________________
જેન યુગ.
તા.૦ ૧૬-૩-૧૯૪૦
ઑલ ઈન્ડિયા સ્ટેનિંગ કમિટિના સભ્યોને વિનંતિ. કેન્ફરન્સના બંધારણાનુસાર જે સભ્યોએ પિતાના વાર્ષિક સુકૃત ભંડાર ફંડના ફાળાની રકમ અત્યાર પર્યન્ત ન મેકલાવી હોય તેઓને તે સરે મોકલી આપવા વિનંતિ કરવામાં આવે છે. કાર્યાલય તરફથી આ અંગે પત્રો લખાયા છે તે તરફ સાદર ધ્યાન ખેંચવામાં આવે છે અને આશા છે કે ફાળાની રકમ સર્વે તરફથી તાકીદે મેકલી આપવામાં આવશે.
કૅન્ફરન્સ કેળવણી પ્રચાર કેન્દ્રસ્થ સમિતિ. આ સમિતિની એક સભા બુધવાર તા. ૬-૩-૬૦ ના રોજ કોન્ફરન્સ કાર્યાલયમાં શ્રી બબલચંદ કેશવલાલ મોદીના પ્રમુખસ્થાને મળી હતી જે સમયે આગામી નવા વર્ષ માટે નીચેના સ્થળની ૧૪ સ્થાનિક સમિતિઓને તેઓએ એકત્ર કરવા કબૂલેલી રકમ એકત્ર કરવાની શરતે નીચે પ્રમાણેની મદદ મંજુર કરવામાં આવી છે. (૧) સાંગલી રૂ. ૬૦૦-૦-૦ (૨) બારશી
રૂ. ૨૫૦-૦-૦ (૩) અગાશી રૂ. ૨૫૦-૦૦ (૪) અમદાવાદ
રૂા. ૭૫૦–૧-૦ (૫) ઉંઝા રૂ, ૧૦૦૦-૦૦ (૬) બોરસદ
રૂ. ૬૦૦-૦-૦ (૭) ખંભાત રૂ. ૬૦ ૦–૦-૦ (૮) વડોદરા
રૂ. ૩૦૦-૦-૦ (૮) ડભોઈ રૂ. ૨૦૦–૦-૦ (૧૦) પાલેજ
રૂ. ૨૦૦-૦-૦ (૧૧) આમેદ રૂ. ૧૨૫-૦-૦. (૧૨) ગોધાવી
રૂા. ૧૫-૦-૦ (૧૩) મહુવા રૂ. ૪૦૦-૦-૦ (૧૪) રાજકેટ
રૂા. ૧૦૦-૦-૦ કુલ રૂપીઆ ૫૫૨૫-૦-૦ પાંચ હજાર પાંચસે પચીસ.
-ન્ફરન્સ કાર્યાલય, ઍલ ઇંડિયા સ્ટેન્ડિંગ કમિટીના સભ્યને નિવેદન. કાર્યવાહી સમિતિએ મુંબઈમાં તા. ૨૭ અને ૨૮ એપ્રિલ ૧૯૪૦ (સંવત ૧૯૯૬ ના ચૈત્ર વદ ૬ અને ૭ શની-રવિવાર ) ના દિવસે એ ઍલ ઇડિયા સ્ટેન્ડિંગ કમિટીની સભા મેળવવા નિર્ણય કરેલ છે. તદનુસાર આ સભામાં આગામી અધિવેશન મેળવવા તેમજ કેન્ફરન્સની વર્તમાન પરિસ્થિતિ અને સમાજહિત સાથે નિકટ સંબંધ ધરાવતા અગત્યના પ્રશ્નોની ગંભીર વિચારણા થશે તેમાં દરેક સભ્યની હાજરી અનેક રીતે માર્ગદર્શક નિવડવા સંભવ છે. તેથી સૌને પ્રેમપૂર્વક ઉત્સાહથી આ સભામાં પધારી ભાગ લેવા વિનંતિ કરીએ છીએ. આ અંગે વિશેષ વિગત દર્શાવનાર પત્રિકા ટુંક સમયમાં મોકલાશે. પ્રાંતિક મંત્રીઓને પિતાના પ્રાંતના વધુમાં વધુ સભ્ય હાજરી આપે તે માટે ગ્ય પ્રેરણા કરવા વિજ્ઞપ્તિ છે.
માતીચંદ ગિરધરલાલ કાપડીઆ. કાંતિલાલ ઇશ્વરલાલ.
સેક્રેટરીઓ.
શ્રી અધ્યાજી તીર્થને જીર્ણોદ્ધાર શેઠ કાંતીલાલ ઇશ્વરલાલ તરફથી ચાલતી પાઠશાળા. સત્ય ખુલાસે.
શ્રીમાન શેઠ કાંતીલાલ ઈશ્વરલાલ J. P તરફથી શ્રી
એડીજી મહારાજના ઉપાશ્રયે ચાલતી ધાર્મિક પાકશાળાની નીચે ખુલાસો અને પ્રગટ કરવા માટે મળ્યો છે –
લગભગ ૨૫૦ બાળાઓને ફાગણ સુદ ૧ રવીવારે સવારે આ તીર્થને જીર્ણોદ્ધાર હાલમાં એક કમિટી મારફત
મરીનડ્રાઈવ ઉપરના શેઠશ્રીનાં ઘર દેરાસરજીની યાત્રાથે લઇ ચાલે છે, અને અમદાવાદવાળા વીજ કેર હેન પિતાની
જવામાં આવી હતી. આ પ્રસંગે છોકરીઓએ ગરબા ગાઈ વૃદ્ધ વયે પણ તીર્થ પ્રત્યેની ભાવનાથી પ્રેરાઈ નતે ત્યાં આનંદ આપે તે શેઠ કાંતીલાલભાઈ તરફથી દરેક છોકહાજર રહી સઘળું કામકાજ પિતાની દેખરેખ નીચે કરાવે રીઓને ચોપડી - વાટકે તથા મીઠાઈ વહેચી આપવામાં આવ્યા છે, અને તેને નાણાં પ્રકરણીય વહીવટ મુંબઈ અમદાવાદ હતાં. ત્રણ શિક્ષીકા બહેનેને દરેકને રૂા. ૫) ખુશાલી તરીકે વિગેરે સ્થળોના ગૃહસ્થની બનેલી કમીટી મારફત ચાલે છે, આપ્યા હતા. અને દરેક શિક્ષીકાને પગાર રૂ ૫) લેખે અને જે કામ લગભગ પૂરું થવા આવ્યું છે, તેના સંબંધમાં વધારી આપવામાં આવ્યા હતા. હમણાં થોડા સમય પહેલાં એટલે કે તા. ૨૧-૧-૧૦ ના
– વાડીલાલ જેઠાલાલ શાહ જેન” પત્રના અંકમાં કઈ એમ. પી. જેન નામની સહિથી
ચેતવણી. એક લેખ પ્રગટ થયું છે, અને તેમાં કેટલીક ખોટી શંકાઓ
વીરજી નામના વા વર્ષની ઉમરના મારા દીકરાને દીક્ષા અને આક્ષેપે તેણે કર્યા છે, તે સંબંધમાં મુખ્ય કાર્યકર્તા
આપવા માટે અહીથી ગમે ત્યાં કોઈએ ભગાડેલ છે. મારી શ્રી નાનાલાલ હરિચંદ શાહ તરફથી જણાવવામાં આળ્યું છે સ્થિતિ ગરીબ છે છોકરા ઉપર આધાર છે તે મારી કે તેમણે જાતે ત્યાં તપાસ કરી છે, બીજા પ્રત્યે તપાસ કરી છે, અને ત્યાંના મુનીમ તરફથી પણ છ છતાં કોઈ પ્રક્ષા આપશે તો તેના ઉપર તથા તે કામમાં
સિવાય કેઈએ તેને દીક્ષા આપવી નહીં તેની ચેતવણી આપું ખુલાસે પૂછાવતા તેમને માલમ પડયું છે કે કોઈ વિદ્મ- મદદ કરનારા ઉપર કાયદેસર પગલા લેવામાં આવશે. સંતેવી માણસે તદન નાપાયકાર અવાઓ ઉડાડી છે અને.
મજકુર છોકરાને મેળવી આપનારને રૂ. ૫) ઈનામ ખાટા આક્ષેપ કર્યા છે, કામ સંતેષકારક અને સંપૂર્ણ તરીકે એક ગૃહસ્થ તરફથી આપવામાં આવશે. દેખરેખ નીચે થાય છે. જૈન સમાજે આવા માણસેથી ચેતતા
શાહ શામજી ગોવા, ગામ કછવાગડના રહેવું જરૂરી છે.
-ના. હ. શાહ. પાલીતાણા. (કાઠિયાવાડ). માધવલાલ બાબુની ધર્મશાળા,