SearchBrowseAboutContactDonate
Page Preview
Page 141
Loading...
Download File
Download File
Page Text
________________ તા. ૧-૭-૧૯૪૦ જેન યુગ. - નેંધ અને ચર્ચા. 'મારું એજ સાચું” અથવા “અમૂક સુરિ છાપ મારે એજ સમ્યકત્વી બાકી બધા નાસ્તિક કે અધર્મી ' જેવા ભ્રમજનક “મુબઈ સમાચારની કમતી સલાહ. પડળો બાઝવો હોય તેને એ નિતાં સત્યમાં પણ એક પક્ષીવતા મુંબઈ સમાચારના અધિપતિએ તા. ૨૫–૫–૧૯૪૦ ના દેખાય એમાં આશ્ચર્ય શું? જે અવિપતિએ આજ પૂર્વે સેઅગ્રલેખ પછીના કલમમાં જૈન વેતાંબર કાકરસ અગે છેસાયટીની નાની મોટી પ્રત્યેક પ્રવૃતિ ને જાહેરાત આપવામાં તટસ્થ વૃતિએ દીર્ઘદર્શિતા ભર્યું વિવેચન કર્યું છે, એ પરથી * રંચ માત્ર ભેદભાવ નથી દાખવ્યે પણ ઘણું પ્રસંગોમાં ઉલટું કોઈપણ જાતના પક્ષમોહમાં લેપાયા સિવાય અથવા તે જૈન વધુ મહત્વ આપ્યું છે અને એ માટે ઉક્ત પક્ષ તરફથી એક સમાજમાં પડેલ ભાગલા પ્રતિ રાગાંધતામાં તણાયા સિવાય કરતાં વધુ વાર અભિનંદન મેળવ્યા છે. એ જ્યારે જાતે પરિ. પ્રત્યેક જેને સાર લેવાનો છે. લેખની પ્રથમ કંડિકામાં જુન્નર સ્થિતિનું સમભાવે તેલન કરી સાચી દિશા આજે દર્શાવે છે, અધિવેશન અને ત્યાર પછી દીક્ષાના પ્રશ્ન અંગે પડેલ ભાગલાનું ત્યારે મંત્રી મહાશયો શા સારૂ હે ફેરવે છે, અને એ સામે ટુંકમાં અવેલેકન કરી-એ પાછળ યુવકની વલણ કેવા પ્રકા ખોટા પ્રલાપ કહાડે છે? યુવક સંઘ એ જુદી સંસ્થા છે એ રની છે તેમ સ્થિતિચુત માનસ કેવી જાતનું છે, એનું જાણ્યા છતાં વારે વારે શા માટે એની કેટલીક પ્રવૃત્તિઓને નિષ્પક્ષભાવે તાલન કરી બંને પક્ષો ભેગા મળે એ સારૂ કે નફરન્સની સાથે ભેળવવામાં આવે છે? એ પાછળ કેવળ આ કરવામાં આવેલ પ્રયાસ સંબંધમાં સુંદર ખ્યાલ આવે છે. મહાન સંસ્થાને હલકી પાડવાનો નિંઘ ઈરાદે નથી તો બીજું આખપે લખાણુ પક્ષપાતના ચસ્મા ઉતારી વાંચવામાં આવે તે છે શું ? જુરના દીક્ષા ઠરાવથી રાજનગર મુનિ સંમેલનને કેવળ વસ્તુ સ્થિતિની સાચી રજુઆત કરી, દેશ-કાળને અનુરૂપ ઠરાવે આગળ ગયા છે અને કપરો પણ છે. એ ઉપરથી જ માર્ગ ગ્રહણ કરવાની સૂચના કરે છે. બીજી કલિકામાં છે કાફરન્સના ઠરાવમાં રહેલ દીર્ઘદ્રષ્ટિનો ખ્યાલ આવે તેમ છે. ચેતવણી આપે છે તે નજર સામે રાખવા જેવી છે. એ શબ્દો રાષ્ટ્રિય મહાસભાના શિસ્તની વાત કરનારા જરા પિતાના આ રહ્યા: : વર્તન તરફ નજર નાંખશે તો જણાશે કે જેને સમાજની મહાન સંસ્થા પ્રત્યે શિસ્તભંગનું પગલું ભરનાર તેઓ પોતે જ કોન્ફરન્સને નીચી પાડવાના સ્વમ કઈ સેવતા હોય તે છે, અને સિદ્ધાંત ભંગના નામે સ્વછંદતાથી ભાંડવામાં તેમણે તેમણે યાદ રાખવું ઘટે છે કે તેઓ ભીંત ભૂલે છે. હવે પછી પોતેજ પહેલ કરી છે. સિદ્ધાંત ભંગ ન ચલાવી લેવું જોઈએ પણું સમજુતી થતી હોય તો ઈચ્છવા એગ્ય છે, અને સમજુતી એ વાત જરૂર ઈષ્ટ છે, પણ સિધ્ધાંત ભંગ થયો છે કે કેમ નહિ જ થતી હોય તે પણ કોન્ફરન્સ તે સ્થાયી સમિતિના એ પ્રથમ નક્કી કરવું જોઇએ તે ખરૂં જ ને! અને તે વાત નિર્ણય અનુસાર પિતાનું કાર્ય આગળ ધપાવ્ય જ રાખવાનું આઘે ઉભી પથરો ફેંકવાથી ન બને પણ ખભા મિલાવી, સાથે છે. તે કદાચિત કંઇ નિર્ણયાત્મક કાર્ય નહિ કરે છતાં પ્રચાર કય ર ઉભી, નિષ્પક્ષ દ્રષ્ટિએ વિચારી કરવી જોઈએ. કરશે તો પણ મોડું વહેલું તેનું શુભ પરિણામ આવ્યા વિના રહેશે નહિ અને હવે તે સ્થિતિ ચુસ્ત પક્ષને અનુકુળ ફેરફાર જૈન સમાજના શ્રેયમાં રસ ધરાવતાં પ્રહસ્થાએ જ્યારે કાર્યક્રમમાં કરવાનું કબુલ કરવા છતાં એ પક્ષ નહિ સમજી ઐકય સાધના માટે પ્રયાસ સેવી સફળતા પ્રાપ્ત થાય તેવી જાય તો જનતા દોષ તેને કહાડશે.” ભૂમિકા સુધી કામ કર્યું છે, ત્યારે એમાં અવરોધ ઉભે ન કરે; ભાવનગરને ચીમકી આપતાં જણાવે છે કે –“કેન્ફરન્સ પણ સાચા જીગરથી એમાં સાથ આપો. સ્થાયી સમિતિએ પક્ષને સમજુતી નહિ કરવા માટે ભાવનગર તરફથી દોષ ઉઘાડેલા દ્વારમાં પ્રવેશી, દેશકાળને અનુરૂપ કાર્યમાં ખભો દેવાતે તે પણ એ પક્ષે કાર્યક્રમમાં ફેરફાર કરવાનું કબુલ મીલાવો. ગઈ ગુજરી ભૂલી જવામાં જ સાર છે. સુવુ બિહુના! કર્યા પછી તે ભાવનગરના નેતાઓને પરિષદની બેઠક નહિ કેળવણી અતિ ખર્ચાળ બને છે. ભરવા માટે કંઇ કારણ રહેતું નથી. આથી ભાવનગરના નેતા- એક તરફ હિંદની સ્થિતિ હુન્નર ઉદ્યોગના અભાવે દિવ એ ભાવનગરના શુભ નામ અને અત્યાર સુધીની કીર્તિને સાનુદિવસ રંક થતી જાય છે અને દરિદ્રતા ડાકિની વધુ ને વધુ ખાતર ૫ણુ પરિષદની બેઠક ભાવનગર ખાતે બોલાવવાનું પ્રમાણમાં ડોકીયા ફાડી ઉભી રહે છે, ત્યારે નિશાળમાં કેળવણી આમંત્રણ સજીવન કરવું ઘટે છે.” અતિ મેંઘી ને ખરચાળ બનતી જાય છે. ફીનું પ્રમાણ વધુ પરિષદના નેતાઓને ઉદ્દેશી સલાહ આપે છે કે-“નેતાઓએ હોય છે એમાં ચોપડીઓને ખરો જબરી વૃદ્ધિ કરે છે. આ માટે ત્યાગવૃત્તિ એખિયાર કરવી પડશે, અને આરામ અભ્યાસક્રમ ઘણી ખરી નિશાળોમાં દર વર્ષે બદલાતું હોવાથી ખુરસી પરથી ઉઠી કામ કરવા મંડી ઉજમ લાવે પડશે.” જુના પુસ્તકમાંથી જવલ્લેજ કામ લાગે છે અને વિદ્યાર્થીઓને મુંબઈ સમાચાર' સામે સાયટીના બખાળા. નવા પુસ્તકે લાવવા પડે છે! હિંદ જેવા ગરિબ દેશને આ પ્રથા પરવડી શકે તેવી નથી જ, પૂર્વે મહાત્મા ગાંધીજીએ ઉપર જે અગ્રલેખની વાત કરી ગયા એ સામે અમદા- વારંવાર અભ્યાસક્રમ બદલવા સંબંધમાં કેળવણી નિષ્ણાતોનું વાદની યંગમેન જેન સોસાયટીના મંત્રીઓએ તા. ૧૪-૬-૪૦ ધ્યાન ખેંચ્યું હતું, અને એ સામે લાલ બત્તી ધરી હતી તે ના ‘વીરશાસન'માં વિના કારણું બખાળા કાવ્યો છે. અગ્રલેખની વાસ્તવિક જ હતું. આ જાતના મોટા ખરચાને લઈ મધ્યમ ભાષા અને મધ્યસ્થ દ્રષ્ટિથી લખાયેલ લખાણ વાંચતાં કોઈને કક્ષાના વિદ્યાર્થીઓને ભણવાનું મેધુ પડી જાય છે. કેટલાકને પણ પહેલી તકે લાગ્યા વિના ન રહે કે એમાં તંત્રીશ્રી કેવળ અકાળે નિશાળને છેલ્લા રામ રામ કરવા પડે છે. પ્રત્યેક નિષ્પક્ષભાવે જન સમાજના ભાવિ કલાણની દ્રષ્ટિથી વ્યાજબી નિશાળના સંચાલકોને આ પ્રશ્ન દેશ-કાળ પ્રતિ નજર રાખી રીતે પ્રશ્નની છ_વટ કરી રહેલ છે. પણ જેની ચક્ષુઓમાં વિચારવા આગ્રહભરી વિનંતિ છે.
SR No.536280
Book TitleJain Yug 1940
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dipchand Chokshi
PublisherJain Shwetambar Conference
Publication Year1940
Total Pages236
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Yug, & India
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy