________________
તા. ૧-૨-૧૯૪૦,
જેન યુગ.
- નેંધ અને ચર્ચા. ૪
પાત્ર લેખાય. એ વેળા જેન વ્યાયામશાળાની તાલીમ યાદ
આવે તેમ છે કેમકે ભાઈ નવિનચંદ્રના પ્રયોગોમાં એ કારણ મેળાવડો અને સ્નેહ સંમેલન
રૂપ છે. વહેંચાયેલા ઈનામે સંબંધમાં એક પત્રકારે જે
એમાં શ્રી મહાવીર જૈન વિદ્યાલયનો ઇનામી મેળાવડા અને કાગને વાવ બનાવ્યે ને એ પાછળ કંઈ ભેદ જે બાબુસાહેબ પનાલાલ હાયસ્કલનું સ્નેહ સંમેલન એ એવા કેવળ તગવશતાજ લાગે છે. ઉભય પ્રસંગે પરથી વ્યાયામ
અને અંગબળની ખીલવટ માટે આપણે હજુન ઘણું કરવાનું છે પ્રસંગે ઉજવાઈ ગયા કે જે ઉપરથી જૈન વિદ્યાથીંગણની
એ સ્પષ્ટ વાત તરી આવે છે. સાથે સાથે કળાની ખીલવપ્રગતિને કયાસ નિકળી શકે. મેળાવડો ધાર્મિક વિદ્યાભ્યાસમાં ઉંચે
ણીમાં કેટલા પાછળ છીએ તેનું પણ ભાન થાય છે. ધાર્મિક નંબરે પાસ થનાર અને કેન્સર્ટમાં સારું કામ કરી દેખાડનાર વિદ્યાર્થીઓને ઇનામ આપવા અર્થે યોજાયેલ છતાં એ વેળા અભ્યાસ સંબંધમાં પ્રમુખે તરફથી જે ઈશારા કરવામાં
આવ્યા છે તે એક બીજાથી જુદી દિશામાં જતાં હોઈ અવશ્ય અંગબળના ને વ્યાયામના જે કેટલાક પ્રયોગ કરી દેખાડવામાં આવેલા એમાં શ્રી વખારીયાનું કામ ખાસ પ્રશંસનીય લેખાય. વિચાર માગ છે. એ વિષય પરને આખરી નિર્ણય કરતાં એ ઉપરથી ગૌરવ જરૂર લઈ શકાય; છતાં એ દિશામાં જૈન
પૂર્વે પુષ્કળ છણાવટની જરૂર છે. એ માટે થડે ઉહાપોહ
નીચે રજુ કરીએ છીએ. સમાજે કુટલું ક્ષેત્ર વટાવવાનુ હજુન બાકી છે તેમજ જૈન વિદ્યાર્થીઓએ ખંતથી એ પાછળ મંડી જવાની કેવી અગત્ય ધાર્મિક અભ્યાસછે એને ઠીક ખ્યાલ આવી શકે છે. એ ઉપરાંત પાનવાળો, વિદ્યાલયના મેળાવડાના પ્રમુખ શ્રી મણિભાઈ નાનાવટી, દારૂડીએ, વરવધુ આદિના આબેહુબ વેશ ભજવી બતાવવામાં વિદ્યાર્થીઓને અપાતા ધાર્મિક શિક્ષણમાં જબરું પરિવર્તન આવેલ એ પણ જતાં કરી શકાય તેમ નથી. આમ છતાં ઈચ્છે છે. જે રીતે હાલમાં અભ્યાસ કરાવાય છે એ બિલકુલ એક વાત પ્રતિ લક્ષ ખેંચવું જરૂરી છે કે કળાની દ્રષ્ટિએ ઈછનીય નથી. એમાં કેવળ ગોખણપટ્ટી છે અને વિદ્યાર્થીગણ એમાં આપણે જરૂર પાછળ છીએ. કાર્યને અનુરૂપ રંગભૂમિના રસપૂર્વક એકતાર નથી થતો તેથી એ બેજારૂપ કહી શકાય સર્જન કરવામાં ઉણપ ઘણી રહે છે. વળી એ સાથે નિયમિ- એમ તેમનું મંતવ્ય છે એ સારૂ પિતાના પશ્ચિમાત્ય દેશના તતા ને શિસ્તમાં પણ શિથિલતા જણાઈ આવે છે. અનુભવ ટાંકી કઈ જુદીજ પદ્ધત્તિની ટેકસ્ટ બુક સુચવે છે. વિદ્યાર્થીગણુ પાસેથી એ સંબંધમાં નમૂનેદાર ઉદાહરણ પુરૂં એથી ઉલટું હાયસ્કુલના સંમેલનના પ્રમુખ શ્રી કાન્તિભાઈ પડવું જોઈએ. સ્નેહ સંમેલનમાં જે ઉપક્રમ ગોઠવાયો હતેા મોરબી-એ માટે ખાસ ભાર મૂકે છે. વિદ્યાર્થી જીવનમાં એમાં ચિતાર રજુ કરવામાં જે કુશળતા ને સામગ્રી જોઈએ શરૂઆતથી ધાર્મિક જ્ઞાન અને એના ઉમદા સંસ્કારની અગત્ય તે નહોતી જણાતી. કળાની નજરે એ ખામીભર્યું લેખાય. દર્શાવી. સ્કુલની એ સંબંધી પ્રગતિ પ્રશંસા પાત્ર જણાવે છે. ચોપડીઓના કિલ્લા જેવું સુંદર દ્રશ્ય-વિદ્યાર્થીઓની ભજવવાની એ માટે બન્ને પ્રમુખએ પિતાના જીવન નજર સામે રાખી શકિત્તમાં કચાશના અભાવે નહિં પણ, એ આજનમાં રહેલી વાત કરી છે. આમ નિરાળા સુર પરથી વિદ્યાથી ગણુમાં સાધનની ઉણપ ને આવશ્યક દેખાવની તંગાશને કારણે લુખુ દર્શાવી અભ્યાસ કેવા પ્રકાર હોવો જોઈએ અને એ માટે જણાતું-અંગ્રેજી નાટય પ્રયોગ ને જાદુના પ્રયોગ સાવ નિરર્થક પ્રબંધ કે થે ઘટે એનું યોગ્ય નિરાકરણ થતું નથી છતાં ગયા કહી શકાય-સંગીત ને વ્યાયામના પ્રાગે વખાણને એટલું તે નિશ્ચિત કરી શકાય છે કે આ ગુંચવણભર્યો કેયડ
- વિચારણું અને ઉકેલ અવશ્ય માંગે છે. ગ્રહણ કરેલ નિયમમાં જરાપણુ ખલના ન દાખવતા. જન ધર્મના સિદ્ધાંત બાળ માનસમાં સરલતાથી ઠસાવી શ્રાવિકા વર્ગમાં શ્રાવક વર્ગ માફક સાહસને વીરતા શકાય તેવી ટેકસ્ટ બક સૌ કોઈ માંગે છે છતાં વર્ષોના અનુભરેલાં હતાં. પતિવ્રતા ધર્મની તે જડ જામી હતી તેથી તે
જવ યરથી જણાઈ આવ્યું છે કે એ માટે યોગ્ય પ્રયાસ થઈ આ 3 વરસમાં તરતા. જ્યાં સુલસી શક નથી. જેન ધમી સંસ્થાઓમાં ખુદ જૈન ધર્મને લગતા અથવા અનુપમાં કે લક્ષ્મીદેવીના નામે તે જાણીતા છે,
તોનું જ્ઞાન જ વિદ્યાર્થીઓને ન મળે અને શ્રાવક ધર્મના છતાં એ સિવાય સંખ્યાબંધ નામો આજે ઉપલબ્ધ થઈ ચહ્યા છે જેના આત્માઓએ શિલાલેખ, પ્રતિમા પાસે એના બીજ રોપણ કઈ રીતે અને કયા સમય
પાયારૂપ ક્રિયાઓ પ્રતિ અભિરૂચી ન પ્રગટે તે પછી ઉગતી લેખ અને પુરાતત્વની શોધ પ્રતિ માત્ર નજર નાંખ
' કરવા એ પણ વિચારણીય છે. અભ્યાસ વાની જરૂર છે.
બજારૂપ ન થઈ પડે; વિદ્યાથી પિતાના ઉપરના ગુણો જે વર્ગમાં વાસ કરી રહ્યા હોય, અન્ય વ્યવહારિક શિક્ષણ સાથે હોંશથી અને શ્રદ્ધાથી એ તેમાં મહા અમાત્ય, મંત્રી, સેનાપતિ કે દંડપાલ પાકે ગ્રહણ કરે અને જ્યારે ઉંચુ શિક્ષણ મેળવી બહાર પડે ત્યારે અથવા તે એના હાથમાં નગર શેઠાઈ કે મહાજનની એ જેમ કેળવણી નિષ્ણાત તરિકે ઓળખાય તેમ એક ચુસ્ત આગેવાની હોય અથવા તે વેપારનો કાબુ હોય એમાં જેન ધમ તરિકેની એની છાપ પડે તે સારું કેવા ફેરફાર નવાઈ જેવું શું લેખાય? રાજદરબારમાં અને વાણિજયમાં ઇષ્ટ છે એ સૌ પ્રથમ નક્કી કરવાનું છે. અભ્યાસી બંધુઓએ આગળ પડતો ભાગ લેનારા એ પૂર્વજોએ જેનધર્મ અને અધ્યયન કરતાં વિદ્યાર્થીઓએ પિતાના મંતવ્યની ચર્ચા ધવજ ચોદિશ ફરકાવ્યું હતું અને જેન સમાજમાં શરૂ કરી દેવી ઘટે છે. ધાર્મિક અભ્યાસનેગ્ય ટેકસ્ટના સમૃદ્ધિના ધોધ વહેવડાવ્યા હતા. અનુકંપા દાન દેતાં કે પ્રજા અભાવે કેવળ એનો છેદ ઉરાડવાની વાત કરવી છે જેને ધર્મ પાળતી વેળા જેનરનેતર જેવા ભેદ નહોતા પાડયા સંસ્થાઓનું ભવિષ્ય જોખમાવા જેવું છે તેમ રસ હીનતાથી આંખ સામે સેવાને મુદો રાખી ફરજ બજાવી હતી. ચાલવા દે એનો અર્થ પણ કંઈજ નથી.
નવા જેવું
લાબ લેનારને
જે સમાજમાં