગયેલ હાવાની જે હકીકત આવી છે તે બરાબર નથી.
ધાર્મિક પરીક્ષાઓની તારીખમાં ફેરફાર. શ્રીમતી જૈન શ્વેતાંબર કાન્ફરન્સનું આગામી અધિવેશન ડિસેમ્બર (નાતળ) માં નિંગાળા મુકામે મળનાર દેવાથી બે'ની વ્યવસ્થાપક સમિતિની તા. ૨૭-૧૦-૧૯૪૦ ના રાજ શ્રપુન મીચંદ ગિરધરગાળ કાપડીખા, સોલિસિટરના પ્રમુખ સ્થાને મળેલી સભામાં ધાર્મિક પરિક્ષા લેવાની તારીખ ૧૨ બન્યુઆરી ૧૯૪૧ સંવત ૧૯૯૭ ના પેષ શુદ ૧૪ તે સ્વીવાર રાખવા નક્કી કરવામાં આવેલ છે. નવા સેન્ટરી માટેની અરજી તુર્તજ મેકલી આપવી
પરીક્ષામાં બેસવા માટેના વિદ્યાર્થીઓના પ્રવેશપત્ર (ફામ') મેડામાં મોડા તા. ૧૫ ડિસે‘બર ૧૯૪૦ સુધી સ્વીકારવામાં આવશે.
બેના અભ્યાસક્રમમાંના નીચેનાં પુસ્તકા સંબધે વખત વખત કેટલાક સ્થળેાએથી પુછપરછ આવ્યા કરે છે. તેથી નિવેદન કરવાનું કેઃ—
(૧) “જૈન દર્શન--ન્યાય મુનિ ઔ ન્યાયિછ ફન સાથે પેનમાત્ર દેવકરબુ . તૈયાનું તમખંભાલીઆ ( કાઠીયાવાડ )
(ર) ‘ચિત્તાવલી -શે. ચીઝ, કુ-શ્રી જૈન ધર્મ પ્રસારક સભા ભાવનગર (કાઠીયાવાડ) ને લખવાથી ઉપલબ્ધ થઈ શકશે અને પુસ્તક્રા મળી શકે છે. તદુપરાંત “સામાયિક સૂત્ર”-શ્રી મેહનલાલ દ. દેશાઇ કૃત-શ્રી જૈન શ્વેતાંબર એજ્યુકેશન એડર્ડ (૨૦, પાયની–ગાડીંછ ચાલ, મુંબઇ, ૩)ના સિરનામે લખવાથી મળી શકશે- આ પુસ્તકની કિંમતના પ્રત તેને બે બાના પ્રમાણે અગાઉથી મામી આપવા. પેસ્ટ ખર્ચ અથવા રેલ્વે પાર્સલ ખર્ચ મ ́ગાવનારને શિરે રહેશે.
આ પત્ર શ્રી. મનસુખલાલ હીરાલાલ લાલને શ્રી મહાવીર પ્રીં. વસ, સીલવર મેનશન, ધનજી સ્ત્રીટ, મુંબઈ ખાતેથી છાપ્યું, તે જ માણેકલાલ ડી. મોદીએ શ્રી જૈન વતાંબર ધાન્ડસ, ગાડીની નવી બડીંગ, પાધ્ધની મુખદ છે, માંથી ગત કર્યું છે,
Page #193
--------------------------------------------------------------------------
________________
2: HINDSANGHA.
શ્રી જૈન શ્વેતાંબર કેન્ફરન્સનું પાક્ષિક મુખપત્ર.
REGD. NO. B 1996
વ્યવસ્થાપક મંડળ,
વાર્ષિક લવાજમ રૂ. ૨)
ના સ્થાIL
છુટક નકલ દઢ આને.
મોહનલાલ દીપચંદ ચેકસી.
તંત્રી. મનસુખલાલ હી. લાલન.
પુસ્તક ૮ અંક ૨૩
વિ સં. ૧૯૯૭, કારતક સુદ ૨, શુક્રવાર
તા. ૧ લી નવેમ્બર ૧૯૪૦
ST
2
JAIN
Y UGA
આદિજ
રજી કરકે એક
/
E
જ
શ્રી જેન વે. કેન્ફરન્સ
શ્રી જૈન શ્વેતાંબર કૉન્ફરન્સ. | નિંગાળા અધિવેશન. નિંગાળ અધિવેશનના પ્રમુખ તરીકે સ્વાગત સમિતિના વધુ એદ્દેદારો શેઠ છોટાલાલ ત્રિકમલાલ પારેખની વરણી.
વિગેરે.. ઉપપ્રમુખઃ શેઠ જીવણલાલ નાનજી ગાંધી ધ્રાંગધ્રાવાલા.
શ્રી જૈન શ્વેતાંબર કોન્ફરન્સના નિંગાળા મુકામે આવતા શેઠ દાદરભાઈ કરસનદાસ
ડિસેમ્બર માસમાં મળનારા ૧૫ મા અધિવેશનના પ્રમુખસ્થાન માટે વઢવાણું.
શ્રીમાન શેઠ છેટાલાલ ત્રિકમલાલ પારેખ, લીડર (વીરમગામ મંત્રી : શેઠ રતિલાલ લક્ષ્મીચંદ
નિવાસી હાલ અમદાવાદ) ને આગ્રહપૂર્વક વિનંતિ કરતાં તેઓશ્રીએ કુવાડીઆ, વઢવાણ.
સમાજ સેવાના અમૂલ્ય અવસરને લક્ષમાં રાખી અમારી વિનંતિને
માન આપી એ પદ સ્વીકારવા કૃપા કરી છે તે અત્યંત આનંદને ડ્રાફટ રેઝોલ્યુશન સમિતિના સભ્ય.
વિક્ય છે. શ્રીયુત મોતીચંદ ગિરધરલાલ કાપડીઆ બી. એ. એલ એલ. બી; સોલિસિટર એન્ડ
શ્રીયુત છોટાલાલ ત્રિકમલાલ જૈન સમાજના એક જાણીતા | તેરી પબ્લિક સંબઈ || સેવાભાવી રાષ્ટ્રિય ભાવનાથી ઓતપ્રોત આગેવાન કાર્યકર છે. શ્રી શ્રીયુત પરમાનંદ કુંવરજી કાપડીઆ
સમેતશિખરજી તીર્થના પૂજા કેસમાં વિલાયત જઈ તેઓએ એ બી. એ. એલ એલ. બી; મુંબઈ.
કાર્ય ફતેહમંદ રીતે પાર પાડવા ઉપરાંત બનારસની શ્રી યશશ્રીયુત મનસુખલાલ હીરાલાલ લાલન
વિજ્યજી પાઠશાળા તેમજ ગુજરાત-કાઠીઆવાડની અનેક જૈન મુંબઈ.
સરથાઓના પ્રેરક, સંચાલક અને પ્રાણસમાં છે. પ્રચાર સમિતિના સભ્ય.
લિ. સેવકે, શેઠ દીપચંદ કેવલચંદ, ચોટીલા.
મણીલાલ જેમલ શેઠ શેઠ વલભદાસ કુલચંદ મહેતા, મહુવા. || મુંબઈ, તા. ૫-૧૧-૧૯૪૦
ચતુરદાસ રાયચંદ શાહ
ચીફ સેક્રેટરીઓ. સ્વાગત સમિતિ.
Page #194
--------------------------------------------------------------------------
________________
જૈન યુગ.
તા ૧-૧૧-૧૯૪૦
उदधाविव सर्वसिन्धवः समुदीर्णास्त्वयि नाथ ! दृष्टयः
જના કલ્યાણ અર્થે સાચી ધગશ ધરાવતા સેવા રૂપી આ જાતના મનાથધારી ને જે તાળુ માગ્ પ્રાયતું, મિતાણ ઇચિનનું કાઢી ખાવેજ સુવુ વાટાઘાટો અને દીક્ષાના પ્રન પરત્વેની બાંધ છાડ સામે ચીમનલાલ શાહુ એટલા ખાતર માલેતુજારાની ખાનગી સતત્ લાલ આંખ રાખી, કલમની કપરી વર્ષા વરસાવતા.
અર્થ :-સાગરમાં જેમ સં હું નાય! તારામાં સ દ્રષ્ટિએ
પૃથક્ સરિતાઓમાં સાગર નથી ષ્ટિમાં તારૂં દર્શન થતું નથી.
એમણે એ વેળા શ્રીયુત્ કાંતિભાઇ જેવાના નિખાલસ ન એકતાની હાર્દિક ઇચ્છાથી અદરાયેલા પ્રયાસને પણ મનગમતા વાંધા સનવી પુતકારવાનું બાકી નાનું રાખ્યું! અરે ભાવનગરને બાજુએ મૈત્રી પાતાના આંગણ માંકડ મુકામે કાકુરન્સ ભરવાનું આમ જ આપેલું કેટલીયે વાર ઉચ્ચારેલું કે કૈવલ નામનાના ભુખ્યા કે ધનના જોરે પ્રમુખસ્થાને ચીટકી બેસનારને શોધવા કરતાં સામાન્ય કક્ષાના છતાં સેવાની ધગશવાળાને ચુંટી શિથિલતા દૂર કરી, કાન્ફરન્સને સજીવન બનાવી, નવેસરથી કાર્યારભ કરવા. આ જનના મતવ્યથી દોરવાઇ મળ્યું છે. વેળા થકા મા કાર્યકરોની ઝડતી દેખામાં કચાશ નહેતી રાખી. એાલ-ઇન્ડીયા સ્ટેન્ડીંગ કિટમાં
જે
જૈનપુ'ના તંત્રીની જેમ સમાજની પનિય એવી ભાવનાને માટે માન હોવા છતાં, નિંગાળા અધિવેશન સબંધમાં તેમણે જે વલણ અખત્યાર કરી છે અને અગ્રલેખ દ્વારા તેમજ સમાચારના કોલમમાં ભડકામણા મથાળા બાંધી જે કશ અને કાતિલ ભાણુ છેડવા માંડયા છે એ હરગીજ પસંદ કરવા યોગ્ય નથી. એક પત્રકાર તરીકે-રન સમાજના સતાન તર્મિક-કલા ધર્મના એક અનુપાથી નિકકે તેણે કોન્સ અંગે કહેવાના ઋષિ કાર છે એ સામે કાઇથી પણ વાંધા કહાડી શકાય તેમ
કાર્યવાહી પર ભાર મૂકવામાં આવ્યા અને જે ઠરાવા પસાર કરવામાં આવ્યા તે પ્રત્યે વિરોધ ન નોંધાવવાથી એટલું તે મનુમાન જરૂર કરી શકાય કે ધે તેમની માન્યતાને અનુરૂપ થયેલ કાર્ય છે. એજ ગ્રહસ્થ આજે કેમ આટલા બધા પરાંગમુખ થઇ
બેઠા છે ? શું વીંગ કમિટિમાંથી રાઇનામું ખાપ્યું તથી કાર્મા પ્રત્યેના સભાય સુકાઇ ગયે ?, ક્રિયા હતા ત્યાર જે સંસ્થા સારી હતી તે તેમના ખસી
તે
નથી; પણ જે ભાષાનો ઉપયોગ કરાય છે. આત્રકુવાથી એકાએક વિશ્વ બની ગઈ ? શાંતિથી વિચાર
તા સહુજ સમાશે કે એ વેળાની સ્થિતિમાં કંઈજ
આપનાર કાર્ય કરેા સામે જે કાદવ ઉરાડાય છે, અને ગતકાલિન સ્ખલનાએના (?) જે વિલક્ષણ રીતે ઉલ્લેખ થાય છે. એ અમારી નજર તેમના જેવા સેવાભાવીને શાસ્પદ નથીજ. માં જાતના ઝેરીલા પ્રચારથીજ કાળમાં જૈનસમાજને ઘણુ શેષવુ પડયુ છે અને જો એ પતિ ચાલુ રહે તે વધુ શેષવુ પડશે એ શિવાય એ દ્વારા અમને કંઇ બીજા શ્રેષ દેખતું નથી. તેમની અત્યારની વલણ તા દ્રાક્ષને ખાટી કહેનાર શિયાળ સદૃશ જાય છે! ઠીંગણા શિયાળથી વૃક્ષપર લટકતી દ્રક્ષને પહોંચી શકાયું નહીં અને તેનું ભક્ષણુ કરી શકાય નહીં ત્યારે
મહત્વના ફેર નથી પડયો. સ્ટેન્ડીંગ કમિટિએ અધિવેશન વવાના શકાય ત્યાં તે તે પ્રમાણે આમત્રો માંથી એકની પસંદગી થઈ છે. ભાજે શ્રી. મણિભાઈ શેઠના અધિકાર કે આમત્રણુ આપવાના હક સામે ચડા વિચાર કરતા ડર સત્ય સમજાશે. નિંગાળા સુધ કહાડનાર પોતાના મળ્યું દરોડ સબ ંધેના હુક-અધિકારના ભલેને પછી તે પચીશ ઘરને હાય-મણિભાઇ શેઠના કાર્યના હસ્તે મુખડે વધાવી લીધુ છે. એટલુંજ નિહ પોતાની શકિત પાયાને એક જાત એણે નુ રીવી જેવા કાણીના સહરામ ગમાં જાય રીત પશુમાડીયાવડના વઢવાણ, ભાવનગર કે એટદ અને
કે-એ દ્રાક્ષ તા ખાટી છે' જૈનમ'ના તંત્રીશ્રી આ કડવું સત્ય લખવા બદલ ખેટુ નહિં લગાડે. એમની અવાદની વાણુ પરના ઉદાહરણને મળતી આવે છે
સહકાર આપ્યો છે. આવી દીવા જેવી વાત સામે ચેડા કપાડવા એમાં અયા સિવાય બીનું શું સંભવે મણિભાઇ શેઠની કે સ્વાગત પ્રમુખની કોંગ્રેસ પ્રવૃત્તિને કે અન્ય કામગીરીને આમાં ભેળવવાની જરૂર રહે છેજ કયાં ? જૈન સમાજની પ્રતિનિધિત્વ ધરાવતી એક માત્ર સંસ્થાને પોતાના આંગણે નેતરવાની-યથા શક્તિ એનુ માધ્ધિ કરવાની દ્વારા સ્વામીવાત્સનો અનોપમ વ્હાય પ્રાપ્ત કરવાની-અભિલાષા કાને ન થાય ? મણિભાઇ શેઠ જેવા એક સ્વયંસેવકે એ શ્રૃચ્છા સેવી અને એમાં નિંગાળા સીના સાથે ભાગ લે છે
સ્
જૈન
સરિતા
સમાય છે તેમ સમાય છે પણ જેમ પૃથક્ દેખાતા તેમ પૃથક્ ય
- श्री सिद्धसेन दिवाकर.
યુગ.
‘જૈનબ ના અવળા પ્રચાર
તા ૧–૧૧-૪૦.
શુક્રવાર.
***
‘જૈન બંધુ' પત્રના શરૂઆતના પાના ફેરવી અગર તંત્રીશ્રીએ ‘જૈન’ પત્રમાં લખેલી લેખમાળા વિલે કા તા એ પાછળ એકજ સુર ગતે દ્રષ્ટિ ગોચર થશે અને તે એ કૅ-ફ્રાન્સન્સ રાત્મક પ્રના બાજુએ રાખી, પુનઃ સંગઠિત થઇ, આમજનતાના શ્રેયના કાર્ય ઉપાડવા. રિસાયેલા વર્ગોને મનાવવાની વાત બાજુએ રાખી જેમાં સૌ કોઇ સાથે માપી શકે એવા કેળવણી અને બેકારી નિવારણ આદિ પ્રના ઢાય પરવા, મુડીયારીઓની ખુબીડું મત છોડી દેવી અને વિશાળ એવા આમજનસમૂહમાં તગૃતિ આણવી. સ્થાપિત હકવાળાને ખસેડી મૂકી સમા
ઝડપ્યું. આવી સાદી સીધી અને સ્પષ્ટ જાતને રંગ-બેરંગી વેશ સજાવવા! એમાં કંધર ઉપરના મરીમસાલા ભરવા, એ ઉપર નેતાગીરીની લાલસા કે માનની
Page #195
--------------------------------------------------------------------------
________________
તા
૧-૧૧-૧૯૪૦
જૈન યુગ.
3 નેંધ અને ચર્ચા. ૪
ભૂખના આરોપણ કરવા, અને મન ગમતા અનુમાનેને સંભાર ભરી જનતા સમક્ષ મોટા મથાળા હેઠળ એક વિલક્ષણ શબ્દ ચિત્ર રજુ કરવું એ “જૈન બંધુ” ના અધિવેશનનું પ્રમુખપદ. તંત્રી સિવાય ભાગ્યેજ બીજાથી બની શકે ! અમારી તિ,
નિંગાળામાં મળનાર અધિવેશનના પ્રમુખની વરણી નજરે નિગાળાનું મહત્વ મણુંદરેડ કરતાં ઉતરે તેવું
થઈ ચુકયાના સમાચાર પ્રગટ થયા છે, એટલે એ સંબંધમાં નથી જ ! એક તરફ શિથિલતા ને સુષુપ્તિ માટે કેન્ક
મનગમતી ગુલબાંગ ઉડવાનું સહજ બંધ થાય છે. રસને દેષ દેવા કિવા એના કાર્યકરોને શીરે જવાબ
આમ છતાં આવા મહત્વના પદ માટે એગ્ય ગ્રહસ્થ શોધવામાં દારીનો ટોપલે એરઢ અને બીજી તરફ એજ માણસો
કેટલીક મુશ્કેલીઓ નડે છે એ વાત વિચારણીય તે છેજ. પોતાની શકિત અનુસાર એ દશ ટાળી, જગૃતિ આણું સૌ પ્રથમ કોન્ફરન્સના પ્રમુખની વરણીનું' ધારણું રાષ્ટ્રિય વાને સમાજશ્રેય અર્થે શકય પ્રયાસ આદરવા કમર કસે રાજ
મહાસભાની રસમથી અનોખું છે. બંધારણુ કલમ ૧૪ મુજબ તે એમને ઉધડા લેવા બહાર પડવું એ કેવી નિતિ
એ અધિકાર સ્વાગત સમિતિનો છે, માત્ર સ્થાનિક મહામંત્રીકહેવાય! બે ધારવાળી તલવાર તે આનું જ નામ !
એની સલાહ લઈ તેમ કરવું એટલું જ સુચન છે. અખિલ કેન્ફરન્સની ભીતરમાં ડેકીયું કરવું કે શ્રી. મેતીચંદ
જૈન સમાજનું પ્રતિનિધિત્વ ધરાવનાર જૈન મહાસભાના પ્રમુખને ભાઈના “Dead Horse' શબ્દને પકડી લે એ કંઈ ર
હાદો એ જેવા તેવા હાથમાં ન સોંપાય એ માટે સેવાભાવ ઉપમાટે કાર્ય નથી ? ઘણી વાર, અને ઘણા રાંત જ્ઞાન-અનુભવ અને ઔદાર્ય આદિ ગુણેની આવશ્યકતા
ફથી એ સ ધી ચીત ચવણ થઈ ગયા છે. કેવળ પણ સંભવેજ. વળી સંસ્થાના કાર્યો ચલાવવાને અભ્યાસ પણ કલમ કટાક્ષોથી કે કૈલમના કૂટ અક્ષરાથી સમાજના આવશ્યક લેખાય અને એ બધામાં અગ્રભાગ ભજવે તેવી વસ્તુ કઈ શુકરવાર થયા નથી. આજે જરૂર અલ ઉમે હિંદના સર્વ ભાગમાં એના વ્યક્તિત્વની પ્રતિભા હોવી જોઈએ બાજોની છે કે જે રોગનું સાચું નિદાન કરી એ રોગ ૨
તે વાત પણું વીસરાવી ન ઘટે, જ્યારે આ બધું વિચારીયે છીએ નાબુદ કરવાની દવા દેખાડે. આજે એવા બંધુની
ત્યારે બંધારણની કલમ જેમના શીરે આ જવાબદારી નાંખે અગત્ય છે કે જે હૂર રહી પથરા ન ફેંકતાં કે માંડ :
છે તે વાસ્તવિક જણાતી નથી. એ ઉપરાંત કેટલીક વાર આવી તૈયાર થતાં વાતાવરણમાં બેટે ક્ષોભ ન પ્રગટાવતાં, ખભે જેડી, એક સગા ભાઈ સમાન સાથ આપે. “મનુષ્ય
રીતે પ્રમુખ પસંદ કરવા જતાં તેમના તરફથી બાંહેધરી
માંગવામાં આવે છે એ વાત પણ લક્ષ બહાર કરવા જેવી માત્ર ભૂલને પાત્ર’ એ જન ઉકિત છે. To err is human એ આંગ્લ કવિનું વચન છે, છતાં વારે વારે
નથી પ્રમુખ થનારને એ વાતની ચૂંખવટ કરવાના કારણમાં એના ચુંથણ ચંપા કરવા એવી તે કોઈની પણ કેટલાક ઉદ્દામ વિચારકાનું ભૂતકાલિન વર્તાને રજુ કરી શકાય સલાહ નથી જ, આત્મા ઉડી ગયા પછી દેહરૂપ વિજર એ વેળા કયાં તે બંધારણની સંદિગ્ધ દશાથી કે એના અર્થ સાચેજ નકામું ઠરે છે. પણ એ ન્યાય સંસ્થાને લાગુ કરનારની સળકઢળકતાથી એવા વિચિત્ર સંગો ઉભા થાય પડતા નથી. સંસ્થા જડ રૂપ હોવાથી એને પતીકા છે કે જેથી પ્રમુખની મુંજવણ વધી પડે છે. કેટલીકવાર તે પ્રાણુ જેવું છે જ નહીં. એનામાં એ પ્રત્યેના પ્રેમધારી- પિતાના અંતરને નથી ખુદલું કરી શકો કે નથી તે યોગ્ય આના સહકારથી જ પ્રાણ પુરાય છે. એ પ્રેમધારીઓમાં દરવણી આપી શકતા. આવા કારણોથી જ કેટલીકવાર આવા કઈ એટલી હદે સંસ્થા માટે જાત ન્યોછાવર કરે છે મહત્વના પદે બેસનાર 5 પ્રહસ્થ માટે ફાંફાં મારવા પડે છે કે રથી એ સંસ્થાના આત્મા તરીકે ઓળખાય છે. બંધારણ સુધારણામાં આ વાત લક્ષ્યમાં લેવા જેવી છે. કારણવશાત્ એવાના જવાથી સંસ્થા છેડા સમય માટે અસ્તનાં ત્રાજવામાં આવી પડે છે, પણ એ સ્થિતિ કાયમ બંધારણની સદિશ્વાતા. રહેતી નથી જ. આજે ચેતનવતા ને સાચા ધગશધારી | કોન્ફરન્સનું વર્તમાન બંધારણ એ જુન્નર અધિવેશનને મળે તે આની આ કોન્ફરન્સ પૂર્વની કીર્તિ પ્રાપ્ત કરે. પાક છે, છતાં ત્યાર પછી બનેલા બનાવે દરમી આન એને એ વેળાના દેશ-કાળ અને આજની પરિસ્થિતિ વચ્ચે અમલી બનાવવામાં પડતી મુશ્કેલીઓ અને માધવબાગ અધિધાણે ફરક પડ્યો છે એટલે એની ગતકાલિન કીર્તિ વેશન ટાણે એની ઉણપનો સધિયારો લઈ એક વર્ગ તરફથી કરતાં આજની કીર્તિમાં કઈ રીજ ઝમક આવે. આડકતરી રીતે આણવામાં આવેલ વિવાદગ્રસ્ત સવાલ એ સૌ આવી મનોકામના વર્તમાન કાળના પ્રત્યેક જનની ઉઘાડા કારણે છે કે જે એમાં ઘટતા ફેરફારો માંગે છે. જો કે સંભવ છે કેમકે આજની આપણી નધણિયાના સમાજ એલ ઇન્ડીયા સ્ટેન્ડીંગ કમિટિએ ભલામણુ એ જાતની કરી છે જેવી સ્થિતિથી સૌ કોઈને કંટાળે આવે તેમ છે કે બંધારણની કલમ ૧ ઉદ્દેશ અને ૨ કાર્ય વિસ્તાર એને નિગાળા એ તે માત્ર ઉપલી સ્થિતિ સર્જાવાની મેળાપ- કાયમ રાખીને કિંજ એને સ્પર્યા વગર અન્ય કલમમાં સુધાભૂમિ સમ છે અને મણિભાઈ શેઠની દોડાદેડ એ રણું કરવી. એક રીતે આમ કરવામાં દીર્ધદર્શિતા સમાયેલી છે ઉપર વણવી અને કામના સફળ કરવાના દરેક સાધન એની ના પાડી શકાય તેમ નથી, પણ સંદિગ્ધતા પેદા કરે તેવું જોડવાના પ્રયાસ રૂપ છે. એ સિવાય અન્ય ભાવ ક૬૫- તત્વ પણ એમાંજ સધાયેલું છે એ વિચાર કરતાં કોઈને પણ વાની અમારું અંતર ના પાડે છે. “જેન બંધુ' ના સમજાય તેમ છે. તંત્રીશ્રીને એમાં સાથ પુરવા વિનંતિ છે. Divide એક તરફ ધાર્મિક, સામાજીક આદિ ન કેમને અને શદને ઉવેખી Unite ને પકડવા આગ્રડ છે. ધર્મ સંબંધી સવાલો ઉપર વિચાર ચલાવી યોગ્ય કરાવે કરવાને
તેમજ એને અમલમાં મુકવાના ઉપાયો યોજવાનો ઉદ્દેશ ધરાવે
Page #196
--------------------------------------------------------------------------
________________
જેન યુગ.
તા. ૧-૧૧- ૧૯૪૦
અને બીજી તરફ કેન્ફરન્સ એને વિચાર વિનિમય કરનારી કે ઉલ્લેખ કરે છે તે સામે આંગળી ચીંધવાપણું નથી પણ સાથે સુધારણ ભર્યા વિચાર વાયુ પ્રગટાવનારી સંસ્થા માત્ર છે. તેઓ ભૂલે નહીં કે ગાંધીજી જે વાત કહી રહ્યા છે તે તીર્થકર એથી અન્ય એણે કંઇ કરવાપણું નથી એમ કહેવું એ કઈ આદિ શ્રમણોએ અમલમાં મૂકી બતાવી છે અને સાધુ શ્રાવકની રીતે વ્યાજબી કહી શકાય? સમસ્ત જૈન કેમને લાગુ પડતા દયા વચ્ચે કેટલું અંતર છે તેના ભેદ પણ પાડી બતાવ્યા છે. સવાલો હાથ ધરવાની ડિકા રચવી અને બીજી વેળા માત્ર વળી ગાંધીજીની અહિંસા આજે તો એ પોતે જે રીતે નિહાળે મડીભર ભેજાઓના હદયમાં રમણ કરતા જેના અમલતે માટે છે તે રીતે માત્ર મૂડીભર આત્માઓમાંજ દ્રષ્ટિગોચર થાય છે. કે જેના પ્રવેશને સારું જ્યાં ભૂમિકા સરખી પણ નથી તેવા ખુદ વર્કીગ કમિટિજ જયાં એ નજરની નથી ત્યાં અન્ય સભ્યસવાલે હાથ ધરવા એ કેના ઘરને ન્યાય !
ની શી વાત ! આ આપણું કાળની વાત. પણ જે કાળે વાતાપ્રથમ તે વિચારણીય બાબત એ છે કે કોન્ફરન્સની કાર્ય વરણુજ જુદુ હતું અને આત્મરક્ષણ કે દેશ રક્ષમાં શસ્ત્રબળ વાહી અખિલ સેન સમાજના કલ્યાણ અર્થે છે કે માત્ર ચાલુ કિવા પરાક્રમ અગ્રગામી ભાગ ભજવતા એ કાળની વાત વાતાવરણની ઉપરછલી માયામાં અટવાઈ, સુધારણાની મશાલ જ્યાં ઉલેખાતી હોય ત્યાં એને યોગ્ય પ્રશંસા અપાય એમાં હાથમાં પકડી બેઠેલા કેટલાક મુઠ્ઠીભર માનવીઓની માન્યતા વિચિત્રતા શી સંભવે? જૈન ધર્મ તરીકે ઓળખાતા હોય બર આણવા અર્થે ?
છતાં ડરપોક બની ઘરમાં પેસી જતા હોય કિંવા પિતાની મા બીજી વિચારણીય બાબત એ છે કે ધાર્મિક વિષય ઉદેરામાં બેનની લજળ લુટાતી હોય છતાં મુંગે મોઢે જોયા કરતા હોય રાખ્યો છે એટલે એ સંબંધી સવાલે વિચારવાના આવે ત્યારે તે એથી જૈન ધર્મને ટીકાપાત્ર થવાનું ખરું કે નહિં? એ કામ કેવી રીતે લેવું જોઈએ? જૈન ધર્મમાં ચતુવિધ સંધનું વેળા જેનાની અહિંસા એ સાચી લેખાવાની ખરી? જેમ સ્થાન સર્વ શ્રેષ્ઠ છે. એને નિર્ણય એ આ કામમાં એવા અનુયાયીની અસરથી ટીકાપાત્ર થવાનું જોખમ છે તેમ આખરી લેખાય છે. અલબત એમ કરવામાં આગમ પંચાંગી જેમણે પરાક્રમ દ્વારા સારાં કાર્યો કરી દેશ ગૌરવ સાચવ્યું આદિને નજર સન્મુખ રાખવાપણું તે છે જ, પણ કોન્ફરન્સ છે, તેનાથી પ્રશંસા પાત્ર બનવાનું છે. અહીં અહિંસાની સિદ્ધાંતે માત્ર એમાંનાં બે અંગ શ્રાવક શ્રાવિકા, પુરતી જ છે. એમાં તિક કે સમ ચર્ચાની વાત નથીજ. તેમ હિંસામાં દેવ જરૂર પણ મુખ્ય રીતે ભાગ લેનાર શ્રાવકે છે અને હાલમાં એનું છે તેને અપ્રલાપ કરવાપણું પણ નથી. વળી શુદ્ધ અહિંસા વર્ચસ્વ એવા હાથમાં છે કે જેમનું જૈન ધર્મનું જ્ઞાન વજન કોને કહેવાય કે કેવી હોવી જોઈએ એની ચર્ચા પણ નથી. મુકવા લાયક ન જ લેખી શકાય. કોઈ કોઈનું જ્ઞાન જરૂર પ્રશંસા
એ વિયવજ જુદો છે. અને એનો પૂર્ણ ઉકેલ તો હજુન વિષે પાત્ર લેખાય ત્યારે ત્યાં કિયાના નામે મીંડુ હોય. જ્યારે પ્રભુ
માંગશે. કારણકે ગાંધીજીની અહિંસામાં માંસભક્ષીને આજે વાકય તે જ્ઞાન-ક્રિયા અને જરૂરી લેખે છે. કહેવાનું એટલું જ
સ્થાન છે જે સંપૂર્ણ અહિંસામાં હરગીજ સંભવવાનું નહીં જ. કે ધાર્મિક પ્રશ્નની છણાવટ ટાણે શ્રમણવર્ગ કે જેનું સ્થાન
આતે હજુન અખતરાની સ્થિતિ વ છે. તેને અભ્યાસ જૈન સંઘમાં અગ્રપ્રદે છે તેની સલાહની કિંવા દરવણીની
અવશ્ય જરૂરી છે. પણ એટલા ખાતર જેમ શિવાજી આવશ્યકતા ખરી કે નહીં ?
મહારાજ કે રાણા પ્રતાપના કાર્યોને વિચિત્રતાની કક્ષામાં જે આ બે બાબતની યથાર્થ રીતે છણાવટ ને ચોખવટ નથી મૂકી શકાતા તેમ આબુ મંત્રી કે ચેટક મહારાજના ાય તે કરસના નામે પથરાતે અધમપણાનો આરોપ છે કાર્યોને ઉવેખી નથી શકાતા. તેઓ જૈન ધર્મના અનુયાયી એની સામે ખડો કરવામાં આવતા વિરોધનો વંટોળ આપે. હતા એટલે જેને માટે જરૂર એ ગૌરવ રૂપ મનાય. અહિંસા આપ સમાઈ જાય. આ ચેખવટ થતાંજ ચર્ચાસ્પદ લેખાતા
ધર્મને પાલનમાં તરતમતા ઘણું પ્રકારની છે તેથી દરેક વાત અને વર્તમાન જૈન સમાજનું ગળું સુંધી બેઠેલા દીક્ષા, વિધ
સ્થૂલ સ્વરૂપે વિચારવી ઘટે. પ્રતિક્રમણ સામાન્ય રીતે સ્થિર વાવિવાહ અને દેવ દ્રવ્યના પ્રશ્નો સ્વયંમેવ વિલિન થઈ જશે
આસને જ થાય છતાં અપવાદના પ્રસંગમાં જે આત્માનું અથવા તો એ માટે અજવાળું પડશે કે જેથી એમાં અંધારે
ધાન બન્યું રહેતું હોય તે સાધનને પ્રશ્ન ગૌણ બને છે. અથડાવાપણું નહીં હોય. જૈન સંઘને જરૂરના અને
કઢંગુ લાગે તે આપણી એકપક્ષીય વિચારણાને આભારી છે.
આગલી સાંજે પ્રતિક્રમણ કરનાર આત્મા બીજે દિને શત્રુ નજર સામે તરશે. કોન્ફરન્સ એ વિચાર વાયુ પ્રસરાવનાર મંડળ છે કે રચનાત્મક કામ ઉપાડનારૂં મંડળ છે, તે સ્પષ્ટ
સૈન્યને પરાજય પમાડે છે, એ વાત સૌથી કઢંગી નથી પણ
સાચી ઉજવળતા રૂપ છે-કારણ કે આગલે દિને જયારે શત્રુને થશે. સંદિગ્ધતા દૂર કર્યા વિના ચાલે તેમ નથીજ આજે એક
સામને કરવાપણું ન હતું ત્યારે એક ગ્રહસ્થ કે જેને વર્ગ એને કેવળ ધર્મો છેદક સંસ્થા માની બેઠેલ છે જયારે
વ્યવસાય સેનાપતિપણાનો હતો છતાં આવશ્યક કરણી કરવાને એક બીજે વર્ગ એને કેવલ સુધારા પરિષદ લેખે છે. મેટો
પણ ધર્મ હતો તે પિતાની ફરજ કેમ ચુકે? તે દિન પૂરતી અને વિશાલ સમુદાય તે એ ઉભય વર્ગની વચમાં ઝાલા
સકળ જીવ પેનિ સાથે ક્ષમાપના કેમ ન કરે ? અલબત ખાય છે. એ વિચિત્ર ગૌરવ કથા નથી.
બીજે દિને પિતાને લડવાનું છે તે વાત જાણતા છતાં
એને આજનો ધર્મ આવશ્યક ક્રિયાનું પાલન કરવાનેજ પ્રબુદ્ધ જૈન તા. ૩૧-૧૦-૪૦ ના અંકમાં ભાઈ હતો. એમાં દંભનો સંભવજ ક્યાં છે? બીજે દિને પોતાની પરમાનંદ આભુ મંત્રીની કથાને ‘વિચિત્ર ગૌરવ કથા” તરીકે છે
શિવ કથા” તરીકે ફરજ ચુકે તે દેશ પાધિન થાય એટલે તે વેળા તેને ધર્મ
? ઓળખાવે છે એમાં તેમની સમજફેર થાય છે. જૈન યુગમાં પરાક્રમ દાખવવાનો હતો. કારણવશાત્ શસ્ત્રો વાપરવા ને જેનો ઈશારો માત્ર કરવામાં આવ્યો છે, એ આખી વાત કેવળ શોખ ખાતર વાપરવા એમાં માટે તફાવત છે. જયા જૈન સત્યપ્રકાશ' માસિકના આગલા અંકમાં આપેલી છે એ ફરજને પ્રશ્ન આવે છે ત્યાં વાત જુદુ સ્વરૂપ પકડે છે. વાંચી જવા ભલામણ છે. આજના ગાંધી યુગની અહિંસાને
(અનુસંધાન પૃ. ૮ ઉપર )
Page #197
--------------------------------------------------------------------------
________________
તા. ૧-૧૧-૧૯૪૦.
જેન યુગ.
શ્રી જૈન શ્વેતાંબર કૉન્ફરન્સ. નિંગાળા અધિવેશનના સ્વાગતાધ્યક્ષ અને અધિકારીઓની ચુંટણી.
ર
.
..
:
:
સ્વાગત સમિતિના સભ્યોની એક મીટીંગ તા. ૧૭-૧૦-૪૦ ત્યાર બાદ નીચે મુજબ સમિતિ નીમવામાં આવી હતી. ના રોજ શ્રી. કુલચંદ જેમલ શેઠ ના પ્રમુખપણ નીચે મળી મંડપ સમિતિ. હતી તે વખતે સમિતિના ૨૩ સભ્યો હાજર હતા અને પુલચંદ જેમલ શેક, ચીમનલાલ ઝવેરચંદ મણીલાલ નીચે પ્રમાણે કામ થયું હતું.
રાયચંદ, નારણદાસ નાનચંદ કોઠારી, ચતુરદાસ રાયચંદ, ભાઈશ્રી મણીલાલ જેમલ શેઠે આ કોન્ફરન્સના અધિવે- મણીલાલ જેમલ શેડ, પલસી જસરાજ, વીઠલદાસ વેલસી, ' શનને સંપૂર્ણ પણે ફતેહમંદ બનાવવા માટે સ્વાગત સમિતીના અમીચંદ ડાહ્યાલાલ પ્રમુખ તરીકે શેઠ ભગવાનદાસ હરખચંદ શાહને નીમ- કિતાર સમિતિ. વાની દરખાસ્ત રજુ કરી હતી તેને ભાઈ પરશે તમદાસ ચંપકલાલ પિતાંબર, શાંતીલાલ પિપટલાલ, અમુલખ નાગરદાસ, ભાઈ ચતુરદાસ રાયચંદ તથા વઢવાણ કેમ્પવાળા હરગોવિદ, મણીલાલ દેવચંદ, રવજીભાઈ મગનલાલ, માણેકલાલ શેઠ રાયચંદ અમુલખ શાહે ટેક અપ હતો અને ઠરાવ જેઠાલાલ અને મનસુખભાઈ જેમલ. સર્વાનુમતે પસાર થયો હતો.
ભજન સમિતિ. સ્વાગત સમિતિના ઉપપ્રમુખ માટે નીચેના નામે ભાઈ પરશોત્તમ ન ગરદાસ, રતીલાલ ડાહ્યાલાલ, પિલસીભાઈ ચંપકલાલ પિતાંબર તરફથી રજુ કરવામાં આવ્યા હતા. ભાઈ જમરાજ, રતનસી નાગજી, નારણદાસ નાનચંદ, ચુનીલાલ , ફલચંદ જેમલ શેડ નીંગાળા, તથા પરશોતમદાસ નાગરદાસ ધડભાઈ, ખીમચંદ કસળચંદ, ચૂનીલાલ ધનજી, મગનલાલ નીંગાળા, શ્રીયુત જીવરાજ ઓધવજી દેશી બી. એ એલ નાનચંદ, ત્રીકમલાલ સંઘજી કોઠારી.. એલ. બી. ભાવનગર, શ્રી વીરચંદ પાનાચંદ શાહ સમઢીયાળા પ્રચાર સમિતિ. શ્રી. રતીલાલ વર્ધમાન શાહ વઢવાણ કેમ્પ અને શ્રી લાડકચંદ
શ્રીયુત રાયચંદ અમુલખ વઢવાણ કેમ્પ, લાડકચંદ પાનાપાનાચંદ બોટાદ. આ દરખાસ્ત ને ભાઈ મગનલાલ નાનચંદે
ચંદ બોટાદ, વૃજલાલ મોહનલાલ વકીલ કારીયાણી, અમરચંદ ટેકે આપતા ઠરાવ સર્વાનુમતે પસાર થએલ જાહેર કરવામાં
કુંવરજી ભાવનગર, હરીચંદ એધવપાલીયાદ, વીરચંદ આવ્યો હતે.
પાનાચંદ, સમઢીયાળા, ચતુરદાસ રાયચંદ શાહ અને મણીલાલ સેક્રેટરી તરીકે નીચેના ચાર ભાઈઓના નામની દર
જેમલભાઈ શેઠ. ખાસ્ત શ્રી. નારણદાસ નાનચંદ કોઠારીએ રજુ કરી હતી.
ઠરાવ ખરડા સમિતિ, શ્રી. મણુલાલ જેમલ શેઠ નીગાળા, શ્રી. ચતુરદાસ
શ્રીયુત જગજીવન શીવલાલ પરીખ, વિઠલદાસ મૂળચંદ. રાયચંદ શાહ નીગાળા, શ્રી. રાયચંદ અમુલખ શાહ
ભાવનગર, ઉમેચંદ બેચરદાસ વકીલ વઢવાણ કેમ્પ, વૃજલાલ વઢવાણ કેમ્પ તથા વીઠલદાસ મુળચંદ બી. એ. ભાવનગર
મેહનલાલ વકીલ કારીયાણી, અમૃતલાલ ભગવાનદાસ ધંધુકા,
રતનસી નાગછ ઝીંઝાવદર નાનું. આ દરખાસ્તને કેડારી ચીમનલાલ ઝવેરચંદે કે આ
દહેરાસર સમિતિ. હતું અને ઠરાવ સર્વાનુમતે પસાર થયો હતે. - ખજાનચી તરીકે ભાઈ મણીલાલ જેમલ શેઠની દરખાસ્ત
કુલચંદ ત્રીભવન અને કાકરસી જીવરાજ નિંગાળા.
સ્વયસેવક સમિતી અને ભાઈ અમૃતલાલ ભગવાનદાસના અનુમોદનથી શ્રીયુત
તલચંદ કાનજી કપાસી જી. ઓ. સી. અમૃતલાલ ઠાકરસી જીવરાજ શાલ અને શ્રી નારણુદાસ નાનચંદ ઠારીને ભગવાનદાસ ચીમનલાલ ઝવેરચંદ અને જેસીંગભાઈ સુંદરજી. નીમવામાં આવ્યા હતા. કાર્યવાહક સમિતિના નામે નીચે મુજબ ભાઈબી મણી- સર્વાનુમતે પસાર થયા હતા.
ત્યારબાદ પ્રમુખસ્થાનેથી નીચેના બે ઠરાવ મુકાતાં તે લાલ જેમલ શેઠે રજુ કર્યા હતા. અને શ્રીયુત રાયચંદ ઠરાવ નં. ૧ અમુલખના અનુમોદનથી પસાર કરવામાં આવ્યા હતા.
અધિવેશનના પ્રમુખની ચુંટણી માટે આજે મળેલી નીંગાળા રતીલાલ ડાહ્યાલાલ, ચંપકલાલ પીતાંબર, યુની- સ્વાગત સમિતિ સ્વાગત સમિતિના પ્રમુખ શેઠ ભગવાનદાસ લાલ ઓધડભાઈ, શાંતીલાલ પોપટલાલ, ચીમનલાલ ઝવેરચંદ, હરખચંદ તથા સ્થાનીક સેક્રેટરીએ ભાઈ મણpલાલ જેમલ ખીમચંદ કસળચંદ, મણીલાલ દેવચંદ, રવજી મગનલાલ, શેઠ તથા ચતુરદાસ રાયચંદ શાહને સંપૂર્ણ સતા આપે છે. પલસીભાઈ જસરાજ, કુલચંદ ત્રીભવન, તથા ભાઈ મનસુ- ઠરાવ નં. ૨ ખલાલ જેમલ શેઠ, ભાઈ અમૃતલાલ ભગવાનદાસ ધધૂકા, આજે મળેલી સ્વાગત સમિતિ મહુમ રાષ્ટ્રિય સેવક શ્રીયુત મગનલાલ નાનચંદ કેરીયા, મણીલાલ રાયચંદ ભાલા, રતનસી મણીલાલ કેડારીની સાષ્ટ્રિય મહાસભા પ્રત્યેની અને જેના નાગજી માસ્તર અને માણેકલાલ જેઠાલાલ ઝીંઝાવદર, યુનીસમાજની અજોડ સેવાના સંસ્મરણ ચિન્હ તરીકે અધિવેશનના લાલ ધનજી અને છોટાલાલ કેશવલાલ ઉગામેડી, કોઠારી મુખ્ય મંડપને “મણીલાલ કોઠારી નગર” એ નામ ત્રીકમલાલ સંધ પાલીવાદવાળા, શ્રી. મણીલાલ પટણી ગઢડા, આપવું એ ઠરાવે છે. શ્રી. હરીચંદ ઓધવજી પાલીવાદ અને જગજીવનદાસ - પ્રમુખ સાહેબ તથા પધારેલા ભાઈઓને ઉપકાર માની શીવલાલ બી. એ. એલ. એલ. બી. ભાવનગર.
સભા વિસરજન થઈ હતી.
ભારત એક જ
Page #198
--------------------------------------------------------------------------
________________
જૈન યુગ.
તા૦ ૧-૧૧-૧૯૪૦
કરીએ સામણ નહિં જવું
,
પ્રચાર–એક આવશ્યક અંગ, હિતના જુદા જુદા ભાગમાં- ખાસ કરી મોટી વસ્તીવાળા
શહેરોમાં અધિવેશન ભરતાં પૂર્વે જે ભાષણ આદિના કાર્યક્રમો સંસ્થાઓ ચલાવવામાં જે જે સાધનની અગત્ય રહે છે ગોઠવાય અને એ વેળા જે પ્રતિભા સંપન્ન કાર્યકરોના ભાષણ એમાં પ્રચાર કાર્યને ફાળો ના સને નથી. એક રીતે રખાય છે તેથી એક કોન્ફરન્સના નામે અમુક વર્ગ તરફથી કહીયે તે સર્વ સાધનામાં પ્રચારરૂપ સાધન એ આવશ્યક એરાલ દોષનો ટોપલો ઉઘાડે પડી જાય અને બીજુ જનઅંગ મનાય. સૌ કોઈ સ્થળના દરેક નાના-મેટા મનુષ્ય સમૂહની સાથ આપવાની શકિત કેટલી અને કેવા પ્રકારની છે સંસ્થાના આદિથી વર્તમાનકાળનાં અંત સુધીના ઇતિહાસથી એનું માપ નિકળે કે જેથી બેઠક ટાણે ઠરાવ પસાર કરતાં માહિતગાર નથી હોતા. પ્રગટ થતાં હવાલે કિવા, રિપેટ કેવું વલણ લેવું જોઈએ તેને ખ્યાલ આવ. આ જાતના વાંચનારની સંખ્યા પણ જુજ હોય છે અને એમાં પણ જયારે કાર્યક્રમ આમ જનસમૂહ સાથે કાર્ય કરેને સહવાસ શહેર અને ગામની તુલના કરીએ ત્યારે એ અંક એાછા વધારનારા છે અને સાથોસાથ ભવિષ્યની રૂપ રેખા દોરવામાં થતો જાય છે. શહેરના હિસાબે ગામડાનું પ્રમાણ નહિ જેવુંજ હાયભૂત બનનારા છે. વળી આ દ્વારા જે પ્રચાર થાય છે એ જણાય. આવા સંયોગોમાં જ્યારે સંસ્થાનું અધિવેશન મળવાનું એટલે સંગીન ને ચરસ્થાયી રહેવાવાળો છે કે એના આલેહોય ત્યારે પ્રચાર કાર્યક્રમ જેટલો વિશેષ અને જેટલા વધુ ખન કરતાં એકવારનો અમલજ એમાં રહેલ ફળદાયિત્વને પ્રદેશમાં ગોઠવાય તેટલે સંસ્થા કે એના અધિવેશન પરત્વે પુરા આપશે. કેન્ફરજો છેલા કેટલાક વર્ષોમાં પ્રચારના રસ વધુ કેળવાય. સૌ કોઈ અધિવેશનમાં આવી શકે નહીં આ અંગને વીસારી મૂકી ગંભીર ભૂલ કરી છે. કેવળ છાપા છતાં પ્રચાર અંગેની સભાઓ દ્વારા ઘર આંગણે તેમના કાને દ્વારા પ્રચાર કરવાની પ્રથાથી સંતોષ પકડી શિથિલતા પણ સંસ્થાનો સંદેશ પડે, રખે માનતા કે એ છુટા છવાયા વધારી છે. તેથી જન સમુહને પીઠબળને સાચે કથાસ કઢાશબ્દો સાવ નિરર્થક નય છે ! એની અસર તે સંસ્કૃત વાકય ડવામાં મુશ્કેલી નડે છે; અને “જે” “તે ” ને ખડકે વાત “ગવિંદુ નિપાતેન ઝમરા; પૂર્ચત ઘટ:' જેવી થાય છે. એ વાતમાં અવરોધ ઉભા કરે છે. કિંમતી સાધનનો ઉપયોગ કરવાની ઘટિકા આવી ચુકી છે. કાઠીયાવાડના અમુક ભાગમાં પ્રચાર કરીને તાળ પાછા નિંગાળાએ સ્વાગત સમિતિ તેમજ પેટા સમિતિ નીમી કરેલા કાર્યકરોએ જે હેવાલ ગત સભામાં સુણુ એ ઉપપિતાના આંગણે ન કોન્ફરન્સ મૈયાને નોતરવાનો નિર્ધાર રથી મુંબઈવાસી કાર્યકરોની આંખ ઉઘડી જવી જોઈએ. જાહેર કર્યો છે. એના ઉત્સાહી કાર્યકર-જૈન બંધુ પત્ર-ગમે સૂરત-ભરૂચ-વડોદરા-અમદાવાદ-પાલનપુર અને રાધનપુર તેમ લખે કિવ સ્વછંદપણે ચિત્ર-એની પરવાહ કર્યા વિના તેમજ પાટણ અને મહેસાણા જેવા વસ્તીથી ભરચક શહેરના કમરકસીને કાઠીઆવાડમાં ઘુસી આવ્યા છે અને પુનઃ પ્રચાર કાર્યકરોએ એ માટે ગોઠવણું કરવાની છે તેમ મુંબઈના અથે નીકળી પડવાના છે. જેમણે સેવાની તમન્નાથી કેવળ જાણીતા અગ્રેસરએ એમાં સહકાર આપવા પિતાની પ્રવૃત્તિકાર્ય સિદ્ધિની મનીષા છે તેમને છપાના તમતમતા સંભાર માંથી થોડા દિવસ ફાજલ પાડવા જરૂરી છે. એ ઉપરાંત ચાખવાની કે સીનેમાના ચિત્રપ્ટ માફક ઘડી ઘડીમાં પરિવર્તન મારવાડ-કચ્છ આદિ અન્ય ભાગોને વીસરવાના નથીજ. કયિોપામતા તંત્રીના રંગબેરંગી તરંગોની હારમાળા વિલકવાની લય તરફથી કાનન પ્રમાણે લખી દેવાય એ પુરતુ નથીજ. ફુરસદ પણ કયાંથી હોય !
દરેક ભાગના અગ્રેસરેને આગ્રહપૂર્વક લખાવું ઘટે ને પ્રબંધ તેમને માર્ગ મૂકપણે કામ કરી બતાવવાને લેખાય. કરવા માટે આગ્રહ કરવો જોઈએ એ સાથે સહકાર માંગનારને તેમને માટે “ર્મવેવાધિારતે ન જેવુ જાનન' જેવું સુત્ર તે મેળવી આપવી જોઇએ. શહેરના નામે લખી ગામડાનુ દીવા દાંડીની ગરજ સારે. લખાટી કરનારા લખાપણી કરવાના નામ ન લખવામાં એની જનતાનું મહત્વ અમે ઓછું તેથી કામ કરનારાએ પિતાનો ઉત્સાહ ભંગ કરવાની કે મંદ આંકતા નથી પણ વાતાવરણ પ્રતિ ધ્યાન આપી જે વધુ પાડવાની શી જરૂર હોય !
જરૂરી લાગ્યું એ દર્શાવવાનો યત્ન કર્યો છે. બાકી ગામડામાં
પ્રચાર નિશંક લાભદાયી છે. આ તો જેના આંગણે બેઠક મળવાની છે તે પ્રાંત પુરતી *
-M. વાત થઈ. તે ઉપરથી અન્ય ભાગના કાર્યકરોની ફરજ ઓછી નથી આંકવાની. અલબત પિતાના આંગણે અધિવેશન ન હોવાથી મહેમાનોની સગવડ માટેની ચિંતા તેમને કરવાપણું
અપૂર્વ પ્રકાશન. નથી છતાં બેઠકને સફળ બનાવવાના કાર્યમાં તેમને સહકાર
શ્રી સિદ્ધસેન દિવાકર કૃત પૂર્ણ આવશ્યક છેજ. એ સારું વાતાવરણ 'કેમ્ફરન્સમય બનાવવામાં’ એ સારૂ નાના મોટા દરેક ફ્રેનના હદયમાં
“સન્મતિ તક* (અંગ્રેજી અનુવાદ) | નિંગાળાની ભૂમિ’ એ પ્રતિદિન સ્મરણ કરવાના વિષય | પંડિત સુખલાલજી અને પં. બેચરદાસે લખેલી તરીકે સ્થાપન કરવામાં-વિવિધ કાર્યક્રમ પિતપોતાના પ્રાંત વિદ્વત્તાપૂર્ણ પ્રસ્તાવના અને ટીકા તેમજ અંગ્રેજી પુરતા-જવાના છે. અલબત જરૂર જણાય તે મુંબઈના |અનુવાદ સહિત ૪૨૫ પૃષ્ઠના આ અનુપમ ગ્રંથની મુખ્ય કાર્યાલયમાં લખી જણવી જાણીતા કાર્યકરોને એ | કિંમત માત્ર રૂા. ૧-૦-૦ (પટેજ અલગ) નિમિત પિતાને ત્યાં નેતરી કાર્યક્રમ પાર ઉતારવા બનતું લઃ-શ્રી જૈન શ્વેતાંબર એજ્યુકેશન બેડું. કરવાની ખાસ ફરજ છે. આ જાતના પ્રચારથી જે હેતુ
૨૦, પાયધુની, મુંબઈ, ૩. પરિષદ ભરવા પાછળ સમાયેલ છે તે ઘણે અંશે પાર પડે છે.
જન' જેવું સર તેજી આયત કામ લખાવી નથીજ
Page #199
--------------------------------------------------------------------------
________________
જૈન યુગ.
તા॰ ૧-૧૧-૧૯૪૦
અધિવેશનની સફળતા માટે.
સવત ૧૯૯૬ નું વ પસાર થયું અને ૧૯૯૭ ના મંડાણ થયાં. નવનવી આશાઓને જન્મ આપનાર, અવનવા બનાવાની અનુક્રમણિકાના ઉત્પાદક નવા વર્ષીની મંગળ પ્રભાત જૈન જનતાને માટે એક વિશિષ્ટ સંદેશ લાવી છે. જૈન જનતાના સુખ દુઃખને અવાજ રજી કરનાર, જૈન જનતાનુ સાચુ પ્રતિનિધિત્વ ધરાવનાર જૈન શ્વેતાંબર કાન્ફરન્સના પંદરમાં અધિવેશનની નેાબત આ મંગળ પ્રભાતે ગાજી છે, એના અવાજ જૈન જનતાના ઘેર ઘેર પહેાંચવા લાગ્યા છે, કાઠીયાવાડના આંગણાને પાવન કરવા આવનાર આ મહાસભાનું સ્વાગત કરવા હરેક સૌરાષ્ટ્રવાસી જૈન બધુ, ભ તે સૌરાષ્ટ્રમાં હા કે મુંબઇમાં હૈ, કરાંચીમાં હૈ। કે કચ્છમાં હૈ।,રીતે પરંતુ તે પ્રત્યેક માનવી તલપાપડ બની રહ્યો છે. સારાયે સૌરાષ્ટ્રમાં ઘેર પૈર નિકળાની વાતો થવા લાગી છે, મુખર્ષમાં રન્જન્મ પ્રત્યે પ્રેમ ધરાવનારા અનેક સૌરાષ્ટ્રવાસી રંગ સ્વાગત સમિતિના સભ્ય બની હાર્દિક સહકાર આપ્યા ૐ ભલું જ નહિં પણ નિમાળા જ્વાની અને નિકાળ અધિવેશનને ફતેહમંદ બનાવવાની તાલાવેલી ધરાવી રહ્યા છે.
સ્વાગત સમિતિના મંત્રીએ અન્ય ભાઇએ સાથે સૌરાષ્ટ્રગુજરાતના પ્રવાસની તૈયારી કરી રહ્યા છે. ગુજરાતના ગામામાં ડેપ્યુટેશને મેકલાવાની પણ હીલચાલ થઇ રહી છે, અને જૈન જૈનેતર વમાનપત્રા અને સામયિકા નિંગાળા અધિવેશનને વધાવી રહ્યા છે. એકાદ બે દિવસમાં સ્વાગત સમિતિના મંત્રીએ નિંગાળા પહાંચી જશે અને સાથે સાથે કોન્ફરન્સના કામકાજના અનુભવી કાર્યકરને નિંગાળા રોકી ત્યાં ઓફિસ ખુલ્લી મૂકવાની પણ લગભગ બધી ગેાઠવણે થઈ રહી છે. આ રીતે કાન્ફરન્સના અધિવેશન માટે જ્યારે ચારે તરફથી સહકાર અને પ્રેાત્સાહન મળી રહ્યાં છે, ત્યારે મુંબઇથી પ્રકટ થતાં એ વર્તમાન પત્રા-“ માતૃભૂમિ ” અને ‘જૈન બધું' કે જે એકજ સ્થળેથી એકજ કાર્યાલયમાંથી પ્રસિદ્ધ થાય છે, તેમના તરફથી જૈન જનતાને આડે માગે
દોરવા માટે તેમજ કેન્ફરન્સનું અધિવેશન તેહમ ંદ ન થાય એટલા માટે કાર્ય માં ટ્રેડીંગ કૉપી ખતેક પ્રકારની
ગુલબાંગા ઉરાડવામાં આવે છે. કાન્ફરન્સના ૧૫ મા અધિકેશનને ટ્રુડરી રીતે ભામગર્ભાના, પીંગ કમીટી અને એલ ઇન્ડીઆ સ્ટેન્ડીંગ કમિટીમાં ખૂબ આગ્રહથી ઠરાવ કરાવનાર મહાશયે આજે જ્યારે એ અધિવેશન મળે છે ત્યારે તેને ઉતારી પાડવા, તેની સામે ગો પ્રચાર કરે છે એ એટલુ બધુ ગેચનીય છે કે તે વર્ણવી શકાય તેમ નથી.
વિચારના ભેદ દરેક સ્થળે હાય છે અને વિચારભેદોના મંથનમાંથીજ તત્વ નીકળે છે, અને સત્ય માના દર્શન થાય છે, એટલુજ નહિ પણ વિચારભેદેશની જો શુદ્ધ ભાવે છણાવટ કરવામાં આવે તે તેમાંથી જે માર્ગ અનેક વખત મુશ્કેલ અને દીર્ધ લાગતા હોય તે સરળ અને ટુકા બને છે, અને કાર્યં સહેલાઇથી પાર પડે છે. પરંતુ એ વિચારભેદ જ્યારે અંગત ટીકા અને ખાટી ચર્ચાનું સ્વરૂપ ધારણ કરે છે, ત્યારે તેમાંથી કલેશનીજ વૃદ્ધિ થાય છે, અને ઘણી વખત ઉચ્ચ વિચારાની ચણેલી મુમિકા ભાંગી પડે છે.
ઉપર્યુંક્ત પત્રા ઉપર જણાવ્યું તેમ પેાતાના મતભેદ ખુશીથી સજ્જડ રીતે દલીલપૂર્વક છી શકે છે, અને તે માટે લખી શકે છે, પરંતુ વિચારભેદને અભરાઈ પર ચડાવી માત્ર પોતાને પસંદ ન આવ્યુ' એટલે અમુક ચીજને તદ્દન ઉતારી પાડવાના પ્રયાસેા સેવવા એ શેાભાસ્પદ નથીજ. જો કે ક્રાન્ફરન્સનુ" તે। આ દ્વારા પણ પ્રચાર કાČજ થાય છે, કારણ કે આજે જનતા તદન આંધળીયાં કરી અમુક લખ્યું માટે ઈતિ પ્રમાણું એમ માનનારી રહી નથી. આજની જનતા સત્યાસત્યને તાલ કરી શકે છે, સારૂ ખાટું વિચારી શકે છે, અને ત્યાર પછીજ પેાતાના અભિપ્રાય બાંધે છે, અને એથીજ જૈન જનતાને ફરી ફરી અપીલ કરીએ કે કાઇપણ ગુલબાંગોથી આડે
અવળે ચીલે ન દેરાતાં નિંગાળા અધિવેશનને સંપૂર્ણ તેમદ બનાવવા દરેક કાન્ફરન્સપ્રેમી જૈન સ્ત્રી પુરૂષ તન, મન, ધનથી કટિબદ્ધ થશે. અને જે ઉત્સાહથી સ્વાગત સમિતિમ કા બાલુ છે. તેને વધારે ચૈત્ર આપી શકે તેમા કાયદા સમિતિના સભ્યએ આ તકે એકલ મની અધિવેશન તેમદ બનાવવા દરેક પ્રયત્ન કરવા એજ એમને ધમ —મ. હી. લાલન.
હાઇ શકે.
જૈન બાળ મિત્ર મડળ—મુંબઈ સ્નેહ સમ્મેલન,
ઉપરક્ત સંસ્થા તરફથી પેાતાના સભ્યાનુ એક સ્નેહ
સુ’મેલન તા૦ ૭-૧૧-૪૦ રવીવારના રોજ જૈન ક્રાન્ફરન્સના હૅલમાં યેજવામાં આવ્યું હતું, જે પ્રસંગે ઘણા સભ્યા ઉપરાંત આમ'ત્રિત ગૃહસ્થાએ પણ હાજરી આપી હતી. શ્રી
મેહનલાલ ભગવાનદાસ ઝવેરી સેાલીસીટરે પ્રમુખસ્થાન સ્વીકાયું હતું, પ્રસ'ગને અનુરૂપ સંગીત તથા ભાષા થયાં હતાં. પ્રમુખશ્રીએ પ્રમુખસ્થાનેથી પણ કેટલીક જાણુવા ભેગ સૂચના કરી હતી, બાદ અલ્પાહારને ન્યાય આપી સંમેલન વાખરાયું હતું
તમારા ઘર, લાઇબ્રેરી, જ્ઞાનભંડારના શણગારરૂપ જૈન સાહિત્યના અમૃલ્ય ગ્રંથા.
રૂા.૧૮-૮-નાપુસ્તકા માત્રરૂપીાહ~~~~ માં ખરીદ્યા. અસલ કિંમત પ્રાણી કિંમન
રૂા. ૩-૦-૦
રૂા. ૧-૮-૦
જાણીતા સાક્ષર શ્રી. મેાહનલાલ ૬. દેશાઇ કૃતઃ -
શ્રી જૈન ગ્રંથાવલી શ્રી જૈન મદિરાવલી
૧-૦-૦
9-3-v
પૃ.
શ્રી જૈન ગુર્જર કવીએ ભાગ ૧ લે! રૂા. ૫-૦-૦ ૧૦૦૦ ૧-૦-૦ શ્રી જૈન ગુર્જર કવીઓ ભાગ ૨ જો રૂ।. ૩-૦-૦ ૮૫૦ ૧-૮-૦ શ્રી જૈન સાહિત્યને ઇતિહાસ રૂા.૬-૦-૦ ૧૨૫૦ ૩-૦-૦ વાંચન પૃષ્ઠ ૩૧૦૦ સેટ લેનારને ત્રણે ગ્રંથા રૂા. ૪-૦-૦ માંજ. જૈન સાહિત્યના રાખતા, શરમ, ન સ્થાો આ અપૂર્વાં લાભ લેવા ન ચુકે.
અખો શ્રી જૈન વી. ફ્રાન્સ ૨૬. પાવન, ૩,
Page #200
--------------------------------------------------------------------------
________________
જૈન યુગ.
તા. ૧-૧૧-૧૯૪૦
શ્રી જૈન શ્વેતાંબર કૉન્ફરન્સ.
ન્ફરન્સ મહાનિ અને ચારિક કેળવણીના અને
તે નિરન્તર ચાલુ કરવાની સરળ બનાવવા
આવતા અધિવેશન માટે જનતામાં કલ્પનાતીત ઉત્સાહ.
- ઝાલાવાડ સંધે કરેલ અનુકરણીય ઠરાવ.
કાર્યવાહી સમિતિની સભાની ટૂંક નોંધ શ્રી જેન વેતાંબર કેન્ફરન્સની કાર્યવાહી સમિતિની એક સભા તા. ૨૭ ૧૦-૪૦ ના રોજ 3 ચીમનલાલ નેમચંદ શ્રોફના પ્રમુખસ્થાને મળી હતી.
આગામી કેન્ફરન્સના અધિવેશન સંબંધે શ્રી મણીલાલ જેમલ શેઠે એક લંબાણું પ્રેરણાત્મક નિવેદન કરતાં જણાવ્યું હતું કે જેને જનતા તરફથી આજે કલ્પનાતીત સરસ સાથ કેન્ફરન્સના કાર્યને મળી રહેલ છે તે આપણા માટે ગૌરવ લેવા જેવી બાબત છે. પ્રચાર થતાં લેકએ કોન્ફરન્સના અધિવેશનને આવકાર આપવા તૈયારી બતાવી છે તેનાં કારણ તરીકે આપણે જયારે જોઈએ છીએ ત્યારે કેન્ફરન્સ મહાદેવની અત્યાર સુધીની સમાજસેવાજ છે એ સહેજે જણાઈ આવે છે. કેન્ફરન્સના પ્રચાર અત્યારે પ્રર્યન્ત જૈન સમાજને ધાર્મિક અને વ્યવહારિક કેળવણીના અનેક સાધન ઉત્પન્ન કરવામાં સક્રિય સીધી સહાયતા કરી છે એમાં જરાપણ શંકા જેવું નથી. જનતા સાથે કેન્ફરન્સ સંપર્ક ધરાવે છે તેને નિરન્તર ચાલુ રાખવા પ્રચાર કાર્યની આવશ્યકતા પ્રત્યેક જેને અમલમાં મૂકવી જોઈએ તેમ થવાથી કેન્ફરન્સને વેગ મળે છે. આવતા અધિવેશનને સફળ બનાવવા માટે મુંબઇના ઝાલાવાડી સંયે સહાયતા આપવા નિર્ણય કરેલ છે એ બીજાઓએ અનુકરણું કરવા જેવું છે. કેન્ફરન્સ સમસ્ત હિંદની સંસ્થા છે. નિંગાળા અધિવેશનને ગેહિલવાડ, ઝાલાવાડ, સોરઠ, હાલાર, આદિ પ્રદેશેએ પિતાનું જ માની સહાયતા આપવાની શરૂઆત કરી છે અને એ રીતે આજે સમસ્ત કાઠીયાવાડના આંગણે આવેલા અમૂલ્ય ઉત્સવને યશસ્વી બનાવવા જેન બંધુઓ જાગૃત થાય એવી આશા રાખીએ.
શ્રી મણિલાલ ખુશાલચંદ પારી પાલણપુરવાલાએ આ સભામાં કેન્ફરન્સના અંગે પોતાના વિચાર વિસ્તારપૂર્વક દર્શાવ્યા હતા જેમાં પ્રચાર કાર્ય, સુતભંડાર ફંડની યોજના, અધિવેશન તીર્થસ્થળમાં જરૂર જણાયે મેળવવા, સ્ટેન્ડિંગ કમિટિની રચના કોગ્રેસના ધારણું ૫ર કરવા, બેંકની યોજના અમલમાં મૂકવા વિગેરે બાબતોનો સમાવેશ થતો હતો.
ઉપસ્થિત સભ્યોમાં ખૂબ ઉત્સાહ વ્યાવલે જણાઈ આવતું હતું. ડો. ચીમનલાલ શ્રેફ, શ્રી મોતીચંદ ગિરધરલાલ કાપડીઆ, શ્રી મણિલાલ મોકમચંદ શાહ, શ્રી સાકરચંદ મા. ઘડીયાલી અને શ્રી મેહનલાલ દી. ચેકસીએ આ પ્રસંગને અનરૂપ વિધવિધ ઉન્નત વિચારો રજુ કર્યા હતા જેના પરિણામે કેટલીક નવીન પ્રેરણાઓ જન્મી હતી. શ્રી જૈન શ્વેતાંબર એજ્યુકેશન બોર્ડ.
| શેઠ માણેકલાલ ચુનીલાલ તરફથી મદદ.
પાઠશાળા મદદ માટે શેઠ માણેકલાલ ચુનીલાલ શાહ ધાર્મિક પરીક્ષાઓની તારીખમાં ફેરફાર. જે. પી. એ રૂ. ૫૦૧) પાંચસે એક પ્રદાન કરવા કૃપા કરી છે. શ્રીમતી જેન વેતાંબર કેન્ફરન્સનું આગામી અધિવેશન
લીસેવકે, ડિસેમ્બર (નાતાળ) માં નિંગાળા મુકામે મળતાર હોવાથી ગેડીજી ચાલ, ) સિભાગ્યચંદ ઉમેદચંદ દેશી. બોર્ડની વ્યવસ્થાપક સમિતિની તા. ૨–૧૦-૧૯૪૦ ના રોજ ૨૦, પાયધૂની, બબલચંદ કેશવલાલ મોદી શ્રીયુત મોતીચંદ ગિરધરલાલ કાપડીઆ, સેલિસિટરના પ્રમુખ મુંબઈ તા.૪-૧૧-૪• |
નરરી સેક્રેટરીઓ. સ્થાને મળેલી સભામાં ધાર્મિક પરીક્ષાઓ લેવાની તારીખ ૧૨
(અનુસંધાન પૃ. ૪ ઉપરથી) જાન્યુઆરી ૧૯૪૧ સંવત ૧૯૯૭ ના પિષ સુદ ૧૪ ને
અલબત હિંસા તે નાની મોટી દરેક ક્રિયામાં છે, છતાં જ્યારે એ
વખત 2 રવીવાર રાખવા નક્કી કરવામાં આવેલ છે. તદનુસારે બોર્ડના પાછળના હેત
પાછળના હેતુઓની વિચારણા કરીએ છીએ ત્યારે એમાં સર્વે સેન્ટરમાં પ્રતિવર્ષ મુજબ પરીક્ષાઓ થશે. નવા સેન્ટરો ઘણી તરતમતા રહેલી જણાય છે. અહીં જે ગૌરવ લેવાની માટેની અરજી તુરતજ મોકલી આપવી.
વાત છે તે અહિંસાની પૂર્ણતા નહિં પણ એક વતનિક પરીક્ષામાં બેસવા માટેના વિદ્યાર્થીઓના પ્રવેશ ફોર્મ) વ્યક્તિએ સ્વધર્મ પાલનમાં બતાવેલી એક નિષ્ઠા છે. સ્વધર્મને મોડામાં મોડા તા. ૧૫ ડિસેમ્બર ૧૯૪૦ સુધી સ્વીકારવામાં અર્થ અહીં એક જૈન તરિકે ઓળખાતા પ્રહસ્થને માટે જે આવશે.
ધર્મ નિર્માણ થયું છે તે સમજવો. આ ઉદાહરણ કલ્પિત જેન પાઠશાળાઓને મદદ.
નથી, એની પાછળ ઈતિહાસના આંકડા છે.
વિદ્વાન બંધુ તરફથી પિતાની નોંધમાં છેલા પિરામાં જે પાઠશાળા મદદ માટે આવેલી અરજીઓ સંબંધે નવેમ્બરના વિચારણા કરાઈ છે અને આ પ્રસંગ સાથે કંઈજ લાગતું બીજા સપ્તાહે લગભગ નિર્ણય કરવા ધારણું છે. જે પાઠશો- વળગતું નથી. જ્યાં દંભની ગંધને સંભવ સરખે નથી ત્યાં એએ અરજી મોકલી ન હોય તેઓને તે મોકલી આપવા આજની આપણી દાંભિક પ્રવૃત્તિને જોડી દઈ તેલના કરવા સુચવવામાં આવે છે.
બેસવું એ વાસ્તવિક કેમ કહેવાય ? સુષ લિંબડુના ?
આ પત્ર શ્રી. મનસુખલાલ હીરાલાલ લાલને શ્રી મહાવીર પ્રી. વર્કસ, સીલવર મેનશન, ધનજી સ્ત્રીટ, મુંબઈ ખાતેથી છાપ્યું, અને મી. માણેકલાલ ડી. મોદીએ શ્રી જૈન શ્વેતાંબર કેન્ફરન્સ, ગેડીજીની નવી બીલ્ડીંગ, પાયધુની મુંબઈ ૩, માંથી પ્રગટ કર્યું છે.
Page #201
--------------------------------------------------------------------------
________________
42: HINDSANGHA.
શ્રી જૈન શ્વેતાંબર કેન્ફરન્સનું પાક્ષિક મુખપત્ર.
REGD. NO. B 1996
વ્યવસ્થાપક મંડળ
વાર્ષિક લવાજમ રૂ. ૨).
-
ન થTI
-
મેહનલાલ દીપચંદ ચેકસી.
છુટક નકલ દોઢ આને.
મનસુખલાલ હી. લાલન.
પુસ્તક ૮ અંક ૨૨
વિ સં. ૧૯૯૬, આસો સુદ ૧૫, બુધવાર
તા. ૧૬ મી અકટેમ્બર ૧૯૪૦
JAIN
YUGA
શ્રી જૈન . કોન્ફરન્સ.
શ્રી જૈન શ્વેતાંબર ર્કોન્ફરન્સ. ઉદ્દેશ. આગામી અધિવેશનની કાર્યવાહી અંગે સ્ટેન્ડિંગ કમિટીએ કરેલ આ કોન્ફરન્સ કે જેનું
દિશાસૂચન. નામ શ્રી જૈન , “વેતાંબર
કોન્ફરન્સનું આગામી અધિવેશન નિંગાળામાં (ભાવનગર સ્ટેટ) આવતા કેન્ફરન્સ રાખવામાં આવ્યું . ડિસેમ્બર માસમાં મેળવવા નિર્ણય કરવામાં આવેલ છે અને તેને લગતી તૈયાછે તેને ઉદ્દેશ જેનને
રીઓ ત્યાંના ઉત્સાહી ભાઈઓએ કરવાની શરૂઆત કરી છે, એ તબકકે જૈન
જનતાની જાણ ખાતર આગામી અધિવેશનની કાર્યવાહી અંગે મુંબઈમાં રા. રા. લગતા કેળવણીના પ્રશ્નો સંબ
લલુભાઈ દીપચંદ ઝવેરીના પ્રમુખપણા હેઠળ તા. ૨૮ એપ્રિલ ૧૯૪૦ ના ધમાં તેમજ ધાર્મિક, સામાજિક, રોજ મળેલ ઑલ ઇડિયા સ્ટેન્ડિંગ કમિટી દ્વારા થયેલ દિશા-સૂચનની યાદ આર્થિક, રાજકીય અને બીજા | આપવી ઉચિત થઈ પડશે.
સ્ટેન્ડિંગ કમિટીને ઠરાવ નં. ૩ નીચે પ્રમાણે છે. જૈન કેમ અને ધર્મ સંબંધી
“આ સ્થાયી સમિતિ કોન્ફરન્સના આવતા અધિવેશનનું કાર્ય (1) કોન્ફસવાલો ઉપર વિચાર ચલાવી || રન્સના બંધારણમાં ઉદ્દેશ અને કાર્ય વિસ્તાર સિવાયની બાબતમાં જરૂરી ફેરફાર યોગ્ય ઠરાવ કરવા અને તે (૨) આર્થિક ઉદ્ધાર અને (૩) કેળવણી પ્રચાર એ ત્રણ બાબતો ઉપર ખાસ ઠરાને અમલમાં મુકવા માટે
કરીને કેન્દ્રિત કરવાની આગ્રહપૂર્વક ભલામણ કરે છે.” ઉપાય જવાનું છે.
ઉપરોક્ત ઠરાવ કોન્ફરન્સના ભવિષ્યના કાર્યક્રમ વિશે એક અતિ મહત્વ
પૂણ રેખાંકન કરે છે એટલું જ નહિ પણ સમાજના હાર્દને પશી તેનાં ઉદ્ધારાર્થે કાર્ય વિસ્તાર, કેળવણી પ્રચાર અને આર્થિક ઉદ્ધાર (બેકારી નિવારણ) જેવા કોઈપણ પ્રકારના
મતભેદ વિનાના સલગતા પ્રશ્રના નિરાકરણ માટે ઉઘુક્ત રહી સમાજના સહકાસમસ્ત જૈન કેમને (સંધ) | રની અપેક્ષા સેવે છે. અત્યારના સંક્ષબ્ધ વાતાવરણમાં કોન્ફરન્સ જેવી સમાજની લાગુ પડતા સવાલેજ કોન્ફરન્સ
મધ્યરથ સંસ્થાને વિકસાવવા સૌ પૂર્ણ પ્રેમથી સહકાર આપે અને આવતા અધિ
વેશનને સફળ બનાવવા તત્પર બને એ અભિલાષા છે. સ્ટેન્ડિંગ કમિટીએ ખૂબ હાથ ધરશે. ન્યાતના, સ્થાનિક
ચર્ચા કરીને કરેલ આગ્રહપૂર્વકની ભલામણ અનુસાર આવતું અધિવેશન થવા સંઘના, મહાજનના અને પૂરો સંભવ છે. સર્વ બંધુઓ તેટલા માટે ઉત્સાહથી કાર્ય કરવા લાગી જાય અને પંચના તકરારી વિવાદગ્રસ્ત
આવતા અધિવેશનને સફળ બનાવવા પિતાના તન, મન, ધનથી પ્રયત્ન કરે એમ વિષ સીધી કે આડતરી
અંતઃકરણથી ઈચ્છા અને આશા રાખવામાં આવે છે. શ્રી જૈન છે. કેન્ફરન્સ.
લિસેવક, રીતે કોન્ફરન્સ હાથ ધરી ૨૦, પાયધુની, મુંબઈ
મોતીચંદ ગિરધરલાલ કાપડીઆ. શકશે નહિ. તા. પ-૧૦-૧૯૪૦.
રેસીડેન્ટ જનરલ સેક્રેટરી.
Page #202
--------------------------------------------------------------------------
________________
જેન યુગ.
તા. ૧૬-૧૦-૧૯૪૦
છે
જ
ધાવિ સર્વસિષaઃ સમુદ્રીહરિ નાથ! દgયઃ ઉગે છે એમ અભ્યાસકે માને છે, અહીં કેવી રીતે ન જ તાજુ ભવાન પ્રદર, પ્રવિમiાનું સરિરિવોલિઃ | નવસજનને અરૂણોદય પથરાય છે એ એક કેયડો છે. અર્થ-સાગરમાં જેમ સર્વ સરિતાઓ સમાય છે તેમ
નિંગાળામાં કોન્ફરન્સ દેવીની પધરામણી થવાની હે નાથ! તારામાં સર્વ દ્રષ્ટિઓ સમાય છે પણ જેમ પૃથક
રણભેરી બજી રહી છે. આમંત્રણ આપનાર ઉમંગી પૃથફ સરિતાઓમાં સાગર નથી દેખાતે તેમ પૃથક પૃથક
બંધુઓ એ પાછળ અદમ્ય ઉત્સાહથી કમર કસી પરિદષ્ટિમાં તારું દર્શન થતું નથી.
ભ્રમણ કરી રહ્યા છે. આનંદ પ્રેરે એવા સમાચાર –શ્રી સિદ્ધસેન વિવાર.
દિ’ઉગ્ય પ્રાપ્ત થઈ ૨હ્યા છે! ત્યારે પ્રશ્ન ઉદ્ભવશે કે
સંઘ સંસ્થા” ના ગત કાલિન ગૌરવના અત્યારે
સંભારણુ શા સારૂ ? એ પાછળ અરથ રૂદન કરવાનો જિન યુગ,
શો અર્થ? કયાં તે બગડયાને સુધારવું અથવા તે
તેડીને ફેંકી દેવું એ આજનો યુગ ધમ ! છેતા. ૧૬-૧૦-૨૦.
બુધવાર.
- બિગડી સુધારવામાં માનનાર કોન્ફરન્સ તેડ ફેડની શિક્ષ ## ### નિતિ કેમ અપનાવે? સુધારણાના પ્રયાસમાં હતેઆપણી સંઘ સંસ્થા.
ત્સાહ કેમ થાય! તેથી એક વાર વધુ એ સંઘને યાદ
કરે છે. થાલી પીટીને જણાવે છે કે સંઘની સ્થિતિ એક કાળની જબરદસ્ત સંસ્થા આજે સાવ જર્જરિત આજે ગમે તેટલા પગથીયાં નીચે ઉતરી ગઈ હોયદશાનો ભોગ થઈ પડી છે અને લગભગ અસ્તિત્વ અને સંઘે પોતે મરવાના વાંકે જીવતા હોય છતાં ભુંસી વાળવાની વિષમ અણી પર આવી અટકેલ છે માતાના (કન્ફરસ મૈયા) ચોપડે તો એમના નામએમ વર્તમાન જૈન સંઘની દશા જોતાં કહેવામાં જરા ઠામ કાયમ છે, અર્થાત્ એમના સ્થાન ને ગૌરવ હજીનું પણ અતિશયોક્તિ કરવાપણું નથી. આજે તે ખુદ મેજુદ છે. અધિવેશનના બેઠકના આમંત્રણ એ સરનાપરમાત્મા મહાવીર દેવ સ્થાપિત ચતુર્વિધ સંઘના દર્શન મેજ પાઠવવામાં આવશે. બંધારણ અનુસાર એ સંઘનેજ તે દુર્લભ થઈ પડયાં છે પણ કેમ જાણે વિપત્તિ આવે પિતાના પ્રતિનિધિઓ ચુંટી કહાડવાની વિનંતિ થશે. છે ત્યારે સાથમાં સહિયરને લેતી આવે છે એ ઉક્તિ એ સંઘે પિતાના આ અગત્યના હકકને જે ઉપયોગ અનુસાર સંઘના નામે વહીવટ ચલાવતા અને કેવળ નહીં કરે તે એમાં કસુર તેમની પોતાની ગણાશે. આગેવાનેની આંગળીએ નાચતા-સાચા સ્વરૂપના સ છે “લગનવેળા ગઈ ઉંઘમાં પછી પસ્તાવો થાય’ જેવું થશે. નહિં પણ કેવળ સંઘના નામધારી માલખા-પણ જોવા
| કોન્ફરન્સ જૈન સમાજના નામે બોલવાનો દાવો કરે નથી મળતા ! જાણે જૈન સમાજમાં સાવ શિથિલતાના
છે કારણ કે એની પાસે સારાયે સમાજનું પ્રતિનિધિત્વ અમાપ પૂર ચઢી આવ્યા છે ! ભાગ્યેજ કેઇ શહેરનો
ખેંચાઈ આવે તેવું ઉદાર બંધારણું છે. એમાં પોલ સંઘ પદ્ધત્તિસર કામ કરતે દ્રષ્ટિગોચર થશે! જવલ્લેજ
ચલાવી શકાતી નથી. એ બંધારણ મુજબજ પ્રતિનિધિ એવું શહેર દેખાશે કે જ્યાંના સંઘમાં તડાં કે ફાટફટ :
મોકલી આપવાની આમંત્રણ પત્રિકા રવાના થાય છે. નહીં હોય? અથવા ઉઘાડે કે છુપ રેષ કાર્યવાહી
વર્તમાન સ થે સાચે જ માનતા હોય કે કેન્ફરન્સ આજે પરત્વે નહીં ભભુક્ત હોય!
અધર્મના માર્ગે જઈ રહી છે! અને જૈન સમાજના આ સ્થિતિ જન્મવાના કારણે સંખ્યાબંધ છે. સંઘ- નામે બોલવાનો અધિકાર નથી તે આ મોકે આવ્યા આજ્ઞા અને સંઘ ગૌરવની મહત્તા એક કાળે જૈન આમ છે. સંઘની બેઠક મેળવી તેઓ એવા પ્રતિનિધિઓને જનતામાં જે સર્વોપરી પદે હતી તેને હચમચાવી, તાડી ચુંટી કલે કે જેઓ જાતે પૂર્ણ શ્રદ્ધાવંત હેઈ, અધપાડવામાં–અરે હતી ન હતી કરી મૂકવામાં નારી ગણ મના કાર્યમાં સહકાર ન આપે અને વધારામાં બહુમતી નહિ પણ પુરૂષ વર્ગ વધારે જવાબદાર છે. ચતુર્વિધ મેળવી અધર્મના માર્ગે જઈ રહેતી હોય તે સંસ્થાને પુન: સંઘમાં સાધુ-સાધ્વી અને શ્રાવક-શ્રાવિકા રૂપ ચાર ધર્મ માગે વાળે-એને કબજો મેળવે. એક તરફ અધવર્ગોને સરખું સ્થાન હોવા છતાં સાધ્વી વગેરે અને તેની વાતને ટોપલે ઉરાડવા અને બીજી બાજુ શ્રાવિકા વર્ગો તે તહત્તિ કરીને સર્વ કાર્ય વધાવી અધર્મનો પડદે ચીરી નાંખી ધર્મનું સાચું સ્વરૂપ દેખાલીધા છે; એટલે વર્તમાન દશા અણુવામાં એ વર્ગન ડવાની તક સાંપડે ત્યારે કિર્તવ્યમૂઢતા આદરવી કે જરા માત્ર હાથ નથી. જેમને હાથ છે એ પુરૂષ ચાલુ સમયને અનુરૂપ ન થઈ પડે તેવા પ્રચાર કરવા વર્ગમાં–આચાર્યથી માંડી સાધુ સધીના અને આગેવાનથી એ ધર્મની સાચી દાઝ જેમને હૈયે છે તેમને શોભારૂપ આરંભી, ઉછરતા યુવાન સુધીના સૌ કે પુરૂષને કાર્ય નથી. આજે પણ એ જર્જરિત દશાપન સ ઘોને સમાવેશ થાય છે. અંદર અંદરની મારામારી, પરસ્પરના ટેકાર બનાવી, પુન: કામ કરતા કરી દેવાની જરૂર છે. વધતાં જતાં અણુમેળ અને ખટરાગ અને બધાને ટપી પૂવે એ ગૌરવભરી સંસ્થા દ્વારાજ જૈન સમાજનું જાય એવી વાણીસ્વાત ની તલપના ઓથા હેઠળ સંગઠન બન્યું રહ્યું છે અને બહારના આવેલ હુમલાનાચી રહેલી સ્વછંદી લાલસા. એ સૌ આજના કરુણ આનો યોગ્ય પ્રતિકાર થયેલ છે. અન્ય પ્રાંતની વાત ચિત્રના સર્જકે છે. સર્વનાશ પાછળ નવસર્જનની ઉષા બાજુ પર રાખી માત્ર ગુજરાત-કાઠીયાવાડનું ઉદાહરણું.
Page #203
--------------------------------------------------------------------------
________________
તા. ૧૬-૧૦-૧૯૪૦
જેન યુગ.
લઇએ. એ ભાગના જેને મેટે ભાગ ધમી માનસ 3 નાંધ અને ચડ્યો. * ધરાવતા હોય છે એમ સ્વીકારવામાં વાંધો નથી, તે શા સારૂ મોટી સંખ્યામાં પ્રતિનિધિ તરિકે નિંગાળામાં હાજર પ્રચાર અને ૨સ પૂરક કાર્યક્રમ રહી છે જે ઠરાવ વાંધાભર્યા જણાય છે તે સુધારવા
વારંવાર કહેવામાં આવે છે કે જેન કેન્ફરન્સ આજે સારૂ કોશિષ ન કરે? કોન્ફરન્સ જેવી બંધારણીય
ટટાર દશામાં ન જણાતી હોય તો એમાં પ્રચારની ઉણપ સંસ્થામાં લડત પધ્ધતિસર લડાવી જોઈએ. એ માટે
એક મુખ્ય કારણરૂપ છે. વાત સાવ દુર્લફલ કરવા જેવી રાષ્ટ્રિય મહાસભાને દાખલ ચક્ષુ સામે રાખવો ઘટે.
નથીજ. અધિવેશનમાં શબ્દ લાલિત્યથી ભરપુર કરાવે પાસ સુલાશબાબુ અને વકીંગ કમિટિ વચ્ચે મતભેદ અને
કરી ગયા પછી નથી તે હોદ્દેદારો કે નથી તે કમિટિના સભ્યો એ અંગેની લડત ધ્યાનમાં રાખી આપણું આ મહાસ
એના પ્રચાર અર્થે કિંવા એ સંબંધી જનતાને પૂર્ણ માહિતગાર ભામાં કામ લેવાવું ઘટે. કેવળ ઉતારી પાડવાના પ્રલાપ,
બનાવવા સારૂ નિકળ્યા હોય એવું બન્યું છે? એ માટે છાપામાં અથવા એ સામે કાદવ ઉરાડવાના બાલિશ પ્રયત્નો; આવેલ હેવાલને પુરતો માની જાણી વધુ કંઇ કરવાપણું અગરતે રૂસણુ લઈ બેસવાની કુટેવ-એ આ યુગને બં ધ• રહેતુંજ નથી એમ માની લેવાય છે અને એવા મંતવ્યધારીની બેસતા હથિયાર નથી–એથી સાચી લડત નથી લડી સંખ્યા ઓછી તો નથી! શકાતી. એથી સંઘ-સમાજના કામ વણસે છે ત્રીજી
વર્તમાન સંગે પ્રતિ ધ્યાન દેતાં પ્રચાર એ સમાજસત્તાને મજબૂત થવાનું બને છે. “હું કાણી બની ત્વને
જાગ્રતિનું જીવંત અંગ છે અને તે કાર્ય માત્ર ભાડુતી માણસો આંધળી કરવાની વૃત્તિથી” કેવળ આપણું પિતાના
દ્વારા કે પગારદાર વ્યકિત દ્વારા થાય એ એટલું શોભાજનક ને અધ:પતનને ઇતિહાસ વધુ ઘેરે અને વધુ કરુણ
લાભદાયી નથી; જેટલું કાર્ય ઉમંગી કાર્યકરો અને જાણીતા સર્જાય છે. ઘરના ઝગડામાં પ્રગતિ સાવ અટકી પડે છે
હોદ્દેદારોના પ્રયાસથી સધાય. પણ પ્રશ્ન એ ખડે થાય છે કે અને વિનાશ ડોકીયા કરતો ખડો થાય છે.
એ જાતની કુરસદ છે ને? પર્યુષણ પર્વ જેવા નિવૃત્તિજનક જેઓ આજે પેતાને ધમી માની રહ્યા છે અને દિવસમાં પણ જ્યાં સુકૃત ભંડારનો ફાળો ઉઘરાવવા સારૂ ધર્મ સાચવવાની સાચી તમન્ના ધરાવે છે, તેઓ એક કાલે
કે 23 .. કાર્યક્રમ ગોઠવાતું નથી ત્યાં ભ્રમણ સારૂ કાળ કહાડે કેમ
પરવડી શકે? જો આ પ્રશ્ન એ પ્રશ્ન રૂપે જ રહેવાનું હોય તે તમાં બેસી શાંતિથી વિચાર કરશે તો સહજ જણાશે કે
કેન્ફરન્સ જીવંત સંસ્થામાં ફેરવાય એ સ્વપ્નની વાત રહેવાની. જેમને તે અધમી કે ખોટા રહે જઈ રહેલા માને ભૂતકાળને ઇતિહાસ નજર સન્મુખ રાખી વર્ષમાં અમુક દિને છે તેઓ અન્ય કોઈ નહિં પણ તેમનાજ સ્વધર્મ પ્રચાર અર્થે ખાસ યોજવાની જરૂર છે. એ સાથે જ સાચું જ બંધુઓ છે. એકજ મહાવીર પિતાના સંતાન છે. એમની જીવન સંસ્થામાં આવું હોય તે-આમ જનતાને રસ લેતી
કરવી હોય તો માત્ર વાર્ષિક કાર્યક્રમથી ન સંતોષ સમજમાં કે એમના વર્તનમાં જે કંઇ વિરોધ લાગત
માનતાં, રાષ્ટ્રિય મહાસભાની માફક માસિક સ્વજવંદન હોય તે તેમની છાતી સામે ઉભા રહી દલીલ પુરસ્સર
* અને અમુક અવાડીક કાર્યક્રમ જેવા કાર્યક્રમો ગોઠવવાની જરૂર સમાવ જોઈએ. કેવળ અસહકાર કરી એમને ઉવેખી છે. આપણે રસ પૂરે તેવા જે કાર્યક્રમ ગોઠવવાના છે તે જૈન મૂકવાથી કાર્ય ન સરે ! સાચા જેનનું એ કર્તવ્ય ન ધર્મના સિદ્ધાંત દ્રષ્ટિ સામે રાખી, જૈન સમાજનું વલણ લેખાય. પાસ દર ધર્મ અર્થાત્ નીચા માગે પડી કે ધ્યાનમાં લઈ આબાળવૃદ્ધ એમાં હાંશ પૂર્વક ભાગ લેતા સરી જતાંને ધારણ કરી સન્માર્ગે વાળે એ જ્યાં ધર્મ. થાય તેવા કાર્યો પસંદ કરવાના છે. આ વસ્તુ કંઈ મુશ્કેલ લક્ષણ મનાયું છે અને જેન ધર્મને એ જ્યાં મુદ્રાલેખ
. નથી, આજે પણ એવી સંખ્યાબંધ વસ્તુઓ જૈનધરમાં
કે આપણા દેવાલયો થા ઉપાશ્રયના અચરતી દ્રષ્ટિગોચર થાય છે ત્યાં પિતાના જ સમાન ધમી' એ સહ મળવામાં છે કે જેમાં નાના મોટા. નર કે નારી સૌ હોંશપૂર્વક ભાગ વાતચિત કરી સમાધાન શોધવામાં મત્સર દાખવે એ લેતા જોવાય છે. આપણે પસંદગી કરતી વેળાએ દ્રષ્ટિબિન્દુ શું વ્યાજબી ને યંગ્ય છે?
નેત્ર સામે રાખવાનું છે કે-આપણે કાર્યક્રમ કેવલ મનોરંજન
પુરતે નથી-કાર્યક્રમ પાછળનું રહસ્ય સમજાય અને એ દ્વારા સંગઠનની સાચી ભાવનાથી પ્રેરાઈ, જ્યારે અધિ
જન સમૂહનું સંગઠન સબળ બને અને આ પણી મહાસભાને શનને વેગ સાંપડે છે ત્યારે આ ચેતવણી આપવાની
સંદેશ પણ વિસ્તારી, એનું આકર્ષણ વધુ સંગીન બનાવી શકાય. ફરજ અદા કરવી વાસ્તવિક લાગી છે. સંઘ સંસ્થાને
પ્રાંતિક કે લાવાર અથવા જુદા જુદા શહેરોમાં કોન્ફરન્સના પુનરું જીવન અપ, નવેસરથી કામ કરતી બનાવવાની
બંધારણ અનુસાર સ્થાપન થયેલી સંસ્થાઓ મુખ્ય કાર્યાલય પળ આવી ચુકી છે. વર્ષો જુના મતભેદોને ડામી દઈ,
તરફથી નિયત કરાયેલ આ જાતના કાર્યક્રમને સફળતાથી પાર નવું પાનું ઉઘાડવાની તક સાંપડી છે. એ ટાણે વિબુધ
ઉતારવાના પ્રયાસ આદરે અને એને હેવાલ જાહેર પત્રમાં ગણાતા વર્ગના વારસદારે-વાણિયા વિના રાજા રાવણનું
તેમજ મુખ્ય કાર્યાલયમાં નિયમિત મેકલ્યા કરે. આ નાની રાજ્ય ગયાની વાત કરનારા વણિક-સાચી દિશા અવ
સરખી જણાતી વાત જો વિચાર કરવામાં આવશે તે સાચા લેકી લઈ, એને અપનાવશે કે?
રૂપમાં સંગઠનના આંકડા જતી જણાશે. વળી એમાં રચનાત્મક
( અનુસંધાન પૃ. ૭ ઉપર )
Page #204
--------------------------------------------------------------------------
________________
જૈન યુગ.
તા૦ ૧૬-૧૦-૧૯૪૦
છીએ ?
તેઓનાં ઔચિત કી
હકને પસ ન વાંચતાં મને દીલગીરી
“ખેપાન હતો એ હેમચંદ્ર ચાલતી ગાડીએ ચડી બેસે એ.!
| (શ્રી. મેઘાણીકૃત રા. “ગંગાજળીઓ” પુસ્તક પૃષ્ઠ ૧૦૩) ઉપરનું વાક્ય વાંચતાં આબાલવૃદ્ધ કોઈ પણ જૈનને સિદ્ધક્ષેત્રની યાત્રાએ નીકળ્યા છે, તે જાણે કે સંધને નામે આયાત અને આશ્ચર્ય થયા વિના રહે નહિ જો કે પુસ્તક જાસુસી કરવા અને શ્રાવકના રાજ્યનો વિસ્તાર કરવાના વાંચતાં સહજ માલુમ પડે છે કે આ વાકયે ગૌડાચાર્ય નામના ગુપ્ત હેતુથી નીકળ્યો ન હોય તે ભાસ દેખાડે છે. જે બ્રાહ્મણના મોટેથી બેલાવ્યા છે. પરંતુ ગૌડાચાર્ય જેવો વિડાન છ-રી પાળતા સંધમાં આખેય દિવસ ધાર્મિક પ્રવચનો અને બ્રાહ્મણ આટલી તોછડાઈથી બેલે અને શ્રી. મેઘાણી જેવા ધાર્મિક ક્રિયાએજ કરવાની હોય, તેવા સંધમાં વારંવાર સાક્ષર એ રીતે એની ગુંથણી કરે, એ કઈ રીતે જૈન કેમ ગુપ્તચરનો પ્રવેશ, ગુપ્તચરની હીલચાલ, રાજખટપટની ચલાવી શકે નહિ. આ પિરીગ્રાફ આખાય જેના પ્રત્યે બ્રાહ્મ- મંત્રણાઓ, રાજયના ગુપ્તચર નિપુણક અને રત્નપ્રભા નામની
ને કેટલો તિરસ્કાર હતો તેનું ખોટી રીતે ભાન કરાવતા હોય એક જાસુસ સ્ત્રીનું રાત્રિના સમયમાં મિલન વિગેરે આલેખને એ રીતે લખાય છે. વળી આગળ ચાલતાં શ્રી હેમચંદ્રાચાર્ય સંઘની શોભાને સાનુરૂપ તે નજ લેખાય. છતાં નવલકથાની ઉપર વધારે આક્ષેપ કરતાં જણાવવામાં અાવ્યું છે કે “કુમા- દૃષ્ટિયે માની લઈએ કે રસની જમાવટ અર્થે આવા પ્રસંગે રપાળને છેતરવા માટે હેમચંદ્ર સોમનાથ આવતો ત્યારે આલેખાયા હોય, પરંતુ તેવા પ્રસંગેએ પણ સિદ્ધાંતનું અને સેમિનાથની સ્તુતિ કરતે, અને રૂદ્રમાળના દર્શન કરતાં રૂદ્રના મુખ્ય વસ્તુનું વિરૂપ દર્શન તે નજ થવું જોઈએ. ભક રટતે.' ઉપરની મતલબનું વાકય પણ હેમચંદ્રાચાર્ય શ્રી. મેવાણીને અમે પુનઃ વિનંતિ કરીએ છીએ કે જાણે કે એક મહાન ધૂર્ત હોય અને કુમારપાળને શીશામાં તમારી સંકલનાઓ તમે તપાસી જુએ ? તેમાં પાત્રોની ઉતારવા માટે અવનવા પ્રપંચે ગેહવતા હોય એવા ચીતરી મહત્તા અને પ્રસંગેનાં ઔચિત્ય પ્રત્યે દુર્લક્ષ સેવાયું છે કે એક મહાન પુરૂષના શુદ્ધ અને અલૌકિક ચારિત્ર ઉપર જે નહિ ? તેઓશ્રી જૈન હોઇ તેમના પાસેથી જેને જે આશા કુકારાઘાત કર્યો છે જેને માટે લાંછન રૂપ છે. રાખે તેનાથી વિપરીત વસ્તુની પ્રાપ્તિ તેમના તરફથી મળે
વળી વિશેષ આશ્ચર્યજનક અને દીલગીરી ભરેલું એ છે ત્યારે જેને કેટલા દુઃખનો વિષય તે થઈ પડે એ કે આખી નવલકથા વાંચતાં કોઈ પણ સ્થળે હેમચંદ્રાચાર્યને કલ્પનાતીત છે. પાત્રને ખાસ સ્થાન આપવામાં આવ્યું નથી, અને એને ભૂતકાળમાં શ્રી. કનૈયાલાલ મુનશીને હાથે લખાયેલ લગતા પ્રસંગે પણ નથી, છતાં એ પાત્રને નીચું પાડવા “ગુજરાતનો નાથ” અને “રાજાધિરાજ' માં મંજરી જેવાં માટેજ એને આડકતરી રીતે વાર્તામાં દાખલા રૂપે સ્થાન કાપનિક પાત્ર સામે હેમચંદ્રાચાર્ય જેવી મહાન ઐતિહાસિક અપાયું છે એ વસ્તુ જાણીબુજીને આલેખાઈ હોય એમ વિભૂતિને ઠેરવી જેનોની જે ઠઠ્ઠા શ્રી. મુનશીએ ઉડાડી હતી, જણાય છે.
અને એને માટે જેનોના વિદ્વાનથી માંડી દરેક વ્યક્તિને આ પ્રસંગના લેખક શ્રી. ઝવેરચંદ મેઘાણ જેવા સિદ્ધ- આઘાત લાગતાં સખ્ત પિકાર ઉઠ હતા, પરંતુ એ લેખક હસ્ત લેખક અને જૈન હોવા છતાં આટલી હલકી કેટીએ પોતે જૈનેતર હોવાથી સેનાને દાવો તેના ઉપર ચાલી શકે પાત્રાલેખન કરે તે તેના જેવા માટે ભાભર્યું તે નહિ પણ શ્રી. મેઘાણી તે જૈન હાઈ એક જૈન તરીકે નજ કહેવાય.
તેની પાસેથી તે આ વાતને સ્પષ્ટ ખુલાસા સાથે ભવિષ્યની આ સ્થળે એક બીજો ઉલેખ પણ શ્રી. મેધાણીના બાહેધરી માગવા જેન કેમ હકદાર છે. કથાનકે માટે કરે જરૂરી જણાય છે. શ્રી. મેઘાણીએ
આપણા પૂજ્ય મુનિરાજે-જેઓ પ્રત્યે માનની લાગણી હેવા ગુજરાતને જય ભા. ૧ લે બહાર પાડે છે. અને ભા. ૨
છતાં કહેવું પડે છે કે-જેઓ પોતાનો ઘણો ખરે સમય ચાલુ વાર્તા તરીકે કુલ છાબ' માં આવે છે, આમાં પણ
આડંબરો પિતાનાજ ગુણાનુવા અને કુથલીમાં સમયને વસ્તુપાલના પાત્રને તથા તેજપાલનાં ધર્મપત્ની અનુપમાદેવીને
દુર્થવ કરે છે, તેઓએ આવી બાબતે ઉપાડી લેવાની ખાસ એવી રીતે વાત કરતા વારંવાર ચીતર્યા છે કે સામાન્ય
ફરજ છે, કારણ કે વાંચન મનન અને જૈન ધર્મનું રક્ષણ સમજવાળા વાંચકેમાં ગેરસમજુતી ઉભી કરે. એક પ્રસંગમાં
એ તેના નિત્યકર્મો હોઈ આ વિષયમાં તેજ વધુ આગળ એમ લખ્યું છે કે “રાત્રિના વતુષiળ અને અનુપમાદેવીને પતે ભાગ લઇ કામને લાગૃત કરી શકે. જૈન તદ્દાનેનું એકાંતમાં વાત કરતાં જોઈ સોખુ (વસ્તુપાલની બીજી સ્ત્રી)
પણું લક્ષ્ય આ બાજુ ખેંચાવું જોઈએ, કારણું કે જેને કેમ ચાલી ગઈ. જો કે લેખકે તેઓ બન્નેને રાજદ્વારી વાત
વ્યવહાર અને ધંધામાં રચી પચી હોઈ એવી વાતે તેમના કરતાં ચીતર્યો છે, તે પછી સોનુના ચાલી જવાનો પ્રસંગ
લયમાં ન પણ આવે, ત્યારે વિદ્વાનને તે જ પ્રાપ્ય હોય છે. શા માટે બનાવ્યો ? સેખ ઉભી રહે તે શું બગડી જવાનું હતું? ખેર! એ તે લેખકની ઇચ્છાની વાત છે, પરંતુ
આપણી કેન્ફરસે આ બાબતમાં એક સદ્ધર વિચારકોની પાત્રાલેખન કરતાં પાત્રોની મહત્તા ન ભૂલાવી જોઈએ અને અને અવલોકનકારાની એક સ્થાયી સમિતિ નીમવી જોઈએ, તેમાંય પણ મહાન ગણાતા ઐતિહાસીક પાત્રોને તે જરા કે જે ક્યારે જ્યારે આવા પ્રસંગે ઉપસ્થિત થાય ત્યારે ત્યારે પણું અન્યાય ન થવો જોઈએ.
ખૂબ જોર પૂર્વક પ્રચાર કાર્ય કરી ખરી વસ્તુ સમાજને આ ઉપરાંત “ ગુજરાતને જય” વાંચતાં એ ભાવ સાદર કરે. તરી આવતે દેખાય છે કે જાણે વસ્તુપાલ જે સંધ લઈને
– મનસુખલાલ લાલન.
Page #205
--------------------------------------------------------------------------
________________
તા. ૧૬-૧૦-૧૯૪૦
જૈન પુગ.
| શ્રી જૈન શ્વેતાંબર કૉન્ફરન્સ.
પંદરમું અધિવેશન–નિંગાળા.
જૈન સમાજની સુપુતિ!! મામા મોટા
ભાંગા વધુ મેટા થાય તેવું હરગીજ ન કરવું ઘટે. અંતર સંધાય
એવો ઈલાજ શોધ એ સમજુ ને સમાજ પ્રેમીનુ લક્ષગુ સાંભળવા મુજબ જૈન સમાજમાં જે એક સ્થિતિચુસ્ત વર્ગ હોવું જોઈએ. છે તેને નિંગાળામાં કોન્ફરન્સનું અધિવેશન મળે એ પણ પટણામાં આવેલા આપણુ જૈન મંદિરની બાજુના ખુલ્લા ગમતું નથી. એટલે એ વર્ગના ભાડુતી માએ લખાપટી મેદાનમાં કીશ્રીયનોની છોકરીઓ માટે બેડીંગ હાઉસ બાંધવા દ્વારા અત્યારથી અધિવેશનના નામે બેટી ગુલબાંગે ઉરાડી બહાર ગવર્નમેન્ટ વિચાર ચલાવી રહ્યાના સમાચાર બહાર નિંગાળા-બોટાદ અને એજ નજીકના અન્ય ભાગોની જેન આવ્યા છે. મંદિરની નજીક આ જાતની મીશન બેડીગ થાય જનતાને ઉંધા માર્ગે ચઢાવવાને બાલિશ પ્રયાસ આદર્યો છે. એટલે આશાતનાને ગુમાર નજ રહે એ સામે માત્ર પટણાના જો કે અધિવેશન શા અર્થે મળે છે અને એમાં મુખ્ય કાર્ય. જેને એજ નદિ પણ હિંદભરના પ્રત્યેક જૈન સંઘએ પ્રબળ વાહી કેવા પ્રકા
વિરોધ ઉદ્ધવ રની હાથ ધરવાની
જોઇએ. સંગીનછે એ સંબંધમાં
પણે એકત્ર અવાજ “જૈન યુગ” માં
રજુ કર. આચેખવટ કરવામાં
વેજ છતાં જુદા આવી છે અને સ્વાગત સમિતિની સભા.
પ્રકારને વિરોધ
ઉઠાવવાનું બીજું અવારનવાર આ
કારણ હિંદુ મહાવતી રહેવાની છે. | શ્રીયુત,_
સભાના આગેવાન વિશેષમાં એને લ- શ્રીમતી,
ભાઈ પરમાનંદે ગતા મહામંત્રી વિ. વિ. સાથે જણાવવાનું જે ઉપરોક્ત સ્વાગત સમિતિની એક સભા
આયું છે. અમઆદિના નિવેદનો
સં. ૧૯૬ ના આસો વદ ૧ ને ગુરૂવાર તા. ૧૭-૧૦-૪૦ ના રોજ રાવતીની જાહેર પણ પ્રગટ થતાં
બપોરના ૪ વાગે નિંગાળા મુકામે મળશે. જે વખતે નીચેનું કામકાજ હાથ સભામાં રાષ્ટ્રિય હોવાથી કાડીયાધરવામાં આવશે.
મહાસભા અને વાડ કે ગુજરાતની
મહાત્મા ગાંધીઆમ જનતાએ ૧ સ્વાગત પ્રમુખની ચુંટણી કરવા.
છની અહિંસા આવા ભાડુતી ૨ ઉપપ્રમુખની ચુંટણી કરવા.
પાલન સંબંધે જે માણસેના બીન
શબ્દો ઉચ્ચાર્યાનું ૩ મહામંત્રીઓની ચુંટણી કરવા. જવાબદારી ભર્યા
બહાર આવ્યું છે લખાણેથી દેર૪ ખજાનચીની ચુંટણી કરવા.
તે જૈન સમાજે વાઈ જવાની જ.] ૫ મંડપ સમિતિ, ભજન સમિતિ, પ્રચાર સમિતિ, ઉતારા સમિતિ આદિ | મંગી રીતે સાંખી રૂર નથી જ, એ પેટા સમિતિઓની ચુંટણી કરવા.
લેવા જેવા નથી. વર્ગ તરફથી વિ
આ રહ્યા એ ધવા વિવાહ અને
સ્વાગત સમિતિમાં નોંધાયેલા સર્વે ભાઈ બહેનને વખતસર હાજર શબ્દો “રાષ્ટ્રિય દેવ દ્રવ્યના ઓથા રહેવા વિનંતિ છે.
મહાસભાને અતળે જે જાતને
હિંસા સંબંધી જે ભાઇઓ સભામાં હાજર રહી શકે નહિ પરંતુ કામ કરવાને પ્રચાર કરાય છે,
સિધ્ધાંત, માંકડ એમાં કેન્ફરન્સ
ઉત્સાહ ધરાવતા હોય તેવા ભાઈઓ પિતાના નામે જણાવી આભારી કરશે. નહિ મારનાર જેવી મહાન સં
લી. સેવક,
પણ ગરીબોને સ્થાને વિનાકારણું
નિર્દયતાથી ચુસસંડોવી કેવલ જેન (બી. એસ. રેલવે ).
મણીલાલ જેમલ શેઠ.
નારા જેને જે સમાજને જબરી તા. ૧૨-૧૦-૪૦
ચતુરદાસ રાયચંદ શાહ. ] | છે એ નિષ્ફળ હાનિ પુગાડવા |
! અને અસંગી છે.” સિવાય કંઈપણુ લીલું થયાનું જાણમાં નથી.
શું જેને માટે ભાગ આ રીતનું વર્તન દાખવે છે? શું જેના એ સ્થિતિચુસ્ત વર્ગના માણસને આગ્રહ પૂર્વક અપીલ તીર્થકરોએ જે અહિંસા પ્રરૂપેલી છે તે આ પ્રકારની છે? કરીએ કે કેન્ફરન્સના માર્ગમાં વિના કારણુ કાંટા વેરવા કરતાં કદાચ એકાદ બે આમાં લેભવશ બની કયાંક ઉલ્ટા માગે જેન સંમાજ સામે આજે ઈતર સમુહ તરફથી જે જુદી જુદી ઉતરી પડે તે સારું સિકાંત કે એના પ્રણેતા અથવા તે ધર્મ રીતે સંકડામણ ઉભી કરવામાં આવે છે એને વ્યવસ્થિત કે સમાજ નિંદાપાત્ર લેખી શકાય? અમને તે આમાં અમેરિકાની સામનો કરવાને અગર એ માટે જન સમયને કામ કરવાનો મીસ મેએ “મધર ઇન્ડીયા” લખી જેમ ગટર મુકદમીન કાર્ય કર્યું* પ્રયાસ આદરવામાં આવે તે એ સેવા અવશ્ય નોંધનીય છે, તેવુંજ કાર્ય ભાઈ પરમાનંદે કર્યું છે એમ જણાય છે. આ સામે લેખાશે. આજે જ્યારે સંગઠનની ખાસ અગત્ય છે ત્યારે પડેલ જમાલપુર અને મધ્યપ્રાંતને જેનેએ વિરોધ નોંધાવ્યો છે. છતાં
નિગાળા.
)
Page #206
--------------------------------------------------------------------------
________________
જેન યુગ.
તા. ૧૬-૧૦-૧૯૪૦
નિંગાળા જતાં પહેલાં....
વિજળીના ભપકા કે સુશોભિત મંડપની કદાચ ખામી જણાશે. -
પણુ ગ્રામ્ય પ્રદેશ અને સુશોભિત ચાંદની તો અવશ્ય આગં. આ અંકના મુખ પૃષ્ઠ ઉપર આપેલી જાહેરાતથી તેમજ તેને આનંદ આપશે. નર્યું” તીર્થધામ કે ધાંધલીયા કોલાહલ વર્તમાન પત્રોના પાના ઉપર આવી ગયેલા સમાચારોથી નહિ દેખાય, કિંતુ વિચાર વિનીમય અને શાંતિમય પ્રેરણાના જાણી શકાય છે કે આવતા ડીસેમ્બર માસમાં નાતાલના દર્શન તે થશેજ. તહેવારમાં કોન્ફરન્સનું ૧૫ મું અધિવેશન કાઠિયાવાડમાં
ઉપર દર્શાવેલી વિચારસરણી અને વાતાવરણ કોને પ્રિય આવેલા નિંગાળા ગામમાં ભરવાને વકીગ કમિટિએ સર્વાનુમતે
નહિ હોય? સાચા કાર્યકરો અને સેવાભાવી સજજને જરૂર
ન નિર્ણય કર્યો છે. ભાવનગરની ભૂલભુલવણીવાળી વિગતે અને
આને આવકારશે. અને એનો આનંદ માણશે. પરંતુ એ અસ્પષ્ટ વાતાવરણમાં લગભગ બે વર્ષ સુધી કોન્ફરન્સના
આનંદ ક્ષણિક ન બને, અનેક વખત બન્યું છે તેમ ત્રણ અધિવેશનનું નાવ માર્ગ ભૂલ્યો મુસાફરની પિઠે અટવાયા કરતું
દિવસની તાલાવેલી નિંગાળાના પાદરમાંજ છેડી દેવાનું ન બને. હતું, એ નાવને કઈક બંદરે લાંગરવાનું તો હતું જ અને
અને સાત વર્ષ પછી પ્રાપ્ત થતા અણુમૂલા અવસરને માત્ર અંતે ભાઈશ્રી મણીલાલ જેમલના અંત:કરણ પૂર્વકના આમં.
વાતમાં કે નકામા વિતંડાવાદમાં કે સ્વઈ દીર્ઘઈની સાકત્રણને લક્ષમાં લઈ નિંગાળા જવાનું નિણત થયું.
મારીમાં ન ગુમાવી દેવાય એ જોવું ખાસ જરૂરી છે. જે આગલી નંધમાં ભાઈશ્રી ચોકસીએ લખ્યું છે તેમ
આવા સુઅવસરને વૃથા ગુમાવી દેવાય અથવા તેને પૂરેપૂરો નિશાળા એક નાનું ગામ હાઈ કઈ કઈ મેટા જલસાઓની લાભ ન ઉઠાવાય તે આગળ વધવાની ઈછાએ ત્યાંજ દટાઈ 3 આની આશા રાખનારાઓને તે રૂચિકર નહિ જણાય. જશે એટલુંજ નહિ પણ એ અભિલાષાઓને પુનઃ સજીવન શ્રીમતેની સુકેમળ સગવડે ત્યાં કદાચ નહિ મળે, પરંતુ કરવા માટે અવસરની શોધમાં પુનઃ અથડાવું પડશે. આવી શુદ્ધ વાતાવરણના સ્વચ્છ પાગરણે તે અવશ્વ મલીજ. શરમપ્રદ જતા કોઈ પણ જૈન નજ છે એ સ્વાભાવિક જલસાઓમાં માણનારાઓ અને દેખાવથી રાચનારાઓનું યૂથ છે, પરંતુ એ જડતા ભૂલેચૂકે પણ આપણુ આ પ્રાપ્ત થયેલા કદાચ ત્યાં નહિ જામે, પરંતુ સાચી ધગશવાળા અને સાદા અવસરને કલંકિત ન કરે એ માટે પ્રથમ ભૂમિકા શુદ્ધ કરઈમાં માનનારાઓનું એક નાનું યુથ તે જરૂર દેખાશે. વાની જરૂર છે. કાર્યપ્રગતિને આડે આવતા અવરોધો દૂર એમાં સંગીનતા ત્યારેજ આણી શકાય કે એમાં સૂર પુરવાને કરવાની જરૂર છે. દૂરદૂરથી પણ સરળ માર્ગ દેખાય, એ હિંદનું એકે એક શહેર જાગી ઉઠે.
માર્ગના પથિકને દૂર દૂરથી પણ પિતાના ધ્યેયની સિદ્ધિનાં ““શ્રી મેધાણી”એ પણ માન મુકવા માંડી છે. શ્રી દર્શન થાય એવા નિકટક માર્ગ બનાવવાની કરજ હાલના હેમચંદ્રાચાર્ય માટે જાણે ટીકાકાર એાછા હતા તેમ માનીએ
કેન્ફરન્સના કાર્યકર્તાઓની છે. જેથી એ માગે આવનાર એણે આજે રહી રહીને “રા. ગંગાજળીઓ' લખતાં ઉમેરાયા,
ભાઈઓ કાર્યવાહકની દૂરંદેશી ઉપર વિશ્વાસ રાખી શકે અને જાણે આ બધા થઈ પડેલા સાક્ષર એકજ બીબામાં ન ઘડાયા અટપટા વાતાવરણમાં ગુંચવાઈ ન જાય. હેય તેમ સભામાં બેઠા હોય ત્યારે ડાહી ડાહી વાત કરે અને કાર્યવાહકેના હાથમાં હજુ ત્રણ માસને લાંબે ગાળે છે, લખવા માંડે ત્યારે કંઈ જુદીજ વાણીને પ્રવાહ રેલાવે! એમાંજ એ સમય દરમ્યાન બંધારણીય પ્રશ્નો અને કેન્ફરન્સના સર્વદેજાણે એમની મોટાઈ ન સમાઈ હોય! ભાષા પણ કેવી! શીય વિકાસ માટે કામને લગતા અને કેમને મુંઝવી રહેલા વીસમી સદીને કઈ શિક્ષક ભાગ્યેજ કોઈ ગામડીયા વિદ્યાથીને બેકારીના પ્રશ્નને ખૂબ મહત્વ આપવામાં આવે, જમાનાને એવી રીતે બોલવા સારૂ માર્ક આપે કે ચલાવી લે ! છતાં અનુકુળ બંધારણ ઘડાય, આર્થિક અગતિમાંથી કેમને નોંધી રાખજો કે એ બેલનાર શ્રી મેઘાણી છે.
ઉદ્ધાર કરવાનાં સક્રિય પગલાં ભરવાની ભૂમિકા તૈયાર થાય, “ બ્રાહ્મણોનું બળ ક્ષીણું કરવાનો પ્રયોગ સેલંકી રાજ એ માટે મુંબઈની કાર્યવાહી સમિતિએ અત્યારથીજ કામે કુમારપાળેજ કર્યો હતો. અહીં આ મંદિરની પ્રતિષ્ઠા કરવા લાગી જવું જોઈએ. માટે એમને કોઈ ન મળે તે જૈન સાધુ હેમચંદ્ર જોયો ?
– મનસુખલાલ લાલન. ખેપાન તે એ હેમચંદ્ર ચાલતી ગાડીએ ચડી જનાર હતા છે ભાષામાં જરાયે તુચ્છતા? વાહ સાક્ષર મેઘાણી ! આ લખાણ ઈતિહાસિક નજરે કેટલું વાંધા પડતું છે
અપૂર્વ પ્રકાશન. એનો વિચાર બીજા પ્રસંગે રાખી અત્રે કહેવાનું એટલું છે કે જે
શ્રી સિદ્ધસેન દિવાકર કૃત સમાજ પિતાના આંતરિક કલેશમાંથી ઉંચે નથી આવતું
સન્મતિ તક' (અંગ્રેજી અનુવાદ) અને જેની પાસે સંગઠિત બળ નથી તેને આવી જતના કંઈ કંઈ ચાંલ્લા ચોટયાજ જાય છે! અંતે હજુન કેટલા ચાટતા
પંડિત સુખલાલજી અને પં. બેચરદાસે લખેલી રહેશે એ કણ ક૯પી શકે! પિલા વર્ગને એકજ કહીયે કે અંદર
વિદ્વત્તાપૂર્ણ પ્રસ્તાવના અને ટીકા તેમજ અંગ્રેજી અંદરને તોફાન મૂકી કયાં છે એ આ કાર્ય સામે કેડ કસે || અનુવાદ સહિત ૪૨૫ પૃષ્ઠના આ અનુપમ ગ્રંથની અગર જે એક માત્ર એકલવાયી અને અટુલી સંસ્થા છે તેને || કિંમત માત્ર રૂા. ૧-૦-૦ (પટેજ અલગ) પુનઃ પગભર થવા દે કે જે દ્વારા આ જાતના થતા આક્ષેપોને લઃ-શ્રી જૈન શ્વેતાંબર એજ્યુકેશન બોર્ડ. દલીલપુરસ્સર રદીયે આપી શકાય.
૨૦, પાયધુની, મુંબઈ, ૩. –M
Page #207
--------------------------------------------------------------------------
________________
તા. ૧૬-૧૦-૧૯૪૦,
જેન યુગ.
ભાવનગર
એટલું જ નહિં પણ રસવૃત્તિ દાખવનારા છે, એ માટે કથા સાહિત્ય
પણ સહકાર આપે છે. છતાં એક વાત ઉઘાડી આંખે સૌ કોઈને જૈન કેન્ફરન્સના નિંગાળ અધિવેશન માટે
દેખાય તેવી છે અને એ પર જૈન ધર્મ ખાસ ભાર મૂકે છે તે 3યુટેશનનું સુંદર સ્વાગત.
એ છે કે-એ કળાઓનું પ્રર્દશન કયાં ભકિતભાવે પ્રભુ પ્રતિમા જેન કેન્ફરન્સના નિંગાળા અધિવેશનની સફળતા માટે સમક્ષ થવું ઘટે, કિંવા સ્નેહપૂર્ણ હૃદયેવાળા પિતાના સ્વામીને અંતઃકરણથી પ્રત્યેક મદદ આપવા ભાવનગરના આગેવાન રીઝવવા યા એના આત્માને આનંદ અર્પવા, ઉક્ત કળાઓને ભાઈઓએ ખાત્રી આપી શ્રી મણિલાલ જેમલ, શ્રી મણિલાલ આશ્રય ઘણુંખરૂં એકાંતે લઈ શકે. નારીગણ દ્વારા રસિક બનતી મોકમચંદ, શ્રી ચતુરદાસ રાયચંદ શાહ અને નિગાળાના શેઠ એ કળા –કે એ લલના વર્ગ મારફતે બહેલાતા હાવભાવે પરશોતમદાસના પ્રચારાર્થે નિકલેક્ષા ડેપ્યુટેશનને ભાવનગરના જાહેર જનતાના આકર્ષણને ન તે વિષય બનવા જોઇએ કે શહેરીઓએ ભાવભીનું સ્વાગત કર્યું હતું. સ્ટેટના માજી ચીફ ન તો પુરુષ જાતિના મનોરંજનાથે યોજાવા જોઈએ એક તે સ્ત્રી જસ્ટીસ રા. જીવરાજભાઈ દે શીને ત્યાં સૌ ઉતયો હતા_3યુ જતી કોમળ, એમાં કંઠલાલિત્ય પણ સહજ, ત્યાં પછી સુંદર ટેશનના સભ્યોએ તેમજ શ્રી કુંવર જી આણંદજી અને શ્રી
વસ્ત્રાભૂષણે અને વિવિધ પ્રકારને હાવભાવને એપ ચઢે ત્યાં જીવરાજ ઓધવજીએ રાજયના નામદાર દિવાન સાહેબ થી સન્મુખ દેવપ્રતિમા ન હોય તે વાતાવરણ સહજ વિલાસમય બની અનંતરાય પટ્ટણીની મુલાકાત લઈ કોન્ફરન્સ અંગેની સર્વ
જાય.' એ વેળાનું દ્રશ્ય સાચેજ રમ્ય હોય છતાં એ નારીગણ બાબતોથી તેઓશ્રીને પરિચિત કર્યા હતા નામદાર પટ્ટણી
પુરતું મર્યાદિત રખાવાની જરૂર છે. પુરુષરૂપ ભ્રમરને ત્યાં ફરકવું સાહેબે આનંદ પ્રદર્શિત કરી રાજ્ય તરફથી જોઈતી જરૂરી
કે મજા શોધવા ભટકવું એ જરા પણ લાછમ નથીજ સગવડ આપવા જણાવ્યું હતું, ડેપ્યુટેશને બાળ વિદ્યાથી
સંસ્કૃતિના પ્રણેતા પૂર્વ પુરૂષોએ એ માટે દોરેલ મર્યાદા દી. ભુવનમાં જાણીતા કાર્યકરો સાથે જમણુ લઇ વિચાર વિનિમય
ભય દ્રષ્ટિ સુચક છે કન્યા અવસ્થાના ગીત ગરબા ભલે સાર્વજનિક કરતાં એને સુંદર જવાબ વાળવામાં આવ્યું હતું. તુરતજ વીસ ભાઈઓએ સ્વાગત સભ્ય બનવા કબૂલી વધુ મેમ્બરે
રહે, છતાં જવા ઉમરનું વધવાપણું છે, અર્થાત કન્યાભાવ મૂકી બનાવવા માથે લીધું હતું.
દઈ, યુવતી કે પ્રૌઢપણાના ભાવ ડોકીયા કરતાં હોય છે ત્યાં આત્માનંદ જૈન સભામાં એક જાહેર સભા ગોઠવવામાં સાવ ઉઘાડા માથાના કાર્યક્રમ કે વર્તમાન રંગભૂમિની ઉછીની આવતાં શ્રી મણીલાલ જેમલે અત્યારે લાંબા ગાળે અધિવેશન લીધેલી ટાપટીપ યા હાવભાવ બિલકુલ શાંતિજનક નથી. લજજાકઈ પરિસ્થિતિમાં એકત્ર થાય છે તે વિગતવાર સમજાવી યુક્ત કાર્યક્રમ એજ ભારતવર્ષની રમણીઓ માટે કાર્તિકળશ
ધારીને પ્રશંસા પામેલ અભિનય છે. નિગાળા એટલે ભાવનગર ગણી કેન્ફરન્સને સફળ બનાવવા
વળી જેને માટે “નવરાત્રના ગરબા' સંભવીત નથી, કેમકે દરેક મદદ કરવા અપીલ કરી હતી. ભાવનગરના ભાઈઓ વતી
" તેમાં તે શ્રદ્ધાની નજર નથી ધરાવતા-છતાં જે અશ્વિન શ્રી જીવરાજભાઈ દોશીએ જણાવ્યું હતું કે ભાવનગર નિગાળાને માસના પ્રથમ નવદિન ૫ર જેનેતરે યા માતાભકતે ભાર મૂકે છે પિતાનું જ નાનું અંગ ગણે છે અને ભાવનગરમાં કોન્ફરન્સને
એજ આસો માસમાં જેનેની પવિત્ર એવી આયંબિલની ઓળીનું થશવી બનાવવાની હાંશ મનમાં રહી ગઈ ૫ણું તેના નાના અંગે એ હાંશ પૂરી પાડવા તક આપી છે તે બદલ આભાર
પર્વ આવે છે. એના પણ નવ દિવસ છે. નવરાત્રની સમાપ્તિ પ્રદર્શિત કરી ત્યાંના શહેરી તરફથી પ્રત્યેક સહકાર આપવા
દશેરાને દિને થાય છે ત્યારે ઓળાની પૂર્ણાહૂતિ પૂર્ણિમાને દિન
* વચન આપ્યું હતું. ડેપ્યુટેશન વધુ પ્રચારાર્થે વઢવાણ વગેરે થાય છે. આમ જૈન-જૈનેતરને મેળ બેસે તે કાર્યક્રમ રાત્રિના શહેરમાં જવા રવાના થયું હતું. જેને જનતામાં ઈત્સાહ સમથે અવશ્ય યોજી શકાય. મનહર ચાંદનીમાં નારીગણ સુમધુર અપૂર્વ છે
કઠ દ્વારા દૂર દૂર સુધી સંગીતની સરિતાને વહેવડાવી મૂકે. તપ્ત
વાતાવરણને નષ્ટ આળાપથી છલકાવી મૂકે. પિતાની સિધ(અનુસંધાન પૃ. ૩ ઉપરથી ).
હસ્તકળાને પ્રવેશ કરે. એ સામે આંગળી ચીંધવાપણું નજ કાર્યના શ્રી ગણેશાય રહેલ છે એ પણું લક્ષ બહાર ન થયું. હોય પણ એ સર્વ માં જે વાત ન ભૂલવી ઘટે તે જૈન સંસ્કૃતિ ‘વાત કરવાથી વડાં નથી નિપજતાં' એ જનઉકિત સ્મૃતિપટમાં તાજી રાખી શરૂઆતના પગલાં ભરવાં ઘટે.
અને નારીજીવનના શણગાર સમી લજજા. કાર્યકમને જકે
આ વાન અવશ્ય ખ્યાલમાં રાખે. જૈન સંસ્કૃતિ લક્ષ્ય બહાર થવી ન ઘટેઆજકાલ ઉગતી સંસ્થાઓને નામે કે ચાલતી સંસ્થાઓને
( અનુસંધાન પૃ ૮ ઉપરથી). પગભર કરવાના નિમિત્તે મનોરંજન કાર્યકમોથી ભરપુર ઉસ એ કામમાં સાહસિક અને સટોડીઆ છે તેમ બેકારો પણ છે ગોઠવવાની પ્રથા જેસોરથી આગળ વધતી અને કે કોઈ
અને શ્રીમતે ધારે તે હુન્નર ઉદ્યોગના કારખાનાં કહાડીને પ્રસંગમાં મર્યાદાનું ઉલ્લંઘન કરી જતી જોવાય છે. ભારતવર્ષની
અથવા વ્યાપાર ધંધા માટે છે વ્યાજે નાણાં ધીરી ધમ
બંધુઓને મદદ કરી શકે. કેળવણીને ઉત્તેજન આપવા માટે પ્રાચીન સંસ્કૃતિ તરફ મીટ માંડતાં અને જ્ઞાનપ્રાપ્તિ અર્થે
શ્રી મહાવીર જૈન વિદ્યાલય અને બીજી સંસ્થાઓ ઠીક પ્રવાસ એ જુના સમયમાં જે વ્યવસ્થા કે ગોઠવણ હતાં, એ જોતાં અત્યારના આ સમારંભમાં કેવલ પશ્ચિમાનું આંધળું અનુ
કરી રહી છે પણ તે પૂના નથી. એ વિદ્યાલયે બતાવી કરણજ જોવા મળે છે, એમ કહેવું વધારે પડતું નહિ ગણાય.
આપ્યું છે કે કેળવણીના ક્ષેત્રમાં હજુ કરી શકાય એવું ઘણું છતાં ઈતર સમાજમાં જ્યાં એ પ્રચલિત થઈ ચુકયું છે ત્યાં કેવલ
રહી નય છે. કેમમાં જે કેળવણી વધશે તો બીજી ફરીયાદ જૈન સમાજ એથી સાવ અલિપ્ત રહે એ માનવું ૫ણ વધારે
પિતાની મેળે અલોપ થવા માંડશે. આપણે ઇચ્છીશ કે જેને પડતું છે. પડોશીની સારી થા માઠી અસર જરૂર લાગેજ.
વ્યાપારી અને વ્યવહાર કુશળ કામ છે તેથી તેઓ નિંગાળા
ખાતે માત્ર વાતો કરીને છુટા ન પડતા કંઇ સંગીન કરી અને અંગુલિ નિદે શ એટલા સારૂ કરવો પડે છે કે એ બધા
યા બતાવશે અને કોન્ફરન્સના કાર્યવાહકે પણ પચારકાર્ય ચાલુ પ્રસંગોમાં અને પિતાની જે અનોખી અને પ્રતિષ્ઠા સંપન્ન રાખી કોન્ફરન્સ ઉપાડેલા પ્રશ્નો અવકાશને સમયે ચર્ચવાના સંસ્કૃતિ છે તેને સાવ વીસરી ન જાય- જેને કળામાં એટલે અને સમય ગાળવા માટેના નદિ ૫ણુ ગંભિર પણે ઉપાડી લઈ નૃત્ય-સંગીત-ગરબા-સંવાદ-આદિ અભિનોમાં - માનનારા છે. સંતોષકારક રીતે અને સત્વરે ઉકેલવા જેવા છે તે સમજી લેશે.
-
Page #208
--------------------------------------------------------------------------
________________
જેન યુગ.
તા.૦ ૧૬-૧૦-૧૯૪૦
શ્રી જૈન . કૉન્ફરન્સનું ૧૫ મું અધિવેશન. જનતામાં અપૂર્વ જાગૃતિ-કાઠીયાવાડમાં પ્રચાર કાર્ય–સુંદર સહકાર-અધિવેશનની
• તૈયારીઓ પુર જોશથી ચાલ.
શ્રી જૈન શ્વેતાંબર કોન્ફરન્સના ૧૫ માં અધિવેશનની કેફરન્સ રેસીડેન્ટ જનરલ સેક્રેટરીની મહીથી તે પછી પ્રગટ
થયેલી યાદીમાં કોન્ફરન્સની સ્ટેન્ડિંગ કમિટીએ તા. ૨૮ મી નિંગાળા ખાતે પુર જોશથી તૈયારીઓ ચાલુ છે. સ્વાગત છે
* એપ્રીલ ૧૯૪૦ ને રોજ કરેલ ઠરાવ નં. ૩ ટાંકી તેને કેન્સપ્રમુખ અને અન્ય કાર્યવાહની ચુંટણી માટે સ્વાગત રન્સના ભવિષ્યના કાર્યક્રમ માટે અતિ મહત્વપૂર્ણ રેખાંકન સમિતિના સભ્યોની સભા બોલાવવામાં આવી છે. જનતાના જણાવ્યું છે. એ ઠરાવ આ પ્રમાણે છે:-“આ સ્થાયી સમિતિ સુંદર સહકારથી વિભાગીય સમિતિઓ અને કાયૅવાહકે કોન્ફરન્સના આવતા અધિવેશનનું કાર્ય (૧) કોન્ફરન્સના આવતા અધિવેશનને સફળ બનાવવામાં અવશ્ય સફળતા બંધારણમાં ઉદ્દેશ અને કાર્યવિસ્તાર સિવાયની બાબતમાં મેળવશે એવી આશા રખાય છે.
જરૂરી ફેરફાર, (૨) આર્થિક ઉદ્ધાર અને (૩) કેળવણી પ્રચાર પ્રચાર કાય.
એ ત્રણ બાબતે ઉપર ખાસ કરીને કેન્દ્રિત કરવાની આગ્રહઅધિવેશનના પ્રચાર તેમજ સ્વાગત સમિતિના સભ્યો પૂર્વક ભલામણ કરે છે.” આ યાદી પરથી સ્પષ્ટ રીતે સમજાશે સેંધવા માટે મુંબઈથી શેઠ મણિલાલ જેમલભાઇ, શેઠ કે જે મર્યાદા કેન્ફરન્સની બેઠક ભાવનગર ખાતે મળત અને મણીલાલ મકમચંદ શાહ અને શેઠ ચતુરદાસ રાયચંદ શાહ તેને લાગુ પડત તે નિંગાળા ખાતેની બેઠકને પણ લાગુ પડશે. વિજયા દશમીના રોજ કાઠીયાવાડના પ્રવાસે રવાના થયા છે. કોન્ફરન્સ તરફથી યાદીમાં આગળ ચાલતાં જણાવવામાં આવ્યું
તેઓ વઢવાણું કે૫, ભાવનગર, ચુડા, બોટાદ તથા છે. કે “ સમાજના હાર્દને સ્પશો તેના ઉદ્ધારાર્થે કેળવણી આસપાસના સ્થળેએ ગયા છે જ્યાં જનતાએ તેમના કાર્યને પ્રચાર અને આર્થિક ઉદ્ધાર (બેકારી નિવારણ) જેવા કે વધાવી લઇ અંદર કે આપ્યાના સમાચાર મળતા રહ્યા છે. પણ મતભેદ વિનાના પ્રશ્નોના નિરાકરણ માટે ઉઘત રહી પ્રત્યેક સ્થળે કેન્ફરન્સ પ્રત્યે પૂર્ણ પ્રેમ અને સહકારની
સમાજના સહકારની અપેક્ષા સેવે છે.” કેન્ફરન્સની સ્થાયી લાગણી નજરે પડી છે એટલું જ નહિ પરંતુ ઉત્સાહ પૂર્વક
સમિતિના ઠરાવ અને કોન્ફરન્સના રેસીડેન્ટ જનરલ સેક્રેટરી સ્વાગત સભ્ય તરીકે નામે નોંધવામાં આવ્યા છે. કેન્ફરન્સ દેવી આવે છે એવી ભાવના સર્વત્ર જામતી જાય છે અને તરફની યાદી પરથી જણાય છે કે નિંગાળા ખાતેની બેઠકમાં લેકે તેને વધાવી લેવા માટે અત્યંત ઉત્સુક છે.
તર્ત વેળાએ કેળવણી અને બેકારીના જ પ્રશ્ન હાથ ધરવામાં વઢવાણ કેમ્પમાં ર. રતિલાલ વર્ધમાન શાહ અને રા. આવશે. આ બીનતકરારી કાર્યક્રમ હાથ ધરવાનું કારણ માત્ર રાયચંદ અમલખ શાહે ત્યાંના શહેરીઓ અને વકીલ મંડળના એટલુંજ છે કે કે ન્સ જૂના અને સ્થિતિચુસ્ત પક્ષના સભ્યોને એકત્ર કરી સમાજના ઉત્કર્ષ માટે કોન્ફરન્સ મહાદે- જેનોને પણ સાથે મેળવી શકે કારણ કે કામમાં કેળવણી વીના અધિવેશનને સફળ બનાવવા જુસ્સાદાર અપીલ કરી હતી. ઉપસ્થિત ભાઈઓએ ધાર્યા કરતા વધુ સારી સંખ્યામાં
વધારવાની અને બેકારી ટાળવાની અગત્યની તે તેમનાથી પણ સ્વા. સભ્ય તરીકે નામ નોંધાવ્યા હતા.
ના પાડી શકાય તેમ નથી. કોન્ફરન્સ અને તેના વિરોધીઓ ભાવનગરમાં સ્ટેશન ઉપર ડેપ્યુટેશનના સ્વાગતાથે પ્રતિષ્ઠિત વચ્ચે વાધ પડવાથી બંનેમાંથી એકપણું પક્ષ તરફથી કેમની ઉન્નતિનું ગૃહસ્થ રા. કંવરજી આણંદજી કાપડીઆ, રા. જીવરાજ કાર્ય થઈ શકતું નથી તે મુશ્કેલીમાંથી માર્ગ કહાડી બધા વિચારના ઓધવજી દોશી, રા. વિઠલદાસભાઇ, રા. જગુભાઈ જેને સાથે મળીને કામનું કલ્યાણ થાય તેવી યોજના તૈયાર કરી રા. ભાયચંદભાઇ, ર. બાબુભાઇ વિગેરે વિગેરે ઉપસ્થિત હાર પાડી શકે તેટલા ખાતર કોન્ફરન્સની સ્થાયી સમિતિએ હતા. શ્રી જૈન ધર્મ પ્રસારક સભા, આત્માનંદ સભા, વિગેરે તર્ત વેળાએ તકરારી સવાલ હાથ નહિ ધરવાનું ઠરાવ્યું છે તે વિગેરે સંસ્થાઓના બંધુઓ સાથે અનેક પ્રકારની વાટાઘાટે જોતાં જીના વિચારના બંધુઓ પણ હવે કોન્ફરન્સને સૌથી કરવામાં આવી છે. અત્રે ૫ણું સારી સંખ્યામાં સભ્ય નાંધાયો આપશે એવું આપણે ઈચ્છીશું, હેવાના સમાચાર પ્રાપ્ત થયા છે.
ઉકેલવા જેવા પ્રશ્નો. બીજા સ્થાનમાં પણ સારો સહકાર મળેલ છે જેની વિગતે હવે પછી અપાશે.
સસ્તા ભાડાની ચા ની જરૂર જેને પણ છે. બેકારી કેન્ફરન્સના આવતા અધિવેશન અંગે મુંબઈ
' પણ એ કામમાં ઓછી નથી. મુંબઈમાં સસ્તા ભાડાની ચાલે | સમાચાર” શું કહે છે?
બાંધવાની શરૂઆત થઈ છે છતાં તેને લાભ ખરા હાજતમંદ [“મુંબઈ સમાચાર” દૈનિક તા. ૧૪ ઓકટોબર ૧૯૪૦
જેનેને મળે છે કે કેમ તે વિચારવા જેવો પ્રશ્ન છે. અત્યારે ને અંકમાં તેના વિદ્વાન અધિપતિની કસાયેલી કલમથી તે ટેલીફન રાખનારાએ ૫ણ સસ્તા ભાડાની ચાલમાં ધુસી લખાયેલ આગામી નિંગાળા અધિવેશન અંગે નીચે પ્રમાણે
શકયા છે એવી ફરિયાદ સામાન્ય થઈ પડી છે. જૈન શ્રીમતિ અગ્રલેખ પ્રકટ થયેલ છે તે જનતાની જાણ ખાતર અને ધારે તે પિતાના હસ્તકના સખાવતી ફંડમાંથી સસ્તા ભાડાની ઉદ્દત કરીએ છીએ.]
વધુ ચાલે બાંધી ખરા હાજતમંદને રાહત મળે તેવી ગોઠવણ શ્રી જૈન શ્વેતાંબર કેન્ફરન્સની બેઠક આવતા ડિસેમ્બર કરી શકે. જેમાં શ્રીમંતે છે તેમ બેકારો ૫ણું ધણું છે મહિનામાં નિંગાળા ખાતે ભરવાનું કર્યું ત્યારે એવી આશા મુંબઈ અને અમદાવાદના શેર બજારોમાં ઘુમતા જેને શ્રીમંત વ્યક્ત થઈ હતી કે ભાવનગર માટે જે મર્યાદા ઠરાવવામાં હોય તે પરથી આખી કેમને માલેતુજાર માની લેવાની નથી. આવી હતી તે નિંગાળા માટે પણ ચાલુ રાખવામાં આવશે.
(અનુસંધાન પૃ. ૭ ઉપર) આ પત્ર શ્રી. મનસુખલાલ હીરાલાલ લાલને શ્રી મહાવીર પ્રી. વર્કસ, સીલવર મેનશન, ધનજી સ્ત્રીટ, મુંબઈ ખાતેથી છાયું, અને મી. માણેકલાલ ડી. મોદીએ શ્રી જેન વેતાંબર કોન્ફરન્સ, ગોડીજીની નવી બીલ્ડીંગ, પાયધુની મુંબઈ ૩, માંથી પ્રગટ કર્યું છે.
Page #209
--------------------------------------------------------------------------
________________
તાર: HINDSANGHA.
વ્યવસ્થાપક મંડળ
1
મેહનલાલ દીપચંદ ચેકસી.
તંત્રી.
મનસુખલાલ હી. લાલન.
શ્રી જૈન શ્વેતાંબર કેૉન્ફરન્સનું પાક્ષિક મુખપત્ર,
જેના
리기
વિ. સ’. ૧૯૯૭, માગસર શુદ ૬, રવિવાર.
JAIN
REGD. N0. B 199
વાર્ષિક લવાજમ રૂ।. ૨)
1
છુટક નકલ દાઢ આના.
પુસ્તક ૮ અક ૨૫
તા૦ ૧ ડીસેમ્બર ૧૯૪૦
YUGA
છેલ્લા દાયકાનું સિંહાવલોકન.
સમગ્ર જૈન સમાજની પ્રગતિના કાઇ પણ સવાલ કોન્ફરન્સ જેવી સંસ્થા સિવાય આપણે ઉકેલી શકીએ તેમ નથી. કાન્ફરન્સ આટલી બધી ઉપયોગી સંસ્થા છતાં આજે તે શિથિલતા ભાગવે છે. કાન્ફરન્સ તે જૈન સમાજનું શરીર છે અને આપણે સર્વે તેના આત્મા છીએ એટલે ખરી રીતે કારસ કરતાં આપણે જ શિથિલ બની ગયા છીએ. કાન્ફરસ તેા સમાજનું બેરામીટર છે. આજે જૈન સમાજની ખરી સ્થિતિ જો કાઇને જોવી હાય તા કાર'સને જોઇ લે.
જ
છેલ્લા દસ વર્ષના ગુજરાતના જૈન સમાજના ઇતિહાસે સમગ્ર જૈન કામ એટલે કાન્ફરસની પ્રગતિને તદ્દન રૂંધી નાખી છે. બુદ્ધિવાદ અને લાગણીવાદ એ બન્ને વચ્ચે આ દસકામાં જબ્બર ધણુ થયું. એક વર્ગ સુધારક તરીકે ગણાયા, બીજાએ પેાતાને શાસન–રક્ષક તરીકે કહેવરાવ્યે, પહેલા વગે ફક્ત બુદ્ધિને જ મહત્વ આપ્યું, બીજાએ લાગણીના જોરમાં બુદ્ધિને ભળવા ન દીધી. આમ બંનેએ વ્યવહાર અને નિશ્ચયથી ઐકયતા સધાવા ન દીધી. આનુ પરિણામ સમાજ માટે ઘણુ જ ભયંકર આવ્યું. અંદર અંદર એક બીજા પ્રત્યે કડવાશ એટલી હદે વધવા માંડી કે પાણીમાંથી પેારા શેાધીને એક બીજાની ભુલાને કાગના વાધ બનાન્યેા. બંને વ ખરી રીતે ભાવનાથી ધર્મની સેવાના માગે છે. એકને શ્રાવક વર્ગ કચરા દેખાય છે તેથી સાતે ક્ષેત્રનીજ વાજબદારી જેના ઉપર છે. તેને પ્રથમ પગભર કરવાની ભાવના છે. બીજાને શ્રાવક ક્ષેત્ર સાથે બીજા ક્ષેત્રની જવાબદારી પણ એક સરખી જ ગણી માર્ગ કાઢવા છે. આ મતભેદે એવા નથી કે જેના માર્ગ ન નીકળી શકે. આખા સમાજન મંચનકાળના સમય પસાર થઇ જાય છે ત્યારે આવી પક્ષાપક્ષી આપણને કયાં સુધી પાલવશે ! હું બન્ને પક્ષને નમ્ર અપીલ કરૂ છુ કે છેલ્લા દશ વર્ષના ઇતિહાસને તદ્દન ભુલી જઈ ભગવાન મહાવીરના ધર્મ ખાતર એક વખત ભેગા થાઓ. કેળવણી અને બેકારી આ બે સવાલા આજે જૈન સમાજ આગળ એવા પડયા છે કે થાડા વર્ષ સુધી આપણી શક્તિ કાન્ફર ંસ દ્વારા આ વિષયામાં જ ખરચીએ . । . સંગઠન આપોઆપ થઈ જાય. આ બંને વિષયે એટલા વિશાળ છે કે આના ઉપર પુરતું લક્ષ આપવામાં આવે તા કાન્ફર’સને બીજા વિષયા ચવાની ફુરસત પણ ન મળે.
શ્રી. કાન્તિલાલ ઈશ્વરલાલના તા. ૨૧- ૧-૩૯ ના ભાષણમાંથી
Page #210
--------------------------------------------------------------------------
________________
તા૦ ૧-૧૨-૧૯૪૦
उदद्याविव सर्वसिन्धवः समुदीर्णा नाथ !
ન ૬ તાલુ મવાનું પ્રશ્યતે,પ્રવિમાસુ સરિસ્થિયોપિઃ અ:-સાગરમાં જેમ સ” સરિતાએ સમાય છે તેમ
સહ વધાવી લેનાર બધુબાના છે. શ્રી મહાવીર દેના દાવા કરનાર માનવીને-એ પ્રથમ તે અતિ આવશ્યક સાચા સ ંતાનનેા ગાંધી યુગના આંદોલનેા સમજવાને ધર્મ છે. જેમ સમ્રાટ નેપોલિયનની નાંધ પેથીમાં
દેખાતા તેમ પૃથક્ પૃથક્
—શ્રી મિત્રના વિયાવત.
હે નાથ! તારામાં સર્વાં દ્રષ્ટિએ સમાય છે પ્ણ જેમ પૃથ‘Impossible' યાને ‘અસંભિવત’ જેવા શબ્દ નહાતા પૃથક્ સરિતાઓમાં સાગર નથી તેમ કષાયા પર જય પ્રાપ્તિ અર્થે જ જેનું જીવન છે દૃષ્ટિમાં તાર દર્શીન થતું નથી. કિંયા એ જાનની જયશ્રી ભરવા માટેજ અને જિનભા માનનું અનુપાથીપણું સ્વીકાર્યું છે અને નથી ના નિશ શાના આટેપ ભડકાવી શકવાના, નથી તા જનતાની સુષુપ્તિથી ગણકાર થવાના કે નથી તો શા-કુશ કાના શ્યામરગી વાળાથી મુજીવણું થયાની-એકજ ધ્વનિ અને એકજ નિર્ધાર.
*******
જૈન યુગ.
તા૦ ૧-૧૨-૪૦.
જૈન યુગ.
સત્ત
વીવાય.
*****
कार्य साधयामि वा देहं पातयामि
નિંગાળા અધિવેશનને સાંગોપાંગ પાર ઉતારી જૈન સમાજમાં નવ ચેતનના પૂર વહેવડાવવા એજ ચક્ષુ
સામેનું કાર્ય અને એને લગતી કાર્યવાહી સ્ટેજ પ્રોગ્રામ Well begun in half clone' છે. આં જિની ઉક્તિ યાદ રાખી ધપાવવાનુ ચાલુજ રાખવું. જેની શરૂઆત સારી તેના અંત સારાજ આવે એ હરગીજ ન
ભૂલવું. દેશમાં શરૂ થયેલ બલિદાનની વેદી, જેના મુખ્ય કાર્યકરના ભાગ ચઢે, એ માંગળ ઘડી માટે કશું કહેવું ? સેવાના ભેખધારીયા માટે, કેવલ, કામ કરી બતાવવાના ધગશધારીઓ માટે, માત્ર રચનાત્મક કાર્યો હાથ ધરી, સરી પડેલ સંપુ-એકતા અને સંગઠનની પુનઃ પ્રા પ્રતિષ્ઠા કરવાના વ્રતધારીએ માટે-એ કરતાં અધિક મંગળ ચોધડીયુ અન્ય શુ હાઇ શકે ? તેથીજ ચાલે! કઈનિંગાળા એ અમારી તાકત છે.
ચાલા નિંગાળા.
નિંગાળા અધિવેશનની તરિખા નજદીક આવી રહી છે. એ વેળા રામાયણના એક પ્રત્ર સહજ સ્મૃતિ ટમાં તાકો થાય એવા બનાવ બન્યા છે, મિત્ર સુત્ત ડીપ રામ: વ્રગિતો ગમે' જેવું થયું છે. અર્થાત્ જે સુરતમાં શ્રીરામ ગાતીએ બેસવાના હતા અને રાજ્યારાહણ સારૂ અચાની પ્રત હચૈત્રી બની હતી. એ. શ્રીરામરાજ્ય પ્રાપ્તિના મેઘડીયે. મનના માર્ગે ચાલી નિકા વિધાતાએ અવે વિંકાલ વેગ પઢાવે! અહીં પણુ એને મળતી વિલક્ષણતા ઉદ્ભવી છે. જે નિંગાળા અધિવેશન માટે સૌ કરતાં વિશેષ ધગશથી જે માંભાઈ શેઠે બીજાપ્યું હતું અને કે કાડા સેવ્યા હતા, એ તા રાષ્ટ્રિય મહાસભાના આદેશને અનુસરી સત્યાગ્રહના પંથે ચાલી નિક્ળ્યા! અરે ગ્રામ્ય અધિવેશન માટે અને અખિલ જૈન સમાજમાં જાતિ ખાણુવા માટે જેના અભિલાષ વિશેષ હતાં જે શ્રીયુત પોપટલાલ રામચંદ શાહ પણ આજાદીના મશાલચી
જુદા જુદા સ્થાનનાં શ્રી સંદ્યા-એ પવિત્ર તંત્રના સ ંચાલકે–જલ્દી જાગ્રત થાય. જે કાળે ભારતવર્ષની છતર પ્રજા પોતાના કલ્પ માટે નિહ અઇ છે એ કાળે સંચાશીની બાત આગળ ન ધરશે. જે સમયમાં માથ મહાસભા પોતાના અબ્લેડ સંગઠનને પ્રત્યક્ષ પરચા કરાવી
બની ચુક્યા! બાવા વિશલ પ્રસંગમાં નિંગાળા અધિકરી હોય, મો કાળ ભૈવૃત્તિ કે તેાકેાની નિત્તિના હાથા ન બના‘ધર ફુટે ઘર જાય’ કિવા ‘કકાશથી ગેાળીમાંનુ પાણી પણ ઘટે કે વૃદ્ધોની કહેતી યાદ કરી. મઠ સાત વર્ષે આવેલ આ પ્રસંગને ભૂતકાળની વાગેાવણીમાં કે ભવિષ્યકાળની મ્હાં-માથા વગરની કલ્પનામાં વીણુસાડી ન નાંખેા નિતિકારો કહે છે કે મનુષ્યા મળશીસાઃ શાસ્ત્રકારો કહે છે કે મળેલી ભૂવા થવાનના પછી ગતકાળની સ્ખલનાઓમાં શા સારૂ અથડાયા કરે છે. એનુ વાર વાર પિરણ કરવામાં કડી ધોઇને કાદવ ઉŘચયા' સિાય વધુ શું સાર છે ? નોકરમાં પ્રવાર તા એ સર્વને ભૂલી જઇ નવેસરથી વહીને ક્ ‘શ્રી વ’ દત્ આવામાં છે, અમે તે પક્ષની ભુલ માનીએ તે પણ ખાખરે નવમતજાદી, કૃઢિચુસ્ત કે સુધારક, યંગમેન કે ગ્રુપ, એ તા એ જૈન સમાજનું અંગ ખરૂ જ ને? જુનવાણી કે
વેશન ભરાય છે. સ્વાગત મંત્રીના કારાવાસ જૈના મંગળાચરણમાં નોંધાય છે ( ગાંધીયુગમાં છથી જનતાને સારૂ દુ:ખના પ્રસંગ નથી પણ એધાડનેપોતાના જીવનમાં અવનવી તાજગી ભરવાના-પ્રસંગ છે. એમાંથી ભેગ ધરવારૂપ ઉમદા દ્રષ્ટાંત પ્રાપ્ત થાય છે. સમાજ કરતાં રાષ્ટ્ર પ્રત્યેનું ઋણુ અધિક છે એ સાર ઉડીને આંખે વળગે છે. વળી એ વાત પણ પુરવાર થાય છે કે આ કાળ એ નથી તેા વાતા કરવાના કે શબ્દોની સફારી ચાખ્યાનો. કેવળ પગ પર ઉભી કાચના શ્રીંગણુંશ કરવાનો આ મહાનો સમય આવ્યો છે ત્યાં શબ્દોની કિંમત નથી પણ કાર્યોની કિંમત કાયાની છે.
શ્રીરામના વનવાસ જતાં બાપ્પાની પ્રાએ શુ
કર્યું છે. કામાયણમાં બ્લ્યુ' ૐ છતાં રાજ્યતંત્રતા પાનાના હતાઢિ અને કમાયેલા માત્ર વાડાઓ છે.
અટકી ન પડયુ એ સ્પષ્ટ વાત સૌ કોઇ જાણે છે. મણિભાઈ શેઠના જવાથી નિંગાળા, અધિવેશનના કાર્યમાં ચાર ન આવે પણ વિપુ" ભરતી આવે એવુ કક્ષાના ધર્મ એમની સહ ખભા મેળવનાર અને મત્રને
અરે આવેશમાં આવી, સામસામે બાથ ભીડવા અર્થે ઉભી કરાયેલી હાયણી માત્ર છે. એથી એકતા તેખામાણી છે અને કંઇજ શુકવાર નથી બને એમ કહીએ ( અનુસ'ધાન પૃ. ૮ ઉપર )
Page #211
--------------------------------------------------------------------------
________________
તા. ૧-૧૨-૧૯૪૦
જેન યુગ.
આ પણ તેની અસર
ના થઇ છે અને જ
અને મૂર્તિપૂજા
અને આ રીય અધિવેશનના
તો ધાને જળ મધના પ્રતિનિધિયા સામે હાર અને પુરવાર કરે
કર
3 નોંધ અને ચર્ચા. ૪
નાની વાતને મોટું રૂપ પકડતાં વિલંબ નથી થતું. છીંકતા
બીડું પડે છે અને એ નામે ઉભા કરાતે વાળ આમ ધાર્મિક પ્રશ્નોની વિચારણા
જનતામાં-શ્રદ્ધાળુ સમાજમાં-કઈ જુદોજ પ્રકોપ પ્રગટાવે છે! - નિંગાળા અધિવેશન માટે બાંધેલી મર્યાદા એ કાયમી નથી
એ પ્રકોપની આંધિમાં ઉજળી બાજુ જોવાતી નથી ને કેવળ તેમ સૌ કોઈ પ્રતિનિધિઓને બંધન કર્તા પણ નથી એ જેમ
એકાદી ખેલના શેધી આગળ ધરાય છે. અર્થાત એ દ્વારા બંધારણની દ્રષ્ટિએ સ્પષ્ટ વાત છે તેમ એ પણ તેટલી જ સ્પષ્ટ થવાના માનવા પગભર થયેલી મારા કાયા પર ભૂકંપ વાત છે કે જ્યારે પણ ધાર્મિક પ્રશ્નો હાથ ધરવાનો પ્રસંગ સંકુશ આચકે લાગે છે તેથીજ એ વિષય જલારે ઉદેશમાં આવે ત્યારે અત્યારે પૂર્વે જે પદ્ધત્તિએ કામ ચલાવ્યું તે સમભાગ ભજવે છે અને એના વિના કેફન્સને ચાલવાનું પદ્ધત્તિ લાભકારી નીવડી શકે તેમ નથી. કોન્ફરન્સ ભલે નથી ગમે ૫ જગૃાય છે; ત્યારે નિંગાળા અધિવેશન ટાણે એ શ્રાવક સંઘનું પ્રતિનિધિત્વ ધરાવનાર મડળ હોય ભલે એમાં માટે ચો પરવટ કરવાની યાદ આવી વ્યાજબી માની છે એ ચુસ્ત શ્રદ્ધા સંપન્નોની ડેલીગેટ તરીકે વરણી થઈ હોય, છતાં
બંધારણને લગતી વાત હોવાથી નિંગાળા અધિવેશનની મર્યાદા જૈન ધર્મનું જે બંધારણ છે અને એમાં ચપદનું મહત્વ બહાર પણું નથી. એને લગતું સ્પષ્ટીકર-સંગઠન મજબુત છે એ જોતાં ધમ વિષર્થિક સવાલમાં સાધુ મહારાજની મનાવશે, સંખ્યાબંધ જ નિઓનું નિવારણ કરશે; અને એથી સલાહ-સૂચનાને દોરવણી અનિવાર્ય છે. કેવળ દીક્ષાના પ્રશ્નને સંસ્થા પ્રતિનું આકર્ષણ વધશે. સામાજીક કહી દેવાથી કે દેવદ્રવ્યના સવાલને શ્રાવક સંઘની અવાજ રજુ કરવાને હકસત્તા પરતે મર્યાદિત કરવાથી ચાલી શકે તેમ નથીજ. આગમ નિગાળા અધિવેશનની આમંત્રણ પત્રિકાઓ હિંદભરના પંચાંગી અને પરંપરાગત જ્ઞાનની જે વિરલતા કિવા જે સર્વ પ્રાંતમાં એટલે કે મોટા શહેરાના સંઘે ૫ર, જાણીતી અનભવ યુકત ઉંડાણુ સાધુ સમુદાયના અમુક ભાગમાં સંભવે સંસ્થાઓ પર, અને યાદીમાં જેમના નામ છે એવા ગામો અને છે તે શ્રાવક વર્ગમાં એટલું સુલભ નથી, કદાચ એ માટે નામે પર રવાના થઈ છે અને થઈ રહી છે. એ વસ્તુજ નિષ્ણાત અભ્યાસી જડી આવે પણ તેની સંખ્યા અંત પુરવાર કરે છે કે કેન્ફરન્સનું આ અધિવેશન એ સકળ ૧૦
અલ્પ! જ્યાં આ જાતની પરિસ્થિતિ ચક્ષુ સામે હોય અને મૂર્તિપૂજક જૈન જનતાનું છે અને એકાદ પક્ષનું કે અમુક કેન્ફરન્સ સકળ સંઘના પ્રતિનિધિત્વને દાવો કરતી હેય બિલાધારી વર્ગનું નથી. આ રીતે અધિવેશન ભરનાર સ્થાન ત્યાં ધાર્મિક પ્રશ્નોને દેશ-કાળ અનુસાર ઉકેલ કિવા ધામિક સકળ સંઘોને પોતાના પ્રતિનિધિ દ્વારા સ્વમંતવ્ય રજુ કરપ્રથામાં પરિવર્તન કરવાનો આશય પરસ્પરના સહકારથીજ વાની સગવડતા પુરી પાડે છે, અને એ રીતે અખિલ મને આર આવી શકે. એક કાળે આ વસ્તુ મુશીબત ભરી અને નિશ્ચિત અવાજ જાહેર કરનાર જે વર્તમાન જૈન સમાજના અતિ અગવડ ભરી હતી એમ અનુભવીઓને જણાવ્યું હોય ને સામે કેઈપણ સંસ્થા હોય તે તે માત્ર જૈન તાંબર તોપણ આજે એ તેટલી મુશ્કેલ નથી. રાજનગર મુનિ સંમેલને 'કાકાસજ છે એમ જાહેર કરે છે. જે કાળમાં આપણે રહીએ નિયુકત કરેલ કમિટિ કે જેમાં વિદ્યમાન ગુના આચાયે છીએ; અને આપણા પર જે પ્રાનું શાસન ચાલે છે એનું છે એમની સલાહ મંગાવી કામ કરી શકાય. એ પછી વધુ તંત્ર પણ જે રમે ગોઠવાયેલું છે ને જે રીતે પ્રજાને અવાજ લક્ષ આપી કામ લેવાય તે એ કમિટિ અને ચાલુ કાળને જાણવાનો પ્રબંધ છે એનું જ અનુકરણ કોન્ફરન્સને બંધારઅનરૂપ વિચારો ધરાવનાર મુનિરાજને સહકારથી ધાર્મિક માં કરાયેલ છે. વળી રાષ્ટ્રિય મહાસભાના બંધારણમાં અને પ્રશ્નોની ઘણી 'નો ઉકેલ આણી શકાય. માત્ર શ્રાવક કેન્સરના બંધારણમાં ઘણી રીતે સામ્ય છે, ઉભયના કાર્યસમુદાયની ચર્ચાથી કે દરાથી અને મુનિવર્ગને ઉવેખી મૂકી, ક્ષેત્ર ભિન્ન હોવાથી અવશ્ય થોડો ફેર છે. વળી જે સમયે એક પણ ચર્ચાસ્પદ ધાર્મિક પ્રશ્ન આજે કે વર્ષો પછી ઉકેલી બંધારણ નિયત થયેલ તે કાળની અગત્ય પુરતી કેટલીક વાતો શકાવાને નથી. જૈન સમાજના વિશાળ આમ સમૂહમાં સાધુ એમાં છે જે આજના યુગને વધારે પડતી લાગે તે . સુધારી સમાજની પ્રતિષ્ઠા છે અને જૈન ધર્મના બંધારણમાં એ શકાય તેમ છે અર્થાત સૌમાં એક મળતાપણું છે. તે એ છે કે વર્ગનું જે સ્થાન છે એ જોતાં ઉપરનું અનુમાન એ કલ્પના તરંગ શાસન કરતી બ્રીટીશ પ્રજા જનસમૂહના અવાજને માન આપે નથી પણ નિતરૂં સત્ય છે. કયાં તે ધાર્મિક વિષય કે જેની છે. રાષ્ટ્રિય મહાસભા પણ ભારતની જનતાને અવાજ રજુ પાછળ સમાજનું માનસ વિખરાયેલું હોય કિંવા જેના પર કરે છે, અને અવાજ સારી રીતે પ્રાપ્ત થઈ શકે તેવી બંધાજમ્બર મત ભેદ પ્રવર્તતા હોય તેને હવે પછી સ્પર્શ કરજ રણમાં ગોઠવણુ છે એજ રાહ આપણી કેન્ફરન્સને છે. પ્રત્યેક નહી એ એક એકરાર ઉદ્દેશ હેઠળની નેટમાં કરી દેવો સામે પોતાનો અવાજ રજુ કરવાની જે સગવડ છે એ કંઇ ઘટે કિવા એ લીધા વિના ચાલે તેમ ન લાગતું હોય તે એ જે તે હક નથી. એ એક જ વાત સાબિત કરે છે કે માટેની મર્યાદા સ્પષ્ટ કરવી ઘટે. ઉપરની વિચારણા પછી સંસ્થામાં નથી તે મામા માસીની ચશ્માપસી કે નથી હું કરાઈને ગળે ઉતર્યા વિના એ વાત નહીં રહે કે ગહન બાવાને મંગળદાસનું એક હથુપણું ! જે હક પ્રાપ્ત થયેલ છે ધાર્મિક સંવાલા સાધુ ગણના સહકાર કે દોરવણી વિના કેવલ એને લાભ થથે છરીતે સંઘ ન ઉઠાવે કે એમાં શિથિલતા શ્રાવક ગણના પ્રતિનિધિઓના હાથ ઉંચા કરવાથી ઉકલી કે દુર્લક દાખવે એમાં સંસ્થાને દેપ ન લેખાય. દુર બેઠા શકાય નહીં. કોન્ફરન્સમાં જે કંઈ વધુ ગુંચવણ ભરી બાબત આ અદિતિય સંસ્થાના-કે જેના ઉપાસકેમાં બાબુ સાહેબ વારે વારે ઉપસ્થિત થતી હોય તે આ ધાર્મિક પ્રશ્નો અને એના રાય બદ્રીદાસજી, શેઠ વીરચંદ દીપચંદ, શેઠ ફકીરચંદ પ્રેમચંદ, નિરાકરણને લગતી સંદિગ્ધ દશા છે. ધમને ૨'ગ-અભિમાન ફિવા શેઠ મનસુખભાઈ ભગુભાઈ, શેઠ લાલભાઈ દલપતભાઈ, શેઠ પ્રેમ અગર જે કહો તે એ કઈ જુદી વસ્તુ છે. એટલે એમાં મેતીલાલ મુલજી, શેઠ દેવકરણ, મુલજી, આદિ સંખ્યાબંધ
વનર ઉરિપછી પw કરવા પર
Page #212
--------------------------------------------------------------------------
________________
ન યુગ
તા૦ ૧-૧૨-૧૯૪૦
એ ત્રણ વખત એ મૂર્તિ લડતા હતા તે જગ્યાએ જને ખેમુ અને જો. આવી આખી મૂર્તિ ઘડતાં એને માત્ર પંદરજ દિવસ લાગે છે એમ મે' ત્યારે જાણ્યુ ત્યારે મને તાજૂબી થએલી એને દેઢ રૂપીયાનું રાજ મળતું હતું, એ તેનાં એક કડિયાની રાજ્ય બદલ આવું સુંદર કામ કરનારને માટે મારા હૃદયમાં ખૂબ આદર થયો આજે એ મૂર્તિ શ્વેતાંબર જૈન મંદિરના બહારના ભાગને શેાભાવી રહી છે,
જૈનેતર દષ્ટિએ આપણા દહેરાં.
દેલવાડાનાં દહેરાંની માફક કુંભારીઆનાં દહેરાં પણ કળાને એક ઉત્કૃષ્ટ નમૂના છે. આરસપહાણની સાથે ટાંકણાની અદ્દભુત રમત કરવાની જે માંઘી કળા ગુજરાતી કળાકારાએ મેળવી હું તેને પુરાવા અહીં મળે છે શિલ્પસ્થાપત્યના ઘણા નમૂનામા જેયા પછી પ્રતીતિ થાય છે કે પ્રાચીન યુગમાં
નહિ તેા છેવટ મધ્ય યુગમાં પણ શિલ્પ કળાની એક અત્યંત સમૃદ્ધ ગુર્જરી શાખા હાવી જોઇએ. ગુજરાતના પાટણવાડામાં અને ખાસ કરીને કાર્ડીઆવાડના વઢવાણ, ધાંગધ્રા, સેમના પાટણ, પ્રાચી વગેરે સ્થળેએ હજી સામપુરા સલાટની આખી વસ્તુએ સસ્તી હતી અથવા કાંક કયાંક ફ્ર∞આત જ્ઞાતિઓ છે અને તે શિલ્પશાસ્ત્રની પ્રણાલિ મુજબ ઘડત-મજૂરાને એમાં ઉપયેગ થએલા એ જવાબ અપૂરતા છે. રનુ કામ કરે છે. વંશ પર પરાગત આ વિદ્યા હજી આછી શિલાલેખે તે ખાતરી આપે હૈં કે આવાં ચણતા પાછળ પાતળી સચવાઇ રહી છે; જોકે આશ્રમના અભાવે એ ખીલી ઉચ્ચ કામોનાં મનુષ્યોથી માંડી નીચલી કામ સુધીનાં માણુશકતી નથી. આ મરના છોામાં કાંક કાંક આસામે નાનાં ખર્ચે છે. શું છે વખતે ધનની પહેંચી ભાએને ભેટા થઇ જાય છે. એવાજ એક ભાઇને ભેટા વધારે સમત્વવાળી હતી તેથી આમ બનવા પામ્યું, કે પછી મને ઇડરના ડુંગર પરના જૈન મશિમાં થએલા સને ૧૯૩૯ લેકામાં ધાર્મિક શ્રદ્ધાનું પ્રમાણ વધુ હતું ? કદાચ ધાર્મિક ના મે માસની શરૂઆતમાં સ્કાઉટિંગને અંગે અમે દસ ભાવના જોરદાર હાય તાપણુ તેમાં આટલે બધા શણગાર દિવસના ડુંગર પર પડાવ નાખેલા ત્યારે નૃત્યની ઢળવાળી શા માટે ? વાવ, તળાવો, કુંકા મંદિરની આટલી શાભા એક મૂર્તિ તે ઘડતા હતા. એ વઢવાણુના રહીશ હતા અને હું શા માટે? મને લાગે છે કે ખીન્ન . કારની સાથે માનવ પણ ત્યાંનેા વતની, એટલે અમારે ખૂબમેળ નમ્યું. હું રૅજ હૃદયની પ્રદર્શનની મૂળગત ભાવનાએ આમાં મેટા ભાગ ભજવ્યો હાય. દરેક વ્યક્તિ ક્રાઇપણ રીતે વ્યક્ત થવાને નિરંતર સ્વર્ગવાસી આત્માઓના નામે રજી કરી શકાય ને વર્તમાન જખ્યા કરે છે. જેની પાસે જે શક્તિ હાય તેને તે પ્રદર્શિત કાળે પણ નામીચા ગ્રહસ્થાને જેને સહકાર છે તેના-અવગુણુ કરવા ચાહે છે. જમાને જમાને આ પ્રદર્શનના પ્રકારો લટાયા ગાવા કે એના કાર્યા સામે બખાળા કહાડવા, કરે છે, તેમ તેમ આ ભાવના નવાં નવાં સ્વરૂપો ધારણ કરે અથવા તે દિશામા લેવા, એ શ્રી મહાવીર દેવના મતાનને છે. જૂના જમાનામાં લેખેથી કળાકૃતિઐનાં વતર શાલતા મા નથીજ. આજનું તંત્ર માની લ્યેા ક્રુ એવા મારકત નિકા પેાતાની ખર્ચ કરવાની શકિત પ્રદર્શિત કરી હાથેામાં છે કે જે માટે અમુકના અંતરમાં વિરોધની લાગણી શકતા. વળી આજના જેટલી જીવન ધારણની વિષમતા પણ પ્રવર્તે છે; છતાં એ ફેરવવાના, અરે એ હાથેામાંથી લને સાધનના અભાવે એ વખતે નહિ. આજે એક માણસ પગે અન્ય મજબૂત હાથેામાં તંત્ર સાંપરત કરવાને મા અધિ- ચલે છે ત્યારે બી આકાશમાં ઝપાટાભેર ઊડે છે; એ વેશનની બેઠક સિવાય અન્ય છે ખરા ? જે સત્તા નથી તે વખતે એક માણસ ચાલતા હોય તો બીજો ઘેાડાની અથવા પ્રમુખની કે નથી તે મંત્રીઓની, તે સત્તા જુદા જુદા ભાગ- ઊંટની સવારી કરીને જતા હોય. ઉપબેગના પ્રકારે।માં પણ માંથી આવતાં, તે સ`ઘટિત બની અવાજ રજુ કરતાં એટલી બધી વિષમતા નતી. વિષમતા હતી માત્ર એકની ડેલીગેટાની છે. દેશ આખા એ જાતને હક સરકાર પાસે ખીત ઉપરની અસાધારણુ સત્તામાં આજે સત્તાની વિષમતા માંગી રહ્યો છે. સ્વરાજ્યની લડતમાં એજ આશય છે કે ધટી છે, પણ સાધનાની વિષમતા ખૂબ વધી પડી છે. એથી બીજું કંઇ? જ્યારે એ હક કાન્ફરન્સના બંધારણમાં વિદ્યઆજના ધન પ્રદર્શનના પ્રકારે આપણને વધારે સ્વાર્થી લાગે માન હોવા છતાં જે સ એને ઉપયોગ નથી કરતાં જે છે, જ્યારે ભૂતકાળના પ્રકારા મુકાબલે વધુ લોકહિતકારી રહેતા ગ્રહસ્થા યા બ’ધુએ એ પ્રતિ દુર્લક્ષ્ય દાખવે છે તેએ પાતાની ફરજ તે રહસ્ય સમજી જવાય તે ધનપ્રદર્શનની આજની ભાવનાને ચુકે છે એમ ભાર મૂકી કહેવું પડે છે. સંસ્થા વિના જૈન વધુ હિતકારક વલણ આપી શકાય. સમાજને ઘડીભર ચાલવાનુ નથી. વેર વિખેર દશામાં રહેવાથી સનાશ સામેજ ડોકીયા કરતા ઉભો છે આ યુગમાં મત ફેર માટે સુઝાને, તત્રમાં સ્ખલના પતી ય તો સુધારવા, એક માત્ર મા` પોતાના હકને વ્યાજબી પણે ઉપયેગકરવાના છે. આ વાત જેટલી વહેલી સમારશે એટલી પ્રગતિ પથ પર અંદર હાય બધા એ ને અમી, કર્યા વગર ચાલે તેમ નથી.
એક પ્રશ્ન આપોઆપ ઉઠે છે કે તૃના જમાનામાં શિલ્પકળાની આટલી બધી છેોળ શાથી ઉડતી હશે ? આજે જે
મદિશ અને વાવે સમરાવવાનું કે ટકાવી રાખવાનું ખર્ચ પણ ભારે પડી જાય તેવાં જબ્બર ચણુતા ઠેર ઠેર નવાં ધાયા હો ત્યારે કેવડી મોટી પૂજી ખરચાઇ હરો !
* ‘કુમાર’· માસિકમાં આવેલ શ્રી રામપ્રસાદ શુકલના લેખમાંથી ઉષ્કૃત કરેલ ઉપરનું સાથે સૌ ને મનન કરવા લાયક તેા છેજ, પણ ખાસ કરીને ઉદ્દામ જૈન યુવાનો કે જેઓને દેવાલયાના રાજનમાં કૈવલ પહાણાના ખડકલા સિવાય બી કેડી જતુંજ નથી!
સ’ગ્રાહક-M.
Page #213
--------------------------------------------------------------------------
________________
તા૦ ૧-૧૨-૧૯૪૦.
જૈન યુગ.
નિંગાળા અધિવેશન એક માર્ગદર્શક
જૈન સમાજ આજે જે પ્રકારની વિષમ અને એકરીતે કલ્પિત પાત્રના ચિત્રણ દ્વારા, આવા પવિત્ર પાત્રોના જીવન કહી તે અતિ વિલક્ષણ પરિસ્થિતિમાંથી પસાર થઈ રહેલ સહ જોડી દેવાય છે અને એ રીતે તદ્દન બેઠું ચિત્ર આલેછે તે વેળાયે સાચે જ નિંગાળા અધિવેશન માર્ગદર્શક બનવા ખાય છે અને સાથો સાથ તેછડી વાણીના વાઘા પહેરાવાય સંભવ છે. દરેક સંસ્થાઓના ઉદેશે સામાન્યતઃ એક કરતાં છે. આવા ચિત્રણ ચલાવી લેવાયાથી કે લેખકની પ્રતિભા વધુ હોય, ઘણાખરા અંશે સર્વદેશીય હોય છે છતાં એમાંની નિરખી ચરમપોશી કરાયાથી અનર્થ પરંપરા ઘણીખરી સંસ્થાઓ એ ઉદેશમાંના ગમે તે એકને પ્રાધાન્ય વધતી ચાલી છે. જે એ માટે જાગ્રત બની કંઈજ આપી કામ કરતી દ્રષ્ટિગોચર થાય છે. રાષ્ટ્રિય મહાસભાનું સંગીન પ્રતિકાર કરવામાં નહીં આવે તે સ્વછંદી કલમે ઉદાહરણ નજર સામે જ છે અને આપણી કોન્ફરન્સને ઘણીખરી ચલાવનારા કયાં જઈ અટકશે એ કહેવું જેમ અશક્ય છે તેમ રીતે મળતું પણ છે. ભારતવર્ષની ઉન્નતિ અને આર્થિક એ જાતને વાંચનદ્વારા આપણું ભાવિ સંતતિ ૫ર કેવી માડી પ્રગતિ તેમજ એમાં વસતા ભિન્ન ભિન્ન કામો વચ્ચે એખલાસ અસર પડશે અને જેનેતર પ્રજામાં જૈનધર્મની કેવી ખરાબ આદિ ઉદ્દેશની વિવિધતા હોવા છતાં એના કેંદ્રમાં સ્વરાજ્ય છાપ બેસશે એ કળવું પણ તેટલું જ મુશ્કેલ છે. એ માટે પ્રાપ્તિ મુખ્ય ભાગ ભજવે છે. જેન કરન્સ પણ જો એકજ દાખલે પર્યાપ્ત થશે. અર્તિપૂજક સમાજમાં ધાર્મિક, સામાજીક, રાજકીય પ્રગતિ “ પ્રાચીન ગુજરાતી કવિતાના વિષય ઉપર બેલતાં ગુજવાંછતી હોવા છતાં એનું કેંદ્ર ધાર્મિક ઉન્નતિ અને એને લગતાં હક-અધિકારનું સંરક્ષણ છે. પંજાબ મારવાડ કે બંગાળ
રાતના મહાકવિ શ્રીયુત ન્હાનાલાલે નિમ્ન ઉદગાર કહાડ્યા છેઆદિમાં વસનાર જૈન બંધુઓમાં જાતજાતની સામાજીક વિલ- “ગુજરાતમાં જૂનામાં જુનું સાહિત્યને જૂનામાં જૂની ક્ષણતાઓ કે રાજકીય વિષય પરત્વેની માન્યતાઓ મેજુદ કવિતા તે જૈન સાહિત્યને જૈન કવિતા. જેના સર્વશ્રેષ્ઠ છતાં જે એ સર્વને એક તંતુએ કોઈપણ વસ્તુ પરોવતી હોય સાહિત્યચાર્ય ને કાવ્યાચાર્ય તે શ્રી હેમચંદ્રસૂરિશ્વર. જૈન તો તે માત્ર ધાર્મિકજ એટલે નિંગાળા અધિવેશનમાં એક જ સૂરિઓએ સંસ્કૃતમાં કાવ્યો રચ્યાં છે પણ એમની પ્રધાન પ્રધાન શર હોવો જોઈએ કે જે કંઈ ઠરાવની વિચારણા થાય ભાષા તે અપભ્રંશ ગુજરાતી ભાષા.” અને એ પસાર કરવાની તમન્ના ઉદભવે ત્યારે તે માત્ર અમુક “જૈન જગતની–ગુજરાતની-પરમસેવા તે ગુજરાતના પ્રકારના વિચારધારીઓનું પ્રતિબિંબ પાડે છે કે અમુક પ્રદે- રાજવંશોની રાજસેવા, તેમ જૈન કવિતાને સાહિત્યની ગુજરાતની રાના જન સમની અગવડ રોશન કરે છે કે એની અગત્ય પરમસેવાને ગુજરાતના ઇતિહાસની સેવા.” હિંદના સર્વ ભાગને છે એની સૌ પ્રથમ ચકાસણી કરી લેવી.
“પાદલિપ્તરિ, શીલગુસૂરિ, હેમચંદ્રાચાર્ય, મેરૂતુંગાચાર્ય, ઠરાની વિવિધરંગી હારમાળા કે રાજકીય યા સામાજીક
હીરવિજ્યમુરિ, થોવિજયજીને વીરવિજયજી કોઈ પણ ધર્મવિષયની આડંબરી ખેંચતાણુમાં દેડી જતાં પૂર્વ આ પ્રકારની
ગૌરવવન્ત થાય એવી એ જૈનાચાર્યોની ગુજરાતના શણગારરૂપ ચકાસણી ખાસ જરૂરી છે. ભૂતકાળમાં આ જાતની તપાસ
નામાવેલી છે.” પ્રત્યે ઉપેક્ષા થઈ જવાથીજ વર્તમાન સ્થિતિને ઉદ્દભવ થશે છે. એવા સંખ્યા બંધ રહ્યો છે કે જેનો ઉકેલ જૈન સમાજને ઉપરના મનનીય ઉલેખે એક સાહિત્યના ઉંડા અભ્યાસ હાલના તબકો કરવો પડે અને તે પ્રશ્નો કેળવણી અને દારિદ્ર મહાકવિના છે એ સામે ૨’ ગંગાજળીયામાં શ્રી મેઘાણીના નિવારણ જેટલાજ નિર્દોષ હોઇ સારા સમાજને સ્પર્શતા પૂજય શ્રી હેમચંદ્રસૂરિ સબંધના તુચ્છ શબદો વાંચી સાચા હેવાથી, ધ્યાન આકર્ષે તેવા છે. એમાંને એક તે આપણા
જેનનું હૃદય ભાગ્યેજ ઘવાયા સિવાય રહી શકે ! પણ જેન સાહિત્ય પર થતાં આક્ષેપ-કિવા આપણુ પવિત્ર સને નધણિયાતા જૈન સમાજની બેદરકારી કે કુંભકર્ણ નિદ્રા હજી કે જેઓ ઇતિહાસની નજરે પણ વિદ્વાન અને વંદનીય મનાયા પણ દૂર નથી થતી ! આવાજ વિચિત્ર ચિત્રણ શ્રી સ્થલભદ્ર હેવા છતાં એમણ પ્રત્યે લેખકના એક વર્ગ તરફથી વારે માટે શ્રી. મુનશીના હાથે ક્યાં નથી થયા? “ઉંચે દેવળ”ના કવરે જે કાદવ ઉરાડાય છે ને સામે વ્યવસ્થિત સમિતિ સ્થા. લેખકે કયાં ઓછી ઠેકડી કરી છે ? છતાં આપણી આંખ પન કરી, દલીલ પુરસ્સર રદીયો આપી અને જરૂર જયતિ
ઉઘડી છે ખરી? આ જાતને અન્યાય મુંગે મહેડે ખમવો તેમની સાન ઠેકાણે આણવા સારૂ કાયદેસર પગલા લઈ શકાય એમાંજ આપણી બહાદુરી છે કે શું? જૈન સમાજને આ અથવા તે એ સારૂ પ્રબળ વિરોધ પ્રગટાવી શકાય તેવું સંગ- પ્રશ્ન મહત્વના નથી જણાતે ? આ વાત કેટલાયે બળતા ઠન સર્જવાનો છે. આપણા સાહિત્ય ૫ર યુતિપૂર્વક વિચા- મવાલા છે પણ એ માટે ધર્મશ્રદ્ધા કે સાચે ધમપ્રેમ જોઇએ રણુ થાય એ સારૂ આપણે વિરોધ નથીજ એમાંની જ છે. અખિલ જૈન સમાજનું આકર્ષણ કરવાની અભિલાષા બાબતે ઈતિહાસની નજરે પુરવાર ન થતી હોય તે સંબંધમાં ખરેખર ઉભરી હોય તે આવા પ્રશ્નો હાથ ધરવાની અને ઉચિત અભિપ્રાય રા કરાય તે માટે પણ વિરોધ નથી જ, એ સારું વ્યવસ્થિત પ્રબંધ કરવાની પળ આવી ચુકી છે. વિરોધ તો એ વસ્તુનો છે કે જે વાત આવા ઐતિહાસિક પાત્રોમાં એમાં સમાજના સહકારની ઉણપ નથી રહેવાની-અલપ્રા. શિધી પણ જડતી નથી અને જે સંબંધમાં અન્યત્ર કંઈ પ્રમાણુ સાગન. પણ ઉપલબ્ધ થતાં નથી, એ કેવળ કલ્પનાના એથે મન
લેખક-M.
Page #214
--------------------------------------------------------------------------
________________
ન મુ.
તા૦ ૧-૧૨-૧૯૪૦
જૈન જનતાને જાગૃત કરવાની જરૂર. મમતિની રચના પિયા ફ્રેમ ઉપર કરી છે, અને સમસ્ત
કાન્ફરન્સથી વધુ માહિતગાર ન પણ્ હાય, જો કે સ્વાગત
કાઠીયાવાડને સ્થાન અથાગ છે. છતાં કદાચ પ્રચાર સમિતિ જોરદાર ન હોય એ પણ ખનવાજોગ છે, તે તે પ્રચાર સમિતિને વધારે બળવત્તર બતાવવાની પહેલી ફરજ છે, અને મુંબઇમાં વસતા કાઠીયાવાડી બંધુઓને સ્વાગત સમિતિએ સાથ લઈ આ દિશા તરફ યાહે।મ ઝડપ વધારવાની જરૂર છે સ્વાગત સમિતિએ મુંબઈની કાર્યવાહક સમિતિમાંથી અથવા તે ખીન્ન ભાઇઓના સાથ મેળવી લેવા જોઇએ. અને જૂના પ્રૌઢ અને લાગવગ ધરાવનારા સભ્યોની એક એક નાની નાની ટુકડીએ બનાવી તેએની સાથે પ્રચાર સમિતિના સભ્યોએ બહારગામ જવુ જોઇએ. અમદાવાદ, પાટણ, વડેાદરા, સુરત, ખંભાત, રાધનપુર આદિ ગુજરાતના શહેરા તથા કચ્છ અને કરાંચી વિભાગ તરફ પણ પ્રચાર અર્થે ટુકડીએ મેાકલવી વિજ્ઞ-જોઇએ, તેમજ પત્રિકાએ વિંગેરે કાઢી બહારગામ ફેલાવો કરવો જેએ. જેમ જેમ અધિવેશનના દિવસો નજીક આવતા જાય તેમ તેમ આ દિશાએ ખૂબ અને વ્યવસ્થિત તેમજ અગ્રગણ્ય આગેવાના દ્વારા કે જેમના અવાજના પ્રતિધેષ ઝીલવા હજી પણ જનતા તૈયાર છે, તેવાએએ આ કાર્યો માટે પોતાના સમયના ઘેાડા પણ ભાગ આપી પ્રચારના વેગને મજબૂત બનાવ નકશે. મા દશામાં વૈયા વૃત્તિ ૩ ભાગે થ એ વિચારા જે કાર્યકરો ધરાવશે તા ઘણા વર્ષે મળેલા અવસર એળે ગુમાવ્યા જેવુ થશે. સ્વાગત સમિતિના આદ્દેદારશ કાર્યવાહી સમિતિના હોદ્દેદારા અને હરેક કાન્ફરન્સ પ્રેમી બધુ આ વાત અવશ્ય લક્ષમાં લેશે એજ આરા.
મ. હી. લાલન.
નિંગાળા ખાતે કાન્ફરન્સનાં ભરાવનારા અધિવેશનની તારીખા પણ નક્કી થઈ ગઈ છે. માગશર વદ ૧૧-૧૨-૧૩ ના દિવસેા જાહેર થયા છે. એટલે આ દિવસે ક્રાન્ફરન્સ પ્રત્યે પ્રેમ ધરાવનારા દરેક જૈન ભાઇ, વ્હેનને સ્મરણુમાં રમી રહેવા જોઇએ. એટલુજ નહિ, પણ જેમ બને તેમ વધુ પ્રમાણમાં પ્રતિનિધિએ મેકલી, રસપૂર્ણાંક ભાગ લેનારાઓએ પેાતે થોડીક મુશ્કેલીઓ વેઠીને પણ નિંગાળા મુકામે અધિવેશનમાં હાજરી આપવી જોઇએ. નિંગાળા એક ગામડુ` હોઇ કેટલાકાને ભલે તે પ્રતિકૂળ લાગે. સુવાળી શય્યામાં સુવાવાળાને કદાચ ત્રણ દિવસ સાદી પથારીએ સુવુ પડે, પણ તેએએ ટાઢ ઇત્યાદિને પણ દરકાર કર્યા વિના ઘણા વર્ષને અંતરે મળનારા આ અધિવેશનને સફળ બંનાવવા યત્ન કરવા જોઇએ.
નિંગાળા અધિવેશનનું નક્કી થયા પછી કેટલાક સંતોષીએએ પોતાની જાત પ્રમાણે તેમાં વિશ્નો નાખવાનું આરંભી
દીધું છે, છુપા હાથેાએ કામ કરી કેટલાકને કુહાડાના હાથા
બનાવવાનું કાર્યાં છુપા હાથે। આદરી દે છે. અને ક્રાઇનુ એ સારૂં નહિ જેવાવાળા એવા પણ કેટલાકાએ તેમાં વિઘ્ન નાખવા આડાઅવળા પ્રયાસેા કરે છે, પરંતુ જેએ આજ છેલ્લા ૧૦ વર્ષની જૈન સમાજની હાલક ડાલક પરિસ્થિતિથી માહિતગાર છે, જેઓએ આ પરિસ્થિતિ નીપજાવનારા સૂત્રધારાને ક્યારનાય ઓળખી લીધા છે અને જેએએ કાન્ફરન્સ પ્રત્યે કાયમ અતૂટ પ્રેમ દર્શાવ્યા છે તેવાએ તે વિશ્ર્વ નાખનારાઓના પ્રયત્નોથી સદા જાણીતા હાય છે, અને સદા જાગૃતજ રહે છે, પરંતુ આ વર્ગ બહુ નાના હાય છે, અને કૈટલીએક વખત તેા પેાતાના વ્યવસાયમાં એટલે બધા મશગુલ હાય છે કે આજુબાજુ શું બની રહ્યું તે તેના લક્ષ્યમાં પણ ન હોય જ્યારે સામાન્ય જનતા તે આજુબાજુના બનત બનાવે, આડાઅવળા થતા પ્રચારે। અને સામાન્ય રીતે ગતાનુગતિક બુદ્ધિવાળા હાય, જેમ આગેવાતા દરે તેમ દેરાય છે. તે શરૂઆતમાં સત્ય પીછાણી શકતા નથી, અને કેટલીક વક્ત તે નાની ઉપેક્ષા પણ કરે છે.
નિંગાળા ખાતે ભરાનારા અધિવેશન માટે આ વસ્તુનું યથા અવલોકન અતિ આવશ્યક છે, તે ગયા જૈનયુગના અંકમાં શ્રીયુત ચેાકસીના જણાવ્યા પ્રમાણે ક્રાન્ફરન્સના ઉદ્દેશ અને મૂળભૂત કાર્ય'વિસ્તાર માટે જનતામાં ખેટે પૂષ્ઠ ન બધાય એટલા માટે એ બાબતની ખૂબ ખૂબ પ્રસિદ્ધિ કરવાની અત્યંત આવશ્યકતા છે. આ ઉપયેગી ભૂમિકા જે કાન્ફરન્સની સફળતાનું મુખ્ય અંગ છે. તે પ્રચાર કાર્ય પ્રત્યે જો ઉપેક્ષા કરવામાં આવશે, ઉદાસીનતા ધરવામાં આવશે તેા ઘણા વર્ષે મળેલી તક ગુમાવી બેસવા જેવુ થશે. બંધારણ અનુસાર નિંાળાની સ્વાગત સમિતિએ આ કાર્યં ઉપાડી લેવાનું છે, અને સમિતિએ એક પ્રચાર સમિતિ પણ નીમી છે. પરંતું આ સમિતિ તરફથી હજુ કાંઇ પણ કાર્ય થતું જોવામાં આવતું નથી, એક પણ વમાનપત્રે આ બાબત હાથમાં લીધી ડ્રાય એમ જણાતુ નથી, હજી પત્રિકા કે લેખમાળાઓના દર્શીન થતાં નથી, એ ખેદજનક છે.
આ સ્થળે એક વસ્તુ જણાવવી જરૂરી થઇ પડશે કે અધિવેશન નિંગાળા એક ગામડામાં સુત્ર ને ભાજીની પ્રન
શ્રી જૈન શ્વેતાંબર કાન્ફરન્સ સ્વાગત સમિતિ–નિંગાળા કોન્ફરન્સ માટે ખાસ રેલ્વે કન્સેશન.
આઈમ અધિવેશન માટે સ્વાગત સમિતિની નિતિથી ભાવનગર સ્ટેટ બેએ, કાન્સમાં બાગ લેવા આવનાર ભાઈ હેંને માટે સીંગલ ભડાથી ડબલ મુસાફરી કરવાની ખાસ સગવડ કરી આપેલ છે. તે મુજબ વઢવાણ જ કશન, ધંધુકા જ કશન તથા ઢસા જ કશન અને ભાવનગર રેલ્વેના કેઇપણ સ્ટેશનેથી ઉપર દર્શાવેલ ટીકીટા તા. ૨૦ મી ડિસેમ્બરથી આપવાની શરૂ કરશે અને તે ળતી મુસાફરી માટે તા.૩૦ મી ડિસેમ્બર સુધી ચાલશે
આ મુજબ સ્વાગત સમિતિ, કાઠિયાવાડની બીજી રેલ્વેએ સાથે તથા બી. બી. એન્ડ સી આઇ રેલ્વે સાથે પત્ર વ્યવહાર કરી રહેલ છે. નિશ્ચિત જવાબ મળ્યેથી એ વિષે જાહેર કરવામાં આવશે.
આ બાબતમાં વિશેષ ખુલાસા માટે સ્વાગત સમિતિ સાથે પત્ર વ્યવહાર કરવા
નિંગાળા બી. એસ. રેલ્વે કાઠીયાવાડ.
ક્ષિ સેવક, મણીલાલ જેમલ રોડ મંત્રી, સ્વાગત સમિતિ. શ્રી જૈન શ્વેતાંબર ડાન્સ
Page #215
--------------------------------------------------------------------------
________________
જેન યુગને વધારે.
s
areeww
wENDIANNUINORasanRING ॥ ॐ भी परमात्मने नमः ॥
॥
श्री जैन श्वेतांबर कॉन्फरन्स. +
Madaनाजानाजानाजानाजाजजजजजजजजजा
I. "मणिलाल कोठारी नगर." निंगाला. (काठीयावाड. बी. एस. रेल्वे.)
तारीख............"नवेम्बर १९४० आमंत्रण पत्रिका.
प्रमुखः-श्रीयुत वकील छोटालाल त्रिकमलाल पारेख. श्राद्धगुणोपेत अनेक शुभोपमा लायक शेठजी साहेब -तथा श्री _--
सकल जैन संघ समस्त -शहेरना साल
"सभा, मंडळ, संस्था, पाठशाळा " कार्यवाहको योग्य.
श्री निंगाळा थी लि. श्री जैन संघ समस्तना बहुमानपूर्वक जयजिनेंद्र वांचशोजी.,
विज्ञप्ति के आपणी श्रीमती जैन श्वेतांबर कॉन्फरन्सवें अधिवेशन करवानी अमारी भावनाने वेग मळ्यो छे. समस्त झालावाड अने गोहेलबाडे ए कार्यने पूरता उत्साहयो वधावो लीधुं छे अने काठीयावाडे एमां पूरतो सहकार आप्यो छे. अमारा आमंत्रणनो स्वीकार करीने कॉन्फरन्सनी कार्यवाहक समितिए अमने समस्त हिंदना जैन बंधुओनी सेवा करवानी तक आपी छे.
अमारी समिति श्रीयुत छोटालाल त्रिकमलाल पारेख वकील (विरमगाम-हाल अमदावाद) ने । अधिवेशनना प्रमुखस्थान माटे मेळववा भाग्यशाली थइ छे अने अमे आगामी मागसर वद ११, १२, १३ ।। संवत १९९७ (ता. २५, २६, २७ डिसेम्बर १९४०) बुध, गुरु, शुक्रना दिवसो कॉन्फरन्सना पंदरमां अधिवेशनने माटे तेओश्रीनी संमतिथी मुकरर कर्या छे.
आपने विज्ञप्ति करवानी के दरम्यानमां समय घणो ओछो रह्यो छे, आपना तरफथी पूरती संख्यामां डेलीगेटो आप मोकली आपी अमारा उत्साहमा वृद्धि करशो. अमारु गाम नानुं छे पण अमारी मेवा भावना अति विशेप छे. अमने आप म्होटी संख्यामां पधारी सेवाना लहावा लेवानी तक आपवा कृपा करशो अने नाना गापने अनुरुप जे यत्किंचित सेवा भावे बनी शकती सामग्री धरवामां आवे तेथी आप * संतोष मानशो एवी अमारी खात्री छे.
समाज सेवानो आ अणमूल प्रसंग छे. घणे वर्षे.अधिवेशन थाय छे ए वखते बनती सर्व शक्तिनो * आपणे सहकार अने संचय करी उपयोग करीए तो उन्नत्तिना परम ध्येयने पहोंची शकीर.
सर्व कार्ड ने अंगत रीते आमंत्रण न मोकली शकाय ते बनवा जोग छे तो वर्तमान पत्रमा सर्व जोगुं आमंत्रण प्रकट थयेल छे ते सर्व संघो, संस्थाओ, तथा व्यक्तिने उद्देशीने होई जेने ते पहोंचेल न होय तेने आमंत्रण छेज एम प्रचार करी जेटला वधु डेलीगेटो अने विझोटरो आ अधिवेशनमां शामेल थाय अने भाग ले एम करवा-कराववा अमारी खास नम्रता पूर्वक विनंति छे.
लडिया स्टेन्डिग कमिटीए करेली भलामणने नजर समीप राखी कॉन्फरन्सना बंधारण अनुसार आ अधिवेशन करवान छे.
आपनु बनतुं आतिथ्य करवाना अमारा उत्साहमां आप जरूर भाग लेयो अने अमने उपकृत करशा. जरुरी सुचना अने बंधारणनी कलमो आ साये मोकलेल छे.
ली संघ सेवको, मणिलाल जेमल शेठ.
भगवानदास हरखचंद शाह. चतुरदास रायचंद शाह.
प्रमुख स्वागत समिति. गयचंद अमुलख शाह. विट्ठलदास मुलचंद शाह.
श्री जैन श्वेतांबर कोन्फरन्स. रनिलाल लक्ष्मीचंद कुवाडीभा.
निगाला (काठीयावाड) मुख्य मंत्रीओ, स्वागत समिति,
Page #216
--------------------------------------------------------------------------
________________
श्री जैन श्वेतांबर कोन्फरन्स, १५ मुं अधिवेशन. निंगाळा (काठीयावाड.)
अधिवेशन. २५, २६, २७ डिसेम्बर १९४०.
सं. १९९७ ना मागसर वद ११, १२ अने १३, बुध, गुरु, शुक्रवार.
खास सूचना.
श्री श्वेतांबर जैन सकल संघना अग्रगण्य सद्गृहस्थो सभा या मंडल या संस्थाना सेक्रेटरीओ ( मंत्रीओ) तेमज सुप्रसिद्ध महाशयो अने बंधुओने विनंति करवामां आवे छे के आपना तरफथी योग्य प्रतिनिधि ( डेलीगेट ) नियत करी तेओनां मुबारक नाम ठेकाणां सहित (पूरां ठेकाणा तथा नाम आपवां) विना विलंबे तुरत नीचे जणाववामां आवेल ठेकाणे मोकली आपशोजी.
१ प्रतिनिधि (डेलीगेट ) चुंटती वखते कॉन्फरन्सनां बंधारणना नियमो पैकी चोथा - पांचमा छडा नियम तरफ आपे जरुर लक्ष्य आप घटे छे:
नियम ४. प्रतिनिधिः- आ कॉन्फरन्स प्रतिनिधिओथी बनशे. जेओ श्वेतांबर मूर्तिपूजक जैनो हशे अने जेओ सुकृत भंडार फंडां पोताना वर्ष अधवेशन भगवते वर्ष माटे आपे ओज नीचेना नियमोने अनुसरो प्रतिनिधि
शक
(१) कोई पण शहर के गामनो सघ या सभा के मंडळ या संस्था जे योग्य गृहस्थने के सन्नारीने प्रतिनिधि तरीके नोमी मोकले ते, तथा जे स्थळे संघ प्रतिनिधिनी चुंटणी माटे न मळ्यो होय त्यां धोरणसर बोलावेली जाहेर सभा जेने प्रतिनिधि तरीके निमी मोकले ते.
(२) टोनी अंदर कोईपण निवर्सिटी तेमज विद्यापीठाटो तेमज रोस्टर, हाईकोर्ट प्लीडर, एन्जीनीयर अने सब-एसटट सर्जनन समावेश थाय छे जेमनो नोंच (रजोस्टर) कॉन्फरन्स कार्यालयमा (ऑफीस) रास्वामां आवशे तेमां जे नामो नोधाच्या (रजीस्टर कराव्या) हशे तेओ.
(३) जैन वर्तमानपत्र भने मासिकांना अधिपतिभो
(४) स्वागत समितिना सेन कमिटि सम्बो (मेम्बरो.)
नोंध - (नोट) :- प्रतिनिधिनी उम्मर १८ वर्ष थी ओछी होवी न जोईए तथा सभा मंडळ के संस्था ओछामां ओ एक वर्ष जुनं - जोइए अने ते स्थायी समितिए (स्टेन्ड कमी स्वीकारेां आईए रोम रोय सभा मंडळ या संस्थानीए पोतानां नाम कॉन्फरन्स कार्यालय (ओफसम) रूपाओ एक वार्षिक उयाजम जे वर्षम अधिवेशन भराय ते वर्ष माटे आपी नोच (स्कॉस्टर) करावे दोवो ए
नियम ५. प्रतिनिधि प्रमाण दरेक शहर के गामना संपे या सभा, संस्था के मंडले प्रतिनिधियोनी नीमणुक करती बलते
नीचेनुं प्रमाण ध्यानमा राख
(१) जे शहेर के गामनी अंदर जैन घरनी संख्या सोथी वधार न होय त्यांना संघे पांच प्रतिनिधिथी वधारे न चुंटवा (२) जे शहर के गामन अंदर नोना सांधी वधारे घर होय त्यांना संचे दर सो पर दीठ पांचना प्रमाणम
प्रतिनिधि चुंटी शकशे.
(३) दरेक स्थळी सभा, संस्था के मंडळ पधारेमां यवार पांच प्रतिनिधि पोताना सभ्यमांची शक नियम ६. प्रतिनिधि लवाजम (फी):- प्रतिनिधिनी
(फी) रु. ३) अने भोजन सहित रु. ५) राख. (१) प्रतिनिधि के ट्रेनमां रवाना भाग तेनी खबर सार, पत्र द्वारा जैन कोन्फरन्स ऑफ
काठीयावाड
ना ठेकाणे आगाउथी आपवी.
(२) समय शीयालानो होइ डेलीगेटो-प्रतिनिधिओ तेमज प्रेक्षकोए पोतानो बीस्तर ( बेडग ) वि. पूरती संख्यामां साधे
लाववा महेरबानी करवी.
(३) टीकीट विगेर अत्रे आवेथी मळी शकशे.
(४) पुरुष प्रेक्षकनीकी रु. १) रामनाम आवी छे.
मणीलाल कोठारी नगर. निगाला काठावाड
बि. स. रेल्वे,
ली. सेवको मणिलाल जेमल शेट
चतुरदास रायचंद शाह.
रायचंद अलख शाद. विठलदास मुलचंद शाह.
रतिलाल लक्ष्मीचंद कुनाडीआ.
चीफ सेक्रेटरीभी, स्वागत समिति-श्री जैन श्वेतांबर कॅम्पस १५ अधिवेशन,
આ પત્ર શ્રી. મનસુખલાલ હીરાલાલ લાલને શ્રી મહાવીર પ્રીં. વસ, સીલવર મેનશન, ધનજી સ્ટ્રીટ, મુંબઈ ખાતેથી છાપ્યું, અને મી. માણેકલાલ ડી. માદીએ શ્રી જૈન શ્વેતાંબર કાન્ફરન્સ, ગેડીછની નવી ખીલ્ડીંગ, પાયધુની મુંબઇ ૩, માંથી પ્રગટ કર્યું છે.
Page #217
--------------------------------------------------------------------------
________________
જૈન યુ
તા૦ ૧-૧૨-૧૯૪૦
શ્રી જૈન કૉન્ફરન્સનું નિંગાળા અધિવેરાન,
શ્રી. મણીલાલ શેઠની હૃદયદ્રાવક અપીલ.
“ ટ્રાન્ફરન્સ ક ંઇ કરતી નથી એ પેાતાની જાત ઉપર ઠપકા બરાબર છે. ”
શ્રી જૈન શ્વેતાંબર કાન્ફરન્સના એક પીઢ સેવક શ્રીયુત્ મકનજી જે. મહેતા, બારીસ્ટર-એટ-લૈં। ના પ્રમુખસ્થાને તા. ૧ ડિસેમ્બર ૧૯૪૦ ના રાજ મુંબઈમાં મરીનપૂવ ઉપર શ્રી પાટણ જૈન મંડળના વિશાળ હાલમાં જૈતેની એક નહેર સભા મળી હતી.
નિંગાળા કાન્ફ્રન્સના એક મંત્રી શ્રીયુત્ ચતુરદાસભાઈ રાયચંદ શાહે સભાખેલાવવાના ઉદ્દેશની વિગત પત્રિકા વાંચી જનતાને દર્શાવ્યા બાદ શ્રી મણીલાલ શેની દરખસ્ત અને શ્રી કેસરીચ'દ જે શહુના ટેકાથી પ્રમુખસ્થાને
શ્રી. મક-જીભાઇ બિરાજ્યા હતા.
શ્રી. મકનજી જે. મહેતા
k
કેન્ફ્રન્સ પ્રત્યે જનતાની લાગણી ઘણી હેવાના કારણેામાં સમાજની આ મહાસંસ્થાએ અત્યાર પર્યન્ત બળવેલી મહાન સેવા જ અગ્રદે આવે છે. કાઇપણ દિશામાં જી-કાન્ફ્રે રન્સની સેવાએ હશે જ. “ અહિંસા ’– જીવદયા માટે આ સંસ્થાએ આંદોલના જગાડેલા-દશેરા ઉપર થતા બધ અટકાવવા દેશી રાજ્યોના રાજા-મહારાજાઓને અપીલે કરી જેના પરિણામે અનેક સ્થળે વધ બંધ કરવા ફરમાના મેળવી શકાયા. સાહિત્યના ક્ષેત્રમાં જુએ તે મદિરાવલી-ગ્રંથાવલી- ગૂર્જર કવીઓ-ન્યાયાવતાર જેવા ગ્રંથ પ્રકટ કરવામાં આવ્યા. “ ડિરેકટરી ” દ્વારાં જેમની સ્થીતિ આજે ાણી શકાય. યુનિવર્સીટીઓમાં જૈન સાહિત્ય અને માગધી ભાષા કોન્ફરસના પ્રયાસોથી જ દાખલ થઇ શકી. બનારસ યુનિવર્સીટીમાં કાન્હેં રન્સ દ્વારા “ જૈન ચેર ”ની સ્થાપના, ધાર્મિક પરીક્ષાઓ અને પાશાળાઓને મદદની એજ્યુકેશન એડ દ્વારા ચાલુ પ્રવૃત્તિએ સમાજને માટે ગૌરવ લેવા જેવી હકીકતા છે. તી રક્ષાના ક્ષેત્રમાં ઉતરા. શ્રી શત્રુંજય તી અંગેના અનેક કાર્યો, શ્રી સમ્મેતશિખર પર્વત ઉપર બાએ। બધાવવાના પ્રશ્ન માટે ક્રાન્ફરન્સે ઉપાડેલ પ્રવૃત્તિ, શ્રી મક્ષીજી, શ્રી અંતરીક્ષજી અને છેલ્લે શ્રી કેશરીયાજીના પ્રકરણ સમયે કાન્ફરન્સની સેવાઓ જાણીતી છે.
શ્વેતાએ ટ્રેનને મદદ કરી કામે લગાડવા જોઇએ. ખરા સ્વામી વાસલ્યની વ્યાખ્યા આપણે સમજવી જોઇએ. આપણે રાજકીય ક્ષેત્રમાં આગળ વધવાની જરૂર છે. આર્થિક સ્થીતિ જૈતાની નબળી છે. એકા થવાથી શરાધી ચાલી ગઇ. કેળવણીના ક્ષેત્રામાં અનેક સૉંસ્થાએ કાન્ફરન્સે ઉભી કરી. એ રીતે કોન્ફરન્સના કાર્યને આજે બીજી ઘણી સંસ્થાઓએ ઉપાડી લીધેલ હેાવાથી કેળવણી–બેકારીના પ્રશ્નો ઉપર લક્ષ કેન્દ્રિત કરવા નિંગાળામાં સૌએ પધારવા પ્રમુખે સુચના કરી હતી. શ્રી. મનીયારીમાં.
કૅન્ફરન્સના રેસીડેન્ટ જનરલ સેક્રેટરી શ્રી. મેાતીચંદ્ર ગિરધરલાલ કાપડીઆએ ભાષણ કરતાં જણાવ્યું હતું કે સને
A
૧૯૦૩ થી અત્યાર સુધીની કાન્ફરન્સના કાર્યની રૂપરેખા ગૌરવ લેવા જેવી છે. કાન્ફરન્સ તરફ લેાકેા અશ્વિાસ કે અરૂચી ધરાવતા નથી પણ મ્હારા મત પ્રમાણે ઉપેક્ષાવૃત્તિ સેવે છે. પોતા સિવાય બીન્ન સરકા" કરે એવી મનેાભાવના જ્યાંસુધી હુંય ત્યાંસુધી કઈ સામાજિક કાર્યં ન થઈ શકે. કાન્ફરન્સ ક કરતી નથી એ કહેવું પેાતાની શ્વેત ઉપર ઠપકાની દરખાસ્ત પસાર કરવા જેવુ છે. કાન્ફરન્સે બહા
રથી દુક્કો પ્રાપ્ત કરવાનાં નથી. દરેક વ્યક્તિ અત્યંલ્પ પણ
સેવા કન્વરન્સ માટે આપવા તત્પર બને તે કાન્ફરન્સ કામ કરતી દીસે. જેનેમાં ધનાઢય છે, શાક્ષિતાં છે છતાં સ્થાતિ ઉત્તરેત્તર નબળી બનતી જાય તેનાં ખરા કારણે શેાધી કાઢવા ઘટે. તમે બીજી કામેાની સ્થિતિ તપાસે અને તેને આપણી કામ સાથે સરખાવે. એક પટેલ કામ લ્યા ૮૦ ટકા. જેટલા ચારેતર વિભાગના તે ક્રમના ભાઇ વિલાયતમાં અનેક ક્ષેત્રમાં રોકાયેલા ઝુંડ જોયા. પારસીભાઇએાની કાર્ય કુશળતા નિહાળેા અંતે આપણે કયાં છીએ જુએ તુરત ખ્યાલ આવશે. નિંગાળાએ કાર્યં પતિમાં અદ્ભુત ફેરફાર કરેલ તેમાં દી ચિંતન અને વિચાર પૂકની યેાજના સમાયેલી છે. શ્રી મણીભાઇ શેઠે એક નવી દિશા તરફ આપણને પ્રેર્યાં છે. કા સાધક દ્રષ્ટિએ આપણે એકત્ર મળી કામે લાગી જવા અવસર પ્રાપ્ત થયેલ છે. મણીભાઇના શિષ્ત પાલનને અનુકરણ કરીશ. તેમને ખરેખર અભિનંદન ધટે છે. કાન્ફરન્સના આવતા અધિવેશનના કામકાજમાંથી તેએ કૉંગ્રેસ દેવીના આદેશને શિધા કરી વિસ્તૃત કાર્યક્ષેત્રમાં જશે તેમના સર્વાં કાર્યોને યશ મળે તે રીતે આપણે પ્રબન્ધ કરવાની અનિવાર્ય જરૂર તરફ આપ સૌનું નમ્ર ધ્યાન ખેચી નિંગાળા અધિવેશનમાં પધારવા પુનઃ પુન: વિનવું છું.
શ્રી મહનલાલ દીપચા ચાસી.
રા ચેાકસીએ પેાતાના ભાષણમાં જણાવ્યુ` હતુ` કે જે કાર્ય ભાવનગર શહેર ન કરી શકયું તે મણીભાઈ શેડ કરી બતાવે એમાં તેએાએ રાષ્ટ્રિય મહાસભામાં મેળવેલ હિંમત અને અને કા`દક્ષતાજ તરી આવે છે. રાજકારણમાં તે આગળ વધેલા છે અને તેમના ચાલી જવાથી જૈન સમાજની ફરજ ડબલ થશે. કાન્ફરન્સને કાઈ સફેદ હાથી ગણે કે તેના બારમા– તેરમાની વાત કરે તેથી ધમરાવવા જેવું નથી. કાન્ફરન્સને ચાહનાર એક પણ સાચેા જૈન હશે ત્યાંસુધી આ મહાસસ્થા જીવત છે-રહેશે રચનાત્મક કાર્યો કરશે એમાં શંકાને જરાપણુ સ્થાન નથી. આપણે આપણી દિશા ફેરવવા જરૂર છે. શહેરાના મેહ, ભપકા તરફ રૂચી ઓછી કરી ગામડાઓમાંથી સ કાર્યોની શરૂઆત કરવી ઘટે. ગામડાઓમાં જૈન ધર્મની જે ભાવના જીવંત છે તે શહેરાના વાતાવરણમાં નથીજ. ધર્મ'ના નામે કાઇ એતરાજ કરે એ વાસ્તવિક નથી.કાન્ફરન્સે ધર્મ' અને સમાજની સેવાજ બજાવી છે. તેમાં છદ્મસ્થની જેમ
Page #218
--------------------------------------------------------------------------
________________
'
SB
જેન યુગ.
તા. ૧-૧૨-૧૯૪૦
*
ભૂલ થઈ હોય તે તે સુધારી શકાય. આપણે સર્વજ્ઞ નથી ખબર કાર્ય કરનારાએ શેાધે, કેમની સ્થીતિ પિછાનનારાઓને આપણામાં કોઈ સર્વજ્ઞ નથી પછી શું સ્થિતિ હોવી જોઈએ કામ સેપે. હું મારાથી બનતી દરેક શક્તિ આવતા તે વિચારો. એક બીજાને પરસ્પર હળી-મળી કાર્યો કરવા અધિવેશન માટે ખર્ચા છે. તો મને આનંદથી વિદાય આપ જોઈએ. કેન્ફરન્સના ઉપયોગી કાર્યોની શૃંખલાબદ્ધ હારમાળા છે પણ પછીની જવાબદારી પૂર્ણ અદા કરજો. મહારા સંદેમહાભારત કે રામાયણના રૂપમાં પરિણમે. આપ સૌએ તે શાને અધિવેશનમાં રજુ કરશે કે જૈન સમાજની કેળવણી દેશકાળને અનુરૂપ થઈ પ્રેમથી એને અપનાવવી જોઈએ-વિક અને બેકારીના વિષયેમાં સંગીન જનાઓ કરી અમલમાં
મૂકવા તત્પર બનજો. કર્તવ્ય યુગમાં કર્તવ્ય કરનાર જોઈએ. સાવવી જોઈએ અને એ રીતે વીર પરમાત્માના ધર્મની થશ:
ભણેલાઓની વિસ્તૃત બેકારી માટે હુન્નર-ઉદ્યોગ વિકસાઓ પાતકા જગતમાં ફરકાવવી જોઈએ. જે સમાજની સ્થિતિ જ
અને વર્ધાની યોજનાને વિચારી તે તરફ પ્રયાણ કરે. છતી નદીના તળીઓ જેવી છે. જયારે દશે ત્યારે જળ નિકળશે.
શક્તિએ સ્વામીવાત્સલ્ય કે ધર્મક્રિયા ન કરવા માટે બેટા તેથી સમાજને અપીલ કરીશ કે આપણી મહાસભાને પિષણ
મિચ્છામી દુક ન આપ-આત્માને ન ઠગો. શક્તિ હોય તેઆપવા કટિબદ્ધ થાઓ અને શ્રી મણીભાઈ જેમલ શેઠ જેવા
અને છેજ-પછી શા માટે ખરા સ્વામીવાત્સલ્ય માટે તન, મન, કાર્યકરોની અહર્નિશ સેવા ઉપર પ્રતિ કળશ ચઢાવા. ધન કરબાન કરતા નથી? હાડકાઓ અને ચર્મને ચુંસી રહેલી શ્રી. વલ્લભદાસ મહેતા.
ભયંકર બેકારી માટે શું જેને કંઈ ન કરી શકે? એ તે જેનોના ઉજવેલ ઇતિહાસ અને મહાજન સંસ્થાની જાહે- ' શમવિનારી અંધકારમય સ્થીતિ છે.*ળ, ભાટીઆ કે પારસી જલાલીની યાદ આપી આજની સ્થીતિ દીલ કંપાવનારી તરીકે વર્ણવી જેવી નાની હાની કામો પણ પિતાની જ્ઞાતિ માટે વ્યવસ્થા એમણે જૈન સમાજના બચાવ માટે યોજનાઓ કરવા, જ્ઞાનની કરી શકે ત્યારે શું જેને પોતાની ખરી કરજ ને ઓળખે? પરબ ગામેગામ બેસાડવા ટુંક પણ અસરકારક અપીલ કરી હતી. જાગૃત થાઓ. કાર્ય કરતા થાઓ-સફળતા તમારી સન્મુખ છે, શ્રી. મણીલાલ જેમલ શેઠ.
મનુષ્ય તરીકે જીવન છે અને જીવવા દ્યો, ધર્મના નાતાથી રા. મણીલાલ શેઠે જણાવ્યું કે થોડા જ દિવસમાં હું આપણે જોડાયેલા છીએ. મહાવીરના સંતાને આપણે કહેવાઆપની વચ્ચેથી અદૃશ્ય થઈશ. તે પહેલાં હું જે કામ ઈએ છીએ. દેહ વિનશ્વર છે, લક્ષ્મી નાશવંત છે. સમાજ, ઉપાડેલ છે તેનો હિસાબ આપવાની મારી ફરજ અદા કરીશ.
કેમની સેવા બની શકે તેટલી વધુ વ્યવસ્થિત અને સારામાં
સારી રીતે કરી છૂટે, પ્રભુ તમેને બદલે આપશે પણ તમે હે આમંત્રણ આપ્યા પછી લગભગ દોઢ માસ પર્યન્ત પ્રવાસ
તે બદલાની આશા વગર જ કામ કરો તેજ તે દીપશે. વક્તાએ કરી અધિવેશન માટે દરેક જાતની તૈયારીઓ કરી છે. સ્વાગત
કામ-ધંધે લગાડવાના ઉપાયો ભાટીઆ સ્ટોર આદિની વ્યાજના સમિતિના સભ્યો બનાવ્યા, મંડપ, સ્વયંસેવક કેમ્પ, ઉતારી,
રજુ કરી હતી. ભજનાદિ માટે, પાણી માટેની વ્યવસ્થા કરી, ઝાલાવાડ અને નિગાળામાં ૧પ૦૦ થી ૨૦૦૦ ની વસ્તી છે. ૬૦૦ કુટ ગોહેલવાડના ભાઈઓને સાથ મેળવ્યો અને એમાં હું જે
મોટા અને ૪૦૦ ફટ ચેડા વિશાળ મેદાનમાં મંડપ બનશે. સફળતા મેળવી છે તે ગૌરવ લેવા જેવી બાબત છે. જૈન
ભાવનગર રાજ્ય અને રેલવેએ અમને ઘણી મદદ આપી છે. સમાજ અનેક પ્રકારે બેદરકાર રહેલ સમાજ છે. સગા ભાઈઓ
હાને ગામમાં અગવડ સગવડ કદાચ થાય તે સમાજ ખાતર મરણતેલ સ્થીતિમાં પડ્યા હોય ત્યાં સુધી કોઈ પરવા કરતા
વેઠી લે. પણ દૃઢ નિશ્ચય કરો કે મહારે મારા સમાજ માટે નથી. જે થવું હશે તે થશે એ જાતની વૃત્તિથી સૌને એકંદરે
કંઇક સંગીન કામ કરવું–છે કરવું છે અને કરવું છે. આપ તો નુકસાન જ થાય છે–એમાંથી બહાર નિકલવો આપણે સૌ નિંગાળા પધારશોજ એવી ખાત્રી રાખી જે લાગણીપૂર્વક પ્રયત્ન કરવા ઘટે. દુનિયા શું કરી રહી છે તે આંખ ઉઘાડી
આપે મને અભિનંદન આપ્યા છે તે માટે આભાર માનું છું. જુઓ અને આપણે શું કરવાની જરૂર હોઈ શકે તે વિચારે.
બાદ શ્રી હેરૂભાઈ ચુનીલાલ કોટવાળે પ્રાસંગિક વિવેચન હિંદની પ્રગતિમાં આપણે શું ફાળો આપી શકીએ એ વાત તે કર્યા પછીદુર રહી પણ જૈન સમાજની પ્રગતિમાં કેટલા અંશે આપણે
પ્રમુખ ફાળો આપી શકીએ તે તે વિચારો કુદરત તમારો અધિકાર
પ્રમુખશ્રીએ ઉપસંહાર કરી નિંગાળા કોન્ફરન્સના પ્રચાર ઝુંટવી લે એવી સ્થીતિ કરી મૂકી છે. સમાજ નિરાધાર દશા
માટે બધા પ્રાન્તમાં પ્રવાસ વિગેરેની ગોઠવણ કરવા સુચના ભોગવે છે. રામ જ્યારે બળે ત્યારે નીરો મન્મત રહે તેવી
કરી હતી. તેઓએ વક્તાઓને તેમજ શ્રી મણીભાઈ શેઠને સ્થીતિ ધનાઢયોની થઈ રહેલી છે. પણ યાદ રાખજો કે
ધન્યવાદ આપી તેમની રાષ્ટ્ર, સમાજ અને કામ સેવા માટેની મહેલાતેમાં મહાલતાઓની દશા સમાજની દશા ફરવાની સાથે
ધગશની પ્રશંસા કરી હતી. તેમની તબીયત સારી રહે અને ફરી જશે. બીહાર-જાપાન આદિમાં થએલા ભુકંપા-કુદરતી
તુરત પાછા આપણી વચ્ચે આવે એવી પ્રાર્થના સાથે નિંગાળા પ્રકમાં ધનાઢયોને કુદરતે શીક્ષા કરી. શું તે ઘડે લેવા
અધિવેશનમાં સમાજે હેટા પ્રમાણમાં પ્રતિનિધિઓ મોકલવા જેવી બાબત નથી. શીક્ષિતે એકલા કંઇ ન કરી શકે. કહેવત જણાવ્યું હતું. છે કે ૯૯૯ ભીખારી થાય ત્યારે એક શ્રીમંત બને. કુદરત -
શ્રી. મનસુખલાલ લાલન. શું આ જોઈ રહેશે? આજે અનેક નિરાધાર ને કટોકટી આજની સભાનું કામકાજ માટે સંતોષ વ્યકત કરતાં ભરી સ્થીતિમાં છે. ૧૦-૧૨ રૂપીઆની કોટડીમાં ૮-૧૦ પ્રમુખશ્રીએ કોન્ફરન્સના ઇતિહાસ ઉપર નાંખેલ પ્રકાશ અને માણસે કપડાના પડદા નાંખી વસે તેમાં તેઓની લાજ-મર્યાદા બજાવેલ સવા બદલ તેમજ પાટણ જૈિન મંડળના ટ્રસ્ટીઓ તો નથી જ સચવાતી પણ ભરણ-પોષણની સ્થીતિ પણ અને કાર્યવાહકોએ હૈલ આપવા અને સ્વયંસેવક ભાઈઓએ ભયંકર જ હોય છે. શું શ્રીમતે આવી દશા ધારે તે ટાળી બવેલ સેવા માટે આભાર માનવા દર ખાસ્ત રજુ કરી હતી ન શકે? આપણે તે વાત કરવી છે, પણ તેથી દી ન વળે. જેને ટકે મળી ગયા બાદ જયનાદ વચ્ચે સૌ વિખરાયા હતા.
Page #219
--------------------------------------------------------------------------
________________
- જૈન યુગ.
તા. ૧-૧-૧૯૪૦
શ્રી જૈન શ્વેતાંબર કૉન્ફરન્સનું આવતું અધિવેશન
સમાજને સ્પર્શતા અનેક પ્રશ્ન પર પ્રકાશ.
જન જનતાને સહકારની અપીલ. શ્રી જૈન છેકોન્ફરન્સના નિંગાળા મુકામે આવતા છે અને નિંગાળામાં જ નહિ પણ સમસ્ત કાઠીયાવાડમાં આ અપૂર્વ ડિસેમ્બર માસમાં મળનારા ૧૫ મા અધિવેશનના પ્રચારાર્થે અવસરને વધાવી લેવામાં અાવેલ છે. મુંબઈ ધનજી સ્ટ્રીટમાં તા. ૨૫-૧૧-૪૦ સોમવારના રોજ કર્તવ્યયુગ અને કંગાલીયત રાત્રે સ્ટા. તા. ૮ વાગે જેનેની એક જાહેર સભા મળી હતી. આજે આપણે કર્તવ્યયુગમાં જીવીએ છીએ. કંગાળ દશા આ પ્રસંગે શ્રી મોતીચંદ ગિરધરલાલ કાપડીઆ, બા વીરચંદ આપણાંજ આલય અને પ્રમાદના લીધે વર્તી રહી છે. તે દશા પાનાચંદ શાહ, શ્રી ભગવાનદાસ હરખચંદ શાહ (સ્વાગતાધ્યક્ષ) ટાળવા તેમજ કરોડ રૂપીઆની કિંમતના છનાલ, સ્થાપત્ય, શ્રી ઝવણલાલ નાનજી ગાંધી, શ્રી મનસુખલાલ હીરાલાલ લાલન, સાહિત્ય સમૃદ્ધિને ટકાવી રાખવા. વિકસાવવા. રૈનાના સિદ્ધાંત શ્રી મોહનલાલ ચોકસી, શ્રી ચતુરદાસ રાયચંદ શાહ, શ્રી રતિલાલ જગતમાં ફેલાવવા આપણે સંગઠિત થઈ કાર્ય કરવું ધટે. કુવાડીઆ આદિ અનેક જૈન જૈનેતર બંધુઓ ઉપસ્થિત હતા. જેમાં બેકારો ઘણું છે તેની સામે શ્રીમંતોની સંખ્યા પણ * શ્રી મણીલાલ શેઠે રાવબહાદુર શેઠ નાનજી લાધાભાઈ ઓછી નથી. શ્રીમતિ ધારે તે બેકારીના પ્રશ્નને સરળતાથી જે. પી. ને પ્રમુખસ્થાન આપવાની દરખાસ્ત રજુ કરતાં શ્રી ઉકેલ લાવી શકે પરંતુ આ કાર્ય એક વ્યક્તિ નજ કરી શકે, મનસુખલાલ હીરાલાલ લાલને તેઓ એક બાહોશ સુપ્રસિદ્ધ તેનાં માટે ભૂમિકા તૈયાર કરવાની રહી. આ ભૂમિકા સમૂઠબળ વ્યાપારી હોવા ઉપરાંત કેમ અને સમાજની સેવાર્થે સદૈવ સ્વરૂપીણી કોન્ફરન્સ દેવી દ્વારા સંગીન તૈયાર થઈ શકે; તેની તત્પર હોવાનું જણાવી ટકે આપ્યો હતો. બાદ શ્રીમાન શેઠ સાથે આપણાં દેશને પણ ન ભૂલી શકાય. આજે આપણી નાનજી લધાભાઇ જે. પી. એ પ્રમુખસ્થાન સ્વીકાર્યું” હતું. ફરજ આપણે સ્પષ્ટ પણે વિચારવી જોઈએ. કોઈ ભૂલ કરે છે - શ્રી. મોતીચંદ ગિ. કાપડીઆ.
એમ લાગતું હોય તે વિવેક બુદ્ધિ પૂર્વક તે સમજાવી સાથ
આપો. અળમાં રહેશે તે તેથી કંઈ અર્થ નહિં સરે. કેન્કશ્રી જૈન ભવે. પરિષદના સ્થાનિક મહામંત્રી રા. મોતીચંદ
રન્સના દ્વારા સૌના માટે ખુલ્લાં છે. વક્તાએ મતભેદની સાથે ગિ. કાપડીઆએ પ્રારંભમાં કોન્ફરન્સ જેવી એક, અગ્રગણ્ય
મનભેદ ન રાખવા જોરદાર અપીલ કર્સ ઝાલાવાડ સંઘે જે સંસ્થાના આવતા અધિવેશનમાં ટોળે ટોળે ઉતરી પડવા આગ્ર
અપૂર્વ સહકાર આપવા ઠરાવ કરેલ છે તે બદલ ધન્યવાદ હપૂર્વક જણાવ્યું હતું. જેન કેમની કેળવણીના ક્ષેત્રમાં કોન્ટ્ર
અર્યા હતા. વક્તાએ પિતાની સેવાઓ સદૈવ કેન્ફરન્સ દેવીને રજો વિકાસ સાધવા ખૂબ પ્રચાર કરેલ જેનાં પરિણામે આજે.
ચરણે રહેશે અને આવતા અધિવેશનને જનતા પૂરત સાથ અનેક કેળવણીની સંસ્થાએ સમાજમાં સ્થપાયેલી દષ્ટિગોચર આપી વિજયી બનાવશે એવી આશા વ્યક્ત કરી હતી. થાય છે. કેળવણી વિના અંધકાર હોય છે અને આપણું જૈન
શ્રી નાર સમાજની આજે જે દયાજનક સ્થિતિ છે તેને ટાળવા ખાતર શ્રી. વીરચંદ પાનાચંદ શાહે જૈન ધર્મની વિશાળતા તેમજ જૈન મહાસભાને સૌએ કે આપવો ધટે. કેમ અત્યારે વિકટ તેના લીધે પ્રત્યેક શહેર, ગામ કે પ્રાંતના બંધુઓને એકજ સમયમાંથી પસાર થઈ રહી છે, જગતના આદેલને જૈન સ્થળે મળવાની મળતી આ અધિવેશનથી અમૂલ્ય તક અંગે કેમને પણ ઘણું અંશે સ્પર્શતા રહે છે, આપણે આપણા વિવેચન કરી જણાવ્યું હતું કે હજુ જૈન સમાજને લગતા સ્થાનને ટકાવી રાખવા ખાતર જો જાગૃત થઈ સંગઠિત પ્રયાસો અનેક મહત્વના પ્રશ્નો અણઉકેલાયેલા રહ્યા છે અને તે સંબંધે નહીં કરીએ તે પસ્તાવવા સમય આવશે. વ્યાપારી ક્ષેત્રમાં આપણે એકત્ર થઈએ તેજ તેડ કાઢી શકાય. આગામી અધિજેને ઉચ્ચ સ્થાને હતા. આજે એ સ્થિતિમાં ફેરફાર વેશનની સફળતા જનતાના સહકાર ઉપરજ અવલંબે છે. સ્પષ્ટ દેખાય આવે છે. હવે સમયકાર પણુ પ્રમાદમાં રહી શકીએ જનતાને અવાજ રજુ કરવા માટે કવચીતજ મળતી તકને નહિં ભાવી પ્રજા આપણને દેષ ન દે એ દીર્ધ દૃષ્ટિથી વિચારી બરાબર ઉપયોગ કરવા વક્તાએ સુચવ્યું હતું. સમાજોત્થાનના કામે લાગી જવા વક્તાએ જનતાને હાકલ કરી હતી. રાવબહાદુર નાનજી લધાભાઈ શ્રી. મણિલાલ જેમલ શેઠ
પ્રમુખશ્રી નાનજી લધાભાઈએ જણાવ્યું હતું કે કેન્ફરન્સની નિંગાળા અધિવેશનનાં એક ચીફ સેક્રેટરી શ્રી. મણિલાલ છેલ્લી સ્ટેનિંગ કમીટીની સભામાં કેળવણી અને બેકારીના જેમલ શેઠે લગભગ પણ કલાલ પર્યન્ત અખલિત રીતે વિષયોના તાત્કાલિક ઉકેલ સંબંધે નિર્ણય કરવામાં આવેલ છે પ્રેરક ભાષણ આપતાં જણાવ્યું હતું કે કોન્ફરન્સનું અધિવેશન તે ખરેખર મહત્વના પ્રશ્નો છે. આ પ્રમોમાં ઘણી ઘણી છ વર્ષના ગાળા પછી કાઠીયાવાડના એક જાના ગામડામા બાબતે સમાઈ જાય છે. જેને કેમની ઉન્નતિના એક મજબૂત મળે છે પરંતુ અમને ખાત્રી છે કે જૈન સમાજના બધા પાયારૂપ આ બે પ્રશ્નો ગંભીર વિચારખા માંગી રહ્યા છે તે ભાઈએ આ મહાસભાને ટકે આપી તેને સંપૂર્ણતયા યશસ્વી માટે આગામી અધિવેશનની બેઠક એક અગત્યની બેઠક ગણુબનાવશે. રાષ્ટ્રિય મહાસભાના એક સામાન્ય સેવક તરીકે ગામ- વવી જોઈએ. કોન્ફરન્સના કાર્યો રચનાત્મક છે અને તે દ્રષ્ટિએ ડામાં અધિવેશન ભરવાની વૃત્તિ જાગૃત થતાં ઝાલાવાડ અને સૌએ તેને સહકાર અને સહાયતા કરી અધિવેશનમાં જવું જોઈએ. ગેહલવાડના ભાઇઓ તેમજ શ્રી ચતુરદાસ રાયચંદ શાહના પ્રમુખના આભારની દરખાસ્ત ૨. રતિલાલ કોઠારીએ સહકારથી અધિવેશન માટે આમંત્રણ અપાયા બાદ અત્યારે રજુ કરી હતી જેને શ્રી મેહનલાલ દીપચંદ ચેકસીએ કે પત્ સ્વાગત સમિતિના લગભમ ૩૦૦ સભ્યો તેંધાઈ ચુકયા આપ્યા બાદ સભા વિસર્જન થઈ હતી.
Page #220
--------------------------------------------------------------------------
________________
જૈન યુગ.
તાઃ ૧-૧૨-૧૯૪૦
( અનુસંધા પૃ. ૨ ઉપરથી )
શ્રી જૈન વેતાંબર કેન્ફરન્સ તે ચાલે. વાત પણ દીવા જેવી છે કે ખુદ પિતાના પગ પર કુડાડાને ઘા કરી ટટાર ઉભવાની ઉમેદ રાખનાર સ્વાગત સમિતિ નિગાળા. માનવી કયાં તે મૂખ હોય કિવાગ્રથિળ હોય. પ્રજાને સાચી એકતા વિના જેમ સ્વરાજ્ય નથી તેમ જૈન સમા- પ્રચારથે નીકળેલા આગેવાનોને જનતાએ આપેલો જની સાચી એકતા વિના પ્રગતિ કે શ્રેય નથી આ
સુંદર સહકાર. . ઉમદા સત્ય સમજાયું એટલે નિંગાળા અધિવેશન માટેના ઠરાવોનું દિશા સુચન કરવામાં આવ્યું. એ કારણે જ
કોન્ફરન્સના પંદરમા અધિવેશનની ગ્રામ્ય જનતાને સાર ચાલો નિંગાળ' કહેવા શુદ્ધતા છે. જે જેનોમાં
પ્રમાણમાં જાણ થાય તે અર્થે નિંગાળાથી તા. ૨૫ મી જ પ્રવર્તી રહેલ બેહદ દરિદ્રતા આપણને ખુંચતી હોય, આ
મુંબઈથી ખાસ કાળે આવેલ શ્રીયુત મણીલાલ મેકમચંદ
શાહ સ્થાનીક આગેવાન શ્રી. કૃદ્મચંદ જેમલ શેઠ ત્થા શ્રી. માટે માર્ગ કહાડવાની તાલાવેલી ઉદ્ભવી હોય, તે નિંગાળા જવાને ધર્મ ખરેજને ?
રતીલાલ ડાહ્યાભાઈ થા રાજપાળ મગનલાલ વેરા વળા, કેળવણીની દિશામાં આપણે ઈતર સમાજેથી
સીહાર, સેનગઢ, ચભાડીયા, વગેરે સ્થાને એ જતાં તેની જનતાએ પાછળ છીએ અને એ માટેના સાધનોની આપણી
ખુબ ઉત્સાહથી તેમને સત્કાર કર્યો હતો અને સહકારની ઉણપ ઓછી નથી એમ આપણને સમજાયુ હોય
ખાત્રી આપી હતી. આ મંડળ પ્રથમ વળા જતા આચાર્ય તે નિંગાળા સિવાય કયાં જઈ એની રાવ
મહારાજશ્રી વિજયનેમિસુરિજીને મળ્યું હતું, ત્યારબાદ સંધના ખાવી એ પ્રશ્ન ખરેજને ? કેળવણી માત્ર વ્યવહારિક
આગેવાન ભાઇઓને બધી પરિસ્થિતિથી વાકેફ કરી-સભ્યો હિાય એટલાથી આપણને સંતોષ ન વળે એ સાથે ધાર્મિક
તરીકે નોંધાવા અપીલ કરી હતી. પ્રત્યુતરમાં તેમને બે ત્રણ
દિવસમાં સંધ એકઠા કરી ડીલીગે વી. નકી કરી લખી સંસ્કારની જરૂર છે જ. જ્યારે આ આપણું મંતવ્ય ગણાય તે પછી જ્યાં એના ઉકેલની વાત થતી હોય ત્યાં દેડી
0 મેકલવા જણાવ્યું હતું ત્યાંથી આ ભાઇએ સીહાર ગયા હતા પહોંચવાને સૌ કોઈને ધમ લેખાય. એ વેળા બીજી
ત્યાં પણ ઓશવાલ ત્યા શ્રીમાલી સંઘના આગેવાનોને એકઠા ચર્ચાના વંટેળ કેવા ? આવી ઘેરી પળે અન્ય મથા
કરી વાતચીત કરતા એમ કહ્યું હતું કે બે પાંચ દિવસમાં
આખે સંધ એકઠા કરી સારા પ્રમાણમાં મણ શાની ? અને બંધારણમાં ફેરફાર કદાચ સૌ કોઈને
ડેલીગેટે ચુંટી મેકલવાનું થશે ત્યાર પછી સેનગઢ જતા શ્રી એમાં ઉંડો રસ ન સંભવે છતાં એ વાત તે સમજ બહાર નહીં જ હશે કે દેશનું -મહાસભાનું કે અન્ય મહા
મહાવીર ચારીત્ર રત્નાશ્રમમાં પૂજ્ય મુનિ ચારિત્રવિજયજી
મહારાજે આવેલ ભાઈઓને ખુબ સત્કાર કર્યો હતો. અને સંસ્થાઓનું સારૂયે તંત્ર અ “ચાર શબ્દની કરામતને
આ કાર્યને આશીર્વાદ સહ સહકાર આપવા જણાવ્યું હતું અધિઆધિન રહી ચાલે છે. અખિલ સમાજને નામે એમાં
વેશન પ્રસંગે આશ્રમમાંથી પંદર વિદ્યાર્થીઓને સ્વયંસેવક ફેરફાર કરવાનો હોય તો દરેક સંઘના પ્રતિનિધિની
" તરીકે મોકલવા પણ જણાવ્યું હતું ત્યાંથી નીકળી આ પ્રચારક હાજરી ખાસ અગત્યની લેખાય. વળી બંધારણ સુધારણને સવાલ રાખવા પાછળ એ " હેતુ છે કે વર્ત.
મંડળ અભાડીયા ગામે જતાં ત્યાના ભાઈઓએ ખુબ ઉત્સાહથી
સતકાર કર્યો હતો. અભાડીયામાં જેનેના ઘર ફકત ૭-૮ છે માન જૈન સમાજમાં આજે કેટલાક પ્રશ્નો પરત્વે જે ભિન્નતાને મતમતાંતરોના વર્તુળ ઉભા થાય છે એ સર્વ
છતાં કોન્ફરન્સ પ્રત્યે ઉત્સાહ અમાપ જણાશે. તેઓએ તેજ આપોઆપ સમાઈ જાય, ને એ પ્રશ્નોની ગુંચ ઉકેલ
સમયે ત્રણ ડેલીગેટો ને એક સ્વાગત સભ્ય નોંધાવ્યા હતા. સરળતાથી આ
ત્યાંથી નીકળી અલમપર ગામે જતા ત્યાં પણ પ્રેમની લાગશકાય તેવી જોગવાઈ કરવાની તક પ્રાપ્ત થાય કે જેથી ભવિષ્યમાં અથડામણીનો પ્રસંગ ઉભે
ણીથી આવેલ મંડળને સત્કાર્યું હતું. અઠવાડીયામાં ડેલીગેટ
વગેરે નક્કી કરી લખી મોકલવા જણાવ્યું હતું. એકંદરે કાઠીથવા ન પામે. આમ શુભ નિષ્ઠાથી, દીર્ઘદ્રષ્ટિથી, અને
યાવાડના ગામડાઓ તથા શહેરમાં નું પ્રત્યે ખુબ સંગઠનની કામનાને આમજનતાના શ્રેય માટેની આંતરિક ભાવનાથી, મળતું નિંગાળ અધિવેશન જેન સમાજના
લાગણી અને પ્રેમનું વાતાવરણ જોઈ શકાયું છે. સમાજ ઇતિહાસમાં અનૈરા પ્રસંગ સમુ છે.
શરીરને કોરી ખાનાર બેકારી તથા કેળવણીના આવશ્યક શ્રી સંઘના ગૌરવ અને હકક સંબંધી પૂર્વે ઘણુ ઘણુ
પ્રશ્નો આ અધિવેશનમાં ચર્ચાવાના હોઈ, તેમજ અધિવેશન કહેવાયું છે. એ વાત ભારપૂર્વક જણાવવામાં આવી છે કે ગામડામાં ભરાતું હોઈ, પિતાનો અવાજ તેમાં સંભળાય છે સત્તાના સર્વ સૂત્રે ચુંટાઈને આવનાર પ્રતિનિધિઓના હેતુએ ગ્રામ્યજનોએ ઉત્સાહથી ભાગ લેવા તત્પર બન્યા છે. હાથમાં છે. પ્રતિનિધિઓ તરિકે કોને મોકલવા એ અધિ. નિગાળા ખાતે ૫ણું પ્રસંગને અનુરૂપે તૈયારીઓ સારા કાર સંઘોનો છે. જુદા જુદા સંઘે આ જૂતની વરણીમાં પ્રમાણમાં ચાલી રહી છે. હવે અને સ્ટેટ તરફથી ખુબ સહજે સાચી ઉલટ દાખવે તે વર્તમાનકાળની વિષમ પરિ. કાર મળી રહ્યો છે. એકંદર અધિવેશનની સફળતાના સર્વે સ્થિતિ નાબુદ થતાં ઝાઝે વિલંબ ન જ થાય.
ચિહે દ્રષ્ટિગોચર થઈ રહ્યા છે.
સ્વાગત સમિતિ. આ પત્ર શ્રી. મનસુખલાલ હીરાલાલ લાલને શ્રી મહાવીર પ્રી. વસ, સીલવર મેનશન, ધનજી શ્રીટ, મુંબઈ ખાતેથી છાપ્યું, અને મધ, માણેકલાલ ડી. મોદીએ શ્રી જૈન શ્વેતાંબર કોન્ફરન્સ, ગેડીઝની નવી બીલ્ડીંગ, પાયધુની મુંબઈ ૩, માંથી પ્રગટ કર્યું છે.
Page #221
--------------------------------------------------------------------------
________________
તાર : HINDSANGHA.
વ્યવસ્થાપક મંડળ
મેાહનલાલ દીપચંદ ચોકસી.
તંત્રી.
મનસુખલાલ હી. લાલન.
શ્રી જૈન શ્વેતાંબર કાન્ફરન્સનુ' પાક્ષિક મુખપત્ર.
જૈન પૂ.
વિ. સં. ૧૯૯૭, માગસર વદ ૮, સોમવાર,
JAIN
REGD. NO. B 1996
વાર્ષિક લવાજમ રૂા. ૨)
છુટક નકલ દોઢ આના.
--
પુસ્તક ૮ અંક ૨૬
-
તા૦ ૧૬ ડીસેમ્બર ૧૯૪૦
YUGA
આજની વિષમપળે એક્જ ધ્વનિ હોય અને તે “એયને.”
તા ચાસ માનું છું અને ખાત્રીથી કહું છું કે, જ્યાં સુધી જૈન સમાજની અંદર ચાહેતા જુના વિચારવાળા પક્ષ હાય, ચાહે તેા મધ્યમ પક્ષ હાય, ચાહે તેા યુવક વર્ગ હાય, પણ તે સૌ પોતપોતાના બધા મતભેદો ભુલી જઇને, એક ખીન્તના ગુણદોષ જોવાનું છેડી દઇને, હું મોટા છુ અને મારી કક્કો ખરો છે તે ભુલી જઇને તે અધા સાથે મળીને મારાથી સમાજનું હિત શી રીતે થઈ શકે, ધર્મની ઉન્નતિ કેમ સાધી શકાય, મારાથી, મારી સમાજ, ધમ અને દેશને કેમ ઉપયોગી થવાય, તેનેાજ જ્યારે ખરા હૃદયથી વિચાર કરવા માંડશે, ત્યારે અને ત્યારેજ જૈન સમાજની, ધર્માંની અને દેશની ઉન્નત્તિ થઈ શક્રશે. એટલું ખાસ યાદ રાખજો કે ઉપલી બધી ચીજોની ઉન્નતિ ઉપરજ તમારી પેાતાની ઉન્નતિના આધાર રહેલે છે. મને પોતાને હજી સમજણ પડી શકતી નથી કે આપણે જૈના હંમેશાં વહેવાર કુશળ કહેવાઇએ છીએ, તે છતાં આપણે જે ચીજમાં આપણી પાતાની ઉન્નતિના પ્રશ્ન સમાયેલે છે, તેને પણ વિચાર કરતા નથી !
મારા યુવાન બંધુએ કે જેમની અંદર સમાજ-ધર્મ અને દેશની મારા કરતાં વધારે ધગશ હશે,......તેઓને એટલી વિન ંતિ છે કે, જો તમેા સમાજના અને ધર્મના ખરા હિતચિંતક હેાતા, સમાજની અંદર મોટા ભાગોના જેમાં વિરોધ હાય તેવા ચર્ચાસ્પદ પ્રશ્નો છોડી દઈને, એવા પ્રશ્નો હાથ ધરા કે જેથી સમાજનુ ઐકય જળવાય......સમાજમાં કાઇ પણ જાતના સંગીન સુધારા કરાવવા માંગતા હા, સમાજની ઉન્નતિ ચાહતા હા, તેા તમારૂં સુકાન કઇ વિચારવંત આસામીના હાથમાં સોંપશે, જે તમાને ખરે રસ્તે દારવી શકે. મારી તેા એટલી સલાહ છે અને વિન ંતિ છે કે કોઇપણ જાતની ઉશ્કેરણીથી દોરવાઇ જઇને, એવું કૃત્ય નહિ કરશેા કે, જેથી પાછા હઠવું પડે. તેના કરતાં એવા કાર્યો હાથ ધરા કે, જેની અંદર સમાજને મોટો ભાગ તમેાને છેક સુધી સાથ આપે, અને તમારા કાર્યને વેગ આપે. જેટલા જેટલા ઘણાજ તકરારી મુદ્દા હાય, જેની અંદર સમાજના મોટા ભાગ તમારાથી વિમુખ રહે તેમ લાગતુ હોય, તા તેવા પ્રશ્નો ભવિષ્યને વાસ્તે રહેવા દ્યો; હાલ તેા જેટલું કાર્ય સહેલાઇથી, સમાજના મેટા ભાગને સાથે રાખીને થઈ શકતુ હાય, તેટલુ જ કાર્ય હાથ ધરા.
શાસન પક્ષને પણ હું એટલું તેા જરૂર કહીશ, અને વિનતિથી કહીશ કે, જો આપના મનમાં એમ હાય કે, અમારા સિવાય બીજો કાઇ જૈન અત્યારે ધર્મના સિદ્ધાંતા પાલન કરતા નથી, અમારે લીધેજ અત્યારે જૈન ધર્મ ટકી રહ્યો છે, અમેજ જૈન ધર્મને ટકાવી રાખનારા સ્થૂલા છીએ, અમેજ શ્રી મહાવીર પ્રભુના સાચા પુત્રા છીએ, તે અસ્તુ !!
તેમ માનવાને તમને પુરેપુરા હક્ક અને અધિકાર છે. પણ તે માન્યતા બીજાઓની અંદર ઠસાવવાના તમારા પ્રયત્નામાં એવું કાંઈપણ તત્વ હશે કે જેથી સમાજની થેાડી ઘણી રહેલી શાંતિને પણ ભંગ થશે તેા, તેના જવાખદાર તમે ગણાશે.
(શેઠ અમૃતલાલ કાલીદાસના ભાષણુમાંથી )
Page #222
--------------------------------------------------------------------------
________________
જૈન યુગ.
તા. ૧૬-૧૨-૧૯૪૦
જેન યુ ગ.
લખાણ જરૂરી અધિવેશન હોવાથી એ દિવસે દિવસે
સુધારવા સર્વધa: સમુહ્ના નાથ દૃEય: વૃત્તિ થતી હોય છતાં મૌન રહેવું એ બિલકુલ મુનાસિક ન ૧ તામજાન પ્રાયતે, વમાસુ પરિશ્વવો: ! નથી. આવી વૃત્તિથી જ ઠરાવ કેવળ કાગળ પર રહી
અર્થ-સાગરમાં જેમ સર્વ સરિતા સમાય છે તેમ જાય છે ! એ સ્થિતિ દૂર કરી આપણે જ્યારે રચનાત્મક હે નાથ! તારામાં સર્વ દ્રષ્ટિઓ સમાય છે પણ જેમ પૃથ
કાર્યના આરંભ કરવાના છે. આપણે જ્યારે ચર્ચાત્મક પૃથફ સરિતાઓમાં સાગર નથી દેખાતો તેમ પૃથક્ પૃથક્
પ્રશ્નોનું પડીકુ વાળી કચરાની પેટીમાં ફેંકવાને નિશ્ચય
કર્યો છે, ત્યારે આપણું પ્રત્યેકની ફરજ દરેક વસ્તુને ચારે દષ્ટિમાં તારું દર્શન થતું નથી.
-શ્રી હિરેન હિવાર, બાજુથી ચકાસી ગળે ઉતારવાની છે અને અધિવેશન
પુરું થયા પછી પિતાના પ્રદેશમાં એ માટે કામે લાગવાની છે. ચારે બાજુની ચકાસણી એટલે કે જે ઠરાવ કરવાનો હોય તે ઉદેશની મર્યાદામાં છે કે કેમ ? વળી તે અખિલ
જૈન સમાજને સ્પર્શે છે કે કેમ ? ચાલુ દેશ-કાળને તા. ૧૬-૧૨-૪૦.
સમવાર. અનુરૂપ છે કે કેમ ? અને એ પસાર કરવાની આપણી # #
# # # # ગુંજાઈશ છે કે કેમ ? એ સર્વ વિચારવું. જે આ બાબતને
સમભાવ રાખી વિચાર કરશું તો એ
સમભાવ ર પ્રતિનિધિઓને ધર્મ
એક પણ ઠરાવ નહીં
થાય કે જેથી એકતા જોખમાશે; અને સ્થિતિ એવી જન્મશે જેના લગ્ન હોય, તેના ગીત ગવાય” એ ઉક્તિ કે દિવસે દિવસે સંગઠન વધુ મજબૂત બનશે અને પુનઃ અનુસાર અમારી નજર સામે નિગાળા અધિવેશન હોવાથી મળીશું ત્યારે આપણું જમે પાસુ તરતું જશે. જો એને જ લગતું લખાણ જરૂરી માન્યું છે, અને તેથી તેથી આ વાત આવનાર પ્રતિનિધિ ચાહે વેપારી આજના અંકના આ પાનાઓમાં નિગાળા સિવાય બીજું હોય કે કાયદાશાસ્ત્રી હોય, ચાહે નેકરીયાત હોય કે કંઈ ન જડે તે એ માટે અફસોસની વરાળ ન કહાડતાં વિદ્ય થીં હોય, એ દરેકને નજર સામે રાખીને ચર્ચામાં પ્રારંભમાં મૂકેલી કહેતીને લક્ષમાં રાખી, એ સર્વ પર ભાગ લેવાના છે અને પિતાને પણ કંઇ કરવાનું છે એ પૂર્ણ ધ્યાન આપવાની વાંચકવર્ગ પણ ફરજ બજાવશે. પષ્ટ સમજી લેવાનું છે. એ ભૂલવું જોઇતું નથી કે જે પ્રતિનિધિ તરીકે આવનારના શીરે જોખમ નાનું. કાર્યક્રમના આંક દેરાશે તે મુજબજ બીજું અધિવેશન
આવે છે કે ના મળતાં સુધી કામ થશે. એ પાટાથી ઉપરવટ થવાનું કે ઈતિહાસમાં નવી દિશા દોરનાર કે પુરા- ઢબને નેવે અન્ય કાઇ રતિ એનાથા ચાતરવાનું મુંબઈના કાયોલ મૂકી નવી પહેલ કરનાર તરિકે સાબિત કરી બતાવવું છે કે એની સ્થાનિક સમિતિથી બંધારણ પ્રમાણે બની શકે તેમ અધિવેશન એટલે ત્રણ દિનનો જો લિવા ઠરાવની
નથીજ એટલે ઠરાવો પાછળની કે કાર્યવાહી માટેની સર્વ હારમાળા વા કાગજી ઘેડાઓની રેસ એ જનવાયકા
જવાબદારી વિષયવિચારિણી સમિતિની અને વર્ષ સુધી જુઠ્ઠી ઠરાવવી છે. એટલે જ આપણી ફરજ બેવડાય છે અને
કામ ચાલુ રાખવા તેમજ દેશ-કાળને અનુરૂપ એમાં જે આપણે વધુ કાળજીપૂર્વક કામ લેવાની અને જે કંઈ કઈ સુધારા વધારા કરવા ઈષ્ટ લાગે તે કરવા સારૂં વેરારીએ તે આમથી અનાવવાની પણ ત અખિલહિદ સમિતિ નિમાય છે તેની છે. છે કે કેમ તેનો બારીકાઈથી અભ્યાસ કરવાની અગત્ય છે. ગત અખિલહિદ સમિતિએ જે ત્રણ વાત અધિવેશન જુદા જુદા ભાગમાંથી આવનાર ડેલીગેટેએ પિતાના સામે રજુ કરી છે અને જે ઉપર આગળના અકેમાં વિચારેને પડઘો પાડવાની વૃત્તિ ઘડીભર વેગળી મૂકી, જુદી જુદી રીતે ઘણું ઘણું કહેવાયું છે એ સર્વ ધ્યાનમાં પોતે જે પ્રાંતમાંથી આવે છે એમાં વાતાવરણ કેવું છે રાખી ઠરાવ ઘડવાના છે. કેળવણીની જરૂર છે અને એ અને એ ભાગની જનતા પિતાના વિચારસહ કેટલી હદે માટેના સાધને વધારવાની પણ અગત્ય છે છતાં એ સાથ આપી શકે છે તેનો અભ્યાસ કરવાની અને એ સાથે વર્ધા કેળવણી પેજનાને, અને ધાર્મિક અભ્યાસને સ્થિતિનું યથાર્થ તેલન કરીને જ કાર્યક્રમ યે ઠરાવમાં ફરજીયાત સ્થાન હોવું ઘટે કિવા અમુક કક્ષા સુધીનું હકારો કે નકારે ભણવાની જરૂર છે. ઠરાવ ઘડનાર ધાર્મિક જ્ઞાન તે દરેક વ્યવહારિક કેળવણી અપાતી સમિતિની ફરજ વિષય વિચારીણી સમિતિ સમક્ષ ઠરા- સંસ્થાઓમાં અપાય તે પ્રબંધ કરવો ઘટે. જૈન ધર્મ વન ખરડો રજુ કરવાની છેપાગુ ડેલીગેટેની ફરજ કંઈ તરીકે એ આપણું લક્ષ્ય હાયજ. દારિદ્રય નિવારણના ઠરાઅચરે અચરે રામ કરવાની કે પોતે જાણે તમાશગીર વમાં વધી પડેલી ટાપટીપ-બેટા એટીકેટ અને વિદેશી હોય, અને એ ઠરાવ પાસ થાય એમાં પોતાને કંઈ વસ્ત્રોના પરિધાનમાં સમાયેલી દષાપત્તિ પર ખાસ કરવાપણું ન હોય એવા ભાવથી ચલતી હૈ તો ચલને દે ધ્યાન ખેંચી સાદાઈ પર આવવાની અને ખાદીને અપકરવાની હરગીજ નથી ઠરાવનું પાલન શકય છે કે કેમ નાવવાની વાત પર ભાર મૂકવાની અગત્ય છે. એ ઉપરાંત અગર એમાં પોતાનાથી કેટલું પાર ઉતારી શકાશે અને • ઘરગથ્થુ ઉદ્યોગ વિકસાવવાની અને એ દ્વારા સીઝાતાં આંક મૂકી, એ પરત્વેની સ્થિતિની ચોખવટ કરવાનો બંધુઓને કામે લગાડવાની યે જના હાથ ધરાય. દરેકને ધર્મ છે કાયદાશાસ્ત્રીઓએ કિવા જુના કાર્ય. ઉપરના બનને કાર્યોમાં અમલ ત્યારે જ થઈ શકે કે કરોએ ઠરાવ ઘડ્યો છે એટલે એ પસાર કરે અથવા જ્યારે અધિવેશન ટાણે કંડ એકત્ર કરવામાં આવે, એમાં તે બહુમતી તરફેણમાં જણાય છે માટે મનમાં કહેવાની જેઓએ શિક્ષણનો લાભ મેળવ્યો છે, એ શિક્ષણ દ્વારા
પોતાના પડ પાડવાના ડેલીગેટોએ પિતા ગત અખિલસિકા અને એ મારમાંથી આવે છેઘડીભર વેગળી સામે રજુ કરી છે
વિષય વિચારણી નિસાર કઇ તરીકે છે. આ ટાપટી-ખેટ'
Page #223
--------------------------------------------------------------------------
________________
તા. ૧૬-૧૨-૧૯૪૦
જેન યુગ.
-
પ્રાપ્ત થયેલ ગૌરવ અને અધિકાર ભગવ્યા છે, તેઓ વીસમી સદીમાં આ જાતના સ્થાપિત અધિકાર એક દિન ઉદારતાથી સારી રકમ ભરે, પગ પર કુહાડો માયો પણ ન ચલાવી લેવાય એને કાઢી નાંખવા સારૂ ખુદ ગ્રેજ્યુસિવાય, કિવા એ માટે પિતાથી શરૂઆત કર્યા સિવાય એટ બંધુઓએજ પહેલ કરવી જોઈએ, એમ કરવાથી કેવળ ઠરને કંઈજ અર્થ નથી. જનાઓ ગમે શિક્ષિત બંધુઓને અપમાન જેવું કંઈજ નથી. એથી તેટલી સુંદર હોય છતાં ધન વિના એ બર આવવાની શિક્ષણ પ્રત્યે બહુમાન છું, થાય છે એમ પણ નથી નથી જ, ધન માટે કેવળ શ્રીમાન વર્ગ પ્રતિ મીટ માંડી લેક શાસનની સાચી વ્યાખ્યાને એ જાતની કલમ છાજી રહેવું ને કંઈ કરવું નહીં એ શોભાસ્પદ પણ નથી; ન શકે એ કલમથી તે ક્ષતિ પહોંચાડે છે અને સમાન કારણકે જે પદ્ધત્તિએ કામ લેવાય છે અને હવે પછી હકકની ભાવનાવાળા આ યુગમાં કલંક સમી જણાય છે. લેવાનો આપણે ઈરાદે છે એ જોતાં એ વર્ગ તરફનો કલમ ત્રિદોષરૂપ છે. પ્રથમ તે એનાથી પ્રતિનિધિની વ્યાસહકાર બહુ આશાવંત નહીં જ હોય. વળી જ્યાં સુધી ખ્યાનો ભાવ માર્યો જાય છે. બીજું એથી એક વર્ગ ધાર્મિક પ્રશ્નોમાં શ્રીમતે અને ધીમે તેના દ્રષ્ટિ બિન્દુ- ભેદ ઉભે થાય છે અને ત્રીજું એથી પદ્ધત્તિસર ચુંટાઈ એમાં સ્પષ્ટ મતભેદ છે ત્યાં સુધી સંપૂર્ણ સહકારની આવનાર ડેલીગેટેના હકક પર તરાપ પડે છે. નિંગાળા આશા રાખવી એ હવામાં કિલ્લા બાંધવા જેવું છે તેથી જ અધિવેશને એ દ્વષિત કલમ પર કાયમને માટે મશીનો કયાં તો શિક્ષિાએ ભાર ઉપાડી લેવા કમર કસવાની છે, કુયડો ફેરવી વાળવાની આવશ્યકતા સૌ કરતાં વિશેષ છે. કિવા દ્રષ્ટિબિન્દ બદલવાનું છે. ઉપરના ઠરાવ સાચેજ પ્રતિનિધિને અર્થ જ એ થાય છે કે અમુક સંસ્થા વની અમલી બનાવવા હોય તો એ માટે ફંડ એકઠું કરવા બોલવા કે કામ કરવાનો અધિકાર ભેગવનાર વ્યકિત એક એવી સમિતિ નીમવી જોઇએ કે જેમાં ધનિક–શ્રીમંત આ ભાવ કેવળ પ્રમાણપત્રના જેરે હક જોગવનારમાં ને સેવાભાવી સભ્યો હોય અને તે એવા મધ્યસ્થ વિચા- સંભવી શકે તેમ નથીજ. આપણે સાચે રાહે કામ કર૨ના હોય કે જેથી ઉભય પક્ષને અને જેઓ આજે નાર છીએ એ જનતા જોઈ શકે અને બંધારણમાં આંગળી પક્ષેથી પર રહેવાનો દાવો કરે છે તે સર્વને સહકાર સરખી ન ચીંધી શકે તેમ કરવાની તેથી આપણી મેળવી, મોટું ફંડ એકત્ર કરી શકે
ફરજ છે. બંધારણું જુનુ કાયમ રહે એ સામે ખાસ વિધિ આ ઉપરાંત પ્રતિનિધિઓએ ચાલુ વાતાવરણને ધ્યાજેવું ન લેખાય છતાં દેશ-કાળને અનુરૂપ એમાં કેટલાક નમાં લઈ કેટલાક ઠરાવ ઘડવાના છે જેમાં વસ્તી ગણના સુધારા જરૂરી છે. આમજનતા અને મુંબઈ બહારના
સરાક–પહેલીવાળ આદિ જાતિઓનો ઉદ્ધાર અને સાહિસભ્ય કેન્ફરન્સના કાર્યમાં વધુ રસ દાખવે અને પોતાની પર થતાં હુમલા સામે વ્યવસ્થિત તંત્રની સ્થાપના મુખ્ય જવાબદારી પિછાને તેમજ તેમના કાર્યનિહેવાલ અને તેમને ગણાય. એ સિવાય વારસામાં મળેલ મંદિરો અને જ્ઞાન સંબંધ સીધે કાયાઁલય સાથે રહે એમ કરવું આવશ્યક ભંડારની નવેસરથી સુચિતેમજ એ સંબંધી સર્વ માહિતી છે. વળી અખિલ હિંદ સમિતિ અને કાર્યવાહક સમિતિના પૂરી પાડતી એકાદ ગાઈડ તૈયાર કરવાની પણું આવશ્યકતા કાર્યક્ષેત્ર નિશ્ચિત કરવાની પણ ખાસ અગત્ય છે કેમકે છે. વળી રાષ્ટ્રિય મહાસભાના ધ્વજ વંદન માફક માસિક એ સંબંધી વ્યાખ્યાના અભાવે કાર્યવાહક સમિતિ પોતાના કાયૅક્રમ ગોઠવવાની આવશ્યકતા છે કે જેથી દરેક સમિમર્યાદાથી વધુ આગળ જઈ, સમાજ જે વિષયમાં ગંભી- નિમાં ચેતન બન્યુ રહે. એ કાર્યક્રમ આપણી જૈન સંક૨૫ણે વહેંચાયેલા હતા તેવા ઠરાવ તેને હાથ ધરી ખુદ તિને અનુરૂપ હોવો જોઈએ. સાથે કામ કરનાર સભ્યોમાં મન ઉંચા કોના નેધ પ્રતિનિધિઓનો ધર્મ ઉપર વર્ણવી ગયા તેમ ધાણી મોજુદ છે. કાયૅવાહક સમિતિનું કાર્ય તો આધવન ઘણી રીતે સ્પર્શે છે. છતાં શકિત જેનેજ કામ ઉપાડવામાં નિયત કર ન માગ કામ ચાલુ રાખવાનું થાય. ન ડહાપણ છે. * પગ જોઈને પાથરણું તાણવું એ જન ઉકિત ક્રમમાં ફેરફાર આવશ્યક જણાય કિવા કંઈ પૂર્તિની
છે. ટુંકમાં એક વાત યાદ આપવાનો કેઅગત્ય લાગે તે અખિલ હિંદ સમિતિને બોલાવી તેમ કરવું જોઈએ; તેથી એ સમિતિની બેઠક વર્ષમાં બેથી
अनारंभोऽहि कार्यानाम् प्रथमं बुद्धिलक्षणम् । ત્રણવાર હિંદના જુદા જુદા ભાગમાં અને મુંબઈની आरंभ्यस्यान्त गमनं द्वितियं बुद्धिलक्षणम् ।। બહાર મેળવવાનો પ્રબંધ કરવા ઘટે કેન્ફરન્સ એ સમગ્ર ' અર્થાત આરંભ કરતી વેળા-જવાબદારી ઉપાડતી વેળા ભારતવર્ષના સૈનોનું પ્રતિનિધિત્વ ધરાવનાર સંસ્થા છે પુષ્કળ વિચાર કરવો. સે ગળણે ગાળીને પાણી પીવું પણ અને એનું બંધારણ લેકશાસનને મળતું છે એમ આપણે જયાં એકવાર નિર્ધાર કર્યો કે પછી એને પાર ઉતારવા માનીએ છીએ અને એક કરતાં વધુ વાર કહી કે લખી હરકેઈ મુશ્કેલીનો સામનો કરી કેડ બાંધવી એ જ પણુ ચુકયા છીએ. પણ એ વાત યથાર્થપણે પરિણુમાં- સાચે માર્ગ એમાં પીછે હઠ કે શીથીલતા નજ વવા સારૂ પ્રતિનિધિની ચુંટણીમાં પ્રત્યેક સ ધ રસપૂર્વક સંભવી શકે. ભાગ લેતાં થાય તેવું વાતાવરણ સર્જવું જોઈએ અને એ માટે પ્રતિનિધિની કલમમાં જે હક એટ વીટને પ્રતિનિધિ ભાઈઓ આ સર્વ વિચારે અને નિંગાળાની અને વર્તમાનપત્રના અધિપતિઓને (કલમ
| )
ધરતી પર ભાવી નકશે દેરે એજ અભ્યર્થના. આપ્યા છે તે ખુલ્લા હૃદયે કહાડી નાંખવા જોઈએ.
Page #224
--------------------------------------------------------------------------
________________
જૈન યુગ.
તા. ૧૬-૧૨-૧૯૪૦
* નોંધ અને ચર્ચા.
કાળના દ્રષ્ટાને જોવાતા નથી ? પૂજ્યપાદ હરિભદમુરિ, શ્રી
રત્નાકરસૂરિ, શ્રી હેમચંદ્રસૂરિ, અથવા તે શ્રી હીરવિજયસૂરિ ગુડશાહીમાં ધર્મપ્રેમ નજ સંભવે.
કિંવા આત્મારામજી મહારાજના કાર્યો કેવળ ક્રિયાકાંડ સુચક છે નિગાળા અધિવેશને જૈન સમાજમાં જાગૃતિના પુર વતાવ્યા
કે? એમાં સમાજને લગતું કંઈજ નથી ! શું જ્ઞાન સાથે છે અને સંખ્યાબંધ હદયમાં નવી આશાને જન્મ છે.
ક્રિયાની અગત્ય નથી ? અરે વર્તમાન કાળને જુવે છે કેસુરતની સભામાં શ્રીયુત બદામી સાહેબે પ્રમુખ તરિકે જે સના ભૂતકાળને નિરખે, 'કેળવણી વિષયના એના ઠરાવને શબ્દ કહ્યા છે તે સર્વ કાઈને મનન કરવા લાયક છે. અમદા
સાધુમહારાજને સહકાર ન મળ્યા હતા તે આજે જે સંસ્થાઓ વાદની સભામાં સાસનપ્રેમી તરિકે ઓળખાતા બંધુઓ તરફથી અસ્તિત્વમાં છે એ જોવા પામત કે? સાચી વસ્તુની રજી આત જે જાત્તનું વર્તન કરવાની વાત દૈનિક પત્રમાં બહાર આવી વા ચક્ષુ સામેનું ખુલ્લું સત્ય ભલે સ્વમાનના મેહમાં મસ્ત છે તે તેમને છાજે તેવું ન લેખાય. સાચે ધર્મપ્રેમ “ગુંડાશાહી'માં બની કેવળ અકર્મણ દશા સેવતા બંધુઓને દુઃખ કરતા નથી સંભવતે જૈન ધર્મનું હાર્દ તે અહિંસા છે. વિરોધીને દેખાય ! છતાં એ કડવો ઘૂંટડો ગળીને પણ ખરી રીતે રચનાપણ સમતા ને શાંતિથી સાંભળ અને બળજબરીથી નહિં ત્મક કાર્યો કરવું હોય તે એને ઉલેખ જન યુગે કરજ રહ્યો. પણુ યુક્તિ-પુરસ્સર એની વાતને રદીયો આપી પોતાનું કા મંતવ્ય એના ગળે ઉતારવું. એ જૈન ધર્મના પ્રણેતાઓની કાળજાની પ્રનાળી છે. જે એ મુદ્રાલેખ ન હેત તે ઇદ્રભૂતિ
નિંગાળા કેટલીક બાબતમાં કરન્સના ઇતિહાસમાં નવું જેવાને પ્રેમભાવે સમજાવવાની માથાકુટ પ્રભુશ્રી વર્ધમાન શા
પાનું ઉઘાડશે. નિરાશ હદમાં આશાને પ્રદીપ પ્રગટાવશે પણ સારૂ કરત ? અધિકારના જોરે શ્રેણિક મહારાજા કપિલાદાસી કે
એ જ્યોત જવલંત રાખવી હોય તે હાજર રહેલ પ્રતિનિધિકાળસૌકારિકને ઠેકાણે ન લાવી શકત? સંસ્થા તો જડ વસ્તુ
એએ ભાવિ કાર્યવાહકેની પસંદગીમાં કાળજી પૂર્વક કામ લેવું છે એને તંત્ર સંચાલનમાં જે માનવીઓનો સહકાર પ્રાપ્ત થાય
જોઇશે. સંસ્થાના પ્રમુખ એકલા હાથે ઝાઝું ન કરી શકે. તેના વિચારોનું પ્રતિબિંબ પડે. એમાં ખલના થવાનો સંભવ
સંસ્થાની કાર્યવાહીમાં મંત્રીઓ હાર્દરૂપ લેખાય. જે સંસ્થાના
મંત્રીઓ શાંત-વૈશાલ-કાર્યદક્ષ-પ્રતિષ્ઠા સંપન્ન અને સેવાછે અને મતફેર પણ હોઈ શકે છે છતાં એ સર્વમાં એક વાત ભૂલવાની નથી તે એ છે કે-'આપણે સૌ એકજ પિતાના
ભાવી હોય તે સંસ્થા પ્રગતિના પંથે અવશ્ય વળેજ. મનુષ્ય સંતાન હોઈ, એકજ સમાજના અંગ હોઈ, એ સમાજના
સ્વભાવ નવિનતા પ્રિય છે એટલે મંત્રી-તંત્રો આદિની દરેક ઉદ્ધારમાં કામે લાગેલા છીએ. વિચાર ભેદને લઈ માર્ગ ભેદ
વરણીમાં નવિનતા લાવવી જ જોઈએ. જુનાને હકનો આરામ સંભવે તેથી મનભેદ કે શત્રુત્વ હરગીજ આપણુ વચ્ચે નથી.”
આપી નવાથી સ્થાન પુરવાની વૃત્તિ સતે જ કરવી ઘટે. કેન્ફઆ વાત યથાર્થ સમજાય તે મત ફેરેને ઉકેલ તે સહજ
રસ જેવી સંસ્થામાં સ્થાનિક મંત્રીએ બેને બદલે ત્રણ હોય છે. દલીલ પૂર્વક એને તેડ આણી શકાય છે. અમદાવાદે પુર
તે શ્રીમંત-ધીમંતને સેવાભાવીને યોગ જોડી શકાય. જૈન વાર કર્યું છે કે જૈન સમાજમાં અંતિમ છેડાઓ મે જુદ છે.
સમાજની પ્રચલિત દશામાં માર્ગ કહાડવા સારૂ ઉકત ત્રિવેણી જ એક “યંગમેન' તરિકે ઓળખાતા અને ધર્માધતાથી ઓતપ્રેત
માફક આવે. મંત્રીઓ બે કે ત્રણ એ તે બંધારણને વિષય બનેલે, બીજો “યુથસ’ તરિકે મશહુર બનેલે ને વિવેક ભ્રષ્ટ
છતાં એ ચુંટણીમાં એવા ભાઈઓને પસંદ કરવા કે જેઓની તામાં આગળ વધેલ. પ્રથમ ને વાતે વાતે અધર્મ જણાય છે !
છાપ ઉભય પક્ષમાં અને જેઓ પક્ષેથી પર છે એ સર્વ પર બીજાને પોતાનાથી જુદા વિચાર ધરાવે તેને દુરી બોલાવ
પડે. આ જાતની ચુંટણી એ વ્યવહારૂ બુદ્ધિમત્તાનું લક્ષણ છે. વાનું ગમે છે! ઉભય સભ્યતાની મર્યાદા કુદાવે છે! એ પણ
જેના બાહુમાં જે તેના અંગમાં જેર એ જન ઉકિત છે.
મંત્રીરૂપી બહુ મજબુત શોધવાની તેથી જ જરૂર છે. આપણી આપણાજ બંધુએ છે એ વાત લક્ષમાં રાખી-સમાજનો વિશાળ વર્ગ એ છેડાઓમાં નથી સમાતે એ સત્ય ઓળખી લઈ કામ
જનાઓ નવપલ્લવિત ને અમલી પણ ઉપરના ધોરણે કામ લેવાનું છે.
લેવાશે તેજ થવાની છે. ભાવનાવાદી મટી પુરૂવાથી બનવું
હોય તો એ રાહ સ્વીકાર્યા વિના ચાલે તેમ નથી જ. મુખપત્રના ઉદ્ગારે વાસ્તવિક છે.
જૈન” પત્રે તા. ૧૫-૧૨-૪૦ના અંકમાં “સામાજિક પ્રશ્નો હેઠળ ચર્ચા કરતાં જેન યુગે ચર્ચાસ્પદ ધાર્મિક પ્રશ્નોમાં સાધુ
અપૂર્વ પ્રકાશન. મહારાજની દેરવણીની આવશ્યકતા જણાવી છે. એને લગતું
શ્રી સિદ્ધસેન દિવાકર કૃત અવતરણ ટાંકી-જણાવ્યું છે કે-'કેન્ફરન્સના મુખપત્રનાજ આ ઉદગાર છે એ જાણ્યા પછી અમને આ મનોદશા વધુ દુ:ખદ
સન્મતિ તક” (અંગ્રેજી અનુવાદ) લાગે છે.' તંત્રીશ્રીને પિતાનું મંતવ્ય રજુ કરવાને હક છે અને પંડિત સુખલાલજી અને પં. બેચરદાસે લખેલી દુઃખ લગાડવાને પણ હક છે બાકી એ ખ્યાન સાચી દશા | વિદ્વત્તાપૂર્ણ પ્રસ્તાવના અને ટીકા તેમજ અંગ્રેજી રજુ કરતું છે એની ના કેઈથી પાડી શકાય તેમ નથી. જેન અનુવાદ સહિત ૪૨૫ પૃષ્ઠના આ અનુપમ ગ્રંથની ધર્મને સામાન્ય અભ્યાસી પણ કબુલી શકે તેવી ઉધાડી વાત છે કે કિંમત માત્ર રૂ૦ ૧-૦-૦ (પાસ્ટેજ અલગ) સાધુ અને શ્રાવક એ જૈન સમાજના બે મુખ્ય અંગ છે. તે લઃ-શ્રી જૈન શ્વેતાંબર એજ્યુકેશન બોર્ડ, પછી એક અંગની સલાહ-સુચના કે દોરવણીને ઉવેખી બીજું
૨૮, પાયધુની, મુંબઈ, ૩. I અંગ પિતાનો માર્ગ નિષ્કટંક કરી શકશે ખરૂ? શા સારૂ ભૂત
Page #225
--------------------------------------------------------------------------
________________
તા ૧૬-૧૨-૧૯૪૦
જેન યુગ. 6 શ્રી જૈન શ્વેતાંબર કૉન્ફરન્સ. હું નિંગાળ અધિવેશનના વરાયેલા પ્રમુખ શ્રી છોટાલાલ ત્રિકમલાલ પારેખ.
ટુંક પરિચય. શ્રી જેન વેતાંબર કોન્ફરન્સના પંદરમા અધિવેશનના આસપાસમાં લાઈબ્રેરી, પુસ્તકાલયે આદિ શિક્ષણ પ્રચારના વરાયલા પ્રમુખ શ્રીયુત છોટાલાલ ત્રિકમલાલ પારેખ વિરમગામના સાધને સ્થાપવાના પ્રયાસ માટે તેઓ જાણીતા છે. જૈન ધર્મ એક પ્રસિદ્ધ ધર્મશાળ સેવાભાવી પ્લીડર હાવા સાથે એમનું વિજય પુસ્તકાલય વિરમગામના તેઓ છેલ્લા આશરે ૨૦) કુટુંબ જૂદી જૂદી રીતે જાહેર કાર્યો માટે જાણીતું છે. બાળ- વર્ષથી પ્રમુખ છે. એ પ્રકારની સંસ્થાઓને તેઓ વિવિધ રીતે થાવસ્થાથી જ એમનામાં કહેબ દ્વારા સિંચન થયેલા સેવાના પિષણું આપતા-અપાવતા રહ્યા છે. વિરમગામ મહાજન તથા સંસ્કારથી તેઓ અદ્યાપિપર્ધન અનેક નાના મોટા જાહેર ખેડા ઢોર પાંજરાપોળની તેઓ વખતે વખત સેવા બજાવે છે. જીવનનાં તેમજ ધર્મ અને સમાજના કાર્યો થશસ્વીરીતે પૂર્ણ જૈન સમાજમાં તીર્થ રક્ષાના પ્રશ્નો ઉપસ્થિત થતાં તેમાં કરવા ભાગ્યશાલી નિવડ્યા છે. રાષ્ટ્ર ભાવનાથી ઓતપ્રેત સીધી કે આડકતરી રીતે તેઓની સહાય હેય જ, શ્રી શત્રુંજય, તેઓશ્રીના જીવન પરિચયમાં આવનાર ઉપર તેમના સૌજન્ય, શ્રી સમેતશિખરજી, ગિરનાર પર્વતના પ્રશ્નોમાં શ્વેતાંબરેના વ્યવહાર કુશળતા, પ્રમાણિકતા અને અનહદ્ સેવાવૃત્તિની છાપ કેસને મજબુત બનાવવા તેઓએ કિંમતી સલાહ કે સુચના જ પડયા વિના રહેતી નથી.
આપી નથી પરંતુ શ્રી આણંદજી કલ્યાણજીની પેઢી તરફથી
વિજ્ઞપ્તિ થતાં શ્રી સમેતશિખર પર્વત એઓનો જન્મ સંવત ૧૯૩૭ માં
શ્વેતાંબરેએ વેંચાણ લીધેલ તે વેંચાણ રદ થયા પછી સને ૧૯૦૫ માં વકીલાતની
કરાવવાના દિગંબર ભાઈઓના દાવાને અંગે પરીક્ષા પસાર કરી લગભગ સન ૧૯૩૩
તથા (૨) પાર્શ્વનાથ હિલ “ઈજકશન કેસની પર્યન્ત વિરમગામમાં વકીલાત કરી
પ્રિવી કાઉન્સિલમાં થયેલી અપીલ-એ પિતાની બુદ્ધિ અને ચાતુર્યવડે અનેક
બને અગત્યના કેસોમાં જાતે વિલાયત ક્ષેત્રમાં એક મગરૂરીભર્યું સ્થાન મેળવ્યું.
જઈ આશરે છ માસ ચાલી તે કેસમાં જનસેવાની કોઈપણ પ્રવૃત્તિને તેઓ
સફળતા મેળવી હતી. આ સર્વ સેવા હમેશા પિતા રહ્યા છે અને જ્યારે
કોઈપણ પ્રકારના આર્થિક બદલાની કે જ્યારે શહેરમાં કે ગામડાઓમાં વિકટ
યશ કીર્તિની આશા રાખ્યા સિવાય પ્રશ્નો-દેલનો ઉપસ્થિત થતાં ત્યારે
તેઓએ પિતાની પવિત્ર ફરજ સમજી તેઓએ વિના સંકોચે જાતે અંગત
અદા કરેલી તે સમાજ માટે ગૌરવ લેવા સેવાઓ આપવા તત્પરતાજ બતાવી
જેવી હકીકત છે. નથી પણ સેવાઓ બજાવી છે. શ્રીમંત
સમાજની અગ્રગણ્ય સંસ્થાઓ સાથે અને ગરીબને સમાન દૃષ્ટિએ જોઈ
તેઓ વર્ષોથી નિકટ સંબંધ ધરાવતા નિસ્વાર્થ ભાવે તેઓને ઉપગી નિવડયા હોવાથી તેઓશ્રીએ રહ્યા છે. શ્રી જૈન છે. કોન્ફરન્સની એલ ઈડિયા સ્ટેન્ડિંગ ખૂબ લોકપ્રિયતા સંપાદન કરી છે.
કમિટીના એક સભાસદ તરીકે જ્યારે જરૂર પડી ત્યારે તેઓએ તેઓમાં વસી રહેલ અમાપ કાર્ય શક્તિ અને વિશાળ બહુમૂલ્ય સેવાઓ બજાવી છે. અધિવેશનમાં ડેલીગેટ તરીકે અનુભવ જોઈ વિરમગામ મ્યુનિસીપાલીટીના ઉપ-પ્રમુખ અને ગુંચવાડા ભર્યા કે મહત્વના પ્રશ્નોની છણાવટ કરી કાર્યને વેગ પ્રમુખ તરીકે તેઓની વરણી કરવામાં આવી. જે માનવંતા આપવા માટે તેઓની વ્યવહારદક્ષતા સુવિદિત છે. શ્રી આણું કાદાઓ ઉપર તેઓશ્રીએ સન ૧૯૧૭ થી ૧૯૨૫ ના લાંબા ન કક્ષાગછની પેઢીમાં વિરમગામ સંધના પ્રતિનિધિ તરીકે સમય પર્યન્ત ફતેહમંદીથી કાર્ય બજાવ્યું. હાલમાં તેઓ સન ૧૯૩૩ થી અમદાવાદમાં વકીલાત કરે છે જ્યાં
કેરલા ૨૦ વર્ષ કરતાં વધારે સમયથી તેઓ સ્થાનિક પ્રતિ
એક બાહેશ ધારાશાસ્ત્રી તરીકે તેઓ પંકાયા છે.
નિધિનું સ્થાન ધરાવે છે. તદુપરાંત તેમના અનેક નેહાના હેટા કેળવણીના તેઓ પ્રખર હિમાયતી છે. વર્ષો પૂર્વ સુવિખ્યાત ખાતામાં તેઓ જૂદી જૂદી રીતે સેવાઓ આપે છે. જૈનાચાર્ય શ્રી વિજયધર્મસૂરિશ્વરજી મહારાજે તેની કેળવણી આ રીતે એક પીઢ, સેવાભાવી, સાહસિક સૂત્રધાર તરીકે પ્રચાર પ્રત્યેની અગાધ ભાવના નિહાળી બનારસમાં સ્થપાયેલ
પંકાયેલા શ્રીયુત છોટાલાલભાઈના પ્રમુખપદે ચાલુ ડિસેમ્બર શ્રી યશોવિજયજી જૈન પાઠશાળાના જવાબદાર વ્યવસ્થાપક
માસમાં મળનારા જેન છે. મહાસભાના પંદરમા અધિવેશનનું તરીકે એમની ચુંટણી કરી હતી અને તેઓશ્રીએ લગભગ આઠ વર્ષ સુધી એ સંસ્થાના માનદ મંત્રી પદ ઉપર કાર્ય કરી કાર્ય વિજયી નિવડશે એવી ખાત્રી છે.. તેને વિકસાવવા ઘણીજ જહેમત ઉઠાવી હતી. વિરમગામ અને
Page #226
--------------------------------------------------------------------------
________________
કરન યુગ.
તા ૧૬-૧૨-૧૯૪૦
શ્રી જૈન શ્વેતાંબર કોન્ફરન્સ સ્વાગત સમિતિ-નિગાળા,
તા ૬-૧૨-૧૯૪૦.
આગેવાનાના પ્રચાર-પ્રવાસ વિગેરે.
કોન્ફરન્સ અધિવેશનના પ્રચારાથે' નિંગાળાથી કાન્ફરન્સના એક સ્વાગત ઉપ-પ્રમુખ શ્રી. ફુલચંદ જેમલભાઈ શેઠ તથા સ્વાગત સમિતિના એક મુખ્ય મંત્રી શ્રી. ચતુરદાસ રાયચંદ્ર શાહુ ખોટાદ ગયા હતા. ત્યાં દશ જેટલા ભાઇએ સ્વાગત
સભ્ય તરીકે નોંધાયા હતા. ત્યાંથી ભાઈ વૃજલાલ મેહનલાલ વકીલ, ત્રીકમલાલ સધજી ક્રાડારી વિગેરે ભાઇએ પાલીઆદ
ગયા હતા. ત્યાં રાત્રે સધની મીટીંગ રાખવામાં આવી હતી. શ્રી. કુલચ'દભાઇ શેઠે તથા વૃજલાલ વકીલે લગભગ બે કલાક વિવેચન કરી કાન્ફરન્સની અત્યાર સુધીની કાર્યવાહી તેમજ
કેળવણી અને આર્થિક ઉદ્ઘાર વિષે વિવેચન કરી મૂળ ઉદ્દેશ અને ધ્યેય સમજાવ્યાં હતા. આથી તેજ વખતે સંધમાંથી
ઘણા ભાઇઓએ સ્વાગત સભ્ય તરીકે તથા ડેલીગેટ તરીકે
નામ નોંધાવ્યા હતા. અને ગામમાં ઉત્સાહ ફેલાયા હતા. પાલીઆદથી પ્રચાર સમિતિના હાદ્દેદાર ભાઈ હરીચંદ એધવજી બગડીઆ પ્રચારમાં સાથે જોડાયા હતા. ત્યાંથી તા॰ ૫-૧૨-૪૦ ના રાજ સરવા, પીપરડી, અલાઉ, ખસ, બગડ, સારગપુર, ખાંભડા, તળી, સારીયા, વિગેરે પંચાળના ગામાએ જઇ સ્વાગત સભ્ય તથા ડેલીગેટા બનાવ્યા હતા. અને દરેક ગામમાં સંધની સભા મેલાવી અધિવેશન મેળવવાને હેતુ સમજાવ્યા હતા.
શ્રી. વૃજલાલ વકીલ, શ્રી. હરીચંદ ઓધવજી વિ૰ ભાઈના પ્રવાસ હજુ ચાલુ છે.
સ્વાતિ સમિતિની શૈલીમાં ૫૨ ગામેથી ડેલીગેટના ઑ
ભરાઇને આવી રહ્યા છે.
સ્વાગત સમિતિના આગેવાન હેાદ્દેદારે જરૂરી કામે તેમજ પ્રચારા સિંહાર-ભાવનગર ૧૨૪ ગયા છે.
અધિવેશન મડપ પૂર્ણ થવા આવે છૅ. હવે વા આચ્છાદન તેમજ આંતર સુરોાભન વગેરે શરૂ કરો. રસોડા અંગેની સ સામગ્રીઓ પણ આવી રહી છે.
સ્વાગત સમિતિના એક મૂખ્ય મંત્રી શ્રીયુત મીમા જેમલ શેડ, દેશની હાકલ પડતાં સત્યાગ્રહ કરીને મુંબથી જેલ સીધાવ્યા છે તે ખબર અત્રે પડતાં તેમના માનમાં જનતાએ હડતાલ પાડી હતી.
અધિવેશન અંગે વાતાવરણ ખુબ ઉત્સાહમય છે. —પ્રચાર સમિતિ. આગેવાનાના સફલ પ્રચાર-પ્રવાસ. નિંગાળાથી તા॰ ૭ મીના રાજમેલમાં શ્રીયુત મણીલાલ મેકમચંદ શાહ, સ્વાગત ઉપ-પ્રમુખ શ્રી. ફુલચંદ જેમલભાઈ શેઠ, મુખ્ય મંત્રી શ્રી. ચતુરદાસ રાયચંદ શાહ, ભાવનગરના સંધને આમંત્રણ દેવા ગયા હતા. આ બાબતના ખબર અગાઉથી ભાવનગર સંધની પેઢી શેડ ડેાસાભાઇ અભેચંદ તથા શ્રીયુત કુંવરજી આણંદજી વિગેરેને તાર દ્વારા આપ્યા હતા. સ્ટેશન પર શ્રીયુત કુંવરજીભાઇ, શ્રીયુત ભાઇચંદભાઈ વકીલ,
શ્રી. બેચરદાસભાઇ, શ્રી. અમરચંદ કુંવરજી વિગેરે આ ડેપ્યુ ટેશનને લેવા માટે આવ્યા હતા. ડેપ્યુટેશન શેડ તૂડાભાઇ સાંકલચંદને ત્યાં ઉતયું હતું.
રોડ ડારને ધ ખેલાવવાનું કહેવામાં આવતાં તેમણે જણાવ્યું હતું કે છેલ્લા ૫-૬ વર્ષથી કેટલાક વિષમ સોગાના કારણે સધ મળી શક્યા નથી તેથી આ સમયે સધ ન મેળવી શકા બદલ દીલગીરહ્યું પણ આપ વ્યક્તિગત રીતે ઘણા ભાઇઓને મળી આ કામમાં સાથ મેળવા એ વધુ ફીક છે. આથી નિંગાળાથી ત્યાં ગયેલ કાવાકાએ ત્યાની જુદી જુદી ઘણી સંસ્થાઓના અગ્રેસરને તથા અન્ય આગેવાને ને મળવાનું પસંદ કર્યુ હતું. પરિણામે ચે।મેરથી ઉત્સાહ ભર્યા
આવકાર મળ્યો હતો. દરેક સંસ્થાએાએ ડેલીગેટા ચુટી
મોકલવા નિર્ણય કર્યા હતા. શ્રી જૈન ધર્માં પ્રસારક સભા તથા શ્રી જૈન આત્માનંદ સભાએ, નિંગાળાના આગેવાનેાની હાજરીમાંજ મીટીંગેા ખેલાવી પ્રતિનિધિઓની ચુંટણી કરી હતી. અન્ય સંસ્થાએ પણ ટુંક સમયમાંજ પ્રતિનિધિએ ચુટી .
ભાવનગરથી શ્રીયુત જંગજીવનદાસ શિવલાલ વકીલ તથા શ્રી. વિઠ્ઠલદાસ મૂળચંદ શાહને સાથે લઇને આ મંડળ શહેર ગયું હતું. અને સંધના અગ્રેસરને એકત્ર કરી અધિવેશન વિષે વાતચીત કરી હતી. પરિણામે તેજ વખતે દશેક જેટલા ગયા ત્યાંના આગેવાન ભાનાને કહ્યું હતું. ડેલીગેટાના નામ નાંધાવ્યા હતા અને હજુ ખીન્ન તેટલા
એકદર ભાવનગર-શીહાર જેવા ગેાહીલવાડના મૂખ્ય શહેર।માં ક્રાન્ફરન્સ અધિવેશનને જે આવકાર મળ્યેા છે તે ઉપરથી જણાય છે કે પ્રેક્ષકા અને પ્રતિનિધિઓની મેટી સંખ્યા અધિવેશનમાં ઉતરી પડો.
આવી રહેલા પ્રતિનિધિ કા
અધિવેશનના દિવસે જેમ જેમ નજીક આવતા ય છે તેમ તેમ ચોમેરથી ડેલીગેટ ફોર્મ ભરાઇને આવી રહ્યા છે. લગભગ ૭૫ જેટલા પ્રતિનિધિઓના નામ અત્યાર સુધીમાં આવી ગયા છે અને હજુ ચાલુ છે.
-પ્રચાર સમિતિ.
કાન્ફરન્સ સ્વાગત સમિતિ તરફથી ભાલ પ્રદેશના ગામામાં પ્રચારાથે ચાર ભાઈઓનું એક વગદાર ડેપ્યુટેશન ગયેલ. જેમાં એટાદના ઉત્સાહી બધુ શ્રી. વ્રજલાલ મેાહનલાલ વકીલ, વગડી હરીચંદ ઓધવજી કામદાર, કાહારી ત્રિકમલાલ સંઘજી તથા ધનજી ભુરાભાઈ એ પ્રમાણે ચાર ભાઇએ મોટરમાં ચાર દિવસ સુધી ભાલ પ્રદેશના ગામા—ાળીલા, ઉંચડી, ખડેાલ, ચાકડી, પરબડી, ગુંદા, આકરૂ, ખરડ, કોઠડીયા, ફેદરા, સમાણી, બાળાદ, પીપળી, આંબલી, ધોલેરાં, ધંધુકા, વનાલા, સરવાળ, ક્રાંડ, તેડીયા વિગેરે સ્થાનાએ ગયા હતા અને કાન્ફરન્સના
Page #227
--------------------------------------------------------------------------
________________
જૈન યુગ
શ્રી જૈન શ્વેતાંબર એજ્યુકેશન બોર્ડ.
છે.
આ સંસ્થા કાન્ફરન્સની ‘અંગ ભૂત નથી પણ સ્વતંત્ર છે' એમ એ સબ્ધી થયેલ ચર્ચા પરથી જોવામાં આવ્યું છે. આ જીવંત ને કામ કરતી સંસ્થા અનેાખી પડી જાય, એનું કાર્યાં અટકી પડે કિવા બંધારણ સુધારણાથી એને કાયમના છુટા છેડા મળે, એવુ' કાઇપણુ કાન્ફરન્સ પ્રેમી કિંવા ધાર્મિક અભ્યાસની અગત્ય પિછાનનાર મનુષ્ય નજ ઈચ્છે. એ સંસ્થા છે તેથી વધુ સમૃદ્ધિ અને–એને કાર્ય વિસ્તાર વધુ ને વધુ લંબાય અને એને રહેતી ક્રૂડની અગત્ય અલ્પ સમયમાં સાષાય એ સારૂ કાન્ફરન્સ સાથેના એના સબંધની ચેખવટ જેમ જરૂરી છે તેમ એ સંસ્થાના વમાન બંધારણમાં કેટલીક સુધારણા પણ કરવા જેવી છે.
તા. ૧૬-૧૨-૧૯૪૦
ચેકસી.
હંકારે રાખવાની પ્રથા કારગત ન નિવડી શકે. સુકૃત ભ’ડારની રકમ એકઠી કરી બાપનાર વર્કીંગ કિમિટને પણ પેાતાના તરફથી અમુક સભ્યો ચુ’ટી મોકલી એની કાવાહી અને વહીવટમાં ભાગ લેવાની સગવડ હોવી જોઇએ તંત્રનુ મુખ્ય કાર્ય" ધાર્મિ'ક જ્ઞાનને! પ્રચાર અને એ અંગે લેવાતી વાર્ષિક પરિક્ષા છે તે એમાં ધાર્મિક અભ્યાસમાં રસજ્ઞ અને ધાર્મિક જ્ઞાનના અનુભવીએને સ્થાન અપાય તેવી સગવડ કરવી જોઇએ. લખેની કાર્યવાહીમાં જૈન સમાજની પક્ષાપક્ષી આડી આવે તેમ નથીજ. એની અગત્ય માટે સમાજમાં એમત પણુ નથીજ. એને સાથ આપનારમાં ઉભય પક્ષના માનવીએ છે. તેથીજ એનું તંત્ર બેરી રીતે નિશ્ચિતપણે સાવાય કે કોન્ફરન્સનું
અતિંમ નિવેદન.
No Taxation Without Representation વાળી વાત અહીં યાદ કરવાની છે. સુકૃત ભંડારકુંડની કમ મેળવવી અને એ માટે કાન્ફરન્સ કાર્યાલય તેમજ એની હસ્તકના અન્ય સાધનનો ઉપયોગ બાય શ્યક ગણવા—હાય તા વહીવટી તંત્રમાં માત્ર લવાજમ ભરે તેજ
|
અધિવેશન મળે કિંવા ન મળે. છતાં તે પાતાનું કામ કર્યે જાય. ધાર્મિક ત્રીજા વર્ષમાં જૈન સુત્ર સપાદનનું કાર્ય કેવળ વિષયના રસીયા એમાં વધુ પ્રમાશેઠ શ્રી. કાન્તિભાઈના આગ્રહથી તેમજ કાર્યવાહક ણુમાં આવતા જાય. કાર્યવાહુકા સમિતિની પ્રેરણાથી અમેએ લીધુ હતું. એમાં બદલાતા રહે. અભ્યાસક્રમ પણ સફળતા મળી છે કે નિષ્ફળતા એ અમે ન કહી | રાચક બનાવી શકાય. અભ્યાસશકીએ. કર્મણ્યેય અધિકારો' એ સ્ત્ર મુજબ મહી છે. વિદ્યાર્થીગ અને તે ઉદ્દેશને અનુસરી કામ પાર્થે રાખ્યું નુકુળ નથી તેમજ કલાક એમ કરવામાં-કાઇ સભ્ય કે વ્યક્તિનું દિલ દુ:ખ- ધારણામાં પાઠય પુસ્તકા સવિશેષ વવાની ફરજ બજાવવી પડી હોય તે તે માટે ક્ષમા ઈત્યાદિ ફરિયાદીના વિચાર વિનિમયથી ઉકેલ આણી શકાય. —જૈન યુગ–પ્રકાશન સમિતિ. | નિંગાળામાં એ દિશા લેવાની
6
|
કે
આમ એ
ભાગ લઈ શકે એમ ન રાખી રાકાય. ગણત્રીના સભ્યાથીજ નાવ
જરૂર છે.
કૈક દેશો સબળાવ્યો હતો. પિંદેશાની અગત્યતા, ચાન અને પ્રમુખની વરણીમાં વૈવિધ્ધ વિગેરે બાબતે સત્ર સમ
નવી હતી. કેટલાક સ્થાનમાં વિદ્ધ પ્રચાર થયેલા પરંતુ
આ ભાઈએના પ્રચાર-પ્રવાસના પરિણામે વાતાવરણુ ઘણું સ્વ૰ બન્યુ છે. જનતામાં ઉત્પાદ ફેલાયો છે અને પૂર્ણ સહકાર અવાની ભાવના પ્રગટી ઉઠી છે. પરિણામે એ સર્વાં નાના-મોટા ગામામાંથી દશેક જેટલા સ્વાગત સભ્યો અને ચાલીસ જેટલા ડેલીગેટા નોંધાઇ ગયા છે અને ગ્રામ્યજનતાના પૂર, અધિવેશન પ્રસગે ઉતરી પડે એવી સભાવના પ્રગટી છે. —પ્રચાર સમિતિ. સેવાય મળેત્ર વૈદ્યકીય સગવડ.
અધિવેશન પ્રસંગના ચાર દિવસે દરમ્યાન પેાતાની સેવા આપવા વઢવાણુ કેમ્પના ડા. શ્રી. મણીલાલભાઈ (કાંતી કાટન મીલવાલા ) એ તત્પરતા બતાવી છે. તેએશ્રી પેાતાના સ સર’જામ લઇને તા. ૨૩ મી ડિસેમ્બરે નિંગાળા ખાતે હાજર થઈ જશે અને અધિવેશનની સમાપ્તિ સુધી તેમની સેવા સ્વાગત સમિતિને પ્રાપ્ત થશે —પ્રચાર સમિતિ.
તમારા ઘર, લાઇબ્રેરી, જ્ઞાનભારના રાણુગારરૂપ જૈન સાહિત્યના અમૃલ્ય ગ્રંથા. રૂા.૧૮-ના પુસ્તક માત્રરૂપીઆ૭-૮-૭ માં ખરીદી.
અસલ કિંમત
ઘટાડેલી કિંમત.
શ્રી જૈન ગ્રંથાવલી શ્રી જૈન મદિરાવલી
રૂા. ૩-૦-૦ રૂા. ૧-૮-૦
જાણીતા સાક્ષર શ્રી. મેાહનલાલ દ. દેશાઇ કૃતઃ——
૧-૦-૦ 01110
પૃ.
શ્રી જૈન ગુર્જર કવીએ ભાગ ૧ લા રૂા. ૫-૦-૦ ૧૦૦૦ ૧-૦-૦ શ્રી જૈન ગુર્જર કવીઓ ભાગ ૨ જો રૂા. ૩-૦-૦ ૮૫ ૧-૮-૦ શ્રી જૈન સાહિત્યના ઇતિહાસ રૂા.૬-૦-૦ ૧૨૫૦ ૩-૦-૦ વાંચન પૃષ્ઠ ૩૧૦૦ સેટ લેનારને ત્રણે ગ્રંથા રૂા. ૪-૦-૦ માંજ.
જૈન સાહિત્યના શૈાખીને, લાઇબ્રેરીએ, જૈન સંસ્થાએ આ અપૂર્વ લાભ લેવા ન ચુકે,
લખા:-શ્રી જૈન વે. કાન્ફરન્સ. ૨, પાવની મુ’બ, ૩.
Page #228
--------------------------------------------------------------------------
________________
જેન યુગ.
તા૦ ૧૬-૧૧-૧૯૪૦
જેન કોન્ફરન્સના રચનાત્મક કાર્યો. નિંગાળા જૈન કોન્ફરન્સના મુખ્ય મંત્રી સુરતમાં શ્રી મોતીચંદ કાપડીઆએ કરેલ ભાષણ. શ્રી. મણિલાલ જેમલ શેડનો સંદેશે.
શ્રી જૈન છે. કાકરન્સના નિગાળા અધિવેશનના પ્રચા- અખિલ હિંદની જૈન મહાસભાની ૧૫ મી બેઠકને હારે રાથે રેસીડેન્ટ જનરલ સેક્રેટરી શ્રી મોતીચંદ ગિરધરલાલ આંગણે નેતરી તેની સંપૂર્ણ તૈયારી કરી રાષ્ટ્ર પ્રત્યેની હારી કાપડીઆ સેલિસિટરના નેતૃત્વ નીચે શ્રી વીરચંદ પાનાચંદ ફરજ અદા કરવાને હું તમારી વચ્ચેથી દૂર થાઉં છું. શાહ અને શ્રી મણિલાલ મોકમચંદ શાહનું એક ડયુટેશન સ્વાગત સમિતિના મંત્રી તરીકે હિંદભરના આવનાર સુરતમાં તા. ૧૪-૧૨-૪૦ ના રોજ આવતાં સ્ટેશન ઉપર પ્રતિનિધિઓનું હું કેદખાનાના દરવાજેથી સ્વાગત કરું એ આગેવાનોએ ભાવભીનું સ્વાગત કર્યું હતુંશ્રી દલીચંદ વીરચંદ પણ આ બેઠકને અદ્વિતિય પ્રસંગજ કહેવાય અને મારા શ્રોફના બંગલે તેઓને લઈ જવામાં આવ્યા હતા. સાંજના છ સાથીદારો આ પ્રસંગથી બેવડ ઉત્સાહથી સ્વાગતનું કાર્ય કલાકે રિટાયર્ડ જજ શ્રી સુરચંદ પરસોતમદામ બદામીના પાર પાડશેજ.. પ્રમુખસ્થાને એક જાહેર સભા જૈન ઉપાશ્રયમાં મળી હતી.
- જૈન સમાજને અપીલ. જનતાએ ઘણીજ સારી સંખ્યામાં હાજરી આપી કેન્ફરન્સ
- ત્વરીત ગતીએ આગળ વધતી દુનિયાના વાતાવરણમાં પ્રત્યે લાગણી પ્રદર્શિત કરી હતી.
રહી આપણાથી નિષ્ક્રિય કેમ બેસી રહેવાય ? ભયંકર બેકારી શ્રી મોતીચંદ ગિ કાપડીઆ.
અને પ્રાથમિક અને ઉંચી કેળવણીને પુરતા સાધનોના અભાવે ર. કાપડીઆ સેલીસિસ્ટરે ભાષણ કરતાં જણાવ્યું કે સમાજના સેંકડો અને હજારો બાળકે અને યુવાને યાતનાઓ નિગાળાની પસંદગી અત્યારસુધી ચાલુ રણથી તદન જુદીજ સેવી રહ્યા છે. આપણાં કમનસીબે, શકિત અને સાધનોની રીતે થઈ છે, શ્રીમંત પ્રમુખની પસંદગીની જગ્યાએ સેવાભાવી શકયતા હોવા છતાં છેલ્લાં કેટલાક વર્ષોથી આપણે નાના અને કાર્યકર પ્રમુખ નીમવામાં આવ્યા છે. કેન્ફરન્સે અનેક
પ્રકારના ઝગડાઓમાં પડી સમાજમાં સંગઠન અને શિષ્યના રચનાત્મક કાર્યો કર્યા છે તેની વિગતેમાં ઉતરી તેઓએ
અભાવે આપણે સ્વનાશના માર્ગે દોડી રહ્યા છીએ. ભગવાન ઉમેર્યું હતું કે બાબુ પુરનચંદ પનાલાલના વાલકેશ્વર ઉપરના મહાવીરને સત્ય અને અહિંસાને ઉજળે વાર સાચવવા બંગ્લાને સરકારે અગાઉ લડાઈને અંગે કજે કરવા નોટીસ અને સમાજને સુદ્દઢ અને સંગઠિત બનાવી રાષ્ટ્રના અંગને આપેલી પરંતુ કેન્ફરન્સ એ લડત ઉપાડી અને જૈન દેરાસરને મજબૂત બનાવવા, મતભેદાને છેડી એકત્ર થવા સમાજના ત્યાં સંરક્ષિત રાખવા ગવર્મેન્ટ ઠરાવ્યું. સમેતશિખર પર્વત શ્રીમતે, બુદ્ધિશાળી, સેવકે, વૃદ્ધો અને યુવાનને હારી ઉપર બંગ્લા બાંધવાની તેમજ એ જાતના અનેક કાર્યોની રૂપ- દર્દ ભરી વિનંતિ છે. રેખા દર્શાવી તેઓએ કરેલ છે તે રચનાત્મક કાર્યોમાં આગામી કેન્ફરન્સમાં હાજર થઈ તરકારી સવાલને કરતી આવી છે એથી જૈન સંઘે તેને આવતા નિંગાળા અધિ
અંધકારમાં હડસેલી કેળવણી અને બેકારીના-જીવનની જરૂરી
* યાતના-સવા માટે રચનાત્મક અને અમલી કાર્ય યોજી વેશનમાં પ્રતિનિધિઓ મોકલી બેઠકને યશસ્વી બનાવવી ઘટે. હજારો બાળકો અને યુવાનોના અંધકાર ભરેલા રસ્તામાં
શ્રી વીરચંદ પાનાચંદ શાહે ગામડાઓમાં વ્યાપેલી તેજના કિરણે ફેલાવે. બેકારી અને કંગાલીયતના વર્ણન કરી આ દુઃખ ટાળવા માટે ગામડાના બાળકને માટે-જ્ઞાનની પરઓ માટે-જ્યાં જ્યાં આપણા સમાજની મહાસભાને મજબુત બનાવવા અસરકારક હાયસ્કલ હોય ત્યાં ત્યાં બેકિંગને પ્રબંધ કર. બેકારી ટાળવા અપીલ કરી હતી.
નાના અને મોટા પ્રકારને વ્યવસ્થિત ઉદ્યોગે ઉભા કરી તેમાં શ્રી મણિલાલ મોકમચંદ શાહે નિંગાળામાં અધિવેશન શ્રમને ધોરણે કામ આપી સ્વાશ્રયી બનાવી કંગાલીયતને માટે થયેલી તૈયારીઓનું વર્ણન કર્યું હતું. પાણી-ઉતારા સમાજમાંથી દેશવટો આપે. આદિની વિપૂલ સગવડ થયેલી હોવાનું જણાવી પ્રતિનિધિઓ
આવા પુનિત કાર્યક્રમની વિચારણું અને કાર્ય સાધકતા ચુંટી મેકલવા વિનંતી કરી હતી. પરિણામે ઘણું ગૃહસ્થોએ માટે ઉપલા તમામ વર્ગને હારી ફરી ફરીને વિનંતિ કે કેન્ફઆવવા ઇછા દર્શાવી હતી.
રન્સમાં હાજરી આપી આપણે આપણી પવિત્ર ફરજ બજાવીએ. શ્રી સુરચંદ પી. બદામી.
કેન્ફરન્સનું સુકાન આજની દુનીયાને અનુરૂપ થઈ સંસ્થાના પ્રમુખસ્થાનેથી શ્રી સુરચંદ પી. બદામીએ ડેપ્યુટેશનના ભાઇ- વિકાસને માટે પિતાના વખતનો ભોગ આપી નિસ્વાર્થ ભાવે એને આભાર માની કોન્ફરન્સની સમાજેન્નતિ માટે ઘણી જ કાર્ય કરી છૂટે અને સંસ્થાને જીવંત રાખવા નિરંતર ચિંતન કરે જરૂર છે અને તેને ગમે તે ભેગે ટકાવી રાખવા અસરકારક એવી વ્યકિતઓને સેપી જન સમાજને સજીવ અને ચેતનવંતે અપીલ કરી હતી. કેન્ફરન્સ એકજ એવી સંસ્થા છે કે જેના માટે બનાવવાના આ પવિત્ર સંમેલનને સફળ કરે. સમાજ ગૌરવ લઈ શકે. સમાજના કામો વ્યકિતગત રીતે પાર કારાવાસની ભિષણ યાતનાઓ પણ મારી આ અપીલ ન પડી શકે. એનાં માટે તે બંધારણ પૂર્વકની સંસ્થાન હાઈ હિંદના જૈન સમાજને એકત્ર થઈ કાર્ય કરવા પ્રેરશે તે સુખદ શકે અને તે આપણી કેન્ફરન્સ. અધિવેશનમાં કેળવણી અને વાતાવરણમાં રિવાઈ જશે. અંતમાં સંપ અને કર્તવ્ય પરાયબેકારીના પ્રશ્નોની વિચારણું થવાની છે. સૌએ તેમાં જઈ ભાગ ણતાને માર્ગે આગળ વધવામાં ભગવાન મહાવીર આપણને લઈ સમાજની ઉન્નતિમાં ફાળો આપવો જોઈએ. કેન્ફરન્સના સૌને બળ આપે અને એથી સમાજની દારૂણ દુખની ઘર અભ્યદયમાં સમાજનો અભ્યદય સમાયેલ છે. નિંગાળાની બેઠ- રાત્રીનો અંધકાર ભેદી ફરી દિવ્ય પ્રભાતના-જૈન સમાજનેકને સૌ સહકાર આપે એ આજે જરૂરી છે. તેઓશ્રીએ કે આપણે સૌ દર્શન કરાવીએ એજ અભ્યર્થના...........શાંતિ, રન્સ પ્રત્યે ઉચ્ચ ઉદગાર વ્યકત કર્યા હતા. પ્રમુખને આભાર સત્ય, અહિંસા-વૈદેવીરમ-વંદેમાતરમ. માની સભા વિસર્જન થઈ હતી. '
સંઘને નમ્ર સેવક. મણીલાલ જેમલ શેઠ.
Page #229
--------------------------------------------------------------------------
________________
તા ૧૬-૧૨-૧૯૪૦
જેન યુગ.
પુસ્તકનું અવલોકન.
૨ શ્રી ભારતેશ્વર બાહુબલિવૃત્તિ-ભાષાન્તર, પુરૂષ
વિભાગ કિં. રૂા. ત્રણ. સંપાદક-અમૃતલાલ ઓધવજી. ૧ સમ્રાટ સંપ્રતિ યાને પ્રાચીન જૈન ઇતિહાસની
જેન એજ્યુકેશન બેડે ધાર્મિક પરીક્ષાના અભ્યાસક્રમમાં પ્રમાણિકતા. કિં. રૂપાંચ લેખક શ્રી. મંગળદાસ ત્રીકમદાસ ઝવેરી. આ ગ્રંથના સ્ત્રી-વિભાગને સ્થાન આપ્યું છે. રાઈપ્રતિક્રમણમાં સંદર છપાઈ અને મને હર ગેટઅપવાળા, લગભગ પાંચસો જેન અહર્નિશ રટણ થાય છે એ તેર ગાથાઓની સઝાય પાનાના આ સચિત્ર ગ્રંથમાં, શરૂઆતમાં શ્રી આદિનાથના ઉપર પંડિત શ્રી શભશીળગણિએ દસ હજાર લેકની ટીકા સમયને ઇતિહાસ વિસ્તારથી આપી, તેમના પછી થયેલ રચી જૈન કથાનકોમાં જેમનું નામ પ્રભાતકાળે સ્મરણ કરવા અન્ય તીર્થકરો તેમજ આવતી અને વાસુદેવ આદિના નામે યોગ્ય છે એવા ૬૭ મહાપુરુષ અને ૫૩ મહાસતીઓના ઉલ્લેખ પૂર્વક ખંડ બીજામાં શિશુનાગવંશ સંબંધમાં લંબા- જીવને આલેખ્યા છે. એ સંસ્કૃત પરથી શાહ મોતીચંદ હુથી વર્ણન કર્યું” છે એમાં મગધના પશયજ્ઞ પર તેમજ ઓધવજીએ ભાષાંતર વર્ષો પૂર્વે કરેલ. પણ તે આત્તિ હાલ ગૌતમબુદ્ધ અને પ્રભુ શ્રી મહાવીર દેવના જીવન પર જાણવા મળતા ન હોવાથી, લેખકના ""ધુ તરફથી પુરૂષ અને સ્ત્રી વિભાગ જેવા ઉલેખ કરી, ૫, શ્રી. કલ્યાણવિજય કત “વીર નિર્વાણ જુદા પાડી, હેજ સાજ સુધારા સિવાય કંઈપણું સંગીન રિકાર
વગર આ ગ્રંથનું પ્રકાશન કરવામાં આવેલ છે. એ ઉભય સંવત ઔર જેન કાળ ગણના” નામનું પુસ્તકને ચક્ષુ સન્મુખ રાખી, શિશુનાગ વંશ, નંદ વંશ અને મૌર્ય વંશને શૃંખલા
વિભાગોની ત્રણ આવૃત્તિઓ થઈ ચુકી છે જે એનું મહત્વ
પુરવાર કરે છે. બદ્ધ ઇતિહાસ, અને સામે યુગપ્રધાનને સમય શાલવારી
- ૩ શ્રી જેન સેળ સતી ચરિત્ર (સચિત્ર) કિં. રૂા. દેઢ પ્રમાણે મેળવી તૈયાર કર્યો છે. એ આલેખનથી પુરવાર કર્યું
સંપાદક—અમૃતલાલ ઓધવજી. છે “સંપ્રતિ મહારાજ” એ કોઈ જેનેએ ધર્મ પ્રભાવના
૪ શ્રી પર્યુષણ પર્વ મહાસ્ય સચિત્ર કિં. રૂ. દોઢ ઉક્ત નિમિત્તે કલ્પી લીધેલું નામ નથી પણ સાચેસાચ ઇતિહાસિક
નં. ૩ તથા નં. ૪ ના સંપાદક નં. ર વાળા ગ્રંથના લેખકના વ્યક્તિ છે અને મૌર્ય વંશમાં ઉત્પન્ન થયેલ એ વિભૂતિએ ભાઈ શ્રી. અમૃતલાલ ઓધવજી ભાવનગરવાલા છે. પોતાના પૂર્વજોની માફક જૈન ધર્મની પ્રભાવના અર્થે ઘણું ન. (૨) ના સ્ત્રી વિભાગમાંથી કેટલીક મહા સતીઓના તેમજ કાર્યો કર્યા છે જે માટે કેવળ જૈન ધર્મના નિશિથચૂસી કે નિશીથ- બીજેથી કેટલીક સતીઓના ચરિત્ર વીણી લઈ સચિત્ર સેળ સતી ભાષ્ય વા બૃહતક૫ કે નંદી થેરાવલીમાંજ નહિં પણ બ્રહ્માંડનું ચરિત્ર પુસ્તકની રચના કરાયેલી છે. શીયળ મહાભ્ય દર્શક આ ભાગવત-મસ્થ અને વાયુ પુરાણોમાં તેમજ અવદાને કપલતા પુસ્તક પ્રત્યેક નારીએ વાંચવા જેવું છે. જેવા નેતર સંથામાં તેમજ બિહાર અને આરીસા જર્નલ, નં (૪) માં શ્રી જ્ઞાનવિમળસૂરિ રચિત આઠ સઝાય કે ‘યુએન સંગકા ભારત ભ્રમણ” આદિમાં નાંધે છે. લેખકે જુદા જેમાં શ્રી કલ્પસત્રને લગતાં આઠ વાગ્યાનમાં આવતી વિગતે જુદા બાસઠ પ્રથાનો ઉપયોગ કરી પિતાની વાત પુરવાર
ર છે અને તે ઉપર શ્રી ઉદયસાગરજીએ કરેલ બાળાવબોધ
અગાઉ શાસ્ત્રી ટાઈપમાં છપાયેલ તે અલબ્ધ હોવાથી શાહ કરવા ખંતથી પ્રયાસ સેવ્યો છે. કેટલેક સ્થળે આંગ્લ લેખ
અમૃતલાલ ઓધવજીએ પુનઃ ગુજરાતી ટાઈપમાં પ્રગટ કરેલ કાના સધિયારા પણ ટાંકયા છે ચંદ્રગુપ્ત મૌર્ય પિતે જેન
છે. ગામડાઓમાં કે જ્યાં ઘણું ખરું સાધુઓને અભાવ હોય ધના અનયાયી હતો અને મોં વંશમાં જૈન ધર્મ વ ી છે ત્યાં પર્યુષણમાં વાંચવા સારૂ આ પુસ્તક અતિ ઉપયોગી છે. ઉતાર ચાલ્યો આવતે હતો એ બતાવવા સાદા પણ રોકી ૫ શાલોપયોગી-સરળ સામાયિક સૂત્ર. (સચિત્ર) કિ. રૂ. છે. ટૂંકમાં કહીએ તે સંપ્રતિ મહારાજના ઈતિહાસ સંબંધમાં. ;
- દઢ. સંપાદક અને સંયોજક શાહ અમૃતલાલ ઓધવજી તેમજ મહારાજા ખારવેલ અને ઉજજન નગરીના પાટનગર
(દાદાસાહેબની પિળ-અમદાવાદ) પ્રાથમિક ધોરણમાં અધ્યયન
: તરિકેના મહત્વ તથા વિક્રમ સંવતની સ્થાપના સંબંધમાં-નવી
ના કરતાં બાળવિદ્યાર્થીઓને ધાર્મિક અભ્યાસ કરવામાં આ પુસ્તક જાણવા જેવી સામગ્રી પુરી પાડતે ગુજ૨ ભાષામાં પ્રગટ
કે વધુ સગવડ ભર્યું છે. એમાં મૂળપાઠવાયાર્થ-ઉપરાંત થયેલ આ ગ્રંથ પ્રત્યેક જેને વાંચવા જેવો છે. ધાર્મિક તેમજ
મજ ભાવાર્થ તેમજ વિશેષાર્થ અને ગાળે પડતી કવિતા આદિ ઐતિહાસિક નજરે તેમાં ખલનાએ રહી છે. કેટલેક સ્થળે આપી પુસ્તકને ઉપયોગી બનાવ્યું છે. પાછળ સામાયિકના આગમ સાહિત્યમાંથી તેમજ અન્ય સ્થળેથી ઉતારે લઇ આઠ પ્રકાર ઉપર કથાનકે આપ્યા છે ને પ્રાંત ભાગે ચૈત્યવંદને સ્વમંતવ્ય સાબિત કરવા પ્રયાસ સેવ્યો છે. છતાં ‘ઉત્તર હિંદુ- સ્તુતિ અને સ્તવન આપેલ છે. એકંદર રીતે સંકળના ઠીક સ્થાનમાં જૈન ધર્મ' એ નામા ગ્રંથની માફક આવા મહત્વના થઈ છે. ટાઈપ સારા છે અને અભ્યાસક વર્ગને માફક આવે ગ્રંથને વધુ પ્રમાણમાં નટસ યાને તેની જરૂર હતી. લેખ- તેવું પુસ્તક છે કે જેને અભ્યાસક્રમમાં સ્થાન આપવા કને આ પ્રયાસ-એ વિષયમાં વધુ બારિકાઈથી છણાવટ *
જેવું લખી શકાય. કરનારને સાધનરૂપ નિવડશે એ નજરે પણ વધાવી લેવા યોગ્ય
નેટ–૨, ૩, ૪, ૫. સંપાદકના સરનામેથી મળી શકશે. છે. આ જાતના પ્રયાસોથીજ સંપૂર્ણ રીતે શુદ્ધ લેખાય તેવો
૬ “સેવક' સાપ્તાહિક (ગુજરાનવાલા) ને ‘વિજયવલ્લભ
અંક' સુંદર ચિત્રો. હિંદી, ઉદુ તેમજ અંગ્રેજી ભાષામાં ઇતિહાસ તૈયાર થશે. બાકી જેમને મન ધાર્મિક પ્રકરણે કે
આચાર્ય શ્રી વિજયવલ્લભસૂરિજીના જીવન તેમજ સમાપયેગી ઉલ્લેખેનુ અતિ મહત્વ નથી, ને જેઓ માત્ર આંગ્લ લેખકની
કાર્યો પરના લેખો. :
એ દરવણી પર દોડનારા છે તેમને મતભેદ આવા ગ્રંથે સાથે
- ૭ થંભણ પાર્શ્વનાથ મહામ અને જન ગુણ સ્તવનમાળા. રહેવાને. આ ગ્રંથમાં પણ તેવા મંતવ્યો છે છતાં એમાં ઉડ
લેખક શ્રી વિજય વિજ્ઞાન સૂરિજીના પ્રશિષ્ય મુનિ યશોભદ્ર ઉતરવાનું કાર્ય વિદ્વાનો માટે અનામત રાખી સચિત્ર એવા આ
વિજયજી. મુલય સદુપયોગ. ગ્રંથમાં કેટલીક નવી બાબતે ખાસ જાણવા જેવી છે એ વાતનું
- ૮ કલ્યાણને માર્ગ. લે. માવજી દામજી શાહ ભર્તુહરિના પુન: સ્મરણ કરાવીશું. મળવાનું ઠેકાણું:- નીતિ શતકમાં લેક એક ઉપર સમજુતી આપતી બાર મેઘરાજ પુસ્તક ભંડાર. પાયધુની, મુંબઈ, ૩. પાનાની પુસ્તિકા.
-M.
Page #230
--------------------------------------------------------------------------
________________
૧૦
જૈન યુગ.
તા. ૧૬-૧૨-૧૯૪૨
= જેન યુગ–વર્ષ એકની વિષયસૂચી.
(પુસ્તક ૮ મું, અંક ૧ થી ર૬ સુધી)
લેખક
તંત્રી
ચેકસી
તંત્રી
તંત્રી
અંક |
| વિષય ૧ લે | પરસ્પર સહાનુભૂતિની અનિવાર્ય જરૂર
કપૂરવિજયજી લેખસંગ્રહ ભા. ૧ લે. માંથી એકજ ધ્યેય (અગ્રલેખ)
તંત્રી નેધ અને ચર્ચા-(૧) એજ્યુકેશન બેડની ધાર્મિક પરીક્ષા (૨) |
કન્યાશાળાને મેલાવડે (૩) મંડળ ઉભું કરવાની અગત્ય. અમરકૃતિઓના સર્જનહાર (લે. ૧ લે.)
મોહનલાલ દી. ચોકસી પુસ્તકનું અવલોકન રાવ સાહેબ કાન્તિલાલની અપીલ
કોન્ફરન્સ કાર્યાલય જૈન ધર્મ અને ઇતિહાસ
સંગ્રાહક . ૨ જે.
| મનન કરવા લાયક વિચાર રત્નો
અજીર્ણ પ્રભવા રોગા. (અગ્રલેખ) નેધ અને ચર્ચા-(૧) ટ્રસ્ટીઓની ચુંટણીમાં નવી પદ્ધતિ (૨) !
જાગૃતિનાં કિંમતી સાધને. કાર્યાલય પ્રવૃત્તિ
કેન્ફરન્સ કાર્યાલય અમર કૃતિઓના સર્જનહાર (લે. ૨ )
મેહનલાલ દી. ચોકસી પત્ર બંધુને આવકાર
જેન યુગ સમિતિ ગોડીજીના ટ્રસ્ટીઓની ચુંટણી
| વાડીલાલ જે. શાહ ૩ જે જોખમાતી જગત સંસ્કૃતિ
રાજપાળ મગનલાલ રા. જીવન હૈ સંગ્રામ (અગ્રલેખ)
તંત્રી નોંધ અને ચર્ચા-(૧) ધળ માટે વિશાળ ક્ષેત્ર (૨) શત્રુંજયની
ટળેટીમાં (૩) આપણે કયાં જઈ રહ્યા છીએ ? ओसवाल सम्मेलन
एक संवाददाता પાલીતાણા-અવનવી ઘટનાઓનું કેન્દ્ર સ્થાન
મ. હી. લાલન. વસ્તુનું હાર્દ સમજવું જોઈએ.
સંગ્રાહક M. સરાક જૈનેનું પુરાતન તીર્થ-માઉંન્ટ પાર્શ્વનાથ
નાથાલાલ છગનલાલ શાહ સમાચાર સાર .
વાડીલાલા જેઠાલાલ શાહ ૪ છે. સ્ત્રી કેળવણી અને ઉદ્યોગ
મગનલાલ દેસાઈ રચનાત્મક કાર્યના સાત અંગ (અગ્રલેખ)
તંત્રી. નૂધ અને ચર્ચા-(૧) અમદાવાદ દીક્ષા પ્રકરણ (૨) કોન્ફરન્સની
કાર્યવાહી (૩) યુવક પ્રવૃત્તિ પાટા પરથી ઉતરી પડી છે. કાર્યાલય પ્રવૃત્તિ
કોન્ફરન્સ કાર્યાલય ધાર્મિક પરિક્ષાના પરિણામ
જેન એજયુકેશન બોર્ડ સરાક જેનું પુરાતન તીર્થ-માઉન્ટ પાર્શ્વનાથ
નાથાલાલ છગનલાલ શાહ નિન્દા સત્ર
રાજપાલ મગનલાલ વોરા ખુલાસે
જેન એજ્યુકેશન બેડ ૫ મો | પરોપકારાય સતાં વિભૂતય:
મણીલાલ નથુભાઈ દેશી બી. એ. ઉપાસક વર્ગને ભૂતકાળ (અગ્રલેખ)
ધ અને ચર્ચા-(૧) મેલાવો અને સ્નેહ સંમેલન (૨) ધાર્મિક અભ્યાસ કેન્ફરન્સ કે. પ્ર. કેન્દ્રસ્થ સમિતિને હેવાલ
મંત્રીઓ, કેન્દ્રસ્થ સમિતિ ધાર્મિક પરીક્ષાના પરિણામો
જૈન એજયુકેશન બોર્ડ પુસ્તકનું અવલોકન
ચેકસી
તંત્રી
તંત્રી
તંત્રી
Page #231
--------------------------------------------------------------------------
________________
તા૦ ૧૬-૧૨-૧૯૪૦
જૈન યુગ.
૯ માં |
અંક વિષય.
લેખક, ૬ છે | બેકારીનું કારણ
મારી સીંધ યાત્રા'માંથી વર્તમાન સ્થિતિ કેવી છે? (અગ્રલેખ)
તંત્રી નોંધ અને ચર્ચા:-૧) જૈન યુગ’ સામે તહેમત નામું.
તંત્રી ધાર્મિક પરીક્ષાના પરિણામે
જૈન એજયુકેશન બોર્ડ સમાજમાં ઐકય સ્થાપવાના પ્રયાસ
કેન્ફરન્સ કાર્યાલય પત્ર પિટી. સસ્તા ભાડાની ચાલની જરૂરીયાત
કેસરીચંદ જેસીંગલાલ શાહ ધર્મ સંબંધી અભ્યાસ કેવી રીતે કરાવવો?
શ્રી કુંવરજી આણંદજી કાપડીઆ સગુણાનુરાગીની રકૃતિ
રાજપાળ મગનલાલ વોરા એઠી નજર
મહાત્મા ગાંધીજી અધિવેશન ? (અલેખ)
તંત્રી નોંધ અને ચર્ચા-(૧) ધાર્મિક અભ્યાસ ક્રમ કેવો હોવો જોઈએ. | તંત્રી સમાચાર સાર પૂર્વ દેશના તીર્થોને વહીવટી સડો
રાજપાળ મગનલાલ વોરા કાર્યાલય પ્રવૃત્તિ
કેન્ફરન્સ કાર્યાલય ધાર્મિક શિક્ષણ પ્રચારની દિશાએ આગેકૂચ
જૈન એજ્યુકેશન બોર્ડ सम्मेतशिखरजी की यात्रा
मुंदरलालजी जैन શ્રમણ સંસ્કૃતિની સૌરભ
મુનિશ્રી વિદ્યાવિજયજી સગુણાનુ રાગીની સ્મૃતિ (લે. ૨ જો.)
રાજપાળ મગનલાલ વોરા ૮ મે શું મહામંત્રીએ રાજીનામું આપ્યું છે ?
કેન્ફરન્સ કાર્યાલય ટેન્ડીંગ કમિટીની બેઠક (અગ્રલેખ)
તંત્રી સ્ટેન્ડીંગ કમિટી બેલાવવાનો નિર્ણય
કેન્ફરન્સ કાર્યાલય ધાર્મિક પરીક્ષાના પરિણામ
જૈન એજ્યુકેશન બોર્ડ જિલ્લાની યાત્રા (. ૨ it.)
मुदरलालजी जैन ૯ મે કોન્ફરન્સની જરૂરીયાત
શેઠ કરતુરભાઈ લાલભાઈ (૧૯૨૫) ઐકયની પરમાવશ્યકતા
સ્વ. શેઠ દેવકરણ મુલજી (૧૯૨૫) ભૂમિકા શુદ્ધિની જરૂર (અગ્રલેખ) નેધ અને ચર્ચા (૧) શ્રીમંતાઈ દોષ પાત્ર છે? (૨) પત્રકારની સ્વતંત્રતા કેન્ફરન્સનું નાવ ભરીયે-તેના કારણો
મોતીચંદ ગી. કાપડીઆ સ્ટેન્ડીંગ કમીટીની બેઠકની સફળતા કયારે ?
મનસુખલાલ લાલને ધાર્મિક પરીક્ષાને પરિણામે
જેન એજયુકેશન બેડ सम्मेत शिखरजी की यात्रा (हे. ३ जो.)
दरलालजी जैन ૧૦ મે
નિર્ણયાત્મક બેઠક (અગ્રલેખ) નાવડી તરતી રાખવાના માર્ગે
મોતીચંદ ગી. કાપડીઆ બી. એ. એલએલ.બી. અકય માટે દર્દભરી અપીલ
સુરચંદ પરસેતમદાસ બદામી બી.એ. એલએલ.બી. નોંધ અને ચર્ચા:-(૧) સિદ્ધાંતને ભાગ નજ અપાય (૨) વગ કમિટિને ચર્ચા પાત્ર ઠરાવ.
તંત્રી ભરદરીયે કે કાંઠે ?
મેહનલાલ દી. ચેકસી કયાં છે તમન્ના?
ફુલચંદ હરિચંદ દોશી भी जैन समाजको शुभ संदेश.
ઉ. મતવિકથની. અધિવેશન ભરવાનો માર્ગ
બાલચંદ હીરાચંદ-માલેગાંવ પંચ વર્ષીય કાર્યક્રમ એજ નિશ્ચયાત્મક માર્ગ
સારાભાઈ દલાલ-અમદાવાદ સ્ટેન્ડીંગ કમીટીની બેઠકની સફળતા ક્યારે
મનસુખલાલ લાલન भी सम्मेतशिखरजीकी यात्रा
सुंदरलालजी जैन કોન્ફરન્સ શિથિલતા નિવારણ
નાગકુમાર મકાતી બી. એ. એલ એલ. બી. વર્તમાન પરિસ્થિતિ પર પ્રકાશ પાથરતાં કિરણ
સિંધ યાત્રામાંથી કોન્ફરન્સ માટે મેં શું કર્યું... ?
ન્યાલચંદ લક્ષ્મીચંદ સોની બી.એ. એલએલ.બી.
તંત્રી ( તંત્રી
તંત્રી
Page #232
--------------------------------------------------------------------------
________________
૧૨
અ
વિષય
જૈન ક્રાન્ફરન્સની સ્થિતિ શાથી સુધરે સધટના અને વિટના.
Jain Swetamber Conference. જૈન સમાજને ચરણે એક દર્દ ભરી અપીલ. ફ્રાન્સનું ૧ મુ અખિયાના
स्टेन्डींग कमिटि निवेदन
નિસના નિયાણુમાં આપ શું કરી શકીએ ! સ્થાયી સમિતિની આગામી બેઠક.
કારાની પ્રગતિ ક કા વિશ્વ માત્ર એજ સવાલા.
૧૧-૧૨ | સક્રમશીલ જગત્ (કાવ્ય)
નિમિત માર્ગદર્શન (લેખ)
નોંધ અને (૧) બન્નેય અને કરી પાણીથી સેવા સમ્પ & ! (૨) ઐકય માટેની ચેોખવટ
સ્થાયી સમિતિની બેઠક.
લલ્લુભાઇ દીપચંદ ઝવેરીનું ભાષણ. સેક્રેટરીઆનું નિવેદન.
સ્ટેન્ડિંગ કમીટીમાં પસાર થયેલા હરાવા. વીર જયંતિ ઉત્સવ.
૧૩ | | ત્રણ વર્મન (કવ)
બંધારણ ફેરફારના પ્રશ્ન શા માટે? (અગ્રલેખ)
નખ અને ચર્ચા:(૧) ત્રિધામ બેક રવાના (૨) ફાગર મારવાના આ સમય નથી.
જેત ચુગ.
કુંજ-પારકા કશું માગે છે ?
મારાંખી તર્જની જૈન શાસ્ત્ર (બે ૧ લા) ગુજરાતને પ્રાચીન મ’ત્રી વશ
૧૪ મા | સાક્ષરાની ભ્રમણા.
શરીર બળની જરૂર.
કાયાંબી તી”ની જૈન ચાલે. ૨ હૈ) ગિરાના સૂરિની યાત
૧૫ મે / મત્ર અને તેના શાપ.
દેશકાળને અનુરૂપ વાત (લેખ)
તાફ ૧૬-૧૨-૧૯૪૦
'
વખત.
રમણિકલાલ કે. ઝવેરી, બી.એ.એલએલ.બી. ખાલચંદ હીરાચંદ-માલેગાંવ
૧૬ મા | હા ચેતીએ.
Makanji J. Mehta Bar-at-Law મુલચંદ આશારામ વેરાટી મેાતીલાલ વીરચંદ-માલેગાંવ जवाहरलालजी नाइटा
કેસરીચંદ જેસીંગલાલ શાહ
પરમાનંદ કુંવરજી કાપડીઆ બી.એ એલએલ.બી.
કુંવરજી આણુંદજી કાપડીઆ
બલચંદ્ર કેશવલાલ મોદી
બાલચંદ હીરાચંદ–માલેગાંવ તંત્રી
આમ જનતાનું પ્રતિનિધિત્વ (અગ્રલેખ)
નોંધ અને ચર્ચા:-(૧) જૈન વિદ્યાર્થી અને ખાણુ પી. પી. રકુલ (૨) વિચારવાની જ કાર્યવાહી
તંત્રી
કાન્ફરન્સ કાર્યાલય લલ્લુભાઇ દીપચ’દ ઝવેરી કાન્ફ્રન્સ કાર્યાલય
"3
33
મુનિશ્રી વિદ્યાવિક્યું મણીલાલ ન. દોશી
દ્રષ્ટિકાણુ વચ્ચેના તત્ક્રાવત (અગ્રલેખ)
તંત્રી
નો અને ચર્ચા:(૧) તીર્થંકાનાં કારખાના (૨)મિનિ કે શ્વાન વૃત્તિ નથી કાન્ફરન્સ કાર્યવાહી ટુંક નોંધ. પ્રત્રન વિયર પક્ષની મિસ
23
ખાલચંદ હીરાચંદ–માલેગાંવ
તંત્રી
ત્રી
બાલચંદ હીરાચંદ-માલેગાવ
નાથાલાલ છગનલાલ શાહ પ. લાલચંદ ભ. ગાંધી
કેન્ફ્રન્સ કાર્યાલય
ખામાં હીરા-માલેગાવ
નોંધ અને ચર્ચા:-(૧) ‘મુંબઇ સમાચાર’ની કિંમતી સન્નાહ (ર) મુંબઇ સમાચાર સામે સોસાયટીના બખાળા (૩) કેળવણી અતિ ખર્ચાળ બનેછે. ત ́ત્રી મિત ક્ષેત્રના કૅટલાક પ્ર પુસ્તકાનું અવલોકન
M સેકસી
દેવગઢની જૈન ગુફા.
નાયાલાલ છગનલાલ શાહ आचार्य राधारमण शर्मा
શ્રીમાન પૂળાવની મદત (ઇમરન) (લે. ૧ એ) સ્કુલને અભાવે રઝળી પડતા જૈન વિદ્યાર્થીઓ.
કૈસરીચંદ જેસી ગલાલ શાહ
નાથાલાલ છગનલાલ શાહ
વાડીલાલ જેઠાલાલ શાહ ‘જિન ભૂપ’માંથી
તંત્રી
કીશેારલાલ મશરૂવાલા
તંત્રી
તત્રી
Page #233
--------------------------------------------------------------------------
________________
તા ૧૬-૧૨-૧૯૪૦
ક
૧૭ મા | શિવાજી મહારાજને સંદેશ. પ્રાણી (લેખ)
૧૮ મા
નાલંદામાં શ્રી મહાવીર,
સિદ્ધક્ષેત્રના કેટલાક પ્રશ્નો (લે. ૨ શે) નાની જૈન ગુરૂ. શ્રીમાન બળવન્દની મદ્રાર (બે. ય ો)
જૈન ધર્મીને વિશ્વ વ્યાપી બનાવવાની અપીલ. મહાત્માની સક્ વિચારપ્રનિ ગ્વાલીયરની ન કા બે. ૧ એ) શ્રીમાન ધૂપની દ્વાર (લે. 2 ને)
આત્મ પરિકમ્મા.
ધાર્મિક શિક્ષણ (અગ્રલેખ)
૨૨ મા
Firs
નોંધ અને ચર્ચા:(૧) ધાર્મિક દ્રવ્ય સરળુ (૨) ન ધણી નું સામિ. જૈન કામની એકારી અને પરાવલંબનતા.
ગ્વાલીયરની જૈન ગુફાઓ (લે. ૨ જો)
એજ્યુકેશન છે। અને ધાર્મિક પરીક્ષા (લે. ૧ લે)
૨૦ મા | આગામી વસ્તી ગણતરી.
સિજંગના ટલાક પ્રશ્નો (લે. ૐ ને)
પુસ્તાન ઋવલેન શ્રી કલ્પસૂત્રનું મહત્વ. अहिंसा और रक्षा.
૨૧ મા | પંદરમું અધિવેશન નિંગાળા.
ન યુગ.
વ્યવહારિક શિક્ષણ (અગ્રલેખ)
નોંધ અને ચર્ચા:-(૧) પર્વાધિરાજની ઉજવણી પાછળ (૨) ટીપ
ફાળા કે ખરડા.
આણંદજી કલ્યાણુજી સાથે પત્રવ્યવહાર.
પરાજના મહાન્ દિવસે.
ધાર્મિક સૂત્રેાને અભ્યાસ. મુંબઇમાં પથ્થરાધન-તડકા છાયા. મહાવીર દેવના સર્વોત્તમ દેશ તું તને એળખ ? (લે. ૧ લે)
નિંગાળામાં પિશન (ખપ્રોન)
૧૯ મા | સુકૃત ભંડાર ક્રૂડ માટે વિજ્ઞપ્તિ.
મા વિઘા યા વિમુક્ત્તયે (અગ્રલેખ)
નોંધ અને ચર્ચા:(૧) કેળવણી અને જૈન સમાજ (ર) આપ મારી ની મુખની કંન સંસ્થાની પ્રવૃત્તિઓ.
જાણકાર M
સેકસી ન
નોંધ ને ચર્ચા:૧) પતિ પરિબન માટે છે. (૨) નીચાજ નાએ અને નવા ઠરાવો.
ચિતાડ ગઢની જૈન ગુફા.
એજ્યુકેશન બોર્ડ અને ધાર્મિક પરિક્ષા. (લે. ૨ સ્ને
તું તને ઓળખ ? (લેખાંક ૨ જે) કાન અગામ
અધિવેશનની કાર્યવાહી અ’ગે દિશા સૂચન. આપણી સંષ સંસ્થા (નખતેખ)
"માસિ યાગમાંથ
M
નોંધ અને ચર્ચાઃ-(૧) પ્રચાર અને રસપૂરક કાČક્રમ (૨) જૈન સ ંસ્કૃતિ લક્ષ્ય બહાર થવી ન ઘટે.
નાથાલાલ છગનલાલ શાહ आचार्य श्री राधारमण शर्मा
‘છત્રપતિ શિવાજી’ના ચરિત્રમાંથી તંત્રી
રોડ માણેકલાલ ચુનીલાલ જે. પી.
નાથાલાલ છગનલાલ શાહ
आचार्य श्री राधारमण शर्मा
‘સાધ્યને માર્ગ’માંથી
તંત્રી
તંત્રી
રાવસાહેબ કાંતીલાલ ઇશ્વરલાલની અપીલ
નાથાલાલ છગનલાલ શાહ
સેકસી
કાન્ફરન્સ કાર્યાલય તંત્રી.
33
बिजयसिंह नहार इत्यादि
કાન્ફરન્સ કાર્યાલય
તત્રી
તંત્રી
કાન્ફરન્સ કાત
મનસુખલાલ લાલન
રમણુલાલ
જાણકાર
મેાહનલાઙ દી. ચેાકસી
નાનચંદ જે. દલાલ
મંત્રીએ સ્વાગત સમિતિ
તત્રી
તંત્ર
નાથાલાલ છગનલાલ શાહ ચાકસી
નાનંદ જે. દલાલ
ચેકસી
કાન્ફરન્સ કાર્યાલય તત્રી
૧૩
તત્રી
( અનુસ ́ધાન પૃષ્ટ ૧૬ ઉપર જુઓ )
Page #234
--------------------------------------------------------------------------
________________
જેન યુગ
--
-
-
--
નિંગાળા અધિવેશન
જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક કોન્ફરન્સનું પદરમું અધિવેશન કાઠિયાવાડમાં આવેલ નિંગાળા નામના એક નાના સરખા ગામડામાં ચાલુ માસની ૨૫, ૨૬ તથા ૨૭ તારીખના રોજ મળનાર છે. આ કોન્ફરન્સનું પહેલું અધિવેશન જયપુર પાસે આવેલા ફળધી તીર્થમાં આજથી લગભગ તેત્રીશ વર્ષ પહેલા મળેલું. એટલે આ સંસ્થા પાછળ તેત્રીશ વર્ષ જેટલો લાંબો ઇતિહાસ રહે છે. એક વખત આ સંસ્થાના અધિવેશન પુરા ભભકામાં મળતા અને હજારોની સંખ્યામાં સ્ત્રી પુરૂષે તેમાં હાજરી આપતા. એ પૂર્વકાળની જાહેરજલાલી આજે નથી. છેલ્લું અધિવેશન મુંબઈ ખાતે આજથી છ વર્ષ પહેલાં મળેલું. છ વર્ષ જેટલા લાંબા ગાળે હવેનું અધિવેશન મળે છે એ જ કેન્ફરન્સ જેવી સંસ્થાની ઉત્તરોત્તર થતી જતી અવનતિ સૂચવવા માટે પૂરતું છે. આ અવનતિ શા માટે? આવી ઉપયોગી ગણાતી સંસ્થા પ્રત્યે જૈન સમાજની આવી ઉદાસીનતા કેમ?
આનાં બે કારણો હોઈ શકે કે તે જૈન સમાજ એટલો રાષ્ટ્ર ભાવનાથી ઓતપ્રેત થઈ ગયા છે કે તેને આવી સાંપ્રદાયિક અને જૈન સમાજના એક વિભાગની સંસ્થામાં હવે રસ રહ્યો નથી. ખરેખર આજ વસ્તુસ્થિતિ હોય તે તે તે જરૂર આવકાર દાયક ગણાય. પણ એ સભાગ્ય કેવળ વેશ્યવૃત્તિ પ્રધાન જન સમાજનું કયાંથી હોય? કોન્ફરન્સની આવી શોચનીય દશા બનવાનાં તે બીજા જ કારણ છે. તે કારણેને એક બાજુએ કોન્ફરન્સની આજ સુધીની નિશ્રેતન કાર્યવાહી સાથે અને બીજી બાજુએ સ્થાપિત હો ધરાવતા વર્ગો-સાધુઓ અને શ્રીમાને-ના ઉત્તરોત્તર વધતા જતા વિરોધ સાથે સંબંધ છે. કોન્ફરન્સની જાહોજલાલીને સમય એ હતું કે જ્યારે એ પ્રકારનાં અનેક અન્ય કમી સંમેલને પણ મેટા આડંબર સાથે મળતાં, તે તે કોમના માણસે તે તરફ ખૂબ આકર્ષાતા, શ્રીમાનેને લાવીને પ્રમુખસ્થાને બેસાડવામાં આવતા અને ઢગલાબંધ ભાષણે થતાં, બે પાંચ લાખની સખાવતે જાહેર થતી અને બે કે ત્રણ દિવસને જ જલસે મહાન સતેષપૂર્વક ખતમ કરીને સૌ કોઈ પિતાને ઘેર વિદાય થતું. ત્યાર પછી બીજું અધિવેશન
મળે તે દરમિયાન–એક કે બે વર્ષના ગાળામાં–કશે પણ કાર્યક્રમ રાખવામાં આવતા નહિ અથવા તે કદાપિ એ કોઈ કાર્યક્રમ નક્કી કરવામાં આવે તે તેને કોઈ અમલ કરતું નહિ. વળી પાછું બીજું અધિવેશન મળતું. એનાં જ એ જ પ્રમુખસન્માનનાં સરધસે અને દબદબાભર્યા જલસાઓ-એની એ જ ભાષણબાજી અને શની તકરારો અને પાછળ કશું કર્યું કે પરિણામ મળે જ નહિ. આવા જલસાઓની પરંપરા લાંબે વખત ચાલી શકે જ નહિ. જેવી દશા અન્ય કેમી સંમેલનની થઈ તેવી જ દશા જન . મૂ. કન્ફરસની થઈ. લોકોને મેહ ઓછો થયે; અધિવેશનમાં ભાગ લેનારાની સંખ્યા ઘટતી ગઈ, ધીમે ધીમે કોન્ફરન્સ એ જાણે કે મુંબઈની એક જાહેર જન સંસ્થા (ાય એ દશા કેન્ફરન્સની થઈ બેઠી.
કોન્ફરન્સની વર્તમાન સ્થિતિ નિપજવાનાં બીજાં પણ કારણે છે. કોન્ફરન્સ તે લોકોની સંસ્થા. તેમાં તે સામાન્યમાં સામાન્ય માણસ પણ ભાગ લઈ શકે અને પિતાને અવાજ રજુ કરી શકે. તેમાં કોઈને ગમે અને કોને ન ગમે એવા અનેક સવાલો આવી શકે; તેમાં આણંદજી કલ્યાણજી પેઢીને હિસાબ પ્રગટ કરવાને પ્રશ્ન પણ આવી શકે
તા. ૧૬-૧૨-૪૦ અને અમ દીક્ષા બંધ કરવાની વાત પણ આવી શકે; વિધવાવિવાહને પ્રશ્ન પણ ચર્ચાય અને દેવદ્રવ્યના સદુપયોગની વાત પણ આવે. આ વાત સ્થિતિચુસ્ત વર્ગોને-પછી તે પેઢી દર પેઢી સત્તા ભોગવતા આવતા શેઠીઆઓ હોય કે સાધુઓ હોય–આવા વર્ગોને કેમ પરવડે? તેથી તેમણે તે કોન્ફરન્સ સામે
તરફ ઝેરી પ્રચાર વિપુલ પ્રમાણમાં અને સત્ય અસત્યની કશી પણું પરવા રાખ્યા સિવાય શરૂ કર્યો અને ગામેગામ અને શહેરે શહેર ઝેર અને વિરોધનાં બીજ રોપી દીધાં. પરિણામે કોન્ફરન્સ જ અનેક સ્થળોએ ઝગડાનું નિમિત્ત બની ગઈ. આ સર્વે વિરોધને કોન્ફરન્સ પુરો સામને કરી શકી હોત અને પિતાનું સ્વામિત્વ અને જડ સમાજમાં બરાબર સ્થાપિત કરી શકી હોત જે કેન્ફરન્સ સામેના આવા ઉગ્ર વિરોધને પહોંચી વળે અને સમાજમાં અખંડ અને એકધારી સેવા વડે પુરો વિશ્વાસ ઉત્પન્ન કરી શકે એવા કાર્યકર્તાઓ કેન્ફરન્સને મળ્યા હોત તે, પણ આ બાબતમાં કેન્ફરન્સ આજસુધી દરિદ્ર જ રહી છે. કેન્ફરન્સને આજ સુધી જે કાર્યકર્તાઓ મળ્યા છે તેમની નિષ્ઠા સંબંધે કશું કહેવાપણું છેજ નહિ, પણ કમનશીબે તેઓ મોટે ભાગે માત્ર મુંબઈનિવાસીઓ હતા અને અનેક વ્યવસાય, ઉપાધિઓ અને જવાબદારીએથી તેમનું ચાલુ જીવન ભરેલું હતું. એટલે કોન્ફરન્સ ખાતર દિવસેના દિવસે કાઢી સ્થળે સ્થળે ભટકે, કોન્ફરન્સને પ્રચાર કરે અને સ્થળ સ્થળના જૈન સમાજનો પરિચય સાધીને તેમની અગવડમાં રાહત આપે અને સુખ સગવડમાં વધારે કરે એ તેમના માટે શકય જ નહોતું. પરિણામ આજની કેન્ફરન્સની નિષ્કિચન અને લગભગ અનુયાયીવિહોણી દશા.
આ તે ભૂતકાળની વાત થઈ. ભૂતકાળને સંભાર્યું કે વર્તમાનને રડે ભવિષ્ય કદિ સુધરવાનું નથી. આવી શીર્ણવિશીર્ણ બનેલી કોન્ફરન્સની સંસ્થા પિતાનું પંદરમું અધિવેશન નિંગાળા ખાતે ભરે છે. આ અધિવેશનની વિશેષતા બે પ્રકારે છે. એક તે આજ સુધીનાં અધિવેશને મેટાં શહેરમાં જ ભરાતાં. આ અધિવેશન એક ગામડાંની ભાગોળે ભરાય છે. એટલે આગળના ભભકાનું અને આડંબરનું પુનરાવર્તન આજે અહિં અશક્ય બની જાય છે. બીજું આજ સુધીનાં અધિવેશનમાં એકાદ અપવાદ સિવાય મેટે ભાગે શ્રીમાન પ્રમુખ ચુંટતા, તેમનાં ભાષણે બીજા કોઈ લખી આપતા અને અધિવેશનનું સંચાલન ઘણુંખરૂં બાજુમાં બેઠેલા મહામંત્રીઓ કરતા. આ અધિવેશન માટે સામાન્ય જનતામાંના અને સાધારણ સ્થિતિના એક ગૃહસ્થને પ્રમુખ તરીકે ચુંટવામાં આવેલ છે. આ પ્રમુખ શ્રીમાન નથી, વિદ્વાન તરીકે પંકાયેલા નથી. તેઓ એક વ્યવહારદક્ષ અને કાર્યનિષ્ટ સજજન છે. આ બે નવા સંગે કોન્ફરન્સને સજીવ અને પ્રાણવાન બનાવવામાં કેટલા મદદરૂપ બને છે તે જોવાનું છે.
આ કોન્ફરન્સ એક અવાસ્તવિક બંધારણ ઉપર રચાયેલી છે. કેન્ફરન્સની મૂળ કલ્પના એવી હતી કે દરેક ગામના અને શહેરના સો પ્રતિનિધિઓ ચુંટીને એકલે અને તેવા પ્રતિનિધિએની બનેલી કોન્ફરન્સ જૈન સમાજના વિવિધ પ્રશ્નો ચર્ચે અને પ્રગતિવિક વિવિધ પ્રવૃત્તિઓ ચલાવે. ગામગામના છે અને કોન્ફરન્સ વચ્ચે આ સંબંધ ખરેખર સ્થાપિત થઈ શક હેત તે આ કોન્ફરન્સ આખા હિંદુસ્થાનના જન સમાજની સાચી પ્રતિનિધિ થઈ શકી હોત અને તેનું પ્રભુત્વ અને વર્ચસ્વ સર્વ સંધસમુદાય ઉપર બહુ જ સારી રીતે સ્થાપિત થઈ શકયું હોત. ખરેખર એ કલ્પના મુજબ કોન્ફરન્સનું ઘડતર અને વિકાસ થયેલ છે તે પરિણામ પણ નિઃસંદેહ એટલાં જ ભવ્ય આત.
Page #235
--------------------------------------------------------------------------
________________
તા. ૧૬-૧૨-૪o
પણ એ કલ્પના અને સ્વપ્ન કદિ મૂર્ત સ્વરૂપ પામ્યાં જ નહિ, આજે તે ભાગ્યે જ એવા કોઈ સંધા છે કે જે એકત્ર મળીને પોતાના પ્રતિનિધિ મોકલી શકે તેમ હાય. વળી જે સંસ્થા તેમ જ સંધે પણ પ્રતિનિધિએ મોકલવાના આજે હકક ધરાવે છે તેના માથે કેન્ફરન્સના રાને અમલમાં મૂકવાની કશી જવાબદારી છે જ નહિ. આમ ચુટણી કરનાર બીનજવાબદાર અને ચુટાયલા પ્રતિનિધિ પણ બીનજવાબદાર. આવા પ્રતિનિધિઓની બનેલી કોન્ફરન્સ સમાજ ઉપર શું પ્રભુત્વ પાડી શકે એ વિચારણીય પ્રશ્ન છે. સધામાં આજે એટલા બધા અભેદ્ય વિચારપક્ષેા છે કે તેને કાન્ફરન્સના છત્ર નીચે સંકૃિત કરવા એ આશા આકાશકુસુમવત્ છે. આ કારણને લીધે કોન્ફરન્સનું આખું બંધારણ મૌલિક પરિવર્તનની અપેક્ષા રાખે છે અને સધના એકનના સ્થાને સ્થળે સ્થળે કોન્ફરન્સની સમિતિએના એકમ ઉભા કરવાં અને તે સમિતિની કોન્ફરન્સ બનાવવી—આવી રચના આવશ્યક છે એટલું જ નહિ પણ વ્યવહારૂ છે.
જ
આમ આ પ્રકારની પુનર્રચનાને જ્યારે હું વ્યવહારૂ કહું છું ત્યારે પ્રશ્ન એવી રીતના ઉપસ્થિત થાય છે કે આવી સિમતિએ સારા પ્રમાણુમાં ઉભી થવી શકય છે ખરી ? આના જવાબ નવી રચનાને અનુસરી કાર્ય કરનારા આપણી પાસે છે કે નહિં અને ન હોય તેા ઉભા કરી શકીએ તેમ છે કે નહિ એ પ્રશ્નના ઉત્તર ઉપર અવલએ છે. જો જરૂરી કાર્યકર્તાઓ હોય અથવા તો ઉભા કરી શકાય તેમ હોય તે દરેક અગત્યના ગામ કે શહેરમાં સમિતિ ઉભી કરવી એમાં મોટી મુશ્કેલી કે અશકયતા જેવુ છે જ નહિ. તેથી આ કેન્દ્ રન્સ સામે ખરી રીતે એ પ્રશ્નો આવીને ઉભા રહે છે. મૃતપ્રાય નેત્રી અને અવાતિવક બંધારણ રચનામાં ચાયની ઉત્ક્રમને આજની પરિસ્થિતિને અનુરૂપ નવું બંધારણ આપવુ અને એ બંધારણમાં રહેલી યોજનાને મૂર્ત સ્વરૂપ આપવા માટે યોગ્ય કાર્યકરો મેળવવા. આ બે પ્રશ્નના યોગ્ય નિકાલ ઉપર જ આખી કોન્ફરન્સના અસ્તિત્વના અને ભાવી આયુષ્યના આધાર રહેલો છે. આ વખતે વળી પ્રકાર અને બેકારી વિષ્ણુભેજ પ્રશ્નો ચર્ચવા-આવી મર્યાદા નીચે પ્રસ્તુત અધિવેશન ભરવામાં આવે છે. કેળવણી પ્રચારની દિશાએ તા કોન્ફરન્સની કેળવણી પ્રચારની એક યેાજના આ અમલમાં આવી રહી છે. તેને કેમ વધારવી અને વિસ્તારવી એ એક અગત્યના પ્રશ્ન વિચારવાને રહેશે. આ ઉપરાંત જૈન સમાજ હસ્તક ચાલતી શિક્ષણ સંસ્થાઓ, છાત્રાલયો વગેરેન લગતી માહીતીનો સંગ્રહ કરવાને ધરાવ કરવામાં આવે તેમજ ભિન્નભિન્ન સંસ્થાઓનું એકીકરણ કરવાની કોઇ યોજના વિચારવામાં આવે તે તે પણ જરૂર ઉપયોગી થાય. બેકારી સબંધે પણ જેને હસ્તક ચાલતી અનેક સંસ્થાઓ, પેઢીઓ, એક્ીસા તેમજ કારખાનાઓમાં જનાને સારા પ્રમાણમાં કઇ રીતે ગોઠવી શકાય તે દિશાએ કાવ્યવહારૂ યોજના વિચારી શકાય તે તે જરૂર લાભપ્રદ અને.
આ હતની વિષયમર્યાદા પાછળ કોઇ મતભેદવાળા કે તકરી પ્રશ્નો આ અધિવેશનમાં ન લાવવા એવા હેતુ રહેલા છે. આવી વિષયભર્યાદા આ અધિવેશન પૂરતી યોગ્ય છે. કારણકે એ સિવાય લાંબા સમયથી ખેારણે પડેલું અધિવેશન કાર્ય પાર પાડવાનું અને તે તરફ સંખ્યાબંધ ભાઇ બહેનને આકર્ષંવાનું હાલના સંયાગામાં શકય નહેતુ. પણ આ વિષયમર્યાદા પાછળ અમુક વર્ગની એક પ્રકારની ભીરૂતા પણ છુપાયલી છે. આવી રન્સમાં તકરારી કે મતભેદવાળા વિષયે કે પ્રશ્નો લાવવા જ નહિ કે જેથી પક્ષા
.
પક્ષી થાય. આવી તકરાર કે મતભેદની ભડક સામાન્ય જનતાના પ્રતિનિધિત્વવાળી સંસ્થાને શોભે જ નહિ, જૈન સમાજને સ્પર્શતા સર્વે કાઇ પ્રશ્નોની ખુલ્લા દિલની ચર્ચા અને નિર્ણયને આ સંસ્થાની કાર્યવાહીમાં સંપૂર્ણ અવકાશ હાવા જ જોઇએ. રૂપનો તો કમ કુકીને પીએ તેમ સામજિક ચળું કે ખળભળાટથી આધેલા માણસે મતભેદ અને વિચારભેદથી ભડકીને ભાગે છે. આવી ભડક પ્રગતિની મેટામાં મોટી શત્રુ છે. વિચારની લડાતો અને પ્રચલિત કવિની સ્વતંત્ર ભા લોચના સિવાય પ્રગતિની શક્યતા છે જ નહિ. આજની વિષયમર્યાદાને કાયમી કરવામાં આવશે તો કેન્કરન્સ કેવળ પ્રત્યાઘાતી સંસ્થા બની જશે એ અધિવેશનમાં ભાગ લેનારા પ્રતિનિધિ ન ભુલે.
૫
એક એવા વિચાર પ્રચલિત થઇ રહ્યો છે કે આજ સુધી કાન્ફરન્સ કેવળ વિચાર પ્રચારક સંસ્થા હતી. હવે કન્ફરન્સને અમલી કાર્ય કરનારી સંસ્થા બનાવવી જોઇએ. આ એકાન્ત વિચાર યોગ્ય નથી. કાન્ફરન્સની પ્રવૃત્તિ દ્વિમુખી હાવી જોઇએ, કેવા વિચારપ્રચારની પ્રવૃત્તિ કોન્ફરન્સને શબ્દોની સાડમારીનું સ્થાનક બનાવી દેશે. મતભેદના પ્રશ્નોથી દૂર રહીને કેવળ અમલી કાર્ય કરવાની વૃત્તિ કન્દરઅને જડ, સ્થિતિયુમ્ન અને પ્રથી ભગાડી દેશે. સમાજના અને દેશના સમયે સમયે ઉપસ્થિત થતા પ્રશ્નો સંબંધે પોતપોતાના સમાજવર્તુળને સાચી દોરવણી આપવી અને સાથે સાથે કામની સક્રિય પ્રવૃત્તિ વડે બને તેટલી સેવા કરવી-આ બન્ને બાબતો કેન્ફ્રન્સે સંભાળવાની રહે છે.
આવાં કોમી સ ંમેલનો અને પ્રવૃત્તિઓ રાષ્ટ્રહિતને વિસારી દર્શને અથવા તે તેને નુકસાન પહોંચે એ રીતે કામના કલ્યાણના નામે ચલાવવાની વૃત્તિ વેગ કરી બેસે એવુ આ પ્રકારની પ્રવૃત્તિએમાં ભારે જોખમ રહેલું છે. દરેક કોમને કેટલાક અંગત પ્રશ્નો હાય જ છે અને તેના ઉકેલ માટે આવાં કામી સમેલનેાની ચોકકસ ઉપયોગીતા છે. પણ એ પ્રશ્નો બાદ કરતાં રાષ્ટ્રીય ભાવનાની દૃષ્ટિએ—સ્વરાજ સાધનાની દૃષ્ટિએ આજે આપણા અંગત તેમ જ સામાજિક જીવનમાં જે મહત્વના ફેરફારો કરવાની ખાસ જરૂર ઉભી થઇ છે તે ફેરફારો પોતપોતાના વર્તુલમાં કેવી રીતે નિપજાવવા એ ધ્યેય ઉપર જ અચુક ધ્યાન રાખીને આવાં કોમી સમેલને ચલાવવાં સ્નેએ અને તે જ આવાં કૈાની સંમેલના રાષ્ટ્રકલ્યાણુના સાચા પૂરક બની શકે. આ ઉપર જણાવેલુ જોખમ અને અન્તિમ ધ્યેયને કામી સમેલનના કાર્યકર્તાઓએ હરપળે ધ્યાન ઉપર રાખવા કરે છે. જે કેમી સંસ્થા આ બાબતની ઉપેક્ષા કરશે તે સંસ્થા પરિણામે દેશની ભારે દ્રોહી બનવાની જ છે. આજની મેસ્લેમ લીગ આ કથનને મોટામાં મોટા પુરાવા છે.
જૈન સમાજના એક વિભાગની કોન્ફરન્સના અધિવેશનની આટલી લાંબી સમાલોચના શા માટે એમ જરૂર કેઇને પ્રશ્ન થશે; પણ જે આજની વસ્તુસ્થિતિ વિચારશે તેને લાગ્યા વિના નહિ રહે કે આપણું જીવન હજુ અનેક પ્રકારની વિભાગી પ્રવૃતિ સાથે સકળાય છે. વળી વિશાળ દૃષ્ટિવાળા કાર્યકર્તાઓ આવી વિભાગી અને કામી પ્રવૃત્તિઓમાંથી પણ સાર્વજનિક ઉત્કર્ષને પાવક અનેક દૃષ્ટ પરિણામે નિપજાવી શકે તેમ છે. આવા ખ્યાલથી આટલું લાંબું વિવરણ કરવુ યોગ્ય ધાર્યું છે,
નિંગાળા ખાતે ભરાતું સમેલન આજ સુધીમાં ભરાયેલાં કૈમી અને સાંપ્રદાયિક સંમેલનાથી જુદી ભાત પાડે અને પ્રસુપ્ત જૈન સમાજને ાગૃત કરે તથા સાચી દોરવણી આપે એવી આપણે સૌ શુભેચ્છા અને આશા ચિન્હવીએ. પરમાનંદ • પ્રબુદ્ધ જૈન માંથી સાભાર ઉધ્ધત
Page #236
--------------------------------------------------------------------------
________________ જેન યુગ. તા૦ 16-12-1940 અંક ( અનુસંધાન પૃષ્ટ 13 ઉપરથી) વિષય લેખક. ખેપાન હતો એ હેમચંદ્ર.....” મનસુખલાલ લાલન જૈન સમાજની સુષુપ્તિ નિંગાળા જતાં પહેલાં મનસુખલાલ લાલન અધિવેશનની તૈયારીઓ કોન્ફરન્સ કાર્યાલય મંત્રીઓ સ્વાગત સમિતિ તંત્રી. 23 મે | પ્રમુખની વરણી જૈન બંધુ'ને અવળો પ્રચાર (અપ્રલેખ) નોંધ અને ચર્ચા -(1) અધિવેશનનું પ્રમુખપદ (2) બંધારણની સંદિગ્ધતા (3) એ વિચિત્ર ગૌરવ કથા નથી. અધિવેશનના અધિકારીઓની ચુંટણી પ્રચાર એક આવશ્યક અંગ અધિવેશનની સફળતા માટે તંત્રી મંત્રીઓ સ્વાગત સમિતિ M. મનસુખલાલ લાલને કોન્ફરન્સ કાર્યાલય તંત્રી તંત્રી રાજપાળ મગનલાલ વોરા પ્રચાર સમિતિ 24 મે | પ્રતિનિધિઓની ચુંટણી અંગે નિવેદન આંખ ઉઘાડી રાખવાની જરૂર (અગ્રલેખ) નોંધ અને ચર્ચા:-૧) સંસ્થાઓ અને ડેલીગેટોની ચુંટણી (2) અધિવેશન અને ઠરાવો. જૈન સમાજની વર્તમાન પરિસ્થિતિ પ્રચાર વિભાગ 25 મે છેલ્લા દાયકાનું સિંહાવલોકન ચાલ નિંગાળા (અગ્રલેખ) નૂધ અને ચર્ચા-(૧) ધાર્મિક પ્રશ્નોની વિચારણું (2) અવાજ રજી કરવાને હક્ક જૈનેતર દષ્ટિએ આપણાં દહેરાં નિંગાળા અધિવેશન એક માર્ગ દર્શક જેન જનતાને જાગ્રત કરવાની જરૂર અધિવેશનનું આમંત્રણ-સૂચના અધિવેશન અંગે મણીલાલ શેઠની અપીલ પ્રચાર વિભાગ શેઠ કાન્તિલાલ ઈશ્વરલાલના ભાષણમાંથી તંત્રી તંત્રી સંગ્રાહક M. M. મનસુખલાલ લાલન સ્વાગત સમિતિ કોન્ફરન્સ કાર્યાલય સ્વાગત સમિતિ 26 મે આજની વિષમળે એકજ ધ્વનિ હોય અને તે “ઐકયને.” શેઠ અમૃતલાલ કાલીદાસના ભાષણમાંથી પ્રતિનિધિઓને ધર્મ (અગ્રલેખ) તંત્રી નોંધ અને ચર્ચા:-(૧) ગુંડાશાહીમાં ધર્મપ્રેમ નજ સંભવે (2 | મુખપત્રના ઉદ્દગારો વાસ્તવિક છે. (3) ભવિષ્યના રાહબર. | તંત્રી ર્નિગાળા અધિવેશનના પ્રમુખ શ્રી છોટાલાલ ત્રિકમલાલ પારેખ ટુંક પરિચય કોન્ફરન્સ કાર્યાલય પ્રચાર-સમિતિ શ્રી જૈન શ્વેતાંબર એજ્યુકેશન બોર્ડ ચોકસી શ્રી જૈન કેન્ફરન્સના રચનાત્મક કાર્યો કોન્ફરન્સ કાર્યાલય પુસ્તકનું અવલોકન વર્ષ આખાની વિષય સૂચી જૈન યુગ-પ્રકાશન સમિતિ નિંગાળા અધિવેશન શ્રી. પરમાનંદ M. આ પત્ર શ્રી. મનસુખલાલ હીરાલાલ લાલને શ્રી મહાવીર પ્રી. વર્કસ, સીલવર મેનશન, ધનજી શ્રીટ, મુંબઈ ખાતેથી છાપ્યું, અને મી. માણેકલાલ ડી. મોદીએ શ્રી જૈન શ્વેતાંબર કોન્ફરન્સ, ગોડીજીની નવી બીલ્ડીંગ, પાયધુની મુંબઈ 3, માંથી પ્રગટ કર્યું છે.