________________
જેન યુગ.
તા. ૧૬-૧૨-૧૯૩૮
ડરાવવ સર્વસિષa: સમઢીળસંય નાથ ! હૃદયઃ સુરોને સરવાળે કરવામાં આવે તે તારણ ઉપર વર્ણન ૨ તામવાનું પ્રદરતે, gવમwly affશ્વવધિ/ બું એજ નિકળવાનું.
અર્થ-સાગરમાં જેમ સર્વ સરિતાઓ સમાય છે તેમ તે પ્રશ્ન એ ઉભવે છે જ્યારે કે ધ્યેય-જૈન હે નાથ! તારામાં સર્વ દ્રષ્ટિએ સમાય છે પણ જેમ પૃથક સમાજના શ્રેયનું–બળતા–સળગતા કે વિનાશ પ્રતિ પૃથક સરિતાઓમાં સાગર નથી દેખાતે તેમ પૃથક પૃથક દોરી જતાં સવાલોના નિરાકરણનું–છે તો પછી, દષ્ટિમાં તારું દર્શન થતું નથી.
સાથે એક સ્થળે ભેગા મળી એ સારૂ છુટથી-ખુલા –શ્રી સિદ્ધસેન તિવાર. દિલે-વિચાર વિનિમય કેમ કરવામાં આવતો નથી ?
પરસ્પર એ આંટીઓ છેડવા સારુ પ્રયાસ કેમ સેવા PCICSICS
નથી ? એ તે ઉઘાડી વાત છે કે સાથે બેસી બાંધ છોડ
કર્યા વિના આવી મડાગાંઠ ઉકેલાવાની નથી; રખે કે * ૧ .
.
એમ કરવામાં સ્વમંતવ્ય ભ્રંશ સમજે અથવા તો તા૦ ૧૬-૧૨-૧૯.
શનીવાર
પક્ષ દ્રોહ માને. LUCUCCI
જે ઉમંગથી, જે ઉલ્લાસથી, કિવા જે જેમથી આ અજીણું પ્રભવા રોગા: કાર્ય નથી ચાલતું એ ઉપરથી કલ્પી શકાય કે ઉડે ઉડે
પણું કંઈ પરસ્પરને અણુ વિશ્વાસ છે. ખૂણે ખૂણે પણ આ નાનકડું સૂત્ર આખા વૈદક શાસ્ત્રના સારરૂપ કંઇ દંભ કે રમત રમી જવાની ગંધ આવે છે. ગણાય છે. સારાં નામાંકિત વૈદરાજાનો અથવા તે નિષ્ણાત સમાજ રૂપી દેડનું અજીર્ણ તે આજ વસ્તુ. એકજ ડોકટરોનો કે પ્રખ્યાત ચિકિત્સકને એવો મત છે કે પિતાના સંતાન-સમાન ધર્મ રૂપી એકજ જહાજ, સર્વ રોગનું મૂળ અજીર્ણ માં સમાય છે. ભલે પછી એ એકજ જાતનો સાગર પાર કરવા અને એકજ નિશ્ચિત
મા નિમિત્તા ભિન્ન ભિન્ન હાથ પકવા એ સ્થળે પહોંચવા સારૂ શરૂ કરેલી મુસાફરી. આ બધી અજી પતે વિવિધ પ્રકારનું હોય. ખોરાકની અતિ- સમાનતા હોવા છતાં જ્યારે પરસ્પરના હદય પિછાનવા રેકતા એક તરફથી ચાલુ હોય અને બીજી તરફ પાચન જેટલી નથી તે તાકાત કેળવાતી-અંતરના માની લીધેલા શકિત અતિસંદ હોય ત્યાં બદહજમી જન્મ એ શંસય
મકેડા ત્યજી દેવાની નથી તે હિંમત બતાવાતી. આપણે રહિત વાત છે. ભલ ભલા તંદુરસ્ત માનવનું સ્વાસ્થ સી સાવકા ભાઈઓ નથી પણ સાચા બંધુઓ છીએ એવા એ રીતે જોખમાય એમાં નવાઈ નથીજ.
ઉમંગથી નથી પરસ્પર ભેટ થતી ત્યાં પછી કુશંકાઓના વૈદક શાસ્ત્રને આ નિયમ જેમ શારીરિક બાબતમાં વાયરા વાય-મનના મેલની જડ ગામે અને દિવાસાનુંસાચે છે તેમ સામાજીક વિષયમાં પણ સાચેજ છે. દિવસ ભયંકર હાસ અનુભવવાને સમય આવે એમાં સમાજરૂપી કલેવર પણ બદહજમી ઉત્પન્ન થતાં રોગ- આશ્ચર્ય જેવું ખરું ? ગ્રસ્ત થ માંડે છે. એ સમયે એગ્ય ઉપચાર નથી દીક્ષાને સવાલ કે દેવદ્રવ્યના ઉપગની બાબત થતાં તે દશા ભયંકર અને દારુણ બને છે; અને અથવા તે વિધવાઓને પ્રશ્ન એ ભલે બળતા લેખાય. શતમુખ વિનાશ ડાચા ફાડી સામે ઉભેજ હોય છે. એ માટેના દષ્ટિ બિન્દુઓ ભલે જુદા હોય, છતાં જે
જૈન સમાજની વર્તમાન પરિસ્થિતિ છે ખરે છે. એ પાછળની ધગશ એકજ હોય. માત્ર જૈન સમાજના આવા પ્રકારની છે એમ કહીયે તે એમાં અતિશયોકિત
શ્રેયની-જૈન ધર્મની કીર્તિ વિસ્તારવાની–તો આજે એ
ય જેવું ન લેખાય. એની પાસે અણુ ઉકેલ્યા પ્રશ્નો ઓછા
કાર્યને ઉકેલ સહજ છે. સૌ કોઇને ગળે ઉતરે તેવો નથી. એમાં વળી કેટલાક બળતા સવાલો છે. કેટલાક
માર્ગ શોધી શકાય તેમ છે. સૌ પ્રથમ દિલ સફાઈ બળતા ન કહેવાય છતાં એના ઉકેલ વિના સમાજ
કરવાની જરૂર છે. માનસિક મેલ રૂપી અજીર્ણ નષ્ટ તરિકેના હક્ક જળવાય તેમ નથી એ દિવા જેવું છે.
કરવાની પ્રથમ આવશ્યકતા છે. ભૂમિકા શુદ્ધ થયા વગર માત્ર આ અમારું મંતવ્ય છે એમ નથી. જે આ એના પર થતાં ચાતર કે કરવામાં આવતાં ચિત્ર. વીસમી સદીમાં વિદ્યુત વેગે કૂચ કરવાનો ભાવ સેવે છે
લેખન વ્યર્થ છે. ઉખર ક્ષેત્રમાં બીજ વાવવા સમાન છે. અને જેમને મુદ્રાલેખ “નવસર્જનને ' છે–અથવા તે દીક્ષા માટે કાયદાને પ્રબંધ અનિવાર્ય છે એમ જેએને કહેવાતા આ કળિયુગમાં સર્વત્ર જડવાદ અને માનવું જેમ વધારે પડતું છે તેમ દીક્ષા માટેની દંભ સિવાય કંઈ જણાતું નથી ! વાત વાતમાં ધર્મ સંતાકુકડી ચાલુ રહે એ પણ ઈષ્ટ નથીજ. દેવદ્રવ્ય વંસ દ્રષ્ટિગોચર થાય છે! તે દૂર કરવા ખાતર જ ભક્ષણમાં ન વપરાય એ જેટલું સાચું છે તેટલું જ એને જેમને કેડ બાંધી છે, કેવલ શાસન રસિકતા જ જેમને એકધારે સંગ્રહ કે વ્યાજ ખાતર લેન આદિમાં રોકાણ જીવન મંત્ર છે -એ સર્વ પિતાના નિરાળા દ્રષ્ટિ બિંદુ- તિરસ્કરણીય છે. વિધવાએ ફરીથી પરણે એ જેમ અયુકતને એથી જૈન સમાજનું જે ચિત્ર ઉપર રજુ કર્યું છે શાનિક નથી લાગતું તેમ બાળ કે વૃદ્ધ કે અણુમેળ એમાં સાથ પૂરે છે. જુદા જુદા વિચાર ધરાવનારા જે વિવાહ કર્યા જઈએ અને વિધવાઓની સંખ્યા વધતી વર્ગો આજે મેજુદ છે અને તેમની હસ્તક જે વાત્રે જાય, પિષણના સાધન વિના તેમના જીવન દુઃખમય અઠવાડીક પાક્ષિક કે માસિક રૂપે બજ્યા કરે છે એમાંના બની જાય, તે ડગલે પગલે અપશુકનીયાળ બની રહે