________________
તારનું સરનામું-“હિંદસંઘ5_“HINDSANGHA.” .
Regd. No. B 1996 છે તો શિરચા Cooggggggggggggggggy
કરી જૈન યુગ.
The Jain Yuga.
વિઝાસ્ટર્ડ
My
છે. [શ્રી જૈન શ્વેતાંબર કૅન્ફરન્સનું મુખપત્ર] ঠggggggggggggggged
તંત્રી –મોહનલાલ દીપચંદ ચોકસી. વાર્ષિક લવાજમ રૂપીઆ બે.
છુટક નકલ –દોઢ આને.
નવું વર્ષ
શું ?
સમવાર તા. ૧ લી એપ્રીલ ૧૯૪૦
અંક ૯ મે,
કરન્સની જરૂરિયાત.
ઐક્યની પરમાવશ્યક્તા.
શેડ કસ્તુરભાઈ લાલભાઈના મનનિય ઉદ્ગારે.
x x x “ખાસ દુ:ખનો એ વિષય છે કે આવા કટેકટીના
મામલામાં જ્યારે આખી કોમે એક દીલે, એક સાથે એકતાઆપ સૌને વિદિત હશે કે જૈન સમુદાયના જૂદા જૂદા !
પૂર્વક ઉભા રહેવું જોઈએ ત્યારે પણ અણસમજુ કલકપ્રિય ગામના સંધના આગેવાનોની એક સભા સને ૧૮૮૦ માં ||
| મનુષ્યો કચવાટ ઉભા થઈ આવે તેવી ખાલી બાબતો રજુ અમદાવાદમાં મારી જાણ પ્રમાણે પ્રથમ મળી હતી. વખત
કરે છે. હું સ્થાનિક તેમજ પરદેશના ઘણા વિચારક આગેજતાં આવા સંમેલનની ઉપગિતા જણાઈ-અને સને ૧૯૦૨
વાનોના સંબંધમાં આવ્યો છું હું તે અત્યારે એનું ની સાલમાં ફલેબી ખાતે તેની પહેલી બેઠક થઈ, અને તેનું
વાતાવરણ અવકી રહ્યો છું અને જ્યાં બને ત્યાં સંપ અને કેન્ફરન્સમાં તીર્થના તેમજ કામ ઉન્નતિના પ્રશ્નો હાથ પર
એકદીલી સર્વત્ર જોઈ રહ્યો છું, અને ખરા જૈન હૃદયમાં ધરવામાં આવ્યા; અને ત્યાર પછીની કોન્ફરન્સની જુદી જુદી
અત્યારે સત્તા પ્રાપ્તી કે સત્તા આક્ષેપનો ખ્યાલ કેમ છે ? બેઠમાં કામકાજ તેની અગત્યતા પૂરતી રીતે સાબીત કરે છે.
અત્યારે તે પોતાની જાતને ભૂલી જઈ તેમના મહા વિકટ x x x x આવે વખતે આપણી છુટી છવાયલી ન્યાતના
પ્રસંગમાં હાથે હાથ મેળવવાની જ વાત હોય. બીજો વિચાર મંડળ અને સંસ્થાને એકત્ર કરવા, અને આપણામાં પ્રગતિ અને કર્તવ્યનો જુસ્સો રેવા, કેન્ફરન્સ એ આપણું અંગજ
ખે છે, કારણ વગરનો છે અને અત્યંત વિઘાતક છે. બનવી જોઇએ. આપણી કેમની ઉન્નતિના કામમાં સ્વાર્થ
અત્યારે સ્થાનિક કે કેમીક, ગચ્છના કે જ્ઞાતિના ભેદે ત્યાગી માયુસે છે પણ તેમની મદદે સમસ્ત કામ ન હોય તે છે વિસારી ધનવાન અને મધ્યમ જાએ, વિદ્વાનોએ અને તેમનું કામ સહેલાઇથી અને સરળતાથી થવું સંભવિત નથી. અદ્રપાભ્યાસીઓએ હાથ મેળવવાને પ્રસંગ છે. દીર્ધ વિચાર તેથી જ કોમના અભ્યદયના ઉત્તમ વિચાર આપણી કરી કામના નાવને માર્ગે ચડાવી કાંઠે લઈ આવવાનું છે અને સમક્ષ રજુ કરી, તેને વ્યવહારૂ રૂપમાં મૂકવા કેન્ફરન્સની એ વખતે અન્ય હકીકત મન પર લાવવી એ અધર્મ ગણાય. ખાસ જરૂર છે. ટુંકાણમાં કેન્ફરન્સ કેમના જીવનનું અને પૂર્વકાળને જ કરે, થયેલી ભૂલો વિસારી દે, ગત ખલકર્તવ્યનું સાધન હાઈ નિયમિત રીતે ઓછા ખર્ચે મળવી | નાઓ વિસરે અને કાંઈક કરે અને નહિં તે હંમેશને માટે જઈએ અને જૈન ભાઈઓને તે તેમની સામાજિક, ધાર્મિક કામના હિતને વિચાર મૂકી વો.” નૈતિક સ્થિતિ સુધારવામાં જેટલી વધુ ઉપયોગી થઈ પડે તેટલાજ પ્રમાણમાં આપણી કાર્ય નિપુણતા અને કર્તવ્ય
– સદુગત શેઠ દેવકરણ મૂળજી. શક્તિનું માપ નીકળી શકે.” [ કન્વેન્શન, ૧૯૨૫] 11
[ કન્વેન્શન, ૧૯૨૫]