________________
જૈન યુગ.
તા. ૧-૭-૧૯૪૦.
પવિત્ર મસિવઃ સમતળ નાથ ! હૃદયઃ વિષય વિચારિણી સમિતિમાં નિયત કરેલ ક્રમમાંથી ન તા મન પ્રદરતે, પ્રથમ સરિદ્વિવોfધ: ‘ગ્રેજ્યુએટમાંથી ૧૫ અને અધિપતિઓમાંથી ૪' સભ્ય
અથક-સાગરમાં જેમ સર્વ સરિતાઓ સમાય છે તેમ લેવાની કલમ કહાડી નાંખવી-હવે એની જરૂર નથી. હે નાથ ! તારામાં સર્વ દ્રષ્ટિએ સમાય છે પણ જેમ પૃથક જનતામાં એટલી કેળવણા આવી છે કે જેને હવે આવા પૃથફ સરિતાઓમાં સાગર નથી દેખાતો તેમ પૃથક પૃથક
ઈજારાની અગત્ય નથી. વધુ મત મેળવી આવવાનો અને દષ્ટિમાં તારું દર્શન થતું નથી.
એ રીતે પોતાના પ્રાંતનો વિશ્વાસ ધરાવવાને રવે –શ્રી સિદ્ધસેન ટ્રિવાર, પર્યાપ્ત છે; ચાહે તે તંત્રી હોય કિવા ગ્રેજ્યુએટ હોય
એને એ માટે હરિફાઈ કરવી ઘટે. વળી હિંદના જે રીતે
વિભાગ પાડયા છે એમાં જેને સમાજની વર્તમાન વસ્તીના જેન યુગ. શું
ધરણે ફેરફાર કરવાની જરૂર છે. છે તા. ૧-૭–૪૦.
સેમવાર. સ્થાયી સમિતિમાં વ્યવસ્થિત પ્રતિનિધિત્વ આણવા ###
સારૂ હાલના મેજૂદ વિભાગોને બદલે મેટા શહેરે અને
એની આસપાસને પ્રદેશ એની સાથે મેળવી કેન્દ્ર ઉભા દેશ-કાળને અનુરૂપ ફેરફાર. કરવા ઘટે. કેવળ ઝાલાવાડ વિભાગ કે હાલાર વિભાગ રાષ્ટ્રિય મહાસભાના નિયમિત અધિવેશને અને એ
દર્શાવવાથી એમાંના કેઈ શહેરને શીરે જવાબદારી પાછળ સારૂ વર્ષ કામ આપનાર ભેખધારી લેકનાયકોએ ૨
રહેતી નથી. વડોદરા, ખંભાત ને ખેડાને એક દેરીએ ભારત વર્ષના વિવિધ પ્રકારી પ્રજાજનોમાં અને દેશના
બાંધવાથી નથી તે કાર્ય સંરતુ કે નથી તે પ્રચાર ભિન્ન ભિન્ન ખુણાઓમાં આબાળવૃદ્ધ પર્યત એટલી
કરવાની સુગમતા થતી. ભાવનગર અને એની આસજાગ્રતિ આણી છે કે સંસ્થાની કાર્યવાહીમાં સવિશેષ રસ
પાસના પ્રદેશમાં જે ભાવનગરને કેંદ્ર બનાવ્યું હોય તો પેદા થયે છે, એટલું જ નહિં પણ સંગઠન અને પર
કંઈપણ પ્રવૃત્તિ થતી રહે. છેવટે ભાવનગરના કાર્યકરોને સ્પરના સહકારથી ગમે તેવા મહાભારત કાર્યો પણ કરી
પિતાના શહેરનું નામ ન બગડે એટલી શરમથી પણ શકાય છે એવો પ્રબળ અને દ્રઢ વિશ્વાસ ઉભળે છે.
કામ કરવું પડે, આતો માત્ર ઉદાહરણ છે. કેન્દ્ર પ્રથા આની અસરથી જૈન સમાજ પણ મુક્ત નથી રહી શકયે.
વિના જાગૃતિ આવવી અસંભવિત છે. સ્થાયી સમિતિના એના મોટા ભાગને કેન્ફરન્સના અધિવેશન અને એ
સભ્યનું લવાજમ ઘટાડવું જોઈએ અને એની બેઠક દ્વારા થતી કાર્યવાહીમાં ઉલટ છે જ. જે કંઈ ઉણપ એ
વર્ષમાં ત્રણથી ચાર વાર જુદા જુદા ભાગોમાં કાર્યાલયના વૃત્તિના પ્રદર્શનમાં દ્રષ્ટિગોચર થાય છે તેના કેટલાક
સ્થાન સિવાય ભરવી જોઈએ. આજના સાધનની અનુકારણું સંબંધમાં આપણે અગાઉના અંકમાં વિસ્તારથી
કુળતાથી એ કંઈ મુશ્કેલ નથી. વળી એથી જે ભાગમાં વિચારી ગયા છીએ. અને સાર એટલે તારવી શકાય
બેઠક મળવાની હોય ત્યાં અવશ્ય જાગૃતિ આવે છે. કે આમ જનતાનું આકર્ષણ કરવાનું એક માત્ર સાધન
કાર્યવાહી સમિતિમાં કાર્યાલય મુબઈમાં હોવાથી મુંબલાલિત્યપૂર્ણ શબ્દથી ભરચક ઠરાવ નથી પણ જે દ્વારા
ઈમાં વસતા સભ્યો આમે જ કરાય એ ઠીક છે, છતાં કંઈ કાર્ય દાખવી શકાય ને જનસમૂહના ઉંડાણમાં
આજે મુંબઈમાં દરેક પ્રાંતના રહેવાસી વસે છે એટલે સરળતાથી પ્રવેશી, એ સહ ઓતપ્રેત બની શકાય
એ દરેકનું પ્રતિનિધિત્વ આવે તેમ કરવું જોઈએ અને એવા ઠરાવે છે.
એ ચુંટવાની જવાબદારી એ પ્રાંતના માથે નાંખવી ઘટે. એટલે બંધારણ ફેરફારમાં પ્રતિનિધિત્વના પ્રશ્ન પર
એમ થશે તેજ સ્થિતિ સુધરશે. આજે તો એક સભ્ય જે મહત્વ ભરી વિચારણું કરી ગયા એ પછી જે કેટ
અમુક પ્રાંત તરફથી બેસતું હોય તે સભ્ય વર્ષમાં એકલીક બાબતે વિચારવાની રહે છે એમાં નીચે મુજબ
વાર પણ પ્રાંતમાં જતો સરખો પણ હોય નહિ; અથવા ખાસ ઉલ્લેખી શકાય.
“તે તે પ્રાંતમાં એને કંઈ અવાજ કે પાછળ (૧) પ્રતિનિધિનું લવાજમ યાને ફિ. (૨) વિષય
પીઠબળ પણ ન હોય! પછી એના સમિતિમાં બેઠા વિચારિણી સમિતિની ચુંટણી. (૩) સ્થાયી સમિતિની
શો ઉપયોગ! નીમણુંક. (૪) કાર્યવાહી સમિતિ. (૫) નિયમિત અધિવેશન. અધિવેશન ઓછું ખરચાળ બને અને નિયમિત
જૈન સમાજ એક રીતે કહીએ તે આ જાતની ભરાય એ સારૂ તે ઘણું ઘણું કહેવાયું છે. દરેક પ્રાંતમાં પદ્ધતિસરની બેઠકમાં જે રસ લઈ રહ્યો છે, તે એકાદ એની બેઠક કરતી ફરતી મળે. ખાસ કરી એ માટે નવિન અભ્યાસી ઉંચા ધોરણના વર્ગોમાં પ્રથમ પગ તીર્થસ્થળ અગર તીર્થસ્થાનની નજીકનું સ્થાન પસંદ મૂકે અને જે અનુભવ એને થાય એ જાતને છે. સંધ કરવામાં આવે અને બેઠક તેમજ જાહેરાત આદિમાં સંસ્થાને એનો અનુભવ ઘણે જુને છે, પણ એની રાષ્ટ્રિીય મહાસભાનું અનુકરણ કરાય. વળી એ સાથે કામ કરવાની પદ્ધતિમાં ફેર હોવાથી એ અનુભવ અહીં જૈન સંસ્કૃતિને અનુરૂપ બીજે કાર્યક્રમ રખાય તે બંધ બેસ્તો ન થાય. ટીપ ભરવાની વાત નવીનથી પણ આજની સસ્તિ સહજ ઉડી જાય. વાર્ષિક લવાજમને પ્રશ્ન એની નજરે જરૂર વિલક્ષણ લેખાય. એ બધું જોતાં રકમ ઘટાડવી જોઈએ.