SearchBrowseAboutContactDonate
Page Preview
Page 48
Loading...
Download File
Download File
Page Text
________________ જૈન યુગ. તા. ૧૬-૨-૧૯૪૦ શ્રી જૈન શ્વેતાંબર કૅન્ફરન્સ. સગુણાનુરાગીની સ્મૃતિ. કાર્યવાહી સમિતિની સભા સદગુણાનુરાગી સન્મિત્ર, મુનિરાજ શ્રી કરવિજયજી આગામી સેમવાર તા. ૧૯-૨-૧૯૪૦ (બેંક લીડ) મહારાજના પુણવનામથી જૈન સમાજમાં ભાગ્યેજ કોઈ અજાણ ના રોજ બપોરનાં ઢાં. દા. ત્રણ વાગે કાર્યવાહી સમિતિની એક હશે જેમની અદભુત શાંતતા, આત્માભિમુખવૃત્તિ, સચ્ચારિક સભા સંસ્થાની ઓફિસમાં મહારાષ્ટ્ર જેન વેતાંબર કોન્ફરન્સના પાલન, પરમ જ્ઞાનરાગ, સરળતા, અપરિગ્રહતા, દેહથી બંધુઓ સાથે કોન્ફરન્સ સંબંધે ચર્ચા કરવા મળશે. વિરક્તતા ઇત્યાદિ ગુણનો જ્યારે જ્યારે વિચાર આવે છે ત્યારે સર્વે સભ્યોને અવશ્ય હાજરી આપવા વિજ્ઞપ્તિ છે. તેઓ ચેથા આરાના નમૂનારૂપ હતા એમ જણાયું છે. વર્ત માન સાધુ સમાજમાં તેઓ ખાસ કઈ પદવીધર ન હોવા - લી. મંત્રીઓ. છતાં પ્રથમપદે આવે તેવા હતા એમ સદા જણાયું છે. (અનુસંધાન પૃ. ૪ ઉપરથી) એ પૂજ્ય મુનિવરના પ્રથમ સંવત્સરી દિને મુંબઈમાં શ્રી :૨૫ તારામતિ મગનલાલ શાહ સુરત(જે.જ્ઞા. ઉ.) ૫૭ ગોડીજી મહારાજના ઉપાશ્રયમાં પન્યાસ શ્રી પ્રીતિવિજયજી ૨૬ તારા કેશવલાલ સમો ૫૬ મહારાજની અધ્યક્ષતામાં તેમના ગુણગ્રામ ઘણા વક્તાઓએ ૨૭ રેવા ખોડીદાસ ઉંઝા ૫૫ પિતતાની રીતે કર્યા હતા. આ લેખકે તે સમયે એવા ભાવાર્થનું જણાવ્યું હતું કે “જૈન સમાજનું પુષ્કળ દ્રવ્ય ૨૮ ચંદન ગુલાબચંદ લુણાવાડા ૫૫ અનેક માર્ગોએ ખર્ચાયા કરે છે. ઘણાઓના સ્મારકે પણ ૨૯ ઈંદુ છોટાલાલ પેથાપુર ૫૫ રચાય છે. પરંતુ જે પુરૂષને દેવપર મોહ ન હતું અને જેણે ૩૦ સવિતા રતિલાલ પાલેજ ૫૫ પિતાની નામના ખાતર કશું પણ કર્યું નથી પણ સમાજમાં ૩૧ જાસૂદ રણછોડલાલ શાહ અમદાવાદ ૫૫ જ્ઞાન પ્રચારના શુભાશયથી સેંકડો નહિ, હજારે નહિલાખ (દ. મ. સા. ) ૩૨ સુમંગલા ત્રિકમલાલ છાણી ૫૫ નહિ પણ લાખ પુસ્તક છૂટે હાથે અને વિના મૂલ્ય તેમની પાસે ૩૩ વસુમતિ ચંદુલાલ પેથાપુર ૫૫ જનાર કોઈપણ યાત્રિકને આપ્યા-અપાવ્યા છે. એવા શ્રીમાન ૩૪ કુસુમ નગિનદાસ શાહ અમદાવાદ ૫૪ કપૂરવિજયજી મહારાજને સ્વર્ગવાસી થયા આજે એક વર્ષ (દ. મ. શા.). થયું છે પણ તેમનું જીવન કાર્ય-જ્ઞાન પ્રચાર કેઈએ ઉપાડ્યો ૩૫ સુભદ્રા નાથાભાઈ. ડભાઈ ૫૧ નથી. જૈન સમાજમાં તેમના ઘણુ ભકત હોવા છતાં તેમના ૩૬ સુશીલાલચદશાહ અમદાવાદ (દ. મ શા.) ૫૧ સ્મારક વિષે કેઇએ કશું કર્યું નથી. તેમના સ્મારક નિમિત્ત ૩૭ સુભદ્રા ચુનીલાલ પાલેજ ૫૦ તેઓશ્રીના મંદિર, મૂર્તિ કે પાદુકા સ્થાપન કરવાનું હું નથી ૩૮ કાંતા ચતુર્ભુજ અમદાવાદ (દ. મ. શા.) ૫૦ કહેતા-એ જાણીને તેમને આત્મા પણ કકળી ઉઠે. તેમને માટે એકજ ઉત્તમ સ્મારક છે અને તે જ્ઞાનદાન દેવાનું.” આ ૪૦ સુમિત્રા કેશવલાલ પેથાપુર ૪૮ અપીલ કરી હું નીચે બેઠા અને તુરતજ પાસે બેઠેલા શેઠ શ્રી ૪૧ સુભદ્રા કેશવલાલ અમદાવાદ (દ. મ. શા.) ૪૭ મેહનલાલ હેમચંદ ઝવેરીએ “વ્યવસ્થિત કાર્ય ઉપાડાય તે” ૪ર ચંચળ છગનલાલ લુણાવાડા ૪૫ અમુક રકમ આપવા જણાવ્યું. અમે તેમની પાસેથી વધુ રક૪૩ શાંતિ મનસુખલાલ છાણી ૪૫ મનું વચન મેળવી ઉત્સાહભેર એક સમિતિ સ્થાપી જેમાં ૪૪ સુશિલા જીવણલાલ અમદાવાદ (દ.મ.શા.) ૪૩ શ્રીયુત મોતીચંદભાઈ કાપડીઆ, શ્રી મેહનલાલ ચોકસી, શ્રી ૪૫ કમલા પન્નાલાલજી માલવી રતલામ ૪૩ વાડીલાલ ચત્રભુજ ગાંધી, શ્રી વાડીલાલ જેઠાલાલ, શ્રી હીરા ૪૬ હીરા મણીલાલ અમદાવાદ (દ. મ. સા.) ૪૩ ભાઈ મલબારી, આ લેખક અને શ્રીયુત નરોત્તમદાસ ભગવા૪૭ દેવકુંવર નેણશી શાહ બારશી ૪૩ નદાસ શાહ (મંત્રી) આદિ છીએ. ૪૮’પદ્માવતી રવિકરણદાસ ઉંઝા ૪૧ તત્પશ્ચાત શું કાર્ય કરવું તેની રૂપરેખા દેતાં સર્વાનુમતે ૪૯ પુ૫ છનાલાલ ઉંઝા ૪૧ તિએ એમ નક્કી થયું કે તેમના છૂટા-છવાયા ઘણું લેખો છે ૫૦ લલિતા લાલભાઈ પેથાપુર ૪૧ તે સર્વને એકત્ર કરી પુસ્તકાકારે છપાવવા. તેમને લેખ ૫૧ સુશિલા સુંદરલાલ ભરૂચ ૪૧ પર કાંતા કુંવરજી પાલેજ ૩૯ સંગ્રહ સમાપ્ત થયા પછી જો સમિતિ પાસે આર્થિક છુટ હશે તે અન્ય પ્રકાશન પણ થશે. અત્રે એ જણાવવું જરૂરી છે કે ૫૩ વિમલા માનચંદ પૂના ૩૮ ૫૪ લીલાવતી રૂપચંદ ગાદીયા આ સર્વ કાર્યમાં પન્યાસ શ્રી પ્રીતિવિજયજી મહારાજની રતલામ ૩૮ પૂર્ણ સહાનુભૂતિ હતી. ૫૫ ઈંદુમતિ છગનલાલ આમોદ ૩૮ કાર્યને મૂર્ત સ્વરૂપ આપવા માટે નાણાં ભરાવવા શરૂ ૫૬ વસુમતિ માણેકલાલ કાપડીઆ અમદાવાદ ૩૭ કર્યા. સમિતિના સભ્યોના પ્રયાસેથી અને પૂ પન્યાસજીની (દ. મ. શા.) ૫૭ રાધા ચુનીલાલ - ડભાઈ પ્રેરણાથી અત્યાર સુધીમાં લગભગ રૂ. ૪૦૦૦) ચાર હજાર ૫૮ કમળા બાવચંદ મુંબઈ (માં. જે. સ.) ૫ ભરાઈ ગયા છે જેની વિગતવાર નોંધ પ્રકાશિત થયેલ ગ્રંથમાં છે. ૫૯ કમળ પુરનમલજી પરવાડ રતલામ ૩૫ અપૂર્ણ. ૬૦ હસુમતિ ચંદુલાલ શાહ અમદાવાદ (દ.ભ.શા.) ૩૪ -રાજપાળ મગનલાલ બહેરા ૩૯ કંચન મગનલાલ » ” આ પત્ર શ્રી. મનસુખલાલ હીરાલાલ લાલને શ્રી મહાવીર પ્રી. વર્કસ, સીલવર મેનશન, ધનજી સ્ત્રીટ, મુંબઈ ખાતેથી છાયું, અને મી. માણેકલાલ ડી. મોદીએ શ્રી જૈન “વેતાંબર કેન્ફરન્સ, ગોડીની નવી બીલ્ડીંગ, પાયધૂની, મુંબઈ ૩ માંથી પ્રગટ કર્યું છે.
SR No.536280
Book TitleJain Yug 1940
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dipchand Chokshi
PublisherJain Shwetambar Conference
Publication Year1940
Total Pages236
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Yug, & India
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy