________________
તા
૧-૩-૧૯૪૦.
જૈન યુગ.
a શ્રમણ સંસ્કૃતિની સૌરભ. “
કષ્ટ ન પડવા દે એના ભક્ત સકુન ન
તાપૂર્વક રાખે છે
કર્તવ્યનું સ્મરણ અને આચાર પાલન. અમારે ગમે ત્યાં વિચરીને પણ ઉપદેશ તે આપવાનેજ કાર્ય કરી શકતાં નથી. ગૃહસ્થને માટે એ સાધન જરૂર છે. પછી સાધુને ગુજરાત શું અને કાઠિયાવાડ શું? સિંધ શું ઉપયેગી લખી શકાય ! પરંતુ સ ધુને માટે તે-ત્યાગીને માટે અને પંજાબ શુ ? મેવાડ શું? અને મારવાડ શુ? જયાં લાભ તે નિતાને હાનિ કર્યો છે. એ વાત બહુ સુકમતાથી વિચાર, દેખાય, ત્યાં પહોંચી જવું એ અમારૂં કર્તવ્ય છે. સંયમની કરતાં સમજાયા વગર નહિ રહે. અને તેનું જ પ્રશ્ન ઉદાહરણ રસાપક બની શકે તેટલે બીજાનું હિત કરવું એ અમારું કામ છે કે હિંદુસ્થાનને બહાર લાખ સાધુઓની આ દશા થઇ. છે. ભગવાન મહાવીર, અને તેમના અનુયાયી એ અનાર્ય છે સાધુઓને માનમર્તબે શાથી એ છે થઇ શકે છે ? દેશમાં વિચર્યો છે, ને ભયંકર કષ્ટ સહ્યા છે. આ જનો ભક્ત સાધુના નામથી લેકેને કેમ ઘણું ઉપન્ન થાય છે? એનું વર્ગ પોતાના ગુરૂને જરાપણું કષ્ટ ન પડવા દે એટલી કાળજી મૂળ તપાસવામાં આવે તે એકજ માલુમ પડે છે કે સાધુમાં શ્રદ્ધાપૂર્વક રાખે છે. સાધુને વળી બીજો વિચાર શું જે ત્યાગવૃત્તિ જોઈએ, જે જિનેન્દ્રિયતા જોઈએ. જે રિલેકરવાનું હોય? #ધાની નિવૃત્તિ માટે પાશેર અન્ન, શરીરને બતા જોઈએ તે નથી રહી. શાથી નથી રહી છે એને જવાબ ઢાંકવાને માટે બે ચાર કપડાં, અને સૂવા બેસવાને માટે સાડા સીધા અને સરળ છે. ત્રણ હાથ જમીન-આટલું જે મળી જતું હોય તે એક સાધુને
એક પગથિયું ચૂકનાર માણસ નીચે આવીને પડે છે. સાધુ માટે–એક મસ્ત ફકીર ને માટે બીજી વસ્તુની જરૂરે શું છે?
ત્યાગી છે. એણે ત્યાગનો ઉપદેશ આપવાનો છે. એણે સંસારીઓને જ્યાં ભકતોનાં ટોળાં ખમીખમા કરતાં ઉભા રહ્યાં હય, જ્યાં
સંસારના પ્રભમાંથી દૂર રહેવાનો ઉપદેશ આપવાનો છે. રજને જ બેન્ડના સરદાથી સામૈ થતાં હેય. જ્યાં
એણે સંસારનાં જીવને નીતિ પરાયણ બનાવવાના છે. સદાચાર ભક્તાણીએ ચાર ચાર વખત ઇચ્છા મુજબનાં આહાર પાણી
તરફ વાળવાના છે. સંસારની વાસનામાં રચી પચી રહેલાં વહેરાવવાને માટે તૈયાર રહેતી હોય, જ્યાં ઉંચામાં ઉંચી
અને એમનું આત્મિક ભાન કરાવવાનું છે. આ બધીયે જાતની મલમલ અને સેંકડોની કિંમતની કામળો ઓઢવા
બાબતમાં જે માણસ કુશળ હશે, પિતે તે પ્રમાણેનું આચરણ મળતી હોય, જ્યાં લાખની કિંમતનાં અલીશાન મહેલે રહે
કરતો હશે તેજ બીજાઓને સમજાવવાનો અધિકારી છે. વાને મળતાં હોય અને જ્યાં પગ ઉપર પગ ચઢાવીને આખા
સ્વયં લાલચમાં ફસાયેલે માણસ બીજાને ઉપદેશવાને અધિદિવસ છીંકણીના સડાકા સાથ ગામ ગપાટા મારવામાં કારી નથી. દેશના ઉદ્ધાર માટે આજે સેંકડે માણસે ‘દેશનાયક’ સમય વ્યતીત થતા હોય, એવા સ્થાનોમાં રહીને જીવન વ્યતીત
તરીકેનું બિરુદ ધરાવનારા બહાર પડ્યા છે, તેમને કરવું એમાં સંયમની શોભાએ શી છે? સંયમની કસોટીએ
ગજાવે છે, ક્ષણ ભર માટે હજારો મનુષ્યના હૃદય હચમચાવી શી છે? આનંદ ત્યાં છે કે જ્યાં ઘેર અહિંસામાં રચીપચી
મુકે છે આ બધું છતાં આંટી ઘૂંટીને પ્રશ્ન આવે છે ત્યારે, રહેલાં લેકેને અહિંસા દેવીના દર્શન કરાવવામાં આવે છે.
સૌને એમ થાય છે કે ચલે આપણે મહાત્મા ગાંધી પાસે આનંદ ત્યાં છે કે જેમણે જૈન ધર્મનું નામનિશાન પણ ન
કારણ એ છે કે “એ કે ઈનો પક્ષપાત કર્યા વિના અથવા સાંભળ્યું હોય તેઓ જૈન ધર્મના રહસ્યોને સાંભળીને મંત્ર
પિતાની સ્વાર્થ વૃત્તિને જરા પણ અંશ રાખ્યા વિના, પિતાના મુગ્ધ થતાં છે. આ બધા આનંદની આગળ વિહારના કચ્છ અંતર આમાને અવાજ પ્રમાણે પિતાને સત્ય લાગે છે, તે એ કઈટો તરીકે નથી દેખાતાં. ખરી વાત તે એ છે કે સાધુ ર જ્યારથી માતા પિતાને, ઘરબારને, પુત્ર પરિવારને, જાતિ- તરફ લઇ જાય છે. કંચન કામિનીની આશક્તિમાંથી સંસારના
રાહ બતાવે છે.’ એવી શ્રદ્ધા લેકેની છે. અને તે શ્રદ્ધા તે
સાથે પાંતિને દેશબને છેડી સાધુતા સ્વીકારે છે ત્યારથીજ કષ્ટ વાને બચાવવાનો ઉપદેશ કંચન કામિનીને સર્વદા ત્યાગી એ તે એમને માટે નિર્માણ થયેલી વસ્તુ છે ઈછાને રોકે સાધુજ કરી શકે. એ તપસ્યા છે. અને એ તપસ્યા કરવા માટે જ માણસ
–મુનિશ્રી વિદ્યાવિજ્યજી. સાધુ થાય છે. જૈન સાધુઓને પાદવિહા, એ આજના જમાનામાં
અપૂર્વ પ્રકાશન. લેકેને બહુ આશ્ચર્યમાં નાંખે છે. સમયને બચાવ કરવાનાં
શ્રી સિદ્ધસેન દિવાકર કૃત સાધને એક પછી એક નીકળતાંજ રહ્યાં છે. ઘેડા, ઉંટ, ગાડી, રેલ, મોટર અને હવાઈ જહાજ સુધીનાં સાધને કૂદકે
“સન્મતિ તક” (અંગ્રેજી અનુવાદ) અને ભૂસકે નીકળી રહ્યાં છે. દેખીતી રીતે આ સાધનો - પંડિત સુખલાલજી અને પં. બેચરદાસે લખેલી ઉપયોગ કરનાર થોડા સમયમાં ઘણું કાર્ય કરી શકે છે, એમ વિદ્વત્તાપૂર્ણ પ્રસ્તાવના અને ટીકા તેમજ અંગ્રેજી બાહ્ય દષ્ટિએ જેનારને જરૂર દેખાય છે પરંતુ સંસારને - અનુવાદ સહિત ૪૨૫ પૃષ્ઠના આ અનુપમ ગ્રંથની ત્યાગી વર્ગ કે જેમણે કેવળ નિઃસ્વાર્થ વૃતિથી જગતનું | કિંમત માત્ર રૂા. ૧-૦-૦ (પાસ્ટેજ અલગ) કલ્યાણ કરવાને માટે ભેખ ધારણ કર્યો છે, એવાઓને માટે
લ:-શ્રી જૈન શ્વેતાંબર એજ્યુકેશન બોર્ડ આ વર્તમાન સમયનાં સાધન, સિવાય કે એ મને સંયમથી નીચે પડે, ધીરે ધીરે પોતાની સાધુતા દૂર ઉઠાવે, બીજો
૨૯, પાયધુની, મુંબઈ, ૩.