________________
તા
૧૬-૪-૧૯૪૦
જૈન યુગ.
સંઘના
• લેખકઃ . છે બાલચંદ હીરાચંદ, માલેગામ
જૈન સમાજમાં હાલમાં જે કેટલાક લોકોએ ગમે તે તે ઠીક, નહીં તે છેવટ પરાણે વિગ્રહપૂર્વક તેમને કડવાશથી કારગે વિઘટના જેવું વાતાવરણ ઉત્પન્ન કરેલું છે તે મટાડી પિતાનું સ્થાન છેડવું પડશે. એ કુદરત છે. એ પરંપરાને સંધટના થાય અને સમાજનું સામુદાયિક બલ એકત્રિત થઈ ઇતિહાસ છે અને એ નિધણ સત્ય છે. તેને અટકાવવા મહાન સમાજને ઉત્થાન થાય એવા શુભ હેતુથી કોન્ફરન્સના એક પુરૂષે પણું સમર્થ થયા નથી. કાલને આધીન સહુ કોઈ મહામંત્રી શ્રીમાન કાંતિલાલે જે જહેમત ઉઠાવી એકય સાધના ઈચ્છીએ કે અનિચ્છાએ થઈ જ ચુકેલા છે.. માટે પ્રયત્ન ચલાવ્યો છે તે માટે તેઓ ધન્યવાદને પાત્ર છે. સાધુઓ અને શ્રાવકને સંબંધ. અને તેમને એ કાર્યમાં યશ મળે તે સહુ કોઈને અત્યંત
- જ્યારે ત્યારે એ વાત આગળ ધરવામાં આવે છે કે, આનંદ થશે એમાં જરાએ સંશય નથી. પણ ઐકય માટે
સાધુઓ અને શ્રાવકોને કાંઈ સંબંધ નથી. સાધુ તદન પ્રયત્ન કરે અને તેમાં સફળતા મળવી એ તદન જુદી વાત
સ્વતંત્ર છે, અને એમના કોઈપણ કાર્યમાં શ્રાવકેએ કે ચું છે. છતાં આપણે ઈચ્છીશું કે, ગમે તે કારણોથી અને ગમે
કર્યા વિના મુંગે મોઢે ચુપચાપ બેસી રહેવું એટલુંજ શ્રાવકોનું તેમના પ્રયાસથી ઐકય સાધના થાય. એમાંજ સહુનું શ્રેય છે.
કર્તવ્ય છે. સાધુઓ ખલનાતીત છે. અને સાધુને ઠપકે વિઘટના શા માટે?
આપવો એટલે ધર્મભ્રષ્ટ થઈ જવાય છે વિગેરે અનેક માન્ય
છે. તાઓ લેકમાં ઇરાદાપૂર્વક ફેલાવવામાં આવી છે અને ભોળા સમાજમાં હાલમાં વિદ્યટના જેવા જ દેખા દેખાય છે તો
લે કે તેને અનુસરી આ ધર્મના હાઉ આગળ ચુપચાપ થઈ તે કેને આભારી છે? દીક્ષાના ઠરાવે વિઘટન થઈ છે એમ
જાય છે. વાસ્તવિક વિચાર કરતા સાધુ કે શ્રાવક એકજ બેલે માનીએ તે કેન્ફરન્સ એ કો ધર્મ વિરૂદ્ધ ઠરાવ કર્યો છે કે, જેને લીધે બાલદીક્ષાના હિમાતીઓ નારાજ બન્યા છે.
છે ત્યારે તે વ્યક્તી છે અને સમાજ તે સમણીરૂપ છે. અને
વ્યકતી કરતા સમણીનું મહત્વ તીર્થકર મહારાજાએ પણ ખુદ સાધુ સંમેલને તેમની માન્યતા મુજબ જે ઠરાવ કરેલા છે તે ઠરાવો ઠાકરે મારનારા તેના માટે જબાબદાર નથી શું?
સ્વીકારેલું છે. તીર્થકર મહારાજ શ્રી સંઘને પૂજ્ય માની તેને અને કદાચ ધર્મવિરૂદ્ધ ઠરાવ થયો હોય તે દલીલ અને
નમસ્કાર કરે છે. એટલું સમજવા છતાં શ્રી સંઘને હાડકાના શાસ્ત્રના પુરાવા તેમજ જગત વ્યવહાર અને સાદી સમજ માળાના ઉપમો અપાય એ ઉપરથી આવા વિચાર લાવનામુજબ તેઓ અમુક સિદ્ધાંત સિદ્ધ કરી બતાવે તેજ તેઓ
રનું માનસ સ્પષ્ટ થાય છે. સાધુઓ અને શ્રી સંઘનાં હિત ઠરાવ ફેરવી પણ શકે. અને જગતમાં ગમે તે સમાજમાં
સંબંધે ઓતપ્રોત હોય છે. એટલું જ નહીં પણ આવકની સુધારા કરનારા અને સૂચવનારા હમેશ લઘુમતીમાં જ હોય છે..
દરેક હીલચાલ ધર્મયુક્ત અને શિષ્ટસંમત કરવી હોય તે ત્યારે પૂર્વોક્ત ઠરાવ સુધારી લેવા માટે તે કેન્ફરન્સમાં
જ્ઞાની સાધુઓના પવિત્ર વિચારોની અને પ્રેરણાઓની જરૂર બહુસંખ્ય લેકે પધારી પિતાની માનીનતા સહેજે સિદ્ધ કરી
હોય છે, તેમજ સાધુઓની દરેક જાહેર હીલચાલ શ્રાવકની બતાવે પણ અમારી દૃઢ માન્યતા છે કે, દીક્ષા પ્રકરણના
અર્થાત્ શ્રી સંધની મદદ વગર થવી અશક્ય છે. જ્યારે કોઈને નામે સમાજમાં વિગ્રહ કરનારાઓને પિતાને જ આત્મ વિશ્વાસ
દીક્ષા આપવાની હોય છે ત્યારે વિધિનું સાહિત્ય, પ્રશસ્ત નથી. અને તેથી જ તેઓ હીંમતપૂર્વક કોન્ફરન્સમાં પ્રવેશ કરી
જગ્યા, ધર્મપ્રભાવનાના સાધને, વડા કે બીજી અનેક શકતા નથી. આવા લેકે માટે કેન્ફરન્સે પોતાનું કામ શા
પ્રકારના વિધાને શ્રાવકૅની મદદની અપેક્ષા રાખે છે.. ત્યારે માટે અટકાવી રાખવું જોઈએ એ અમો સમજી શકતા નથી.
જેને દીક્ષા આપવાની હોય તેની પરીક્ષા, તેની લાયકી, તેના
ઉપર અવલંબી રહેલાઓની કે તેના વાલી વારસની પરિખરૂં કારણ જુદુજ છે.
સ્થિતિ દ્રષ્ટિક્ષેપમાં લાવવાની જરૂર નથી શું? એ વાતની - જૈન સમાજની સંધટના તેડી વિઘટનાનું પાપ કરનાસ
પુરેપુરી જાહેર અને તેની વ્યવસ્થાની જબાબદારી શ્રાવકની એનું માનસ કાંઈક જુદી જ વૃત્તી સેવે છે. કેન્ફરન્સની સર્વા.
નથી શું? અર્થાત દરેક સાધુની સાર્વજનિક કે જાહેર ક્રિયાગીણ પ્રગતિશીલ કાર્યપદ્ધતિ જોઈ જુનવાણી અને પરંપરાથી
એમાં શ્રાવકેની સલાહ અને મદદની અત્યંત જરૂર છે એ અમુક સ્થાન અટકાવી બેઠેલા સમાજના વડેરાઓ એમ માની.
તદન અનિવાર્ય સત્ય છે. એ ઉપરથી જોઈ શકાશે કે સાધુ બેઠેલા છે કે, જો આમ કેન્ફરન્સનું જોર વધવા દેઈશું તે
અને શ્રાવકને સંબંધી ઘણી બાબતોમાં અભિન્ન છે અને રખેને આપણું બહુમાન ઘટી જશે. આપણી પરંપરાથી
એતપ્રેત છે. આમ કોલાહલ કરવાથી તે જુદે પાડે તદન ચાલતી આવેલી જે કાર્ય પદ્ધતી છે તેમાં ફેરફાર કરવો પડશે.
અશકય છે. . અને નવા નવા લેકે આપણા હાથમાંથી આપણી સત્તા સ ઘટનાના સરળ માર્ગ, છીનવી લેશે. આ માન્યતાને લીધે તેઓ આવા પ્રકારનું સમાજ આપણે સહુ કઈ બંધાઓની મદદથી અને સહકાર્યથી વિધટનાનું પાપ સેવી રહેલા છે. વાસ્તવિક રીતે આમ કરવાથી કાંઈક કરી બતાવી શકીએ. સમાજ કાર્ય કાંઈ એકાકી માણુતેઓ જેને તેવુ ચલાવેજ જશે અને એમાં કોઈ વિક્ષેપ કર- સથી તે નહીં જ થઈ શકે. એમ છે ત્યારે લોકસંગ્રહની
જ નહીં એવી એમની માન્યતા હશે તે તે કેવળ ભૂલ આવશ્યકતા છે એમાં શંકા નથી. લેક સંગ્રહ કરવા માટે ભરેલી છે. તેઓ બહુમાન પૂર્વક સમાજને અવાજ સાંભળશે સંસ્થાએ કાર્ય કરી બતાવી જનતાનું પ્રેમ છતી લેવાની જરૂર