________________
જૈન યુગ.
તા
૧-૩-૧૯૪૦
લખાવીને છાપેલ છે. દ્વીતિય ભાગમાં શેઠ શ્રી કુંવરજીભાઈ સદ્ગુણાનુરાગીની સ્મૃતિ.
આણંદજી પાસેથી પ્રસ્તાવના અને શ્રી ચેકસી પાસેથી સાસુ(ગતાંકથી ચાલુ)
ણાનુરાગીનું જીવન ચરિત્ર લખાવીને મૂકેલ છે. ભવિષ્યમાં ઘણીવાર એવું બને છે કે સમાજ પાસે સુંદર યોજના બહાર પડનાર ભાગોમાં પણ તેમના ભકત-લેખકેના હાથે રજૂ કરતાં સમાજ તેને વધાવી લે છે અને સહાય કરે છે. પણ લખાયેલ આ લખાણ મૂકાશે જેથી સન્મિત્ર વિષે ઘણો પછીથી કાર્યને વેગ મળવાને બદલે ઘણીવાર કાર્યમાં શિથિલતા પ્રકાશ પડશે. આવી જાય છે. આ સમિતિ એમાં અપવાદરૂપ છે એ જણાવતાં
નાણુ પાઠવવાનું સ્થાન નીચે પ્રમાણે છે. આનંદ થાય છે. અર્થાત દ્રવ્ય સહાય મળતાં વેંત જ આ સમિ
| શ્રી નરોત્તમ ભગવાનદાસ શાહ, તિએ એક ભાઈને સગુણાનુરાગીના લેખેની પ્રેસ કૅપી તૈયાર
મંત્રી, શ્રી કપૂરવિજય સ્મારક સમિતિ, કરવા રોકી, સાથેસાથ છાપકામ પણ શરૂ કરાવ્યું. પરિણામે
ગોપાલ ભુવન પ્રિન્સેસ સ્ટ્રીટ, મુંબઈ. સન્મિત્રના દ્વતિય સંવત્સરી પ્રસંગ પહેલાં લગભગ ૩૫૦ પાનાને શ્રી કરવિજયજી લેખ સંગ્રહ ભાગ ૧ બહાર પાડી
અંતમાં સદ્દગુણનુરાગીના વિશાળ અનુયાયી વર્ગને એટલું જ દીધો છે તેની કિંમત કાચા-પાકા પુડાની અનુક્રમે પાંચ અને
- સૂચવવું પર્યાપ્ત થશે કે શ્રીમાન શાંતમૂર્તિ કરવિજયજી મહાછ આના રાખી છે. જે પડતર કિંમતથી પણ અડધી છે. ત્યાર
રાજ અમુક કઈ ખાસ ગૃહસ્થના ન હતા. પણ તેઓશ્રી સૌ પછી હમણાં બીજો ભાગ પણ તેવડાજ અને એજ મિતથી કાઈના હતો. મારા-તારા ને ભેદભાવથી તેઓ અલિપ્ત હતા. બહાર પડી ચુકયા છે જેમાં સુક્ત મુક્તાવલી ઉપર સણુણા
એ પુણ્ય પુરૂષની સ્મૃતિ માટે આ પ્રયાસ આદર બુદ્ધિએ થયે નુરાગી કૃત સુંદર વિવરણ છે જે આત્માથી ઓએ ખાસ
છે એમાં સહાય આપવાની સૌની ફરજ છે. થતું કાર્ય એકાંતે વાંચવા-વિચારવા યોગ્ય છે.
મતભેદ વિનાનું છે. આ સર્વ વિચારી દરેક ભાઈ–બહેન
પિતાને ફાળ-ફૂલ નહિ તે ફૂલ પાંદડી ઉપર દર્શાવેલ ઠેકાણે બને ભાગની એક એક હજાર નકલ કઢાવી છે. કેટલીક
મોકલી આપે અને પ્રકાશિત થતા ગ્રંથ બીજે જ મહીને મળવા તો ખપી છે એ જાણવા મંત્રીશ્રીને પુછપરછ કરતાં મલ થાય તેટલા પ્રમાણમાં ઉઠાવે એજ ભાવના. અe: જણાયું કે એક ઠેકાણે લ્હાણી માટે ૧૫૦-૨૦૦ નકલ ગયેલ તે અને અન્ય છૂટક વેચાણ મળી ભાગ્યેજ ચાર
તે નકલ
મુંબઈ: વસંત પંચમીઃ ૧૯૯૬. ખપી હશે! (પ્રથમ ભાગ ) આ જાણી જૈન સમાજની જ્ઞાન
નિવેદક, પ્રિયતા ઉપર ખેદ ઉપજે છે. જે પુરૂષની સ્મૃતિ માટે આ
રાજપાળ મગનલાલ બહાર. પ્રયાસ થયો છે એ પુરૂષ પ્રત્યે સમગ્ર જૈન જનતાને પરમ ભક્તિરાગ હતે એમાં શંકા જેવું નથી. તેમનાજ લખાયેલા
મહોત્સવ. લેખે આટલી વ્યવસ્થિત રીતે અને અ૯પમૂલ્ય જનતા સમક્ષ ધરવામાં આવે, તે સંબંધી હસ્તપત્રો છપાવી લેકેમાં જાણ
સુધીઆનામાં પૂજ્ય આચાર્ય શ્રી વિજયવલ્લભસૂરિશ્વરજી કરવામાં આવે છતાં આ દશા હોય અને એ જ કારણે હવે ૫. શ્રી સમુદ્રવિજયજી આદિ પધાર્યા હતા. જ્યાં આચાર્યશ્રીના પછીના ભાગોની ૫૦૦ નકલો કઢાવવા વિચાર ચાલે એ જૈન ઉપદેશથી શાસનોન્નતીના કાર્યો સારા થયેલા છે. સમાજ માટે આશ્ચર્ય અને દુ:ખજનક જ ગણાય.
માહા સુદ ૨ શનીવારે વિજય મુહુર્ત યોગીરાજ શ્રી કૃષ્ણકળાની એ હમણાં ચાર આંકડામાં છે તે પણ નંદજી તથા શ્રી સ્વામી શ્યામાનંદજીને સંધ સમક્ષ-દીક્ષા આગળ વધવાની જરૂર છે. જેથી સમિત્રના લખાણો ઉપરાંત આપવામાં આપવામાં આવી હતી. દીક્ષા વિધી થયા બાદ અન્ય આવશ્યક પ્રકાશને પણ થઈ શકે એમને રાણીવર્ગ
આચાર્ય શ્રી, પંન્યાસ શ્રી સમુદ્રવિજયજી, તેમજ નુતન હિંદભરમાં પથરાયેલ છે. પ્રત્યેક વ્યક્તિ જે ધારે અને આ મુનિરાજ શ્રી વિશ્વવિજયજીએ દીક્ષા ઉપર સુંદર વિવેચન રીતે પિતાની અંજલી અર્પે તે આ રકમ વધીને સારા પાયે કયો હતો. થઈ જાય. જેમાંથી સદ્દગુણાનુરાગીની સ્મૃતિ વધુને વધુ જળ- દીક્ષીતના નામો અનુક્રમે-શ્રી વિશ્વવિજયજી, શ્રી વૃદ્ધિવિવાય તેવા હરકોઈ પ્રયાસ આ સમિતિ કરશે.
જયજી રાખવામાં આવ્યા છે. શ્રી આત્માનંદ જૈન સ્કુલ માટે રૂા. ૫૧) ભરનારને જેટલાં પ્રકાશને થાય તે સર્વની બીડીંગની જરૂરીઆત અંગે પં. શ્રી સમુદ્રવિજયજીએ શ્રી પાંચ પાંચ નકલે વિના મૂલ્ય અપાય છે રૂ. ૨૫૧) ભરનાર સંધને જણાવતાં નીચે મુજબ રકમ ભરાઈ હતી. ત્રણ અને રૂ. ૧૦૧) ભરનારને એક નકલ વિના મૂલે આપ- ૫૦૧) લાલા દેશરાજજી જોદ્ધાવાળા રૂમ એક માટે. વાનું નક્કી થયેલ છે. સો રૂપિયાથી ઓછી રકમ ભરનારને ૫૦૧) લાલા લચ્છમણુદાસજી જોદ્ધાવાળા રૂમ એક માટે. છાપેલ કિંમતથી અડધી (એટલે મૂળ કિંમતથી પા કિમતે)
૧૦૧) લાલા ધનપતરાયજી ચરણદાસજી આદિએ જાહેર ગ્રંથે આપવા ઠરાવ્યું છે.
કર્યા હતા– પ્રથમ ભાગમાં શ્રીયુત મે. ગિ. કાપડીઆ અને શ્રી મોહ- અને આગળ કામ ચાલુ છે. આચાર્ય શ્રી આદિ હોશીયાર નલાલ ચોકસી પાસેથી અનુક્રમે ઉઘાત અને આમુખ પુર તરફ વિહાર કરશે.
હસ્તપરી
જ કારણે હવે
પરથી શાસનોન્નતીના કાર્યો કે
આ પત્ર શ્રી. મનસુખલાલ હીરાલાલ લાલને શ્રી મહાવીર પ્રી. વર્કસ, સીલવર મેનશન, ધનજી શ્રીટ, મુંબઈ ખાતેથી છાપ્યું, અને મી. માણોકલાલ ડી. મોદીએ શ્રી જૈન વેતાંબર કાકરન્સ, ગેડીઝની નવી બીડીંગ, પાયધુની. મુંબઈ ૩ માંથી પ્રગટ કર્યું છે.