SearchBrowseAboutContactDonate
Page Preview
Page 206
Loading...
Download File
Download File
Page Text
________________ જેન યુગ. તા. ૧૬-૧૦-૧૯૪૦ નિંગાળા જતાં પહેલાં.... વિજળીના ભપકા કે સુશોભિત મંડપની કદાચ ખામી જણાશે. - પણુ ગ્રામ્ય પ્રદેશ અને સુશોભિત ચાંદની તો અવશ્ય આગં. આ અંકના મુખ પૃષ્ઠ ઉપર આપેલી જાહેરાતથી તેમજ તેને આનંદ આપશે. નર્યું” તીર્થધામ કે ધાંધલીયા કોલાહલ વર્તમાન પત્રોના પાના ઉપર આવી ગયેલા સમાચારોથી નહિ દેખાય, કિંતુ વિચાર વિનીમય અને શાંતિમય પ્રેરણાના જાણી શકાય છે કે આવતા ડીસેમ્બર માસમાં નાતાલના દર્શન તે થશેજ. તહેવારમાં કોન્ફરન્સનું ૧૫ મું અધિવેશન કાઠિયાવાડમાં ઉપર દર્શાવેલી વિચારસરણી અને વાતાવરણ કોને પ્રિય આવેલા નિંગાળા ગામમાં ભરવાને વકીગ કમિટિએ સર્વાનુમતે નહિ હોય? સાચા કાર્યકરો અને સેવાભાવી સજજને જરૂર ન નિર્ણય કર્યો છે. ભાવનગરની ભૂલભુલવણીવાળી વિગતે અને આને આવકારશે. અને એનો આનંદ માણશે. પરંતુ એ અસ્પષ્ટ વાતાવરણમાં લગભગ બે વર્ષ સુધી કોન્ફરન્સના આનંદ ક્ષણિક ન બને, અનેક વખત બન્યું છે તેમ ત્રણ અધિવેશનનું નાવ માર્ગ ભૂલ્યો મુસાફરની પિઠે અટવાયા કરતું દિવસની તાલાવેલી નિંગાળાના પાદરમાંજ છેડી દેવાનું ન બને. હતું, એ નાવને કઈક બંદરે લાંગરવાનું તો હતું જ અને અને સાત વર્ષ પછી પ્રાપ્ત થતા અણુમૂલા અવસરને માત્ર અંતે ભાઈશ્રી મણીલાલ જેમલના અંત:કરણ પૂર્વકના આમં. વાતમાં કે નકામા વિતંડાવાદમાં કે સ્વઈ દીર્ઘઈની સાકત્રણને લક્ષમાં લઈ નિંગાળા જવાનું નિણત થયું. મારીમાં ન ગુમાવી દેવાય એ જોવું ખાસ જરૂરી છે. જે આગલી નંધમાં ભાઈશ્રી ચોકસીએ લખ્યું છે તેમ આવા સુઅવસરને વૃથા ગુમાવી દેવાય અથવા તેને પૂરેપૂરો નિશાળા એક નાનું ગામ હાઈ કઈ કઈ મેટા જલસાઓની લાભ ન ઉઠાવાય તે આગળ વધવાની ઈછાએ ત્યાંજ દટાઈ 3 આની આશા રાખનારાઓને તે રૂચિકર નહિ જણાય. જશે એટલુંજ નહિ પણ એ અભિલાષાઓને પુનઃ સજીવન શ્રીમતેની સુકેમળ સગવડે ત્યાં કદાચ નહિ મળે, પરંતુ કરવા માટે અવસરની શોધમાં પુનઃ અથડાવું પડશે. આવી શુદ્ધ વાતાવરણના સ્વચ્છ પાગરણે તે અવશ્વ મલીજ. શરમપ્રદ જતા કોઈ પણ જૈન નજ છે એ સ્વાભાવિક જલસાઓમાં માણનારાઓ અને દેખાવથી રાચનારાઓનું યૂથ છે, પરંતુ એ જડતા ભૂલેચૂકે પણ આપણુ આ પ્રાપ્ત થયેલા કદાચ ત્યાં નહિ જામે, પરંતુ સાચી ધગશવાળા અને સાદા અવસરને કલંકિત ન કરે એ માટે પ્રથમ ભૂમિકા શુદ્ધ કરઈમાં માનનારાઓનું એક નાનું યુથ તે જરૂર દેખાશે. વાની જરૂર છે. કાર્યપ્રગતિને આડે આવતા અવરોધો દૂર એમાં સંગીનતા ત્યારેજ આણી શકાય કે એમાં સૂર પુરવાને કરવાની જરૂર છે. દૂરદૂરથી પણ સરળ માર્ગ દેખાય, એ હિંદનું એકે એક શહેર જાગી ઉઠે. માર્ગના પથિકને દૂર દૂરથી પણ પિતાના ધ્યેયની સિદ્ધિનાં ““શ્રી મેધાણી”એ પણ માન મુકવા માંડી છે. શ્રી દર્શન થાય એવા નિકટક માર્ગ બનાવવાની કરજ હાલના હેમચંદ્રાચાર્ય માટે જાણે ટીકાકાર એાછા હતા તેમ માનીએ કેન્ફરન્સના કાર્યકર્તાઓની છે. જેથી એ માગે આવનાર એણે આજે રહી રહીને “રા. ગંગાજળીઓ' લખતાં ઉમેરાયા, ભાઈઓ કાર્યવાહકની દૂરંદેશી ઉપર વિશ્વાસ રાખી શકે અને જાણે આ બધા થઈ પડેલા સાક્ષર એકજ બીબામાં ન ઘડાયા અટપટા વાતાવરણમાં ગુંચવાઈ ન જાય. હેય તેમ સભામાં બેઠા હોય ત્યારે ડાહી ડાહી વાત કરે અને કાર્યવાહકેના હાથમાં હજુ ત્રણ માસને લાંબે ગાળે છે, લખવા માંડે ત્યારે કંઈ જુદીજ વાણીને પ્રવાહ રેલાવે! એમાંજ એ સમય દરમ્યાન બંધારણીય પ્રશ્નો અને કેન્ફરન્સના સર્વદેજાણે એમની મોટાઈ ન સમાઈ હોય! ભાષા પણ કેવી! શીય વિકાસ માટે કામને લગતા અને કેમને મુંઝવી રહેલા વીસમી સદીને કઈ શિક્ષક ભાગ્યેજ કોઈ ગામડીયા વિદ્યાથીને બેકારીના પ્રશ્નને ખૂબ મહત્વ આપવામાં આવે, જમાનાને એવી રીતે બોલવા સારૂ માર્ક આપે કે ચલાવી લે ! છતાં અનુકુળ બંધારણ ઘડાય, આર્થિક અગતિમાંથી કેમને નોંધી રાખજો કે એ બેલનાર શ્રી મેઘાણી છે. ઉદ્ધાર કરવાનાં સક્રિય પગલાં ભરવાની ભૂમિકા તૈયાર થાય, “ બ્રાહ્મણોનું બળ ક્ષીણું કરવાનો પ્રયોગ સેલંકી રાજ એ માટે મુંબઈની કાર્યવાહી સમિતિએ અત્યારથીજ કામે કુમારપાળેજ કર્યો હતો. અહીં આ મંદિરની પ્રતિષ્ઠા કરવા લાગી જવું જોઈએ. માટે એમને કોઈ ન મળે તે જૈન સાધુ હેમચંદ્ર જોયો ? – મનસુખલાલ લાલન. ખેપાન તે એ હેમચંદ્ર ચાલતી ગાડીએ ચડી જનાર હતા છે ભાષામાં જરાયે તુચ્છતા? વાહ સાક્ષર મેઘાણી ! આ લખાણ ઈતિહાસિક નજરે કેટલું વાંધા પડતું છે અપૂર્વ પ્રકાશન. એનો વિચાર બીજા પ્રસંગે રાખી અત્રે કહેવાનું એટલું છે કે જે શ્રી સિદ્ધસેન દિવાકર કૃત સમાજ પિતાના આંતરિક કલેશમાંથી ઉંચે નથી આવતું સન્મતિ તક' (અંગ્રેજી અનુવાદ) અને જેની પાસે સંગઠિત બળ નથી તેને આવી જતના કંઈ કંઈ ચાંલ્લા ચોટયાજ જાય છે! અંતે હજુન કેટલા ચાટતા પંડિત સુખલાલજી અને પં. બેચરદાસે લખેલી રહેશે એ કણ ક૯પી શકે! પિલા વર્ગને એકજ કહીયે કે અંદર વિદ્વત્તાપૂર્ણ પ્રસ્તાવના અને ટીકા તેમજ અંગ્રેજી અંદરને તોફાન મૂકી કયાં છે એ આ કાર્ય સામે કેડ કસે || અનુવાદ સહિત ૪૨૫ પૃષ્ઠના આ અનુપમ ગ્રંથની અગર જે એક માત્ર એકલવાયી અને અટુલી સંસ્થા છે તેને || કિંમત માત્ર રૂા. ૧-૦-૦ (પટેજ અલગ) પુનઃ પગભર થવા દે કે જે દ્વારા આ જાતના થતા આક્ષેપોને લઃ-શ્રી જૈન શ્વેતાંબર એજ્યુકેશન બોર્ડ. દલીલપુરસ્સર રદીયે આપી શકાય. ૨૦, પાયધુની, મુંબઈ, ૩. –M
SR No.536280
Book TitleJain Yug 1940
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dipchand Chokshi
PublisherJain Shwetambar Conference
Publication Year1940
Total Pages236
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Yug, & India
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy