________________
ન યુગ
ગુજરાતનો પ્રાચીન મંત્રી વંરા.
પંડિત લાલચ'દ ભ. ગાંધી.
[જૈન ધર્મના જમણાએ જેમ સાહિત્ય સર્જનમાં અતિશય વિશુદ્ધ નીતિવડે કીર્તિ-પ્રસર પ્રાપ્ત કરનારા રનિધિ કિંમતી ફાળા આપ્યા છે અને તેથી ગુજરાતી સાહિત્ય સવિ જેવા નિત્રથી બહુસંખ્ય સક્તિએ વડે સુખ આપનાર લહર શેષ સમૃદ્ધ બન્યું છે, તેમ જૈન ધર્માંના ચુસ્ત ઉપાસકા એવા દંડનાયક થયેા કૂદતા ઘેડાએશના સૈન્ય સાથે તે વિગિરિના પોિ ારાસરનું અને રાજ્ય વિસ્તારમાં તેમજ પ્રદેશમાં પહોંચ્યા હતા. ત્યાંથી શ્રેષ્ઠ હાથીઓની ઘટાગ્રહણ કરી સમાજ ઘડતરમાં જરૂરી ફાળા આપવામાં રંચ માત્ર પાછી જ્યારે તે પોતાના પુર-સમુખ આવતા હતા, ત્યારે તેને પાની નથી કરી. એક સમયે ગુજરાતની પરાધિનતાનેા ટાપલાવાથી ગ્રહણુ કરવા ઉત્સુક થયેલા શત્રુ રાજાએ સાથે
યુદ્ધ થયું હતું.
મહારાજા કુમારપાળની દયાવૃત્તિ પર ઠલવાતા હતા અને એના નિમિત્તરૂપ જૈનધમંગ શેખવામાં આવતા હતા, પ બો અને ઐતિહાસિક વૃત્તાન્તાએ પુરવાર કરી આપ્યું છે કે એમ ઉલ્લેખવામાં કાંતા લેખાની અજ્ઞાનતા કે અભ્યાસની ન્યૂનતા જવાબદાર હતી કિંવા જૈનધર્મ પ્રત્યેની અ′′ા તરીકે આવતી. એજ કુમારપાળ રાજ્વીના યશસ્વી કા આજે સત્ર પ્રશસા પામતા જોઇ, એમને પરમ માહેશ્વર તરિકે ડાકી બેસાડવાના પ્રયાસે થઇ રહ્યાં છે! એવીજ રીતે ગુજરાતમાં ણિક વગે પણ એછી શૂરવીરતા નથી દાખવી. તેએએ
શ ઉતાર મંત્રીપદ અને સેનાપતિપદ ભોગવી રાજ્ય ચલાવવામાં જે કિંમતી ફાળા નાંધાવ્યા છે. એ પ ંડિત લાલચ ંદ ભગવાનદાસ ગાંધીના ઐત્તિહાસિક નિબંધ પરથી જે સક્ષિપ્ત તારવણી કરવામાં આવી છે તે પરથી જણાઇ આવે છે.] —ત’ત્રી.
તા૦ ૧-૬-૧૯૪૦
66
મહારાજા કુમારપાળના મંત્રીશ્વર પૃથ્વીપાલની પ્રાર્થનાથી
૨૪ તીર્થંકરાનાં પ્રાકૃત અપભ્રંશાદિ ભાષામાં ચરિત્રા રચનાર, વડગચ્છના હરિભદ્રસૂરિએ એ ચરિત્રોના અંતમાં ઉપર્યુક્ત મંત્રી પૃથ્વીપાલને તથા તેના પૂર્વજોને પરિચય કરાવ્યેા છે. કુમારપાળના રાજ્ય-કાળમાં રચાયેલાં એ ચરિત્રામાંથી ૮૦૩૨ પઘપ્રમાણ પ્રાકૃત ચંદ્રપ્રભ ચરિત્રની વિ. સ. ૧૨૨૩ માં તાડપત્રપર લખાયેલી પુસ્તિકા પાટણ સંધવીના પાડાના ભંડારમાં વિદ્યમાન છે, જેને આદ્યત ભાગ ગાયકવાડ ઓરીએન્ટલ સિરીઝના પાટણ ભંડારના ડિ. કર્યા. ( વી. પૃ ૨૫૨ થી ૨૫૬) માં મેં દર્શાવ્યા છે, જે હરિભદ્રસૂરિના વિ. સ. ૧૨૧૬ માં રચાયેલા અપભ્રંશ નેમિનાથ-ચરિત્રનેા ઉલ્લેખ મેં જેસલમેર ભંડાર સૂચીમાં કર્યો છે અને જનીના સુપ્રસિદ્ધ સ્વ॰ ડા. ૬°ન યાકેાબીએ જેના એક ભાગ સનકુમાર-ચરિત્રશાળા જર્મનીમાં રામન લિપીમાં પ્રકાશિત કરેલ છે. એજ ભિન્નમૂર્તિએ રચેલ મલિનાથ ચરિત પશુ પ્રાપ્ત થાય છે. ઉપર્યુક્ત ચરિત્રાની પ્રાંત પ્રશસ્તિ પરથી જણાય છે કે—
મૂળરાજ રાજાની રાજ્યલતાના 'કુર જેવા વીર, ચૌલુકય મૂળરાજના, અને ચામુંડ રાજાના રાજ્યોમાં તથા વલ્લભરાજ અને દુભા કાનનાં કાળમાં પણ વિદ્યમાન નિય મંત્રી થયા, જેણે અંતમાં ચારિત્ર આચયું હતું.
તે મ ંત્રીને લક્ષ્મીદેવી અને સરસ્વતીદેવીના જૂદા જૂદા નિવાસ જેવા, વસુધામાં વિખ્યાત એવા બે ( પુત્રા ) ઉત્તમ પુરુષો થયા. તેમાં પ્રથમ સૂર્ય જેવા તેઢ, ભીમદેવના રાજ્યમાં મહામતિ (મહામાત્ય) થયા. બીજો, પોતાની પ્રભાવડે તૈ પણ ઝાંખા પાડનાર વિમળ નામના 'ડપતિ થયા. ભીમદેવ રાજાના વચન વડે સકળ શત્રુઓના વૈભવને ગ્રહણ કરનાર તે, ચ ંદ્રાવતી દેશને ભગવતા હતા. આબૂ ગિરિને જોઈને તેણે વિચાર કર્યાં કે—‘ ખરેખર, વિવિધ સ ંવિધાનો ( ઘટનાઓ ) ના ધરરુપ, ઉત્તમ તી એવા આ પત છે, એથી જો જીવિતવ્યતે–બળને-અને લક્ષ્મીને કૃતકૃત્ય માનું.' આના ઉપર ઋષભજિનનું મંદિર કરાવાય; તા હું પેાતાના
શ્રીમાલપુરમાં ઉત્પન્ન થયેલ પારવાડ વંશમાં સુગુણ મુક્તાકદ્રિ જેવું નિષ નામના વિષ્ણુ ઠાર થયો હતો. શ્રીદેવીએ પ્રકટ થઇને ભાવી અભ્યુદય કહેવાથી તે, શ્રીમાલ
પુરથી ગંભૂષ ( ગ ંભૂ ) નગરીએ પહોંચ્યા. ત્યાં તેના ઘરમાં વિપુલ લક્ષ્મી, વિલાસ કરવા લાગી હતી. પૃથ્વીને હર્ષ આપનાર વનરાજના પ્રકટ થયેલા મંડળમાં પદ-વિભવની પુષ્ટિ થઇ હતી. પસરતા ગંધદ્ધસ્તીઓની ઘટાઓ વડે અને ઉછળતા ઘેડાઓની હટ્ટ વડે અનેક પ્રકારે થયેલા તેના ઉદય-વિસ્તાર
વિસ્મય પમાડે તેવા હતા. વનરાજ રાજાદ્વારા અણુલ્લિપુરમાં લઇ જવાયેલા તે નયમતિવાળાએ વિદ્યાધરગમાં નિનું મંદિર કરાવ્યું હતું.
એવી રીતે વિચાર કરતાં વિમળને બાદેવીએ સ્વમમાં કહ્યું કે—‘ભદ્ર! આ સુંદર વિચાર કર્યો છે, એ પ્રમાણે હૃદયનું ઇચ્છિત તું કર. હું પણ તને સ્લાય કરીશ' દેવીએ ભીમદેવ રાજાને અને નેટને પશુ તત્ક્ષણ પ્રસ્તુત અનેા ઉપદેશ આપ્યા, એથી તે બન્નેએ પણ વિમળને અનુજ્ઞા આપી. ત્યાર પછી થ્યાગિરિ ઉપર અબાદેવીએ પ્રગટ થઈને ઉપષ્ટિ કરેલા દેશમાં જિનન કરાયું તેના મધ્ય ભાગ શ્રી માંના બિંબરૂપી સર્યાઉદ્યોતિત કર્યાં હતા, જેનાપર પતાકા ફરકતી હતી, જિનશાસનમાં કથન કરેલી નીતિ પ્રમાણે જેમાં ચિત્રસુવિભક્ત કરવામાં આવી હતી.
દેવના રાજ્યમાં નૈદ્ય માત્ત્વનો પુત્ર પત્રા નામના સૂચિયન થયો, જેત્રે ચેતાના જાવડે સ’સારો ઉત્પન્ન કર્યો હતો.
જયસિંહ દેવના રાજ્યમાં, ત્રિભુવનને આનંદ આપનાર આનદ નામના સચિવેન્દ્ર પયૅ, તેની પ્રિયતમાનું નામ પદ્માવતી હતુ. તેમના પુત્ર પૃથ્વીપાળે જયસિંહદેવ અને કુમારપાળ રાજાના રાજ્યકાળ સત્યનામવાળા કર્યાં છે; અર્થાત પાતાના બળ વડે પૃથ્વીનુ પાલન કરી દેખાડી સ્વનામ યથાય ક" છે.
પૃથ્વીપાળે નિત્રયના કરાવેલા જાલિચ્છના ઋષભજિનભવનમાં પિતા માટે અને પચાસરા પાર્શ્વનાથના મંદિરમાં માતા માટે, ચંદ્રાવતીમાં માતામહીના સુખ માટે, અણુહિલપુર પાટણમાં મા કરાવ્યા હતા. માતામહુવાડુનાશ્રેય માટે ઋષભ-જેણે રાહુ વિગેરે ૧૨ ગામવાળા મંડળમાં આવેલા સાયવાડપુરમાં શાંતિજિનનુ ભવન કરાવ્યું હતું.